________________
૩૭૩
સહજત્મસ્વરૂપસપન સિદ્ધોને નમસ્કાર !: એવંભૂતો જ નમસ્કારાહ
વિવેચન “ઉત્સગે એવભૂત, તે ફળને નીપને હે લાલ. નિઃસંગી પરમાતમ, રંગથી તે બને છે લાલ. સહજ અનંત અત્યંત મહંત સુખે ભર્યા છે લાલ. અવિનાશી અવિકાર, અપાર ગુણે વર્યા હે લાલ....શિવગતિ.”—શ્રીદેવચંદ્રજી.
તેથી એવા શિવ-અચલાદિ ઉક્ત લક્ષણવાળા તે સિદ્ધિગતિ નામધેય સ્થાનને સંપ્રાપ્ત એવા તેઓને અહંત ભગવંતને નમસ્કાર હે!” એમ ક્રિયાગ છે.
હવે આ સૂત્રનું છેવટનું સૂત્ર રજૂ કરતાં ઉપસંહાર કરે છે–એવંભૂતે જ પ્રેક્ષાવંતેને નમસ્કારઅહં છે.” “gધમ્રતા પૂર્વ પ્રેક્ષકતાં નમાજ”—અર્થાત એવંભૂતે જ—એવા
પ્રકારની સિદ્ધ દશાને જે પ્રાપ્ત થયેલા છે, તેઓ જ ખરેખરા અર્ધએવંભૂત પૂજાઈ હેવાથી, પ્રેક્ષાવંતેને–જઈ વિચારી વર્તનારા વિચારવંત દશાસંપન્ન વિવેકી જનેને નમસ્કારાઈ છે, નમસ્કારગ્ય છે. ઉપરમાં કહ્યા તે જ નમસ્કાગ્ય તે અનુપમ ગુણવિશેષણે જેમાં અવિકલપણે સોપાંગ ઘટાવ્યા
એવા જે અહંત ભગવતે શિવ આદિ ઉક્ત સ્વરૂપવંતી સિદ્ધિ ગતિને સંપ્રાપ્ત થયા છે, અને આમ એવંભૂત નયે જેને તથારૂપ શુદ્ધ આત્મારૂપ શુદ્ધ ચૈતન્યમૂર્તિમય સિદ્ધદશા–સહજત્મસ્વરૂપ સ્થિતિ પ્રગટી છે–એવંભૂ જ એવંભૂત નયે ખરેખરા પરમાર્થસત્ “અહં”—વિશ્વની પૂજાના પરમ પાત્ર, પરમ પૂજ્ય “ભગવત્ ” છે. અત એવું તે શુદ્ધ ચિતન્યમૂર્તિ અહંત ભગવત્ વિવેકી મુમુક્ષુ આત્માર્થીઓને નમસ્કાર કરવા યંગ્ય છે. કારણ કે સર્વે સાચા આત્માર્થીઓને સાધ્ય, ધ્યેય, લક્ષ, આદર્શ તે શુદ્ધ સહજત્મસ્વરૂપે સ્થિતિરૂપ એવંભૂત સિદ્ધ દશા છે. એટલે એવંભૂત પ્રગટ શુદ્ધ આત્મસ્થિતિ પ્રાપ્ત થઈ ચૂકવાથી જેને પરમ પૂજ્ય આત્મસ્વભાવ પ્રગટ છે, એવા આ અહંત સિદ્ધ ભગવંતે જ સર્વ સાધકના પરમ આરાધ્ય, પરમ ઉપાસ્ય, પરમ પૂજ્ય છે. અને જો કે આ અહંત ભગવંતે પરકૃત–બીજાએ કરેલી પૂજાને ઈચ્છતા નથી અને તેમને સ્તુતિ-નિદાનું કંઈ પ્રયોજન નથી, પણ તેમની પૂજાથી સાધકનું પોતાનું આત્મસિદ્ધિરૂપ કાર્ય સિદ્ધ થાય છે, એટલે એમનું પૂજન એ સાધકના પિતાના જ આત્મહિતની વાત છે, એટલે તે તેને અત્યંત અત્યંત કર્તવ્ય છે જ.
પૂજના તે કીજે રે બારમા જિનતણી રે, જસુ પ્રગટ્યો પૂજ્ય સ્વભાવ પરકૃત પૂજા રે જે ઈચ્છે નહિં રે, સાધક કારજ દાવ પૂજના.”
જે નિજ પાસ છે તે શું માગીએ, દેવચંદ્ર જિનરાજ; તે પણ મુજને હે શિવપુર સાધતાં, હેજે સદા સુસહાયશ્રી શુદ્ધમતિ.”
– શ્રી દેવચંદ્રજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org