SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ વિધિપરતા ત્રીજું વ્યાખ્યાંગ બધપરિણતિ ચોથું વ્યાખ્યાંગ ૫૩ જે સમ્યકુ વિનયાદિ વિધિપૂર્વક સદ્ગુરુ સમીપે બાધ શ્રવણ કરે છે, તેને બંધ ઉપજે છે, એટલે બોધપરિણુતિ એ ચોથું વ્યાખ્યાંગ કહ્યું. આ બધપરિણતિ એટલે સપુરુષના ઉપદેશનું આત્મામાં પરિણમવું, અર્થાત્ સમ્યગૂજ્ઞાન સ્થિરતા. આ બધપરિણતિસમ્યગ્રજ્ઞાનસ્થિરતા કેવી હોય?–(૧) “વિતા કુતર ' જેમાં કઈ પ્રકારના કુતર્કને ગ હોય નહિં એવી તે કુતર્ક ચોગથી રહિત હેય; (૨) “હંવૃતરસ્તાધારાપ્તિeT'_ સંવૃત-ઢાંકેલા રત્ન આધારની પ્રાપ્તિ તુલ્ય હેય; (૩) માર્થાનુસારિપણાથી યુક્ત એવી હોય -ગુર માનુણાતિયા (૪)આગમને અનુકૂળ એવી સુયુક્તિથી પ્રધાન હોય, તત્રાધાના. આવી સાચી બોધપરિણતિ પણ હાય-સ્તોજાયામથથાં અર્થાત્ સત્ પુરુષ સદ્દગુરુને “ધ આત્મામાં લેશ પણ પરિણમે હોય, તે વિપર્યય-વિપરીત ભાવ-વિપર્યાસ હોતું નથી– વિપર્યય મત; અને અનાગ માત્રથી–“નામોનમાર્ગ' અજાણતાં પણ જે હોય તે તે સાધ્ય વ્યાધિ સમાન છે, સાથrfi તુ ત; અર્થાત્ સાચા નિપુણ વિધ જગ મળે હોય તે વ્યાધિ અવશ્ય જાય જ, તેમ સાચા “સરુ વૈદ્ય સુજાણ જે પ્રાપ્ત થયા છે, તે જીવને અવરૂપ વ્યાધિ અવશ્ય જવાને જ છે, સાધ્ય હાઈ ચક્કસ મટવાને જ છે. ધૈર્ય એ પાંચમું વ્યાખ્યાંગ વિવરે છે– તથા - જ્ઞાન , તiાનુ , વિવારિત્યાગ, અજ્ઞઘુદ્ધિમેરાવળ, પ્રજ્ઞાપન नियोगः, संयमपात्रता नाम बहुमता गुणज्ञानां, विग्रहवती शमश्रीः, स्वाश्रयो भावavમતિ ° અર્થ – ૫) તથા સ્થ– જ્ઞાનદ્ધિનો અનુસેક (અગર્વ), તેનાથી અજ્ઞનું અનુપહસન, વિવાદ પરિત્યાગ, અરૂના બુદ્ધિભેદનું અકરણ, પ્રાપનીમાં નિવેગ, ગુણોને બહુમત એવી સંયમપાત્રતા, વિગ્રહવતી શમશ્રી, ભાવસંપદાઓને સ્વાશ્રય.૦ વિવેચન “બીજી સમજણ પછી કહીશ, જ્યારે ચિત્તે સ્થિર થઈશ.” શ્રીમદ રાજચંદ્રજી. બંધ જેના આત્મામાં સભ્યપણે પરિણમે છે, તે સ્થિરતાને પામે છે, એટલા માટે ‘ય’એ પાંચમું વ્યાખ્યા અંગે કહ્યું. આ સ્થૂર્યસ્થિરપણું–ઠરેલપણે કેવા કેવા પ્રકારે rfજ– ત નgટૂનનમૂ-તેનાથી અજ્ઞનું અનુપસન, સ્વયં જ્ઞાત થી અનભિજ્ઞનું અનુપહસન. વિદ્યારિત્યાગ:-વિવાદનો પરિત્યાગ –તેનાથી અનભિજ્ઞો સાથે, એમ સમજાય છે. અ મેતારાપુ-અજ્ઞના બુદ્ધિભેદનું અકરણ, સમ્યત્યવન્દનાદિ નહિં જાણનારનું ત્યાં અપ્રવૃત્તિ પરિણામનું અનાપાદન. કIITની નિ :-પ્રજ્ઞાપનીયમાં નિયોગ, પ્રજ્ઞાપનીયને જ સમ્યફકરણમાં નિકુંજે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy