________________
૩૭૮
લલિત વિસ્તરા (૩૩) “નમ: નિ: સિતમથેભ્યઃ ” પદ વ્યાખ્યાન ___ तद्विचटनं शुद्धादशुद्धाद्वा ब्रह्मण इति निरूपणीयमेतत् । शुद्धविचटने कुतस्तेषामिहाशुद्धिः, अशुद्ध विचटने तु तत्र लयोऽपार्थकः। ____ न चैवमेकमविभागं च तदिति, अनेकत्वे च परमताङ्गीकरणमेव, तद्विभागानामेव नीत्या आत्मत्वादिति ।२०२
અર્થ :–એકવાર વિચટનસ્વભાવપણાની કલ્પનાથી અદ્વૈતમાં પણ એમ જ અદોષ છે–એ ન્યાય વચન નથી,–અનેક દોષની ઉપપત્તિને લીધે. તે આ પ્રકારે–
તે વિચટન શુદ્ધમાંથી કે અશુદ્ધ બ્રહ્મમાંથી છે? એમ આ નિરૂપણીય છે. શુદ્ધમાંથી વિચટન સતે તેઓની અહીં અશુદ્ધિ કયાંથી? અશુદ્ધમાંથી વિચટન સતે તે તેમાં લય અપાર્થક (નિરર્થક) છે.
અને એમ તે (બ્રહ્મ) એક અને અવિભાગ નહિં હોય; અને અનેકત્વ સતે પરમતનું જ અંગીકરણ થશે,–તવિભાગેના જનીતિથી આત્મપણાને લીધે - grગ્ન –અત્રે જ પરમત આશંકીને પરિહરતાં કહ્યું ન—ન જ, વિટનમાં8ાન–એકવાર પરમ બ્રહ્મમાંથી વિભક્તિભાવ સ્વભાવપણુની ક૯૫નાથી, દf–પરમબ્રહ્મ લક્ષણ અદંતમાં પણ, તે પછી દૈતમાં તે પૂછવું જ શું ? જુવમેવ એમ જ, તમારા અભ્યપગમના ન્યાયથી જ, અs:–ઉપચરિત જિતભયત્વ એવંલક્ષણ દોષને અભાવ છે, તિ–એવંરૂપ, ચાચં– ન્યાયાનગત, વન-વચન. કયા કારણથી ? તે માટે કહ્યું-- જયપ :- અનેક દેવની ઉપપત્તિને લીધે. તે જ ભાવે છે. તથાદિ-પૂર્વોક્તની ભાવનાથે—
તq–તે એકવાર વિવદજં–બ્રહ્મમાંથી વિભાગ–ક્ષેત્રવિદોને એમ સમજાય છે, શુદ્ધાતશુદ્ધમાંથી, સકલદોષ રહિતમાંથી, મશુદ્ધત–અશુદ્ધથી, ઈતરરૂપથી, વા–શબ્દ વિક(પાર્થ છે. ત્રદાન–બ્રહ્મમાંથી, પરમ પુરૂષ અત રૂપમાંથી, ‘gs gવેલું આ પુરુષ જ છે ઈત્યાદિ વેદવાકર્થથી નિરૂપિતમાંથી, તિ–એમ, નિરજં–પલેચ, પતત્વ–આ, સમૃદુ વિચટન, બન્ને પ્રકારમાં દેશના સંભવને લીધે. દેષ જ દર્શાવે છે–
ચાર ગ્રHT:-શુદ્ધ બ્રહ્મમાંથી, વિવ -વિચટનમાં, ત-કથિી ? નહિ કે ક્યાંયથી એમ અર્થ છે, તેvi–ક્ષેત્રવિદેની, સંસારમાં, અશુત્તિ-અશુદ્ધિ, જેના ક્ષયાર્થે યોગીઓને યમનિયમાભ્યાસ છે. સંશદ્રવિટ તુ–અશુદ્ધમાંથી વિચટનમાં પુનઃ, બ્રહ્મણ-બ્રહ્મમાં, સ્ટ:–લય, ઉક્તરૂપ, અથર–નિરર્થક છે,–તે અશુદ્ધિજન્ય કલેશની ત્યાં પણ મુક્તોને પ્રાપ્તિને લીધે. તેને અભ્યપગમથી પણ બ્રહ્મને દૂષિત કરતાં કહ્યું
– જ, —એમ, પરમબ્રહ્મથી ક્ષેત્રના વિચટનમાં અને લયમાં, v–એક, અદિતીય, વિમri –અને અવિભાગ, નિરવયવ, તત–તે પરમબ્રહ્મ કિંતુ વિપર્યય છે. એમ પણ શું? તે માટે કહ્યું – ૪ અને અનેકપણે સતે, ક્ષેત્રજ્ઞ અપેક્ષાએ પરમબ્રહ્મનું પરમતાપરમેષ-પરમતનું અંગીકરણ જ અન્યૂપગત થાય. ક્યા કારણથી? તે માટે કહ્યું તદ્ધિમાનમેર–તચ-તેના, આત્મસામાન્યરૂપ પરમબ્રહ્મા, વિમાનનાં વ્યક્તિરૂ૫ વિભાગના, નીત્યાનીતિથી, યુક્તિથી, મારૂ–આત્મપણાને લીધે, ક્ષેત્રજ્ઞપણાને લીધે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org