SearchBrowseAboutContactDonate
Page Preview
Page 322
Loading...
Download File
Download File
Page Text
________________ ભવનવે દ્વારા ભગવતા જ તેવા તેવા પ્રકારે સત્વકલ્યાણહેતુઓ ૧૯ ભવિનવેદ થકી ભગવદ્દ્બહુમાન, ભગવદ્બહુમાન થકી વિશિષ્ટ કક્ષયાપશમ, વિશિષ્ટ ક ક્ષયાપશમ થકી અભયાધિ સિદ્ધિને અભયાધિ સિદ્ધિ થકી નૈ:શ્રેયસધમ સિદ્ધિ હાય છે. તેથી કરીને ‘મળયન્ત વ તથાતથા સચવયાળદંતવ:' આ સકૅલ કલ્યાણપર’પરાના મૂળ હેતુ શ્રી ભગવતા જ છે, એટલે જ તેવા તેવા પ્રકારે તેમનુ સત્ત્વકલ્યાણહેતુપણું દર્શાવવા ‘ અભયદ ' એ આદિ પાંચ સૂત્ર અત્ર કહ્યા છે. ** શુદ્ધાતમ સોંપત્તિતણા તમે કાર સાર, દેવચંદ્ર અરિહંતની સેવા સુખકાર. શ્રી દેવચદ્રજી અભય એટલે વિશિષ્ટ આત્મસ્વાસ્થ્ય અર્થાત્ નિ:શ્રેયસધ ભૂમિકાની નિબન્ધનભૂત ધૃતિ એમ વ્યાખ્યા કરે છે "" " इह भयं सप्तधा—इहपरलोकाऽऽदानाकस्मादा जीवमरणाश्लाघाभेदेन एतत्प्रतिपक्षतोऽभयमिति विशिष्टमात्मनः स्वास्थ्यं, निःश्रेयस भूमिका निबन्धनभूता धृतिरित्यर्थः ।१०६ રૈઅર્થ :—અહી' ભય સપ્ત પ્રકારે—હલેાક, પરલેાક, આદાન, અકસ્માત્, આજીવ, મરણ, અશ્લાઘા ભેદથી. એના પ્રતિપક્ષથી અભય એટલે વિશિષ્ટ એવું આત્માનું સ્વાસ્થ્ય; નિશ્રેયસ ધર્મભૂમિકાની નિબન્ધનભૂત ધૃતિ એમ અર્થ છે.૧૦૬ નન્ના-ર્ ૪ ઇત્યાદિ. પઙોદ્દાવાન માઝીયમ ળા ટુાધામદેન—હિ-પરલેાકાદિ ઉપાષિઓથી મર્:—ભેદ, વિશેષ, તેન—તે વધે. તેમાં———મનુષ્યાદિકને સળતીયાદિ અન્ય મનુષ્યાદિ થકી જ જે ભય તે ઇહલેાકભય, હું અવિકૃત ભીતિમંત ભાવલક તે ઇલેક, તત: મયં—તેના થકી ભય એમ વ્યુત્પત્તિ છે. તથા વિજાતીય તિય-દેવાદિ થકી મનુષ્યાદિને જે ભ તે પરલેાકભય. આરીતે કૃતિ આવાનં – લઈ લેવાય છે તે આદાન, તે અર્થે ચાર આદિ થકી જે ભય તે આદાનભય, અજમાયૈવ-અકસ્માત્ જ બાહ્ય નિમિત્ત અનપેક્ષપણે ગૃહાદિમાં જ સ્થિતને રાત્રી આદિમાં મય.-ભય તે અકસ્માત ભય, ગાÎય:-આજીવ, વત્તÀાપાય, તે અન્યથી ઉપરુદ્ધ થતાં મયર્—ભય, તે આજીવ ભય. મરણુ ભય પ્રતીત છે. ગત્ઝાયામય—અશ્લાધા ભય, અકીર્ત્તિ ભય. એમ કરવામાં આવતાં મેાટા અયશ થાય એમ તેના ભયથી પ્રત્તે' નહિ', Jain Education International તભૂતિપક્ષતઃ— ય—મા ઉક્ત ભયના, પ્રતિપક્ષત:—પ્રતિપક્ષથી, પરિહારથી, અમથુંઅભય, ભયાભાવરૂપ, રૂતિ – એવા લક્ષગુવાળું પર્યાયથી પણ કહ્યું:—વિશિક્તું—વિશિષ્ટ, વક્ષ્યમાણુ ગુણુના નિબન્ધનપણા વડે કરીને પ્રતિનિયત, આત્મનઃ—આત્માનું, જીવનું, સ્વાસ્થ્ય —સ્વાસ્થ્ય, સ્વરૂપઅવસ્થાન,—તાત્પર્ય થી પણ કહ્યું:~~ નિ.ચલધર્મમુમિાનિયન્ધનમ્રતા યુતિથિર્થઃ કૃતિ । નિ:શ્રેયસ ધની ભૂમિકાની નિબ’ધનભૂત ધૃતિ એમ અર્થ છે. નિશ્રેયસાય—નિ:શ્રેષસાથે, મેલાથે, ધર્મ: ધર્મ, તે નિઃશ્રેય ધર્મઃ—નિ:શ્રેયસ ધર્મ, સમ્યગ્દર્શનાદિ, તસ્ય~તેની, મૂમિવા—ભૂમિકા, ખીજભૂત માર્ગ બહુ માનાદે ગુણ, તક્ષ્——તેની, નિવૃઘ્ધનસ્મૃતા—કારણભૂત, ધૃતિ:—ધૃતિ, આત્માનું રવરૂપાવવાર, તિઆ, અર્થ:—મથ, પરમા છે. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005151
Book TitleLalit Vistara
Original Sutra AuthorHaribhadrasuri
AuthorBhagvandas Mehta
PublisherKanchanben Bhagwandas Mehta Mumbai
Publication Year
Total Pages764
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy