________________
લલિત વિસ્તરા : (૨૧) ‘ધર્મવેરામ્ય:' પદ્મ વ્યાખ્યાન
અને ‘પતય ત્તિદ્ધાન્તવાસનાનો ધર્મમંથો વિ : વિખ્યાતિ ।’આ વિશાલ ભવગૃહને લાગેલી આગ એટલી બધી પ્રચંડ છે કે ‘આને ખૂઝવે તે સિદ્ધાન્તવાસનાથી સાર એવા ધમૈદ્ય જ યૂઝવે;' એને મૂઝવવાને માટે જો કેઈ એ ભવાગ્નિ શ્રૃઝવવા સમ હાય, તા સિદ્ધાન્તની વાસનાથી સાર એવા ધમ રૂપ મેઘ જ સમર્થ સિદ્ધાંતવાસના– છે. કારણ કે દાવાનલને મૂઝવવા માટે જલસાર--જલભર્યાં મેઘ જ સાર ધમેઘ જ જોઈએ, તેમ આ ભુવનવ્યાપક ભવ—દાવાનલને મૂઝવવા માટે સિદ્ધાન્તવાસનારૂપ જલથી સાર–ભરેલા ધમેઘ જ જોઈ એ, એ જ સંજ્ઞાવાવાનવા નર” વર્ષાવી શકે. એટલા માટે સ્વીત્તજ્યઃ સિદ્ધાન્તઃ '· સિધ્ધાન્ત સ્વીકારવા ચાગ્ય છે'; ત્રણે કાળમાં ન ચળે એવા નિશ્ચળ નિશ્ચયરૂપ સિદ્ધાન્તપરમ જ્ઞાનીએ પ્રણીત કરેલ આગમ માન્ય કરવા ચેાગ્ય છે, શિરસાવધ ગણી માથે ચઢાવવા યાગ્ય છે. અને એટલે જ 6 સમ્યક્ સેવિતત્ર્યાસ્તવૃમિજ્ઞા: '‘તેની અભિજ્ઞા સમ્યક્ સેવવા યાગ્ય છે;' જીવને સ્મૃતિ આપનારી એવી તેની સ્મૃતિએ પ્રજ્ઞાપના, પ્રરૂપણાએ, આજ્ઞાઓ સભ્યપ્રકારે સેવવા ચેાગ્ય, આરાધવા ચેાગ્ય, ઉપાસવા ચેાગ્ય છે.
"
२७२
*
*
જેમકે—‘મુણ્ડમાલા-આલુકાનું જ્ઞાત ( દૃષ્ટાંત) ભાવવા ચેાગ્ય છે.' મુંડમાલા એટલે મસ્તકે મૂકવાની માળા ને આલુકા એટલે જલ ભરવાની નાની માટલી એ જ્ઞાતજાણીતું દૃષ્ટાંત ભાવન કરવા ચેાગ્ય છે. અર્થાત્ “ જેને અનિત્યતાની બુદ્ધિ ઉપજી છે તે મૂલ્યવતી માલા મ્લાન થતાં-કરમાતાં શેચતા નથી; ને જેને નિત્યતાની બુદ્ધિ છે, તે તુચ્છ માટલી—હાંડલી ભાંગતાં પણ શાચ કરે છે!” એ દૃષ્ટાંતને પરમાર્થ વિચારી વૈરાગ્યભાવના પર અ રૂઢ થવા ચેગ્ય છે. અને આ બધું ય અનિત્ય છે એમ જાણી : ચોદયા લવસપેક્ષા ’—‹ નિશ્ચયે કરીને અસત્ અપેક્ષાએ ત્યજવા ચેાગ્ય છે.’ ક્ષણિક પ્રીત્તિ, મનાવા-પૂજાવાની કામના, લેકેષણા આદિ અસત અપેક્ષાએ છેડી દેવા ચેાગ્ય છે; અથવા નિશ્ચય તત્ત્વને લક્ષ્યમાં રાખી સર્વ સત્સાધન કેવલ શુદ્ધ આત્માથે જ સેવવા યાગ્ય છે એમ જાણી, નિશ્ચય તત્ત્વના લક્ષ્ય વિનાની સ અસત્ અપેક્ષાએ ત્યજવા ચેાગ્ય છે. અને એ અથે‘વિતથ્યમાશાપ્રધાનેન ’- આજ્ઞ પ્રધાન થવું ચેાગ્ય છે, ' પરમ જ્ઞાની ભગવાનની આજ્ઞાને જ સર્વત્ર પ્રધાન ગણી પ્રવર્ત્તવું ચેાગ્ય છે. એટલે જ ‘ઉપાāય પ્રનિષાનં’—‘પ્રણિધાન ઉપાદેય છે;’ સકલ જગજીવ પ્રત્યે વાત્સલ્ય-હિત ધરાવતા વિશાળ આશયરૂપ પ્રણિધાન અથવા શ્રુતધર્મવૃદ્ધિ આદિ સદ્ભાવનારૂપ પ્રણિધાન ગ્રહણુ કરવા ચેાગ્ય છે. અને ‘પોષનીય સાયુજ્ઞેયા ધર્મશરીર - ‘સાધુસેવાથી ધર્માંશરીર પોષવા યાગ્ય છે;' જે ધરૂપ જ શરીર છે તેને સાધુસેવાથી સાચા સાધુ સંતજનની સેવાથી પાષવા ચાગ્ય છે; અથવા “ માત્ર દેહ તે સયમ હેતુ હોય જો ” એમ ધસાધના જ જે શરીર છે તેને સાધુ-સમ્યક્ નિરવદ્ય આહાર
અનિયતાદિ
ભાવના
આજ્ઞા પ્રધાનપણાના ને વિધિમાના
ઉપદેશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org