________________
શ્રત-ચિંતા-ભાવનાજ્ઞાાન અનુક્રમે જલ-દૂધ-સુધા સમું
વિવેચન “ કથા સુણી સુણી ફૂટયા કાન,
તેય ન આવ્યું બ્રહ્મ જ્ઞાન.”—શ્રી અખાભક્ત ઉપરમાં તગેચર શુશ્રુષાદિથી અન્ય એવા અતત્વોચર થશ્રષાદિથી તત્ત્વજ્ઞાનને અયોગ હોય છે, એમ જે કહ્યું તે “આ અન્ય અધ્યાત્મચિન્તકથી પણ કહેવામાં આવ્યું છે” અર્થાત્ અમારાથી અન્ય એવા અન્યદર્શનીય-જૈનેતર અધ્યાત્મચિન્તકથી –આત્મતત્વોષકથી પણ અમે પ્રતિપાદન કરેલી આ વસ્તુનું સમર્થન કરવામાં આવ્યું છે. કારણ કે “અવધત” આચાર્ય નામના અધ્યાત્મચિંતકે–ચેગમાર્ગ પ્રણેતાએ કહ્યું છે કે “અપ્રત્યય (સદાશિવ) અનુગ્રહ વિના તવશુશ્રષાદિ નથી.” અર્થાત્ અપ્રત્યયનાસદાશિવના અનુગ્રહ વિના, કૃપાપ્રસાદ વિના ઉક્તરૂપ તત્ત્વશુશ્રષાદિ નથી જ, હેતા. શાને લીધે? તે કે–વવાથsમૃતવજ્ઞાન/કરવાનું ” ઉદક–પય–અમૃત સમા જ્ઞાનના અજનકપણાને લીધે, ઉદક = જલ, પય =ીર, અમૃત = સુધા તે સમા જ્ઞાનના અનુત્પાદકપણાને લીધે.
જ્ઞાન ત્રણ પ્રકારનું છેઃ શ્રત, ચિંતા અને ભાવના. તેમાં શ્રુતજ્ઞાન છે તે જલ સમું છે. જલ જેમ અલ્પ સમય માટે તૃષા દૂર કરે છે, પણ શરીરની પુષ્ટિ કરતું નથી, તેમ
શ્રુતજ્ઞાન અલ્પ સમય માટે વિષયતૃષ્ણ દૂર કરે છે, પણ આત્મશ્રુત-ચિંતા-ભાવના ધર્મ–શરીરની પુષ્ટિ કરતું નથી. ચિંતાજ્ઞાન છે તે દૂધ સમું છે.
જ્ઞાન અનુક્રમે એટલે દૂધ જેમ છેડે વખત તૃષા કરે છે ને શરીરની કંઈક પુષ્ટિ જલ-દૂધ-સુધા સમું પણ કરે છે, તેમ ચિંતાજ્ઞાન ડે વખત વિષયતૃષ્ણા દૂર કરે છે ને
આત્મધર્મશરીરની પુષ્ટિ પણ કરે છે. અને ભાવનાજ્ઞાન છે તે vfસવ-પરમતથી પણ આને સમર્થિત કરતાં કહે છે – ચ–અને ઉક્ત છે, નિરૂપિત છે, uતત–આ, તદન્યો થકી તરવજ્ઞાન અભાવે લક્ષણવાળી વસ્તુ, અબૅજિ-અન્યાથી પણું, અમારી અપેક્ષાએ ભિન્મજાતીથી પણ; અમારાથી તો પૂછવું જ શું ? કોનાથી ? તે માટે કહ્યું– અધ્યાત્મ રિન્તજ – અધ્યાત્મચિન્તકથી, આત્મતત્વનેષકોથી. કયા કારણથી ? તે માટે કહ્યું –ચ—જે કારણથી, સાહ–કહ્યું છે, અવધૂતાવાર્થ-અવધૂતાચાર્યો, ગિમાર્ગપ્રણયકે. ઉક્ત જ દર્શાવે છે –
-ન જ, સTચાનાદ–અપ્રત્યયના અનJહ, સદાશિવક્ત ઉપકાર, સત્તજ-વિના. તવશag :–ઉક્તરૂપ તવશુશ્રષાદિ. કયા કારણથી ? તે માટે કહ્યું
૩vsશ્રુતાપૂજ્ઞાનાનનત્યતિ–૩-જલ, પથ:-ક્ષીર, મકૃતં-સુધા, તાનિ –તેના સમાન, વિષયતૃષણના અપહારિપણુ વડે કરીને શ્રુત-ચિન્તા–ભાવનારૂપ જ્ઞાન છે, તનનઢવાત –તેના અજનકપણાને લીધે. કારણ કે મૃદુ-મધ્ય-અધિમાત્ર અવસ્થાવાળા એવા તત્વોચર જ શુશ્રષાદિ એવરૂપ જ્ઞાનના જનક છે. તે જ ઇતરોને (શુશ્રષાદિને) અવગણતાં કહે છે –
ઢોસિદ્ધાતુ–લેકસિદ્ધ તો, સામાન્યથી લેકપ્રતિષ્ઠિત, તુ-પુનઃ, શુશ્રષાદિ, સુપ્તકૃપાથાનોવા સુ–સુપ્ત નૃપના આખ્યાનક ગોચરની જેમ, જેમ સુતસ્થ–સુખ, શયાગત, કૃપા -રાજાના નિદ્રાલાભાર્થે આખ્યાનવિષયા શુશ્રુષાદિ અન્સાર્થ જ હોય છે, નહિં કે આખ્યાનના પરિજ્ઞાનાર્થ, રુતિએમ, અવધૂતાચાર્યની સમાપ્તિ અર્થે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org