________________
પ્રથમ અધિકાર ઃ સ્તોતવ્ય સંપન્
૧. અ ત
આ સૂત્રનું પ્રત્યેાજનઃ દુલ`ભ ભાવનમસ્કાર આમ ખીજાધાનથી સાધ્ય છે એમ જણાવવા માટે છે,
એ દર્શાવે છે—
?—
नमोऽस्त्वद्भ्यः
इत्यत्रास्तु भवत्वित्यादौ प्रार्थनोपन्यासेन दुरापो भावनमस्कारः, तत्त्वधर्मत्वात्, अत इत्थं बीजाधान साध्य इति ज्ञापनार्थे ॥
૨૬૪
અર્થ :—તેમાં—
નમોઽવદૂતમ્ય:-નમસ્કાર હે। . અહુતાને !
એમાં અસ્તુ-મવતુ હા! ઇત્યાદિમાં પ્રાર્થનાના ઉપન્યાસથી દુરાષ (દુ`ભ) એવા ભાવનમસ્કાર છે,—તત્ત્વધર્મ પણાને લીધે; આ થકી આમ બીજાધાન વડે સાધ્ય છે એમ સાપનાથે ૨૬
*
વિવેચન
“ચંદ્રપ્રશ્ન મુખચંદ રે સખી ! દેખણ દે, ઉપશમ રસના કદ રે સખી, સેવે સુરનર ઈંદુ રે સખી. ગત કલિમલ દુ:ખ દર્દ રે સખી.” શ્રી આનંદઘનજી
X ઉપરમાં પ્રણિપાતદણ્ડક સૂત્રના ૩૨ આલાપકનું જે નવ વિભાગમાં વર્ગીકરણ કર્યું, તે એક એક વિભાગનું હવે અનુક્રમે વ્યાખ્યાન કરાય છે. તે તે વિભાગનું વક્તવ્ય વિસ્તૃત હાઈ તે તે વિભાગ અત્ર વિષયની વિશદતા અને વાંચકની સુગમતાથે પ્રથમ અધિકાર–દ્વિતીય અધિકાર ઈ. શી હેઠળ નવ પ્રકરણામાં ( Chapters ) વિભક્ત કરેલ છે.
—ભગવાનદાસ
અત્રે પારિત્રાકના પ્રારંભે મથાળે મૂકેલા અંક તે તે અધિકાર અંતર્ગીત ગદ્યસૂત્રેાને નવા ખાસ અ' સમજવા અને પારિત્રાના અંતે મથાળે આપેલા અંક આ ગ્રંથના સમગ્ર ગદ્યસૂત્રોને સળંગ અંક ( Serial No.) સમજવે. એટલી સામાન્ય સૂચના સત્ર લક્ષમાં લેવી. આ વિવેચકે પ્રત્યેાજેલી આ દ્વિવિધ યેાજનાથી સુજ્ઞ વાંચકને ગ્રંથને વિષય સુશ્રાદ્ઘ અને સરળ બનશે. તેમજપ્રત્યેક ગદ્યસૂત્ર અને તેને લગતું વિવેચન પૂર્ણ થાય છે ત્યાં આવું ” ચિહ્ન મૂકેલ છે.
-ભગવાનદાસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org