________________
૨૨
લલિત વિસ્તરા : (૨૩) “ધર્મસfથM: ” પદ વ્યાખ્યાન
સ્થળે પહોંચાડે જ; તેમ ધર્મરથને સમ્યક્ પ્રવર્તનયોગ હોય, તે તેનું પાલન-નિર્વહણ પણ અવશ્ય હોય જ. આમ સમ્યક્ પ્રવર્તન પાલનફલવાળું હોય એ નિયમ કેમ? તે કેન્નાથ સચā અન્યથા સમ્યક્ત્વ નથી એમ સમયવિદ વદે છે. અન્યથા -પાલનના અભાવે પ્રવર્તનનું સમ્યક્ત્વ-સમ્યકપણું જ નથી, સમ્યફભાવ જ નથી, એમ સમયવિદે-શાસ્ત્રવેત્તાઓ વદે છે.
ધર્મને આત્મારૂપ કરી દઈ આ ભગવંતએ કે દાન કર્યો છે એ પ્રદર્શિત કરી, તેઓના ધર્મ સારથિપણાના ત્રીજા હેતુરૂપ દમનગનું સમર્થન કરે છે–
१८एवं दमनयोगेन । दान्तो ह्येवं धर्म:-कर्मवशितया कृतोऽव्यभिचारी, अनिवत्तिकभावेन नियुक्तः स्वकार्गे, स्वाङ्गोपचयकारितया नीतः स्वात्मीभावं, तत्प्रकर्षस्यात्मरूपत्वेन ११४६
અર્થ:–રૂ. એમ દમનગથી.–દાન એ ધર્મ આમ–કમ વશિતાથી કરાયેલ અવ્યભિચારી, અનિવક ભાવથી સ્વીકાર્ય નિયુકા, સ્વાધ્ય ઉપચકારિતાથી સ્વાભીભાવનીત એ હેાય છે,–તેના પ્રકર્ષના આત્મરૂપપણાએ કરીને.૪૬
વિવેચન “જેના ધર્મ અનંતા પ્રગટયા, જે નિજ પરિણતિ વરિય; પરમાતમ જિનદેવ અમોહી, જ્ઞાનાદિક ગુણ દરિયે રે....શ્રી સીમંધર.”—શ્રી દેવચંદ્રજી
rfસા હવે તૃતીય હેતુની સિદ્ધિ કહે છે–પવF–એમ, જેમ સમ્યપ્રવર્તન અને પાલન નામના હેતુદયથી ધર્મસારથિપણું છે તેમ દમનોગથી પણ છે એમ અર્થ છે; મનન-દમનગથી, સર્વથા સ્વાયત્તીકરણથી. આ જ સાધતાં કહ્યું –રાન્ત-દાન્ત, વશીકૃત, -ફુટપણે, gāએમ, વક્સમાણ એવા અવ્યભિચારીકરણ, વકાર્યાનિગ અને સ્વાત્મભાવનયનરૂપ પ્રકારત્રયથી, પ –ધર્મ, કાના વડે તે માટે કહ્યું તથા–કર્મવશિતાથી વર્મચારિત્રમોહાદિ, શ–અબાધક પણે વશ્ય છે, જે તે તથા જેઓને તે તથા, તદ્માવતત્તાન્તભાવ તે તત્તા, તથા–તે વડે. તે જ પ્રકારત્રય કહ્યું— - શતા-કરાયેલો, વિહિત, મધ્યfમવાર–અવિસંવાદક. કેવી રીતે ? તે માટે કહ્યું–અનિત્તરમન-અનિવત્તક ભાવથી, ફલપ્રાપ્તિ પર્વત અનુપરમ સ્વભાવથી, નિયુf–વ્યાપારિત, રવજા –કૃત્નકર્મક્ષય લક્ષણ કાર્યમાં. કેના વડે? તે માટે કહ્યું-વાપરવારિતયા-રવાનાં– સ્વગિના, મનુજવ, આર્યદેશત્પન્નત્વ આદિ અધિકૃત ધર્મલાભના હેતુઓને, ઉપરાઃ–પ્રક, તતજાતિવા–તેની કારિતાથી, નીત:-પમાડાયેલ, સ્વાતિમામાદ્ય-નિજસ્વભાવરૂપ સ્વામી ભાવ. કેવી રીતે? તે માટે કહ્યું-તતીર્ષલ્ય-ધર્મપ્રાર્થના, યથાખ્યાતચારિત્રતાથી સામાન–આત્મરૂપપણાએ કરીને, જીવસ્વભાવપણાએ કરીને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org