Book Title: Karmayoga 2 Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal Catalog link: https://jainqq.org/explore/008605/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે કઈ વાતikh, કાન ) કેર વેપારી આE ધ સોગર ઉત્તરી For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir KARMAYOGA By, Shrimad Budhisagerji Surishvar Publishers, SHree Adhyatma Gnyana Prasarak Mandal Sec. Manilal Mohanlal Padrakar. For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Mandley Jail, “Had known that you are writting your Karmayoga, I might not have written my Karmayoga" x x x (Sd.), B. 6. Tilak. From a letter of Lokamanya B. G. Tilak, in reciept of loose forms of Karmayoga (1st Edition ), when he was at Mandley Jail. Sooy. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org શ્રી યાગ કિવા કે ત્ર્યબાધના સાધક તથા ઉપદેષ્ટા શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir श्रीमद् बुद्धिसागरसूरि ग्रंथमाळा ग्रंथांक ५० मो श्री कमयोग:-- तव्यमा ज्ञान प्रसा मारकम अध्यात्म -: साध मने माध: रचयिता श्रीमद् बुद्धिसागरसूरीश्वरजी For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કારાક શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ- મુંબઈ મણિલાલ મોહનલાલ પાદરાકર-મંત્રી. શ્રી ગુરુનવણ તીથિ સં. ૨૦ ૦૭ જેઠ વદી ૩ તા. ૨૨ જૂન ૧૯૫૧ આવૃત્તિ બીજી કીં. રૂા. ૧૨-૮-૦ એક * શાહુ ગુલામચંદ્ર લલુભાઈ | મહાદય પ્રી. પ્રેસ–ભાવનગર. For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકાશકાનું પૂ કથન. ભારતવર્ષના અગ્રગણ્ય મહાત્ ગ્રંથમાં શ્રી કયાગ ગ્રંથનું સ્થાન વિશિષ્ટ એવ અતિ મહત્ત્વનું છે. ધાર્મિક, તાત્ત્વિક, સામાજિક, રાજકીય, આત્મિક અને અનેક જાતની સર્વગ્રાહ્ય સામગ્રી એમાં વિપુલ હોવાથી તેને ઉચ્ચ દરજ્જો હજી તેવા ને તેવે જ જળવાઇ રહ્યો છે. ભગવદ્ગીતા નામે ભારતવર્ષના મહાગ્રંથ જે કુરુક્ષેત્રના મહાયુદ્ધક્ષેત્રમાં માહવશ અર્જુન કર્મભ્રષ્ટ કિ કર્તવ્યવિમૂઢ સ્થિતિમાં આવતાં, કર્તવ્યપાલનના મહામંત્ર ઉપદેશવા શ્રી કૃષ્ણે જે કર્તવ્યપાલનના એધ યુદ્ધક્ષેત્ર પર જ આપ્યા, તે જ કમ યાગ છે;-જે ભગવદ્ગીતાને નામે પ્રસિદ્ધિને પામી અદ્યાપિ કર્મ શૂન્ય માનવાને કન્યપાલનનાં અમૃતપાન કરાવ્યાં કરે છે. ભારતવર્ષના યોગેશ્વર શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજે એનાં મૂલ્ય પિછાની વિશ્વની જૈન જૈનેતર જનતાને સ્વાધિકારે કર્તવ્યતત્પર થવા, આ કાગ સ, ૧૯૭૦માં લખેલા; જે ડેમીસાઇઝના ૧૦૦૦ પૃષ્ઠ ઉપરાંતનુ અમરજ્ઞાન પીરસતા રહ્યો છે. સુવર્ણ યુગ માણી ચૂકેલા, આખાદીને શિખરે ઉભેલા, અઢાર અઢાર રાજાઓથી શાભતા, મંત્રીઓ, સેનાધિપતીએ, ક્રોડાધિપતિ, અબજાધિપતિઓ, શ્રેષ્ઠીઓ ધરાવતા, દિરએ ખેડતા ( વહાણીઓ-આજ વાણીયા ) અને વિશ્વના બજારામાં ઘૂમતા જૈન સમાજ જ્યારે સાવ કર્તવ્યશૂન્ય બન્યા, અંદર અંદરના ક્લેશમાં ડૂબ્યૂ, ક્રમ અને નિવૃત્તિના એઠા નીચે પ્રમાદી બન્યા, અને ગિરિશિખર પરની હઝારેા મણુની માટી શિલા ગબડતી ગખડતી, ભાંગતી તૂટતી નાનકડા ઢેફા જેમ નીચે પડી કાંકરા બની જાય, તેમ આ અતિ વિખ્યાત, અહિં'સાના પેગામચી, તપ, ત્યાગ, દયા, દાન, ઔદાય, સપ, શાંતિ અને સંયમના સહાગી જૈન સમાજ, અવનતિની ગર્તામાં પડતા જોઇ શ્રીમદે આ કર્મયોગ લખવા કલમ ઉપાડી, જૈન સમાજની આ દશાનાં દર્શન તે તેમને સ્થળે સ્થળે થયેલાં પણ મુ`બાઇમાં થયેલા ખાસ અનુભવે તે તેમનું હૃદય હાલી ઉઠયુ અને ત્યાં જ તેમને આ ગ્રંથ લખવા પ્રેરણા થઇ. ધ્યાનમાં રહે કે ભગવદ્ગીતાના કમચાગને અને આ કર્મચાગને કશી જ લેવાદેવા નથી. ભગવદ્ગીતા પરનાં વિધવિધ વિવેચને આમાં નથી. આ કર્મયોગના મૂળ ૨૭૨ For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૭ ૨ ]૭ ઉત્કૃષ્ટ સંસ્કૃત શ્લોકા શ્રીમદ્ યોગિવર બુદ્ધિસાગરજીએ પાતે જ રચ્યા છે અને તેના પર વિસ્તૃત એવા અતિ વિદ્વત્તાપૂર્ણ –ભાવવાહી-ઇતિહાસપ્રચુર સ્વાનુભવગમ્ય વિવેચન પાતે જ લખેલ છે. એમાં લેખકે આખા વિશ્વના કર્મયોગીએ અને તેને સંબધકર્તા અનેક માનવે અને મહામાનવાનાં અનેક દૃષ્ટાંત આપ્યાં છે. વિશ્વના કોઇ પણ દેશ કે ત્યાંના માનવશ્રેષ્ઠો, ત્યાંની સ્થિતિ તેમનાથી અજ્ઞાત રહ્યાં નથી. તત્સમયના રિવાજો, નીતિ રીતિ, સ્થિતિ અને ઉદય અસ્તનાં કારણા અને મા આ સૌ, વિશાળ વાંચન અને ભીતરની જ્યોતિથી થતા ઉકેલ એના બળવડે શ્રીમદ્દે સુંદર રીતે આળેખ્યાં છે. તે તે આ ગ્રંથ તેના પ્રાંતે આપેલ બીબ્લીઓગ્રાફી, પૃષ્ઠોના મથાળાંના વાંચનથી વાંચક સ્વયં સમજી લેશે. આ ગ્રંથ હવે મળતેા નથી, જડ અને ચેતન(Materialism and Spiritualism)ના ઝઘડતા જમાનામાં તન-મન ને હૃદયથી નિર્બળ થતા જતા પણ બુદ્ધિમાં બઢતા જતા માનવ, એ મહાતત્ત્વમડિત ગ્રંથની ખાસ અનુભવે છે અને તેની માંગણીઓ વધતી જતી જોઇ શ્રીમદ્ પ્રેરિત શ્રી અધ્યાત્મજ્ઞાનપ્રસારકમ`ડળ આ વિસ્તૃત સુધારાવધારા સહિતની બીજી આવૃત્તિ વાંચકે સન્મુખ રજૂ કરે છે. વાંચક જોશે કે ગ્રંથ પ્રાકટ્યાર્થે શ્રમ-દ્રવ્યવ્યય અને સ ંશોધનમાં કશી કચાશ રાખવામાં આવી નથી. શ્રીમી સદૈવ પ્રેરણા પ્રથમથી જ મળતી રહી છે કે સવ કોઇ લાભ લઇ શકે માટે ગ્રંથનુ મૂલ્ય ઓછુ રાખવુ' અને લગભગ ખૂબ કરકસરથી કામ કરવા છતાં ફા. ૧૫) ને ખર્ચ પ્રત્યેક ગ્રંથ પર આવવા છતાં તેનું મૂલ્ય માત્ર ૧૨ા ફા. રાખેલ છે. સખ્ત અગવડભરી મેાંઘવારી પ્રત્યેના એક જ દૃષ્ટિપાત એની પ્રતીતિ કરાવશે જ. ગત આ ગ્રંથના છાપેલા ક્ર્માં ઘણા વિદ્વાનોને અવલાકનાથે આપવામાં આવ્યા છે. સદ્જૈન સમાજભૂષણુ કયેાગી સમા શ્રી મોતીચંદભાઇ ગિ. કાપડીઆ એમણે માંદગીમાં પણ્ તે વાંચ્યાં ને ડોલી ઉઠેલા ને મેલ્યાઃ-~~“ હું અવશ્ય મ્હારા નિખાલસ અભિપ્રાય લખીશ. આવા અદ્વિતીય ગ્રંથ જીવનમાં હું પહેલી જ વાર જોઉં છું. પ્રથમાવૃત્તિ બરાબર જોવાયલી નહિ, પણ આ ગ્રંથ ખરેખર કર્મયોગ ’ નામને શોભાવે છે. અનેકનું કલ્યાણુ કરશે x x x x દરમીઆન તા તેઓએ દેહપરિવર્તન કરવાની વા કરી અને અભિપ્રાય લખવાના તેમના મનારથ વણપૂરાયા જ રહ્યા; હૅમના આત્માને શાંતિ મળે, વા વૃદ્ધ સાક્ષરવર્યં ગુણાનુરાગી ઢ. બ. શ્રી. કૃષ્ણલાલ મેા. ઝવેરીના પાતાના અભિપ્રાય આ ગ્રંથમાં આરંભે જ વાંચવા રહ્યો. સૌજન્યમૂર્તિ બહુશ્રુત વિદ્વદ્વત્ન શ્રી ફતેહચંદ ઝવેરભાઈ ભાવનગરનિવાસી, શ્રી. મખલચ'દ કેશવલાલ માદી. વડોદરા પ્રાચ્યવિદ્યામંદિરના અધિષ્ઠાતા ડૉ. ભટ્ટાચાર્ય આદિએ તેને વાંચી ઊંચા અભિપ્રાય આપેલ છે. આ ગ્રંથ અલબત એક અધ્યાત્મજ્ઞાની ચેગી, અનેક મહાગ્રંથાલેખક, કવિ, વિચારક, તત્વજ્ઞ-એવા જૈન For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [ 3 ] આચાર્યના હાથે. લખાયેલ હાવા છતાં, તેમની વિશાળ સહૃદયતા, અધમ મતસહિષ્ણુતા સવ સંપ્રદાયે પ્રતિ ઔદાર્ય, પ્રેમભાવ, ‘ સારુ તે મ્હારુ ’ એ ભાવના આ સૌ તત્વાએ ગ્રંથને સર્વ ભાગ્ય બનાવેલ છે. કહેતાં આંચકા લાગતા નથી કે આ ગ્રંથના જૈને કરતાં જૈનેતરાએ વધુ લાભ લીધા છે. સાધુ બન્યા પહેલાં સાધુતા મેળવવા ને કેળવવા ખૂબ મથનાર શ્રીથકૢ યાગઅધ્યાત્મમસ્તી તપ, ત્યાગ, તિતિક્ષા, તત્વચિન્તનથી કેટલા આગળ વધ્યા હશે તે તે આ ગ્રંથારલે આપેલ તેમનું એક જ ભજન ૪૦ વર્ષ પર લખેલ ‘ અગમ વાણી ” વાંચતાં સમજાશે. રાજાઓના પૂર્ણતયા તપતા રાજ્યકાલમાં ૪૦ વર્ષે પર તેઓ ભાખે છે—“ રાજા સકળ માનવ થશે, રાજા ન અન્ય કહાવશે ” અને હજી તે કાસદ અને ખેપીઆના જમાનામાં તેઓ લખે છે- એક ખડ ખીજા ખંડની ખખરે ઘડીમાં આવશે. ઘરમાં રહ્યાં વાતા થશે, પરખંડ ઘર સમ થાવશે. ” આટલુ જ તેમના આ ગ્રંથ લખવાના અધિકાર પરત્વે ખસ થશે. પ્રાયે આ કાટિના, આવેા સમૃદ્ધ તત્ત્વચિન્તનને, ચેતના જગાડનાર સભર મહાગ્રંથ અન્યત્ર પ્રકટ થયા જાણવા જેવા સાંભળવામાં નથી આવ્યે. આ ગ્રંથ પ્રકટ કરી મંડળ પેાતાને ધન્ય માને છે અને એ ગ્રંથ ભારતવર્ષમાં પૂર્વની કર્તવ્યતત્પરતા પુનઃ પ્રકટાવા એ અભિલાષ સેવે છે. આ ગ્રંથની પ્રથમાવૃત્તિમાં નિવેદન લખી, તેમાં આ મહાગ્રંથનાં સમૃદ્ધ, પ્રકટ અપ્રકટ તત્વને છણ્યાં છે. કર્તાનો આશય પૂર્ણપણે તે ન સમજી શકાય છતાં ગ્રંથસ્થ વિષયના શ્રીમદે આપેલા ખ્યાલ સમજવા પ્રયત્ન કરી નિવેદન લખાયેલ, જે આ ગ્રંથારભે પણ પુનઃ આપેલ છે. એટલે તત્પરત્વે વધુ લખવાપણું રહેતું નથી. ઋણસ્વીકાર આવા વિશ્વોપકારી, મહાગ્રંથ વિશ્વને આપવા બદલ કયાગી એવા શ્રીમદ્ આચાર્ય મહારાજ શ્રી બુદ્ધિસાગરજી મહારાજનું આ મંડળ ખૂબખૂબ ઋણી છે. આ મડળના ઉપપ્રમુખશ્રી, જૈન સમાજના એક પ્રખર તત્વચિન્તક, અભ્યાસી વિદ્વાન, બહુશ્રુત છતાં સરળ, મિષ્ટભાષી છતાં ગાંભીય ઔદાર્યાંદી શુવિભૂષિત અને વૃદ્ધ ઉમરે પણુ ધર્મ અને જ્ઞાન સેવાથે અયેલા, યુવાન જેમ ધગશ ધરાવનાર, ગર્ભશ્રીમંત છતાં હૃદયથી ફકીર જેવા, ભાઇશ્રી ફતેહચદ ઝવેરભાઈ ભાવનગરવાળા એમની આ ન For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪] અન ગ્રંથ પરત્વેની અનેકવિધ હૃદયપૂર્વકની સેવાભાવભરી સ્પાય અજોડ અને પ્રશસનીય છે. કહેા કે—એ મદદ ન ાય તે જે સ્વરૂપે આ ગ્રંથ પ્રકટ થાય છે તે ન બની શકે. આખાયે ગ્રંથનું સંશાધન સુધારણા પ્રસંશાધન-એમનાં જ છે. તેમની સાત્વિક પ્રેમભાવનાભરી સેવાભાવના, સતત્ તત્વચિન્તન અને કર્તવ્ય જાગૃતિ ધન્યવાદને પાત્ર છે. ગુપ્ત રહેલાં તત્વ, અંગેા, અને વસ્તુઓને જ્ઞાનજ પ્રકટ કરી બતાવે છે ને એ જ્ઞાન ક્ષાપશમના જ પરિપાક છે—આ નક્કર છતાં નગ્નસત્ય શ્રી ફતેહચંદભાઇલિખિત આ ગ્રંથના આમુખ–થી પ્રતીત થાય છે. એમના જેવી જ અને જેટલી જ જીગરની સેવાની ધગશ ધરાવનાર, શ્રીમદ્દુના લંગાટીયા ( સંસારી ) મિત્ર અને અનન્ય ભક્ત, અનુભવસમૃદ્ધ વૃદ્ધ છતાં સતતૂ જ્ઞાનસેવા ભક્તિભર્યાં, આ મંડળના ભીષ્મપિતામહ જેવા સેવામૂર્તિ શ્રી. લલ્લુભાઇ કરમચંદ દલાલ મંડળના જૂનામાં જૂના-એકના એક અવશેષ રહેલા કાર્યકર્તા છે. તેમની આ ગ્રંથ અને મંડળ પરત્વેની સેવાએ અવિસ્મરણીય છે. એમના સ્વાનુભવ-ક્ષયે પશમ-ગાંભીય -- દૂરદર્શી પણું, દેવગુરુધર્મ પ્રત્યેની અડગ વફાદારી અને મંડળને અપાતુ માર્ગદર્શન આ જ્ઞાનપ્રકાશન સંસ્થાને સદાયે ઋણી રાખશે. તેઓ ચિર’જીવે. કમ યાગના લેખકશ્રીના તમામ (૧૧૧) ગ્રંથોના અવલેાકનકાર, શ્રીમન્ના વિજાપુર ખાતે ઉજવાયેલ રૌપ્યમહત્સવ પ્રસંગની વિદ્વપરિષના પ્રમુખ, પ્રખર વિદ્વાન સાક્ષર દિ. બ. શ્રી કૃષ્ણલાલ મેા. ઝવેરી તથા સ્વનામધન્ય તત્વચિન્તક શ્રીમાન મેાતીચ’દભાઇ ગિ. કાપડીઆ સોલિસીટર તથા જૈન સમાજના એક વિદ્વાન આત્મગવેષક ઔદ્યાયમૂર્તિ શ્રી બબલચંદ કેશવલાલ મેાદી તથા શ્રી જૈન શ્વે॰ કોન્ફરંસના પ્રમુખ, કેળવણીના નક્કર હિમાયતી, જૈન સમાજના અગ્રગણ્ય નેતા વિદ્વાન અને શ્રીમાન્ શેઠ કાંતિલાલ ઇશ્વરલાલ મેરખીયા તથા વડોદરા રાજ્ય એરિએન્ટલ ઇન્સ્ટીટયુટના વડા, ફીલસોફર અને સ્કોલર ડૉ. ભટ્ટાચાર્ય આદિ અનેક વિદ્વાનાએ આ ગ્રંથ પ્રકટ થવા પૂર્વે જ અભ્યાસની દૃષ્ટિએ અવલેાકી, અવગાહી અભિપ્રાય પણ આપ્યા છે તે બદલ તેમને ધન્યવાદ. ભાવનગરના જૈન સમાજના સુપ્રસિદ્ધ શ્રી મહેાય પ્રેસના માલીક, સેવાની ધગશ ધરાવતા છતાં નિયમિત શિસ્તના પાલક, સજ્જનવર્ય શ્રી ગુલાબચંદ લલ્લુભાઇને ફાળે આ ગ્રંથનાં મુદ્રણ સુશાભનના યશ જાય છે. તેમની કાળજી સ્તુત્ય છે. એક રૂપીઆની જગ્યાએ દશ રૂપિઆ ખર્ચતાં પાવલીનુ કામ આપે એવા ઉગ્ર મોંઘવારીના વિચિત્ર સમયમાં દશ પંદર હજારના ખર્ચ માગતા આ ગ્રંથ પ્રકટ કરવામાં For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મંડળને આર્થિક ભીંસ તે નડે જ. મંડળ પાસે અતિ મર્યાદિત નાણું છે. કરકસર કરવા છતાં તે ઘટતું જાય છે. આવા મહાન ગ્રંથના વાંચનને શેખ જૈન સમાજમાં કેટલે છે તે જાણીતું છે, છતાં તેવા ગ્રંથને વિય તે તેથીયે દયાજનક છે. આથી આર્થિક મદદની અપેક્ષા રહે જ. સ્વાશ્રય-સ્વપુરુષાર્થઅંત, અડગ શ્રદ્ધા અને સતત પરિશ્રમથી આગળ વધેલા. મીલમાલેક અને ઈવાન્સ કેઝર જેવી ધીકતી પેઢીના માલેક, શ્રીયુત ધીરજલાલ એન. ૌફ જેઓ સારી જેવી આર્થિક સહાય વડે આ ગ્રંથ પ્રકાશનના યશભાગી બન્યા છે--એ. અનુકરણીય છે. સ્વ-પ્રશંસા કે સ્તુતિના સખ્ત અણગમાવાળા શ્રી શ્રાફના આ ઔદાર્યને મંડળની અંજલી એમને વધુ ઔદાર્ય ભાવના અર્ધો અને જ્ઞાનગંગા વહાવતા આ મંડળને તેઓ પિતાનું ગણે એ ભાવના અમર રહે. આ મંડળ પાસે દ્રિને તથા લાઇફ મેમ્બરની ઠીકઠીક સંખ્યા છે. જેમને પ્રકટ થતાં તમામ પુસ્તક ભેટ અપાય છે. નવા સભ્ય મેળવવાની હમારી તમન્ના છે. કાઉન આઠ પેજ માટી સાઈઝનાં લગભગ ૮૦૦ ઉપરાંત પૃષ, ઊંચા કાગળ, સુંદર છપાઈ રંગીન ચિત્ર, સચિત્ર ભાવવાહી જેકેટ, પાકું બાઇન્ડીંગ, બીબ્લીઓગ્રાફી, અકારાંત કઠિન શબ્દાર્થ, વિ૦ના પ્રાકટ્યમાં મંડળને ઘણે માટે ખર્ચ આવશે; તે પણ આ ગ્રંથની કિંમત પડતરથી ઓછી રૂ. ૧રા રાખવામાં આવેલ છે. તેને લાભ સૌ લેશે એ આશા. ગ્રંથ લેખકની ૩૦ પૃષ્ઠની મનનીય પ્રસ્તાવના, પૃ. ૨૪+૪ પરનું “ ૪૦ વર્ષ ઉપરની ગુરુશ્રીની ભવિષ્યવાણી નામક કાવ્ય “એક દિન એ આવશે? તથા પૃ. ૮૦ પર વિશ્વ સંદેશ પ્રતિ વાંચકનું લક્ષ દેરવામાં આવે છે. શુદ્ધિપત્રક જોઈ ગ્રંથમાં શુદ્ધિ કરી લીધા બાદ તે વાંચવા વિનંતી કરી વિરમીએ છીએ. ૫ ચપાટી સફેસ મણિલાલ મોહનલાલ પાદરાકર મગીદાસ લલ્લુભાઈ શાહ મુંબાઈ ૭ ચંદુલાલ નગીનદાસ ભાખરીયા અક્ષયતૃતીયા. માનદ મંત્રીઓ, શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ-મુંબાઇ. - લકઝરવિ For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કે, નિર્લેપ જ્ઞાની કર્મયોગી અને જે જે પ્રસંગે જે બને, તેમાં થકી સાર જ ગ્રહું, સુખદુઃખના પડદા પડે, તે જોઈને ઉભે રહું પરિણામ પામ્યા વણ શુભાશુભ સર્વને દેખું ખરે, એ ભાવ અન્તર જાગતાં, સહેજે વિનિયો નિસ્સરે. ૧ એ ભાવને આચારમાંહી, મુક તે કર્મ(ગ) છે, એ કર્મયોગી કર્મમાંહી, સત્ય શાશ્વત શર્મ છે, જે જે બને કવિઓ, મધ્યસ્થ બૅને દેખવું, સાક્ષી બનીને દેખતાં, નિજ શુદ્ધ રૂપ જ પખવું. ૨ જે જે બને તે કર્મથી, તે હું નથી, હું તે નથી, અખંડ એ ઉપયોગથી અનુભવદશા અંતર કથી; એ શુદ્ધ શાને આત્માને, આનંદરસ વધતે ઘણે, બુદ્ધચબ્ધિ અંતરદેશમાં યોગી રહે સહામણે ૩ [ ભજન સં ભા. ૮ પૃ ૧ | For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી કૃત – ૧૦૮ અમર ગ્રંથો – પ્રકાશક: શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ : મુંબઈ ૧ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા ૨૮ જૈનધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ ૨ ભજન સંગ્રહ ભાગ ૨ જે ૨૯ કુમારપાલ (હિંદી) ૩ ભજનસંગ્રહ ભાગ ૩ જો ૩૦ થી ૩૪ શ્રો. સુખસાગર ગુરુગીતા ૪ સમાધિશતકમ ૩૫ પદ્રવ્યવિચાર ૫ અનુભવ પચીશી ૩૬ વિજાપુર વૃતાંત ૬ આત્મપ્રદીપ ૩૭ સાબરમતી ગુણશિક્ષણ કાવ્ય ૭ ભજન સંગ્રહ ભાગ ૪ થે ૩૮ પ્રતિજ્ઞા પાલન ૮ પરમાત્મદર્શન ૩૯–૪૦-૪૧ જૈનગ૭મતપ્રબંધ, સંઘપ્રગતિ ૯ પરમાત્મતિ તથા જન ગીતા ૧૦ તત્ત્વબિંદુ કર જૈનધાતુપ્રતિમા લેખસંગ્રહ ભાગ ૧ ૧૧ ગુણાનુરાગ ( આવૃત્તિ બીજી ) ૪૩ મિત્રમૈત્રી ૧૨-૧૩ ભજનસંગ્રહ ભાગ ૫ મે ૪૪ શિપનિષદ્દ તથા જ્ઞાનદીપિકા ૪૫ જેનોપનિષદ ૧૪ તીર્થયાત્રાનું વિમાન (આવૃત્તિ બીજી) ૪૬-૪૭ ધાર્મિક ગદ્ય સંગ્રહ તથા પત્રસદુપદેશ ૧૫ અધ્યાત્મ ભજનસંગ્રહ - ભાગ ૧ ૧૬ ગુરુવ ( આવૃત્તિ બીજી) ૪૮ ભજનસંગ્રહ ભાગ ૮ ૧૭ તત્વજ્ઞાનદીપિકા ૯ શ્રીમદ દેવચંદ્ર ભાગ ૧ ૧૮ ગડુલી સંગ્રહ ભાગ ૧ ૫૦ કર્મચાગ ( આ૦ ૨ ). ૧૯-૨૦ શ્રાવક ધર્મસ્વરૂપ ભાગ ૧-૨ ૫૧ આત્મતત્વદર્શન ૨૧ ભજન પદ સંગ્રહ ભાગ ૬ ઠે પર ભારત સહકાર શિક્ષણ કાવ્ય ૨૨ વચનામૃત ૫૩ શ્રીમદ્ દેવચંદ્ર ભાગ ૨ ૨૩ યોગદીપક ૫૪ ગડુલી સંગ્રહ ભાગ ૨ ૨૪ જૈન ઐતિહાહિક રાસમાળા પપ કર્મપ્રકૃતિ ટીકા ભાષાંતર ૨૫ આનંદઘનપદ ૧૦૮ સંગ્રહ પ૬ ગુરુગીત ગડુલી સંગ્રહ ૨૬ અધ્યાત્મશાંતિ ( આવૃત્તિ બીજી) ૫૭-૫૮ આગમસાર અને અધ્યાત્મગીતા ૨૭ કાવ્યસંગ્રહ ભાગ ૭ મે ૫૯ દેવવંદન સ્તુતિ સ્તવન સંગ્રહ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦ પૂજાસંગ્રહ ભાગ-૧ ૮૭ જૈનધાર્મિક શંકાસમાધાન ૬૧ ભજન પદ સંગ્રહ ભાગ-૯ ૮૮ કન્યાવિયનિષેધ ૬૨ ભજન પદ સંગ્રહ ભાગ-૧૦ ૮૯ આત્મશિક્ષાભાવનાપ્રકાશ ૬૩ પત્રસદુપદેશ ભાગ ૨ ૯૦ આત્મપ્રકાશ ૬૪ ધાતુ પ્રતિમા લેખસંગ્રહ ભાગ ૨ ૯૧ શેકવિનાશક ગ્રંથ ૬૫ જૈન દષ્ટિએ ઈશાવાસ્યોપનિષદ્ ભાવાર્થ ૯૨ તત્વવિચાર વિવેચન -૯૭ અધ્યાત્મગીતા વિ. સંસ્કૃત ગ્રંથ પાંચ. ૬૬ પૂજાસંગ્રહ ભાગ-૧-૨ ૯૮ જૈન સૂત્રમાં મૂર્તિપૂજા ૬૭ સનાત્રપૂજા ૯૯ શ્રી યશોવિજયજી નિબંધ ૬૮ શ્રીમદ્ દેવચંદ્રજી અને તેમનું જીવનચરિત્ર ૧૦૦ ભજનપદસંગ્રહ ભાગ ૧૧ ૬૯-૭૨ શુદ્ધોપગ વિ. સંસ્કૃત ગ્રંથ ૪ ૧૦૧ ) ભાગ ૧ આ. ૪ થી ૭૩-૭૭ સંઘર્તવ્ય વિ. સંસ્કૃત ગ્રંથ ૫ ૧૦૨ ગુજરાત બૃહદ વિજાપુર વૃત્તાંત ૭૮ લાલા લજપતરાય ને જૈનધર્મ ૧૦૩-૪ શ્રીમદ્ દેવચંદ્રજી વિસ્તૃત જીવન૭૯ ચિંતામણી ચરિત્ર તથા દેવવિલાસ ૮૦-૮૧ જૈનધર્મ અને ખ્રિસ્તી ધર્મને ૧૦૫ મુદ્રિત જે. શ્વે. ગ્રંથગાઈડ મુકાબલે તથા જૈન ખ્રિસ્તિ સંવાદ ૧૦૬ કકકાવલી સુબોધ ૮૨ સત્યસ્વરૂપ ૧૦૭ સ્તવનસંગ્રહ (દેવવંદન સહિત ) ૮૩ ધ્યાનવિચાર ૧૦૮ પત્રદુપદેશ ભાગ ૩ ૮૪ આત્મશક્તિ પ્રકાશ ૧૦૯ શ્રીમદુ સ્મારક ગ્રંથ ૮૫ સાંવત્સરિક ક્ષમાપના ૧૧૦ પ્રેમગીતા ગ્રંથ ( સંસકૃત) ૮૬ આત્મદર્શન (મણિચંદ્રજીકૃત સજઝાયો)નું ૧૧૧ યોગનિષ્ઠ આચાર્ય વિવેચન ૧૧૨ ગવિદ્યા For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 125mananda www.kohatirth.org ------.-. ફૂંક જીવનરેખા. Acharya Shri Kailassagarsuri Gyanmandir સદ્દગત્ ધર્મમૂર્તિ શેઠ નેમચંદભાઇ શ્રોફના જન્મ પાડી( જી. સુરત )માં સં. ૧૯૧૯ ના ભાદરવા શુદ ૬ ના રાજ થયા હતા. બચપણમાંથી તેમને સારા સ સ્કાર મળેલા તે ઉત્તરાત્તર વિકાસ પામતાં, ધર્મ, નીતિ, સેવાભાવના, ન્યાયપરાયણતા, અતિથિવત્સલતા અને જ્ઞાન-પ્રિયતા તેમનામાં ખીલ્યાં હતાં. સ્વાશ્રય, દીર્ઘ દર્શિ પશુ”, માહેાશી, ચીવટાઇ, ખંત, અને સાદાઈથી વ્યાપારમાં ખૂબ કીર્તિ મેળવી આખા પરગણામાં તે એક પ્રમાણિક વટવાળા શરાફ્ તરીકે જાણીતા અન્યા હતા. પ્રભુ અને ગરીમાની સેવા, સંતસાધુની ભક્તિ, આચારવિચારની નિર્મળતા તેમને સાધ્ય બન્યાં હતાં. ધાર્મિક અનુષ્ઠાના જેવાં કે અાફ્રિકા મહાત્સવ, પ્રતિષ્ઠા, શાંતિસ્નાત્ર કે અષ્ટોત્તરીસ્નાત્ર આદિમાં અગ્રભાગ લેવા સદાયે તત્પર રહેતા. પેાતે જીવનના જે આદર્શ સ્વ॰ શેડ નેમચંદ ઉદેચંદ ઘડ્યો. તે પેાતાની સંતતીમાં પણ ઉતરે તે માટે તેમને કેળવણી આપવામાં ખૂબ કાળજી રાખતા અને આજે તેમના પુત્રમાં તે આદર્શી ઉતર્યાં છે. દેવ ગુરુ ધર્મ પ્રત્યે પૂર્ણ અભિરુચી, પુરુષાર્થની પરાકાષ્ઠા, દિલની ઉદારતા અને અંતરની સ્વચ્છતા એ સ્વર્ગસ્થ શેઠજીના ગુણ્ણા તેમના પુત્રામાં સાક્ષાત્ દેખાય છે. ઉત્તરાવસ્થામાં તે મુંબઈ આવી રહેલા અને યથાશક્તિ ધર્માંરાધન પ્રભુ over__woonam-mubara For Private And Personal Use Only ટ્વીટ સoachPage #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છમ છમક્સ ભક્તિ કરતા. પુત્રએ તેમની સારી સેવા કરી અને લીલીવાડી જોઈ તેઓએ શાંતિસમાધિપૂર્વક સં. ૧૯૯૯ ના શ્રાવણ વદી ૧૨( પર્યુષણ પર્વને પ્રારંભ દિન)ના રોજ ૮૦ વર્ષની વયે સ્વર્ગગમન કર્યું. તે દિવસે પુત્ર-પુત્રીઓ, કુટુંબીઓએ શાણા શિરછત્ર, વત્સલ પિતા અને ગામ તાલુકા પરગણાએ ઉત્તમ કોટિના નાગરિક અને અનેક માણસોએ પોતાની હૈયાની હૂંફ ખાયાં. તેમના પુત્રોએ, પારડી શ્રી સંઘ-ગામ-પરગણાએ સાથે મળી તે વખતે અષ્ટાહ્નિકા મહોત્સવ કરી, દાનધર્મ કરી, પિતૃભક્તિ, પિતૃપૂજન, પિતૃતર્પણ કર્યું અને ભલા શેઠને ભક્તિ-અંજલિ અપી પિતાને કૃતાર્થ માન્યા. - શેઠશ્રીના પુત્ર પણ સમાજમાં જાણીતા, સેવાભાવી તરીકે પ્રસિદ્ધ છે, જેઓ રાષ્ટ્રની, સમાજની, ધર્મની, વ્યાપાર અને જનતાની સેવા બજાવી રહ્યા છે. તે શ્રી ચીમનલાલ શ્રોફ. આંખના નિષ્ણાત સર્જન, સાધુ-સંત અને જનસમાજના સેવાભાવી ડોકટર, જૈન સમાજના અગ્રગણ્ય વિચારક, જૈન કોન્ફરન્સ તથા ઘણી સંસ્થાઓમાં અગ્રભાગ ભજવનાર, કેળવણીના પ્રખર હિમાયતી અને સ્પષ્ટવક્તા ડો. શ્રોફ તરીકે આજે વિખ્યાત છે. શ્રી સૌભાગ્યચંદ્રભાઈ શ્રી સ્વરૂપચંદ્રભાઈ તથા શ્રી ઠાકોરભાઇ આ ત્રણે ભાઈઓ મુંબાઈના જૂદા જૂદાં બજારમાં વ્યાપાર ખેડે છે તથા શ્રી, નવલચંદભાઈ પારડીમાં જ પિતાને પગલે સરાણી વ્યાપાર ચલાવી સુખી સંતોષી ધર્મરૂગ્નિવંત જીવન ગાળે છે. શ્રી ધીરજલાલ શ્રોફ. આ ગ્રંથ પ્રકાશનના દ્રવ્ય સહાયક અને જ્ઞાનરૂચિવંત, સ્વાશ્રયથી આપબળે આગળ વધી, ખત પ્રમાણિકપણું', દીર્ઘદ્રષ્ટિ અને સદ્ભાગ્યથી શ્રી અને સરસ્વતીના લાડીલા બન્યા છે. તેઓ ન્યુ એરા ટેકસ્ટાઇલ સીક મીલ, તથા ઇવાન્સ ફેઝર લીવ જેવી સદ્ધર કંપનીઓના માલેક તથા એકસ્પર્ટ ઈપેટના સાહસિક વ્યાપારી છે. આ સોમાં દિલનું ઔદાર્ય અને સહિષ્ણુતા એ ગુણે તેમનામાં ખૂબ વિકાસ પામ્યા છે. વિદેશના પ્રવાસે તેમણે ઘણા કર્યા છે, છતાં સ્વધર્મ-આરાધન તેમનું વધુ ઉજવળ બન્યું છે. આ ગ્રંથમાં શ્રીયુત ધીરૂભાઈએ પિતાના આત્મશ્રેયાર્થે-સ્મરણાર્થે રૂા. અઢી હજાર પ્રકાશન અર્થે આપ્યા છે અને મંડળના પેટ્રન થયા છે તે માટે શ્રી અ, જ્ઞા. પ્ર. મંડળ તેમનો આભાર માને છે. | મંત્રીઓ. ON SHROFF For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ” * oooo09:20009e19 શ્રીમાન શેઠ ચીમનલાલ ડાહ્યાભાઈ (કપડવંજવાળા)ને પરિચય. “જે મનુષ્ય સ્વાધિકારે, ધર્મનીતિ અને ન્યાયપૂર્વક, સ્વાશ્રય અડગ આત્મબલ અને સ્વપુરુષાથથી આગળ વધતાં સ્વયેયને પહોંચે છે તે વિશ્વમાં ધન્ય છે.” –આચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી. 'મહાગુજરાતના ક પડવંજ નગ૨માં પિતા ડાહ્યાભાઈ તથા માતા પરશનબેનના આંગણે સને ૧૯૦૧ના જુન માસમાં એમને જન્મ થયે. સુખી માતાપિતાની છાયામાં સાત ચોપડી પૂર્ણ કરી, પૂર્વ જન્મના સંસ્કારોથી ગણિ ત–આંક ડા ગણતરી તથા યાંત્રિક બાબતની મગજશક્તિમાં તેઓ ખૂબ એકા બન્યા. આર્થિક અ ગર છું અન્ય મદદની અપેક્ષા વિના જ અડગ શ્રદ્ધા અને સ્વાશ્રયથી આગળ વધ્યા અને આ- હૈં જની ઉન્નત કક્ષાને પામ્યા છે. * 9 Foso* * ૦૦૧. Poon, વ્યાપાર ખેડવાનું કે ૧૭ વર્ષની વયે શરૂ કર્યું. ભાગીદારીમાં કાપડનો ધંધે આરંભી * છે જ For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છood જીને ૭૮, બે વર્ષ બાદ શ્રી શંકરલાલ આદીતરામ પાદશાહ સાથે નાણાની દલાલી શરૂ કરેલી. સને ૧૯૩૪ માં શ્રી. શંકરલાલભાઈના પુત્ર શ્રી. જયંતિલાલના ભાગમાં “ જયંત મેટલ મેન્યુફેકચરીંગ વર્કસનામનું મોટું કારખાનું શરૂ કર્યું, જે ભારતવર્ષમાં અજોડ અને વિશાળ મનાય છે. સને ૧૯૩૬ માં એક સાહસિક જર્મનના ભાગમાં “ઈન્ડીયન સ્ટાન્ડર્ડ મેટલ વર્કસ ” શરૂ કર્યું. ભારતભરમાં આવું સાહસ પ્રથમ જ હતું. સને ૧૯૯ માં સુરમાની ધાતુ (એન્ટીમની ) જે ભારતમાં પહેલી જ વાર શોધાયેલી ધાતુ-તે ખાણનું કાર્ય પરિ. છોટાલાલભાઈના ભાગમાં ૬૦ વર્ષના લીઝથી ખાણ રાખી શરૂ કર્યું. જે ખાણ પાકીસ્તાનની સરહદ નજીક, ઉત્તર હિન્દમાં પેશાવરથી ૨૫૦ માઈલ દૂર આવેલ ચિત્રાલમાં છે. તેની ભારત માટે તેમણે એકલા જ વ્યાપાર કરવાની માનેલી મેળવી આ મહાન સાહસ શરૂ કર્યું હતું. “ વાયરનેસ” તારની ખીલીઓ બનાવવાનું કારખાનું પણ તેમણે કર્યું છે. સને ૧૯૪૦માં શ્રી. જયંતિલાલ સ્વર્ગવાસી થતાં બધાં કારખાનાંનો વહિવટ પિતે સંભાળી લીધે. તેમના સ્મરણાર્થે કપડવંજમાં જયંત મેડીકલ સાર્વજનીક હોસ્પીટલ” ખેલી. તે ખાતે ૬૦ હઝારનું ટ્રસ્ટ કર્યું તથા બીજે તમામ ખર્ચ આપવા માંડ્યો. અજબ હિંમત, કાબેલિયત આત્મશ્રદ્ધાભર્યો આત્મા જ્યારે સાહસિકતા ગણિતઆંકડા ગણત્રી અને યાંત્રિક કૌશલ્ય મેળવે છે ત્યારે તે શું ન કરી શકે ?-ક્રોડપતિ પણ બને છે. જેમ નરના નરોત્તમ બને તેમ શ્રી. ચીમનભાઈ શ્રીમંત થવા છતાં સરલ, શાંત, નમ્ર, ઉદાર કેળવાયેલ છતાં ધર્મિક અને પ્રભુભક્ત છે. સં. ૧૯૯૯માં કપડવંજમાં જૈનશાસનના યુગપુરુષસમા પૂ૦ સાગરાનંદસૂરિજીની નીશ્રામાં ભારતના સઘને નિમંત્રી શ્રી નવપદજી આંબેલની ઓળી કરાવવામાં આવેલી. તેમાં મહામહોત્સવપૂર્વક અનેક રચનાઓ-સુશોભન બનાવી આ ઉત્સવમાં આવેલ પંદર હજાર માણસોની મેદનીમાં જે આરાધના કરાવેલી તે કપડવંજના ઇતિહાસમાં ૫૦૦ વર્ષમાં પ્રથમ વાર જ થયેલ. જેમાં શ્રી ચીમનભાઈએ પિણા લાખ રૂપી આ ખરચી ઔદાર્ય દાખવેલું. આવા ધર્મ લક્ષમી દક્ષતા ઔદાર્ય ને સાદાઈથી શોભતા શ્રી. ચીમનલાલભાઈ પિતાની જ્ઞાતિ અને નગર, મુંબઈ અને અન્યત્ર એક અગ્રગણ્ય વ્યક્તિ બન્યા છે. | શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી વિરચિત આ મહાન ગ્રંથના પ્રકાશનમાં તેમણે અઢી હજાર રૂપિઆ આપી–પેટ્રન બની જ્ઞાન-ભક્તિ કરેલ છે. આવા સુંદર હૃદયવાળા ઔદાર્યવાન મહાશયને શ્રીઅ. જ્ઞા. પ્ર. મંડળ સાભાર અભિનન્દ છે અને તેમનું દીર્ધાયુ વાંછે છે. મંત્રી, * *જય છે ? * For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir c૦૦૦૦૮ - 988છું સાવ ooo ood सम्यग्दर्शनशुद्धं यो ज्ञानं विरतिमेव चाप्नुवति ।। दुःखनिमित्तमपीदं तेन सुलब्धं भवति जन्म ।। जन्मनि कर्मक्लेशैरनुबद्धेऽस्मिन् तथा प्रयतितव्यम् । कर्मक्लेशाभावो यथा भवत्येष परमार्थः ।। તાર્યકારિકા–શ્રીમદ્ ઉમાસ્વાતિવાચક ) સમ્યગદર્શનપૂર્વક જે મનુષ્ય જ્ઞાન અને વિરતિને પ્રાપ્ત કરે છે તે પિતાને હ. ( જન્મ દુઃખનું કારણભૂત હોવા છતાં સફળ કરે છે; કલેશ વડે સંકળાયેલા આ માનવ છે જન્મમાં તેવી (પ્રશસ્તી રીતે કર્મ આચરે જેથી કર્મરૂપ કલેશને (સદંતર ) , અભાવ થાય.” જૈનદર્શનમાં શ્રીમદ્ ઉમારવાતિવાચકે સમ્યqનશાનવારિત્રાળ મોક્ષમાએ સૂત્રવડે આત્માની સ્વતંત્ર મુક્તિ સમ્યગુદર્શન-જ્ઞાન અને ચારિત્રના વિશાળ છે. લિ માર્ગના અવલંબન વડે સાધ્ય ગણી છે; વ્યવહાર અને નિશ્ચયરૂપ સ્વાદુવાદના છે વિશ્વવ્યાપી (Cosmic) સિદ્ધાંતવડે જૈનદર્શનને રથ બે ચક્રોવડે ગતિમાન ગણેલ છે; વ્યવહારથી સમ્યગદર્શન તે સત્ય દેવ, ગુરુ અને ધર્મની શ્રદ્ધા છે, વ્યવહારથી જ સમ્યગજ્ઞાન તે ભાવથુતરૂપ જિનાગનું જાણપણું છે, અને વ્યવહારથી ચારિત્ર તે છે. શુભ આચારમાં પ્રવર્તન છે; જ્યારે નિશ્ચય સમ્યકત્વ તે જડ અને ચૈતન્યની લિ વહેંચણીની અંતરાત્મા તરીકેની અચળ શ્રદ્ધા છે, નિશ્ચયજ્ઞાન તે જડ અને ચૈતન્યનાં ભિન્ન સ્વરૂપ અને પ્રકૃતિનું જાણપણું અને તે જાણી કર્મપ્રકૃતિરૂપે જડ પદાર્થો થઈ. ઉપર આત્માએ પુરુષાર્થ દ્વારા કેવી રીતે વિજય મેળવવો તે જાણી લેવાનું છે, લિ અને નિશ્ચય ચારિત્ર તે વાસનાઓ ઉપર વિજય મેળવીને પોતાના આત્મસ્વરૂપમાં તેલ છે. સ્થિરતા કરવાની છે; શ્રદ્ધાબળ જ્ઞાનબળ અને ચારિત્રબળ એ ત્રણે બળે વ્યવહાર- છે. નિશ્ચયમય ગણાય છે; આત્માની સ્વતંત્ર મુક્તિ ઈચ્છતા મનુષ્ય વ્યવહારમય જીવન છે. સાથે નિશ્ચયબળવાળા જીવનને જોડી દેવું જોઈએ; તેથી જ સ્વ ઉપાધ્યાયજી શ્રી 8િ For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org [ ૧૦ ] ag નિશ્ચયસૃષ્ટિ હૃદય ધરીજી, પાલે જે વ્યવહાર; યશેાવિજયજી મહારાજે કહ્યું છે કેપુણ્યવંત તે પામશે”, ભવસમુદ્રના પાર. ’ Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યવહાર અને નિશ્ચય બન્ને નયને ગૌણ મુખ્ય રાખી પ્રવૃત્તિ કરતાં વસ્તુના યથા એધ થાય છે અને શુભ કમ યાગ વિસ્તાર પામે છે; જે વખતે વ્યવહારની મુખ્યતા હૈાય ત્યારે નિશ્ચયની ગૌણુતા હોય અને જે વખતે નિશ્ચયની મુખ્યતા હાય ત્યારે વ્યવહારની ગૌણુતા હોય; આમ બન્નેય દૃષ્ટિમાં જે વખતે જેની જરૂરીઆત હોય ત્યારે તેના ઉપયોગ બીજી દૃષ્ટિના તિરસ્કાર કે અપલાપ નહિ' કરતાં સમભાવની સાપેક્ષ દૃષ્ટિએ કરવામાં આવે છે ત્યારે વસ્તુ તત્ત્વના યથાર્થ અનુભવ થાય છે; જે વ્યવહાર નિશ્ચય તરફ લઈ જતે નથી તથા નિશ્ચયના અનુભવમાં મદદગાર થતા નથી તે વ્યવહાર શુભ કે શુદ્ધ વ્યવહાર નથી; જો વ્યવહારને આપણે સુતરરૂપ માનીએ તે નિશ્ચય તેનાં અનેલાં કપડાંરૂપ છે; મતલબ કે વ્યવહાર કારણુ છે. અને નિશ્ચય કાર્ય છે—આ જૈનદનના નયવાદનું રહસ્ય છે. જીવા અનંત છે અને બધાં સુખને ચાહે છે; સુખની કલ્પના પણ બધાની સરખી નથી; છતાં વિકાસના ( Evolution ) ઓછા વધતા પ્રમાણમાં પ્રાણીઓના અને એમના સુખના સંક્ષેપમાં એ વર્ગ કરી શકાય છે; પહેલા વર્ગમાં અલ્પવિકાસવાળા પ્રાણીઓને સમાવેશ થાય છે, ખીજા વર્ગમાં મનુષ્યજીવનવાળા અધિક વિકાસવાળા પ્રાણીઓ આવે છે; તેમાં પણ પુણ્યાનુબ'ધી પુણ્યના ઉદયથી આ કુલ, મનુષ્યજન્મ, પચેંદ્રિય સંપૂર્ણતા, જિનધર્મ, સદ્ગુરુસમાગમ અને સદ્જ્ઞાનની પ્રાપ્તિમાં પ્રગતિ કરી રહેલા માનવે બાહ્ય અર્થાત્ ભૌતિક સાધનાની સંપત્તિમાં સુખ ન માનતાં ફકત આધ્યાત્મિક ગુણાની પ્રાપ્તિમાં જ સુખ માને છે અને તે આધ્યાત્મિક ગુણાની પ્રાપ્તિ માટે દાન, દયા, પરોપકાર, સત્ત્વપ્રેમ, સ્વાત્યાગ, જિનભક્તિ, બ્રહ્મચર્ય, સામાયિક, પ્રતિક્રમણ, પાષધ, સર્વજ્ઞપ્રણીત શાસ્ત્રજ્ઞાન, તપશ્ચર્યાં અને મનુષ્યસેવા વિગેરે સદાચારેાથી પેાતાની અને પરની ઉન્નતિ માટે પ્રવૃત્તિશીલ રહે છે અને એ રીતે શુભ કર્મચેાગી બને છે; પહેલુ સુખ પરાધીન છે જ્યારે ખીન્નું સુખ સ્વાધીન છે; પરાધીન સુખને કામ અને સ્વાધીન સુખને ધર્મ કહેવાય છે; તેથી જ ધર્મનું વાસ્તવિક લક્ષણ છેવટે આત્મસ્વરૂપની પ્રાપ્તિરૂપે કહેવામાં આવ્યું છે; તે શુભ કર્મચાગ કરતાં કરતાં સધાય છે, આત્મા ઘડાતાં ઘડાતાં તૈયાર થાય છે અને છેવટે શુદ્ધકર્મયોગમાં પલટાતાં સકમથી મેક્ષ થાય છે—આ જાતના વિકાસક્રમ (volution-theory ) સર્વજ્ઞાએ પ્રખાયેલે છે. મનુષ્યનું સાચું મહનીય જીવન આધ્યાત્મિક જીવન છે; જૈનદર્શનની પરિભાષા 勞醫 For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ અનુસાર “આવી ચિમરણ” દરેક ક્ષણ પ્રત્યેક મનુષ્યમાં થઈ રહેલું છે. મતલબ કે , જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ પૂર્વબદ્ધ આયુષ્યની ક્ષણે ઓછી થતી જ જાય છે; આવી પરિસ્થિતિમાં જો કે બાહ્ય દશ પ્રાણો ધારણ કરતે મનુષ્ય જીવન્ત દેખાય છે પરંતુ વિભાવદશામાં જેટલે અંશે જીવન વ્યતીત થતું હોય છે તે વાસ્તવિક જીવન કહી શકાતું ન હોવાને અંગે આત્માભિમુખ જીવનને જ વાસ્તવિક જીવન કહેવામાં આવ્યું છે. પ્રસ્તુત માનવ જન્મ કે જે પૂર્વપુણ્યના પ્રભારથી પ્રાપ્ત થયેલ છે તેની સફળતા તેને યોગ્ય સાધનોની પસંદગીમાં છે; પ્રત્યેક વસ્તુની સિદ્ધિમાં નિમિત્ત અને ઉપાદાન બે કારણે હોય છે. આત્મા એ ઉપાદાન કારણ છે અને શુભ કાર્યો જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય વિગેરે નિમિત્તે કારણે છે; સાધન તેવું સાધ્ય અને કારણ તેવું કાર્ય એ સૃષ્ટિના નિયમાનુસાર મનુષ્ય શુભ સાધને મેળવી ક્રિયામાં મુકી તદનુસાર પુરુષાર્થ પૂર્વક સાધ્યબિંદુ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવો જોઈએ. અનાદિકાળથી પ્રત્યેક આત્મા આ સંસારમાં રઝળતા આવ્યા છે. જૈનદર્શનનાં તને અદ્ભુત વેગ પામી તેની જીવનદષ્ટિ ઉઘડે છે; ઉપમિતિભવપ્રપંચા કથાકારના વચનાનુસાર સમ્યફવરૂપ તત્વપ્રીતિકર પાણી, સદ્જ્ઞાનરૂપ વિમલાલેક અંજન, અને આ સચ્ચારિત્રરૂપ પરમાન્ન, ધર્મબંધકર-ગુરુદ્વારા મળે છે ત્યારે સમ્યગદર્શન જ્ઞાન અને છે ચારિત્રરૂપ ગુણ વિકાસ પામે છે. આ ત્રણે ગુણને સંપૂર્ણ વિકાસ તે મોક્ષ. તેની પ્રાપ્તિ છે માટે વિકાસક્રમના નિયમાનુસાર આત્માએ અશુભ વ્યવહારમય-ભૌતિક સ્વાર્થવાળાં કર્મોને છે તજીને પારમાર્થિક શુભ વ્યવહારમય-સ્વપર ઉપકારી કર્મીમાં લાગી જવું જોઈએ. આ ચતુર્થ પંચમ ગુણરથાનકની પરિસ્થિતિ છે તે પછી ગુણસ્થાનક તરફ પ્રગતિ કરતાં આત્મબળને વિકાસ થતાં થતાં શુદ્ધ વ્યવહારનાં કર્મો છઠ્ઠા સાતમ ગુણસ્થાનકથી શરૂ થાય છે અને ચૌદમે ગુણસ્થાનકે પૂર્ણ થાય છે. પુણ્યાનુબંધી પુણ્ય એવી વસ્તુ છે છે કે જે આત્માને પ્રથમ અશુભ-પાપમય સ્વાર્થ માટે થતાં કર્મોથી-દૂર કરી પુણ્યમય કાર્યોમાં જોડતાં જોડતાં પરિણામે પુણ્યકર્મ કે જે સુવર્ણ શંખલારૂપ મનાય છે તે આત્માને પુરુષાર્થ પ્રબળ થતાં સ્વતઃ છૂટી જાય છે અને મુક્તિરૂપ સાધ્ય પ્રાપ્ત થાય છે. જેમની એવી માન્યતા હોય કે “ પુણ્ય પણ સુવર્ણ બેડરૂપે આત્માને કર્મબંધ કરાવે છે માટે તેની જરૂર નથી એટલે કે પુણ્ય કાર્યો પણ પાપકાની જેવાં જ કર્મબંધની દષ્ટિએ નુકશાનકારક હોઈ કરવાના નથી તેઓ ગંભીર ભૂલ કરી છે રહ્યા છે અને જૈનદર્શનના આત્માના વિકાસક્રમના રાજમાર્ગને બરાબર સમજી શક્યા છે નથી એમ કહેવું યથાર્થ અને નિર્વિવાદ છે તેઓ વળી એમ પણ કહે છે કે “જડ (ઉં. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે એવી પુણ્યપ્રકૃતિથી શું ચૈતન્યમય અરૂપી આત્મ ગુણે પ્રકટે?” તેના પ્રત્યુત્તરમાં છે જણાવવું યુગ્ય થઈ પડશે કે “નિરંજન નિરાકાર સિદ્ધ પરમાત્મા શ્રી વર્ધમાન- . સ્વામીની જડ-રૂપી પ્રતિમા તેમજ સમયસાર” જેવા જડ-રૂપી ગ્રંથ અને તેના મૂર્ત અક્ષર જે આત્માના અરૂપી દર્શન, જ્ઞાન, ચારિત્ર વિગેરે ગુણોનો વિકાસકર્તા મનાતા હેય તે પુણ્યપ્રકૃતિ પણ મનુષ્ય જન્મ, શારીરિક, માનસિક અને બૌદ્ધિક સંપત્તિ, પંચેંદ્રિય સંપૂર્ણતા, ઉપદેશ આપવાની અને સાંભળવાની શક્તિઓ અને સવળે પુરુષાર્થ વિગેરે સાનુકૂળતા આપે છે અને તે તે સાધના નિમિત્ત દ્વારા આત્મિક સાથે તૈયાર થાય છે”—આ રીતે પુણ્યાનુબંધી પુણ્ય કારણરૂપ બની આત્મિક અરૂપી ગુણેને સંપૂર્ણ વિકાસ કરવામાં અમેઘ સહાયક બની શકે છે; શ્રી તીર્થંકર પરમાત્મા પણ પુણ્યાનુબંધી પુણ્ય પ્રકૃતિના બંધથી જ તિજ્ઞા સાથvi રૂપે પિતાના આત્માને અને “સવિજીવ કરું શાસનરસી”ની પૂર્વજન્મની ઉત્કટ ભાવનાવડે અન્ય ભવ્યાત્માઓને–પોતે બાંધેલી અદ્ભુત પુણ્યપ્રકૃતિના યુગથી જ આ સંસારસાગરથી ઉદ્ધાર કરી શક્યા છે. શ્રીમદ્ દેવચંદ્રજીએ પણ સ્તવનમાં કવન કર્યું છે કે “અપ્રશસ્તતા રે ટાળી પ્રશસ્તતા, કરતાં આશ્રવ નાચેજી; સંવર વાધે રે સાધે નિર્જ, આત્મસ્વભાવ પ્રકાશે. માનવજીવનમાં અન્ય પ્રાણીઓને ભાગ લેવા માટે શક્તિ વાપરવાની નથી ! છે પરંતુ અન્ય પ્રાણીઓ માટે આપલેગ આપવામાં શક્તિને સદુપયોગ કરવાને છે-તે છે છે. દયેય હમેશાં સામે રાખી પ્રગતિ કરવાની છે. મનુષ્ય પોતાના વિકાસમાં મા-બાપ, કુટુંબ, શિક્ષક, સમાજ, દેશ, સદ્ગુરુ અને વિશ્વનાં નાનાં મોટાં અનેક પ્રાણીઓની સેવા લીધી છે જેથી જીવન કેવળ અંગત હોઈ જ ન શકે, મનુષ્ય વિશ્વ જ સાથે સંકળાયેલો છે--આ માન્યતા રાખી-અવ્યક્ત સત્યને સન્મુખ રાખી પ્રત્યેક સમયે અને પ્રસંગે વર્તવું, આથી અશ્રદ્ધાને વાયુ આપણી જીવનનીકાને નહિં ડોલાવી શકે; સમજણપૂર્વકની શ્રદ્ધા સાથે મનુષ્યની પ્રત્યેક ક્રિયા વિકમય બનશે જેથી મનુષ્ય જીવન પિતાની જાત ઉપરાંત વિશ્વની જાતને પણ સહજ ઉપયોગી બની રહેશે આવી ભાવના અને કર્તવ્ય એ કર્મવેગની ભૂમિકા છે. (શુભ) કર્મળ હદયમાં અધ્યાત્મનું તેજ પાડી હૃદયને ઉન્નત બનાવે છે; & મનુષ્યો પિતાના આત્માને ઓળખે તે પાપપ્રવૃત્તિના ચક્રમાં ચડાવેલા પિતાના આત્માને , શાંતિ આપવા સત્કાર્યોમાં અવિરત લાગી રહી, આત્મસંતેષનું આવાહન કરી શકે છે મનુષ્ય પિતાનાં જીવન ઉપર ધારે તે પ્રકાશ પાડી શકે; પ્રમાદથી પ્રયત્ન ન કરે તે છે પિતાને અજ્ઞાન-અંધકારમાં પણ રાખી શકે છે, જેમણે પોતાની જિંદગીને અમૂલ્ય છે For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમય ગુમાવવા માટે એકાંત પથારીમાં બે અણુ ઢાળ્યાં નથી અથવા જેમણે પિતાના આત્માને ઓળખવા માટે અંતરમાં કોઈ પણ વિચાર કર્યો નથી તેવા મનુષ્યો ઉત્તમ છે છે જિંદગીને હારી જાય છે. “મનુષ્ય આત્માની વાસ્તવિકતાને પિછાણી શકતા નથી એ પૂર્વજન્મના કર્મોનું આવરણ છે; માનવી કઈ કુદરતની અને સમાજની અસહાય કૃતિ નથી; મનુષ્ય શક્તિને સદુપયોગ કરે તો તે આધ્યાત્મિક જીવનને સંદેશવાહક છે; વિશ્વ ઈતિહાસના નાટકમાં તે અગત્યનો ભાગ ભજવે છે અને આસુરી શક્તિને તાબે થયા વિના તે શુભ કર્મો કરે છે અને પોતે જ પિતાના ગુણેને વિકાસ કરી શકે છે; આધ્યાત્મિક જીવન માટે તેણે અવિશ્રાંત યુદ્ધ ચલાવવાનું છે. કારણ આત્માનું બળ અધ્યાત્મવાદમાં છે.”—આ સર રાધાકૃષ્ણના શબ્દો તરફ વિચારીએ છીએ ત્યારે આ શ્રી બુદ્ધિસાગરજીનું આધ્યાત્મિક અને યોગીજીવન પિતા માટે અને પર માટે કર્મવેગનું વિપુલ સાહિત્ય સર્જવાની શક્તિ પ્રાપ્ત કરે તેમાં આશ્ચર્ય નથી. માત્ર ભૂતકાળ તરફ મોઢું રાખી જોનાર ચેતનહીન છે; આજમાં જીવનાર પ્રાણ વાન અને એથી યે વિશેષ આવતીકાલમાં જીવનાર વધારે પ્રાણવાન; ગતભૂતકાળને લાભ ઉઠાવવો જરૂરી છે પણ એવું તે ભાવિ તરફ અને જીવવું વર્તમાનમાં”— આ પં, જવાહરલાલના શબ્દો તરફ વિચારતાં સ્વ. શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ છે જૈનજીવન વર્તમાનમાં કેવું આચરવું, ભૂતકાળની સાહસિક કર્મવીર અને ધર્મવીર તિ વ્યક્તિઓનાં દાંતને આદર્શ તરીકે રાખવા અને ભવિષ્યમાં કેવું જીવન ઘડતા રહેવું-એ આ કર્મયોગ ગ્રંથમાં સુંદર રીતે પ્રતિપાદન કરેલું છે; એમણે પિતાના એક અન્ય ગ્રંથમાં કહ્યું છે કે “રાજા સકલ માનવ થશે, રાજા ન અન્ય કહાવશે; બુદ્ધયબ્ધિ પ્રભુ મહાવીરનાં, તે જગમાં વ્યાપશે.”—આ તેમની માનસજન્ય આર્ષદૃષ્ટિ (Psye. hogenic Clairvoyance) વર્તમાનમાં સાચી પડેલી જોઈ શકીએ છીએ. પ્રસ્તુત કર્મ ગ્રંથ સ્વ. પૂ. આ. શ્રી બુદ્ધિસાગરજીએ સ્વતઃ સર્જન (Self-Creation) કરે છે; આ ગ્રંથમાં કર્મપ્રકૃતિનાં બંધ ઉદય ઉદીરણ સત્તા વિગેરેની હકીકત નથી પરંતુ લેમાતિલકે જેમ ભગવદ્ગીતા ઉપર કર્મવેગનું તેલ ૧ સ્વ. આ થી બુદ્ધિસાગરજીના કર્મયોગ ગ્રંથના છપાતાં છુટાં ફેર્મો લે. મા. શ્રી તિલકને જોવા બે કલાયા પછી તેમને પ્રત્યુત્તર પ્રસ્તુત કર્મયોગ ગ્રંથ માટે આ રીતે હતે – Had I known in the beginning that you are writing this Karmyoga, I would not have written mine-etc. Mandley Jail-( Sd. ) B. G. Tilak. For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક વિવેચન માંડલેની જેલમાં લખ્યું હતું તેને લગતા જિનદષ્ટિએ કર્મગ છે; “મહાન છે દ નલ! એક જ દે ચિનગારી' એ મહાકવિના વાક્યાનુસાર “આત્મજાગૃતિ પૂર્વક તમામ ઈિ શભ અનછાને પરોપકાર દષ્ટિએ અને આત્મોન્નતિની દષ્ટિએ કરવાં-એ આ કર્મયોગ ગ્રંથનું રહસ્ય છે. આ કર્મ ગગ્રંથમાં સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રની કરણીની નિશ્ચયથી મુખ્યતા છે અને વ્યવહારથી પણ પરોપકારી કાર્યો કરવાને ઇવનિ છે; સાંસારિક-ગૃહસ્થનાં કાર્યોમાં પણ નિરાસક્તિપૂર્વક જ્ઞાનબળ, વિદ્યાબળ, શરીરબળ, ક્ષાત્ર- ધર્મબળ, વૈશ્યકર્મબળ, લક્ષ્મીબળ, સત્તાબળ, ત્યાગબળ અને અધ્યાત્મબળવિગેરે બળની ઉન્નતિ કરવાની પ્રેરણાઓ (Intutions) છે; આ કર્મગદ્વારા ભક્તિયોગ જ્ઞાનયોગ ચારિત્રગ તપગ અને ધ્યાનયોગ વિગેરેને અર્થાત્ આત્મગુણોના વિકાસ માટે તમામ પ્રશસ્ત અનુષ્ઠાનનું વિસ્તારપૂર્વક વિવેચન કરવામાં આવ્યું છે, અન્ય સમાજની ઉન્નતિના કારણે દર્શાવીને જૈન સમાજ કેમ ઉન્નત બને ? અને તે પણ રાજકીય સામાજિક અને ધાર્મિક દૃષ્ટિએ તે બાબતમાં લેખકશ્રીએ પાનાંના પાનાંઓ ભરી અખલિત પ્રવાહ વહેવડાવ્યું છે. આમના જીવંરે વીર્ઘ-વિજા āિતે કૃતં–એ સ્વ. શ્રી અરવિંદ ઘોષના વાક્યાનુસાર શ્રી બુદ્ધિસાગરજીએ પોતે જીવનપર્યત કર્મયોગ સાધ્યું છે અને લગભગ ૧૦૮ ગ્રંથો પોતાના જીવનમાં સર્જનપૂર્વક રચનાત્મક કાર્ય કરી છે ભવિષ્યની પ્રજાને કર્મયોગ સાધવાનું દષ્ટાંત પૂરું પાડયું છે. એમણે કર્મવેગને પ્રત્યક્ષ અનુભવ કરી જૈનસમાજમાં સુપ્ત થઈ રહેલી કર્મવેગની વ્યાખ્યાને વિશ્વવ્યાપી (Cosmic ) રોચક સ્વરૂપમાં આપણી સમક્ષ રજૂ કરી છે. એમની આ વિચારેની સક્રિય અસર જૈન સમાજમાં પુનરુજજીવિત થશે એ નિઃશંક હકીકત છે; “કર્મગિન’ નામનું ઘણા વર્ષો પહેલાં પત્ર ચલાવનાર સ્વ. શ્રી અરવિંદ ઘોષે સર્જન-વિચારશક્તિ ઉપર નીચેનું કાવ્ય રચેલું છે તે પ્રસંગોપાત્ત કર્મનો ગ્રંથના લેખકશ્રીને અલ્પ સ્વરૂપમાં પણ સમજવા માટે ઉપયોગી થઈ પડશે. Upon truth solid Rock there stands, A Thin-walled Ivory Tower; Built light but strong by Fairy hands, With thoughts Creative Power. સત્યના નક્કર ખડક ઉપર પાતળી દિવાલવાળા દાંતને મિનારે ઊભો છે. છે. આ મિનારે બહુ ઊંચે આવેલ છે; વિચારોની સર્જનાત્મક દૈવી શક્તિવડે કર્મચાગનાં છે નિર્માણથી તે મિનારો મજબૂત બનેલો છે.” For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ કર્મયોગનો અર્થ મન વચન કાયા સાથે શુભ કાર્યને જોડીને આચરવારૂપ છે; માનવ જીવન પામી ગૃહસ્થ તરીકેતુ' અને સાધુ જીવનનું શુ શુ કર્તવ્ય છે અને તે કતવ્યને સ્વાની દરકાર કર્યાં વગર પરમા ષ્ટિએ નીરપણે કેવી રીતે ખજાવવું જોઇએ ? ક્યા ક્યા કતવ્યમાં લાભાલાભ શું છે? આત્માને લાભ અલ્પ હોય અને હાનિ · આધ્યાત્મિક દૃષ્ટિએ ’ વિશેષ હોય તે શુભ કર્માં નથી પરંતુ અલ્પ નિ હાય અને વિશેષ લાભ હોય તે કર્મા વ્યાવહારિક દૃષ્ટિએ તેમજ નિશ્ચયદૃષ્ટિએ સમ્યકત્વપૂર્ણાંક આચરવાનું તેઓશ્રી કહે છે અને તે રીતે આત્મા પોતાની ઉન્નતિ અને પ્રગતિ તરફ ગતિમાન થાય છે તેમ તેમનું વારવાર કથન છે. સમ્યગ્દષ્ટિ મનુષ્ય આત્મા તરફ દૃષ્ટિ રાખીને સાંસારિક કાર્યો કરે તેમાં અલ્પાનિ અને વિશેષ લાભ આત્માને માટે મેળવતા જાય છે કેમકે સવેગ નિવેદ્યાર્દિક સ્વરૂપ અને સંસારની અનિત્યતાનું સ્વરૂપ સમજ્યા પછી તેની પ્રવૃત્તિનું ધ્રુવબિંદુ મુક્તિ તરફ ફેરવાઈ ગયું હાય છે પરંતુ ચારિત્રબળની અલ્પતા હોવાથી સાંસારિક કા તેને કરવાં પડે છે તેમાં બંધ અલ્પ હોય છે; સકામનિર્જરા અહીંથી શરૂ થાય છે; લક્ષ્યબિંદુ મુક્તિનું હાવાથી પુણ્યાનુખ'ધી પુણ્યનાખંધ સાથે સકામનિર્જરા થતી હાવાથી છેવટે તે પુણ્ય પર'પરાએ મુક્તિ અપાવે છે. શ્રી કૃષ્ણ અંતરાત્મા ક્ષાયિક સમ્યકત્વધારી હતા છતાં કૌરવાની અનીતિને વંસ કરવા તથા જગત્ માટે સત્યના વિજ્ય દર્શાવવા તેમણે અર્જુનને નિરુપાયે યુદ્ધના આદેશ આપ્યા, પ્રથમ તીર્થં કરશ્રી ઋષભદેવજીએ યુગલિક ધર્મનું નિવારણ કરી સૃષ્ટિકર્મ ની વ્યવસ્થા ગૃહસ્થાવાસમાં સર્જન કરી, શ્રી તેમનાથજી શ્રી કૃષ્ણને બચાવવા જરાસંધ સાથે યુદ્ધ કરવા રણક્ષેત્રમાં આવ્યા, શ્રી શાંતિનાથજી, કુંથુનાથજી, અરનાથજી ત્રણે તીથ કર ચક્રવર્તીઓને ગૃહસ્થાવાસમાં ચક્રવર્તીપદ સાધવા યુદ્ધો કરવા પડ્યાં, શ્રી મહાવીરના વિદ્યમાનપણામાં બાર વ્રતધારી ચેડા મહારાજાએ પણ પેાતાનાં વ્રતે સાચવીને બાર વર્ષ પર્યંત અનીતિને પ્રતીકાર કરવા માટે યુદ્ધ કર્યું, દ્વાદશત્રતધારી કુમારપાળ મહારાજા પણ પેાતાનાં તેમાં જરાપણું સ્ખલના નહિં લાવતાં યુદ્ધમાં જતા, શ્રેણિક વસ્તુપાળ અને વિમળશાહે રાજ્યપદ, પ્રધાનપદ અને દંડનાયકપદાને દીપાવ્યાં હતાં, ઉડ્ડયનમંત્રી ઉદાયી ચ'પ્રદ્યોત અશોક ચંદ્રગુપ્ત અને ખારવેલ વિગેરે વ્રતધારી જૈના છતાં એમણે પોતપોતાના સ્થાનને વ્યવહાર દૃષ્ટિએ ૧ ખારવેલ કલિંગદેશના જ્યોતિર્ધર જૈન ચક્રવર્તીરાજા હતા; ખડગિરિમાં હાથીગુફાના લેખમાં તેના પ્રતિદ્વાસ છે; આ શિલાલેખતી ભાષા પ્રાકૃતભાષાની અંદર સંસ્કૃત બ્રાહ્મીલીપિમાં કતરેલી છે; એમને દિગ્વિજય બાર વર્ષોંને હતા; આ શિલાલેખ સ્વ• વિદ્યામòદધિ શ્રી કાશીપ્રસાદ જાયવાલે ( એમ.એ ) ઘણી મહેનતે ઉકલ્યે છે; ભારતવર્ષને આ સૌથી જૂના શિલાલેખ છે; For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કામ ૧૨ Singe યથાર્થ ન્યાય આપ્યા અને કર્તવ્યપરાયણ બની. મે સૂરા તે ધમે સૂરા-વીરતાપૂર્વક વ્યાવહારિક અને આત્મિક બન્ને કાર્યાં સિદ્ધ કર્યાં. આ સર્વ પ્રાચીન દૃષ્ટાંતા જણાવે છે કે જૈને માત્ર નિવૃત્તિપરાયણ નહોતા પણ નિવૃત્તિમાર્ગમાં અનેકાનેક શુભ પ્રવૃત્તિઓ કરતા હતા. ક્ષત્રિયા અને વૈશ્ય પાતપાતાને ઊચિત કર્તવ્ય-ધર્મ બજાવતા હતા. મેાક્ષનું સાધ્ય રાખી ધર્મ, અર્થ અને કામનું ઉપાર્જન કરતા હતા; નિવૃત્તિનું સાધ્યબિંદુ રાખી શુભ પ્રવૃત્તિ પરાયણ રહેતા હતા. શુભ, અશુભ અને શુદ્ધ તેમજ લાભ અને અલાભની તુલના કરી પેાતાનું સમ્યક્ત્વ-દેવ ગુરુ અને ધર્મની શ્રદ્ધા અચળ રાખી તથા ચારિત્રખળવડે ત્રતાને અનામત રાખી વિવેકપૂર્વક યુદ્ધમાં પણ પ્રવર્તતા અને એ રીતે પ્રવૃત્તિપરાયણ કમ યાગી બનતા; જૈનેાની અહિંસા એ નિર્માલ્યપણાની અહિંસા નથી; કેમકે ચેાથા પાંચમા ગુણસ્થાનકની દૃષ્ટિને અનુકૂળ અહિંસા સત્ય અચો બ્રહ્મચ અને અકિંચનપણાની મર્યાદા ઓછામાં ઓછા સવાવસાની જાળવી શકાય છે; હેતુહિંસા, અનુબંધ હિંસા અને સ્વરૂપ હિંસાનું જે સ્વરૂપ જૈનદર્શનમાં છે તેને અનુસરીને જૈનદર્શનમાં અહિં`સા સત્ય વગેરેની વ્યાખ્યા છે; લેા. મા. તિલકે ઇ. સ. ૧૯૧૭ માં માંડલે જેઇલમાં લખેલા ગીતા કમચાગમાં મનુષ્ય પોતાના જીવનમાં સંપૂર્ણ અહિં`સા કે સત્ય પાલન કરી શકે કે કેમ ? તે સંબ ંધમાં કર્મ તેમાં લખ્યું છે કે (કુમારીપત-ખડગરિ ઉપર જ્યાં આ લેખ છે ) અહીં ધવિજયનું ચક્ર પ્રવતુ હતુ અને અથ એ છે કે ભગવાન મહાવીરે પોતે ત્યાં ધર્માંતા ઉપદેશ કર્યા હતા. પત જિલ ઋષિને પણ ખારવેલ લગભગને સમય છે; આ ચક્રવર્તીના સમયમાં પહેલા વર્ષોમાં પાંત્રીશ લાખ જૈતેની વસ્તી કલિંગમાં વસતી હતી; શિલાલેખ પંદર ફૂંધી સહેજ વધારે લાંબા અને પાંચ ફૂટથી સડું૪ વધારે પહાળે છે; ખારવેલનું ખોજી નામ ભિમ્બુરાજ હતું; જૈન શ્રમણાની પરિષદ્ ખારવેલના સમયમાં કુમારીપર્વત ઉપર પળી હતી. આ સમ્રાટ્ ચેદી વશતા હતા; એમના વખતમાં જિનમૂતિ અને જિનમંદિરને ઉલ્લેખ છે; કલિંગ દેશમાં જૈતધમ'ના પ્રચાર તે; જિનમૂર્તિએ પૂખતી હતી; કલિ દેશમાંથી લિંગ-જિન નામની મૂર્તિ નંદરાજા એરીસામાંથી ઉપાડી ગયા હતા; ખારવેલે જ્યારે મગધ ઉપર ચડાઇ કરી ત્યારે સૈકાઓ વીત્યા પછી એ બદલા લાધે; જિનમૂર્તિ પાછી કલિંગમાં આવી. ખારવેલવાળા લેખમાં પડેલાં નદને નંદ સ ંવત્ ૧૦૩ છે; ઇ. સ. પૂર્વે બસે લગભગ તે સમય છે; વિક્રમ સંવત ચારસો વર્ષ પડેલાં નદ સંવત્ નીકળી આવે છે, નદ રાખ પશુ જૈન હતા. શિલાલેખમાં ચેવામા વર્ષે ગાદી ઉપર ખારવેલ આવ્યા ત્યાર પછીના ૧૩ વર્ષમાં લાકોપયોગી કાર્યોનું વર્ષાંતે, મધ ઉપર ચડાઇ કરી પોતાની સત્તા સ્થાપી વિગેરે દુક્ત સાથે ઉપરોક્ત જિનમૂર્તિની દુકકત છે. જૈનધમ ના ઉલ્લેખ કરતા સાથી પ્રાચીન આ શિલાલેખ અગત્યતા ગણાયા છે. ( કલિંગનુ યુદ્ઘ યાને મહમેધધાહન રાજા ખારવેલ પુસ્તકમાંથી સંકલિત. ) For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir કે જિજ્ઞાસા પ્રકરણમાં તેમણે પુષ્કળ વિવેચન કરેલું છે. તેને અંગે છેવટે તેમને કબુલ કરવું છે પડયું છે કે “કુદરતના અને જગતના નિયમથી તેમ બની શકતું નથી, જે તેમ કરવા જાય તો જગત-વ્યવહાર ચાલે નહિં–તેથી લાભ વધારે અને અ૫હાનિવાળાં કાર્યો નિષ્કામપણે આચરતાં પ્રગતિ કરી શકાય છે.” સત્ય માટે પણ જૈન દર્શનની વ્યાખ્યા-ચિં વર્ષ વરdદવં પ્રમાણે ગીતામાં લે. મા. તિલકને મનુ ર૪ વાર્થે સત્યે બ્રિથ તિં જ થવું છે ની વ્યાખ્યા પુષ્કળ વિચારણાને અંતે સ્વીકારવી પડી છે. જમવા ધક્કા મા રજુ છું રાજન તથા ચાર કર્મસુ ક્રૌરાઠમૂ-એ ગીતાના વાવડે અનાસક્તિપૂર્વક વિવેક રાખી શુભ કર્મો કર્યો જવા–એ લે. મા. તિલકની વ્યાખ્યા પણ જૈન શાસ્ત્રાનુસાર સ્વ. શ્રી બુદ્ધિસાગરજીની વ્યાખ્યાને મળતી આવે છે. સ્વ. સૂરિજીએ પણ લે. મા. છે. તિલકના કર્મયેગના વિચારને અમુક અપેક્ષાએ ગુણદષ્ટિએ વખાણ્યા છે; લે. મા. તિલકે 4 સંન્યાસીઓ કમલેગી હોતા નથી. કર્મભ્રષ્ટ હોય છે” તેમ કહેલું છે–તે બાબતનું સ્વ. સૂરિજીએ પ્રસ્તાવનામાં ખંડન કર્યું છે અને જૈન સાધુઓ માટે કહ્યું છે કે તેઓ ઉત્તમ કર્મયોગીઓ છે; કેમકે તેઓ ગૃહસ્થો પાસેથી આહાર-ઉપાધિ અલ્પ છે હાઈ પ્રમાણમાં લઈ વ્યાખ્યાન, ઉપદેશ, તપ, આવશ્યકોનું પાલન, ગ્રંથલેખન, વ્રત પાલન અને શાસ્ત્રાભ્યાસ વિગેરે સ્વપરઉપકારી કર્તા કરી–પ્રવૃત્તિપરાયણ બની અન્ય જીને પુષ્કળ લાભ આપતા આવ્યા છે, તેથી તેઓ માત્ર પોતાના જ આત્માનું સાધી નિવૃત્તિ છે પરાયણ ન રહેતાં શુભ અને શુદ્ધ પ્રવૃત્તિપરાયણ બનતા આવ્યા છે અને આવે છે. અહિં સહજ પ્રશ્ન ઉપસ્થિત થશે કે આ. મહારાજશ્રીએ કર્મયોગ એટલે માત્ર શુભ-પ્રશસ્ત ક્રિયાઓને જ કેમ પુષ્ટિ આપી છે? તેથી એકાંતપણું ન આવી જાય ? પરંતુ તેમ નથી. કર્મવેગને મુખ્ય રાખી ભક્તિયોગ જ્ઞાનયોગ ધ્યાનયોગ વિગેરેને સમાવેશ કરી લીધો છે અને તેથી જ્ઞાનશિયામ્યાં મોક્ષ એ સૂત્રને યથાર્થ સિદ્ધ કર્યું છે. છ આવશ્યકેમાં નિશ્ચય અને વ્યવહાર ન ઉતાર્યા છે; આત્માના અનંત અસ્તિ નાસ્તિ ધર્મોનું સ્વરૂપ દ્રવ્યાનુયેગની દષ્ટિએ રજૂ કર્યું છે અને જ્ઞાનપૂર્વક ક્રિયા-કમગ ઉપર સ્થળે સ્થળે પુષ્કળ વિવેચને કર્યા છે; ચોથાથી તેરમા ગુણસ્થાનક સુધીની તમામ પ્રવૃત્તિઓ શુભ અને શુદ્ધ કર્મયોગમાં ગણાવી છે અર્થાત્ કર્મને ક્ષય કરવા માટે શુભ પ્રવૃત્તિમય કર્મયોગ સિવાય અન્ય કઈ પ્રબળ સાધન નથી. આ સંબંધમાં તેમના વિશાળ ગ્રંથમાંથી આપણે થોડાક વિચારને ટાંકીઓ છે છે અને તેમણે કેવા વિશાળ દષ્ટિબિંદુથી ગુર્જરભાષામાં જૈન સમાજને ઉપકારી ગ્રંથ છે. છે ર છે તેની કાંઈક ઝાંખી કરીએ. For Private And Personal use only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે (૧) શ્રી ઋષભદેવજીએ કર્મભૂમિમાં કર્મપ્રધાન ધર્મ પ્રવર્તાવ્યું છે, કર્મને છે કઈ અર્થ ધર્મપ્રવૃત્તિ લેવી. છે (૨) શ્રી ભરત શાએ બાહુબલિજી સાથે નિરાસક્તિથી ધર્મયુદ્ધ આદર્યું હતું. હું (૩) સર્વ પ્રકારની પ્રગતિકારક શુભ ધર્મકર્મની પ્રવૃત્તિઓને જુસ્સો નથી તે છે કેમ અને ધર્મનું નામનિશાન દુનિયામાં રહેતું નથી. છે (૪) ગૃહસ્થ જેને વાધિકારે ગુણકર્માનુસારે વ્યાવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિ એમાં નિરાસકિતથી મશગૂલ રહેતા હતા તેથી તેઓ જૈન ધર્મને વાવટે સર્વત્ર પ્રસરાવવા શક્તિમાન થયા હતા, પૂર્વે રાજકીય ધર્મ હતું તેનું મુખ્ય કારણ કર્મ યોગી જેને હતા. (૫) પાંચે ઇદ્રિના શુભાશુભ ભાવમાં ન લેપાતાં જે નિરાસક્તપણે સ્વફરજને અદા કરે છે તે સત્ય કર્મગીઓ છે; શ્રી મહાવીર સ્વામીના વખતમાં ગૃહસ્થા વસ્થામાં શ્રેણિક, ચેટક વિગેરે મહારાજાએ સત્ય કર્મગીઓ હતા તેમણે વ્યાવહારિક છે. તેમજ ધાર્મિક કર્મવેગને સારી રીતે બનાવ્યું છે. (૬) જે કોમના લેકે, જે ધર્મના લેકો, જે દેશના લેકે, જન્મભૂમિની સેવાને, જન્મભૂમિના પ્રશસ્ત અભિમાનને તથા ધર્માભિમાનને ત્યાગ કરે છે તે લેકે જ દુનિયામાં નામર્દ, ગુલામ, બીકણ અને સ્વાર્થી બને છે અને એવા લોકો કદાપિ છે. ત્યાગીઓ થાય છે તે તેઓ ત્યાગમાર્ગની–સંયમમાર્ગની મહત્તાને ઘટાડી દે છે અને આત્માના ગુણેને બરાબર ખીલવ્યા વિના તેઓ મુક્ત પણ થઈ શકતા નથી. (૭) સંકુચિત દષ્ટિવાળા કર્મયોગીઓ કરતાં વિશાળ દષ્ટિવાળા કર્મયોગીઓ આ પ્રકટાવવાની ઘણી જરૂર છે; રાજકીય બાબતોમાં ચાણક્ય જેવા ચતુર, રાજાઓમાં કુમારપાળ અશક અને અકબર જેવા, અને વિધાનમાં શ્રી હરિભદ્રસૂરિ હેમચંદ્રાચાર્ય જેવા કર્મગીઓ પ્રકટાવવાની જરૂર છે, શ્રી સર્વજ્ઞ મહાવીર પ્રભુના સત્યધર્મ વિચારેને આખી દુનિયામાં ફેલાવી દે એવા કર્મીઓ પ્રકટાવવાની જરૂર છે. (૮) બાહ્યકર્મો કરતાં છતાં તેમાં મેહનીયાદિ કર્મથી પાવું નહિ અને મોહનીયાદિ કર્મને નાશ કરે એજ કર્મયોગનું રહસ્ય છે. (૯) સર્વ વિશ્વના મનુષ્યવડે એકબીજાની સહાયથી સર્વ દેશે આબાદીમાં જ રહે અને સર્વ પ્રકારની ઉન્નતિ કરે એમ નિશ્ચય થ જોઈએ-એવા હેતુપુરસ્સર વિશાળ દૃષ્ટિથી કર્મગ લખા છે. For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૦) પરમાર્થનાં કાર્યો કર્યા વગર કઈ કગી ગણાતો નથી. જે મનુષ્ય જે દુનિયાના મનુષ્યો પાસેથી અન્નાદિ ગ્રહણ કરે છે અને સામે કાંઈપણ ઉપકાર કરતા નથી તે મનુષ્ય કર્મયોગી બનવાને લાયક બનતો નથી; જે કર્મયોગી બને છે તે ધર્મની અને મોક્ષમાર્ગની પરંપરાઓ વહેવરાવીને તથા નિર્લેપ રહીને અંતે મોક્ષની છે 9 પ્રાપ્તિ કરે છે. (૧૧) સ્વાભાવિક નિયમ એ છે કે જ્યાં પ્રવૃત્તિધર્મ વિશેષ હોય છે ત્યાં જ નિવૃત્તિધર્મને આચાર્યું પ્રપે છે અને જ્યાં નિવૃત્તિધર્મની વિશેષ માન્યતા હોય છે ત્યાં પ્રવૃત્તિધર્મને પ્રરૂપી બન્નેની સમતલતા જાળવવા પ્રયત્ન કરે છે. (૧૨) ચેટક ઉદાયી કેણિક ચડપ્રદ્યોત અશેક ચંદ્રગુપ્ત સંપ્રતિ ખારવેલ કુમારપાળ વસ્તુપાળ વિમળશાહ વિગેરેએ પ્રવૃત્તિધર્મને સ્વાધિકારે યથાર્થ જાળવ્યું હતો તેથી જૈનશા તથા જેને માત્ર નિવૃત્તિમાર્ગ છે એમ એકાંત કદાગ્રહથી કોઈ છે. કહે છે તે શશશૃંગવત્ મિથ્યા કરે છે. (૧૩) જ્ઞાનપૂર્વક ક્રિયાયોગ સેવવાથી વ્યાવહારિક તથા ધાર્મિક સર્વ પ્રકારની પરતંત્રતાને નાશ થાય છે અને આત્માની પૂર્ણ સ્વતંત્રતારૂપ મેક્ષ મળે છે તેમ શ્રી વિરપ્રભુએ વ્યાપક અર્થની દષ્ટિએ “જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષઃ ” એ સૂત્ર કહ્યું છે. (૧૪) આવર્તમાં અસલની શક્તિઓને જાળવી રાખે અને આર્યાવર્તને છે. આર્યાવર્તપણે રાખે એવા કર્મયોગીઓ પ્રકટાવવા માટે કર્મગ લખવાની જરૂર પડી છે. (૧૫) વર્તમાન જમાનામાં જૈન કેમે ચાર વર્ણની (ગુણકર્માનુસાર) વ્યવ- ૪ સ્થાને પુનરુદ્ધાર કરવો જોઈએ. (૧૬) દેશ ધર્મ અને સમાજને વ્યવહારમાં પરસ્પર નિકટ સંબંધ છે. (૧૭) બાહ્યોન્નતિસાધક માર્ગે સ્વધર્મમાં હોય છે; બાહ્યવ્યવહારની પ્રગતિ સહિત જ ધર્મ હોય છે, ધર્મને અંતિમ ઉદ્દેશ નિવૃત્તિની પ્રાપ્તિ છે. (૧૮) અમુક શાસ્ત્રમાં અમુક ક્રિયા કહી છે તે સત્ય છે અને અમુક શાસ્ત્રમાં અમુક યિા કથી છે તે અસત્ય છે એમ માની કલેશ ન કરતાં જેનાથી સર્વ પ્રકારે છે. શુભેન્નતિ થાય તે ક્રિયાઓને સ્વાધિકાર કરવા તરફ લક્ષ્ય દેવું. (૧૯) આત્મજ્ઞાની જે ભાવિભાવ-સ્વભાવ ઉપર વિશ્વાસ રાખી બેસી રહે છે જ તે આ જગતમાંથી પરોપકાર તત્ત્વનો લોપ થઈ જાય અને ચંદ્ર સૂર્યને પણ લેપ છે. થઈ જાય. For Private And Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir . (૨૦) પ્રવૃત્તિમય નિવૃત્તિ કરતાં નિવૃત્તિમય પ્રવૃત્તિની અનંતગુણી ઉત્તમત્તા છે છે. સિદ્ધ કરે છે. (૨૧) જો શુષ્ક નિવૃત્તિપ્રધાનતાને જનકોમ વળગી રહેશે તે અંતે પરિણામ એ આવશે કે જૈનમ પિતાનું નામનિશાન દુનિયામાં રાખી શકશે નહિં. સંક્ષિપ્તમાં આ તેમની વિચારકણિકાઓ જણાવવાથી એમના વિચારેની હદયની ) જ્ઞાનની અને આત્માની વિશાળતાને તેમજ તેમની આર્ષદૃષ્ટિને ખ્યાલ આવી જશે હજી આ સર્વ વિચારોનું કથન જૈનશાસ્ત્રાનુસાર છે તેમ તેમણે વારંવાર દર્શાવ્યું છે; વસ્તુ છે પ્રાચીન હોવા છતાં વર્તમાન જૈન સમાજને જાગૃત કરવા નૂતનષ્ટિ આપી છે–એમ કહેવામાં અત્યુકિત નથી. ચિદાનંદજી મહારાજ કહે છે કે “ એકબુંદ જળથી એ . પ્રકટયા, શ્રતસાગર વિસ્તારા-ધન્ય જિનોને ઉલટ ઉદધિયું, એક બુંદમેં ડારા – લ અર્થાત્ શ્રી બુદ્ધિસાગરજી મહારાજે સંક્ષિપ્તમાં એટલા બધા વિષે સુંદર રીતે કે ચર્ચા છે કે એમણે કયા વિષયને સ્પર્શ કર્યો નથી એ કહેવું મુશ્કેલ છે. ગૃહસ્થ છે. જીવનને યોગ્ય વ્યાયામ, સદાચાર, માર્ગાનુસારીપણું, લોકિક કર્મો, લોકોત્તર કમેં, આપત્તિનું પ્રથમ જ્ઞાન મેળવીને ઉચિત કર્મો કરવાં, છ પ્રકારનાં આવશ્યક કર્મો, શૂરવીરપણું કેમ પ્રકટે, ઉપાદાન નિમિત્ત કારણેનું સ્વરૂપ, દ્રવ્ય અને ભાવ તીર્થનું સ્વરૂપ, નિર્લેપ વ્યવહાર, દઢ સંકલ્પનું અચિંત્યબળ, સાત નની સાપેક્ષદષ્ટિ, છે અલ્પ દેષ અને મહાલાભમાં આચરણ, ઉદાર ભાવનાઓ, વ્યવસ્થાનું મહત્વ, રાજા પ્રજા પિતા માતા પુત્રની ફરજ, ચારવનું અનુસંધાન, સૂર્ય ચંદ્ર વાયુ વિગેરેના દwતેથી મનુષ્ય લેવો જોઈતે બેધ, વિશ્વ શાળારૂપ છે, તીર્થંકર પરમાત્માને અપ્રતિમ ઉપકાર, કર્તવ્યમાં નીડરપણું, વર કેમ બની શકાય, જ્ઞાનક્રિયાની આવશ્ય કતા, જ્ઞાનયોગ અને કર્મવેગને પરસ્પર સંબંધ, અનંત અસ્તિનાસ્તિધર્મ, _ળ ઉત્સર્ગ અપવાદ અને આપદુધર્મ, ધર્મની રક્ષા કેમ થાય અને ધાર્મિક સંસ્કારોને ( યુગાનુરૂપ સ્વરૂપ આપ-વિગેરે અનેક વિષયનું સુંદર રીતે વિવેચન કરેલું છે. જેને પિતાની આજીવિકાની ખાતર ધર્મ સાચવીને તમામ નિર્દોષ ધંધાઓ કરી શકશે છે. તે જ તેમની ભવિષ્યમાં ઉન્નતિ થશે અને ક્ષાત્રધર્મ તથા વણિકધર્મ બજાવતા થઈ . છે ઉન્નત મસ્તકે રહી શકશે-વિગેરે હકીક્ત વિસ્તારપૂર્વક દર્શાવેલી છે. આ રીતે માત્ર છે છે જેને માટે જ નહિં પણ વિશ્વના આત્માઓ માટે પ્રસ્તુત કર્મયોગ ધાર્મિક દૃષ્ટિએ લખા હેઈ અપ્રતિમ ઉપકારપૂર્વક લેખકશ્રીએ નૂતન દષ્ટિ આપી છે; સાધુ જીવન છે. માટે પણ જ્ઞાનદાન, ચરણકરણાનુગમય ક્રિયાઓ, આવશ્યક ક્રિયાઓ, વ્યાખ્યાન, દર ગ્રંથપઠન પાઠન, તપશ્ચર્યા, જિનદર્શનની પ્રભાવના વિગેરે અનેક શુભ કર્તવ્યથી ભર- (1 For Private And Personal use only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ પૂર કર્મયોગ દર્શાવ્યું છે, લેવું અને આપવું ( Twારોપણો વા) એ સૂત્રને જ છેવ્યવહાર દષ્ટિએ સુંદર રીતે સમજાવ્યું છે અને તે ઐતિહાસિક અનેક દwતેથી જ સમર્થન કરીને પ્રથમ ગુણસ્થાનકે એમણે શુભ કર્મોને વ્યાવહારિક કર્મગ કહ્યો છે છે અને ચતુર્થ ગુણસ્થાનકથી તેરમા ગુણસ્થાનક સુધી નિશ્ચય દષ્ટિરૂપ શુભ અને શુદ્ધ કર્મચગ દર્શાવે છે; કેમકે આત્મા સમ્યગૃષ્ટિ થયા પછી તેનું સાધ્યબિંદુ છે ભૌતિક સુખની પ્રાપ્તિ તરફ હોતું નથી. પરંતુ સર્વકર્મને ક્ષય કરી સ્વતંત્ર મુક્તિ મેળવવાનું હોવાથી કમે ક્રમે શુભ ક્રિયાઓ કરતાં કરતાં શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ થતી જાય છે; પુણ્યાનુબંધી પુણ્યની સાથે નિર્જરા પણ થતી જાય છે અને છેવટે સકલ છે. કર્મને ક્ષય થાય છે-આ હકીક્ત સમગ્ર કર્મગગ્રંથના સારરૂપે એમણે નિવેદન કરેલી છે. આ અદ્વિતીય અને ઉત્તમ કર્મ ગ્રંથદ્વારા વ્યાપક દૃષ્ટિએ ભારતના તત્ત્વચિંતનના ભંડારમાં એમણે અમૂલ્ય ફાળો આપેલો છે અને તે એટલે માટે અને મહામૂલ્યવાન છે કે એક વ્યક્તિ પિતાના જીવન દરમીઆન આથી વિશેષ શું કરી શકે ? એમજ આપણને થાય; એમણે અન્ય ૧૦૮ ગ્રંથ રચેલાની હકીકત બાજુએ રહી પણ આ કર્મવેગનું વિશાળ વિવેચન મનુષ્યોને શુભ પ્રવૃત્તિમય છે બનાવવા માર્ગદર્શક દીવાદાંડીરૂપ છે; જૈનેનું અસ્તિત્વ કેમ ટકે અને જેને કેમ પ્રગતિ કરે તે માટે ભવિષ્યના તેઓ માર્ગદ્રષ્ટા છે; એમણે આ પિતાના આત્મામાટે યથાર્થ કર્મયોગ સાધ્ય છે; યોગદીપક અને આનં- છે. દઘનપદ સંગ્રહ ભાવાર્થ વિગેરે ગ્રંથ લખીને જેમ અધ્યાત્મયોગી તેઓ ઈ. બન્યા તેમ કર્મ ગ્રંથ લખીને ઉચ્ચ કર્મયોગી તેઓ બન્યા છે; ળ કર્મયગમાં સ્વાર્પણની અનેક યશગાથાઓથી ભરેલી તેમની ઉજજવળ ન છે કારકીર્દી ભવિષ્યની પ્રજાને કઈ કાળ સુધી અવનવી પ્રેરણાઓ છે. હરી (Inspirations) આપ્યાં કરશે અને વાંચકેનું જન જીવન ઉન્નત (sublime) . બનાવશે; આરોહ-અવરોહથી સુમધુર લાગતાં લાંબા લાંબા વાળે ચાલ્યાં આવે છે છે જેનો અર્થ તારવતાં બુદ્ધિ ગુંચવાય છે પણ એમની લાક્ષણિક શિલિથી આપણે આ પરિચિત બનીએ, તેમની વિચારસરણિના મુખ્ય મુદ્દાઓ અપેક્ષાપૂર્વક ધ્યાનમાં છે. બરાબર લઈએ, પછી કર્મવેગનું વાચન એકદમ સરલ બની જાય છે અને વાંચતાં વિચારતાં જૈન તરીકેના વિશાળ જીવનની અછી ઝાંખી થાય છે. કર્મવેગ વાંચતાં દિલ વિચારતાં વ્યવહારધર્મ અને નિશ્ચયધર્મ બરાબર જાણી શકીએ છીએ; કઈ પુરાણી કથાકાર મહાકથા કહેવાની શરૂઆત કરે, હંમેશ છેડે થેડે ભાગ કહે, બીજે દિવસે જ આગળ જે બની ગયું તેને સાર સંભળાવે અને આગળ ચાલે–એવી રીતે જુદા છે. જુદા દૃષ્ટિબિંદુથી કથિતનું પુનરાવર્તન અને કથિતવ્યનું આગળ પ્રરૂપણ કરતે આ છે For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ કર્મગ એક વિશાળ ગ્રંથ છે. લગભગ આઠસો પાનાંના આ ગ્રંથે જૈન સદ્ધાંતની છે વિશાળ પ્રિએ સ્થળે સ્થળે નવાં નવાં તે પાથર્યા છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. કર્મનો સંબંધમાં અકબર, અલાઉદ્દીન, અહમ્મદશાહ અબદલ્લી, એકનાથ, . ગેરીબાલ્ડી, વિવેકાનંદ, લાડસ્ટન, ટીપુસુલતાન, તિલક, બેસંટ, ગોખલે, કરણઘેલે, ગાંધીજી, પૃથ્વીરાજ ચૌહાણ, બેન્જામીન, બીરબલ, બુકટ વંશીંટન ભીમદેવ, ભાસ્કરાચાર્ય, ભીષ્મપિતામહ, વિકમ, વિદેહીજનક, નેપલીઅન, દાદાભાઇ, દયાનંદ સરસ્વતી, બી દ્વાચાર્ય, મહમ્મદગીઝની, પ્રતાપરાણા, સંમેશચંદ્ર દત્ત, રીચર્ડ અને રરિકન વિગેરેનાં અનેક દષ્ટાંતે પ્રસ્તુત ગ્રંથમાં વ્યાવહારિક કમ યોગીઓ તરીકે ગુણ દષ્ટિએ લીધા છે તેમજ સ્વદર્શનનાં પણ અનેક જૈન આચાર્યો, જેન સાધુઓ, જૈન . ગૃહસ્થોરાજાઓ, પ્રધાનો અને ગ્રંથનાં દષ્ટાંતો આપી પ્રસ્તુત ગ્રંથના ગૌરવમાં વધારો કર્યો છે. આ ઉપરથી ખ્યાલ આવી શકશે કે તેમનું વાચન અને તેમને અનુભવ કેટલો વિશાળ અને અપરિમિત હશે ! શ્રી હરિભદ્રસૂરિએ ગલક્ષણ દ્વાત્રિશિકામાં કહેવું છે કે मोक्षेण योजनादेव योगो ह्यत्र निरुच्यते । लक्षणं तेन तन्मुख्यहेतुव्यापारतास्य तु ।। અર્થા–મોક્ષ સાથે જોડનાર પરિશુદ્ધ એ જે ધર્મવ્યાપાર તે યોગ; આ લ દષ્ટિબિંદુને (Point of view) લક્ષમાં રાખી સ્વ. આચાર્યશ્રીએ કર્મયોગનું વિવેચન લખ્યું છે–તેમ સહેજે સમજાય છે; વદર્શનના સિદ્ધાંતોનું જ્ઞાન અને તેને છે સ્વદર્શનમાં સમન્વય અદ્ભુત રીતે તેમણે કર્યો છે એટલું જ નહિં પણ ભગવદ્ગીતાનો સમન્વય પણ નદષ્ટિએ, પ્રસ્તુત કર્મચેગમાં કરે છે; છતાં પ્રસ્તાવનામાં તેમણે કહેલું છે કે “લે. મા. તિલકે જૈન દર્શનને સંપૂર્ણ અભ્યાસ કર્યો હોત તો જૈન છે સાધુઓની કર્મગિતા તેઓ સમજી શક્ત અને સંન્યાસીઓ કર્મભ્રષ્ટ હોય છે તેમ છે. ન લખત.” ઉપસંહારમાં જણાવવાનું કે આપણે ધવલગિરિ ઉપર પ્રવાસ કરવા નીકળ્યા લ હોઈએ અને એક પછી એક પ્રદેશ આગળ વટાવતા જતા હોઈએ, એ પ્રદેશને જાણકાર ભેમીઓ કેટલું આગળ આવ્યા અને કઈ દિશાએ જઈ રહ્યા છીએ એ આપણને છે સમજાવતો જાય અને પ્રત્યેક પ્રદેશના વિશિષ્ટ સૌદર્યને આપણા ધ્યાન પર લાવતો ઈ જાય તેમ કર્મવેગ વાંચતા અને વિચારતાં લગભગ આવે અનુભવ આપણે કરી છે. શકીએ છીએ; કર્મવેગ વાંચે વિચારો અને તે પ્રમાણે અમલ કરતાં રહેવું એ છે For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ દર્શન જ્ઞાન અને ચારિત્રની ત્રિવેણીમાં સ્નાન કરવા તુલ્ય છે; વિવિધ વિષયાને સ્પર્શ કરતાં તેમના અનેક ગ્રંથમાં વ્યાવહારિક તેમજ આધ્યાત્મિક-ઉભયદૃષ્ટિથી આ ગ્રંથ શિખરગ્રંથ છે. શેકસપીઅરે જેમ Tongues in Trees અને Books in Brooks અર્થાત્-વૃક્ષોને વાચા છે અને ઝરણાં પુસ્તકો છે-દર્શાવ્યુ છે, શ્રી સિદ્ધર્ષિ ગણિએ ઉપમિતિભવપ્રપ’ચા કથામાં ભવ નાટકના પાત્રરૂપે અંતર્ગ આત્મિક ભૂમિકા ઉપરના પાત્રાને જેમ સજીવન કરી બતાવી આ સૌંસારનું સ્વરૂપ દર્શાવેલુ છે તેમ શ્રીમદ્રે કર્મયોગનાં તમામ રહસ્યાને વિશ્વવ્યાપી વાચા આપી છે; જગતમાં જ્યાં રાજદ્વારી પુરુષો વિરામ પામે છે ત્યાં આધ્યાત્મિક વ્યક્તિએ લેાકમાનસને પ્રકટપણે દોરે છે; મનુષ્યનાં મન વાણી અને દૃષ્ટિ ગતિ કરી શકતાં નથી ત્યાં આધ્યાત્મિક કમચાગી વ્યક્તિએ સહજ પહેાંચી શકે છે અને જગતને સદ્યાચાર નીતિ ધર્મ અધ્યાત્મ આવશ્યક કર્મો અને મૈત્રીને માર્ગે વાળે છે; કેમકે આધ્યાત્મિક કચગીની ભાષા જગતમાંથી પરસ્પરને વિધ નષ્ટ કરી ઐકયની સ્થાપના કરે છે. શ્રીમદ્ ઉમાસ્વાતિ વાચકના વચન પ્રમાણે માવિતમાોમવેલ્ટને પુ અર્થાત્ અનેક જન્મના એકઠાં કરેલાં શુભ સસ્કારાવાળા તથા ગીતામાં કહેલ સૂચીમાં શ્રીમતાં જોકે યોગપ્રધ્રોથ :જ્ઞાયતે-એ ઉભય વાક્યાનુસાર-અનેક જન્મના કર્મ યાગના સંસ્કાર પછી સૂરિજીના વર્તીમાન જન્મ કચેગી તરીકેનું જીવન, વિચારા અને આચરણુરૂપ સભવે છે; એમણે કચગરૂપ સાગરને ગાગરમાં સમાવી આપણી સમક્ષ મૂક્યા છે; સ્યાદ્વાદરષ્ટિને સન્મુખ રાખી સમસ્ત વિશ્વના મનુષ્યાને ઉપનિષદ્ના ઉત્તિષ્ઠત જ્ઞાવ્રત નિયોધત મંત્ર આપ્યા છે એટલું જ નહિં પણુ અપૂર્વ પુરારિષ્ટ (foresight) અને માર્ગદર્શન આપ્યાં છે; અહિરાત્મભાવ છેડી અંતરાત્મભાવમાં સ્થિર રહેતાં શીખવ્યું છે. આ કર્મયોગ ગ્રંથ પ્રથમ સં. ૧૯૭૩ માં પ્રકાશિત થયેલે; તેની આ દ્વિતીય આવૃત્તિ છે; મૂળ કાયમ રાખી આ બીજી આવૃત્તિ શોધિત કરીને પ્રકાશિત કરવામાં આવી છે. ૨૭૨ શ્લાકો એમના જ બનાવેલા છે અને વિવેચન પણ તેમનું જ છે. ગ્રંથમાં કઠિન શબ્દો અને સમાસેા અનેક છે; તેનાં અર્ધાં પાછળ પરિશિષ્ટમાં આપેલા છે તેમજ વિશિષ્ટ વ્યક્તિઓનાં નામેાનું પરિશિષ્ટ પણ જુદુ આપવામાં આવ્યું છે. શુદ્ધિપત્રક પણ આપેલું છે. ભવિષ્યમાં આ મહાન ગ્રંથનુ વસ્તુ (Plot) લઈ સક્ષિપ્તમાં આધુનિક શૈલિએ સરળ ભાષામાં પ્રકાશિત કરવામાં આવશે તે ઉછરતી ભાવિપ્રજાને અનેક અંશે લાભદાયક થઇ પડશે એમ અમારી માન્યતા છે; પ્રાંતે એ અદ્ભુત કર્મયોગી કે જેઓ પટેલ બહેચરદાસમાંથી યુગદૃષ્ટા ઋષિ-યોગી અને લોકભોગ્ય કવિ તરીકે આ. શ્રી. બુધ્ધિસાગર સૂરિજી બન્યા હતા અને જેમનુ વિશાળ જીવનચરિત્ર ગતવર્ષે માં લગભગ પાંચસો For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાનાંનું શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડલ તરફથી પ્રકાશિત થયેલું છે તેઓશ્રીના જ વિભૂતિમય સ્વર્ગસ્થ અમરઆત્માને ભાવવંદન કરી, કર્મચાગ સંબંધમાં નીચેને મંગલમય શ્લેક સાદર કરી, પ્રસ્તુત લઘુલેખ સમાપ્ત કરવા સાથે જે કાંઈ કર્મયોગ છે સંબંધમાં લેખકશ્રીના આશયથી ફેરફાર લખાણું હોય તેમજ જૈનશલિથી વિપરીત લખાણું હોય તે માટે મિથ્યાદુષ્કત દઈ વિરમવામાં આવે છે. कर्मयोग समभ्यस्य ज्ञानयोगं समाहितः । ध्यानयोगं समारुह्य मुक्तियोगं प्रपद्यते ॥ કાગને અભ્યાસ કરી, જ્ઞાનની સાધના કરી, ધ્યાન યેગમાં આરૂઢ થવાથી મુક્તિયોગ પ્રાપ્ત થાય છે.” ૩૪ શાંતિઃ શાંતિઃ શાંતિઃ મુંબઈ સં. ૨૦૦૭ પોષ સુદી ૧૧ ગુરુવાર તા. ૧૮-૧-૧૯૫૧ ((ભૂતપૂર્વ-શ્રી સિદ્ધાચલજી તીર્થ માલા પરિધાન-મંગલ તિથિ ). ફતેહચંદ ઝવેરભાઈ. For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir E-e®3-94 . બે બોલ. *** શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ રીપ્ય મહોત્સવના સંબંધમાં ગયે વરસે થોડું બોલવું પડેલું, તે વખતે સૂરીશ્વરજીના રચેલા કાગ ગ્રંથ સંબંધે મોં નીચે લખેલા શબ્દો ઉચ્ચારેલા. જૈન સંપ્રદાયના ને ગીતાના તત્વજ્ઞાનમાં ભેદ નથી. છેક ઊંચે જતાં બંનેનાં ધ્યેય ને આદર્શ એકતામાં પરિણમે છે. ગીતાજી એ કર્મવેગના ઉપદેશ, શિક્ષણ ને પ્રવૃત્તિને અપૂર્વ ગ્રંથ. એ ગ્રંથના અમૂલ્ય સાગરનું દહન કરી કર્મ કેમ આચરવું? એની શી આવશ્યક્તા છે, પ્રવૃત્તિ કેમ કરવી? ઇત્યાદિ અનેક સિદ્ધાંતોનું વિવેચન તે વ આચાર્યશ્રીને તે વિષય પર વિસ્તૃત “કર્મ ગ્રંથ”. લગભગ આઠસે પાનાને આ અમૂલ્ય ગ્રંથ, સંસાર ત્યાગ કરેલા એક એવા જૈન સાધુને હાથે લખાય છે. અને તે પણ મૂળ સંસ્કૃતમાં અને પછી સંસ્કૃત શ્લેકે શ્લેકનો ગુજરાતીમાં ભાવાર્થ ને શબ્દાર્થ આપી, પિતે અપનાવેલા સિદ્ધાંતેનું સ્પષ્ટીકરણ-સરળ ભાષામાં શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ આપ્યું છે. સિદ્ધાંતનું પ્રતિપાદન કરતાં આપેલાં દાંતે વાચનારના મન પર ઝટ અસર કરી શકે એવા રૂપમાં આપવામાં આવ્યાં છે. આખા ગ્રંથમાં ગીતાજીની છાયા તો શું પણ પ્રેરણા પણ ગીતાજીના અભ્યાસનું જ ફળ ને પરિણામ છે, એમ સહજ જણાઈ આવશે. ગીતાજી એ વ્યાપક ગ્રંથ છે; સનાતન સત્ય ને તોથી ભરેલા છે. કોઈ પણ કઠીન પ્રશ્ન ધાર્મિક, સાંસારિક, સામાજિક કે છેવટ રાજકીય-ગમે તે પ્રકાર હોય તે પણ તેને ખુલાસો ગીતાજીમાંથી મળી રહે છે. યૂરેપ, અમેરિકા કે એશીઆ ખંડમાં એક પણ એ પ્રદેશ નહિ હોય કે જ્યાંના પંડિત કે તત્ત્વોને એ ગ્રંથે આકર્ષ્યા ન હોય. દેશે દેશની ભાષામાં એનાં ભાષાંતર થયાં છે, અને એમાં વર્ણવેલા સિદ્ધાંત સર્વમાન્ય ગણાય છે. ગાંધીજી તે ગીતાના સિદ્ધાંત પર જ પિતાનું જીવન ગાળતા એમ કહેવું ખોટું નથી. મીસીસ બેસંટ, કેસર, એડવીન, આર્નેડ જેવી મહાન વ્યક્તિઓ એના પર મુગ્ધ થઈ ગયેલી. એ ગીતાજી કર્મ જ્ઞાન અને ભક્તિ એ ત્રણ દ્વારા મુક્તિ મેળવવાનાં સાધન તરીકે બતાવે છે–તેમાં For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir ૨૪+૨ પણ કર્મને પહેલી-પ્રથમ શ્રેણીમાં મૂકે છે. મેગીને પણ કર્મ કરવું જોઈએ-કર્મચગી થવું જોઈએ. કરવાનું કર્મ તે કેવું હોવું જોઈએ, તેને પણ આદેશ ગીતાજીમાં આપવામાં આવ્યો છે. નિયત ગુરુ શર્મવં! મતલબ કે તારે માટે નિર્માણ કરેલું કર્મ તું કર, એ નિર્મિત કક્ષાની બહાર ન જા: જે એમ કરશે તે તેનું પરિણામ અરાજકીય-સાદી ભાષામાં આપણે જેને ઘેટાળો કહીએ છીએ તે આવે. શૂદ્ર પિતાનું કર્તવ્ય ન કરતાં બ્રાહ્મણનું કરવા માંડે, વૈશ્ય ક્ષત્રીનું કરવા માંડે, તે સમાજ કથળી જાય-બંધારણ તૂટી જાય, માટે સર્વેએ પિતાનું નિયત કર્મ કરવું, એ આદેશ બુદ્ધિપૂર્વક આપવામાં આવ્યું છે અને તે આદેશ એક સનાતન સત્ય છેઃ હમેશને માટે અમલમાં મૂકવા જેવો આદેશ છે. આ આખા ધોરણને “કર્મગ” ગ્રંથમાં પાને પાને, લીટીએ લીટીએ, વિસ્તારથી સ્પષ્ટ રીતે વિકસાવવામાં આવ્યું છે. ધ્યાનપૂર્વક એનું અધ્યયન કરવાથી, એમાં પ્રવર્તાવેલી દલીલથી હરકોઈના મનને ખાત્રી થયા વગર નહિ રહે કે કર્મ કરવું એ દરેક માણસને માટે આવશ્યક છે; પછી તે માણસ ગમે તે કેટિને હોય. સ્વ. સૂરીશ્વરજીની બાહોશ કલમે લખાયેલા ઘણુ ગ્રંથમાંને આ ગ્રંથ અમૂલ્ય છે. એનું વાચન ઘણું હેટા પ્રમાણમાં થવું જોઈએ. એમાં વર્ણવેલા સિદ્ધાંતને અમલ અને તેનું સેવન ક્ષણે ક્ષણે થવું જોઈએ, એવી એ અજોડ ગ્રંથની મહત્વતા છે. આશા છે કે વખતના વહેવા સાથે એ ગ્રંથ વાચનારાઓની સંખ્યા–પછી વાચનાર હિંદ હાય, જન હોય કે કઈ ઈતર કેમને હેય તે પણ વધતી જશે, અને તેમાં દર્શાવેલા સિદ્ધાંતને અમલમાં મૂક્તી જશે-મુક્તિ એ જ માર્ગ મળશે. મુંબઈ તા. ૧૯ મી ફેબ્રુઆરી સને ૧૯૫૧ કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી. For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૨૪૧૩ ( ૨ ) પ. પૂ. આ. મ. ૧૦૦૮ શ્રી બુદ્ધિસાગરસૂરિજી મહારાજ શ્રી કયાગ ગ્રંથ સ્વકૃત રચી જનગણુ ઉપર મહાન ઉપકાર કર્યાં છે; વિશેષતઃ જૈન સમાજ ઉપર. જીવનના અનેક પ્રસંગોમાં કચે પ્રસંગ આદરણીય છે. તેને નિર્ણય મુશ્કેલ બને છેઃ તેના ઉકેલમાં આ ગ્રંથ સ્પષ્ટ માર્ગદર્શક છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મ બંધનથી દૂર રહેવાના સુંદર આશયવાળા મનુષ્ય જ્યારે કર્મથી જ દૂર થવા જાય છે ત્યારે કેવા હાહાકાર મચાવે છે અને અધઃપતન પર જાય છે તે અનેક દાખલાદલીલેા આપી, પૂ. ગુરુમહારાજે સ્પષ્ટ અતાવ્યુ` છે. જૈન સમાજના જ દાખલા લઈ જ્યારે તે સમાજ સ્વજવાબદારીએ અદા કરવાની ફરજમાંથી વ્યુત થઇ અકમમાં પ્રવેશ કરે છે ત્યારે અકર્મી એટલે દુર્ભાગીએ ગુજરાતી કાષના અથ સાચા ઠરાવે છે. જે વખતે જે સ્થિતિમાં જે જવાબદારી હાય તે નિલે પભાવે પૂર્ણ કરવાની ફરજ છે. પાપના ભયથી જવાબદારીમાંથી નાશી જવાય નહિ. ફક્ત પાપબંધનથી ડરવાનુ છે. એટલે તીવ્રતાના પરિણામથી બધ ન કરવા, પરંતુ લાભાલાભના વિચાર કરી વિશેષ લાભવાળું કાર્ય કરવુ જ જોઈએ. ગમે તેટલા પ્રયાસ છતાં કર્મથી દૂર જવાતું નથી. ફક્ત પ્રમાદ જ સેવી શકાય છે. નિવૃત્તિના માર્ગ પ્રવૃત્તિ જ છે. અને જે પ્રવૃત્તિ આદરતા જ નથી તે નિવૃત્તિ મેળવતા જ નથી. જેથી પરમ નિવૃત્તિ મેળવવાના પ્રયાસવાળા મુમુક્ષુ પ્રમાદમાં વખત ગાળતા નથી; સદાય કયાગ કર્યાં કરે છે. રાદીજપ બ્રુહ તા. ૧૫-૧-૫૧ જીવનના ચારે ક્ષેત્રમાં જે જવાબદારી આપણી ઉપર આવી હોય તે પૂર્ણતાએ અદા કરવી તે જનમાત્રની ફરજ છે. તેમાંથી છટકબારી તરીકે જ્યારે માણુસ કર્મીને કે મહાપુરુષોના વચનાને સ્વાનુકૂળ ભાગના જ આશરે લે છે ત્યારે પેાતાની મૂળ સ્વરૂપની નિર્માલ્યતા પ્રગટ કરે છે. } વગરની ધારતા માણસ કર્મબંધ કરતા નથી અને જાગતે કરે છે તેવી અ માન્યતાઓએ જે પરિણામ આણ્યા છે તેની પૂરી સમજ આ કચ્ગ ગ્રંથમાં આપી છે. મહાપ્રવૃત્તિમાન–મહાયાગી—પૂજ્ય મહારાજ સાહેબે ૧૦૮ સુંદર પુસ્તક રચી જન સમાજ ઉપર મહાન ઉપકાર કર્યાં છે. આ કચેાગના વાંચનથી મારા જીવન અસ્થાને નહિ ગણાય. ઉપર ભારે અસર થઈ છે. તેની નોંધ અબલચંદ ફેશવલાલ મેાદી For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org २४+४ 3 03 ૪૦ વર્ષ ઉપરની ગુરૂશ્રીની ભવિષ્ય વાણી [ભજનપદ સંગ્રહ ભાગ ૮ પાન-૪૨૦ ] एक दिन एवो आवशे, - एक दिन एवो आवशे. એક દિન એવા આવશે, એક દિન એવા આવશે, મહાવીરના શબ્દોવડે, સ્વાતંત્ર્ય જગમાં થાવશે સ્વાતંત્ર્ય જંગમાં થાવશે. એક દિન. સહ દેશમાં સ્વાતંત્ર્યનાં, શુભ યિ વાદ્યો વાગશે; બહુ જ્ઞાનવી કવીરા, જાગી WUD MUU QUUM AB અવતારી વીરે। અવતરી, કન્ય નિજ અશ્રુ હુડી સૌ જીવનાં, શાન્તિ ભટ્ટી જ્ઞાનીજને સહુ દેશમાં સહુ વણુ માં, ઉદ્ધાર કરશે દુઃખીને, સાયન્સની વિદ્યાવડે, શેાધા ઘણી જ જે ગુપ્ત તે જાહેરમાં, અદ્ભૂત વાત રાજા સફળ માનવ થશે, રાજા ન અન્ય હુન્નર કળા સામ્રજ્યનું, બહુ જોર એક ખડ ખીજા ખંડની, ખખરેશ ઘડીમાં ઘરમાં રહ્યાં વાતે થશે, પર ખડ ઘર સમ થાવશે. એક દિન ૬ લાક આવશે; 27 Acharya Shri Kailassagarsuri Gyanmandir અન્ય જગાવશે. એક દિન ૧ બહે કરૂણા ઘણી મન બજાવશે; પ્રસરાવશે. એક દિન ૨ For Private And Personal Use Only ફાવશે; લાવશે. એક દિન ૩ એક ન્યાય સર્વે ખંડમાં, સ્વાતંત્ર્યતામાં થાવશે; બુધ્ધિ પ્રભુ મહાવીરનાં, તત્ત્વા જગતમાં વ્યાપશે, એક દ્દિન ૭ પ્રકટ થયું સવત ૧૯૭૦ ના આશે શુટ્ટી ૧ ને રિવવાર. લખાયું ૧૯૬૭ માં. ચલાવશે; જાષશે. એક દિન ૪ કહાવશે; ધરાવશે. એક ટ્વિન પ ........... 3 S £2 Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુદ્ધિ પત્રકો [ સૂચના-ગ્રન્થમાં કાને છે માત્રા - હઈ ! દીર્ઘઈને રકાર વગેરેના ટાઈપ ટુટેલ હોય તે તથા બીજી સામાન્ય અશુદ્ધિ-સુધારવા તથા નીચેની ખાસ અશુદ્ધિ પ્રથમ સુધારીને વાચકે વાંચન કરવું. ] પૃષ્ઠ લટી અશુદ્ધિ શુદ્ધિ ૩ ૧૬ કરે છે ૬ ૩૦ ભાવમાં ૨૫ ૭ મનુષ્યને ૩૩ ૬ અને ૩૪ ૧૧ પ્રગતિતંત્રયંત્રની ૩૬ ૨૧ આજીવિકાના ૩૭ ૨૨ रजसस ૪૧ ૨૨ આચરવાં ૪૪ ૨૮ યુક્ત કેવલીનું વસ્તુઓ અગવડતા ૮૨ ૨૫ આવશ્યકતા સ્વિકારવામાં આવે આત્માને છે ૯૧ ૧૭ સમજવું તે કે ૯૩ ૬/૭ પ્રતિકમણ ગુણ ૯૪ ૨૭ કરી શકે છે ૯૯ ૫ ઉદ્દેશને ૯૯ ૨૫ નિશ્ચય ભવમાં મનુષ્યોએ માટે પ્રગતિની આજીવિકાથી रजस्स આચરવાં પડે છે મુક્ત કેવળીએ વસ્તુઓમાં સગવડતા પ્રકટે છે આવશ્યકતામાં રહેલ આત્માને તે સમજવું કે પ્રતિક્રમણથી ગુણ કરે છે. ઉદ્દેશોના નિશ્ચયથી For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir २४+६ समर्थाहों परितो અહંવૃત્યાદિથી ખીલે છે. પામી શકતી નથી. પ્રવૃત્તિ ફરવાનું થાય છે મનવશરતી પરમાત્મતા તથા પ્રવૃત્તિ પ્રવૃત્તિ સમયે ૧૭૯ १००१ समथाह ૧૦૦ ૯ વરિતા ૧૦૪ ૩૨ જેને ૧૦૫ ૧૪ અહંવત્યાદિ ૧૦૯ ૨૨ ખીલે ૧૧૭ ૨૪ પામી શકે છે. ૧૨૯ ૨૨ પ્રવૃત્તિ ૧૩૯ ૧૪ ફરવાનું છે. ૧૪૪ ૨૮ મનશવત ૧૪૭ ૨૯ પરમાત્માને ૧૪૮ ૧૩ છતાં તથા ૧૫૦ ૩૦ પ્રવૃત્તિમાં ૧૫૩ ૩૦ પ્રવૃત્તિ ૧૫૪ ૧૪ મુકી પરિણયન ૧૭૯ ૨૯ જીવતું ૧૮૭ ૧૦ બતાવે ૧૯૯ ૨૧૨ ૮ અમ ૨૧૨ ૧૯ જ્ઞાનાવર્ણ ૨૧૬ ૪ આમ ૨૧૬ ૧૦ આત્માના સંખ્ય ૨૨૦ ૧૭ જાય છે ૨૨૩ ૫ ક્રિયાઓમાં ૨૨૬ ૨૮ સમતાને ૨૩૪ ૩૧ ગામડાં ૨૪૯ ૨૩ આત્મા નથી ૨૮૭ ૧૯ તેની ૨૯૨ ૭ અવન્તીસુકુમાલ ૨૯૮ ૧૯ બ્રાહ્ય ક્રિયા ૩૦૧ ૩૧ મળે ૩૦૨ ૧૪ માટે ત્યાગ માંટે પરિણમન જીવન સતાવે માટે પણ આત્મ જ્ઞાનાર્ણવ આત્મ આત્માના અસંખ્ય થાય છે ક્રિયાઓનાં સમાનતાને ગામડાં અને આત્માની નથી તેને ગજસુકુમાલ બાહા કિયા પ્રતિ મળે છે તે ત્યાગ For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૭ પાછો મેળવી શુભ D ૩૦૪ ૧૫ મેળવી ૩૧૪ ૩ અશુભ ૩૧૫ ૨૮ અને અહંભાવના ૩૨૨ ૩ ૪મામિ ૩૨૯ ૨ બને ૩૨૯ ૩૦ સંબંધ નથી ૩૩૨ ૬ હારૂં પણ ૩૩૩ ૭ કાર્યોમાં ૩૩૬ ૧૬ ખરતગરછ ૩૪૨ ૨૪ સેલંકીએ ૩૪૩ ૩ મુક્ત ૩૪૫ ૧૩ કાર્યો આગલ ૩૬૭ ૩૨ જગતને ટાળી ઉદ્ધાર થશે અને શુભ અહંભાવના शुभानि બને છે સંબંધ થતું નથી હારૂં સ્વરૂપ પણ કાર્યો ખરતરગચ્છ સેલંકીના યુક્ત કાર્યો કરતાં જગતના....ટાળી પિતાના આત્માનો ઉદ્ધાર કર્યો હારા ત્યાગ ન કરવાને વાદ કરી તેને પરાજય કરી ભાગે મિથ્યાત્વ ગુણસ્થાનક જળની અન્નને માટે ચંચળતાથી સામાયિક ४३४ ૯. કહી ૩૬૯ ૨૭ હારા ૩૮૩ ૨૯ ત્યાગ કરવાને ૪૦૭ ૩/૪ વાદ કરી કરી ૪૨૮ ભેગે ૪૨૮ ૧૩ મિથ્યાત્વ જલને અન્નની ૪૫૧ ૧૨ ચંચળતા ૪૭૯ ૨૯ યુદ્ધ ૪૯૯ ૨૨ કરી ૫૦૮ ૧૬ કરી ૫૧૨ ૪ શ્ર ૫૧૨ ૪ સકલ લેકેને ૫૫૩ ૬ ર્માનિ ૫૬૩ ૧૮ મનુષ્ય ૫૬૩ ૨૦ ઠારે ૫૬૫ ૩૦ મહાક્ત પ૬૬ ૮ પ્રવૃત્તિ નથી ૫૬૭ ૨૨ જે કાર્યો કરી इमाँ લેકેને कर्मणि મનુષ્યોને હારે છે. મહાસક્ત પ્રવૃત્તિ થતી નથી. For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧૮ પ૭૪ ૨ સત્યકામી સકામી ૫૯૦ ૨૪ ગુણસ્થાનકવતી ગુણસ્થાનકવર્તિ ૫૯૧ ૨૬ થાય છે થાય છે કે ૬૦૫ ૩ પ્રતિ દેશે પ્રતિ પ્રદેશે ૨૦૬ ૧૩ ભૂમિમાં પણ ભૂમિમાં ६०८ ભાવતા ભાવના ૬૩૪ ૫ કહ્યા २ह्या ૬૩૭ ૨૪ સાધુઓ સાધુઓ ધર્મ ૬૪ર ૧૨ વાસ્તિવિક વાસ્તવિક ૬૮૧ ૨૦ દેશે; તે દેશે તે તે ૬૮૫ ૧૬ બ્રહ્મગુણ બ્રહ્મચર્ય ગુણ ૬૯૪ ૨૧ શીલ છે. શીલ છે અને ૭૦૦ ૧૦ જ ૭૦૩ ૧૭ કરવું ? કહેવું? ૭૦૫ ૧૨ ઈત્યાદિથી ઈત્યાદિથી કહ્યું છે કે ૭૦૬ ૨૭ મતાંધતા મતાંધતાને ૭૧૪ ૪ કરવાથી કથવાથી ७१६८ शुम शुभ ૭૧૬ ૧૨ ટુર્થ નોટઃ-આ સિવાય અક્ષર ઉડેલા-આઘાપાછા થયેલા-બીજા મુકાઈ ગયેલા,-એવી અશુદ્ધિઓ મુદ્રણ દેષથી થવા પામી હોય તે,-વાંચક સુધારી-સમજીને વાંચવા કૃપા કરશે. For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir माया - २ यथिता:( શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરીશ્વરજી P પ્રકાશક શ્રી અધ્યાત્રા જ્ઞાનપ્રસારક મંડળ - મુંબઈ For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન. (પ્રથમવૃત્તિનું) આત્મ શુદ્ધિ પર્યાયમાં રે, રાખે નિજ ઉપયોગ, વ્યવહારે વર્તે તથાપિ, સ્વાદે નિજ ગુણ ભોગ, અધ્યાત્મજ્ઞાની બેગ ધરે વ્યવહાર, પામે નહિ કદી હાર, લેપ વિના કરણી કરે રે, અધિકારે નિજ સર્વ, સૌમાં રહે સૈમાં સદા રે, ત્યારે નહિ ધરે ગd. નિરહંવૃત્તિમય બની રે, પાળે બાહ્યાચાર, અંતર નિજ ગુણ લક્ષમાંરે, પૂણ ૨મણતા પાય. અધ્યાત્મ ભારતવાસીઓ અધ્યાત્મવિદ્યા વિના એકલી સમાજ સુધારાની પ્રવૃત્તિની પાછળ પડશે કે તેઓ શુષ્ક વિચાર અને નિર્બળતા વિના કશું પ્રાપ્ત કરી શકવાના નથી. ” [ શ્રી. બુ. સા. સુ. ] શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય યોગાનક શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી એમની સમર્થ વિપકારક લેખિની દ્વારા “કર્મગ' ગ્રંથ વિશ્વના ભલા માટે તેમજ સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિ અર્થે શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્યમાળાના પચાસમાં મણકા રૂપે વાચકે સમક્ષ રજૂ થાય છે. મંથન અન્દરનું વસ્તુસ્વરૂપ, ગ્રંથનું સુન્દર નામ જ સ્પષ્ટ કરી આપે છે; “કમંગ એ સર્વ કાળમાં, સર્વ દેશમાં, સર્વ મંતવ્યોમાં અતિ મહત્વને વિષય છે. શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં કર્તવ્યભ્રષ્ટ થવ ની અણિ પર આવી પહોંચેલ અજુનને કર્તવ્યપરાયણ-કર્મયોગી બનાવવાને સ્વમુખે જે વચનો તેને ઉદેશીને કહ્યાં હતાં, તે જ ભગવદ્દગીતા અથવા તે “કમગ' હતો. જે ગ્રંથ અદ્યાપિ ભારતવર્ષનું ઉત્કર્ષ બળ તેમજ ગૌરવ ગણી તે પ્રતિ જનસમૂહ અતિ માનની દ્રષ્ટિએ જોઈ રહ્યો છે અને જેના પર લે, મા. તિલકે તેમજ અન્ય ઉત્તમ લેખકે એ પિતાની બુદ્ધિ અનુસાર ટીકાઓ તેમજ વિવેચનો લખી સારો પ્રકાશ પાડ્યા છે. આ ભગવદ્ગીતા તે “કર્મયોગ જ છે. આળસુ, નિઃસત્વ, કર્તવ્યવિમુખ અને નિવૃત્તિના હાયા હેઠળ માનસિક પ્રવૃત્તિને સેવનારાઓ માટે કર્મયોગ' એ એક વિધુતબળ છે. હિન્દુ અને ખાસ કરીને ગુર્જરરાષ્ટ હમણુ નિવૃત્તિમાં લીન છે. એછી પ્રવૃત્તિ અને કામકાજ વિના નિ:સત્વ dull જીવન વ્યતીત કરનાર શાંતિપ્રિય માનવ આજ ખરો નિવૃત્ત યા તે સજન મનાય છે. પણ ના ! પોતાના સ્વાધિકાર, વય ને દેશસ્થિતિ અનુસાર પ્રત્યેક આત્માએ પિતાના પૂર્ણ પુરુષાર્થ બળે સામાજિક, ધાર્મિક, નૈતિક આધ્યાત્મિક પ્રવૃત્તિ સેવન કરીને તેમાં પિતાની ઉન્નત દશાની સિદ્ધિ પ્રાપ્ત કરવી જ જોઈએ ને આમ પોતાની ફરજના પ્રમાણમાં જે પ્રવૃત્તિ યા તે કમપેગ સાધતા નથી તે માનવ નથી-છવવા નથી;-વિશ્વમાં તે ક્ષુદ્રમાં શુદ્ર કીટક જંતુથી પણ શુદ્ર છે. આ બાબત ગુરુમહારાજે પિતાના કર્મયોગ' ગ્રંથમાં અતિશય સુન્દર ને બેધપ્રદ શૈલીમાં આર્યાવર્તનાં તેમજ પાશ્ચાત્ય દેશનાં અનેક ઐતિહાસિક સામાજિક તેમજ ધાર્મિક દ્રષ્ટાતો આપી સિદ્ધ કરી બતાવી છે. આચાર્ય મહારાજની વિશ્વવિખ્યાત સંસ્કારી લેખિ થી, ભારતવર્ષ હવે અજ્ઞાત નથી. લે, મા. તિલક, સ્વામી વિવેકાનંદ, For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમાન મણિલાલ નભુભાઈ આદિ સમથ લખનાં આ બાબત પર પુષ્કળ ચર્ચાત્મક વિવેચને ગુજરરાષ્ટ્ર સમક્ષ મોજુદ છે. છતાં આ કર્મયાગ કંઈ ઓર જ પ્રભા અને અવનવાં દર્શન કરાવે છે. કાંગ વિવેચનના પદે પદે ઉભરાતું હેમનું તત્વજ્ઞાનનું, ભાષા, ભાવ અને વેગ સંબંધી વિશાળ જ્ઞાન વાંચકને મુગ્ધ કરી પોતાની સાથે દોરી જાય છે, અને પ્રતીત કરાવે છે. લે. મા. તિલક અગર તે અન્યના . આ બાબતના કંથ કરતાં આ કર્મયોગ ધણી સુન્દર વાની તત્વરસિક વાંચકને પીરસી ર આત્માનંદની ખુમારી અનુભવાવે છે. ‘કમ ગ જેવા ગહન વિષય, તેમાં પણ આધ્યાત્મિક ભાવનાના રસનાપુટ પૂરી ને છણી ઉકષ્ટ રીતે લખવામાં ગુજરરાષ્ટ્રના એક ઉત્તમ સાહિત્યકાર તત્વજ્ઞાનના-ગીર્વાણ ભાષાના પંડિત આચાર્યની કશળ પછી જ્યાં ચિત્ર આલેખવા બેસે ત્યાં શું બાકી રહે? આ કર્મયોગમાં વિશેષ નવીન તે એ જ છે કે જ્યારે લે. મા. તિલક તેમ જ અન્યએ ભગવદ્ગીતાના લેકે લઈ તે પર બુદ્ધિ અનુસાર વિવેચન લખ્યાં છે, ત્યારે શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજે “કમગન રવતંત્ર કેની રચના કરી, તે પર વિવેચન લખ્યું છે. આમાંની વસ્તુ એકંદર શ્રીમના ઉત્કૃષ્ટ હૃદયમંથનનું માખણ, સારનું સાર છે ને તેથી જ તે વધુ આદરપાત્ર થશે જ. લોકોને તે વધુ પ્રતાતિવાળું ને આદરપાત્ર થવાનું અન્ય સબળ કારણુ ગુરુમહારાજનું સાત્વિક, ત્યાગી, કમલેગી જીવન છે. આમિક પ્રવૃત્તિને-સતત સદુદ્યમને અસ્વીકાર કરતાં કેટલાક પ્રવૃત્તિ પ્રત્યે ઉદાસીનતા બતાવે છે, પણ કર્મયોગ તે તેને માટે સ્પષ્ટ કર્થે છે કે –સ્વાધિકારે વિવેકપૂર્વક કર્તવ્યમાં પ્રવર્તતાં, સર્વસ્વાર્પણ કરવામાં ભીતિનો એક વિકલ્પ પણ ન થાય, એ નિર્ભય આત્મા જ્યારે થાય છે, ત્યારે આત્મામાં સ્થિરતા થાય છે, ને સ્થિરતા ટળી જતાં સંવતનના શિખરે આમા બિરાજમાન થાય છે. આમ આત્મામાંથી શુભાશુભ પરિણામ ટળી જતાં જે કર્મો થાય છે, તે કર્મબંધને માટે થતાં નથી. પણ ઉલટા જે ‘કમે શરા-તેજ ધમ્મ શૂરા ' અને આમ જે દ્રઢ પ્રતિજ્ઞ બની ‘ાર્થ સાધામ વા રેઢું પાતયામિ' એ સૂત્રને પિતાનું કર્મસૂત્ર બનાવી કાર્યમાં નિ:સંદેહ કર્મ યેગી બની વહ્યો જાય છે, અને અડગ પણે નિયમિત રીતે, ઉત્સાહ ને ખંતથી નિકકામ બુદ્ધિ સહિત મં રહે છે, તે કાર્યમાં વિજય મેળવે છે જ. આત્મામાં અમેઘ શક્તિ રહેલી છે. આ વિશ્વમાં તમે જે ધારે તે મેળવી શકે તેમ છે. વિશ્વશાળાનાં ગુપ્ત જ્ઞાનના બારણાં ઠોકે. જો કે તે ગમે તેવાં વજ જેવાં હશે તે પણ વૈર્ય ખંત ઉત્સાહ ને બુદ્ધિથી તુર્તજ ખુલી જશે. ત્રિભુવનનું સામ્રાજ્ય તમે આત્મિક પ્રત્તથી મજબૂત મનોબળથી, અને સતત સદુઘમથી મેળવી શકશે. કારણ વિજયી થવું, દછિત મેળવવું, એ સૌને જન્મસિદ્ધ હક છે. જ્યાં ગમે તેટલી આફત છતાં ભીતિનો લેશ પણ અંશ ન હોય, વિદથી કાયરતાને અવકાશ ન હોય, ત્યાં વિજય છે જ. કાની સિદ્ધિમાં કદાપિ પણ ભય પામવો જોઈએ નહિ. સ્વફરજ અદા કરતાં જે મનુષ્ય નિર્ભય છે તે જ ખરો કર્મયોગી છે. ખરા કર્મયોગીઓ તે પિતાના સાધ્યબિન્દુને લક્ષમાં રાખી કાર્ય કરે જ જાય છે. અને કર્મયોગી-નિષ્કામ કર્મયોગીની ચક્ષમાં ઈશ્વરી પ્રકાશ વહે છે, અને તેથી તેની આંખથી માનવ જાત અંજાઈ જાય છે. મનુષ્ય જ્યાં છે ત્યાં માગ કરી શકે છે. માનવહૃદયમાં સર્વ બ્રહ્માંડ ઉકેલવાની શક્તિ રહેલી છે, પણ તેને ફક્ત કેળવીને પ્રકાશમાં લાવવાની જ જરૂર છે. સર્વ તીર્થકરે, સિદ્ધો અને સાધી જનારાઓ ફકત નાક દાબોને ' થવાનું હશે તે થશે–પ્રારબ્ધમાં હશે તે બનશે ? આવા નિર્માદય વિચારે સેવી બેસી રહ્યા નહોતા, પણ કાર્યમાં મંડયા જ રહ્યા હતા. For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsur Gyanmandir ૨૭. તપ, સાનસાધન, પરિશ્રમ ઉપદેશ, પરોપકાર, વિહાર અને સંયમમાં જરા પણ શિથિલતા નહિ થવા દેનાર, રાગદ્વેષને પૂર્ણપણે જીતી લેનાર, સમગ્ર વિશ્વને નિજ સમું લેખી તેને માટે ઝૂઝનાર જ સાધ્ય સાધી શક્યા હતા. માનવશક્તિ અપરિમિત છે. કારણ તે મહાસમર્થ આત્માને સ્વામી છે. સ્વર્ગનું સામ્રાજય તેની અંદર સમાયેલું છે, પણ મરજી પ્રમાણે વૈભવ ભોગવવાથી થતા આનંદ કરતાં આત્મસંયમથી વધુ આનંદ થાય છે. “તું હને પીછાન” “ હારે જેવા થવાની ઈચ્છા છે, તે જ :તું છે.' એ સૂત્રને સત્ય પ્રતીતિપૂર્વક લક્ષ્યમાં રાખવાનું છે. સર્વ ધર્મો મળે છે કે “ God is within, The Kingdom of God is within, Know thyself, and you will Get what you wish. Have faith. ” “ પ્રભુ અંદર છે. પ્રભુનું સામ્રાજય અંતરમાં છે. હું તને પીછાન-ઈરીશ તે મેળવી શકીશ, પ્રતીતિ રાખ' આ સૌ બાબત ગુરુમહારાજે કર્મયોગમાં એવી તો અપૂર્વ શૈલીથી સમજાવી છે કે તે સર્વ દેશના, સર્વ ભાષાના, સર્વ દર્શનના લેને ઉપયોગી થઈ પડશે જ, ગુરુમહારાજની સર્વમાન્ય લેખનશૈલી આ ગ્રંથમાં એવી આકર્ષક રીતે ફેલાઈ છે કે તેનું વાચન વાંચક જો તે વિવેકપૂર્વક–ખંતથી વાંચે તે કર્મચાગમાં પ્રવૃત્તિ કર્યા સિવાય રહે જ નહિ, જ્યારે આ મહાન ઉપલેગી ગ્રંથનાં અન્ય ભાષાઓમાં ભાષાંતર થશે ત્યારે તેના સત્ય સિદ્ધાન્તથી વિશ્વ એક દિવસ વિમુગ્ધ થશે ને લેખકને દીવો લઇ શોધવા નીકળશે. અને આનું મુખ્ય કારણ એ જ કે જૈન સાધુ છતાં કર્મ ગ સમસ્ત વિશ્વને ઉપયોગી બનાવવાના ઉદાર હેતુથી તેને વિશ્વના ભિન્ન ભિન્ન મતરૂપી રગે વડે રંગ્યો છે, ને સૌને મોહક અને ઉપયેગી થવા સાથે ભવોભવ તારનાર વધુ થઈ પડવા સરખે બનાવ્યો છે. આત્મામાં ધર્મ છે, આત્મામાં મુક્તિ છે, આત્મામાં સર્વસ્વ છે. મંદિર, મજીદ, અગ્યારી, ઉપાશ્રય, કે ક્રેસમાં જ ધર્મ કે મુકિત નથી પણ આત્મસાધનમાં જ મુક્તિ છે. આ સત્ય સૂત્રને સાક્ષાત્કાર જોવો હોય તે મુમક્ષ એ અવશ્ય એક વાર આ કર્મયોગ સાધંત વાંચી જવો. માત્ર વાંચી જ જ નહીં પણ તેને પચાવી જવો. કર્મવાદી બની “કર્મ કરે તે ખરૂ” માની કર્તવ્ય ભ્રષ્ટ-કાગ ભ્રષ્ટ થવા કરતાં કર્તવ્યનું પ્રખરપણે પ્રતિપાલન કરનાર જ વીર છે. મનને તથા તનને જીતી લેનાર જ વિજયી છે. કારણ જે કાં બે પ્રતિપાલાનમાં ભ્રષ્ટ થાય છે તે વિશ્વના પગ તળે કચરાય છે, અજ્ઞાન રૂપમાં ઉતરે છે, જીવનવિહીન બને છે અને આત્માની પડતી દશા પ્રાપ્ત કરે છે. પ્રસ્તુત કર્મયોગ અન્ય કર્મયોગ કરતાં વિશેષ ઉપયોગી એટલા માટે જ છે કે તે એકલી સામાજિક, નૈતિક, આર્થિક ને ધાર્મિક પ્રવૃત્તિ જ બતાવી ન અટકતાં છેલ્લા Stage( પાયરી)ની પ્રવૃત્તિ આધ્યાત્મિક પ્રવૃત્તિનું પૂર્ણપણે પ્રતિપાદન નિષ્પક્ષપાત દ્રષ્ટ્રયા કરે છે.-પ્રવૃત્તિ સામાજિક દષ્ટિએ કરવા ઉપરાંત તે ધાર્મિક તેમજ આધ્યાત્મિક દ્રષ્ટ્રયા વિશેષ રીતે કરવી જોઈએ. કારણ એકલી સામાજિક પ્રવૃત્તિથી આત્મસાધન બનતું નથી. અને અંતિમ દયેય તો આત્મપ્રાપ્તિ-આત્મસિદ્ધિ જ છે. આત્મપ્રાપ્તિ જ પરમાત્મપ્રાપ્તિ આપવા સમર્થ છે. જ્યાં લગે આત્મતત્વ ચિહ્યો નહિ, ત્યાં લગે સાધના સર્વ જૂઠી.” તેમજ “જ્ઞાન બીના વ્યવહાર કે કહા બનાવત નાચ, રત્ન કાગે કાચકે, અંત કાચ સે કાચ. '' માટે આમતરવની સત્ય પીછાનની પરમ આવશ્યકતા છે. જે કામગ પ્રવૃત્તિમાં આ સાત્વિકભાવભર્યું આધ્યાત્મિક તવ ભર્યું હોત તે યુરોપ આજે જુદો જ પ્રવૃત્તિમાં હવે; સમાજસુધારા તેમજ દેશવ્યવસ્થા સાથે આંતરપ્રદેશનો વ્યવસ્થા અને આંતરસમાજસુધારા તે અ ાંતમ પેયજ સર્વ મહાત્માઓનું હતું ને તેથી જ તેઓ કર્મવીર, કર્મયોગીઓ તથા મહાત્માઓ હતા ને થશે. આ બાબત તે કર્મયોગમાં વિશેષ રંગથી ખીલી ઉઠે છે. પિતાનું સર્વસ્વ જાણે ગુરુમહારાજ આ વિષય પર ખચી નાંખવા બેઠા ન હેય તેમ આધ્યાત્મિક પ્રવૃતિની ઝીણવટ તેમણે હઝાર ગણે ગળી For Private And Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૮ જનસમાજને ગળે તુર્ત ઉતરી જાય એવી વ્યવસ્થાપૂર્વક આલેખી છે. આ બાબતમાં તે ગુરુમહારાજે વિશ્વ પર એકલે ઉપકાર જ નહિ પણ દયાનું જ વર્ષણ વધ્યું છે. ગુરુમહારાજ આર્યાવર્તની પવિત્ર ભૂમિથી સંતુષ્ટ થઈ કેવાં સુંદર પાકો લખી જાય છે? ખરેખર આર્યાવર્ત પરમ સાત્વિક પુણ્યભૂમિ છે. અધ્યાત્મવિદ્યાની દેદિત વ્યાપી રહેલી ભાવના વડે ભારતવર્ષ ઉજવળ છે. અનેક મુનિયે, આચાર્યો, પંડિત ને મહાન પુરુષની ચરણ રજવડે સેવાયેલી, પવિત્ર બનેલી ભારતભૂમિમાં જ ખરો આધ્યાત્મિક કમ ગ રેલાય છે, ને રેલાય છે. અધ્યાત્મ જ્ઞાનવડે આત્મન્નતિના પરિપૂર્ણ શિખરે પહોંચવાની કોઈ ઉત્તમમાં ઉત્તમ શાંત ને સર્વ પ્રકારે નૈસર્ગિક જીવન ગાળવા ગ્ય ભૂમિ હોય તે તે આર્યાવર્તની જ ભૂમિ છે. આર્યાવર્તની એક ચપટી ધૂળમાં જે સાત્વિક અણુ રેણુઓ વિલસી રહ્યા છે, તે અન્ય ભૂમિમાં નથી. પોતાના આત્માની તથા દેશની સર્વ સામગ્રીને ઉપગ આત્મવિકાસનમાં જ કરવો જોઈએ. આ ભાવના ભારતવર્ષમાં જ વર્તે છે. માનવબુદ્ધિની શક્તિને વ્યય કેવળ માનવસંહારને જ અર્થે થતે આપણે પાશ્ચાત્ય દેશોમાં–વર્તમાન મહાયુદ્ધમાં જોઈએ છીએ. પ્રજા પ્રજાને, માનવ માનવને પિતાનાં સર્વ સાધનાવડે નાશ કરવા મથે-એ આસુરી ભાવના ભરી પ્રવૃત્તિ એ સત પ્રવૃત્તિ નથી. એવી અસત પ્રવૃત્તિથી તે નિવૃત્તિ લાખ દરજજે ઉત્તમમતલબ કે પ્રવૃત્તિ નિવૃત્તિના હેતુભૂત અને તે પણ આધ્યાત્મિક દ્રષ્ટિએ સાત્વિક ભાવપૂર્ણ હોવી જોઈએ. આ બાબત ૫ ગુરુમહારાજે ઉત્તમ રીતે ચર્ચા છે. ધાર્મિક નિવૃત્તિ માર્ગમાં અને ધાર્મિક પ્રવૃત્તિ માર્ગમાં એવી ઉદાર ભાવનાથી પ્રવર્તવું જોઈએ કે જેથી લોકિક વિશ્વહિતકારક યોજનાઓપૂર્વક જે જે પ્રવૃતિઓ સેવવી પડે તેમાં સ્વાધિકારે પ્રવર્તતાં સંકુચિત અને વિધિ દ્વારા વકીલ અવનતિમય-કટકમય માર્ગ ન બને. આ અતિ ઉપયોગીસિદ્ધાંત કુશળતાથી કર્મયોગમાં પ્રતિપાદન કરવામાં આવ્યો છે. ગ્રંથારંભે ગુરુમહારાજે હેમના ગુશ્રી સુખસાગરજી મહારાજનું વદનપૂર્વક મંગલ કર્યું છે. ગુરુભક્તિનું જવલંત દ્રષ્ટાંત તેમણે ગુગીતા નામના સ્વરચિત ગ્રંથમાં બતાવેલ છે. ખરું મંગળ નામ ગુરુનું જ છે. તેમના ગુરુશ્રી ખરેખર ક્રિોદ્ધારક થઈ ગગા છે. ને આ કર્મયોગ, ક્રિયાયોગ જેવા મહાન ગ્રંથમાં એવા સદિયાપાત્ર ગુરુને જ મંગલિક ગણી લેવામાં તેમણે સ્વફરજ બજાવી છે. જેમાં ક્રિયાઓને લેપ થતું જાય છે. શુષ્ક જ્ઞાનીઓ ક્રિયામાર્ગની ઉપેક્ષા કરી કરી રહ્યા છે તે પૂર્વાચાર્યના જ્ઞાનાિાં મોક્ષ:' એ સૂત્રને વિરવા લાગ્યા છે. આથી જેની ખાસ કરીને કમંગ અને ક્રિયાની આવશ્યકતાને સમય વિચારીને જ ગુરુમહારાજે કમંગ લખે છે. હલ જેનામાં શુષ્ક નિવૃત્તિની મુખ્યતા અને ધર્મ પ્રવૃત્તિની ગૌણતા થયેલી દ્રષ્ટિગોચર થાય છે; આવા વખતે સત્ય નિષ્કામ, કમલેગીઓની જરૂર છે. હાર-હારામાં પડેલ પિતાનું ભાન ભૂલી આડે માર્ગે વહ્યા જતા જમાનાને સંધે રસ્તે લઈ જનાર કર્મયોગીઓ પાકી ઉઠવા જોઈએ. દેશની હમણાંની સામાજિક, નૈતિક આર્થિક, ધાર્મિક અને આધ્યાત્મિક પરિસ્થિતિ શોચનીય છે. આવા પ્રસંગે પણ કમગીઓ ન પ્રકટે તે સર્વ પ્રકારે અર્ધગતિને જ અવકાશ મળે, માટે મહાન કર્મયોગી કેવા હેય ? તેનાં લક્ષણ, તેમણે કેવી પ્રવૃત્તિઓ સેવવી જોઈએ તથા નવીન કર્મયોગીઓ કેવા અને કેમ પ્રકટાવવા જોઈએ; આ સંબંધી કમંગમાં સારું અજવાળું પાડવામાં આવ્યું છે, કમં શબ્દાર્થ, કમ સ્વરૂપ, કમંબંધ અને કર્મ સંબંધનું વિસ્તારપૂર્વક વિવરણ, ઘણું સુંદર રીતે આપવામાં આવ્યું છે. આ કર્મયોગના વ્યાપક અર્થપ્રતિ વાંચકે એ દુર્લક્ષ્ય કરવું જોઈએ નહીં કમંગમાં ‘પાનામ્યાં મોક્ષ:” એ સૂત્રનું વિસ્તૃત વિવેચન For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯ કરવામાં આવ્યું છે. લે. મા. તિલકે પણ પોતાના કર્મવેગ રહસ્યમાં “શાના મોક્ષ: ” એ સૂત્રના ભાવનું વ્યાપકાથપણે અવલંબન ભગવદ્ગીતાને અવલંબીને લીધું છે. કર્મયોગની આવશ્યક્તા વિના કંઈ જીવતો ધર્મ નથી. એ બાબતના સ્પષ્ટીકરણમાં ગુરુશ્રી ખરેખર હદ કરે છે. સ્વાધિકારે કર્તવ્ય કર્મોને જાણવાં, અને પશ્ચાત નિરાસક્તિ પણે તે કરવાં. અલ્પ દોષને મહાલાભ, જેમાં વ્યષ્ટિ અને સમષ્ટિને હોય, તેવા કર્મો કરવાં. અધ્યાત્મ જ્ઞાનાદિ ગુણોને પ્રાપ્ત કરીને કર્તવ્ય કર્સે કર્યો જવાં, અનેક પ્રકારની વિપત્તિઓથી આત્માની પરિપકવ દશા કરવા માટે અને આત્મગની સ્થિરતા માટે કર્તવ્ય કર્મો કરવાં જોઈએ-ઇત્યાદિ અનેક પ્રકારે કરવાના કર્મયોગને વિશાળ બુદ્ધિથી અને વ્યાપકપણે કર્મયોગ મંથમાં ચર્ચવામાં આવ્યાં છે. પ્રાચીન અર્વાચીન ધર્મશાસ્ત્રથી કર્મયોગની ઉપયોગિતા સિદ્ધ થઈ ચૂકેલી છે. સર્વ દેશોમાં, સવ કાળમાં, સર્વ ધર્મના મહાત્માઓએ કર્મયોગના એક સરખા વિચારો પ્રકટ કરેલા છે ને તેનું વાચન વાચકોને કર્મવેગ ગ્રન્થ સાધી આપે છે જ. તે સર્વ ગ્રંથોમાં ઉચ્ચ કોટિ પર વિરાજ તે આ ' કમંગ' અવશ્ય તેના વાચકને દ્રવ્ય ને ભાવ બને રીતે સામાજિક, ધાર્મિક તથા આધ્યાત્મિક પ્રવૃત્તિને પ્રગતિમાન કરવામાં, ઉન્નતિ સાધી આપવામાં ને ઈચ્છિત સિદ્ધિઓ સિદ્ધ કરી આપવામાં રહાયભૂત થશે જ એ નિઃસંશય છે. ઉપર જણાવી ગયા છીએ કે જેન કેમને કમગીઓની ધણી જ જરૂર છે. કમલેગીએ ગૃહસ્થી હોય છે તેમજ ત્યાગી પણ હોય છે. ગૃહસ્થ કર્મયોગીએ દેશનું સામાજિક, આર્થિક નૈતિક ને કવચિત ધાર્મિક હિત સાધી આપે છે, પણ દેશનું ને માનવજાતનું અંતિમ હિત--આધ્યાત્મિક હિત તે ત્યાગી નિષ્કામ કમગીઓવડે જ સધાવાનું. કારણ ગૃહસ્થાશ્રમીઓ કરતાં ત્યાગી સ્વાધિકારે ખરેખરા કર્મયોગી થઈ શકે છે. કર્મયોગનું બળ પ્રાપ્ત કર્યા સિવાય ઉપદેશની અસર થતી નથી, કારણ તત્વજ્ઞાનના પાયા પર કર્મયોગને સંબંધ છે. અત્યારે તે જે સામાજીક ધામિક તથા આખ્યામિક કર્મચણી આવશ્યક્તા છે, તે તે ત્યાગી કમગીઓ જ મુખ્યત્વે સાધી શકે તેમ છે, અને આ સર્વમાન્ય સત્ય પણ કર્મયોગમાં સ્પષ્ટ રીતે રહમજાવવામાં આવ્યું છે. અત્યારે સમાજ કયા પ્રકારનું વાંચન માગે છે? તેને વિચાર કરતાં તત્ત્વજ્ઞાનની ભાવનાઓ ભરેલી તથા અધ્યાત્મ જ્ઞાનની વિવિધ વાનીઓથી સુસજ્જ એવી મિષ્ટ રસવતીથી ઉભરાતી થાળી આજે સમાજ માગે છે. તેથી જમાનાને ઉપયોગી તથા ભાવિ સમાજને તેવા રસને પિષ સુ બનાવવાને માટે અનેક પુસ્તક કર્મ યોગીની કલમે લખ્યો છે ને તેમાં આ ઉમેરે બેશક અતિ અમૂલ્ય છે. અમે ઇચ્છીએ છીએ કે ભારતવાસીઓ આ ગ્રંથને સવે લાઈબ્રેરીમાં દાખલ કરાવવા તથા બીજી ભાષાઓમાં અનુવાદ કરાવવાના પ્રયાસ કરવામાં પ્રસાદ સેવશે નહી. ભાષાની તથા ધર્મની સેવા અનેક રીતે કરી શકાય. જેઓ લખી શકે તે લેખિનીથી, બોલી શકે તે જીભથી, ખરચી શકે તે લીધી, ને છતર માનવે પિતાની જાતિમહેનતથી આવા મંથેના વિશેષ પ્રયાર માટે પ્રયાસ સેવશે તે ધર્મ ને કામની સેવા બજાવી શકશે. છેવટે કર્મ માં લખવામાં વિપકારક દૃષ્ટિથી ધર્મલાભની ઇચછાપૂર્વક નિષ્કામબુદ્ધિથી અતિ For Private And Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ શય પરિશ્રમ ઉઠાવનાર શ્રીમદ્ ગુરુમહારાજ તથા આવા અનેક ધર્મગ્રંથ મહાયુદ્ધની માંધવારીના સમયમાં પણ પ્રકટ કરી વિશ્વના ભલા માટે પ્રકટ કરનાર શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળને અત્યંત નમ્રભાવે આભાર માન્યા શિવાય નિવેદનને લેખક રહી શકતે નથી જ. અને આવા રસાળ વાંચનથી વિમુગ્ધ બનેલ આ હદય એટલું જ ઇચ્છે છે કે–આલસ્ય, નિદ્રા, મહારા-તારામાં મચી રહેલ ભારતવર્ષ તથા જેન કામને જાગ્રત કરી તેમની સામાજિક ધાર્મિક અને આધ્યામિક ઉન્નતિ સાધી આપનાર આવા આવા અનેક ધાર્મિક ગ્રંથે, ગુરુમહારાજની રસભરી પુણ્ય લેખિની દ્વારા ભારતવર્ષને આપે. અસ્તુ. 8 શાંતિ: શાંતિ: શાંતિ: ) પાદરા, ચૈત્રી પૂર્ણિમા. સં. ૧૯૭૪ ગુરુચરણે પાસક, મણિલાલ મોહનલાલ પાદરાકર આ અદભુત મંથ ખૂબ ધ્યાનપૂર્વક વાંચવા વંચાવવા-વિચારવા અને કર્મયોગી થવાને પ્રબળ પુરુષાર્થ કરવા વિનંતી છે. આ શિવાય એજ કલમ શ્રી બુદ્ધિસાગરજી મહારાજની એજ કસાયેલી-સંસ્કારી કલમે આલેખાયેલા-વ્યવહાર અને નિશ્ચનાજ્ઞાન અને ક્રિયાની મહત્તા બતાવતા ૧૧૧ ગ્રંથ વચિકને જીવન માર્ગ દર્શક થઈ તારક બનશે માટે તે મંગાવી વાંચશે.-નવિન પ્રકટ થયેલ અદ્દભુત દળદાર સેંકડે ચિત્ર—નકશા-યુક્ત ગ્રંથ વાંચતાં તમે ઘણું જાણવા પામશે. શ્રી યોગનિષ્ઠ આચાર્ય–સાવંત જીવન ચરિત્ર લેખકે શ્રી, જયભિખુ-શ્રી પાદરાકર મેટીસાઈઝ ૬૦૦ પૃષ્ઠ ૫કુ બાઈડીંગ-ઉત્તમ કલાયુક્ત જેકેટ શ્રીમના ૧૧૧ ગ્રંથની સવિસ્તર સમાલોચના-મહાવિદ્વાનોના અનેક અભિપ્રાય સહિત કી. રૂા. ૧૧) શ્રી યોગદીપક-આ સ્વાનુભવ મેળવી લખેલે શ્રીમદને થોગ માર્ગને અદભુત ગ્રંથ; તમારૂ જીવન સંસ્કારી અને મેગી જેવું બનાવશે. પાક ૫૭ ૫૪૦ પૃષ્ઠ સુંદર જેકેટ કીંમત ૩-૦-૦ શ્રી ભજન સંગ્રહ ભા. ૧-૨ અધ્યાત્મ ભજન સંગ્રહ-શ્રીમનાં ૪૦૦ ઉપરાંત સર્વોત્તમ યોગ વૈરાગ્ય તત્વચિન્તનના રસપૂણું ભજનોને સાગર-ઘરઘર ગવાય તે લેકે પયગી ભજન સંગ્રહ પૃ. ૪૫૦ પાકું-જેકેટયુત પુ સચિત્ર કોં. ૨-૮-૦ લખો :-શ્રી અધ્યાત્મ જ્ઞાન પ્રસારક મંડળ–૩૪૭ મંગળદાસ ઘડીઆળી. કાલબાદેવી રોડ-મુબઇ. પાદરા તથા વિજાપુર જૈન જ્ઞાન મંદિર ( ઉ ગુજરાત) For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org વર્મયોગ-પ્રસ્તાવના. (પ્રથમાવૃત્તિ) प्रवृतिलक्षणो धर्मः सर्वधर्मोन्नतिप्रदः । सर्वज्ञैः सेव्यते सम्यग् - जैनधर्मप्रचारकैः कर्मयोगः सदासेव्यो निरासक्त्या जनैर्भुवम् । अक्रियावादतः श्रेष्ठः क्रियावादः शुभंकरः ગાય: મિયાણી, વિજ્ઞેય: ગુજષ્ઠાક્ષિ / विराधकोऽक्रियावादी, विज्ञेयः कृष्णपाक्षिकः सर्वे तीर्थंकरा ज्ञेयाः, केवलज्ञानयेोगिनः । મોક્ષો જ્ઞાગિયામ્યાં સ્થાન, કોરું તૈઃ સર્વáિમિઃ ।। ૪ ।। धर्म्य व्यवहारमात्र्य, स्वाधिकारविशेषतः । नित्यनैमित्तिकंकर्म-कर्तव्यं कर्मयोगिभिः Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ॥ ↑ " ।। ૨ ।। ॥ ૨ ॥ ॥ મ્ ॥ વ-મુદ્રાસેલ સંવત્ ૧૯૭૦ ના ચૈત્ર વૈશાખ માસમાં મહેસાણાના સધના આગ્રહથી મહેસાણામાં એક માસ લગભગની સ્થિતિ કરી. તે સમયે અમદાવાદમાં પ્રાતઃસ્મરણીય પરમગુરુમહારાજ શ્રી સુખસાગરજી મહારાજે ક્રિયાયેાગની મહત્તા સબંધી સ. ૧૯૬૯ ના અસાડ સુદિ ૧૪ ની રાત્રિએ જે ઉપદેશ આપેલે હતા તે તાજો થયે અને તેથી ક્રિયાયેાગ-કચેાગ સંબધી લેકેાની રચના કરી અને તેનુ નામ ક્રયાગ રાખ્યુ. તે પ્રસંગે ત્યાં રહેલા કેટલાક સાધુઓને અને શ્રાવકેાને કર્મયોગ ગ્રન્થ દેખવાના પ્રસંગ મળ્યા. અને તેઓએ તે ગ્રન્થની પ્રશંસા કરી. ત્યારબાદ માસાના સંધના આગ્રથી જેઠ માસમાં માણસામાં પ્રવેશ કર્યો અને ત્યાં ચામાસું કરવાનું થયું. માણુસાના ઠાકર સાહેબ રાએળશ્રો તખ્તસિદ્ધ દરબાર ઘણી વખત દર્શનાથે આવ્યા કરતા હતા. એક વખત તેમણે કયાગ ગ્રન્થ વાંચ્યા તેથા તેમણે તથા કારભારી મેહનલાલ કીકાભાઇએ કયેાગતુ ગુજરભાષામાં વિસ્તારથી વિવેચન કરવા પ્રાર્થના કરી. માસાના દરબાર દ્વીકાર શ્રી તખ્તસિંહજી વિદ્વાન સાહિત્યપ્રેમી દયાળુ જૈનધર્માનુરાગી સાધુભક્ત અને ધ'પ્રિય છે, તેમની પ્રાર્થના અમારા હૃદયમાં ઇસી અને તેવા કર્મ ગ્રેગનું વિવેચન કરવા નિશ્ચય સંકલ્પ કર્યો. જૈનશાસ્ત્રોમાં કયેાગની મહત્તા છે, એમ જણાવવા માટે નિશ્ચય થયા. ચેમાસા બાદ માણુસાથી વિહાર કરી સ. ૧૯૭૧ ના ક્રારતક માસમાં વિજાપુરમાં દાસી નથુભાઈ મંછારામના સમાધિમરણના ઉપદેશાથે ત્યાં જવાનું કર્યું. દાસી નથુભાઇ મછારામ અમારા ઉપકારી હતા. તેમણે અમારી બાલ્યાવસ્થામાં `િક પાનપાનમાં સાદાપ્ય કરી હતી. ) વિજાપુરથી લાડેાલ, સરદારપુર, એક Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લારા, દેશાંતર થઈ ઇડરમાં અમથારામ ગુલાબચંદના ઉજમણુ પર માગશર માસમાં જવાનું થયું. ઇડરથી વડાલીન સંધના આગ્રહથી પોષ માસમાં વડાલીમાં પ્રવેશ કર્યો. વડાલીમાં અમારા મનમાં જે સંકલ્પ હતો તે પ્રમાણે કર્મયોગ વિવેચન લખવાના અ ર ભાર્થે વિવરણ મંગલ કર્યું; પરંતુ યાત્રાના કારણથી ત્યાં એક માસ કરતાં વિશેષ ન રહેવાયું. ત્યાંથી ખેડબ્રહ્મા, દેરોલ, ગરાડિયા, મટર, હડાદ થઈ કુંભારીયા જવાનું થયું. કુંભારીઆથી આબુજી થઈ હyદ્રા, વરમાણ, રેવદર, મદાર, પાંથાવાડા, દાંતિવાડા અને ભૂતિવાડા થઈ પાલણપુરના સંધના આગ્રહથી પાલણપુરમાં પ્રવેશ કર્યો. ત્યાં વીસ દિવસ લગભગની સ્થિતિ થઈ પરંતુ ત્યાં કર્મયોગ વિવેચન લખવાની પ્રવૃત્તિ ન થઈ ત્યાંથી ફાગણ વદમાં સિદ્ધપુરમાં મુકામ કર્યો. કર્મયોગના કેટલાક શ્લેકાનું ત્યાં વિવેચન લખાયું. ત્યાંથી ઉંઝામાં મુકામ થતાં કેટલાક પ્લે કાનું વિવેચન લખાયું; ત્યાંથી સં. ૧૯૭૧ ના ચૈત્ર સુદિ એકમે મહેસાણામાં પ્રવેશ કર્યો. ત્યાં કેટલાક શ્લેકાનું વિવેચન લખાયું. પન્યાસ ત્રી આનંદસાગરગણિ તથા પન્યાસ શ્રી મણુવિજયજીગણ ત્યાં હોવાથી તેમની સાથે જ્ઞાનવાર્તાલાપ થયો. મહેસાણાથી ચૈત્ર સુદિ પૂર્ણિમા પર જોવણીમાં શ્રી મલ્લિનાથની યાત્રા આવવાનું થયું. ત્યાં વિવેચન લખવાનું શરૂ હતું. ત્યાંથી રામપુરા આવતાં ત્યાં પણ વિવેચન લખવાની પ્રવૃત્તિ શરૂ હતી. રામપુરાથી વિરમગામ આવવાનું થયું. વિરમગામમાં કમલેગનું વિવેચન લખાયું. વીરમગામમાં મુનિરાજ શ્રી ખાંતિવિજયજીના શિષ્ય શ્રીયુત મેહનવિજયજી સાથે અને ઈતિહાસત્ત શ્રી જિનવિજયજી સાથે સાધુગુરુકુલ-નગુરુકુલ સ્થાપના વગેરે સંબંધી અનેક વિચારોને પરામર્શ થૉ. વીરમગામથી જ ખવાડા થઈ શ્રી સાબુદ જૈનસંઘના આગ્રહથી તથા ભક્તિથી બીજા ચિત્રમાં સાણંદમાં પ્રવેશ કર્યો. કર્મવેગનું ત્યાં બસે પાનાનું વિવેચન લખાયું ત્યાંથી ગોધાવીમાં વીસ દિવસ લગભગ સ્થિતિ થઈ. ગેધાવીમાં ૧૫૦ દેઢ પાના લગભગનું વિવેચન લખાયું. પરંતુ ત્યાં અત્યંત તાપમાં મહેનતના કારથી જવર લાગુ પો ગેધાવીથી સેરીયા, કલોલ, પાનસર થઈ સં. ૧૯૭૧ ના જેઠ માસમાં પેથાપુરમાં ચોમાસા માટે વિહાર થયો. પેથાપુરમાં ડું વિવેચન લખાયું પરંતુ જીર્ણજવરની ઉપાધિથી ૧૦૮ શ્લોક સુધીના પ્લે કાનું વિવેચન લખાયા બાદ વિવેચન લખવાનું કાર્ય બંધ થયું. સ. ૧૯૭૧ ના જેઠ માસથી કર્મયોગ લખવાનું વિવેચન બંધ રહ્યું. તે પાછું સંt૯૭૩ ના માગસર માસથી માણસામાં વિવેચન લખાણું શરૂ કર્યું. ૧૦૯ માં શ્વેકથી માણસામાં વિવેચન લખવાનો આરંભ થયો. માણસાથી લીબેદર, ઉનાવા થઈ પેથાપુરમાં જવાનું થયું. દરેક ગામમાં વિવેચન લખાવાની પ્રવૃતિ શરૂ હતી, અમદાવાદવાળા શેઠ મણિભાઈ દલપતભાઈને ત્યાં મા હમાસમાં ઉજમણું હોવાથી તેમના અનેક પત્ર આવ્યાથી પોષ માસમાં અમદાવાદ જવાનું થયું, અને અમદાવાદમાં સંપૂર્ણ વિવેચન લખવાનું કાર્ય પૂર્ણ થયું. એકંદર આઠ નવ માસમાં કર્મવેગનું સંપૂર્ણ વિવેચન લખાયું તેમ કહીએ તે કહી શકાય. સં. ૧૯૭૨ ની સાલમાં લોકમાન્ય તિલક કૃત ભગવદ્ગીતાપર કમંગ નામનું પુસ્તક મ; પરંતુ તે મરાઠી હોવાથી તેમના ભાવ બરાબર સમજાયો નહીં; સં. ૧૯૭૩ ને ચૈત્ર વદી અગિયારસના રોજ માસે આવવાનું થયું. ત્યારે શેઠ હુકમચંદ ઈશ્વર પાસે લે તિલકકત ભગવદ્ગીતા કમલેગનું હિદુતાની ભાષાનું પુસ્તક હતું તે અમોએ વાંચ્યું તેથી કર્મચાગ સંબંધી લે. મા. તિલકના વિચારોનું પરિશીલન થયું, પરંતુ તેથી અમોએ કમંગ સંબંધી વિચારોનું વિવેચન કર્યું હતું તેથી વિશેષ કંઈ જાણવા મળ્યું નહીં. પણ તેથી અમારા વિચારોની પુષ્ટિ થાય છે એમ સમજાયું. સં. ૧૯૬૬-૬૭ ની સાલથી કર્મચાગના વિચારોની તરફ અમારું મન પ્રવર્તતું હતું તેમાં ગુરુમહારાજના મૃત્યુ સમયના ઉપદેશથી પુષ્ટ થઈ અને તેના ફલ તરીકે કર્મયામ નામનું પુસ્તક લખાયું. હાલમાં પાશ્ચાત્યોની પ્રવૃત્તિથી પાંવી યુનિવૃત્તિપરાયણ લેકમાં પ્રવૃત્તિની આવશ્યક્તાએ અમને તથા લોક માત્ર તિલક વગેરેને For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૩ એકીસમે તેવા વિચારો લખવાની પ્રવૃત્તિ શરૂ કરાવી–તેમાં કાંઈ આશ્ચર્ય નથી. જે જે કાલે જે જે વિચારોની જરૂર હોય છે. તે તે કાલે તે તે દેશીય લેકમાં તે તે વિચારોનાં વાતાવરણે પ્રકટી નીકળે છે. અને તે તે સંબંધી ગ્રન્થ, ભાષણે, પ્રવૃત્તિ થાય છે, અને ભવિષ્યમાં થશે. કઈ પણ દેશ એક સરખે પ્રવૃત્તિપરાયણ રહેતો નથી તેમ એક સરખે નિવૃત્તિપરાયણ રહેતો નથી, પ્રવૃત્તિ પછી નિવૃત્તિ અને નિવૃત્તિ પછી પ્રવૃત્તિ એમ પ્રવૃત્તિ નિવૃત્તિનું ચક્ર, અનાદિ કાલથી ફર્યા કરે છે. કઈ કામમાં નિવૃત્તિ પ્રધાનપણે વર્તે છે અને કોઈ કોઈ કામમાં પ્રવૃત્તિ પ્રધાનપણે વર્તે છે. દિવસ પ્રતિરૂપ છે અને રાત્રી નિવૃત્તિરૂપ છે એમ કાલોત્રભાવભેદે પ્રવૃત્તિ નિવૃત્તિની ગણુતા મુખ્યતા થાય છે. જેનોમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બેને મહત્વ આપવામાં આવ્યું છે. કોઈ દેશની, સમાજની, સંઘની, પ્રવૃત્તિ વિના સ્થાયી ઉન્નતિ રહેતી નથી એમ જૈન શાસ્ત્રોમાં જણાવ્યું છે. જેને કામમાં તથા આર્ય દેશમાં પ્રવૃત્તિના સગા સંબંધી પડતી થઈ છે અને જે આ પ્રમાણે ચાલ્યા કરે તે જૈન કેમહિંદુ કોમ વગેરેની પડતી થાય અને તેથી અને ધર્મને નાશ થાય. માટે લોકોને ધર્મ પ્રવૃત્તિ માર્ગને ઉપદેશ આપવાની ઘણી જરૂર છે એમ ઐતિહાસિક દ્રષ્ટિથી તથા પ્રગતિ દૃષ્ટિથી કર્મગ લખવાની જણાયું અને તેથી સર્વ પ્રકારના શુભ ધર્મોની રક્ષાર્થે કર્મયોગની પુનઃ પ્રવૃત્તિ આવશ્યકતા બળવતી થાય તે માટે કર્મવેગ ગ્રન્થ લખવાની આવશ્યકતા સ્વીકારાઈ. ભગવદ્ ગીતાના કર્મ કરતાં અમારા લખાયેલા કર્મયગમાં જુદી જુદી બાબતોના અનેક વિચારોને લાભ મળી શકે તેમ છે. ભગવદગીતાનો સાર એ છે કે શ્રીકૃષ્ણ પોતે અર્જુનની આગળ ઉપદેશ દે છે અને તેને પ્રવૃત્તિને અધ્યાત્મર્ભિત ઉપદેશ આપે છે અને તેને યુદ્ધ માટે ઉત્સાહિત કરે છે. અમારા લખાયેલા કર્મયોગમાં સર્વ મનુષ્યો સ્વાધિકારે ધમ્ય પ્રવૃત્તિ કરે અને તેને માટે કયા કયા ગુણોની જરૂર છે તેનું વિસ્તારથી વિવેચન કરાયું છે. અમે અમારા સ્વતંત્ર વિચારોને વિના સંકોચે કર્મવેગમાં લખ્યા છે તેમાં જેનાગમથી અવિરુદ્ધપણે કર્મવેગનું વિવેચન લખવાને ઘણી સાવધાનતા રાખી છે. , Iછે જેનાગોમાં–જૈન શાસ્ત્રોમાં કર્મયોગની યાને ધમ્ય પ્રવૃત્તિની અનેક સ્થાને પુષ્ટિ કરવામાં આવી છે. શ્રી ઋષભદેવે યુગલ ધર્મનું નિવારણ કરીને પ્રવૃત્તિલક્ષણ ધમ આદિ જેનાગોમાં કર્મયો- અનેક ધર્મોની સ્થાપના કરી હતી. ગ્રેવીસમા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુને થયાં ગની યાને ક્રિયા- હાલ અઢી હજાર વર્ષ થયાં; તે પૂર્વે અઢીસે વર્ષે શ્રી પાર્શ્વનાથ નામના ત્રેવીસમાં ગની પુષ્ટિ. તીર્થંકર થયા-મહાવીરસ્વામીથી પૂર્વે ચોરાશી હજાર વર્ષ પહેલાં શ્રી નેમિનાથ પ્રવૃત્તિને થયા. તે નેમિનાથથી પાંચ લાખ વર્ષ પૂર્વે શ્રી નેમિનાથ થયા. શ્રી નમિનાથની પૂર્વે ૬ લાખ વર્ષ પહેલાં શ્રી મુનિસુવ્રત સ્વામી થયા. આ પ્રમાણે દરેક તીર્થ કરના શ્રી ઋષભદેવ સુધી કલ્પસૂત્રમાં આંતરાં ગણાવ્યાં છે. શ્રી ઋષભ નિર્વાણથી પચ્ચાસ લાખ કરોડ સાગરઅમે શ્રી અજિતનાથનું નિર્વાણ થયું. તે ઉપર ત્રણ વર્ષ સાડાઆઠ માસ બેંતાલીસ હજાર વર્ષ ન્યૂન એવા પચ્ચાસ લાખ કોડ સાગરોપમે ચોવીસમા તીર્થંકર મહાવીર પ્રભુનું નિર્વાણ થયું. (ભાગવત પુરાણુમાં જે ઋષભદેવનું ચરિત આપ્યું છે તે જેને ઋષભદેવ નથી. જૈનશાઅદષ્ટિએ તે તે ભાગવતમાં કથેલા ઋષભદેવ તે પુરાણોના દેવ છે તેની સાથે જેનોને કંઈ પણ સંબંધ નથી.) મનંતરાની ચૌદ ચોકડીઓ વગેરે લાખો કરોડ ચોકડી જેમાં સમાઈ જાય છે એવા એક સાગરોપમને કાળ છે. આજથી કટોકટી સાગરોપમ પૂર્વે થએલ શ્રી ઋષભદેવે કર્મભૂમિમાં કમં પ્રધાન ધર્મ પ્રવર્તાવ્યા છે. For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૪ કમનો અર્થ ધમ્મપ્રવૃત્તિ લેવી. શ્રી કલ્પસૂત્રમાં શ્રી ઋષભદેવને આધકાર આવે છે તેમાં નીચે પ્રમાણે વર્ણન છે. उसमेणं अरहा कोसलिए दरके दरकपइन्ने पडिरूवे अलीणे भद्दए विणीए वीसंपुव्व. सयसहस्साई कुमारवासमझे वसित्ता तेवढेिपुव्वसहस्साई रजवासमझे वसमाणे लेहाइयाओ गणियप्पहाणाओ सउणरुयपजवसाणाओ बावत्तरिंकलाओ चउसझिमहिलागणे सिप्पसयं च कम्माणं तिन्निविपयाहियाए उवदिसइ (२) पुत्तसयं रजसए अभिसिंचइ ॥ અર્વન કૌશલિક ઋષભે વીશ લાખ પૂર્વ વર્ષ કુમારાવસ્થામાં ગાળ્યાં અને ગેસલાખ પૂર્વ રાયાવરથામાં વસ્યા. અને તેમણે લેખાદિક ગણિત પ્રધાન બહોતેર કલાનો ઉપદેશ કર્યો. લેકીને બહેતર કળાએ શિખવી. બહાર કલાનાં નીચે પ્રમાણે નામ છે. ૧ લિખિત, ૨ ગણિત, ૩ ગીત, ૪ નૃત્ય, ૫ વાઘ, ૬ પઠન, ૭ શિક્ષા, ૮ જ્યોતિ, ૯ છદ, ૧૦ અલંક ૨, ૧૧ વ્યાકરણ, ૧૨ નિરુકત, ૧૩ કાવ્ય, ૧૪ કાત્યાયન, ૧૫ નિઘંટુ, ૧૬ ગજસુરગાણુ, ૧૭-૧૮ તે બેની શિક્ષા, ૧૯ શસ્ત્રાભ્યાસ, ૨૦ રસ, ૨ મંત્ર, ૨૨ યંત્ર, ૨૩ વિષ, ૨૪ ખન્ય, ૨૫ ગન્ધવાદ, ૨૬ પ્રાકૃત, ૨ સંસ્કૃત, ૨૮ પિશાચી, ૨૯ અપભ્રંશ, ૭૦ રકૃતિ, ૩૧ પુરાણ, ૩૨ વિધિ, ૩૩ સિદ્ધાન્ત, ૩૪ તર્ક, ૩૫ પૈદક, ૩૬ વેદ, ૩૭ આગમ, ૩૮ સંહિતા, ૩૯ ઇતિહાસ, ૪૦ સામુદ્રિક, ૪૧ વિજ્ઞાન (સાયન્સ વિદ્યા,) ૪૨ આચાર્ય વિદ્યા, ૪૩ રસાયન, ૪૪ કપટ, ૪૫ વિદ્યાનુવાદ સંસ્કાર, ૪૬ દર્શન, ૪૭ ધૂર્ત સંબલ, ૪૮ મણિકર્મ, ૪૯ તચિકિત્સા, ૫૦ ખેચરી, ૫૧ અમરી, ૫૨ ઈન્દ્રજાલ, ૫૩ પતિભક્તિા, ૫૪ યન્ત્રક, ૧૫ રસવતી, ૫૬ સર્વકરણી, ૫૭ પ્રાસાદલક્ષણ, ૫૮ ૫ણ, ૫૯ ચિત્રોપલ, ૬૦ લે૫, ૬૧ ચર્મકર્મ, ૬૨ પત્રછેદ, ૬૩ નખછેદ, ૬૪ પત્ર પરીક્ષા, ૬૫ વશીકરણ, ૬૬ કાષ્ટધટન, ૬૭ દેરા ભષા, ૬૮ ગારુડવિદ્યા, ૬૯ ગાંગ, ૭૦ ધાતુકમ, ૭૧ કેવલિવિધિ, ૭૨ શકુનરુત-એ પ્રમાણે શ્રી કાશ્યપ શ્રી ઋષભદેવે પુરૂષની બહોતેર કલા શિખવી, હંસલિપિ વગેરે અઢાર લિપિનું જ્ઞાન શ્રી ઋષભદેવે જમણા હસ્તથી બ્રાહ્મીન આપ્યું તથા ડાબા હસ્તથી સુંદરીને ગણિતનું જ્ઞાન શિખવ્યું. કાષ્ટ કમનુિં જ્ઞાન ભરતને શિખવ્યું. તથા પુરૂષાદિ લક્ષણોનું જ્ઞાન શ્રી બાહુબલીને શિખવ્યું. કાશ્યપશ્રીષભદેવે સ્ત્રીઓની ચોસઠ કલાનું જ્ઞાન લેકને આપ્યું. સ્ત્રીની ચોસઠકલા નીચે મુજબ છે. ૧ નૃય. ૨ ઔચિત્ય 8 ચિત્ર. ૪ વાદિત્ર. ૫ મંત્ર. ૬ તંત્ર. ૭ ધનવૃષ્ટિ, ૮ ફલાવૃષ્ટિ. ૯ સંસ્કૃત જ૫. ૧૦ ક્રિયાક૯પ. ૧૧ જ્ઞાન. ૧૨ વિજ્ઞાન. ૧૩ દંભ. ૧૪ અંબુસ્તંભ. ૧૫ ગીત. ૧૬ તાલનું માન ૧૭ આ કારગેપન. ૧૮ આરામરોપણું. ૧૯ કાવ્યશક્તિ, ૨૦ વક્રોક્તિ. ૨૧ નરલક્ષણપરીક્ષા. ૨૨ ગજ. ૨૩ હયવર પરીક્ષા. ૨૪ વાસ્તુકશુદ્ધિ-ભવબુદ્ધિ. ૨૫ શકુનવિચાર. ૨૬ ધર્માચાર. ૨૭ અંજનયોગ. ૨૮ ચૂાગ. ૨૯ ગૃહીધમ ૩૦ સુપ્રસાદનકર્મ. ૩૧ કનકસિદ્ધિ, ૩૨ વણિકા વૃદ્ધિ. ૩૩ વાફપાટવ. ૩૪ કરલાઘવ. ૩૫ લલિતચરણ. ૩૬ તૈલસુરભિકરણ, ૩૭ ભપચાર. ૩૮ ગેહાચાર, ૩૯ વ્યાકરણ. ૪૦ પરનિરાકરણ. ૪૧ વીણાનાદ. ૪૨ વિતડાવાદ. ૪૩ અંકસ્થિતિ. ૪૪ જનાચાર. ૪૫ કુંભભ્રમ. ૪૬ સારિશ્રમ. ૪૭ રત્નમણિભેદ. ૪૮ લિપિપરિચ્છેદ. ૨૯ વૈઘક્રિયા. ૫૦ કામાવિષ્કરણ. ૫૧ રંધન. ૫૨ ચિકુરબન્ધન. ૫૩ શાલિખંડન. ૫૪ મુખમંડન. ૫૫ કથાથન. ૫૬ કુસુમગ્રંથન. ૫૭ વરષ. ૫૮ સર્વભાષાવિશેષ. ૫૯ વાણિજ્ય. ૬૦ ભેજ્ય. ૬૧ અભિધાન પરિતાન. ૬ર આભરણયથાસ્થાન વિધપરિધાન. ૬૩ અત્યાક્ષરિકા. ૬૪ પ્રશ્નપ્રહેલિકા-એ પ્રમાણે રાજ્યાવસ્થામાં સ્ત્રીઓની ચોસઠ કલાઓનું શિક્ષણ આપ્યું. તેમજ ભગવાન શ્રી ઋષભદેવે રાજયાવસ્થામાં વિકાસગંજ મા કૃષિવાણિજય, કુંભકાર કર્મ વગેરે સે શિ૯૫કમને ઉપદેશ કર્યો, અનાચાર્યોપદેશ જ કર્મ અને આચાર્યોપદેશ જ રિા૫ For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsur Gyanmandir ૩૫ એમ કર્મશિપને વિશેષ લોકો માને છે. હુન્નર, કલા. યંત્ર વગેરે સે નતનાં કર્મોને શ્રી ઋષભદેવે રાજ્યવસ્થામાં ઉપદેશ આપે. હિંદુસ્થાન કર્મભૂમિ છે તે કર્મપ્રધાન છે માટે રાજ્યવસ્થામાં શ્રી ઋષભદેવે રિક્ષણ આપ્યું. શ્રી ઋષભદેવે એ પ્રમાણે રાજ્યવસ્થામાં સર્વ કર્મોનું શિક્ષણ આપી ધમંકમને પ્રચાર કર્યો તેથી તે બ્રહ્મા કહેવાય છે અને તે નીતિના પ્રવર્તક હોવાથી મનુભગવાન ગણાય છે. શ્રી બહષભદેવે છેહલી અવસ્થામાં દીક્ષા લેઈ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું, કેવલજ્ઞાન થયા બાદ શ્રી ઋષભદેવ સમવસરણ માં બેસી ચતુર્વિધ ધર્મની દેશના દીધી અને સાધુ-સાધ્વી શ્રાવક અને શ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. જીવન્મુક્ત શ્રી ઋષભદેવ કેવલીપ્રભુએ કૃતકૃત્ય થયા છતાં પ્રવૃત્તિલક્ષણ ધર્મની પ્રવૃત્તિ સેવી–ગામોગામ-દેશદેશ વિહાર કરીને જૈનધર્મની સ્થાપના કરી. શ્રી ઋષભદેવ પછી થનાર અજિતાદિથી તે ધર્મનાથ સુધીના સર્વ તીર્થકરોએ જ્ઞાનપૂર્વક ક્રિયાયોગની પ્રવૃત્તિ સેવી અને લેકને ઉપદેશ દીધો. સાળમાં શાંતિનાથ, સત્તરમાં કુંથુનાથ અને અઢારમા અરનાથ એ ત્રણ તીર્થકરને ચક્રવર્તીની પદવીઓ હતી તેથી તેમણે ગૃહાવાસમાં બત્રીશ હજાર દેશનું રાજ્ય કર્યું. અનાય” રાજાઓ સાથે અનેક યુદ્ધો કરી તેઓને જીત્યા, બત્રીસ હજાર દેશના રાજાઓને ધમ્ય પ્રવૃત્તિથી પિતાને તાબે કર્યા અને છેવટે દીક્ષા લઈ કેવલજ્ઞાન પામી ધર્મતીર્થની સ્થાપના કરી. જૈનધર્મને પ્રચાર કરવામાં તેમણે કેવલજ્ઞાન પામીને ઉપદેશાદિથી ધમ્ય પ્રવૃત્તિ સેવી, શ્રી મલિનાથ તીર્થકરે એ પ્રમાણે ગૃહસ્થાવાસમાં ગૃહસ્થાધિકાર પ્રમાણે ધમ્ય પ્રવૃત્તિ આદરી હતી અને દીક્ષા લીધા બાદ કેવલજ્ઞાની બની ધમતીથની સ્થાપના કરી ધર્ણોદ્ધાર કર્યો. શ્રી મુનિસુવ્રતસ્વામીએ પણ તે પ્રમાણે પ્રવૃત્તિ સેવી. શ્રી મુનિસુવ્રતસ્વામીના વખતમાં શ્રી રામચંદ્રજી થયા, તેમણે રાવણને નાશ કર્યો. (જેન રામાયણના વાચનથી દુનિયામાં સત્યરામચરિત્રને લેકેને ખ્યાલ આવે છે. ) શ્રી નમિનાથ સ્વામીએ ગૃહાવાસમાં ગૃહી -ધર્મ પ્રવૃત્તિ સેવી હતી અને દીક્ષા લઈ કેવલી બની ધર્મ તીર્થની સ્થાપના કરી. બાવીશમા યદુવંશી શ્રી અરિષ્ટનેમિનાથ ભગવંતે ધર્મતીર્થની સ્થાપના કરી અને ભારતમાં જૈન ધર્મનો પ્રચાર કર્યો, ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ તીર્થકર કે જે આજથી ૨૮૦૦ અઠાવીશ વર્ષ ઉપર હતા તેમણે ગૃહાવાસમાં શુભ પ્રવૃત્તિલક્ષણું વર્ણાદિક ધર્મને સેવ્યો હતો અને રાજય કર્યા બાદ છેવટે દીક્ષા લઈ કેવલી બની ધનંતીર્થની ઉન્નતિ કરી હતી. તીર્થંકરની પદવી છતાં શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથે નિરાસકિતથી સ્વાધિકારે અન્ય રાજાઓ સાથે યુદ્ધો કર્યા હતાં. જ્યારે શ્રી નેમિનાથના બંધુ શ્રી કૃષ્ણ વઢીઆર દેશમાં જરાસંધ રાજાની સાથે યુદ્ધ કર્યું ત્યારે કૃષ્ણ વાસુદેવના લશ્કરને જરા વ્યાપી હતી તેનું યુદ્ધમાં ચઢીને શ્રી અરિષ્ટનેમિનાથે નિવારણ કર્યું હતું. યાદ ની સાથે યુદ્ધમાં ગૃહવાસના ક્ષત્રિધર્મ પ્રમાણે શ્રી અરિષ્ટનેમિનાથનું રણાંગણમાં આવવાનું થયું હતું. શ્રી ભરતરાજાએ બાહુબલીની સાથે નિરાસક્તિથી ધર્મયુદ્ધ આદયું હતું અને તેણે ચાર વેદની રચના કરી હતી. તેમને કેટલેક ભાગ હાલ પણ જેન આર્યવેદ તરીકે હયાત છે.) એ ઉપરથી શ્રીકૃષ્ણના પહેલાં શ્રી ઋષભદેવ વગેરે તીર્થકરોએ કર્મયોગને કેવા વિશાલ રૂપમાં સેવ્યો હતો તેને વાચકોને સહેજે ખ્યાલ આવી શકશે. શ્રી નેમિનાથ ભગવતે ચોરાસી હજાર વર્ષ પૂર્વે પિતાની ધર્મદેશના સાંભળવા આવનાર શ્રી કૃષ્ણને ગૃહસ્થાવાસમાં અને ત્યાગાવસ્થામાં અહેમમત્વ રહિત નિરાસક્તિપણે પ્રવૃત્તિ - ૧ છે કે શ્રી અરિષ્ટનેમિ એ યુદ્ધમાં ગયા હતા, પરંતુ જરાનું નિવારણ તે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ની પ્રતિમાજી ધરસેંદ્ર પાસેથી અટ્ટમ તપની આરાધનાવટે શ્રી અરિષ્ટનેમિના કથનથી પ્રાપ્ત થયા પછી તે પ્રતિમાજીના હવનડે-જરાસંધે સૈન્યમાં મુકેલી જરા-દૂર થઈ હતી. For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ સેવી એમ ઉપદેશ આપ્યા હતા. જૈન શાસ્ત્રોના આધારે શ્રી નેમિનાથ ભગવાન પરમાત્મા હતા અને શ્રી કૃષ્ણ અંતરાત્મા હતા. શ્રી નેમિનાથ ભગવાનના ભક્ત તરીકે શ્રી કૃષ્ણ હતા. શ્રી કૃષ્ણે સર્વજ્ઞ તેમિનાથનાં અનેક વ્યાખ્યાનો સાંભળ્યાં હતાં તેથી શ્રી કૃષ્ણને બ્રહ્મજ્ઞાન-આત્મજ્ઞાન થયુ હતુ અને શ્રી કૃષ્ણે અર્જુનને આત્મજ્ઞાનના મેધ રાંગણમાં આપ્યા હતા. (મહાભારતના ભાગવતના અને વિષ્ણુપુરાના શ્રી કૃષ્ણ અને જૈન શાસ્ત્રોના શ્રી કૃષ્ણમાં કાળભેદે આચારભેદે ભેદ છે. પુરાણીના શ્રી કૃષ્ણ દ્વાપરમાં થયા છે અને જૈનેના કૃષ્ણ તે તે પૂર્વે થયા છે તેથી પાંચ હજાર વર્ષ અને ચારાશી હજાર વર્ષા ભેદ-અંતર રહે છે. જૈનેમાં પાંડવચરિત્ર છે તેમજ વસુદેવ હિંડી નામના તેવુ હજાર લેક લગભગને ગ્રન્થ છે. તેમાં શ્રી કૃષ્ણ વગેરે યાદવેનાં ચરિત્ર છે-તેનું મનન કરવાથી શ્રી કૃષ્ણ સંબંધી ખરે ખ્યાલ આવી શકે તેમ છે. ગમે તેમ હોય પણ પાછળથી અનેક મા પડ્યા હોય પરંતુ શ્રી નેમિનાથના ભક્ત શ્રી કૃષ્ણ અન્તરામાએ ધ પ્રવૃત્તિમાં ગૃહાવાસમાં ભાગ લીધા હતા. ) તેમણે શ્રામિ નાથના ઉપદેશપૂર્વક ત્યાગમાગની ધમ્ય પ્રવૃત્તિની પુષ્ટિ કરી હતી. અનેક ચક્રવતિયાએ અને વાસુદેવએ ધર્માંપ્રવૃત્તિ સેવી હતી. આય વેદના ભાગ તરીકે આચારદિનકર વગેરે પ્રાચીન શાસ્ત્રો છે તેમાં બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના વર્ષોં-કમ-ધમ વગેરેની પ્રવૃત્તિની સિદ્ધિ કરેલી દેખવામાં આવે છે. શ્રી આત્મારામજી મહારાજે ઉર્ફે શ્રી વિજયાનંદસૂરિએ તત્ત્વનિ યપ્રાસાદ અન્યમાં ચારે વર્ણોના ક્રમધર્મની વ્યવસ્થા તથા તેના સંસ્કારનું વર્ણન કર્યું છે. જૈનનિગમામાં અર્થાત્ જૈનવેદામાં તત્ત્વજ્ઞાનની સાથે ધર્માંકમ પ્રવૃત્તિની અત્યંત આવશ્યકતા વવી છે. વેદાન્તીઓમાં ભગવદ્ગીતા વગેરેમાં કમ યાગની જે વ્યાખ્યાઓ દેખવામાં આવે છે તે જૈનાગમેામાંથી લેવામાં આવી હાય એમ દેખાય છે. વિક્રમ સવના પહેલા સકામાં વા તેની પૂર્વે એક બે સૈકા પૂર્વે ભગવદ્ગીતા બની હોય એમ અનેક ગ્રન્થાના આધારથી જણાય છે તેથી તેમાં જૈન શાસ્ત્રોની નિલેષે ધમ`કમ પ્રવૃત્તિના વિચારાના પ્રવેશ થએલા જણાય છે. જેનશાસ્ત્રોના આધારે કહેવામાં આવે છે કે હાલ જે વેદાન્તીઓમાં ચાર વેદો છે. તે તે જૈનધમની સ્થાપના થયા બાદ-પછીથી બનેલા છે. શ્રી મહાવીરસ્વામીના વખતથી વા તે પછીથી વેદાન્તીએ ઉપનિષદેોની રચના શરૂ થઇ તે રચના ઠેઠ અકબર બાદશાહ પછી પશુ શરૂ રહેલી છે. વિક્રમ સ'. ત્રીજા ચાથા સૈકા પછીથી પુરાણેની રચના શરૂ થઇ તે સત્તરમા સૈકા સુધી પ્રવતે લી જાય છે. આ સબંધીની ચર્ચા બીજા પ્રસંગે કરવામાં આવશે અને તે અનેક સાક્ષીઆથી સિદ્ધ કરવામાં આવશે. અત્ર તે જૈનાગમે! અને જૈનવેદોના આધારે ક્રિયાયોગની— ક"યાગની અત્યંત પ્રાચીનતા સિદ્ધ કરી છે. શ્રી ઉમાસ્વાતિ મહારાજે તત્ત્વાર્થ સૂત્રની રચના કરી તેમણે જ્ઞાનક્રિયામાં મોક્ષઃ જ્ઞાન અને ક્રિયા-પ્રત્તિ એ એથી મોક્ષ થાય છે એમ સિદ્ધ કર્યુ છે. इयं नाणं कियाहीणं, हया अन्नाणओ किया, पासंतो पंगुलो दड्ढो, घावमाणो अ अंधओ. ધમ્ય પ્રવૃત્તિ વિનાનું જ્ઞાન હણાયલુ છે, અને આત્મજ્ઞાન વિનાની ક્રિયા હણાયલી છે. એકલી ક્રિયા અંધસમાન છે, અને કયાગ વિનાનું એકલુ જ્ઞાન પાંગળા સમાન છે. કાઇ નગરમાં અગ્નિ લાગ્યા ત્યારે પાંશુલા હતા તે અંધના પર ખેડા અને રસ્તા દેખાડવા લાગ્યા—આંધળા ચાલવા લાગ્યા તેથી બન્ને અગ્નિથી બચી શક્યા તે પ્રમાણે જ્ઞાનપૂર્વક કર્મ યોગ યાને ક્રિયાયેાગથીનિરાસક્તિપણાથી કવ્ય કાર્યા કરતાં સંસારમાં બંધન થતું નથી અને જ્ઞાનાવરણીયાદિ કર્માને ક્ષય કરી પરબ્રહ્મપદ યાને સિદ્ધપદની પ્રાપ્તિ કરી શકાય એમ અનેક સ્થાને કયવામાં આવ્યુ છે. અધ્યાત્મજ્ઞાનના-આત્મજ્ઞાનના ખજાના સ્વરૂપ જૈનાગમા છે—તેઓનું ગુરુગમદ્રારા મનન કરી આત્મજ્ઞાન મેળવી સ્વાધિકારે કત્તય કર્મ કરવાં જોઇએ, For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir અજ્ઞાન, આસક્તિ, મોહથી જે નિવૃત્તિની સાધના કરવામાં આવે છે તેથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી; જેનેના ચારે વ વવવકર્મથી ભ્રષ્ટ થવા લાગ્યા ત્યારથી જેનેની જેનામાં શુકનિ પડતી થવા લાગી છે. જે કોમમાં ગુણકર્મવિશિષ્ટ ક્ષત્રિય, તથા વૈશ્ય ગુણવૃત્તિની મુખ્યતા કમવિશિષ્ટ વચ્ચેનો નાશ થાય છે તે કામને અને તે દેશને તથા તે ધર્મને થતાં અને ધર્મે હાસ-નાશ થાય છે. જ્યારથી ત્યાગાવસ્થામાં શુષ્કવાચિક જ્ઞાન, શુષ્ક ધર્મારાધપ્રવૃત્તિની ગૌણતા નાની રૂઢ પ્રવૃત્તિ વધી ત્યારથી જૈનોની સેંકે સંકે પતી થવા લાગી છે-વાવથતાં થએલી હારિક વકર્મધર્મપ્રવૃત્તિ તથા ધાર્મિક પ્રવૃત્તિયોને જુસ્સ જૈનેમાંથી પડતી. નરમ પડ્યો ત્યારથી જૈનોએ અન્ય કોમોની સ્પર્ધામાં હાર ખાધી છે. પ્રવૃત્તિ વિના ગમે તેવો ધર્મ દુનિયામાં જીવી શકતા નથી. જે ધર્મ કામમાં સર્વ પ્રકારની પ્રગતિકારક શુભ ધમકર્મની પ્રવૃત્તિયોને જુસ્સો નથી તે કોમ અને તે ધર્મનું દુનિયામાં નામનિશાન રહેતું નથી. જે કામમાં જયાં સુધી આ બેધ અને એવી પ્રવૃત્તિ થતી હતી ત્યાં સુધી જેમાં ચીને સૂર્ય ઊગ્યા કરતો હત; પ્રવૃત્તિ ધર્મ વિના કોઈ ધર્મની ચડતી થતી નથી. જૈનોમાં ત્યાગીઓમાં ભાગ ધર્મ છે તેથી કંઈ કાઈ પણ અવસ્થામાં સ્વાધિકાર પ્રમાણે શુમ પ્રવૃત્તિને નિષેધ કરવામાં આવ્યો નથી. સ્વાધિકારે આત્મજ્ઞાનપૂર્વક દરેક કર્તવ્યપ્રવૃત્તિયોને કરતાં સંસારમાં બંધન થતું નથી; એવા કર્મયમને જ્યારથી વિસરી ગયા ત્યારથી જેને બીકણ, ઢીલા, માયકાંગલા જેવા બની ગયા અને ત્યારથી જેનેની પડતી થઈ. સાધુઓએ ગૃહસ્થોને તેમના અધિકાર પ્રમાણે કર્તવ્ય પ્રવૃત્તિને ઉપદેશ આપવામાં બરાબર લય ન રાખ્યું અને સર્વ ગૃહસ્થોને સાધુધર્મને ઉપદેશ આપવા લાગ્યા ત્યારથી ચારે વણને ગૃહસ્થ કર્મોની અવ્યવસ્થા થવા લાગી અને તેથી જૈને જતિની અપેક્ષાએ વા ગુણુકર્મની અપેક્ષાએ ચાર વર્ણોને જીવતા રાખી શકયા નહીં. સાધુઓનું લક્ષ્ય ફક્ત વ્યાવહારિક વણકર્મધમ ન રહેતાં એકલી મોક્ષની ક્રિયા તરફ ગુંથાઈ ગયું અને તેથી ગૃહસ્થામાં સાધનવ્યવહાર કર્મવવસ્થાને નાશ થતો ગયો. જૈનાચાર્યો કેણ જાણે કે સંગમાં મૂકાઈ ગયા કે જેથી તેઓ જૈનધર્મી ચારે વણેને સંરક્ષી શકયા નહીં; વણિક થયા તે જ જૈનધર્મો ગણાય એવી કેટલીક માન્યતા થવાથી અનેક ક્ષત્રિય રાજાઓએ તથા ક્ષત્રિએ વણિકત્વ સ્વીકાર્યું એમ જૈન એતિહાસિક ગ્રન્થોથી માલમ પડે છે. રજોગુણ અને તમોગુણવાળી શુષ્ક નિવૃત્તિ જ્યારે મુખ્યતાઓ પ્રવર્તે છે ત્યારે ચારે વર્ણના ધમકર્મની અવ્યવસ્થાથી જૈનધર્મના પ્રચારની ૫ણુ અવ્યવસ્થા થઈ જાય છે. વ્યવહારનયમાર્ગ કથિત કર્તવ્યકાર્યોને ઉછેદ કરવાથી જૈનધર્મને ઉછેદ થઈ જાય છે. જ્યારે જ્યારે ધર્મપ્રવૃત્તિની મુખ્યતા હોય છે ત્યારે ત્યારે દરેક દેશને, ધર્મ, સંધને ઉદય થાય છે એ નિયમ કદિ ભૂલ ન જોઈએ. જૈનાચાર્યો પૂર્વે અનેક શુભ પ્રવૃત્તિમાં આમભેગ આપતા હતા અને નિરાસક્તિથી દરેક બાબતમાં આગેવાનીભર્યો ભાગ લેતા હતા અને એવા ઢિારથી અથવા વ્યાવહારિક પ્રવૃત્તિને મુખ્ય કરી પ્રવર્તવાથી તેઓ જૈનધર્મને પ્રચાર કરી શકતા હતા. ગૃહસ્થ જૈને સ્વાધિકારે ગુણકર્માનુસારે વ્યાવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિમાં નિરાસક્તિથી મગલ રહેતા હતા તેથી તેઓ જેનધર્મનો વાવટે સર્વત્ર પ્રસરાવવા શક્તિમાન થયા હતા. પૂર્વે રાજકીય જૈનધર્મ તેનું મુખ્ય કારણું કર્મચાગી જેને ઉતા એજ લેમ રાખવાની જરૂર છે. આત્મજ્ઞાન વિના કેટલાક જેનેએ એકાંત દયાને જ ધર્મ માની લીધું અને તેઓ જૈનધર્મનાં અન્ય ઉપયોગી તાના ધર્મને ભૂલી ગયા તેથી તેઓ ગૃહસ્થ ધર્મના ઉપરાંત સાધુના જેવી દયા પાળવાને તૈયાર થયા પણ તેથી તેઓ સ્વાધિકારે વર્ણકમ ધમ પ્રવૃત્તિ વિને કેટલીક ધર્મ બાબતેથી For Private And Personal use only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org ક યાગીઆની અત્યંત આવશ્યકતા. ૩૮ ભ્રષ્ટ થયા; જેથી તેની િસ. પન્નમા સૈકાથી વિશેષ પડતી થવા લાગી. શુષ્ક નિવૃત્તિથી ખરા ત્યાગીએ પાકતા નથી તેમજ ઉત્તમ ગૃહસ્થા પણ પાકતા નથી. જ્ઞાન વૈરાગ્ય વિનાની અને શુભ પ્રવૃત્તિ વિનાની એકલી શુષ્ક નિવૃત્તિથી વનમાં, ગુફામાં, ઉપાશ્રયમાં પડી રહેવા માત્રથી ગૃહસ્થ ધર્મથી અને ત્યાગી ધમથી ભ્રષ્ટ થવાય છે. અમારે તે શ્રીમદ્ હેમાચાય જેવા કમ યાગી ત્યાંગીએની જરૂર છે અને વિમલશા, વસ્તુપાલ, કુમારપાલ, સ ́પ્રતિ, શ્રેણિક શ્રી કૃષ્ણ, જેવા ગૃહસ્થ કર્મયોગીઓની જરૂર છે. ક્ષત્રિધમ' પ્રમાણે વનારા તે જૈન ધર્મ પાળનારા એવા ક્ષત્રિયોની જરૂર છે. સ્વાધિકારે ગુકમ પ્રમાણે વર્ષોં ધર્માંમાં રહીને જૈન ધમ પાળનારા ગૃહસ્થ કયાગીએની જરૂર છે. બ્રાહ્મણનાં ગુણુકમ પ્રમાણે વિદ્યાધ્યયન કરનારા કમચાગી જૈન બ્રાહ્મણાની જરૂર છે. પર`તુ વૈશ્ય શુદ્રના ગુણુક ધારનારા એવા જૈન બ્રહ્મણોની જરૂર નથી. આચારદિનકરમાં ગુણુક*વિશિષ્ટ બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર ગૃપ વર્ણની આવશ્યક્તા બતાવી છે. આસક્તિ વિના ચારે વર્ષોંના જૈને જૈનધમ પાળતાં છતાં અને અન્તરમાં પરમાત્મા વીતરાગદેવનું ધ્યાન ધરતાં છતાં–ગુણકર્મોનુવાધિકારે પ્રવૃત્તિધમ સેવતાં છતાં કમથી બંધાતાં નથી અને પરમબ્રહ્મપદની અર્થાત્ મોક્ષપદની પ્રાપ્તિ કરી શકે છે. એવું કમ’યેાગનું રહસ્ય જ્યારથી જૈન ગૃહસ્થામાંથી વિસરાઈ ગયું ત્યારથી ગૃહસ્થ જૈનેામાં અને ત્યાગી વર્ણમાં શુષ્ક પ્રવૃત્તિમાની અને શુષ્ક નિવૃત્તિ માની ગૌણુતાની પર’પરા વધવા લાગી અને તે આજે જૈન કામમાં પ્રત્યક્ષ માલુમ પડે છે; માટે ગૃહસ્થ ચારે વર્ણના જેમાં અને ત્યાગીઓમાં ક્રિયાધારની અર્થાત્ વિશાલ દષ્ટિએ કમ*યેાગના ઉદ્ધારની અત્યંત આવક્ષક્તા જગુાય છે. જૈત કામમાં જ્ઞાન ક્રિયામાગના રહસ્યા, જ્યારથી આચ્છાદિત થયાં ત્યારથી જૈન કામની પડતીને આરભ થયે.. હવે અનેક દેશીય પ્રશ્નએની આર્યાવ્રતમાં ભરતી થવા લાગી છે તેવા સમયમાં જ શુષ્ક નિવૃત્તિ પ્રધાનતાનેજૈન કેમ વળગી રહેશે તા તે પિરણામ એ આવશે કે જૈતકામ પેાતાનું નામનશાન દુનિયામાં રાખી શકશે નહી. હાલ ચેાથેા આર નથી, હાલ તે પાંચમ આરે-કલિયુગ છે. તેમાં કલિયુગના ધર્મની પ્રધાનતાએ સર્વત્ર પ્રવૃત્તિથી લેકે જીવી શકે છે તેથી દેશકાલ, બલ, સ્થિતિ વગેરેને વિચાર કરીને ચાલતા જમાનાને અનુસરી ગૃહસ્થ વર્ગોમાં અને ત્યાગી વમાં કમ યોગીએ પ્રગટાવવા જરૂર છે. આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરીને આત્મજ્ઞાની બની નિરાસક્તિપણે સ્વાધિકારે સર્વ વ્યાવહારિક તથા ધાર્મિક કર્મ કરનારા કર્મયોગીએ બહેળા પ્રમાણમાં ચારે વણુ માં પ્રગટે તે તેથી જૈનધમની તથા જૈતકામની ઉન્નતિ થાય તે નિશ્ચય છે. હાલમાં જ્ઞાનપૂર્વક કર્મ યાગીઓ થયેલાની ધણી જરૂર છે. આત્મજ્ઞાન વિનાના કમયોગીઓમાંથી આસક્તિ ટળતી નથી તેથી તેઓ કતવ્યકર્મા કરતાં છતાં બધાય છે. જૈન શાસ્રો જણાવે છે કે આત્મજ્ઞાન પ્રાપ્ત કરે। અને સ્વાધિકારે કર્તવ્ય કાર્યાને કરો. રેનામાંથી આત્મજ્ઞાન ટળવા લાગ્યું ત્યારથી તેઓની પ્રવૃત્તિ માગમાં આસક્તિ વધી અને તેથી તેએ પરસ્પરમાં મતામત કરી ગચ્છસ પ્રદાયકલેશથી ક્ષીગુ થયા. અમેએ અમારા બનાવેલા અન્ય મન્થામાં અધ્યાત્મજ્ઞાનની અત્યંત મહત્તા જણાવી છે તે વડે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરી નિરાસક્તિથી કર્તવ્ય કાર્યો કરવાની શકિત પ્રાપ્ત કરી શકાય છે. અધ્યાત્મજ્ઞાનના પ્રત્થા વાંચીને આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શુષ્ક નિવૃત્તિના યામ કરી ધ પ્રવૃત્તિ કરવા માટે અધ્યાત્મ ગ્રન્થાની રચના કરવામાં આવી છે. અધ્યાત્મજ્ઞાન થયા પછી નિરાસક્તિ પ્રાપ્ત થાય છે અને તેથી સ્વાધિકારે સર્વ કાર્યો કરતાં છતાં મુક્તતા પ્રાપ્ત કરી શકાય Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir ૩૯ છે. જૈનશાસ્ત્રોનું અધ્યયન કરીને ગૃહરથામાં અને ત્યાગીઓમાં અને ક કામગીરી પ્રકટે એવા ઉપાયો લેવાની જરૂર છે. કમલેગી પ્રકટ્યા વિના ફક્ત કર્મયોગના ગ્રન્થથી કંઈ દેશ, સમાજ, સંધની ઉન્નતિ થઈ શકતી નથી, માટે હાલમાં ક્રિયા દ્વારકાની અર્થાત્ મહાકર્મયોગીઓ પ્રગટાવવાની જરૂર છે કે જે સર્વ શુભ ધર્મ પ્રવૃત્તિઓમાં અવનવ્યતીત કરે. સર્વ પ્રકારનાં કાર્યોમાં જે પાછી પાની કરતા નથી તે સત્ય કર્મયોગીઓ છે. પાંચે ઈનિદ્રાના શુભાશુભ ભાવમાં ન લેપાતાં જે નિરાસતપણે વફરજને અદા કરે છે-તે સત્ય સત્ય કર્મયોગી કર્મયોગી છે. શ્રી મહાવીરસ્વામીના સમયમાં ગૃહસ્થાવાસમાં શ્રેણિક, ચટક આનાં લક્ષણ રાજા વગેરે સત્યકામગીઓ હતા. શ્રી મહાવીર પ્રભુના સમયમાં કેણિક રાજા અને ચેડા રાજાનું મહાયુદ્ધ થયું હતું તેમાં ચેડા મહારાજા કર્મયોગી હતા. તેમની સાથે દે લડવા આવ્યા હતા, તે પશુ પિતાને ક્ષાત્ર ધર્મને અનુસરે નિરાસતથી યુદ્ધ કરવામાં પાછા પડ્યા નહોતા, પરમ જૈન ચેડા મહારાજાએ વ્યાવહારિક કમ મને સારી રીતે બજા હતે. ચેટક રાજા વગેરે જૈન રાજાઓ ક્ષાત્ર ધર્મથી ભ્રષ્ટ થયા નહતા. જેન ખારવેલ રાજાએ, સં પ્રતિ રાજાએ, કુમારપાલ રાજાએ, વિમલશાહ દંડનાયકે વગેરે જેને ક્ષત્રિયોએ અને ધન્નાશા તથા શ્રી મહાવીરના શ્રાવક આનંદાદિક વૈસે એ વૈશ્ય ધમની ફરજ બનાવવામાં કંઈ બાકી રાખ્યું ન હતું; જે મનુષ્યો જ્ઞાનબલ, વિદ્યાબલ, શરીરબલ, ક્ષાત્ર ધમબલ, વૈશ્ય કમબલ, લક્ષ્મીબળ, સત્તાલ, ત્યાગબલ, અધ્યાત્મબળ વગેરે બળાની પરિપૂર્ણ ઉન્નતિઓને સંરક્ષી શકે છે તે ખરેખર કર્મયોગીઓ જાણુવા, જેને જો ઉપર પ્રમાણે બળાનું રહાણ ન કરે અને ભગતીયાં જેવાં બની સર્વ શુભ શકિતયોને નાશ કરે તો તેઓ દુનિયામાં નામદ, બીકણ અને પૂર્વના કર્મયોગી જૈનોના વારસાઓના નાશ કરનારા બને માટે જૈનોએ નકામા પાપના ભયથી તથા ભ્રાન્તિથી નિવય ન બનવું જોઈએ. આ કાલ એવો છે કે જે મનુષ્ય અન્ય ધમય, અન્ય દેશીય કર્મયોગીઓની સ્પર્ધામાં પાછા પડ્યા-તે મર્યા વા મરી જવાના. તેઓની સંતતિને તેઓ ગુલામ બનાવનારા જાણવા અને તીર્થકરોની આજ્ઞાથી ભ્રષ્ટ થએલા જાણવા. કર્મવેગમાં કર્મયોગીએનાં સર્વ લક્ષણોને જણાવવામાં આવ્યાં છે તે લક્ષણોને પરિપૂર્ણ વાંચી તે પ્રમાણે જે વર્તાવાના તેઓ ગૃહસ્થ દશામાં તથા સાધુદશામાં ખરા કર્મયોગીઓ બનવાના એમાં જરા પણ શંકા નથી. કર્મ યોગને આાંત વાંચી જવાથી મનુષ્યને કર્મયેગીઓનાં લક્ષણેનું પૂગ જ્ઞાન થઈ શકે તેમ છે. જે તેમના લેકે, જે ધર્મના લોકો, જે દેશના લોક જન્મભૂમિની સેવાનો ત્યાગ કરે છે, દેશ સેવાનો ત્યાગ કરે છે, રાજ્યસેવાનો ત્યાગ કરે છે, જન્મભૂમિના અભિમાનને તથા ધર્મોભિમાનનો ત્યાગ કરે છે તે લોકો દુનિયામાં નામદ, ગુલામ, બીકણ, સ્વાર્થી બને છે અને એવા લોકો કદાપિ ત્યાગીઓ થાય છે તો તેઓ ત્યાગ માર્ગની-સંયમ માર્ગની મહત્તાને ઘટાડી દે છે અને આત્માના ગુણાને બરાબર ખીલવ્યા વિના તેઓ મુક્ત પણ થઈ શકતા નથી. ખરા ત્યાગીઓનાં લક્ષણોનો લેકાના આચારમાં ઉતારવાને ગુરુકુલો, વિદ્યાપીઠ, વિદ્યાલય સ્થાપવાની ઘણી જરૂર છે. જૈન ધર્મને સર્વ યુક્તયોથી અને સર્વ ઉપાયથી વિશ્વમાં ફેલાવો કરે એવા સાધુઓને બનાવવા માટે અત્યંત આત્મભોગ આપવાની જરૂર છે. રથ અને ત્યાગી કમગીઓએ સ્વાધિકારે હાલ જે ઉપયોગી કાર્યો કરવાનાં છે તે કરવાં જોઇએ. નિત્ય નૈમિત્તિક કાર્યો કરવા જોઈએ. દેશ રાજય પ્રજાની પ્રગતિ થાય તેવાં વર્તમાન સંયોગોને અનુસરી કર્મો કરવા જોઈએ. અહંતા, મમતા વગેરેને ત્યાગ કરી ભય ખેદ ઠેષ પરિહરી નિષ્કામ બની ધમની For Private And Personal use only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra કમ યાગીઆએ હાલ કેવી પ્રવૃત્તિ સેવવી જોઇએ. www.kothatirth.org ૪૦ રક્ષા અને ધર્મના ઉદ્ઘાર થાય એવાં કર્મો કરવાં જોઇએ-નકામા નાતવરા, દુર્વ્યસનમાં લક્ષ્મીબળને ઉપયેગ, બાળલગ્ન, ગૃહલમ, વેશ્યાસ'ગ, જુગાર વગેરેના ત્યાગ કરવા જોઇએ. પ્રત્યેક મનુષ્યે હાલ તો વિદ્યા, જ્ઞાન, ક્ષાત્રબલ, વૈશ્યબલ અને શૂદ્રાલથી મુક્ત રહેવું જોઇએ. હવે જમાને જુદા પ્રકારને આવ્યો છે. જૈનાને તે સર્વ પ્રકારની શકિતયેા મેળવવામાં આપદ્ધમની પ્રવૃત્તિયાને સ્વીકારવાને સમય પ્રાપ્ત થયા છે. અમારા કથનના એવા આશયાને જો જૈન કામ નહીં સમજે તેા અન્ય ધર્મીઓના બળે જૈન કામમાંથી લેાકેા અન્ય ધર્મમાં ભળી જશે તથા જૈન કામમાં ધણા ક`યાગીઓ પણ પ્રકટી શકશે નહીં. દેશ-રાજ્ય ધર્મ, વ્યાપાર કર્યું આદિ સર્વ બાબતેાની પ્રવૃત્તિયાને સેવવા માટે કમ યાગી બનવાની જરૂર છે. કમ યાગીઓએ સપ્રતિ જે જે ઔગિક અને અપવાદિક ધમ્ય પ્રવૃત્તિએ સેવવાની છે તે સેવવી જોઇએ, અને સંપ પ્રેમ અને ઐકયતુ આધ્યાત્મિક બળ પ્રાપ્ત કરી સ્પર્ધામાં સ દેશોથી અપ્રમામી રહેવુ જોઇએ. જૈન ધર્મના પુનરુદ્ધાર કરનારા સર્વ સિદ્ધાંતજ્ઞાતા જ્ઞાની મહુાત્માએ પ્રગટે એવાં પાઠશાલા સ્થાપન, પૂન પાઠન કમ વગેરે કર્મો કરવાં જોઈએ, આલસ્ય, વિકથા, મેાજશાખ, વિષયવૃદ્ધિ, સ્વાર્થદૃષ્ટિ વગેરેને હામ કરીને સદા શક્તિવાળા બનવું જોઇએ. એક ક્ષણ પણ પ્રમાદી ન બનવું જોઇએ. સર્વ મનુષ્યેામાં આત્મશક્તિયે પ્રગટે એવા ઉપાય લેવા જોઇએ. અનેક ક યાગીએ પ્રગટે એવા ઉપાયે લેવા જોઇએ. અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરીને સકુચિત રોઢિક ક્રિયા ધર્મની પ્રૠત્તિમાં ન સડાવાતાં વિશાલ દષ્ટિથી સર્વ પ્રકારનાં વ્યાવહારિક તથા ધાર્મિ`ક કમ કાર્યોને કરવાં જોઇએ. સામાજિક, વૈશિક, રાષ્ટ્રીય યાગ્ય કાર્યોમાં સ્વાધિકારે સર્વજનહિતાર્થે ભાગ લેવા જોઇએ. સત્ય વિચારાની અને સદાચારાની પ્રવૃત્તિ કરતાં શરીરને નાશ થાય તો પણ સત્યાગ્રહથી પાછા ન પડવું જોઇએ. સત્ય માટે પ્રાણાપણુ કરતાં કમ યાગીઓએ કિં ભય ન ધારવા જોઇએ. કાં તે ઉપર પ્રમાણે વર્તો અને ન વર્તી શકે। તા તેનુ સ્થાન ખીજાઓને લેવા દે, પરંતુ નપુ ંસકપણું તથા વર્ષાં શંકરપણાનુ જીવન ધારીને નકામા જીવે નહીં. જે ઝાડ નિરુપયોગી શુષ્ક ઠુંઠા જેવું બન્યુ હોય તેણે અન્ય ઉગતા ક્ષેાને પોતાની જગ્યા આપવી પડે છે તે પ્રમાણે મનુષ્યોએ અબૂધીને સત્ય કર્મયોગીઓ બનીને સવ પ્રશસ્ય કાર્યો કરવાં જોઇએ. સત્તાખલ, લક્ષ્મીબળ, શરીરબળ, વિદ્યાબળ અને જ્ઞાનબળ વગેરે જે જે મળેા પ્રાપ્ત કર્યાં હાય તેઆને અન્યાના ઉપકારાર્થે વાપરવાં જોઇએ, પણ કજીસ ન બનવું જોઇએ. જૈન ધ અને જૈન ધર્મીઓની પડતી ન થાય તે માટે જે જે ચાંપતા ઉપાયે લેવા યાગ્ય દ્વાય તે લેવા જોઇએ. નવા કમ યાગીએ પ્રકટાવવા જોઇએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવૃત્તિધમ પ્રધાન એવા અનેક કર્મયોગીએ પ્રગટે એવા ચાંપતા ઉપાયા લેવા જોઇએ. નવા શૂરવીર, દાનવીર, ધીર, ક યાગીએ પ્રગટે એવાં વિશ્વ વિદ્યાલયે!–ગુરુકુલા સ્થાપવાં જોઇએ. વીશ પચીસ વર્ષો પર્યંત બ્રહ્મ પાળીને વિદ્યાધ્યયન કરે અને કમ યાગીઓના ગુણો ખીલવે અને સત્યના ઉદ્ધાર કરે એવાં ગુરુકુલા સ્થાપવાં જોઇએ. સંકુચિત ક્રિયાદષ્ટિવાળા કર્મયોગીઓ કરતાં વિશાલ દષ્ટિવાળા કમ યાગીએ પ્રકટાવવાની ઘણી જરૂર છે. રાજકીય બાબતમાં ચાણાકય જેવા ચતુર અને રાજાઓમાં કુમારપાળ, અકબર, અરોક જેવા અને વિદ્વાનામાં હરિભદ્રસૂરિ, હેમચંદ્ર જેવા ક યાગીએ પ્રકટા વવાની જરૂર છે. શ્રી સર્વજ્ઞ મહાવીરના સત્યધવિચારે તે આખી દુનિયામાં ફેલાવી દે એવા ક યાગીએ પ્રગટાવવાની જરૂર છે. આખી દુનિયામાં શાંતિ વર્તે તે માટે સનાતન જૈન For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૧ ધર્મના ફલા કરનારા તથા પરંપરાએ કર્મયોગીઓ પ્રકટે એવા ઉપાય લેવાની જરૂર છે. જેના કામમાં મહાકર્મયોગી તરીકે શ્રીમદ્ આત્મારામજી મહારાજ ઉર્ફે શ્રી વિજયાનંદસૂરિ તથા શ્રીમદ્ ક્રિોદ્ધારક નેમિસાગરજી થયા. તેમણે જેને કામમાં નવું બળ, નવીન ચૈતન્ય પ્રકટાવ્યું છે. હાલમાં શ્રી વિજય નેમિસૂરિ, શ્રી વિધર્મસૂરિ, પંન્યાસ શ્રી આનંદસાગરગણિ, શ્રીમદ્ મુનિરાજ શ્રી વલ્લભવિજ. યજી વગેરે નવીન કર્મયોગીઓ પ્રકટે એવા પ્રયત્ન કરે છે અને જૈન ધર્મને પુનરુદ્ધાર થાય તેમ પ્રવૃત્તિ કર્યા કરે છે. જૈન સાધુ વર્ગ પૈકી કેટલાક જૈન સાધુઓ-જૈનાચાર્યો હવે ક્રિયાયોગની સાંકડી દષ્ટિનો ત્યાગ કરીને વિશાલ દૃષ્ટિને અંગીકાર કરવા લાગ્યા છે અને કેટલાક વિશાલ દૃષ્ટિથી કમગીઓ બનવા લાગ્યા છે. કાલનું ઠેકાણે રાખીને સર્વ પ્રશસ્ય વ્યાવહારિક તથા ધાર્મિક કાર્યો કરનારા કમયોગીઓ પ્રગટે એવા તેઓને જીવનમંત્ર આપવા જોઈએ. લે. મા. તિલક, મિસીસ એનીબેસન્ટ, મોહન દાસ કરમચંદ ગાંધી, સુરેન્દ્રનાથ બેનરજી, મદનમોહન માળવીયા અને ઝીણુની પેઠે આમભેગ આપનારા દેશસેવક કર્મયોગીઓ વધુ પ્રમાણમાં પ્રગટે એવા ઉપાયો લેવા જોઈએ. પ્રવૃત્તિમાંથી ભીરુ થઈને ભાગનાર અને નિવૃત્તિ આવે નકામું શુષ્ક જીવન ગાળનારા અને ધર્મ પ્રવૃત્તિથી ભ્રષ્ટ એવા ભીરુ મનુષ્યના વિચારોને હવે દાબી દેવા જોઈએ. ધર્મના ઉદ્ધાર માટે પ્રવૃત્તિ કરતાં જે મરણને ઉત્સવ સમાન ગણે છે એવા કર્મયોગીને, કમ વીરને, ધર્મવીરને પ્રકટાવવા જોઈએ, કમગીઓથી ધર્મની રક્ષા થઈ શકે છે. મલવાદી કર્મયોગી હતા તેથી તે બદ્ધવાદીઓને હઠાવી જૈનધર્મની રક્ષા કરવાને શક્તિમાન થયા હતા. દેશન-ધર્મનીસંધ ની રક્ષા કરવાની જેનામાં શકિત નથી તે કર્મયોગી ગણાતો નથી. દુનિયાના સર્વ ધર્મને જે ઇતિહાસ જા નથી તે કુવાને દેડકે છે, તેની વિશાલ દષ્ટિ થતી નથી. જે ધર્મની શ્રદ્ધાનો ત્યાગ કરીને કર્મયોગી થવા ધારે છે તે વિશ્વમાં ધર્મને નાશક બને છે. પરમાત્માઆત્માઓ-પુણ્ય-પાપ-બંધ-મોક્ષની શ્રદ્ધા વિનાના મનુષ્યમાં આત્મિક બલ વધતું નથી. અ૮૫ શક્તિવાળા મનુષ્યએ સંઘબળથી કર્મચારીઓને પિતાની પાછળ પ્રકટાવવા જોઈએ. વાત કરતાં વડાં થતાં નથી. કાર્ય કરનારા થાઓ. ક્રિયાવાદીઓ બનીને અયાવાદ-અનુઘમવાદ-ભાવીભાવવાદને પરિવાર કરે. પુરુષાર્થ-કિયાવાદ-પ્રવૃત્તિમાર્ગ-કર્મમાર્ગ ઈત્યાદિ પર્યાયવાચી શબ્દો છે. ઉમવાદ યાને ક્રિયાવાદને અંગોકાર કરીને સ્વાધિકાર સામાજીક-દૈનિક-નૈતિક-રાન્ટિક સર્વ કર્મો કરીને ઉન્નતિને પ્રકાશ કર જોઇએ. પરમાર્થનાં કાર્યો કર્યા વિના કોઈ કામ યોગી ગણાતો નથી. જે મનુષ્ય દુનિયાના મની પાસેથી અન્નાદિ મહણ કરે છે અને સામે કંઈ પણ ઉપકાર કરતો નથી તે મનુષ્ય કર્મયોગો બનવાને લાયક બનતું નથી. સમભાવાદિ ઉત્તમ ગુગને પ્રાપ્ત કરનાર કર્મચાગી બને છે એમ કમંચોગ ગ્રન્થમાં સમ્યગૂ જણાવ્યું છે, માટે સર્વ પ્રકારના મનુષ્યોએ પોતે તેવા બની અને પિતાની પાછળ તેવા કર્મયોગીઓ પ્રકટે એવા ધર્મોને ધારણ કરવા જોઇએ. જે કર્મયોગી બને છે તે ધર્મ અને મોક્ષમાર્ગને પરંપરાએ વહેવરાવીને તથા નિલેપ રહીને અને મોક્ષપદની પ્રાપ્તિ કરે છે. આ વિશ્વમાં કર્મયોગીઓ બે પ્રકારનું છે. ગૃહસ્થ અને કમયોગીની ત્યાગીએ. ગૃહસ્થ કર્મવેગીઓ કરતાં ત્યાગી કર્મયોગીઓ વિશ્વ જીવોનું વિશેષ પ્રમાણમાં મહત્તા. કયાણ કરવા શક્તિમાન થાય છે. સર્વજ્ઞ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુએ અને શ્રી ગતમબુદ્ધ ત્યાગ.વરથામાં સર્વોત્તમ કમૅગી બની ભારત દેશને હિંસા યજ્ઞ વગેરે અનેક પાપથી મુક્ત કર્યા તે ઈતિહાસથી સિદ્ધ થાય છે. શુષ્ક જ્ઞાન કરતાં કર્મ યેગી મહાન છે. શુક જ્ઞાની બનતાં વિશેષ મહેનત પડતી નથી પરંતુ કર્મયોગી બનતાં તે મન-વાણું-કાયાને શ્રમ વેઠવો પડે છે. ૬ For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir ૪૨ સાધુઓને ત્યાગાવસ્થામાં અનેક ઉપસર્ગો તથા બાવીશ પરિસહ વેઠવા પડે છે અને તેથી જ્ઞાનાવરણીયાદિકર્મોને ક્ષય થતાં પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. મહાકર્મયોગી શ્રી તીર્થકરે હોય છે. શ્રી તીર્થકરના કર્મયોગ સમાન કેઈન કર્મયોગ હોતો નથી. મહાકમગી–સર્વોત્તમ કમગી તીર્થકરોને ચૌદપૂર્વના સારભૂત નમસ્કાર મંત્રમાં નમો અરિહંતા એ પદથી સર્વ પદવીઓમાં પ્રથમ નંબરે મૂકી પ્રથમ નમસ્કાર કર્યો છે અને પશ્ચાત નો સદા એ પદથી સિદ્ધ પરમાત્માને નમસ્કાર કર્યો છે. કર્મયોગીઓ મહોપકારી હોય છે તેથી તેઓને પ્રથમ નમસ્કાર કરવામાં આવે છે. સિદ્ધ પરમાત્માઓને કેવળજ્ઞાન અને કેવલદર્શન છે પરંતુ સિદ્ધાવસ્થામાં કર્મયોગ નથી તેથી તેઓએ પ્રથમ નમસ્કાર કરવામાં આ નથી. અષ્ટ કર્મ રહિત રજોગુણ, તમોગુણ, અને સત્વગુણ રહિત સિદ્ધ પરમાત્માઓ કરતાં પ્રથમ અરિહંતોને નમસ્કાર કર્યો છે તેથી નાગમના આધારે કર્મયોગીઓને અર્થાત પ્રવૃત્તિધમગીઓને કેટલું મહત્વ આપવામાં આવ્યું છે તેને વાચકે સહેજે ખ્યાલ કરી શકશે અને કમંગની મહત્તા તો જૈનેના નમસ્કાર મંત્રમાંજ વણવી છે તેવી અન્યત્ર અવલેતી નથી એમ સહેજે વાચકોને જણાશે. લોકમાન્ય તિલક કહે છે કે-પ્રકૃતિ ધર્મને ભાગવત ધર્મમાં વિશેષ વર્ણવ્યું છે પરંતુ તેઓ આ બાજુ લક્ષ આપશે તે જણાશે કે સંન્યાસ માર્ગના પ્રવર્તાક ધમધેરી- ધર્મસ્થાપક ચોવીશમાં તીર્થકર મહાવીર સ્વામી જેવા ધમ પ્રવૃત્તિ કરનાર કોઈ અન્ય જણાશે નહીં. શ્રી મહાવીર પ્રભુએ શરીર છોડતાં પૂર્વ સેન પ્રહર સુધી આય મનુષ્યોને એક સરખો ઉપદેશ આપ્યો હતે. ગામે ગામ, નગરે નગર અને દેશ દેશ ફરીને જીવન્મુક્ત કેવલજ્ઞાની છતાં ઉપદેશ આપે હતા, હવે કહે સંન્યાસ માર્ગ યાને ત્યાગ માર્ગમાં એક એવા મહાવીર પ્રભુને સર્વોત્તમ કર્મયોગી માનતાં કાણું વાંધો લઈ શકે તેમ છે ? વીસમાં તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીએ ઉપકાર માટે રાત્રીમાં સિદ્ધપુરથી વિહાર કર્યો અને ભરૂચ પધાર્યા હતા. જ્યારે જૈન ધર્મના સ્થાપક તીર્થકરો આ પ્રમાણે ધમ્ય પ્રવૃત્તિ કરે છે તે ત્યાગાવસ્થાના અધિકાર પ્રમાણે કર્મચાગી બનીને આચાર્યો, ઉપાધ્યાયે, પ્રવર્તકે-સાધુ-સાધ્વીઓ ઉપકારાદિ ધમ્ય પ્રવૃત્તિને દેશ સમાજ રાજ્ય વગેરેના કલ્યામ ભાગ આપે એમાં શું આશ્ચર્ય ? ત્યાગાવસ્થામાં ત્યાગીના અધિકાર પ્રમાણે કર્મયોગી બનીને કર્તવ્ય કાર્યો કરવાના છે, પરંતુ કર્તવ્ય કર્મથી મુક્ત થવાતું નથી–એમ ઉપદેશ દેન રા સર્વ મહાવીર પ્રભુના આગમ કરતાં સંન્યાસીને સર્વક ત્યાગી કહેનારા ભગવદ્ ગીતાનું મહત્વ કઈ રીતે ચઢી શકે તેમ નથી શ્રી મહાવીર પ્રભુએ ગૃહસ્થોના અધિકાર પ્રમાણે કર્તવ્ય કર્મો કરવાને ઉપદેશ આપી વ્રતમાં કમોગને સમાવી દીધો છે. હજારે આચાર્યોએ અનેક વિષયના હજાર ગ્રન્થ લખીને તથા અનેક જાતના ઉપદેશ આપીને તથા મનુષ્ય પર પર ૫કાર કરીને કર્મયોગીપણાના પિતાનામાં સિદ્ધિ કરી બતાવી છે; તેથી એમ સિદ્ધ થાય છે કે જે ત્યાગીઓ થાય છે તે ઉચ્ચ કર્મયોગીઓ બનાવવા માટે થાય છે. માટે જનધર્મી ત્યાગીઓ બનવું એટલે કમગીથી-ક્રિયાચોગથી ભ્રષ્ટ થવું એ કોઇ એ મનમાં વિચાર લાવ નહીં. લે, શ્રીયુત તિલકના લખવા પ્રમાણે દાની સન્યાસીએ કર્મમાગ થી ભ્રષ્ટ થાય છે ખરા પણ જૈન સાધુએ તે પોપકારી ગ્રંથ લખનાર, વો પાળનારા-આગમોનો અભ્યાસ કરનારા અને ઉપદેશકે હોય છે તેથી તેઓને કમ ભ્રષ્ટતાને આક્ષેપ લાગુ પડતો નથી. અનાદિકાલથી જન સાધુઓ આચાર્યો અને તીર્થ કરે સત્ય કમગીઓ છે એમ તેઓની ધર્મી પ્રવૃત્તિથી અને આગમોથી સિદ્ધ થાય છે. જેનાગમમાં કર્મચગીની મહત્તા સંબંધી વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. જનોમાં કર્મયોગીઓ પાંચસો વર્ષથી ન્યૂન પ્રમાણમાં પ્રગટ્યા તથા તેમાંથી ચારે વર્ણના જને સંરક્ષી શકયા નહીં તેથી જનોની સંખ્યા ઘટીને હાલ ત્રણ લાખ તેત્રીસ હજાર પર આવેલી છે. જન શાસ્ત્રોમાં કમળને શુકલપાક્ષિક ગણ્યો છે; મેક્ષનો અધિકારી શુકલપાક્ષિક મનુષ્ય ઠરે છે અને જેઓ For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ કમયોગી અર્થાત કિયાવાદી નથી તે અક્રિયાવાદીને કહપાક્ષિક અર્થાત હજી મોક્ષમાર્ગને આરાધક બન્યો નથી એમ કહેવામાં આવ્યું છે. એ ઉપરથી સિદ્ધ થાય છે કે ધર્મી પ્રવૃત્તિ લક્ષણ--ધર્મ પ્રવૃત્તિને ફેલાવો કરવાનું વર્ણન જેટલું જૈન શાસ્ત્રોમાંથી મળી આવે છે તેટલું અન્ય શાસ્ત્રોમાંથી મળી આવતું નથી. ધ્યાન અને સમાધિ પણ કેવળજ્ઞાન પ્રાપ્ત કરવાને એક જાતની ઉત્તમ આત્મપ્રવૃત્તિ છે. શોધખોળ કરનારા સાયન્સ પ્રોફેસરે વિષયમાં મનની એકાગ્રતા કરીને અયિ જેવા બની જઈને પણું શોધખોળ માટે મથે છે. મનની એકાગ્રતા વિના નવીન શેધે થઈ શકે નહીં. પ્રોફેસર એડીસને એક વખત એક સરખા અડતાલીશ કલાક પયંત મનની એકાગ્રતા કરીને ફેનોગ્રાફ વગેરેની શોધ કરી. એ ઉપરથી સિદ્ધ થાય છે કે આપણા મુનિ, ત્યાગીઓ, જ્ઞાન, ધ્યાન, સમાધિ કરે છે તે નિત્ય સુખની કેવળજ્ઞાન આદિ ગુણોની પ્રાપ્તિ માટે કરે છે તે પણ જ્ઞાન આદિ ગુણો પ્રાપ્ત કરીને સ્વપરને અનંત સુખ આપવા પ્રવૃત્તિ કરે છે માટે તે પણ સર્વોત્તમ કર્મયોગ સૂક્ષ્મ પ્રવૃત્તિ છે એમ વાચકોએ અવબેધવું. કર્મયેગીઓથી સર્વ જાતની શુભ પ્રવૃત્તિઓને ઉદ્ધાર થાય છે તેથી તેઓ વંઘ–પૂજ્ય છે. કર્મયોગીઓની મહત્તાનું વર્ણન કર્યું પાર આવી શકે તેમ નથી. અમે એ કર્મયોગમાં કાર્યો કરવાના અર્થમાં કર્મ શબ્દનો ઉપયોગ કર્યો છે. કાર્ય કરવાં, પ્રવૃત્તિ કરવી, ક્રિયાઓ કરવી, સ્વફરજ અદા કરવી એ અર્થમાં જે કમ શબ્દ વાપર્યો કમે શબ્દાર્થ છે તે કિયાગના અર્થ સમાન છે. અને કમને નાશ કરે, કર્મથી કર્મ સ્વરૂ૫. નિર્લેપ રહેવું, કર્મ લાગતાં નથી, કર્મનું બંધન થતું નથી ઈત્યાદિ વાકયપ્રયોગોમાં જે કર્મ શબ્દ વાપર્યો છે તે કર્મથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અંતરાય, નામ, શેત્ર, આયુષ્ય અને વેદનીય એ આઠ કર્મનું તથા તેમાં સમાઈ જનાર પ્રારબ્ધ સંચિત ક્રિયમાણ કર્મનું ગ્રહણ અવબોધવું. બાહ્ય કર્મો કરતાં છતાં તેમાં માહનીયાદિ કર્મથી લેપાયું નહીં અને મેહનીયાદિ કર્મને નાશ કરે એ જ કર્મ વેગનું રહસ્ય છે અને કર્મ યોગીઓએ કર્મયોગને મેહથી નિલેષ રહી સેવવાં જોઇએ એ જ સકલ ગ્રીનો સાર અવબોધ જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મનું વિશેષ પ્રકારે વરૂપ સમજ્યા વિના કર્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી, શ્રીમદ્દ દેવચંદ્રસુરિકત છ કર્મગ્રન્થમાં આઠ કર્મનું વિશેષ વિસ્તારથી સ્વરૂપ સમજાવ્યું છે. પ્રાચીન સંસ્કૃત કર્મગ્રન્થ કે જે હાલ છપાઈને ભાવનગર સભા તરફથી બહાર પડ્યા છે તે વાંચવાથી જ્ઞાનાવરણીયાદિ અષ્ટ કર્મનું સ્વરૂપ સારી રીતે સમજાય છે. કર્મ પ્રન્થનું એક વાર પૂર્ણ જ્ઞાન કેઈ કરશે તેને જૈન ધર્મનું મહત્વ સમજાયા વિના રહેશે નહીં-આચારાંગ સૂત્ર, સ્થાનાંગ સૂત્ર, ભગવતી સૂત્ર, કર્મ વિપાક સૂત્ર વગેરે સૂત્રોમાં તથા ગ્રન્થમાં જ્ઞાનાવરણીયાદિ કર્મોનું સ્વરૂપ પ્રકાશવામાં આવ્યું છે તેમાંથી ખાસ કર્મસ્વરૂપ જાણવું જોઈએ. જેન શાસ્ત્રોમાં જેવું જ્ઞાનાવરણીયાદિ કર્મોનું વર્ણન કરવામાં આવ્યું છે તેવું અન્ય ધર્મના શાસ્ત્રોમાં વર્ણન નથી. અમોએ ચાર વેદો પૈકી ત્રણ વેદની સંહિતા, તે ઉપરના કેટલાક ગ્રન્થ, એકસને અઢાર ઉપનિષદો, પુરાણો પૈકી જે જે સંસ્કૃત, હિન્દી, ગુજરાતીમાં છપાયાં છે તે પુરાણો તથા યોગવાસિષ્ઠાદિ અનેક ગ્રન્થનું વાંચન મનન કર્યું છે પરંતુ જેવું જૈનાગોમાં, જૈન શાસ્ત્રોમાં જ્ઞાનાવરણીયાદિ અષ્ટ કર્મનું સ્વરૂપ લખાયું છે તેવું તે અન્ય ગ્રન્થોમાં વાંચ્યું નથી. આત્માને અને કમને કેવી રીતને સંબંધ છે અને સંસારમાં ચોરાશી લક્ષનિમાં કમથી કેવા પ્રકારના અવતારે ગ્રહણ કરવા પડે છે તેનું જેન શાસ્ત્રોમાં જેવું વર્ણન છે તેવું સાંખ્ય શાસ્ત્રોમાં પણ અમારા વાંચવામાં વર્ણન આવ્યું નથી. સાંખ્ય શાસ્ત્રોનાં તવોને અનેક ગ્રન્થ દ્વારા અનુભવ કર્યો છે પરંતુ કમની ફીલસોફીમાં For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org ૪૪ જૈન શાસ્ત્ર આગળ સાંભ્યશાસ્ત્ર ઝાંખું પડી જાય છે. કુરાન, બાલ, વગેરેમાં જૈન શાસ્ત્રોની પેઠે ક્રતુ’ યથાર્થ' સ્વરૂપ વર્ણવવામાં આવ્યુ નથશે. બહોતા ધમ્મપદ વગેરે ગ્રન્થામાં જૈન શાસ્ત્રોની પેઠે કનુ સ્વરૂપે વર્ણવવામાં આવ્યું નથી. દુનિયાના સર્વાં મનુષ્યએ કર્મીનું સ્વરૂપ સમજવુ જોઇએ એમ અમે નિષ્પક્ષપાત દૃષ્ટિથી સર્વ જીવેાના હિતાર્થે કહીએ છીએ. જૈનાગમામાં કર્મીનું સ્વરૂપ વિશાલતાથી વણળ્યુ છે તેથી એમ ન માની લેવુ જોઈએ કે જેના એકાન્તે કમવાદી છે. જૈનશાસ્ત્રોં તા એક દૃષ્ટિએ ક્રમ કરતાં પુરુષાર્થીનુ વિશેષ શક્તિપણું દર્શાવે છે, 'કારણ કે આત્માની સાથે સબંધિત થએલાં કર્મો અન્તે આત્મપુરૂષાથથી ટળે છે અને આત્મા અંતે કરહિત શુદ્ધ બુદ્ધ પરમાત્મા બને છે, સર્વ તીથંકરએ જ્ઞાનાવરણીયદિ અષ્ટ કર્માંને નાશ કરવાતે જ્ઞાનાદિ સાધન ધપ્રવૃત્તિરૂપ કયોગને દર્શાયેા છે. જ્ઞાન વિના અને ધાક્રયા વિના જ્ઞાનાવરણીયાદકર્મીને નાશ થતેા નથી, માટે જ્ઞાનનિયાથાંત્રોક્ષઃ એ અનાદિ જૈનવેદસૂત્રને સ્વીકારીને કમ યાગીએએ જ્ઞાનાવરણીયાદિ અષ્ટ કર્માંનો નાશ કરવા જોઇએ. શંકરાચાય એકલા જ્ઞાનથી મેક્ષપ્રાપ્તિ માને છે અને મીમાંસા એકલા કમ`થકી મુકિત માને છે ત્યારે સર્વજ્ઞ શ્રી મહાવીર પ્રભુએ તથા તે પૂર્વના ત્રેવીશ તી કરેએ જ્ઞાન અને ક્રિયા એ બન્નેના યાગથી મુકિત માની છે. પ્રારબ્ધ સંચિત અને ક્રિયમાણ એ ત્રણ કા આઠ ક્રમમાં સમાવેશ થઇ જાય છે. સત્વગુણુ, રજોગુણુ અને તમેગુણને આડે કમમાં સમાવેશ થાય છે. સત્વગુણુ રક્તેગુણુ અને તમેગુણરૂપ સાંખ્ય પ્રકૃતિ જૈનશાસ્ત્ર પ્રતિપાદિત કર્મોમાં સમાવેશ થાય છે. શંકરાચાયે કલ્પેલી માયાને જૈતશાસ્ત્રકથિત જ્ઞાનાવરણીયાદિ કમ'માં સમાવેશ થાય છે. વેદાન્તી શંકરાચાય જેતે થવા કહે છે. તેના માના મત પ્રમાણે હિરાત્મામાં સમાવેશ થાય છે. પ્રકૃતિ, માયા, કિસ્મત્ વગેરેને અતે તે થોડા ધણા અંશે જૈનમાન્યકમમાં સમાવેશ થાય છે. મચાવાદી શ ંકરાચાય ની પેઠે કમને જૈનશાસ્ત્રો કલ્પિત માનતા નથી. કમના અનતાન'ત પરમાણુએ છે તેથી કમતે જડ તત્ત્વરૂપે માની શકાય છે પરંતુ સ્વપ્નની બ્રાન્તિ સમાન શૂન્ય માની શકાય નહીં—એમ જૈનશાસ્ત્રોમાં હજારો યુક્તિયેથી પ્રઽિપાદન કરવામાં આવ્યું છે. જૈતેાના કમવાદનુ કાઈ ખંડન કરી શકે તેમ નથી. જૈનધના કવાદનુ અન્ય પ્રારબ્ધ, સચિત, ક્રિયમાણુ નામેાના ભેદે વેદાન્તીએ!ને પાછળથી શરણુ લેવુ પડયુ છે. મૂત્ર વેદની સંહિતામાં પ્રારબ્ધ, સચિત અને ક્રિયમાણુ કર્માંતુ વિશેષ વહુ'ન નથી એમ વેટ્ટાના અભ્યાસ કરનારાઓને જ્ઞાન થયા વિના રહેતું નથી, બાહ્ય કાર્યો કરવાં એજ કમની વ્યાખ્યા. વેદમાં પ્રચલિત જણાય છે. જ્ઞાનાવરણીયાદિ કને સિદ્ધાંત સ્વીકાર્યા વિના બાહ્ય સુખદુ:ખની સિદ્ધિ અને પુણ્ય પાપની સિદ્ધિ થવાની નથી. પુણ્ય પાપરૂપ કર્મના ભેદના પૂર્ણ સ્વરૂપના અવમેધ થયા વિના પાપકમથી નિવૃત્ત થવાતું નથી. કારણ કે પુણ્ય પાપના જ્ઞાન વિના મનુષ્ય, પાપને ત્યાગ કરીને પુણ્ય કમેર્ટા કરવાને શક્તિમાન થતા નથી. કમ યાગીએ જ્ઞાનાવરણીયાદિ કનુ સ્વરૂપ જાણીને અશુભ કર્માં બંધાય એવા પાપ કર્મો કરતા નથી. શુભ કર્માંત કરે છે, છતાં તેના ફળની ઈચ્છા રાખતા નથી. કમ યાગીઓ જ્ઞાનપૂર્ણાંક આત્માના ઉપયોગ ધારણ કરીને શુમાશુભ લતી ઇચ્છા વિના કર્તવ્ય કાર્યંત કરે છે. ક્રમ બધ તથા કુના અમધ. Acharya Shri Kailassagarsuri Gyanmandir અજ્ઞાની મેથી કન્ય કાર્યાં કરતો છતા કમથી બંધાય છે અને સંવરથી ક્રિયાને પણ આશ્રવરૂપે પરિમાવે છે અને જ્ઞાની કર્મ યાગી કમબંધની ક્રિયાએ કરતા છતા પણ અબંધ રહે છે. ભરત રાજાએ અને બાહુબલીએ બાર વર્ષ પર્યંત મહાઘેર યુદ્ધ કર્યું પરંતુ તેમાં ધાતી કર્મના ચીકણા રસથી બંધાયા નહીં તેથી તે અને વળજ્ઞાન પામી મેક્ષપદ પામ્યા. શુભાશુભ ઇચ્છાઓ, વાસનાએ અને અશુદ્ધ બુદ્ધિ વિના કવ્ય કર્મોને કરતા છતા નાની લેકાની ધર્મ પરંપરાની વૃદ્ધિ કરી શકે છે. શુદ્ધ બુદ્ધિ For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫ રાખો અને કથાકાર્યો કરે એટલે તમે કર્મયોગી બનવાના, કાર્યો કરવાથી કર્મ બંધાશે એમ એકાંતે માનીને ગભરાઈ ના જાઓ. શુદ્ધબુદ્ધિ અને નિષ્કામતા વડે તમે કર્મથી બંધાવાના નથી. ઊલટું નિત્ય નૈમિત્તિક કાર્યો કરવાથી તમારા આત્માની પૂર્ણ શુદ્ધિ કરી શકશે. નિષ્કામ જ્ઞાની કર્મ યેગી બની પાશ્ચાની પેઠે દેશધર્મ રાજ્ય ધમ આદિ સર્વ શુભ ધર્મોને સ્વાધિકારે એવી શકાય છે. ગુણકર્માનુસારે કર્તવ્ય કાર્યોને નિર્ભય-નિર્લેપ બનીને કરે. નામરૂપની વાસના-ઇચ્છા વિના કર્તવ્ય કર્મો કરવામાં જરા માત્ર બીક ન ધારો. આત્માને શુદ્ધોપગ રાખી સર્વ કર્તવ્ય કાર્યોને કરે. કર્મયોગીની સ્પર્ધામાં અન્યથી પાછા ન હઠ. કર્મ કર્મ કરી ન્હી ન જાઓ. તમારા આત્મબળ આગળ રાગ દ્વેષ કર્મનું બળ કંઇ હિસાબમાં નથી. આત્મા જ આત્માને ઉદ્ધાર કરી શકે છે. કર્મયોગીઓ આત્માને ઉદ્ધાર કરીને કર્તવ્ય કાર્યો કરવાથી પાછા હઠતા નથી. કર્તવ્ય કર્મો કરતાં જ્ઞાનવરણીયાદિ કર્મથી બંધ રહેવું એ પોતાના હાથમાં છે અને કર્મને બંધ કરે એ પણ પિતાના હાથમાં છે. જે કર્મયોગીઓ શ્રી મહાવીર પ્રભુનું શરણ સ્વીકારી ધમ્ય પ્રવૃત્તિઓને કરે છે તેઓ પરમાત્મપદ પામે છે. સર્વ ભીતિએને ત્યાગ કરી શ્રી મહાવીર પ્રભુનું શરણ કરી સ્વાધિકારે કર્તવ્ય કાર્યોને કરો. નિરાકત બનીને કર્તવ્ય કાર્યો કરતાં મુક્તિપદ પ્રાપ્ત થાય છે. તેમાં કોઈ દેવ આડો આવીને દુર્ગતિ આપવા સમર્થ થતો નથી. કેઈ ઈશ્વર એવો નથી કે તમારો આત્મા નિરાસત બની કર્તવ્ય કાર્યો કરતો છતે પરમાત્મપદ પામે તેને વિના વાંકે કર્મ લગાડી શકે–આત્મા તેજ વસ્તુતઃ મોહદિ કર્મ ટળતાં પરમાત્મા થાય છે. આત્માને સ્વભાવ સત ચિદાનંદમય છે, એમ આગમો, નિગમો વર્ણવે છે. આત્મા જ્ઞાનદર્શનચારિત્રવીર્યમય છે. જેનશાસ્ત્રોમાં જીવ આત્મા, ચેતન, બ્રહ્મ, એ સર્વ આત્માને પર્યાયવાચી શબ્દો વર્ણવેલા છે. આત્માની સાથે કર્મને અનાદિકાળથી સંબંધ છે એમ જેને શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે. અનંત આત્માઓ છે. પ્રત્યેક આત્માની સાથે જ્ઞાનાવરણીયાદિ કર્મ પણ ભિન્ન પ્રકારનું છે. જ્યારે કમથી રહિત આત્મા થાય છે, ત્યારે તે જ પરમાત્મા કહેવાય છે. આત્મા તેજ પરમાત્મા છે. તે વિના અન્ય ઈશ્વર નથી. આત્માને ઉપરી અને તેનો શુભાશુભ ફળ દાતાર અન્ય ઈશ્વર નથી. આત્મા તેજ ઈશ્વર છે. તે પોતે શુભાશુભ કર્મ ફળને ભોક્તા બને છે. કમ વિના એક આત્માને જ માનવામાં આવે તે તપ, જપ, સંયમ, પ્રશ્ય વગેરેની સિદ્ધિ થાય નહીં માટે આત્માની સાથે કર્મનો સંબંધ રવીકાર પડે છે. સર્વજ્ઞ વીર પરમાત્માએ આત્મા અને કર્મનું સ્વરૂપ કેવલજ્ઞાનથી સાક્ષાત્ દેખ્યું હતું; માટે કર્મ સ્વરૂપ સમજી તેની શ્રદ્ધા કરવી જોઈએ અને કર્મ યેગી બની જ્ઞાનાવરણીયાદિ કર્મને નાશ કરવો જોઈએ. આર્યાવર્તમાં હાલ કર્મયોગીઓની ઘણી જરૂર છે. જૈન કોમને કર્મયોગીઓની જરૂર છે એટલું જ નહિ પરંતુ હાલ આર્યાવર્તને સમષ્ટિની ઉન્નતિ કરવામાં કર્મયોગીઓની ઘણી આર્યાવર્ત માં તથા જરૂર છે અને તે કર્મયોગીઓ પણ ગુણકર્માનુસારે અનેક પ્રકારના પ્રટાવવાની સર્વ વિશ્વમાં જરૂર છે લોકમાન્ય તિલક, મહાત્મા મેહનલાલ કરમચંદ ગાંધી, મીસીસ બેસન્ટ, સત્ય કર્મયોગી- સુરેન્દ્રનાથ બેનરજી, માલવીયા વગેરેની બ્રાહ્ય કર્મયોગીઓમાં કથંચિત ગણુના એની જરૂર. થઈ શકે તેમ છે. શ્રીમાન ગુર્જરનરેશ સયાજીરાવ ગાયકવાડની પણ મુખ્યતયા બ્રાહ્મ વર્ગમાં અને ગણતાએ ક્ષાત્ર વર્ગમાં ગુણકર્માનુસાર ગણના થઈ શકે તેમ છે. બ્રાહ્મણ વર્ગનાં અને ક્ષાત્ર વર્ગનાં કાર્યો ભિન્ન ભિન્ન છે. ઈડરનરેશ શ્રીમાન પ્રતાપસિંહની ક્ષાત્ર વર્ગમાં ગણના થઈ શકે છે. આર્યાવર્તમાં હાલ ખરા ક્ષાત્રવાર તેમજ બ્રાહ્મવીર તથા વૈશ્યવીરે ખરેખર યુરોપાદિ દેશની અપેક્ષાએ આંગળીના ટેરવે ગણી શકાય તેટલા છે. સાંપ્રત જમાનામાં તે આર્યાવર્તમાં પ્રત્યેક મનુષ્ય બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રની ગુણકર્મ પ્રવૃત્તિથી યુક્ત બનવું જોઈએ. જે For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આર્યાવર્તન લકે ચારે જાતના અને ત્યાગી માર્ગના ખરેખર કમલેગી નહીં બને તો અન્ય દેશીય પ્રજાઓની સ્પર્ધામાં કચરાઈ જવાના અને તેથી તેઓ સર્વ શક્તિયોથી રહિત થઈ ગુલામ જેવા ગણવાના. ગુલામ જેવી નિર્માલ્ય પ્રજા તરીકે જીવન ગાળવું તેના કરતાં મૃત્યુ પામવું તે હજાર દરજજે ઉત્તમ છે. સર્વ પ્રકારનું સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરવામાં કર્મગીઓની જરૂર છે. દરેક જાતના કર્મયોગીઓ પ્રકટયા વિના સ્વતંત્ર વિચારે અને સ્વતંત્ર આચારની શક્તિ પ્રકટતી નથી. અન્યશક્તિમતી પ્રજાઓના હાથે જેઓ કયરાય છે તેઓ અજુનની પેઠે કર્મયોગી ગણવાને લાયક બની શક્તા નથી. બ્રિટીશ સરકારને મુખ્ય સિદ્ધાંત એ છે કે સર્વ બાબતમાં દેશના લેકે સ્વાતંત્ર્યપ્રિય બની શકે અને ખરેખર કર્મયોગીઓ બની શકે. બ્રિટીશ સરકારના પ્રતાપે કર્મયોગીનું જ્ઞાન હવે આર્યાવર્તન મનુષ્યોને થવા લાગ્યું છે અને આશા છે કે તેથી ભવિષ્યમાં કર્મયોગીઓ પ્રકટશે. આર્યાવર્તની પેઠે સર્વ દેશમાં સત્ય કર્મયોગીઓ પ્રગટે એવા ઉપાયે લેવાની જરૂર છે. યુરોપમાં ધાર્મિક ત્યાગી કર્મયોગીઓ જો વિશેષ પ્રમાણમાં પ્રકટયા હતા તે યુરોપી મહાયુદ્ધની શાંતિ થાત. વ્યાવહારિક કામગીઓની સાથે ધામિક કર્મયોગીઓની ધણી જરૂર છે. યુરોપ વ્યાવહારિક કર્મયોગીઓ વડે શોભે છે પણ ધામિક કર્મયોગીઓથી તે હીન છે. આર્યાવર્ત હાલ ધાર્મિક કર્મવેગીઓ અને વ્યાવહારિક કમગીઓની ન્યૂનતાવાળો છે પરંતુ તેમાં ધાર્મિક કર્મચારીઓનું કંઈ વિશેષતઃ અસ્તિત્વ છે એમ અવબોધાય છે. એક બીજાના દેશને ગળી જનારા અજગર સમાન જે કર્મયોગીઓ છે તે રાક્ષસ કર્મયોગીઓ જાણવા. અત: કમગ પ્રન્થમાં કમગીઓના ગુણે ખાસ જણવ્યા છે કે જેથી રજોગુણી અને તમે ગુણ કર્મયોગીઓ કરતાં સાત્વિક ગુણ કર્મયોગીઓ પ્રકટાવવા માટે વિશેષ કાળજી રાખી શકાય અને તેવા પ્રયત્નો કરી શકાય. યુરોપ વગેરે દેશમાં રજોગુણી કર્મવીરે બનાવવાનો ખ્યાલ વધત જાય છે અને તે જર્મન કર્મવીરની વૃતિથી સિદ્ધ થાય છે તેથી સાત્વિક ગુણ કર્મયોગોએ સર્વ દેશોમાં સર્વ ખંડમાં પ્રકટે એવા હેતુથી કર્મયોગ લખી તેમાં સાત્વિક કામગીઓનાં લક્ષણો દર્શાવ્યાં છે તેથી બ્રિટીશ સરકારના સામ્રાજયના હેતુઓ ને વિશેષતઃ પુષ્ટિ મળી શકે તેમ છે. અખિલ વિશ્વમાં સર્વ પ્રકારના સત્ય કમગીઓ પ્રકટી શકે એવી કેળવણીની યોજનાઓ ઘડવી જોઈએ અને ચારે ખંડ એક કબવત્ જોડાઇને પારસ્પરિક સહાયથો આત્મોન્નતિ સાધી શકે એવા ઉપાયો લેવા જોઈએ. સર્વવિશ્વના મનુ વડે એક બીજાની સહાયથી સર્વ દશે આબાદીમાં રહે અને સર્વ પ્રકારની ઉન્નતિ કરે એમ નિશ્ચય કરવો જોઈએ—એવા હેતુપુરસ્સર વિશાલ દષ્ટિથી કર્મવેગ લખાયે છે એમ વાચકોએ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ, જૈન સાધુ કમળ ગ્રન્થ લખે તેમાં જૈનોની પ્રગતિ સાથે સર્વ વિશ્વની પ્રગતિના વિચારે ન હેય એમ કદિ કોઈએ ન ધારવું જોઈએ. ગમે તે ધર્મને સાધુ હોય પરંતુ કર્મયોગનું લક્ષય બિંદુ વ્યાપક છે અને તેથી તે દૃષ્ટિ એ કર્મ યોગ વ્યાપક વિષયવાળે બની શકે છે; સર્વ વિશ્વ વ્યાપક દૃષ્ટિથી કર્મયોગનું લખાણ કર્યું છે; સ્વાધિકાર સર્વદેશીય મનુષ્યોને સર્વ પ્રકારના કર્મોની આવશ્યકતા છે. શરીર જીવનયાત્રા કર્તવ્ય કર્મો કરનાર પ્રત્યેક મનુષ્ય છે. સર્વ વિશ્વ મનુષ્યોને કર્મયોગીઓની જરૂર છે. ધારે તે પ્રત્યેક મનુષ્ય કર્મયોગી બની શકે તેમ છે. આર્યાવર્તામાં તેમજ સમગ્ર વિશ્વમાં કર્મયોગીઓ પ્રકટે અને ધર્મનાં તથા સ્વાર્થનાં-મેહ વિના ઉપકારક કાયો કરે એમ ઈચછવામાં આવે છે. દુનિયામાં અપાધિકાંશે વિશ્વવતિ સર્વ ધર્મોમાં પ્રતિધર્મની ઉપયોગિતા વર્ણવી છે. લોકમાન્ય - તિલકના કર્મયોગ ગ્રન્થની પ્રસ્તાવનાથી જણાય છે કે: “ ફક્ત હિન્દુ ધર્મની દુનિયાના સર્વ ધર્મો- ભગવગીતામાં પ્રવૃત્તિ ધર્મની મહત્તા જણાવી છે,” જૈન ધર્મ અને પ્રીતિ For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એ સ્વીકારેલી ધર્મ નિવૃત્તિ માર્ગ પર રચાયેલ છે. બૌદ્ધ ધર્મમાં પણ પાછળથી પ્રવૃત્તિ ધર્મ કર્મયોગની દાખલ થયેલ છે.” શ્રી લે. મા. તિલકના એ વિચારેની સાથે અમે સમ્મત આવશ્યકતા. થતા નથી તેમજ તેમના વિચારો પૂર્ણાશે સત્ય પણ નથી. જૈન શાસ્ત્રોમાં પ્રવૃતિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ એમ ઉભયનું અધિકાર પરત્વે વન કર્યું છે એમ અમોએ પ્રસ્તાવના પ્રારંભમાં શાસ્ત્ર સાક્ષી પૂર્વક જણાવ્યું છે, પ્રવૃત્તિ ધર્મમાં અને નિવૃત્તિ ધર્મમાં અધિકારની આવશ્યકતા છે; જૈન શાસ્ત્રમાં પાપની પ્રવૃત્તિયોની નિવૃત્ત દર્શાવી છે પરંતુ ધમ્ પ્રવૃત્તિયોની નિવૃતિ જણાતી નથી. સ્વાધિકાર ધમ્ય પ્રવૃત્તિઓ જેવી કે ઉપદેશ દેવે વગેરેને શ્રી તીથ કરે પણ સેવે છે તો પછી એકલી નિવૃત્તિને જૈન ધર્મ શાસ્ત્રો જણાવે એમ કદાપિ માની શકાય નહીં; માટે લે. મા. તિલકે તે સંબધી પોતાના વિચારોને બદલવા જોઇએ. સાધુઓ, ત્યાગીઓ પોતાના અધિકાર પ્રમાણે સ્વામી રામદાસ, વિવેકાનંદ વગેરેની પેઠે ધર્મપ્રવૃત્તિને એવી શકે છે અને ગૃહસ્થ પિતાના અધિકાર પ્રમાણે ક્ષાત્ર કમની. બ્રાહ્મવિદ્યાની, વૈશ્યકર્મની અને શુદ્ધ કર્મની પ્રવૃત્તિયોને એવી શકે છે અને તેની સાથે ધર્મ વ્રત અને દેવ ગુરુની આરાધના પણ કરી શકે છે–એમ જૈન શાસ્ત્રમાં જણાવ્યું છે. ગૃહસ્થાને અને ત્યાગીઓને છેવટનું મુક્તિસ્થાન પ્રાપ્ત કરવાનું હોય છે તેથી કંઇ સ્વાધિકારે પ્રવૃત્તિ ધર્મને નિષેધ થઈ શકતું નથી–એમ જૈન શાસ્ત્રમાં જણાવ્યું છે. અત્યાર સુધી કેઈ ગૃહસ્થ જૈને પિતાની વ્યાવહારિક ધાર્મિક પ્રવૃત્તિને ત્યજી અક્રિય દશાને સેવી નથી. શાને ન માને તે કઈ જેત, ધર્મ પ્રવૃત્તિને તથા વ્યવહાર પ્રવૃત્તિને આયુષ્ય મર્યાદા સુધી છેડી શકે નહીં એમ કુદરતી નિયમ છે. અન્ય ધર્મ પાળનારાઓને પણ કુદરતી નિયમ છે. સ્વાભાવિક નિયમ એવો છે કે જ્યાં પ્રવૃત્તિ ધર્મ વિશેષ હોય છે ત્યાં નિવૃત્તિ ધમને આચાર્યો પ્રરૂપે છે અને જ્યાં નિવૃત્તિ ધર્મની વિશેષ માન્યતા હોય છે ત્યાં પ્રવૃત્તિ ધર્મને પ્રરૂપી બનેની સમતોલતા જાળવવા આચાર્યો પ્રયત્ન કરે છે. વૈદિક કર્મમાં નિવૃત્તિ ધર્મની મુખ્યતા થતાં ભગવદ્ગીતામાં પ્રવૃત્તિ ધર્મની મહત્તા વર્ણવવી પડી અને જેન શામાં પણ એ રીતે પ્રવૃત્તિ નિવૃત્તિ ધર્મની મુખ્યતા ગૌણુતાનાં ચક્ર ફર્યા કરે છે તેમ સર્વ ધર્મોમાં પણ થયા કરે છે ઇશુક્રાઈસ્ટને જયાં જન્મ થયો હતો તે તરફના લેકે રજોગુણી તમોગુણી આદિ પ્રવૃત્તિમાં મશગૂલ હતા તેથી તે દેશના લેકમાં પ્રવૃત્તિની મુખ્યતા સ્વભાવતા રહ્યા કરે છે અને હાલ પણ ત્યાં એમ દેખાય છે તેથી મુખ્યતાએ નિવૃત્તિ માર્ગને ઉપદેશ દેઈને તેઓને કમમાં કમ સાત્વિક પ્રવૃત્તિ ધર્મ માં લાવવાનું શક્રાઈસ્ટને ઈરાદો તેથી કંઈ તે ધર્મ નિવૃત્તિથી પર છે એમ કહી શકાય નહીં; આર્યાવર્ત જયારે પ્રવૃત્તિધર્મપ્રધાન હતા અને નિવૃત્તિની મુખ્યતાએ જરૂર હતી ત્યારે શ્રીપ્રભુએ તથા બુદ્દે નિવૃત્તિ પ્રવૃત્તિ મિશ્ર ઉપદેશ આ હ ૨૫ને પાછળથી તે ધર્મના સાધુઓને જયારે પ્રવૃત્તિ ધમની જરૂર પડી ત્યારે પ્રવૃત્તિ ધર્મને તેઓએ આચરી બતાવ્યો. ધર્મશાના કથન કરતાં ધર્મશાના અને ધર્મોના સંસ્થાપકેની પ્રવૃત્તિ વા નિતિ કેવી છે તે તપાસવાની જરૂર પડે છે. ભગવદ્દગીતામાં શ્રીકૃષ્ણ અર્જુનને ક્ષાત્ર ધર્મ બતાવ્યા અને પોતે યુદ્ધ કર્યું નહીં–એ પ્રવૃત્તિ ધર્મના ઉપદેશકને સારથિ બનતા આદર્શ જીવનમાં એકાન્ત ઘટી શકે તેમ નથી. શ્રી મહાવીર પ્રભુએ ગૃહસ્થાવાસમાં અને ત્યાગાવસ્થામાં સ્વાધિકારે ધર્મ પ્રદરિયોને સેવવામાં ખામી રાખી નહોતી તેથી તેમણે સ્વાધિકારે પ્રવૃત્તિ અને નિવૃત્તિ ધર્મને જે ઉપદેશ આપ્યો છે તેનું ત્રણ કાલમાં પરિવર્તન થઈ શકે તેમ નથી. શ્રીભગવદગીતા જે કાલમાં રચાઈ તે કાલમાં એટલે આજથી લગભગ બાવીસસો વર્ષ ઉપર વૈદિક ધર્મમાં નિવૃત્તિ ધર્મ પ્રધાન સાંખ્ય શાસ્ત્રનું, સંન્યાસ માર્ગનું, પરિવ્રાજક માર્ગનું જોર ઘણું વધ્યું હતું અને તેથી લેકે નામર્દ બની ગયા હતા ત્યારે ક્ષાત્ર ધમની મહત્તા જાળવવા માટે પરંપરાએ થએલા વ્યાસે શ્રીકૃષ્ણના For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મુખથી અર્જુનને ક્ષાત્ર યુદ્ધ કર્મની પ્રવૃત્તિને ઉપદેશ આપ્યું હતું. તે સમયે જેમાં પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધર્મ એ બે-ગૃહસ્થ વર્ગમાં અને ત્યાગી વર્ગમાં બે ચક્રની પેઠે ચાલતા હતા તેથી જૈન શાસ્ત્રકારેને એકની જ ફક્ત મુખ્યતા કરવાની જરૂર જણાઈ નહતી; તેથી તેમણે વૈદિક ધર્મવાળાઓની પડે આચરણ કરી નથી. ચેટક, ઉદાયી, કેણિક, ચડપ્રદ્યોત, અશોક, ચંદ્રગુપ્ત, સંપ્રતિ, ખારવેલ, કુમારપાલ, વસ્તુપાલ, વિમલશાહ વગેરેએ પ્રત્તિ ધર્મને સ્વાધિકારે યથાર્થ રીતે જળ હતું; તેથી જૈન શાસ્ત્ર તથા જૈનો માત્ર નિવૃત્તિમાર્ગી છે એમ એકાંત કદાગ્રહથી કઈ કળે તો તે શશાંગવત મિથ્યા કરે છે. જૈનેના નિગમ શાસ્ત્રમાં ચાર વર્ણને પ્રવૃત્તિ ધર્મની વ્યવસ્થા જણાવી છે. દરેક ધર્મશાસ્ત્રોમાં આવશ્યક ક્રિયાઓ દર્શાવી છે. પરંતુ અત્ર તે કમંગનો વ્યાપકાથે રહવાની દૃષ્ટિએ લખવામાં આવ્યું છે. જીવનાદિ આવશ્યક વ્યાવહારિક પ્રવૃત્તિ ધર્મોમાં કર્મવેગને વ્યાપ- તથા આવશ્યક ધાર્મિક પ્રવૃત્તિમાં વ્યાપકપણે કર્મયોગને અર્થ સમજ જોઇએ. કાથી ગ્રહણ વ્યવહાર વિના નિશ્ચય નથી, દ્રવ્ય વિના ભાવ નથી; કારણ વિના કાર્ય કરવો જોઈએ, નથી. કર્મવેગની વ્યાપક પ્રવૃત્તિ સ્વભાવતઃ સર્વ વિશ્વમાં પ્રવર્યા કરે છે. વસ્તુતઃ અવલોકીએ તે એને કંઈ ધર્મશાસ્ત્રની સંકુચિત નિર્દેશતાની પણ પરવા રહેતી નથી. મનુષ્ય સર્વ વિશ્વમાં સ્વકીય આવશ્યકતાનુસારે નવીન કમ પ્રવૃત્તિને સેમ્યા કરે છે અને પશ્ચાત તેના અનુસારે શા થાય છે. પ્રથમ વિચાર ઉત્પન્ન થાય છે, પશ્ચાત શાસ્ત્ર ઉપન્ન થાય છે. આવશ્યક પ્રવૃત્તિના પ્રથમ વિચારો પ્રગટે છે. પશ્ચાત આવશ્યક પ્રવૃત્તિ થાય છે અને પશ્ચાત તેના મળે રચાય છે. કર્મવેગને જમાનાના અનુસાર નવીન ઉલેખત સંસ્કાર માત્ર છે; બાકી વસ્તુતઃ વિચારીએ તો અનાદિકાળથી મનુષ્ય જીવનની સાથે કર્મયોગના વિચાર અને પ્રવૃત્તિ તરતમ યોગે પ્રગટ છે, લય પામે છે અને તેમાં સંકે સંકે અનેક સંસ્કૃતિમય પરિવર્તન થયા કરે છે. અતએ કર્મ યોગને વ્યાપકાથ ગ્રહણ કરવાની જરૂર છે. જ્ઞાનવિખ્યા મોક્ષ: એ સત્રના કથનાર સર્વજ્ઞ શ્રી વીરપરમાત્મા છે તેમણે એ સૂરમાં સાંખ્યાના ઉપનિષદેના જ્ઞાનને અને વૈદિક કર્મકાંડિયાના કમને વ્યાપકપણે અન્તર્ભાવ થાય એવી રીતે ગંભીરવ જણુવ્યું છે. સર્વ પ્રકારના જ્ઞાનને જ્ઞાનમાં સમાવેશ થાય છે અને સર્વ પ્રકારની વ્યાવહારિક વિદ્યાઓનો પણ જ્ઞાનમાં સમાવેશ થાય છે તેમજ સર્વ પ્રકારની વ્યાવહારિક આવસ્યક ધમ્ય પ્રકૃત્તિને તથા ધાર્મિક પ્રવૃત્તિને ક્રિયામાં સમાવેશ થાય છે. મન વચન અને કાયાના વીર્યની ચલનાદિક પ્રાથને પણ ક્રિયામાં સમાવેશ થાય છે. ચારે વર્ણની ધમ્ય કર્મ પ્રવૃત્તિને પણ ક્રિયામાં સમાવેશ થાય છે. ક્રિયાયો ને મન થાને પ્રવૃત્તિધર્મગ કથવામાં આવે છે. જ્ઞાન વિનાની ક્રિયા અંધ છે, જ્ઞાન વિનાના કર્મયોગમાં જડતા આવે છે, માટે જ્ઞાન પૂર્વક ક્રિયા યાને કમપેગ સેવવાથી વ્યાવહારિક તથા ધાર્મિક સર્વ પ્રકારની પરતંત્રતાને નાશ થાય છે અને આત્માની પૂર્ણ સ્વતંત્રતારૂપ મોક્ષ મળે છે એમ શ્રી વીરપ્રભુએ વ્યાપક અર્થનો દષ્ટિએ જ્ઞાનત્રિાણાાં મોક્ષ: એ સૂત્ર કયું છે. જ્ઞાનપૂર્વક સર્વ કર્તવ્ય કર્મો કરવાની જરૂર છે અને તેથી મુક્તિ થાય છે. વ્યાવહારિક મુક્તિના અનેક ભેદ છે. દેશ સ્વાતંત્રય, પ્રજા સ્વાતંત્રય, વ્યકિત સ્વાતંત્રય, વ્યાપારાદિ આજીવિફા પ્રવૃત્તિ સ્વાતંત્રય-આદિ અનેક પ્રકારનાં સ્વાતંત્ર્યથી દુ:ખની મુક્તિ થાય છે. પારdય એજ મોટામાં મોટું દુઃખ છે તેનાથી મુક્ત થવાને વ્યાવહારિક વિદ્યાઓ અને વ્યાવહારિક ધમ્ય પ્રવૃત્તિયોની જરૂર છે. વ્યાવહારિક મુક્તિની યોગ્યતા પ્રાપ્ત કરવાથી ધાર્મિક મુક્તિના હેતુઓનું સેવન કરી શકાય છે. 1 મે સૂતા તે ઘણે દૂર જે વ્યાવહારિક કર્મો કરવામાં શૂર છે તે ધર્મ કરવામાં શૂર બને છે. વ્યાવહારિકજ્ઞાન તથા વ્યાવહારિક For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir ૪૯ કર્મયોગથી વ્યાવહારિક મુક્તિ અર્થાત સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે અને ધાર્મિક જ્ઞાનક્રિયાથી ધાર્મિક મુકિત પ્રાપ્ત થાય છે. કર્મયોગ રહસ્ય ગ્રન્થમાં લે. ભ. શ્રીયુત તિલકે પણ જ્ઞાનશિયા મોક્ષઃ એ સૂત્રના ભાવનું વ્યાપકર્થપણે ભગવદ્ગીતામાંથી અવલંબન લીધું છે. સર્વ ખંડના મનુષ્યો વાસ્તવિક કર્મયોગનું સ્વરૂપ ભૂલી ગયા છે. વાર્થબુદ્ધિથી આજી વિકાદિ કલહયુદ્ધો કર્યા કરે છે. શકિતમ-તે ગરીબોના ભાગે હેર માર્યા કરે છે. કર્મયોગ લખવાની ક્રોધ, માન, માયા, લેભ અને કામના દાસ બનીને એક બીજાનાં ગળાં ફૂસવાને આવશ્યકતાના માટે મનુષ્ય કર્મયોગનો દુરુપયોગ કરે છે. શક્તિવાળા દેશ ગરીબ દેશને હેતુઓ. ગુલામ બનાવવા પ્રયત્ન કરે છે. હિન્દુસ્થાન અનેક રીતે દુખમાં સબડે છે અને તે સ્વશકિતને મોટા ભાગે ગુમાવી બેઠું છે. જેનોની વ્યાવરિક પડતાની સાથે ધાર્મિક શકિતયોની પડતી થવા લાગી છે. હિન્દુસ્થાનમાં પરસ્પર જુદા ધર્મવાળાઓ હજી સંકુચિત દષ્ટિથી પરમેશ્વરને માટે જુદા મતેથી લડીને અવનતિ કરે છે. એક તરફ અત્યંત સત્તાનું જોર વધવા માંડયું છે અને તેથી પ્રજા સ્વાતંત્રના દ્વારે તાળાં પડવા લાગ્યાં છે, એક તરફ લક્ષ્મીવતો ગરીબોને દુઃખી કરીને પણ પોતાનું ઘર લમીથી ભરવા ધારે છે, દરવર્ષે લાખો કરોડો પશુઓ કપાય છે, કેટલાક ધર્મગુરુઓ બનીને લાડી, વાડી અને તાડીમાં મસ્ત બનીને દુનિયાનાં દુ:ખી જ પ્રતિ કરણ કરવા પણ આંખ મીંચામણું કર્યા કરે છે. એક તરફ શુષ્ક સંન્યાસીએનું શુષ્ક જ્ઞાન જણાય છે, એક તરફ સ્વાર્થી પ્રકૃત્તિવાળાઓ પરમાર્થ પ્રવૃત્તિ ને નાશ કરવા ઊભા થાય છે. એક તરફ નાસ્તિક જડવાદીઓનું જોર વધવા લાગ્યું છે. એક તરફ કેટલાક ખ્રિસ્ત ધર્મગુઓ ઉપકારના બહાને લોકોને હિન્દુ ધર્મમાંથી ભ્રષ્ટ કરે છે. ગરીબ લેકાને દરરોજ રોટલાના પણ સાંસા પડે છે. હિન્દુસ્તાનમાં દરરોજ પાંચ છ લાખ મનુષ્યો તે અનના અભાવે ભૂખ્યા રહે છે, કેટલાક લોકોમાં પ્રાચીન પ્રવૃત્તિ અને અર્વાચીન સુધારક પ્રવૃત્તિનો મુકાબલો કરવાની શકિત પણ આવી નથી. ગરીબ લોકોને શહેરના ખર્ચ પૂરા થતાં નથી. ગરીબ પશુઓ કરતાં પણ ગરીબ મનુષ્ય તે બેહાલ, વિશેષ પ્રમાણમાં દેખાય છે, કેટલાક વક્તાઓ ભાષણની ભવાઈ કરે છે પરંતુ કમગીના ગુણ વિના તેઓ વિશ્વ પર અસર કરવાને શકિતમાન્ થતા નથી. રાજ્યસત્તા અને પ્રજા સત્તાનું એકીકરણ યથાર્થ અવલોકવામાં આવતું નથી. ખરા કર્મયોગીઓ પ્રકટયા વિના સર્વ પ્રકારના મનુષ્યનું કલ્યાણ થાય એ બનવાગ નથી, માટે સર્વ વર્ષોમાં ત્યાગીઓમાં અને ગૃહસ્થોમાં પરમાથી કર્મયોગીઓ પ્રકટે અને તેઓ કર્મયોગીઓના લક્ષણવડે યુક્ત હેવા જોઇએ-તે જણાવવાને માટે કમોગ ગ્રન્થ લખવાની જરૂર પડી છે. દુનિયાનાં સર્વ મનુષ્યોને એક સરખી રીતે સ્વાતંત્ર્યાદિનો લાભ મળવો જોઈએ. વિશ્વવત સર્વ મનુષ્યો પશુઓ, પંખીઓ વગેરે પ્રભુના દરબારમાં જીવવાને માટે સરખે હક્ક ધરાવે છે. જેનામાં પ્રાણીઓને બનાવવાની શક્તિ નથી તેને અન્ય પ્રાણીઓને મારવાને હક હેઈ શકે નહીં એ ઇશ્વરીય નિયમ છે. વિશ્વવર્તી સર્વ મનુષ્યોને સમાન હકક જળવાઈ રહે અને તેઓ પરસ્પર એક બીજાના સુખ દુઃખમાં ભાગી બની ખરા કર્મયોગી બની શકે–એ દષ્ટિએ કર્મયોગ ગ્રન્થ લખવાની આવશ્યક્તા સ્વીકારાય છે. સબળ મનુષ્ય નિર્બળ મનુષ્યોને નાશ ન કરે અને અધમ મનુષ્યની ફર શક્તિની સામે મનુષ્ય સ્વશક્તિઓ પ્રાપ્ત કરી સ્વબયાવ કરી શકે તથા સર્વ સત્તા એક સરખી રીતે તે પણ કેઈ ડાંડીના પલ્લાની પેઠે ઊંચી નીચી થાય નહીં તે દષ્ટિએ કર્મયોગીઓ પ્રગટાવવા માટે કમપેગ લખવાની જરૂર પડી છે. For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મ પરસ્પર દેશનાં તથા ખંડનાં સુખનાં સાધનોને બળવાન અન્યાયી મનુષ્ય ઝુંટાવી ન લે તે માટે શ્રી અનુ નની પેઠે કમ યાગની શક્તિયેા પ્રકટાવવાની જરૂર છે. લીવો નીયમ્ય જ્ઞવનમ્ એ ન્યાયનું બહુ મનન કરીને શુભ શક્તિયાને અશુભ શક્તિયા ગળી ન જાય તે માટે સર્વ પ્રકારના કયેાગીએ પ્રકટે એવી વ્યવસ્થા કરવાની જરૂર છે. ગરીબકી જોરૂ સમકી ભાભી એવી કહેણીના ભાગભૂત ન થવાય તે માટે સર્વાં પ્રકારના કમ'યાગીઓ-કે જે સર્વ પ્રકારની શક્તિવાળા હોય તેને-પ્રક્રટાવવાની દિશા દેખાડવા માટે આ ગ્રંથ લખવાને હેતુ છે. બકરી અને સિંહને એક સરખા ન્યાય થાય તેમ બનવું એ ક યાગની શક્તિયેા પર આધાર રાખે છે. સત્ર દુનિયાની પ્રજાની શકિતયેની સમતેાલતા રહે તે માટે હાલ મિત્ર રાજ્યે સ્વબળેવર્ડ શત્રુ રાજ્યોની સાથે યુદ્ધ કરે છે. ઉત્તમ કમયાગીએ પ્રકટે છે તે જ પરસ્પર રાજ્ય શક્તિયા વગેરેની સમતાલતા રહે છે અને એ સિદ્ધાંતને સ્વતંત્ર અમેરિકાના પ્રમુખ વિલ્સન તથા આપણા રાજ્યના પ્રધાન લેાડ જ્યાજ વગેરે સારી રીતે માને છે અને તેની ષ્ટિએ તથા અમારી દૃષ્ટિએ સર્વ પ્રકારના ધમ શક્તિધારક કર્મયોગીએ પ્રકટાવવાની જરૂર છે, માટે તેની દિશા દેખાડવા માટે ક્રયાગનુ સારી રીતે વિવેચન કર્યું છે. કયેાગના બળ વિના દુનિયામાં જીવવુ મુશ્કેલ છે. કયેાગીએની કેટલીક શક્તિયાના દુરુપયેાગથી જર્મન વગેરે રાજ્યો બ્રિટીશ વગેરે ધર્મરાજ્યાની શકિતાને નાબુદ કરવા તૈયાર થયાં છે તેથી મિત્ર રાજ્ય। સ્વકીય સ્વાતંત્ર્ય માટે કમ યાગની શકિતયેાના ભાગે સામમાં ઊમાં છે એ જ કમયાગી દેશનુ દૃષ્ટાંત ખરેખર આર્યાવર્તીના કમ યાગીઓને પણ લાગુ પડે છે અને ને પ્રમાણે આવના મનુષ્યોએ બ્રિટીશ કમ યાગીઓનુ અનુકરણ કરવું જોઇએ, પરંતુ આર્યાવર્ત ના ગુણાને તેની સાથે આચારમાં મૂકવા જોઇએ. દારૂ દેવતાના સયેાગના જેવી આર્યને કમાગી શક્તિચૈન) જરૂર નથી પરંતુ સ્થાયી અને આધ્યાત્મિક સંગઠન યુકત શક્તિયેાની જરૂર છે. આધ્યાત્મિક શક્તિયાના જીવનની સાથે ખાહ્ય શિયેાનુ જીવન વહેવુ જોઈએ કે જેથી અન્ય દેશોના નાશ ન કરી શકાય; આર્યાવત પાતાના મૂળ સ્વરૂપથી બદલાઇને હાલતુ જો યુરોપ મનો જાય તા તેથી આર્યાવર્તની પૂર્ણ રીતે પડતી થાય માટે આર્યાવત'માં અસલની શંકતાને જાળવી રાખે અને આર્યાવતને આર્યાવ પણે રાખે એવા ક યાગીએ પ્રકટાવવા માટે કમયોગ લખવાનો જરૂર પડી છે. અન્ય દેશની સ્પર્ધામાં આવતા સ્વશકિતથી ટકી શકે અને અન્ય દેશાને-ખંડને સ્વદેશની આદતાપૂર્વક ઉપકાર કરી શકે એવા ક યાગી ગુણાવડે પ્રકટે એમ અન્તઃકરણથી ઇચ્છી કયેાગમાં હૃદયના ઉદ્ગાર દર્શાવ્યા છે. ગૃહસ્થે અને ત્યાગીએ સ્વાધિકારે કમ યાગનો શકિતઓને મેળવી સવ` જવાની સાથે કયેાગીના અધિકાર પ્રમાણે વર્તે' તે જ વિશ્વમાં શાન્તિ વર્ત શકે એમ છે. કમ યાગીના ગુણાત્રિના રાજા થવાથી શું ? પ્રધાન થવાથી શું ? સત્તાધિકારી થવાથી શું ? લક્ષ્મીવ ંત થવાથી શું? વિદ્યાધિકારી થવાથી શું? અલબત કંઇ નહીં. એમ સર્વ મનુષ્યોએ સમ જવું જોઇએ. દેશભકત ગેાખલે, દાદાભાઇ વગેરે દેશભકતોનો મુખ્ય સિદ્ધાંત સત્ય કયેણીએ પ્રકટાવવાળે છે. વિદુષી મીસીસ એસન્ટ--દેશવીર ધીર કયોગિની બનીને દુનિયામાં સ્વતિયાથી સ્વેષ્ટ કવ્યા કર્યાં કરે છે. કમ યાગી પુષની સાથે કયેાગિની સ્ત્રીઓને પણુ બનાવવાની જરૂર છે. ધર્મશકિતયા અને ક શકિતયેાવર્ડસ' વિશ્વની ઉન્નતિ થાય ઇત્યાદિ હેતુથી ધર્મસ્થાપક શ્રી વીરપ્રભુએ ગૃહસ્થ યાગીઓને અને ત્યાગી યેગીએને સ્વહસ્તે દીક્ષિત કર્યાં હતા. અર્થાત્ સાધુધમ અને ગૃહસ્થ ધર્મની સ્થાપના કરી, તેમણે આર્યાવની સુખશાંતિની ઉન્નતિની વ્યવસ્થા કરી હતી. યુરીપ દેશ હાલ ધર્માંયેગીએના ત્યાગ ધર્મ ને ભૂલી ગયો છે તેથી તે દેશના લેકે બાલ્ર સમૃદ્ધિશકિતચોથી વિભૂષિત છતાં કેટલાક સકાથી ઠરીને શાંતિથી બેઠા નથી એમ યુરેપના ઇતિહાસથી સિદ્ધ થાય For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧ છે. જેઓએ કચેાગીએ બનવુ ડ્રાય તેએએ સર્વ દેશેશના રાજ્કીય વિષયના તથા ધાર્મિક વિષયના ઐતિહાસિક ગ્રન્થાનુ પરિપૂર્ણ વાંચન-મનન કરવુ જોઇએ. આધ્યાત્મિક શાઓના અવલંબનથી ભારતવાસીઓ કમ યાગીઓ બનવા છતાં સ્વશકિતયેાના પ્રમાદથી દુરૂપયોગ કરી શકે નહી એવા ખાસ વિશ્વાસ છે અને તે જ નિયમને અનુસરી આત્માનુભવબળે કમ યાગ ગ્રન્થ લખાયા છે. આ જ સુધીના પ્રાયઃ સ દેશાએ પેાતાની શક્તિથી અન્ય દેશેાને ગુલામ બનાવવામાં સ્વેષ્ટ ધાયુ" હતુ. તેથી તેઓ સ્થાયી ઉન્નતિવાળા રહી શક્યા નહીં અને છેવટે ગ્રીક, રામ, ઇજીપ્ત, ઈરાન વગેરે દેશ પડતી સ્થિતિમાં આવી પડયા એમ ઐતિહાસિક દષ્ટિએ સમજાય છે. સુરાપી રાજ્યે પણ એ જ નિયમને અનુસરો વર્તશે તે અંતે તેઓની પણ તેવી દશા થવાની; ધમ્ય ન્યાયને ચુકવાથી કેાની પડતી થઈ નથી ! આર્યાવર્ત ના મનુષ્યેા પણ મહાભારતના યુદ્ધ વખતે કાગના સત્ય ગુણાને ભૂલી ગયા હતા તેથી તેએ કર્યાં ક્રમ અવશ્ય ભોગવવાની દૃષ્ટિએ પરદેશી સ્વારીઓથી કચડાયા અને હાલ મડદાલ સ્થિતિમાં આવી પડ્યા છે; માટે તેઓએ હવે કમ યાગીઓના ખરા ગુણાને શીખવા જોઇએ અને આચારમાં મૂકી બતાવવા જોઇએ; એ નિયમને અનુસરવા માટે કયેાગ લખવાની પ્રવૃત્તિ થઇ છે, સર્વ પ્રકારના ભાગ્ય સ્વાર્થાના ત્યાગ કરીને સર્વના શ્રેય માટે જે ખરેખર ત્યાગી કમ યોગ બને છે તે એકદમ દેશ ધમ' અને સધતી સુધારણા કરવા શક્તિમાનૢ થાય છે. પ્રમાદને ત્યાગ કર્યાથી આત્માની શકિતયેા પ્રકાટાવી શકાય છે. અને તે વડે વિશ્વ પર ઉપકાર કરી શકાય છે. માટે પરમાર્થી કમ યાગીએ પ્રકટાવવાની ધણી જરૂર છે. ત્યાગી કર્માંચૈાગીઓ શરીરનું પેષણુ, વસ્ત્ર વગેરે અલ્પ ઉપધિ ધારણ કરીને વિશ્વકલ્યાણુ માટે દેશદેશ વિચરી સત્ય ધમને ઉપદેશ આપે છે અને દુનિયાના વાનાં દુઃખા દૂર થાય એવા ઉપાયે બતાવીને તેમાં નિરાસક્તિથી ભાગ લે છે તેથી તેઓ ચક્રવર્તી વગેરે ગૃહસ્થાવડે પૂજાય છે. આજ સુધી પશુ તેમણે ધમ્ય પ્રવૃત્તિવડે ત્યાગી વની મહત્તા જાળવી છે અને ભવિષ્યમાં પણું જાળવશે. સત્ય ત્યાગી ક્રમચાગીઓને વિશ્વવે પાયે પડે છે. એવા ત્યાગીઓ તથા ઉત્તમ ગૃહસ્થ યોગીએ પ્રકટાવવા માટે કમ યાગમાં સારી રીતે વિવેચન કરવામાં આવ્યું છે. કમ યોગીઓના ખરા આધ્યાત્મિક ગુણેા કેવા હોવા જોઇએ. તે ખાસ આ ગ્રન્થના વિવેચનમાં લખવામાં આવ્યુ છે. દરેક ધર્મ'ના જે જે મહાત્માએ થયા છે અને જેએાએ ધર્મની સ્થાપના કરી છે અને ધર્મને પ્રવર્તાયેા છે તેઓએ કમયાગી બની ધર્મી કમની આવશ્યક્તા સ્વીકારી છે. કમ યાગની આવ- દુનિયાની જેટલી યોગ્ય પ્રવૃત્તિયેા છે, ઉપકારક પ્રવૃત્તિયેા છે, તેઓના કમ યાગમાં શ્યકતા વિનાના કાઇ સમાવેશ થાય છે, વિશ્વમાં જે જે જીવતા ધર્મ છે તેએ કયેાગથી છે. સ જીવતા ધર્મ નથી, પ્રકારની નિવૃત્તિ દર્શાવનાર ધમ દુનિયામાં લાંબા કાળ જીવી શકતુ નથી. ધનુ જીવન જ ખરેખર કમ યાગ છે અને ધમતે જીવાડનાર ખરેખર ક્રમ યાંગીએ છે, ધમાઁનું અને ધર્મોનુ રક્ષણુ કરનારા મહાકમ યાગી છે. વ્યવહારક્રિયામાગ રૂપ ક યાગને ત્યાગ કરતાં ધર્મતીને નાશ થાય છે એમ શ્રી વોર પ્રભુએ પણ દર્શાવ્યું છે. ચત:-નર્ जिणमयं पवज्जद, ता मा ववहार निच्छए मुयह, ववहार नओच्छेए-तित्थुच्छेओ जओ भणिओ. હે ભવ્ય મનુષ્ય ! જો તુ જૈન ધર્મને અગીકાર કરે તે વ્યવહાર ધમ, વ્યવહાર નય અને નિશ્ચય નયનિશ્ચય જ્ઞાન એ બેમાંથી એકતા પણ ત્યાગ કરીશ નહિ. વ્યવહારનયના ત્યાગ કરતાં જૈન ધર્મરૂપી તીર્થના ઉચ્છેદ થાય છે. વ્યવહારનય સ્વમ' પ્રવૃત્તિધને પ્રતિપાદન કરે છે અને નિશ્ચયનય સ્વયં નિવૃત્તિ ધનું પ્રતિપાદન કરે છે. વ્યવહારપ્રવૃત્તિધમ' વિના અર્થાત્ કયેાગ વિના જૈન ધમ જીવી શકતા નથી. તેના પ્રચાર થઇ શકતા નથી, માટે વ્યવહારનયને નહીં ઉત્થાપવાની શ્રી વીર For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રભુએ મહાશિક્ષા દીધી છે તેને જેને પરિપૂર્ણ લક્ષમાં રાખીને કમ સેવી કામગીઓ બનો વિશ્વ વ્યવસ્થા જાળવવો જોઈએ. શ્રી મહાવીર પ્રભુ ભકત જેને હાલમાં કમંગિયોની પતિત દશામાં આવી પડયા છે તેઓને ઉદ્ધાર કરવા માટે આ પ્રન્ય ઉપયોગી થઈ પડે એવી આશા રહે છે. નિવૃતિ ધર્મ ક્ષેત્ર સમાન છે અને પ્રવૃત્તિ ધમે છે તે નિવૃત્તિ ધર્મની વાડ સમાન છે. ધર્મને પ્રાણું પ્રવૃત્તિ છે. ધર્મ છવક પ્રવૃત્તિ છે એવું અવધીને સર્વ ધર્મના મહાત્માઓ આયુષ્ય મર્યાદા સુધી પ્રવૃત્તિ ધમને અને તેની સાથે નિવૃત્તિ ધર્મને પણ સેવે છે. પ્રવૃત્તિ ધર્મ અને નિવૃત્તિ ધમ એ બે ચક સમાન છે. એ બે અર્થાત વ્યવહાર નિશ્વય ધર્મથી મુકિતની પ્રાપ્તિ થાય છે. સેમલ, અફીણું વગેરે વિષે પણ તેને મારી માત્રા કરી ખાવાથી શરીરની પુષ્ટિ કરે છે તે અશુભ પ્રવૃત્તિ ધર્મમાં થતી આસકિતને મારીને શુભમરિધમ સેવવાથી વિશ્વવત સર્વ મનુષ્ય આત્માની ઉન્નતિ કરે તેમજ દેશ, સમાજ, કુટુંબ, વિદ્યા વગેરેની ઉન્નતિ કરે એમાં કશું આશ્ચર્ય નથી. આસક્તિરૂપ વિષયમાં અલિપ્તપણુથી સર્વ કર્તવ્ય કર્મોનું ઝેર ઉતરી જાય છે અને તેથી કર્મયોગીઓ મહાદિક કર્મથી નહીં બંધાતા આત્માના જ્ઞાનાદિ ગુણોની પુષ્ટિ કરી શકે છે. વિશ્વમાં સર્વ ધર્મો હાલ જે છે તે કર્મ યોગના બળથી જીવતા રહ્યા છે. ધર્મ કમયોગીઓ ધર્મને પ્રચાર કરી શકે છે. જે ધર્મમાં વ્યાપક કર્મયોગની પ્રવૃત્તિ નથી તે ધર્મ વિશ્વમાં જીવતે રહેતો નથી. જૈન ધર્મ વ્યાપકપણે સર્વ કર્મયોગની શ્રેયસ્કર પ્રવૃત્તિઓ સહિત છે પણ તેમાં તેવા હાલ વ્યાપક કમંગની દષ્ટિવાળા મહાત્મા કર્મયોગીઓ ધૂન પ્રમાણમાં હોવાથી તેનું વિશાલ સ્વરૂપ પૂર્વે જે હતું તે સંકુચિત થયું છે, પરંતુ જૈન શાસ્ત્રના આધારે તેના વ્યાપકરૂપમાં કર્મયોગીઓ પ્રકટે તે તેથી જૈન ધર્મની મહત્તા-ઉપયોગિતાને વિશ્વને ખ્યાલ આપી શકાય. જૈન ધર્મી. ઓની અલ્પ સંખ્યા છે છતાં તેમાં તેવા કર્મયોગીઓ પ્રકટાવનારાં ખરાં ગુરુકુલે પ્રકટે તે કર્મ યોગીઓ બનાવવામાં અને જિન ધર્મની સર્વત્ર પ્રચારતા કરવામાં ખામી રહે નહીં. સ્વાધિકારે કર્તવ્ય કર્મોને જાગુવા અને પશ્ચાત નિરાસક્તિપણે કરવાં, અ૫ દેષ અને મહાલાભ જેમાં વ્યષ્ટિ અને સમષ્ટિને-હોય તેવા કર્મો કરવાં, અધ્યાત્મ જ્ઞાનાદિ સદ્દગુણોને પ્રાપ્ત કરીને કર્મયોગમાં મુખ્ય કર્તવ્ય કર્મો કરવાં. દેશ, સમાજાદિની સેવાર્થે મૈણુ કર્મો અને મુખ્ય કર્મોને વિચાર દર્શાવેલા મુદાઓ. કરીને વિવેક દષ્ટિથી કર્તવ્ય કર્મો કરવાં. આર્યાવર્ત વગેરે સર્વ દેશની સર્વ પ્રકારની ઉન્નતિ કાયમ રહે અને આત્માની શક્તિની વ્યષ્ટિમાં અને સમષ્ટિમાં પરંપરા વહે એવી દૃષ્ટિથી કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. કર ઘાતકી શકિતવાળાં રા-દેશની સામે ઊભા રહી પોતાની ઉચ્ચ શક્તિથી સંરક્ષકદષ્ટિએ કર્તવ્ય કર્મો કરવાં. સદ્દગુચ્ચમપૂર્વક કર્તવ્યકર્મોનું શિક્ષણ મેળવવું જોઈએ. આત્મા અને પરમાત્માનું જ્ઞાન મેળવીને સર્વત્ર બ્રહ્મભાવનાપૂર્વક સાક્ષીભૂત થઈને કર્તવ્યકર્મો કરવાં જોઈએ. નામરૂપના મોહ વિના અને તેમજ ફળની આશા રાખ્યા વિના સર્વસ્વાર્પણુગથી કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. કરવાનામ્ છને પરસ્પર ઉપગ્રહ છે અર્થાત ઉપકાર છે તેથી ઉપકાર વાળવાની ફરજ દષ્ટિથી કર્તવ્ય કર્મો કરવાં જોઈએ, અનેક પ્રકારની વિપત્તિયોથી આત્માની પકવજ્ઞાનદશા કરવા માટે અને આત્મયોગની સ્થિરતા માટે કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. રવમાં ઉચ્ચ અને પરમાં નીચવને ભેદ દેખ્યા વિના સર્વ જીવોની સાથે અભેદભાવનાએ રસાઈને કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. પ્રભુના પર પરિપૂર્ણ શ્રદ્ધા રાખીને અને કર્તવ્યકમ માં આત્મવિશ્વાસ રાખીને કર્તવ્ય કર્મો કરવાં જોઇએ ભારત વગેરે દેશના લોકોનું કલ્યાણ થાય છે અને સર્વ લોકેાના કલ્યાણુમાં કલ્યાણ છે એવું અબાધીને તથા મનુષ્ય જીવનયાત્રાની સફલતા થાય એવા માર્ગોમાં વહેવા માટે આવશ્યક કર્તવ્યકર્મો કરવાં જોઈએ. ઉત્સર્ગ ધર્મ અને અપવાદ ધર્મ યાને આપત્તિ ધર્મનું પરિપૂર્ણ જ્ઞાન મેળવીને કર્તવ્ય કર્મો કરવાં For Private And Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir પર જોઈએ. અહમમત્વવૃત્ત રાખ્યા વિના આત્મસ્વરૂપમાં લીન થઈ કર્તા કર્મો કરવાં જોઈએ. પ્રત્યેક કમ કરતાં આત્માનંદમાં મસ્ત થવું જોઈએ અને પ્રમાદને પરિહરવા જોઈએ, રામદેષમાં મુંઝાયા વિના અને પ્રતિદિન શુદ્ધ રાગમાં વિશેષતઃ રંગાઇને ધાર્મિક તથા વ્યાવહારિક કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. નિર્ભય, અખેદ અને અષ ભાવ ધારણ કરીને સ્વાધિકારે કર્તવ્યભ્રષ્ટ થયા વિના કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. સર્વે ધર્મોનાં સત્યતને ગ્રહણ કરીને તથા ધર્મવિચારચાર સંબંધી મતસબિશ્તા તથા વિશાલ બુદ્ધિ ધારણ કરીને કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. શુદ્ધ બુદ્ધિથી કર્તવ્ય કર્મો કરવામાં આત્માના બાહ્ય પ્રસંગોમાં સદોષતા છતાં વસ્તુતઃ નિર્દોષતા રહે છે માટે શબ્દ બુદ્ધિના ઇરાદાથી કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. સંપ્રતિ જમાનાને અનુસારે કર્તવ્ય કર્મોના પરિવર્તનના સંસ્કાર વગેરેનું જ્ઞાન મેળવીને પ્રાચીન અને અર્વાચીન સુધારણુઓની સત્યતાનું જ્ઞાન કરી કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. ઈત્યાદિ અનેક વિષયોને કર્મવેગના વિવેચનમાં સારી રીતે દેશકાલાદિની અપેક્ષાએ ચર્ચા છે. કર્મથાગ મળ્યમાં સળંગ એક જ કર્મયોગને મારિક એક જ સરખો વિષય હોવાથી અને તેમાં ભિન્ન ભિન્ન વિષય ન હોવાથી અધ્યાય વગેરેની સંકલના કરવામાં આવી નથી, કર્મયોગીના ગુણ મેળવવા અને નિરાસકિતપણે આવશ્યક વ્યાવહારિક તથા ધાર્મિક કર્તવય કર્મોને ત્યાગીએ એ તથા ગૃહએ કરવાં એ જ મુખ્ય વિષયરૂપ કેન્દ્રસ્થાનને કેમાં ભિન્ન ભિન્ન ગુગાદિવડે કર્મયોગના વિચારો સિદ્ધ કરવા પ્રયત્ન કરેલ છે તેથી એક જ વિષય હોવાથી ભિન્ન વિષયાનુક્રમણિકા ની એકસરખી કરવામાં આવી નથી. પરસ્પર બ્લેકને સંબંધ જણાવવા માટે એક જ વિષયમાં સંકલના. ભિન્ન ભિન્ન ક્ષે કોના અર્થ વૃત્તિના સંબંધ માટે અવતરણે આપેલાં છે. વસ્તુત: કર્મયોગ ગ્રન્થ કંઈ વિદ્વત્તા દર્શાવવા માટે રચવામાં આવ્યું નથી. ફકત ગારોને મનુને લાભ મળે તેવા હેતુથી જે વિચારો પ્રકટયા તે અનુક્રમે કાના રૂપમાં દાખલ કરી તેનું વિવેચન કરવામાં આવ્યું છે. પોતાના હૃદયમાં જે ઉગારો પ્રગટે તે જગતની આગળ રજુ કરવા જોઈએ, ત્યાગીના અધિકાર પ્રમાણે સર્વ જાતીય મનુષ્યોની ધર્મોન્નતિ માટે ઉપદેશ પ્રવૃત્તિ તથા લેખનપ્રવૃત્તિ થવી જોઈએ અને તે સ્વફરજ છે-સ્વફરજ અદા કરવી જોઈએ એ સ્વધર્મ છે. કર્મયોગમાંથી ગુણદષ્ટિએ અનેક ગુણોને ગુણરાગી મનુષ્યો દેખી શકે તેમ છે અને દેશદ્રષ્ટિધારક દુજને ગુણોને ૫ણુ દેષરૂપે દેખે છે અને તે અન્યોને પણ દેષના રૂપમાં સર્વ ગુણદોષદર્શન. જણાવી શકે છે. જેવો દષ્ટિ તેવી સૃષ્ટિ દેખાય છે. રાગી મનુષ્ય ગુણો દેખે છે અને દેશી મનુષ્યો દૂધમાં પૂરાની પેઠે અવગુણે દેખ્યા કરે છે તેમાં કઈ આશ્ચર્ય નથી. કાળા સિંધીને રાગદષ્ટિથી સર્વ કરતાં પિતાને પુત્ર સારો લાગે અને અન્યના પુત્ર સારા ન લાગે એ દૃષ્ટિ પ્રમાણે સૃષ્ટિ રચનાને ધર્મ છે. ગમે તે જ્ઞાની પણ ભૂલને પાત્ર છે. લેખકની અપેક્ષાઓ સમજયા વિના વા ગુન્ગમ લીધા વિના પરસ્પર લેખ્ય આશયને સાનુકૂળ સંબંધ સમજી શકાતે નથી તેમાં મોટા ભાગે વાચકોની દષ્ટિનો શેષ રહે છે. જેનાગોના આધારે કહેવામાં આવે છે એટલું જ કહેવું યોગ્ય થશે કે સમકિતીને સર્વે સવળારૂપે પરિણમે છે અને મિઠાવીને અર્થાત્ અજ્ઞાનીને સર્વે અવળારૂપે પરણિમે છે તેમાં જ્ઞાન અને અજ્ઞાન જ કારણભૂત છે. સજજન મનુષ્યોને વાચનાદિ સર્વ પ્રયત્ન ફકત સત્ય સાર પ્રણાર્થે હોય છે અને દુર્જન મનુષ્યોને સર્વ પ્રયત્ન ફક્ત ગમે તે રીતે મારીમચડીને કુયુકિતથી દોષ દેખવા અને દેખાડવા માટે પ્રયત્ન હોય છે. સજજન મનુષ્ય ગુણોના ભકત હોય છે જેથી તેઓને જ્યાં ત્યાં ગુણે દેખાય છે અને દુર્જન મનુષ્ય દુર્ગણોના-દોષના ભકતે હોય છે તેથી તેઓને For Private And Personal use only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૪ જ્યાં ત્યાં દેષો જ દેખાય છે. એવા સ્વભાવિક નિયમ છે એટલે દુનાના મનનું ગમે તેવા સનથી પણ સમાધાન કરી શકાય તેમ નથી. દુનને, અદેખાઓને, દ્વેષીઓને ગુણા પણ અવગુણુરૂપે પરિણમે છે તેથી તેઓને લાખા કરાડા જાતની લીલાથી પણ સત્ય સમજાવતાં છતાં તે કષ્ઠ ને કઇં તે કહેવાના. જ્યારે તેઓની દુર્જન દૃષ્ટિ ટળી જાય ત્યારે તેઓ સ્વયમેવ સજ્જન દૃષ્ટિબળે પોતાની ભૂલોને દેખી શકે છે અને સત્યને અંગીકાર કરે છે. ક યાગ અને તેના વિવેચનમાંથી સજ્જન ગુણરાગી મનુષ્ય ઘણા સાર ખેંચી શકે તેમ છે. પ્રાચીન શાસ્ત્રો હાય વા અર્વાચીન ધ શાસ્ત્રો ઢાય પરંતુ જે તેઓથી અધ્યાત્મજ્ઞાનપૂર્વક કમ યાગની ઉપયાગતા જાવાતી હોય તે! ત્યાં પ્રાચીન અર્વાચીનત્વની ચર્ચાની પ્રાચીન તથા માથાકૂટ કરવાની જરૂર રહેતી નથી. દેશભકત લેાકમાન્ય શ્રીયુત તિલકે સ્વકૃત અર્વાચીન ધર્મ-કમ યાગરહસ્યના ઉપાદ્ધાતમાં જૈન પુરાણા વગેરેને કલ્પિત કહેવામાં સ્વધર્માંશાઓથી કમ'ચાગ ભિનિવેશ—અથવા સ્વધર્માભિમાનથી સ્વમતકદાગ્રહને પાધ્યેા છે. સ્વમતમાન્ય ની ઉપયોગિતા. ભાગવત વગેરેને પ્રાચીન ઠરાવીને અને જૈન પુરાણાને કલ્પિત ઠેરાવી તેમણે સત્ય સમાલોચનાની પરાભુખતાને પ્રગટ કરી છે. તેમનાં માનેલાં ધમ થાઓની પ્રાચીનતા અર્વાચીનતા સત્યાસત્યતા વગેરેને જો તેમની પેઠે ચર્ચા ઉઠાવીએ તે અન્ય વિષયમાં ઉતરી જવાય અને તે બાખતને એક જૂદો ગ્રન્થ થઈ જાય તેથી અત્ર તત્સંબંધી વિશેષ કંઇ જણાવવામાં આવતુ નથી. તત્સંબંધી ચાગ્ય લેખ બનશે તે અન્યત્ર પ્રસિદ્ધ કરવામાં આવશે. અત્ર તે જણાવવું એટલુ‘ ઉચિત છે કે શ્રીયુત લેાકમાન્ય તિલકે જૈન પુરાણાને કલ્પિત કથ્યાં છે તે અસત્ય છે. જૈન પુરાણા કલ્પિત છે એમ ઠરાવવાની દલીલ તેમણે આપી નથી તેથી તેમને એટલા જ જવાબ આપવામાં આવે છે –તેઓ જો જૈન પુરાણા કલ્પિત છે એમ સિદ્ધ કરવાની લીલે આપશે તેા પશ્ચાત તેને ચૈાગ્ય જવાબ પણ આપવામાં આવશે. આ ચર્ચા આ સ્થાને અનુપયોગી છે તેથી તેને સમેટી લેવામાં આવે છે. વેદ શાઓ હાય, જૈન શાસ્ત્રો હાય, બૈદ્ધ શાસ્ત્રો હાય, મુસમાનનાં શાઓ હાય, ખ્રિસ્તિનાં થાઓ હાય,—તેમાં વિશ્વ જીવાને ઉપકારી કમ"યોગ હાય વા ન હોય પરંતુ તે ધમના લેાકેા તેમ છતાં સ` જીવાના કલ્યાણની શુભ પ્રવૃત્તિયારૂપ કમ'યેાગને આચરતા હોય તે તે પ્રશંસા યેાગ્ય છે. અનાદિકાલથી કમ યાગના શુભ વિચારો છે તે ફક્ત ઉત્તમ મનુષ્યો દ્વારા બહાર આવે છે. અનાદિ કાલથી અને મહાત્માઓના પ્રાકટયની અપેક્ષાએ અમુક કાલથી કયાગ પ્રકટે છે. જેએ પાતાનાં ધર્મપુસ્તકાને પ્રાચીન ઠરાવતા હોય પરંતુ તેમાં પશુ હિ'સામય યજ્ઞેથી જ કયેાગની મહત્તા માનતા હોય તે તે નિરર્થીક છે. અનેક સવિચારાથી કમ માગનું રૂપ સુધરતુ જાય છે. પ્રાચીન વા અર્વાચીન ગમે તે ધર્મશાસ્ત્રો દ્વાય પરંતુ તેમાંથી પરમાર્થ પ્રવૃત્તિમય વ્યાપક મયાગના વિચાર અને આચાર ખરેખર્ સ વિશ્વતિ ધર્મીઓ માટે એક સરખા સાધારણ ગ્રાહ્ય છે. કલ્યાણુ અને શુભ વિચારાની પરમાથ પ્રવૃત્તિયાનું બીજ કમથૈાગ છે તે સ ધર્માંના મનુષ્યમાં ઘેાડાત્રણા અંશે વ્યાપી રહેલ છે. પ્રાચીન પુસ્તકામાં કમ યાગની મહત્તા વાંચવા માત્રથી વા શ્રવણ કરવા માત્રથી ખુશ થવુ ન જોઇએ, પરંતુ કમ યાગના સવિચારેને સદાચારમાં મૂકીને ખુશી થવુ જોઇએ, સાધારણ રીતે ધર્મવાદના મતમતાંતર સિવાયના સર્વ મનુષ્પાને દયાદિ શુભ્ર પ્રવૃત્તિયેમાં એક સરખા ઉપયેાગી થઈ પડે તેવા કયેાગના સદ્વિચારના ફેલાવા કરવા જોઇએ. જૈન શાસ્ત્રો પ્રવાહની અપેક્ષાએ ધણાં પ્રાચીન છે અને અમુક વ્યક્તિની શબ્દરચનાની અપેક્ષાએ કેટલાંક અર્વાચીન છે પરંતુ તેમાં સવ મનુષ્યાનુ પશુઓનુ પક્ષીઓ વગેરેનું શ્રેય કરવાના શુભ વિચારોની શુભ પ્રવૃત્તિયેારૂપ કમ યાગનું For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૫ વ્યાપક દષ્ટિએ વર્ષોંન કરવામાં આવ્યું છે અને તે ગમે તે ધમવાળાને પણ સાધારણ રીતે ગ્રાહ્ય બની શકે તેમ છે. શુભ કમ યાગ પ્રવૃત્તિયા ખરેખર શુભ ધરૂપ છે. તેથી તેના સર્વ દેશોમાં ફેલાવે કરવાની જરૂર છે. જૈન શાસ્ત્રો ગૃહસ્થ અને ત્યાગીના અધિકાર પ્રમાણે પાપ પ્રવૃત્તિયાને! ત્યાગ કરવાનું જણાવે છે. અને ધમ' પ્રવૃત્તિયાને આચરવાનું જણાવે છે એમ જૈત શાઓમાં ઊંડા ઉતરેલા મહાત્માએ ઉપ દેશરૂપ કંડમ વગાડીને જણાવે છે. તેથી ક્ર`યોગની મહત્તા તથા ઉપયોગિતા જાવનારાં જૈન શાસ્ત્રો વૈદિક શાસ્ત્રો વગેરેતુ ઉપયેાગત્વ અવોધી તે પ્રમાણે ક્રમયેાગી બનવું જોઇએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વ કાળના અને સર્વ દેશાના મનુષ્યનાં આત્માના સાધથી એક સરખા કમ યાગના સદ્વિચારવા દેશકાલ ભેદે તરતમ ભેદ વિશિષ્ટ વિચારે પ્રકટી શકે છે તેમાં કઈ સર્વ દેશમાં સર્વ આશ્ચર્ય નથી. આહારાદિ સંજ્ઞાએનું જ્ઞાન જેમ સર્વ મનુષ્યા વગેરેમાં એકસરખું કાલમાં મહાત્મા હોય છે તેમ ક્રમ યેાગના સદ્વિચારી પણ ઉપાધિભેદ ભિન્ન છતાં વસ્તુતઃ એક આને એક સરખા સરખા પ્રકટે છે. યુરેપ, આફ્રિકા, અમેરિકા, એશિયા, આસ્ટ્રેલિયા વગેરે દેશમાં કમ યાગના સદ્-ભન્ન ભિન્ન કાળે થએલા ભિન્ન ભિન્ન પુરુષોમાં પરમાથ વિચાના પ્રકટી છે. પરમા` વિચારાને આચારમાં મૂકવા તે કયાગ છે. યેાગના સાદશ્ય વિચારી પ્રકટે છે તેથી અમુકે અમુકનું વિચારાનું સાદશ્ય મળે સર્વ જ્ઞાનીઓમાં કમઅનુકરણ કર્યુ, ઇત્યાદિ શકે છે. કહી કમ યાગના વિચારોની એક જ મનુષ્ય વા એક જ ગ્રન્ય ખાણુ તરીકે છે એમ પ્રતિપાદન કરવું તે મતાગ્રહ-કદાગ્રહ વિના ખીજું' ક નથી. અમુક દેશના લેાકાને ભાષાનુ અને લીપી બનાવવાનું કાર્ય` સૂઝી શકે પરંતુ અન્ય દેશોના મનુષ્યોને સૂઝે નહીં એમ ખેલવુ તે જેમ પ્રત્યક્ષ વિરુદ્ધ છે તેમ અમુક પ્રાચીન ગ્રન્થમાં કર્યેાગનું પ્રતિપાદન છે અને તેનું અન્યએ અનુકરણ કર્યું" એમ કહેવુ તે તેટલું જ વિરૂદ્ધ છે. સવ દેશોના ધર્માંશાઓમાં ઘેાડાધણાં અંશથી તે જ ધર્મના મહાત્માઓએ કમયેાગના સદ્વિચારાતી પ્રવૃત્તિયેાનું દેશહિતાર્થે -સમાજદ્વિતાથે' અને વિહિતાર્થે પ્રતિપાદન કર્યું છે. એમ જો કર્રયે!ગ વિષયના ગ્રન્થા લખનારા વિચારે તે તે ધમમતાન્યતાથી દૂર રહી સત્યના વિશેષ ઉપાસક બની શકે એમાં અતિશયેક્તિ કરી એમ ગણાય નહીં. સર્વ આત્માઓ અનાદિ કાળથી નિત્ય છે અને તેમાં રહેલા વિચારા પણ અનાદિકાળથી છે. કમ યાગાદિ વિચારને પૂર્વના અનેક મહાત્માઓએ સેવેલા હતા. ાત્ર પણ દેશકાલાનુસારે સર્વ દેશામાં મનુષ્યોને પ્રગટે છે અને વિજ્યમાં પુસ્તકાને પ્રલય થઈ જશે એમ માનીએ તે પણુ કયામના સવિચારે અને તેની સત્પ્રવૃત્તિ પ્રકટશે તેમાં કઈ કાએ ક્રાનું અનુકરણ કયુ" એમ નિયમ કરી શકાય જ નહીં. લાકમાન્ય શ્રીયુત તિલક પોતે ભગવદ્ગીતાના કયેાગના વિચારાતુ અન્યધર્મી લેકા વગેરેએ અનુકરણ કર્યું એમ જણાવે છે પરંતુ તેમ છે જ નહીં, અનુકરણની સિદ્ધિ. ભગવદ્ગીતા વગેરેના શ્લેાકેા અને બૌદ્ધોના કેટલાક શ્લે મળતા આવે વા ઇશુ ક્રાઇસ્ટના કેટ લાંક વિચારાતુ ભગવદ્ગીતાની સાથે મળતાપણુ આવે તેથી અમુકનુ અમુકે અનુકરણુ કર્યું' એમ માની શકાય નહીં. બોઢોના ધર્મશાસ્ત્રોના રચનાના કાલમાં ગીતાની રચનાને કાલ છે તેથી ખોદ્દોના સદ્ધિચારેવાળી ગાથાઓનું મહાભારતમાં અનુકરણ થયું હાય તે તેમાં શુ' અપ્રમાણુ છે ? બન્નેના રચનાકાળ લગભગ મળતા છે. યાદિ ચર્ચાને પાર આવી શકે તેમ નથી માટે એમ જ માનવું યોગ્ય છે કે દરેક ધર્મ'ના મહાત્માએમાં આત્મસામ્યથી સમાનકાલે વા કાલભૈદે એક સરખા કેટલાક સવિયારે પ્રકટી શકે છે. વસ્તુતઃ For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિચારીએ તે અનુકરણની સિદ્ધિ થતી નથી માટે તેવી બાબતોમાં ન પડતાં કમોગના એક સરખા મળતા આવતા વિચારોને આચારમાં મૂકી કર્મયોગી બનવાની જરૂર છે. મનુષ્ય ગમે તે ધર્મ પાળીનાર હોય પરંતુ જે તે નીતિમય કર્મયોગી હોય તો છેવટે તે મુક્તિને અધિકારી ઠરે છે અને તે મુકિતપદને પ્રાપ્ત કરે છે. સર્વ મનુષ્યોના આત્માઓમાં એક સરખા શુદ્ધ કર્મવેગના વિચારો છે તેમાં સર્વ ભયું છે માટે મનુષ્યોએ પિતાના આત્મામાંથી કર્મ યોગના સુવિચારેને પ્રગટાવી રાગદ્વેષ રહિત કર્મયોગી બની વિશ્વકલ્યાણ કરવું જોઈએ. હિંદુ-મુસદમાન-પ્રીત-દ્ધ-પારસી વગેરે કામોમાં વ્યાવહારિક કર્મયોગીઓ હાલ પણ વિદ્યમાન છે. કામમાં અન્ય કામના હિસાબે વ્યાવહારિક ધાર્મિક કર્મચારીઓ પ્રાયઃ જેન કેમને કર્મ નથી એમ કહીએ તો ચાલી શકે તેમ છે. જેના કામમાં ગૃહસ્થ કર્મયોગીઓની અને ચોગીઓની ઘણી ત્યાગી કર્મયોગીઓની ઘણી જરૂર છે. જેને કામમાં વિવેકાનંદ જેવા ધાર્મિક જરૂર છે. ત્યાગી કર્મયોગીઓની પણ જરૂર છે અને ગોખલે, તિલક, માલવીયા, દાદાભાઈ ઝીણું જેવા ગૃહસ્થ કર્મયોગીઓની ઘણી જરૂર છે અને તેવા કર્મયોગીઓ પ્રકટ તેવા ઉપાયો લેવાની પણ ઘણી જરૂર છે. ધાર્મિક કર્મયોગની અને વ્યાવહારિક કમલેગિની તરીકે શ્રીમતી વિદૂષી બેસન્ટ જેવી કર્મગિનીઓ જે જેન કેમમાં નહીં પાકે તો જેન કેમ હાલ જે સ્થિતિ ભોગવે છે તેવી પણ રહેવી દુર્લભ છે અને જેને કેમ અન્ય ધાર્મિક કે માની પેઠે અસ્તિત્વ જાળવી શકે તે પણ શંકાસ્પદ છે. જેને કામમાં ધાર્મિક ત્યાગી યુગપ્રધાન વગેરે કર્મયોગીઓ છેડા વર્ષ પશ્ચાત પ્રકટવાના છે અને તેથી જેન કામ અને જૈન ધર્મની પ્રગતિ થાય એવા તે પુનરુદ્ધાર તરીકેના ઉપાયો લેવાના છે. જે કોમ એક વખતે લગભગ ચાલીશ કરેડ મનુષ્યની સંખ્યા ધરાવતી હતી તે કેમ હાલ બાર તેર લાખ જેનોની સંખ્યાવાળી છે. તેનું કારણ ખરેખરા કર્મવેગી ધર્મગુઓની તથા ગૃહસ્થ કર્મયોગીઓની ખામી સૂચવે છે. જેને કોમના ધાર્મિક વિચારોમાં અને આચારોમાં ઘણી સંકુચિત દૃષ્ટિની રૂઢિયો ઘર કરીને જામી ગએલી છે તેમાં સુધારો કરવાની ઘણું જરૂર છે. જૈન દર્શનમાં વિશાલ દષ્ટિવાળા અને દેવગુરુધર્મની પૂર્ણ શ્રદ્ધાવાળા કર્મચારીની ઘણી જરૂર છે. જેને કેમમાં શ્વેતાંબર અને દિગંબર એમ બે સંપ્રદાય છે. સ્ત્રીની મુક્તિ કેવલીભુક્તિત્વની માન્યતા વગેરે કેટલીક ઉપયોગી નહીં એવી બાબતોની ચર્ચામાં જૈન કેમ ના આગેવાન શકિતયોને નકામે દુરુપયેગ કરે છે. જેની સ્થાવર તીર્થોના ઝઘડામાં બને કેમને ગૃહસ્થો લા રૂપિયાનો દુરુપયોગ કરે છે. જે મતભેદે તકરારો વગેરે હાલની જેન કોમની વ્યાવહારિક તથા ધામિક પ્રગતિમાં આડે આવતી હોય તેનો ઉપશમ તથા ઉપેક્ષા કરવી જોઈએ. જેન કામ જે નકામી તકરારો વગેરેની મૂર્ખ ઇને ત્યાગ નહીં કરે તે તેઓની પ્રગતિના ભેગી બીજી કેમવાળા થવાના-એમાં અંશ માત્ર શંકા નથી. હિંદુ કામ પારસી વગેરે કામે ધાર્મિક વિચારોમાં ઉદાર છે અને તે કામના કર્મયોગીઓનાં કર્તાનાં ક્ષેત્રે વિશાલ છે. જેને કામના કર્મયોગીએ ઉદાર વિચારચાર પ્રવૃત્તિથી કાર્ય કરે એવાં વિશાલ ક્ષેત્રે થવાં જોઈએ. ત્યાગી રેત કર્મ એગીઓ ઘણી 2થી સર્વ ધર્મે કર્તવ્ય કર્મોને કરે માટે તેઓના ઉદાર વિચારાચારના માર્ગમાં કાંટાઓ જે હોય તે સાફ કરવા જોઈએ. વિદ્યાબળ, ક્ષાત્રબળ, વૈશ્યથા પારાદિબળ અને સેવાબળ વગેરે બળથી જેના કામને વિભૂષિત કરવા અનેક જાતના જેન કમયોગીઓને પ્રકટાવવાની ઘણી જરૂર છે. સ્વતંત્ર વિચારાચારવાળા વિશાલ કર્મયોગીઓની ઘણી જરૂર છે. વિધમાન જૈન સાધુઓ જે ધર્માચારરૂઢિની સાંકડી દષ્ટિવાળા રહેશે તે તેઓ જૈન સાધુઓનું વિશ્વમાંથી અસ્તિત્વ જ ગુમાવી દેશે, માટે હાલના કર્મયોગી જેન સાધુઓએ સમાજના ઉદય માટે સર્વ સ્વાર્પણ કરીને આગળ વધવું જોઈએ. For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૭ હિંદુ કોમ, મુસલમાન, પ્રીસ્તી વગેરે કામોમાં અનેક પ્રકારનાં કાર્યો કરનારા કર્મયોગીઓ છે. હિંદુ કેમ વગેરે કામમાં કર્મયોગીઓ પ્રકટાવવા માટે લોકમાન્ય સાક્ષર ભારતરત્ન શ્રીયુત તિલકે ભગવદ્દગીતાના લકથી કર્મગનું મહત્વ દર્શાવીને ભારતની જાગૃતિમાં અપૂર્વ સુધારે કર્યો છે તેથી શ્રીયુત લે. મા. તિલકને અમારા ધર્મલાભરૂપ આશીર્વાદ સહસ્ત્રશઃ પ્રાપ્ત થાઓ; જૈન કમમાં કમગીઓ ઉત્તમ પ્રકારના પ્રકટે તે માટે અમારી ખાસ લાગણી છે. અન્ય ધર્મના આગેવાનો પણ જૈન કમગીઓના પ્રાકટયમાં સહાનુભૂતિ દર્શાવે છે. જે કામના ધાર્મિક વિચારો અને આચાર ઉદાર પદ્ધતિવાળા છે અને સર્વ લોકોને વ્યાવહારિક સ્વાધિકાર પ્રગતિપ્રદ કર્મોમાં આડા આવતા નથી, તે કેમ પિતાના ધર્મને જાળવવા શક્તિમાન થાય છે. જેને કેમ એ અમારે આત્મા છે, તેને ઉપદેશથી પ્રગતિવાળી કરવી એ જ જૈન સાધુના અધિકાર પ્રમાણે પ્રથમ ફરજ છે. માટે પ્રસંગોપાત અત્ર જૈન કેમને સવેળાની ચેતવણી આપી છે. ગૃહસ્થ કર્મયોગીઓનાં કર્તવ્ય કાર્યોમાં જો પ્રમાદ થાય છે અને તેઓનામાં જે રજોગુણુ વગેરે મોહ પ્રકૃતિનું જોર વધે છે તે છેવટે ગૃહસ્થ કર્મયોગીઓની વંશપરંપરાની પડતી થાય છે માટે તેઓને ધામિક ઉપદેશ આપી તેઓના મનની સમાનતા જાળવી શકે એવા ત્યાગી વર્ગના કર્મયોગીઓની તે કઈ વેળા આવશ્યકતા વિનાની રહેવાની નથી. ત્યાગી કર્મયોગીઓ કે જે તદ્દન નિઃસ્પૃહપણે વિશ્વનું યઃ કરનાર છે તેઓની વિશ્વમનુષ્યો પર ઘણી અસર થાય છે માટે તેઓની સર્વ ખંડમાં ઘણી જરૂર છે. જે દેશમાં ત્યાગીઓને સ્વાધિ- ત્યાગી મહાત્મા કર્મયોગીઓ નથી તે દેશ ગમે તે રીતે પણ છેવટે કારે ખરેખર કર્મ. ૫ડતીનું રૂપ ધારણ કરે છે. કાન્સ વગેરે દેશોમાંથી ત્યાગી કમગીઓની યોગીઓ બનાવવા- ન્યૂનતા થઈ તેની સાથે તે દેશના લોકોમાં મોજશોખ, વ્યભિચાર વગેરેની વૃદ્ધિ થઈ અને તેનું હાલ જે પરિણામ આવ્યું છે તેનાથી સર્વ લેકે જાણીતા થયા છે. જે દેશના ગૃહસ્થ ત્યાગી ધર્મગુરુઓ પર અભાવ, અરુચિ, દ્વેષ ધારણ કરે છે અને તેઓને નાશ ઈચ્છે છે તેઓને અંતે નાશ ગમે તે રીતે થાય છે. વિશ્વમાં ધૂળની પણ જરૂર પડે છે તે ત્યાગી ધર્મકર્મચગીઓની જરૂર તે હોય જ એમાં આશ્ચર્ય શું છે ? ધર્મના પ્રતાપે વાયુ વાય છે, વર્ષાદ થાય છે, અન્ન પાકે છે અને દેશમાં આરોગ્ય શાંતિ રહે છે; માટે ધર્મને ઉપદેશ આપી વિશ્વવર્તી મનુષ્યને ધમ બનાવીને તેઓનાં પાપ ધનારા ત્યાગી ધર્મ કર્મયોગીએની આત્માના પ્રાણ કરતાં પણ વિશેષ જરૂર છે. સત્ય ત્યાગી કમયોગીઓની પેઠે સત્ય ગૃહસ્થ કર્મયેગીઓની ઘણી જરૂર છે. શ્રી મહાવીર પ્રભુ અને ગૌતમબુદ્ધ જેવા ત્યાગી કર્મયોગીઓએ ભારતના ધર્મસ્વરૂપને ઉન્નત રૂપમાં મૂક્યું હતું તેનાથી કેણુ અજાયું છે? વૈરાગ્ય એ શુદ્ધ પ્રેમ છે. અશુદ્ધ પ્રેમને ત્યાગ અને શુદ્ધ ધર્માદિ પર શુદ્ધ પ્રેમનું પ્રાકટય તેને વૈરાગ્ય કહે છે. ત્યાગી વૈરાગી કમગીઓની વંશપરંપરા પુન: પૂર્વની પેઠે વિશ્વમાં મનુષ્યોના ગુણોની ઉન્નતિ કરે એવી રીતનાં ત્યાગી ગુરુકુલે સ્થાપવાની અને તેને નભાવવાની પણ જરૂર છે. ગૃહસ્થ કર્મયોગી કરતાં ત્યાગી કમયોગી વિશ્વનું–જીનું અનંતગણું શ્રેયઃ કરવા સમર્થ બને છે તે નિ:સંશય વાત છે. જે દેશમાં જે કામમાં જે પ્રજામાં જે ધર્મમાં જે સમાજમાં કર્મયોગીઓને પ્રેમથી વધાવી લઇ માનથી સત્કાર કરવામાં આવે છે તે દેશ, કેમ વગેરેની ઉન્નતિ For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org માન. કમ યાગીઓનુ થયા વિના રહેતી નથી. કયેગીએની જે દેશમાં કામમાં સમાજમાં કિંમત નથી તે દેશ વગેરે કાંતા મરેલા છે અને કાં તે મરી જવાના એમ સુનાએ વિચારવુ જોઇએ. કમ યાગીઓના સત્કારથી અને તેઓની પ્રશંસાથી તેએનામાં સહસ્રગણું નવું બળ પ્રકટે છે અને તેથી તે ભગીરથ કાર્યાં કરે છે. કયેગીઓનું જીવન પાતાના માટે છે, એમ દેશ ક્રામ વગેરેએ સમજવુ જોઇએ. કયેગીએના જીવનથી દેશ-કામ-સમાજ વગેરેની શાભા છતી રહે છે. આર્યાવ્રતમાં હવે કમ યાગીઓને સત્કાર થવા લાગ્યા છે. કમ યાગની ફરજથી લે. મા. તિલક, એની બેસન્ટ, ગોખલે, દાદાભાઇ, મહાત્મા ગાંધી વગેરેને રાજાઓના જેવુ' પ્રજા તરફથી અસાધારણ માન મળે છે. ક્રયોગના બળે સુધારક ધર્મગુરુઓને અસાધારણ માન મળે છે. વિશ્વની ઉન્નતિ માટે ખરા કમયેાગીએ પ્રાણાદિને ત્યાગ કરે છે. હાલના યુદ્ધમાં લાખા કમવીરા મરે છે, તે પેતાના દેશ માટે, કામ માટે અને સમાજ માટે મરે છે. જીવુ કાને વ્હાલુ લાગતુ નથી ? મરણુ કાણુ ઇચ્છી શકે વારૂ? માટે સર્વ જાતના કયેગીએને માનસકારથી વધાવી લેવા જોઇએ ઃ જેથી તેમના પગે ચાલનારા તેમના જેવા મહાપુરુષો પ્રકટી શકે. જૈન કામમાં ધર્મગુરુએ સ્વાર્થ ત્યાગ કરીને ત્યાગી બને છે, તેથી તેઓ જૈન કામમાં પૂજાય છે. ત્યાગી ધર્મગુરુ કમ યાગીએ ધારે તે દેશનુ સમાજનુ' વિશેષતઃ શ્રેયઃ સાધી શકે ત્યાગી ધર્મ ગુરુ કમ યાગીઓના ઉપદેશના અનુસારે આપણે વવું એ જ તેમનું સન્માન છે. ક્રમ ચેાગનું બળ પ્રાપ્ત કર્યા વિના ઉપદેશની અસર થતી નથી. હાલમાં આર્યાવ્રતમાં સ્થાને સ્થાને ઉપદેશકે ઉપદેશ આપે છે, તેપણુ તેનુ ધાર્યા પ્રમાણે ફળ થતું નથી. દેશભાવના, ધર્મભાવના, ગુણુભાવના, વગેરેને આર્યાવ્રતમાં પુષ્કળ ઉપદેશ દેવાય છે, પરંતુ વીય હીન મનુષ્યોને તેની અસર થતી નથી. સર્વ પ્રકારનું શારીરિક વાચિક અને આત્મિક બળ પ્રાપ્ત કરવું, બ્રહ્મય બળ પ્રાપ્ત કરવુ એજ કચેગ બળ છે. કયેગ બળમાં જ સ્વાતંત્ર્ય છે. જેનામાં કયાગ બળ નથી તે વિશ્વમાં શ્વાસેĮાસથી જીવતા છતાં મરેલા વા રાંક સમાન છે. નાયમારમાં વીર્યદીને જમ્યા સર્વ શક્તિયોના સમૂદ્ર એવા આત્માને વીČહીન મનુષ્ય પ્રાપ્ત કરી શકતો નથી, બહુચરાજીના ફાતડાને-હીજડાને-વૈયાને શુર કયાંથી ચઢી શકે ? અલબત ચઢી શકે નહી. તેમ વીહીન મનુષ્યો. કયેાગી બનવા માટે લાયક નથી, તેમજ તેને કાપણુ તિના કમ યાગ બળના ઉપદેશની અસર થતી નથી. શ્રી કૃષ્ણની આગળ શ્રી અર્જુન જેવાએ પણુ નામદના ઉદ્ગારા કાઠ્યા હતા, તેથી શ્રી કૃષ્ણે તેને સ્વાધિકારે કયેાગબળની ફરજ અદા કરવા શૂરાતન ચઢાયુ હતુ. નામ મનુષ્યેાને ઉપદેશની અસર થતી નથી. કયે ગનું બળ જેએએ પ્રાપ્ત કર્યું હૅય છે તેઓને ઉપદેશની અસર થાય છે, માટે દેશ, કામ, સમાજ, રાજ્ય, સધ વગેરેની ઉન્નત કરવા માટે સર્વ મનુ બ્યામાં ક યાણબળ પ્રાપ્ત થાય એવાં સર્વ પ્રકારનાં શિક્ષણે દેવાં જોઇએ, અને એવાં શિક્ષણાની વૃદ્ધ માટે દેશે, કામે, સથે, સમાજે સવાણુ કરવુ જોઇએ. ઇંગ્લાંડ, જર્મની, અમેરિકા વગેરે દેશામાં મહાકમ યાગીઓની શક્તિ પ્રાપ્ત કરવા માટે સર્વ પ્રકારના આત્મભાગ અપાય છે. ભારતમાં હજી તે તે બાબતનું પ્રભાત પણ બરાબર થયું નથી, માટે ક યાગનું બળ સર્વ તીય મનુષ્યેામાં પ્રકટાવવા માટે દેશ–કામે-સમાજે-સધે-ધમે' ચાંપતા ઉપાયે તુ લેવા જોઇએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir ભારતવર્ષમાં જેટલા કમ યાગના ગ્રન્થા રચાયા છે તે સ્વામી વિવેકાનન્દ કમ યાગની વ્યાખ્યા તત્ત્વજ્ઞાનની સાથે સંબંધ ધરાવનાર છે. કરી છે તેને તત્ત્વજ્ઞાનની સાથે સંબંધ For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તવજ્ઞાનના પાયા- દર્શાવ્યો છે. લોકમાન્ય તિલકે કર્મવેગ રહમાં તરવજ્ઞાનને સંબંધ દર્શાવ્યો છે. . પર કર્મયોગનો અમોએ તવજ્ઞાનની સાથે સંબંધ જાળવીને કમંગ અને તેનું સંબંધ. વિવેચન લખ્યું છે. પસ્માત્મા આત્મા-પુય-પાપ-સ્વર્ગ-નરક-બંધ-મેક્ષ સુખ-દુઃખ ઇત્યાદિની સાથે કર્મયોગને નિકટના સંબંધ છે. જીવ-અછવ-પુયપાપ-આસ્રવ-સંવર-નિર્જરા–બંધ અને મેક્ષ-પુનર્જન્મ–અષ્ટ પ્રકારના કર્મની વ્યાખ્યા, પ્રારબ્ધાદિ કર્મની વ્યાખ્યા, શુભયોગ, અશુભયોગ, શુભપયોગ, અશુભોપયોગ, શુદ્ધો પગ વગેરેની સાથે સંબંધ ધરાવીને કમલેગનું વિવેચન કરવામાં આવ્યું છે, પરમાત્મભક્તિ, જ્ઞાન, સેવા વગેરેની સાથે કર્મયોગને સંબંધ દર્શાવ્યો છે. નિષ્કામભાવ અને સકામભાવના જ્ઞાન સાથે કર્મયોગના કર્તવ્યોનો સંબંધ દર્શાવ્યો છે. પરમાત્માને અને આત્માને તથા કર્મને વિવેક કરાવીને તત્ત્વજ્ઞાનના વાસ્તવિક સ્વરૂપસહ કર્તવ્ય કર્મોની દિશા દર્શાવવામાં આવી છે. ગુણસ્થાનકની સાથે અનુકૂળ સંબંધ સંરક્ષીને કમગની વ્યાખ્યા કરવામાં આવી છે. દેશભક્ત લેકમાન્ય શ્રીયુત તિલકે અદ્વૈત તત્વજ્ઞાન અને સાંખ્ય તરવરૂપ વૈદિક તેની સાથે સંબંધ જાળવીને ભગવદ્ગીતાનું વિવેચન કર્યું છે. જૈન તત્વજ્ઞાન અને વૈદિક તત્વજ્ઞાનની તુલના કરવાને પ્રસંગ અત્રે નથી, તે ૫ણ જે તેના જ્ઞાનની સાથે કર્મયોગને સંબંધ જાળવ્યો છે તે જૈન તત્વજ્ઞાનના નામે ઓળખાય છે અને જેન તત્વજ્ઞાનના સિદ્ધાંતે પરિપૂર્ણ સત્ય છે; તેની સાથે કર્મયોગને સંબંધ બરાબર બંધ બેસતા છે. સર્વ આત્માઓ સ્વાત્માની ઉન્નતિ માટે કર્તવ્ય કર્મોને આચરી શકે છે. જેને તવજ્ઞાન, જૈન તો એ વસ્તુતઃ એકલી જેનકેમના ત નથી, પણ સકલ વિશ્વનાં ત છે. જે માને તેનાં તર છે. પરમાતમાં જેમ સર્વના છે તેમ તો ૫ણ સર્વની સાથે સંબંધ ધરાવે છે, અને કર્મયોગ પણ સર્વની સાથે એક સરખો કર્તવ્ય સંબંધ ધરાવે છે. જેનતને જ્ઞાનથી કદિ શુષ્કતા આવતી નથી, તેમજ તેથી કર્તવ્ય કર્મોમાં જડતા આવતી નથી, એમ જૈન તત્તજ્ઞાનને ઊંડા અભ્યાસ કરનારાઓને અનુભવ આવે છે. બહિરાત્માઓ, અતરાત્માઓ અને પરમાત્માનું સ્વરૂપ અવબોધીને કર્તવ્ય કર્મોને કરવાની જરૂર છે. આત્માને બ્રહ્મ-ચેતન-જીવ ઇત્યાદિ નામોથી ઉપાધિભેદે સંબોધવામાં આવે છે. જેનાધ્યાત્મદષ્ટિએ હરિ-ણુ-રામ-રહેમાન-ઈશુ-બ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વરનરનારાયણ વગેરે આત્માનાં નામે છે, તેથી ગમે તે ધર્મવાળો પણ અમેએ લખેલા કર્મયોગને સાનુકળપણે વાંચીને કર્તવ્ય કર્મોને સ્વાધિકારે એવી શકે તેમ છે. જૈન તત્વજ્ઞાનની સાથે સંબંધ ધરાવીને કર્મોગ તથા તેનું વિવેચન લખતાં કેઈપણ ધર્મના તત્વજ્ઞાન પર આક્ષેપ ન થાય, તેમજ કેઇને અરુચિ ન થાય-તેમ પ્રાય: વિશેષત: ધ્યાન રાખ્યું છે, અને તેથી સાર્વજનિક કમયોગની માન્યતા થાય એમ ખાસ લક્ષ્ય દેવામાં આવ્યું છે. સ્વાદાદ દૃષ્ટિની સાથે અપેક્ષાએ વિશ્વવર્તી સર્વ ધર્મોને રે ધમની સાથે અંગાંગી માવ સંબંધ છે, તેથી જૈન તત્વજ્ઞાનનું સ્વાદાદપણે વિવેચન કરીને સર્વ ધર્મોના તેની સાથે સાનુકૂળ સાપેક્ષ સંબંધ જાળવીને કમંગનું વિવેચન કરવામાં આવ્યું છે. જેમ બને તેમ મતભેદ-કદાગ્રહને દૂર રાખી સર્વ જાતના ધમી એને એક સરખી રીતે લાગુ પડે તેમ કર્મયોગનું વિવેચન કરવામાં આવ્યું છે. તત્વજ્ઞાનમાં પરસ્પર મતભેદ પડે ત્યાં મતસહિબગુતાને ધારીને જે ન ગમે તેની ઉપેક્ષા વા મધ્યસ્થતા ધારીને કર્મયોગ તથા તેનું વિવેચન વાંચકે વાચશે તે તેથી તેઓ કર્મયોગી બની શકશે. ધર્મ તરોની સાથે કર્મયોગનો સંબંધ છે પરંતુ તેથી સ્વાધિકારે વિશ્વહિતાર્થે કર્તવ્ય કર્મો કરવામાં કોઈપણ ધર્મનાં તો આડખીલ કરી શકે તેમ નથી; પરમાત્માની શ્રદ્ધાભકિત ધારણ કરીને નિર્દોષપણે કર્તવ્ય કર્મો કરવાં એ જ તત્વજ્ઞાનને કર્મયોગ સાથે મુખ્ય સંબંધ છે તેટલું ધ્યાનમાં રાખવાની જરૂર છે. For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વ દેશની પ્રજાઓની આબાદી ઈચછનારી, રાજા અને પ્રજા એ બેની ઉન્નતિ ઈચછનાર, યુરોપના મહાયુદ્ધમાં સ્વાતંત્ર્યની રક્ષા માટે—ધર્મયુદ્ધમાં હિમાલયની પેઠે અડગ ઊભી રાજ્યકત્ર બ્રિટીશ રહેનાર, યુરોપદિ સવ દેશોની ઉન્નતિમાં ભાગ લેનાર, આર્યાવર્તમાં હેમરૂલની સરકારને ધન્ય- લડતને ન્યાય આપનાર, આર્યાવર્તન મનુષ્યોની ચક્ષુઓમાં વિદ્યારૂપ દિવ્યાંકન વાદ, આજનાર અને તેઓને પિતાના સહચારી બનાવનાર. ન્યાયી રાજ્યને મિત્ર બના વનાર બ્રિટીશ સરકારને રાજ્યશાસનકાલમાં કર્મયોગ ગ્રન્થની રચના થઈ છે, તેથી જ્ઞાધિનાં નિર્માત એ શાંતિમંત્રથી બ્રિટીશ રાજ્ય સરકારની શાંતિ ઈચ્છવામાં આવે છે, તથા બ્રિટીશ સરકારને ધન્યવાદ દેવામાં આવે છે. આર્યાવર્તને ઉદય બ્રિટીશ રાજ્યથી થવાનું છે. દેશ, પ્રજા, સમાજનું કલ્યાણ કરનાર અને દેશ પ્રજાની આબાદી માટે આત્મભોગ આપનાર કર્મવીર, જ્ઞાનવીરે, વગેરેની બ્રિટીશ સરકાર સારી રીતે કદર કરે છે. સર્વ દેશમાન્ય લેઇડ જજ જેવા પ્રધાનેથી વિશ્વમાં સ્વાતંત્ર્ય દેવીની ચિરસ્થાયિતા રહેનાર છે. અમેરિકા રાજ્યના પ્રમુખ જેવાઓ પણ બ્રિટીશ રાજનેતાઓના ન્યાયને અવલંબીને હાલના યુદ્ધમાં બ્રિટીશ પક્ષમાં ઊભા રહ્યા છે, તે બ્રિટીશ રાજયના નેતાઓ કે જે સત્ય રાજ્ય કર્મયોગીઓ છે તેઓને જ તેમાં પ્રતાપ છે–તેથી તેઓને ધન્યવાદ ઘટે છે. બ્રિટીશ રાજ્યયોગે આર્યાવર્તના મનુષ્યોની ઉન્નતિ માટે આંખ ઉઘડી છે અને ભવિષ્યમાં તેથી અનેક મહાકર્મયોગીઓ પ્રકટશે. એમાં કંઈપણ શંકા નથી. કર્મયોગના વાચનથી અને મનુષ્યો ભવિષ્યમાં કર્મયોગીઓ પ્રકટશે અને તેઓ સર્વ દેશી મનુષ્યોના કલ્યાણમાં ભાગ લેશે. શાસ્ત્રી શ્યામસુદ્રાચાર્ય કે જે એક વખત અમારી સાથે રહ્યા હતા તેમને આધ્યાત્મિક જ્ઞાનપૂર્વક કર્મવેગની મહત્તા સમજાવવામાં આવી હતી. અમદીય શિષ્યસ્વરૂપ રસાયનાચાર્ય શાસ્ત્રી શ્યામસુન્દરાચાર્યજી અમારા કર્મયોગના વિચારોના બળથી તેઓ ગૃહસ્થ કર્મયોગીને શોભે તેવી કર્મયોગની પ્રવૃત્તિઓને સેવે છે અને વૈવિદ્યા વગેરેની શોધખેથી આર્યાવર્તની શોભામાં વૃદ્ધિ કરે છે. તેઓ સરકારનવાર જેવા ગ્રન્થ બનાવીને વિશ્વનું કલ્યાણ કરવા સમર્થ થયા છે. વિજાપુરના ગૃહસ્થ જૈન દોશી-નથુભાઈ મંછાચંદ એક આદર્શ કર્મયોગી હતા. સાંસારિક વ્યાપારની સાથે તેઓ ઉપાશ્રય અને જૈન મંદિરો તથા સાધુઓની ભક્તિમાં મશગૂલ રહેતા હતા. એક ક્ષણ માત્ર પણ તેઓ નવરા બેસતા નહોતા. કર્મયોગના વિચારોમાં અને તેની પ્રવૃત્તિઓમાં તેઓ નિલેષપણે વર્તતા હતા. તેમની અમને બાહયાવસ્થામાં સંગતિ થવાથી તેમના જીવન-ચૈતન્યની સારી અસર થઈ હતી; તેથી તેમને ધન્યવાદ આપવામાં આવે છે. બ્રિટીશ સરકારે જેલા કેળવણીના શિક્ષણથી ભારતવર્ષના મન હવે કમગીઓની ઉપયોગિતા સ્વીકારવા લાગ્યા છે. જેનશાસ્ત્રોના વાચનથી, પઠનથી કર્મવેગનું રહસ્ય ખરી રીતે સમજાયું છે અને તેથી કર્મયોગદિશાની પ્રવૃત્તિ સેવાય છે. કમપેગ લખતાં છદ્મસ્થ દષ્ટિથી જે કંઈ સર્વાની આજ્ઞાથી વિરુદ્ધ લખાયું હોય તેની પ્રભુની પ્રાથના કરી ક્ષમા ઇરછું છું, તેમજ સર્વ જીવોના કલ્યાણપ્રતિ પ્રવૃત્તિ ક્ષમા કરતાં જે કંઈ ભૂલ થઈ હોય તેની ક્ષમા ચાહું છું. સર્વજ્ઞ વિના અન્ય મનુષ્યની ભૂલે થાય છે. વિશેષ જ્ઞાનીઓની દૃષ્ટિમાં મારા જે જે વિચારોમાં ભૂલે દેખાતી હોય તે તેમની ક્ષમા ચાહું છું. ગુણાનુરાગી સત્પષોને વિજ્ઞપ્તિ કરવામાં આવે છે કે તેઓ કર્મયોગમાં જે કંઈ ભૂલો થઈ હોય તે સુધારે. ભ ભૂલે અને તારે ડૂબે, તથા ચાલતાં ખલન થાય એ ન્યાયને અનુસરી જે કંઈ ભૂલ થઈ હોય તેની સંઘની આગળ ક્ષમા ચાહું છું. આ ગ્રન્થની આ પહેલી આવૃતિમાં જે કંઈ ભૂલ હોય તેની સંપુરૂષે યાદી આપશે તો તેને દિતીયાવૃત્તિમાં સુધારો For Private And Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir કરવામાં આવશે. વા પ્રસંગોપાત્ત જે કંઈ સુધારાવધારો કરવાનું જણાશે તેને દ્વિતીયાવૃત્તિમાં સુધારોવધારે કરવામાં આવશે, સામાન્યત: એ પ્રમાણે વિચારો દર્શાવી પ્રસ્તાવનાનો ઉપસંહાર કરવામાં આવે છે. પ્રસ્તાવનામાં અનેક વિષય ચર્ચાવાના બાકી રહ્યા છે, પરંતુ કથ્થસાર ઘણો ખરો પ્રસ્તાવનાની ઉપસંહાર દિશાથી સહેજે સમજાઈ જાય તેમ છે. જેનત અવબોધાવવાને માટે તત્વજ્ઞાનના , ઉઘાતની આવશ્યક્તા રહે છે, પરંતુ જેનતના જ્ઞાનનું પ્રસંગે પાર કર્મયોગમાં વિવેચન કરવામાં આવ્યું છે. તેમજ ઉપધાતમાં તાનું રહસ્ય સમજાવતાં એક નવીન ગ્રન્ય થઈ જાય તેમ છે. કર્મયોગને એક જ વિષય હોવાથી વિષયાનુક્રમણિકા રચવામાં આવી નથી. આ ગ્રન્ય વાં વિના ગ્રન્યકર્તાના સકલ આશયોને સમજી શકે તેમ નથી, માટે વાચકને ગ્રન્થકર્તાના પૂર્વાપર સકલ આશાનો બોધ થવા માટે અથથી ઇતિ સુધી સંપૂગ ગ્રન્થ વાંચવાની ભલામણ કરવામાં આવે છે અને જે વિષયમાં શંકા પડે તેને વિદ્વાનને પૂછી ખુલાસે કરવાની ભલામણ કરવામાં આવે છે. પ્લેગને કારણુથી પ્રેસની ઢીલાશ વગેરે કારણોથી ધાર્યા પ્રમાણે કર્મયોગ ગ્રન્થ બહાર પાડવામાં વાર લાગી છે. વિશ્વમાંથી જે કંઇ પ્રાપ્ત થયું તેને વિશ્વજનને લાભ આપે એવી ફરજે પ્રવૃત્તિ કરી વિશ્વસેવા બજાવી છે, તેને વિશ્વજનો ગુણાનુરાગ દષ્ટિપૂર્વક પ્રેમથી સ્વીકારે અને તે પ્રમાણે તેઓ સ્વફરજ અદા કરી સર્વ વિશ્વની ઉન્નતિ થાઓ ૩ઝ અન શાંતિઃ શાંતિ: शिवमस्त सर्वजगतः परहितनिरता भवंत भूतगणाः॥ दोषाः प्रयान्तु नाशं, सर्वत्र सुखीभवन्तु लोकाः ॥१॥ संवत् १९७३, आश्विन सुदि पंचमी. मु. पेथापुर. बुद्धिसागरसूरि. ખાસ સૂચન કર્મોગ ગ્રંથને લેખન તથા પ્રકાશનને સમય સં. ૧૯૭૦ થી ૧૯૭૩ ને છે. જ્યારે આ બીજી આવૃત્તિને ૨૦૦૬-૨૦૦૭ ને છે. બંને વચ્ચે ૩૩ થી ૩૬ વર્ષને ગાળો છે. આ જણાવવાને હેતુ એ છે કે આ ગ્રંથમાં આપેલ કેટલાંક નામની તે સમયે હયાતી હતી જે અત્યારે નથી. રાજ્ય અંગે કહેવાયેલ તેમાં પણ પરિવર્તન થઈ ગયેલ છે, કેટલીક બાબતમાં પણ પરિવર્તન થયું છે. છેલ્લા કેટલાંક વર્ષો કેવાં વિકટ ગયાં છે તે પણ જ્ઞાત છે, છતાં આ ગ્રંથમાં હિન્દની સ્થિતિ અને ઉન્નતિ અર્થે ખૂબ પ્રકાશ પાડ્યો છે. સ્વરાજ્ય અર્થે વિવિધ માર્ગો દર્શાવ્યા છે. ધ્યાનપૂર્વક વાંચવાથી સમજાશે કે લેખકે સર્વદેશીય પરિસ્થિતિનું કેટલું અભ્યાસ પૂર્ણ-સૂમ રીતે ને સમયસરનું અવલોકન-પ્રતિપાદન કર્યું છે. કેટલીયે આગાહીઓ અનુભવમાં આવી ગઈ છે. આ ગ્રંથ ઉપલક રીતે વાંચી જવા જેવું નથી પણ અભ્યાસપૂર્વક ખંતથી વાંચી વિચારી આચરવા જેવું છે, મુંબઈ. સં. ૨૦૦૭ લી. માગશર માસ મણિલાલ મોહનલાલ પાદરાકર For Private And Personal use only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ગ્રન્થમાં પ્રકરણે પાડ્યાં નથી. પણ ગ્રન્થમાં કયા કયા પ્રશ્નો ઉપર વિવેચન કરાયું છે તે જાણવા પ્રાથના ત્રીજા પેજથી દરેક એક પેજ ઉપર આપેલ સૂચિત શબ્દોનાં મથાળાં(હેડીંગે)ની અનુક્રમણિકા ૩ અતિશય સ્વરૂપ ૫૩ લોકોત્તરકર્મ કોને કહેવાય ? ૫ કર્મવેગનું કથન. ૫૫ આત્માનો સ્વભાવ. ૭ કર્મવેગ ગ્રંથ રચવાને હેતુ. પ૭–૧૯ અનુષ્ઠાનોનું સ્વરૂપ. ૯ ક્રિયા કરવાની આવશ્યકતા. ૬૧ સ્વાધિકાર નિર્ણય. ૧૧ જ્ઞાન અને કર્મયોગનો પરસ્પર સંબંધ. ૬૩ અમૃતાનુષ્ઠાન કેને કહેવાય ? ૧૩ કર્મગની દૃષ્ટિએ ફરજ. ૬૫ ગૃહસ્થોએ વિધિપૂર્વક સત્કર્મ કરવાં. ૧૫ કર્મચગની પ્રવૃત્તિ કયારે થાય ? ૬૭ દૈવસિક અને રાત્રિક કર્મોનો વિધિ. ૧૭ ગુણકર્માનુસાર કર્મચગ. ૬૯-૭૭ છ પ્રકારનાં આવશ્યક કમે. ૧૯ કર્તવ્ય કર્મ પ્રવૃત્તિ સ્વાધિકારોગ્ય આચરવી. ૭૯ જ્ઞાનીની કરણી. ૨૧ ધર્મ અને કર્મવેગના માર્ગની ભિન્નતા. ૮૧ આવશ્યક કર્મો કયારે ક્યારે કરવાં ? ૨૩ પ્રવૃત્તિવત્લેમાં કેમ વર્તવું ? ૮૩ સમભાવનું મહત્ત્વ. ૨૫-૨૭ લૌકિક વ્યવહારિક ક્રિયાઓનું સ્વરૂપ. ૮૫ સમભાવરૂપ સામાયિક. ર૯ લૌકિક પ્રવૃત્તિઓને અધિકાર ૮૭ દેવસ્તુતિ આવશ્યક. ૩૧ લૌકિક ક્રિયાઓ શી રીતે કરવી ? ૮૯ ગુરુવંદન આવશ્યક ૯૧-૯૩ પ્રતિક્રમણ આવશ્યક ૩૩ યિાએ વિવેકપૂર્વક કરવી. ૩૫ લૌકિક જીવનકમે સિવાય ધર્મ નિર્જીવ ૯૫ પ્રતિક્રમણ શા માટે કરવું? ૯૭ પ્રત્યાખ્યાન આવશ્યક જે ગણાય. ૯૮ કોણ સત્કાર્ય કરી શકે ? ૩૭ ઈચ્છાનિષ્ઠાદિક કર્મનું સ્વરૂપ. ૧૦૧ સ્થિરાશયનું મહત્તવ. ૩૯ ઈષ્ટ અને અનિષ્ટ કર્મનું સ્વરૂપ. ૧૦૩ શાંતિ ક્યારે પ્રાપ્ત થાય ? ૪૧ લૌકિક કર્મોનાં ત્રણ પ્રકાર. ૧૦૫ અહંવૃત્તિ સંબંધી વિવેચન. ૪૩ કર્તવ્યકર્મમાં પ્રવૃત્તિ સંબંધી. ૧૦૭ ઉદારચરિતનું કર્તવ્ય. ૪૫ રાજસ વિગેરે ગુણનું સ્વરૂપ. ૧૦૯ નિશ્ચય બુદ્ધિનું બળ. ૪૭ રાજસ વિગેરે કર્મોનું સ્વરૂપ. ૧૧૧ ધૈર્યગુણનું સામર્થ્ય ૪૯ આત્મજ્ઞાનીઓ અભિમાનથી રહિત હોય છે. ૧૧૩ શૂરવીરપણાની આવશ્યક્તા. પ૧ નામરૂપનું વિવરણ. ૧૧૫ શક્તિમંતની કિંમત. For Private And Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૭ વિવેકનું મહત્વ. ૧૭૯ ગુરુ સાક્ષીએ અધ્યાત્મ અને ગના ૧૧૯ પૂણેત્સાહની મહત્તા. અભ્યાસની જરૂરીઆત. ૧૨૧ ઉદ્યમની મહત્તા. ૧૮૧ અધ્યાત્મજ્ઞાનની મહત્તા અને ઉપયોગિતા ૧૨૩ ઉદ્યમી સર્વ કંઈ કરી શકે. ૧૮૩ આધ્યાત્મિક ભાવનાનું ફળ. ૧૨૫ નિઃસ્પૃહ કર્મચગી સર્વ કંઈ કરી શકે. ૧૮૫ જ્ઞાન અને ક્રિયા બંનેની આવશ્યકતા. ૧૨૭ અધિકારી કેવી રીતે બનવું? ૧૮૭ સંશયાદિ દ્વોથી આત્માને નિલેષ ૧૨૯ ઉદાર ભાવનાએ પ્રવત વું. રાખ. ૧૩૧ ઉદારચરિતે કેવી રીતે વર્તવું ? ૧૮૯ આત્મા એ જ પરમાત્મા, ૧૩૩ સ્વાનુભવવિચારણ. ૧૯૧ અધ્યાત્મજ્ઞાન સંબંધી સમયમાભૂત ૧૩૫ કાર્યમાં વ્યવસ્થાથી જ સફળતા. શું કહે છે ? ૧૩૭ વ્યવસ્થાનું મહત્ત્વ. ૧૯૩ ગુરુમહિમા. ૧૩૯ ભીતિને સદંતર ત્યાગ કર, ૧૯૫ દિવ્ય ચક્ષુ કયારે પ્રાપ્ત થાય? ૧૪૧ ભીતિ કર્તવ્યભ્રષ્ટ બનાવે છે. " ૧૭ આત્મા તે પરમાત્મા. ૧૪૩ ભીતિત્યાગથી આત્મોન્નતિ સાધી શકાય. ૧૯ અધિકાર પ્રમાણે ફરજ બજાવે. ૧૪૫ નિભક અને અનાસક્ત જ અધિકારી ૨૦૧ તટસ્થતાની અભ્યાસ આવશ્યક છે. થઈ શકે. २०३ अप्पा सो परमप्पाः ૧૪૭ નિજ ફરજ શું છે? ૨૦૫ કર્મવેગના ખરેખર અધિકારી કોણ ? ૧૪૯ આસક્ત અને અનાસકત તફાવત શું? ૨૦૭ ચાર વાગમાં દ્ર ૨ ૨૦૭ ચારે યુગમાં દ્રવ્યાનુયોગને પ્રથમ ૧૫૧ આસક્તિથી કણે કણે શું ગુમાવ્યું? સ્થાન શા માટે ? ૧૫૩-૫૫ સ્વકાર્ય પ્રવૃત્તિમાં ઉપયોગથી ફાયદા. ૨૦૯ શુદ્ધ સ્વરૂપનું દયાન કેવી રીતે કરવું ? ૧૫૭ અકરણીય કાર્યોથી અવનતિ. ૨૧૧ આમદશાનો અભ્યાસ આવશ્યક છે. ૧૫૯ કર્તવ્ય કર્મની ગ્યતા. ૨૧૩ સુખદુઃખની સમશ્યા. ૧૬૧ નિષ્કામ મનુષ્યની મહત્તા. ૨૧૫ સવિકલ્પ સમાધિ વિના નિર્વિકલ્પ ૧૬૩ સત્ય એ જ ઉત્કૃષ્ટ ધર્મ. સમાધિની પ્રાપ્તિ થતી નથી. ૧૬૫ કદાગ્રહ અધઃપતનનું મૂળ છે. ૨૧૭ વિશુદ્વાનુભવ પ્રાપ્ત કરે. ૧૬૭ વ્યવસ્થિત પ્રબોધવાળે સર્વ કંઈ સાધી ૨૧૯ ગુરુશિષ્યનું વૃત્તાંત. શકે છે. ૨૨૧ આત્માની સ્વાભાવિક પરિણતિ કઈ? ૧૬૯ વ્યવસ્થિત પ્રબંધ વિના અધોગતિ. ૨૨૩ કપટને મૂળ હેતુ લેભ. ૧૭૧ હર્ષશેકમાં સમભાવ રાખો. ૨૨૫ સંતેષ એ જ સાચું ધન છે. ૧૭૩ નિસ્પૃહ જ પાપરહિત બની શકે. ૨૨૭ લેભ એ જ પરતંત્રતાની બેડી છે. ૧૭૫ અધ્યાત્મ જ્ઞાનગની આવશ્યક્તા. ૨૨૯ લેભને કદી પાર આવતું નથી. ૧૭૭ આત્મસંયમને આનંદ ઓર છે. ૨૩૧ સ્વાધિકાર પ્રમાણે કર્મ-પ્રવૃત્તિ કરવી. For Private And Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org ૪ ૨૩૩ કામિવકારથી રાગ દ્વેષની વૃદ્ધિ થાય છે. ૨૩૫ ત્રણ વેદનુ સ્વરૂપ. ૨૩૭ શારીરિક વીર્યનું સંરક્ષણ કરવું. ૨૩૯ બ્રહ્મચર્યનું સંરક્ષણ કેમ થાય ? ૨૪૧ ગૃહસ્થ કરતાં સાધુદશા ઉન્નત છે. ૨૪૩ અહંકારથી અનેક પ્રકારના વિક્ષેપે. ૨૪૫ ઉપયેગી જાગૃત અને અનુપયોગી નિદ્રિત. ૨૪૭ આત્મજ્ઞાનથી જ મુક્તિ. ૨૪૯ આત્માનું સ્વરૂપ પરમજ્ઞાનરૂપ છે. ૨૫૧ આત્મજ્ઞાન કયારે પ્રકટે ? ૨૫૩ લાભ એ જ પરતંત્રતાની ખેડી છે. ૨૫૫ નિલે પત્ન અને સલેષત્વ સંબધી વિચારણા. ૨૫૭ ધર્મ પ્રવૃત્તિ કેવી હોવી જોઇએ ? ૨૫૯ ઉત્સર્ગ અને અપવાદ માગે પ્રવૃત્તિ. ૨૬૧ અલ્પદોષ અને મહાલાભમાં આચરણ કરવું. ૨૬૩ આચારામાં ફેરફારા શા માટે થયા ? ૨૬૫ અલ્પદોષ અને મહાલાભના દૃષ્ટાંતે. ૨૬૭ વિવિધ પ્રકારની પ્રવૃત્તિએ. ૨૬૯ કઈ દ્રષ્ટિએ પ્રવૃત્તિ કરવી ? ૨૦૧ આંતરવૃત્તિથી કર્તવ્ય કરવાં. ૨૭૩ સ્વાધિકાર પ્રમાણે કર્તવ્ય કરવું, ૨૭પ નિલે પતા કયારે રહી શકે ? ૨૭૭ સ્વાધિકાર પ્રમાણે ફરજો બજાવવી. ૨૯ હિંસાનું સ્વરૂપ. ૨૮૧ નિલજ્ઞાનયેગપૂર્વક કર્ત્તવ્ય કરવાં, ૨૮૩ ધ કન્યા કયા કહેવાય ? ૨૮૫ કત્તવ્યમાં ભીતિનો ત્યાગ. ૨૮૭ સત્ય પ્રવૃત્તિમાં કદી મુંઝાવું નહી. ૨૮૯ નિા સહન કરવા ખળ પ્રાપ્ત કરવું. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૯૧ ફરજ બજાવવામાં મુંઝવું શા માટે ? ૨૯૩ ઉત્સાહથી કાર્યસિદ્ધિ. ૨૯૫ કર્મયોગી દરેક પ્રવૃત્તિમાં ઉત્સાહવત હાય છે. ૨૯૭ શ્રદ્ધાનું અપૂર્વબળ. ૨૯૯ સુભાવથી પરમાત્મપદપ્રાપ્તિ, ૩૦૧ અહુ તાના ત્યાગ. ૩૦૩ જ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ કરો. ૩૦૫ એકયના અભાવે અધઃપતન, ૩૦૭ એક ક્ષણ પણ પ્રમાદી ન રહેવું. ૩૦૯ વિધવિધ દૃષ્ટિએ કર્મનું સ્વરૂપ જાણવું. ૩૧૧ અહું મમત્વના સંસ્કારોના ત્યાગ. ૩૧૩ “વસુધૈવ કુટુમ્બકમ્”ની ભાવના કયારે થાય ? ૩૧૫ ઈશ્વર ભક્તિ એ જ જન્મની સફળતા, ૩૧૭ ક્ષેત્રકાલાનુસાર વિચારણા કરવી. ૩૧૯ સુખની પાછળ દુ:ખ રહેલુ છે. ૩૨૧ ક યાગી દરેક પ્રવૃત્તિમાં ઉત્સાહવ'ત હાય છે. ૩૨૩ ઉત્સાહથી કાર્ય સિદ્ધિ. ૩૨૫ ફરજ બજાવવામાં મુંઝવું શા માટે ? ૩૨૭ નિંદા સહન કરવા બળ પ્રાપ્ત કરવું. ૩૨૯ અહીં મમત્વના સ`સ્કારોના ત્યાગ. ૩૩૧ એકયના અભાવે અધઃપતન. ૩૩૩ વિધવિધ દૃષ્ટિએ કર્મનું સ્વરૂપ જાણવું. ૩૩૫ એકક્ષણ પણુ પ્રમાદી ન રહેવું. ૩૩૭ સૂક્ષ્મ પચેગાષ્ટિની આવશ્યકતા. ૩૩૯ પ્રજાપ્રેમ એ જ રાજકન્ય. ૩૪૧ કાલકાચાર્યની પ્રતિજ્ઞા. ૩૪૩ સત્પુરૂષોની સમ્મતિ સ્વીકારવી. ૩૪૫ સેવક બન્યા વિના સ્વામી નથી થવાતું. ૩૪૭ વિશ્વસેવક કયારે બની શકાય ? For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૪૯ સેવાની અા ભાવના. ૩૫૧ હું શું કરીશ ?ની વિચારણા. ૩૫૩ ઔર’ગઝેબને પશ્ચાત્તાપ. ૩૫૫ ઔરંગઝેબના પેાતાના પુત્રા પર પશ્ચાત્તાપના પત્રા. ૩૫૭ ઔરગઝેબના પેાતાના પુત્રા પ્રતિ પશ્ચાત્તાપના પત્રા ૩૫૯ ઉપાધિ ક્રમે ક્રમે કેવી રીતે વધે છે ? ૩૬૧ વર્તમાન કાળના વિચાર કરે. ૩૬૩ શું કર્યું ? શું કરું છું? અને શું કરીશ ? ના વિચાર કરી. ૩૬૫ માહુ નિદ્રાના ત્યાગ કરી. ૩૬૭ માહુ નિદ્રા ત્યાગવાની આવશ્યકતા. www.kobatirth.org ૩૬૯ કદી ગભરાવુ નહી. ૩૭૧ દેશની પડતી કયારે થાય ? ૩૭૩ ભાવીભાવ અવશ્ય બને જ છે. ૩૭૫ લાકોની લાગણી કેમ વશ કરી શકાય ? ૩૭ હઠવાદનું દુષ્પરિણામ, ૩૯ ફરજ અદા કરવી તે જ સ્વધર્મ, ૩૮૧ દૃઢ સ’કલ્પપૂર્વક કાર્ય કરવું, ૩૮૩ આત્મશક્તિના વિકાસ કરવા. ૩૮૫ દૃઢ સ’કલ્પનું અચિન્ત્યમળ, ૩૮૭ કાર્ય–વીય કયારે વધે ? ૩૮૯ સતતાભ્યાસની આવશ્યકતા, ૩૯૧ કારણયાગે કાર્યની સિદ્ધિ ૩૯૩ મનુષ્ય ઇચ્છે તે કરી શકે, ૩૯૫ આત્મશ્રદ્ધા કેળવો. ૩૯૭ આત્મા જ ત્રણ ભુવનના સ્વામી બની શકે છે. ૩૯૯ બ્રહ્મચર્યથી અદ્દભુત સિદ્ધિ. ૯ ૫ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦૧ મન અને કાયાને આત્માને આધીન બનાવે. ૪૦૩ ‘‹ જે થાય તે સારાને માટે ” એમ માની કન્ય કરે. ૪૦૫ બ્રિટીશો પાસેથી સારુ' શિખી લ્યે. ૪૦૭ પુરુષાર્થ યેાગે દ્રવ્યપ્રાપ્તિ. ૪૦૯ વિશ્વશાળાનું સ્વરૂપ સમજે, ૪૧૧ વિવિધ દૃષ્ટિએ સ્વરૂપ સમજો. ૪૧૩ વિશ્વશાળાના અનુભવાની પ્રાપ્તિ માટે મનુષ્ય અવતાર. ૪૧૫ ખરેખર કમાગી અનેા. ૪૧૭ પરસ્પર ઉપગ્રહ કેવી રીતે હોય ? ૪૧૯ ઉપગ્રહના પ્રકાર. ૪૨૧ પૃથ્વી આફ્રિની ઉપયાગતા. ૪૨૩ ઉપગ્રહને આદર કરે.. ૪૫ ઉપગ્રહની આવશ્યકતા. ૪૨૭ તીર્થંકરનામકમ કયારે બંધાય છે? ૪ર૯ ઉપગ્રહને અગે આત્મભાગ પણ આપેા. ૪૩૧ નિર્વિકલ્પ સમાધિ અનન્ત સુખકારક છે. ૪૩૩ કમ યાગી કયારે બની શકાય? ૪૩૫ પરસ્પર ઉપગ્રહ કેવી રીતે હોય ? ૪૩૭ પરાપકાર સંબધી વિશેષ વક્તવ્ય. ૪૩૯ તીર્થંકર પરમાત્માના અપ્રતિમ ઉપકાર, ૪૪૧ ત્યાગીઓને વિશ્વ ઉપર અનંત ઉપકાર. ૪૪૩ મનુષ્ય જીવનની મહત્તા. ૪૪૫ યથાશક્તિ પરોપકાર કરવા. ૪૪૭ ઉપકારની અનેક દિશાએ. ૪૪૯ જૈન પરોપકારી ગૃહસ્થા. ૪૫૧–૪૫૩ વ્યવસ્થા શક્તિની મહત્ત્વતા. ૪૫૫ પેાથીમાંના રીંગણાં ! ૪પ૭ કરણી વિનાના ઉપદેશની નિષ્ફળતા. For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir ૪૫૯ કહેણી પ્રમાણે રહેણ રાખે. ૫૧૯ કમગીની ફરજ, ૪૬૧ ચૌદ રાજલકના સ્વામી કયારે બની પર૧ ગાડરીયા પ્રવાહને ત્યાગ કરે. શકાય? પર૩ આત્મ જ્ઞાનપૂર્વક કર્તવ્ય કરવું. ૪૬૩ પ્રથમ કર્મયોગી બનવાનું કારણ? પ૨૫ પ્રવૃત્તિ રહિત જ્ઞાન શુષ્ક સમજવું. ૪૬૫ પાશ્ચાત્ય વિદ્વાનની પ્રવીણતા. પર૭ ધર્મ ક્રિયાયુક્ત બ્રહ્મ જ્ઞાન હિતકર ૪૬૭ વ્યવસ્થા પ્રવૃત્તિયેગની ખામી. બને છે. ૪૬૯ અધિકાર વિના ક્રિયા ન કરવી. પર૯ આત્મા પર પ્રેમ પ્રકટાવે જોઈએ. ૪૭૧ લાભાલાભ વિચારી પ્રવૃત્તિ નિવૃત્તિ કરવી. પ૩૧ પરમબ્રહ્મ(મેક્ષ)નું સ્વરૂપ અવર્ણ ૪૭૩ કાર્ય પ્રવૃત્તિની મુખ્ય દિશા. નીય છે. ૪૭૫ કાયાની ઉન્નતિ કેવી રીતે થાય ? ૫૩૩ મનુષ્ય જીવનની કર્તવ્યતા. ૪૭૭ ગહરીક પ્રવાહ ત્યાજ્ય છે. પ૩૫ આત્મા તે જ પરમાત્મા. ૪૭૯ કર્તવ્યથી કદી ભ્રષ્ટ થવું નહી. ૫૩૭ અસંખ્ય વેગોને ઉદ્દેશ એક જ. ૪૮૧ આત્મધ્યાનની આવશ્યકતા. પ૩૯ સર્વ ગચ્છના મહાસંઘની પૂજ્યતા. ૪૮૩ આત્મજ્ઞાનીની કરણી નિર્જરાર્થે હોય છે. પ૪૧ જૈન દર્શનમાં અન્ય દર્શનનો સમાવેશ. ૪૮૫ કર્મશક્તિ કરતાં આત્મશક્તિની બળ- ૫૪૩ મહાસંઘમાં ઉત્કર્ષને સમાવેશ કર. વારતા. ૫૪૫ અ૫ પાપ અને મહાલાભવાળું કામ ૪૮૭ આત્મધ્યાનમાં લીન થવાથી મુક્તિ. કરવું. ૪૮૯ આત્મજ્ઞાનીની કરણી. ૫૪૭ સદેષ અને નિર્દોષની તરતમતા. ૪૯૧ જ્ઞાનીનું આચરણ. ૫૪૯ કર્મના અનેક પ્રકારો. ૪૯૩ ભીરુવનો ત્યાગ કરો. ૫૫૧ સર્વ જીવોની ઉન્નતિ થાય તેવું આચકલ્પ કર્તૃત્વમેહ ત્યાજ્ય છે. રણ કરવું. ૪૯૭ જ્ઞાની કેવી રીતે નિર્લેપ રહી શકે?. ૫૫૩ ત્રણ પ્રકારનાં કર્મો. ૪૯ આત્માપયેગી કર્મથી લેપાત નથી. ૫૫૫ જ્ઞાની કેવી રીતે કર્તવ્ય કર્મ કરે ? ૫૦૧ સામ્ય ભાવની સફલતા. ૫૫૭ આત્મજ્ઞાનીઓને અધિકારી ૫૦૩ નૈશ્ચચિક નયપ્રસ્થની કરણી. ૫૫૯ યેગીનું સ્વરૂપ. પ૦૫ જ્ઞાની સર્વક્રિયામાં નિર્લેપ રહી શકે. પ૬૧ આત્મજ્ઞાની મહાત્માની અપૂર્વ શક્તિ. ૫૦૭ જે એકને જાણે છે તે સર્વને જાણે છે. ૫૬૩ આત્મજ્ઞાનીઓની ફરજ. ૫૦૯ બ્રહ્મદષ્ટિની દશા. ૫૬પ મહાસક્ત માનવી અસુર જેવો છે. ૫૧૧ બ્રહ્મદષ્ટિની કર્મગિતા કરો. ૫૬૭ મહાસક્તની દશા. પ૧૩ આત્માનું વાસ્તવિક સ્વરૂપ ૫૬૯ નિષ્કામ દૃષ્ટિ વિના કર્મયેગી ન થવાય. ૫૧૫ જ્ઞાનીની કરણી જલ-પંકજવતું. ૫૭૧ શ્રી વીર પરમાત્માને નિષ્કામ ઉપદેશ. પ૧૭ સંશયીને સાચું સુખ પ્રાપ્ત થતું નથી. પ૭૩ નિષ્કામી ઉપકારનો બદલે કદી નઈ છે. For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org ૫૭૫ સતત ત્સાહ અને યત્નની મહત્ત્વતા. ૫૭૭ સતતત્સાહથી પરમપદની પ્રાપ્તિ. ૫૭૯ સતત ત્સાહના શુભ ફળ. ૫૮૧ પ્રીતિપૂર્વક સ્વાન્નતિકારકપ્રવૃત્તિ કરવી. ૫૮૩ જ્ઞાની પ્રવૃત્તિઓમાં મૂંઝાતા નથી. ૫૮૫ ધાર્મિક ક્રિયાને રૂઢી ન બનાવે, ૫૮૭ ધાર્મિક ક્રિયાઓનું સ્વાધિકારે સેવન કરવું. ૫૮૯ આત્મજ્ઞાન કયારે થાય ? ૫૯૧ ધાર્મિક ક્રિયા–ભેદમાં મુંઝાવું નહિ. ૫૯૩ કલહથી પરમાત્મા આધા ભાગે છે. ૫૫ પરમાત્માના સાક્ષાત્કાર ક્યારે થાય ? ૫૭ નયનું સ્વરૂપ. ૫૯ અહિરામદશાથી સાચું સુખ મળતું નથી. ૬૦૧ આશા—તૃષ્ણાના દાસને સુખ પ્રાપ્ત થતું નથી. ૬૦૩ અતરાત્મ દશાવાળા પરમાનંદની ઝાંખી કરી શકે છે. ૬૦પ અન્તરાત્મ અને બહિરાત્મ દશા વચ્ચે તફાવત શું ? ૬૦૭ અધ્યાત્મ વિદ્યા વિના ઉદ્ધાર શકય નથી. ૬૦૯ શકા વિના શ્રદ્ધાસહિત પ્રવૃત્તિ કરવી, ૬૧૧ આત્માથી ગીતાર્યાંના સ“સગથી અનેર લાભ. ૬૧૩ આત્મજ્ઞાનીઓના અવલ'ખનથી ઉદ્ધાર. ૬૧૫ આત્મજ્ઞાનીઓની આજ્ઞાથી ઉન્નતિ સાધ્ય છે. ૬૧૭ સ્વચ્છંદાચારના ત્યાગમાં જ ઉન્નતિ. ૬૧૯ અવતારી આત્માઓનું મંતવ્ય. ૬૨૧ સદ્ગુરુનું મહેવ ૬૨૩ પરમાત્માનું અસ્તિત્વ સમજો. ૬૨૫ પરમાત્માના સાક્ષાત્કાર કયારે થાય ? ૬૨૭ શ્રદ્ધાવાન જ વિજય પ્રાપ્ત કરી શકે છે. ९७ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૨૯ ધર્મપ્રવૃત્તિમાં ભાષાનું મહત્ત્વ નથી. ૬૩૧ ત્રિયાગમાં પ્રવૃત્ત થવાથી પતન થતું નથી. ૬૩૩ શુદ્ધ ધર્માંની ઉચ્ચ શક્તિ છે. ૬૩પ મહાપુરુષોએ આત્મધ્યાનથી મેળવેલ સિદ્ધિ. ૬૩૭ રજોગુણના સામ્રાજ્યથી મહાયુદ્ધની શકયતા. ૬૩૯ ધાર્મિકજ્ઞાનના સ’ચાર એ જ સાચી ઉન્નતિ. ૬૪૧ ઉભય પ્રકારની પ્રગતિ માટે કરણીય ધર્મ પ્રવૃત્તિ, ૬૪૩ ધર્માંન્નતિ માટે ખાદ્યોન્નતિની આવશ્યક્તા. ૬૪૫ સર્વ જીવાને સમાન ગણે તે જ ધર્મી. ૬૪૭ ધર્મની રક્ષા કેમ થાય ? ૬૪૯ ધાર્મિક મનુષ્યની આવશ્યકતા. ૬૫૧ ધર્મ સામ્રાજ્ય મ કેમ પડે છે ? ૬૫૩ ચારે વણુનું મહત્ત્વ અને કા. ૬૫૫ ચારે વર્ષાં કેવી રીતે ધર્માંરાધના કરી શકે ? ૬૫૭ જૈન કામની પડતી શાથી થઈ? ૯૫૯ આધુનિક કર્ત્તવ્ય શું? ૬૬૧ કલિયુગમાં કયા ધર્મ પ્રવર્તે છે? ૬૬૩ પહેલાં સાત્ત્વિક ધમ પછી શુદ્ધ ધર્મ, ૬૬૫ સાધનું મહત્ત્વ. ૬૬૭ કલિકાળમાં સંઘખળની જ મહત્તા. ૬૬૯ સદાચારમાં પ્રવૃત્ત થવું. ૬૭૧ સદાચારનુ` સેવન કરવું. ૬૭૩ સદાચારનું મહત્ત્વ. ૬૭૫ ધર્માંચારવિનાના ધર્મ નહિ. ૬૭૭ મૈગ્યાદિ ચાર ભાવનાને પ્રચાર કરી. ૬૭૯ પારકાના દોષા ન જુએ. ૨૮૧ ધાર્મિક સ’સ્કારેાને યુગાન્નુરૂપ સ્વરૂપ આપે. ૬૮૩ આપ તેવા બેટા કેમ પેદા થતા નથી ? For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૮૫ દાનની સફળતા કયારે ? ૬૮૭ સદ્દગુરુની સેવા શા માટે ? ૬૮૯ તપ કેવો કરવો? ૬૯૧ સાચે તપ કર્યો કહેવાય ? ૬૯૩ પ્રમાદને પરિત્યાગ કરો. ૬૫ બ્રહ્મચર્યનું સાત્વિક ફળ. ૬૯૭ અનુગાદિનું સ્વરૂપ. ૨૯ ઉત્સર્ગ અપવાદ અને આપદુધર્મ. ૭૦૧ આપદુદ્ધારક ધર્મ કર્મયોગીની ફરજ. ૭૦૩ કર્મયોગીઓ પ્રકટાવો. ૭૦૫ સત્યાંશે સ્વાધિકાર કરો. ૭૦૭ અનંત અસ્તિ તથા નાસ્તિધર્મ. ૭૦૯ ધર્મકર્મનું સેવન કરે. ૭૧૧ સમતાવંત મહાત્માની અસાધારણતા. ૭૧૩ ગ્રન્થર્તાની શુભ ભાવના. ૭૧૫ ગ્રન્થકર્તાની પ્રશસ્તિ. ૭૧૭ પૂરવણું. ૭૧૯ ગુરુદેવના ગ્રન્થ. –– – حاجه من سمحان ادن همانند همه كاره عن : છે ઉપર જણાવેલાં હેડીંગ-મથાળાંઓથી માનદૂ પૂર્વક વાંચનારને કયા પાનાંમાં કઈ બાબતનું વિવેચન છે છે–તે જાણવાની સુગમતા થઈ શકશે. ils S For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra अ આ ગ્રંથમાં અવતરણ લીધેલા વિશિષ્ટ નામેાની સૂચિ ( Bibliography ) ૧—લેખક ગુરુવનું વિશાળ વાંચન ઉત્કૃષ્ટ મનન અને યાદશક્તિ સાથે વ્યવહાર અને નિશ્ચયની સમતુલાની વાચકને ઉપયાગી માહિતી મળે તેમ છે. ર—નિર્દેશ થયેલા નામેામાં ખાસ કરીને જૈન તીર્થંકર અને જૈનાચાર્યો (૩) જૈન રાજાએ અને કુમારા-પ્રધાન-મંત્રીએ (૪) શ્રદ્ધાવાન અને શક્તિવાન પ્રખ્યાત જૈન ગૃહસ્થા—ઉત્તમ શ્રાવક શ્રાવિકાએ (૫) અન્ય મહાત્માએ ત્યાગીઓ-આચાર્યાં અનેવિદ્વાન ગૃહસ્થા (૬) અન્ય રાજકર્તાઓ- અમાત્યા. (૭) જૈન શાસ્ત્રો ગ્રન્થા તથા અન્ય શાસ્ત્રા અને ગ્રન્થા (૮) હિંદુ અને પરદેશના નગરા ગામેા દેશદીપકેા-નાયકા તથા ધર્મદીપક મહાપુરુષોની નામાવલી છે. અને (૯) જુદા જુદા ધર્મીના સમન્વય કર્યાં છે. આદિનાથ અરનાથ આનંદઘનજી અણુિકમુનિ આષાઢાચાય આર્ય સુહસ્તિ આર્દ્રકુમાર અભયદેવસૂરિ અઇમુત્તા અર્જુન અભયકુમાર અવ’તીસુકુમાળ અશોક અજયપાલ અનંગપાલ અકલ ક આનંદશ્રાવક અનુપમા અ'બાવીદાસ એકનાથ આખુ અાધ્યા અવતીનગરી અમેરીકા આફ્રિકા એશીઆ ઓસ્ટ્રેલીઆ www.kobatirth.org અહમદનગર આર્યવૃત્ત આર્ય સમાજ અકબર ઔરગઝેબ અજ્ઞાઉદ્દીન આરમ અનલહેક અહમદશાહ અબદલી એડીસન એનીમીસાંટ અગ્રેજ આત્મારામજી આનંદસાગરજી આત્મપ્રકાશ આનદ્ઘનપદ ભાવાથ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only આચારાંગસૂત્ર આચારદિનકર અધ્યાત્મપનિષદ્ અષ્ટાદેશ પુરાણુ અષ્ટસહસ્રી ૐ ઈલાચીકુમાર ઇલાકુમાર ઇસુખ્રિસ્ત (ફ્રાઇસ્ટ ) ઇંગ્લાંડ ઇરાન ઇસ ઇટાલી ઈંગ્લીશસરકાર ( બ્રીટીશ ) Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૦ ઈડરનરેશ (પ્રતાપસિંહ) ગરીબાડી ગ્લાસ્ટન ઝીદ્દેશ ગ્રીકસૂત્ર ગ્રીકની રાજ્યધાની એથેન્સ જરથોસ્ત જાપાન–જાપાનીસો જાપાનને મેકડે જર્મન દેશ (જર્મને) એપલીન જૈમિની ઉમાસ્વાતિ ઉદાયી રાજા ઉપદેશમાળા ઉપનિષદ ઉજજયિની ઉદયપુર જયુ કવન્ના શેઠ કાલીદાસ કવિ કારે કુંવરજી આણંદજી કબીર કર્ણાટક કરછ કાઠીયાવાડ કાશ્મીર કાશી કેશા કુરાન કુરાનનીતિ કુતુબુદ્દીન કોલંબસ જાતમહેનત અષભદેવ રૂશિયા ચિદાનંદજી ચેડામહારાજા ચેટકરાજા ચંદ્રગુપ્ત ચૌહાણ ચાવડા ચાણક્ય ચાંપાના રાજા ચાર્વાક ચાર પ્રત્યેકબુદ્ધ ચંદ્રાવતી ચીડને કિલ્લો ચીન દેશ ચીનને રાજા ચાર્લ્સ રાજા ટેડ રાજસ્થાન ટોલસ્ટેાય ટીબેટ ટીપુ સુલતાન ટ્રાન્સવાલ ટીટેડા-ટીટેડી(પક્ષી) કલ્પસૂત્ર કુંથુનાથ કાલિકાચાર્ય ખરતરગરછ િિક્ત કુંદકુંદાચાર્ય કપિલ કેવળી કુમુદચંદ્ર કુમારીલ કૂર્મપુત્ર કપિલ કેશીકુમાર કોણિક નૃપતિ કુમારપાલ રાજા કૌરવ પાંડવ કને જનૃપ કરણઘેલ કુંભારાણે કણુંદ તીર્થકર તત્વાર્થ સૂત્ર તત્વાર્થવૃત્તિ તત્વનિર્ણયપ્રાસાદ તપગચ્છ તેરા પંથ તેલંગનપતિ તૈલપરાજા તીલક (બા-ગં) ગૌતમગણધર ગજસુકુમાળ શાલા ગૌતમ બુદ્ધ ગોપીચંદજી ગરુડજી. ગુરુ ગોવિંદસિંહ ગÉભિલ્લ રાજા ગાયકવાડ ગોખલે ગંગાબાઈ (શેઠ લાલભાઈના માતાજી) જબૂસ્વામી જિનદત્તસૂરિ જનક વિદેહી રાજા ઝાલારાણુ જગદેવ પરમાર જયચંદ્ર કનોજ જગડુશા જગદીશચંદ્ર બોઝ થીઓસોફીસ્ટ (થીઓસોફીકલ) દેવદ્ધિક્ષમાશ્રમણ (ગણી) For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૧ દેવેન્દ્રસૂરિ દેવચંદ્રજી દૃઢપ્રહારી દિગમ્બર દશવૈકાલિક દ્રોણાચાર્ય દુર્યોધન દિનાગ પંડિત દયાનંદ સરસ્વતી દ્વારિકા દક્ષિણ દેશ દિલ્હી (દિલ્લી) દિલ્હીના બાદશાહ દાદાભાઈ નવરોજજી દાદ-મીર નમિરાજર્ષિ નંદીષેણ નવસાર નમુચિ નાગકેતુ નમસાગરજી નંદીસૂત્ર નવાગવૃત્તિ નિયાયિક દર્શન નંદરાજા નરસિંહ મહેતા નાનકસિંહ નેપોલીયન બોનાપાર્ટ નેમચંદ મેળાપચંદ નગીનદાસ કપુરચંદ નગીનદાસ ઝવેરચંદ પીસ્તાલીશ આગમો પન્નવણા પ્રશ્નવ્યાકરણ પુરાણે પરમાત્મ દર્શન પરમાત્મ જ્યોતિ પાટલીપુત્ર પાટણ પાણીપત પટણ પ્રેમાભાઈ હોલ પ્રાર્થનાસમાજ પ્રેમચંદ રાયચંદ પારસીઓ (ઈરાની) પિોર્ટુગાલા પેથેગોરસ પ્રિન્સ બિસ્માર્ક બુદ્ધધમ બ્રહ્મા બાઈબલ બાવા શીતળ ધર્મ બ્રહ્મસમાજ બ્રહ્મદેશ બંગાલ . બાઝ બાબા રાવળ બ્રિટીશ બીરબલ બનજામીન ક્રાંકલીન બાબર બેકન બેબ્રોલીયન બુકટ શીંગટન ઢંઢણકુમાર ध ફત્તેહપુર સીકી ન્સ ફાંકલીન ફાર્બસ રાસમાળા ફીરોજશાહ મહેતા ધનેશ્વરસૂરિ ધર્મદાસગણિ દયાનદીપિકા ધવલશેઠ धनहत्त ધનપાલ ધન્નાકુમાર ધોળકા ધોલશાજી ધર્મચંદ ઉદેચંદ પાર્શ્વનાથ-પ્રભુ પ્રસન્નચંદ્ર રાજર્ષિ પાંડે પંચાસરના જયશિખરી પૃથુરાજ ચૌહાણ પ્રતાપરાણા પરદેશી રાજા પરમાર રાજા પૃથ્વીચંદ્ર અને ગુણસાગર પાટલીપુત્ર પતંજલી પ્રભવચાર બમ્પટ્ટિસૂરિ બાહુબલી બ્રાહ્મીસુંદરી બિભીષણ બહતુકલપવૃત્તિ બ્રહ્મસૂત્ર ભાષ્ય બૌદ્વાચાર્ય ભગવતી સૂત્ર ભદ્રબાહુ સ્વામી ભરત ચક્રવર્તી ભરત નૃપ ભગવદ્ગીતા ભીષ્મપિતામહ ભર્તુહરી ભાસ્કરાચાર્ય ભોજરાજા ભીમદેવ ભૂવડ ભેળા ભીમ ભામાશાહ ભરૂચ શહેર નેમનાથનમિનાથ For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra म મહિનાથ મહાવીર પ્રભુ સુનિસુવ્રતસ્વામી માનદેવસૂરિ મલ્લવાદી મહાબલ મેઘકુમાર મેતાય મુનિ મરૂદેવીમાતા મદોઢી મહારાણા પ્રતાપ મૂળરાજ સોલંકી મુંજરાજ માગવરાવ મેાતીશા શેઠ મનસુખભાઇ, ભ. મરાઠા રાજ્ય મહારાષ્ટ્ર મેવાડ મગધદેશ માળવા મારવાડ માધવાચાય મીરાંબાઇ મદનમોહન માલવીઓ મ. મેહનદાસ ગાંધી મણિલાલ નભુભાઇ મીમાંસકે મેરુપ ત મનુસ્મૃતિ મનુનીતિ મહમ્મદ પયગમ્બર મુસા પયગમ્બર મહેામેડન ધ મહમદઅલી ઝીણા મુસલમાના મહમ્મદ ગીઝની મહમ્મદ બેગડા માઝીઝ મહાત્મા વિલયમ મેઝીની-મેટિઝની યુરેપ યાહુદીઓ ટામસરાય યશેાવિજયજી ચેાગદ્વીપક યેગશાસ્ત્ર ચેગવાશિષ્ઠ www.kothatirth.org य રામદાસ રામમૂર્તિ રાવણ રવિસાગરજી રાજીમતી રત્નાકરાવતારિકા રામચંદ્રજી રામતી રામાનુજાચાર્ય રામાયણ રાણા હમીર રજપૂતા ७२ રાઠોડ રાનાડે રામેશચંદ્ર દત્ત રીચર્ડ રસ્કિન્ રામના રાજા (રામન) રામદેશ, રાક્ષસ વદ્યકાવ્ય ल લાલભાઇ દલ લલ્લુભાઈ રાયજી લક્ષ્મણ લાડુ વણિક લાટ દેશ લિંગાયતમ્ લ્યુથર લાડ હાર્ડીજ લાર્ડ કલાઇવ લાઇડ જ્યા શ્રી વીરપ્રભુ વિજયસેનસૂરિ વિજયનેમિસૂરિ વિજયધર્મસૂરિ વિજયવલ્લભસૂરિ વસ્વામી વૃદ્ધવાદી વિમલાચા વધુ માન વસ્તુપાલ તેજપાલ વિમલશાહ મ`ત્રી વીશળદેવ For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir વિક્રમરાજા વનરાજ ચાવડા વિદેહીજનક વાઘેલા વીરમદેવ વ્યવહારવૃત્તિ વલ્લભીપુર વિશેષાવશ્યક વીરચંદ દ્વીપચંદ વેણીચંદ સૂરચંદ વિષ્ણુભગવાન વિષ્ણુમુનિ વિષ્ણુકુમાર વાલ્મીકી વ્યાસઋષિ વલ્લભાચાય વિશ્વામિત્ર વાલી વિવેકાનંદ વેદાન્તદર્શન વેદો વિદ્યાપીઠા વિશ્વવિદ્યાલય વિશ્વશાળા ગમ શાંતિનાથ સુધર્મ સ્વામી શષ્ય ભવસૂરિ સિદ્ધસેન દિવાકર સ્કે ધકસૂરિ શૈલગસૂરિ સ્થૂલભદ્રજી Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સિંધદેશ સોરઠ સેમેશ્વર શ્યામસુંદરાચાર્ય સુરદાસ શિવકુમાર શાસ્ત્રી સ્થલી સ્પેન સુરેન્દ્રનાથ બેનરજી શીલગુણસૂરિ શકરાજા-શકે સંભૂતિવિજય સિદ્ધાચળજી શુભચંદ્ર સ્થાનાંગસૂત્ર સમંતભદ્ર સ્યાદવાદમંજરી સત્યવિજયજી સમાધિશતકમ સુખસાગરજી સમ્મતિતર્ક શાલિભદ્રજી શંકરાચાર્ય સુકુમાળમુનિ શાકટાયન સરસ્વતી સાધ્વી સ્મૃતિ સમરાદિત્ય સાંખ્યદર્શન સિદ્ધાર્થ રાજા શિયાધર્મ શગાળશા સિકંદર સીતા શાહબુદ્દીન સંપ્રતિરાજા સેક્રેટીસ સિદ્ધરાજ સામંતસિંહ સપ્તમએડવર્ડ સોલંકી શામસેટે શિલાદિત્ય શેકસપીઅર શિવાજી છત્રપતિ સ્માઈલ્સ સયાજીરાવ ગાયકવાડ સ્કોટલેંડને રાજા (ગુર્જરનરેશ) સિંધુ નદી હરિભદ્રસૂરિ હીરવિજયસૂરિ હુકમમુનિ હરિશ્ચંદ્ર રાજા હનુમાનજી હર-મહાદેવ હિમાલય હેમાભાઈ હઠીસંધ હસ્તિનાપુર હીરાચંદ મોતીચંદ હોમર શ્રેણિક રાજા શ્રવણ શ્રીપાળ રાજા વેતામ્બર જેને શાપ શ્રી કૃષ્ણ શ્રીયક જ્ઞાનદેવ જ્ઞાતાસૂત્ર જ્ઞાનાવ હેમચંદ્રસૂરિ (હેમચંદ્રાચાર્ય ) For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આ ગ્રન્થમાં આવેલા કઠિન શબ્દોના અકારાંત શબ્દાર્થ. શબ્દાર્થ બ્રહ્મચર્યાશ્રમ વિગેરે ચાર આશ્રમમાં. સોથી ઉચ્ચ. અહં પણ વગરની ફ વૃત્તિથી. શબ્દ શબ્દાર્થ પૃષ્ઠ શબ્દ ૩ અવશેષ, બાકી. ૨૨૯ આશ્રમમાં. અવગમ. જાણપણું. અવ્યાકુલમના. નિશ્ચિત મનવાળા. ૨૪૫ અગ્રિમરચ. ૧૯ અવસ્થિત. રહેલે. ર૭૪ અનહંવૃત્તિથી. ૨૦ આરહતે. ચડતા. ૨૮ આવશ્યક દષ્ટિતઃ અવશ્ય કરવા લાયક ૨૮૦ અવતાર. તરીકે. ૩૬૯ અદ્યપર્યત. ૩૪ આન્તરાંગ. અંતરના અંગે- ૩૭૮ આત્મશર્મપ્રદ સાધનેને. કર્તવ્ય કાર્યમાં. ૩૬ આનુભવિક નિર્વેદ. સ્વાનુભવથી ઉત્પન્ન થયેલી ઉદાસીનતા. ૪૨૮ અતર્યો. ૪૬ અપ્રશસ્યત્વને અપ્રશસ્તપણુને. ૪૭ ઓચિયાત્વ. ઉચિતતાને જાણવા- ૫૦૪ અપકર્ષણ. પણું. ૪૯ અપનબંધકની. મેહનીય કર્મની ફરીથી મોટી સ્થિતિ પ૭૭ અનુશાસ્તા. નહિ બાંધવાપણાની. ૫૮૧ આદાનભંડમાત્ર ૫૪ અમદીય. અમારા. નિક્ષેપણું. ૬૪ આહુનિક. દિવસનું. ૫૯૨ અનર્થાવહ. ૭૬ આવશ્યકાનુ સર્તવ્ય. જરૂરીઆત પ્રમાણે અનુસરવા લાયક. ૬૦૧ અંગારકર્મકારક. ૮૬ આનન્દઘન. આત્મિક આનંદને ૬૦૩ અધ્યાસ. સમૂહ. ૬૦૫ અપાદાન. ૮૯ આદિત્યના. સૂર્યના. , અધિકરણ. ૧૦૬ અહંવૃત્યાદિ નિમું અહંકારવૃત્તિથી ૬૧૩ અપત્ય. કતત્વ. મુકતપણું. ૬૨૩ અંધુકતા. ૧૪૬ આદર્શ ભુવનમાં. કાચના મહેલમાં. ૬૩૦ અવકુંઠિત. ઉતારે. આજસુધી. આત્માને સુખ આપનાર ઉચિત કાર્યમાં. તર્કથી પ્રાપ્ત ન થઈ શકે તેવી. કર્મના સ્કોમાંથી રસ-સ્થિતિ વિગેરે ઓછી કરવી તે. સંચાલક. ઉપકરણો લેવા મુકવારૂપ (સમિતિ). અનર્થને વહન કરનારી. ભઠીઆરો. ભ્રાંતિ. (આત્મામાંથી) (આત્મામાં) સંતાન. અંધશ્રદ્ધા. રોકાયેલા, For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૫ ૬૮૦ અક્ષુદ્રાદિ. ૬૮૪ આહારપેયને. ૬૮૮ અષ્ટાવક્ર. ૭૦૦ આપદુદ્વારક. વિશાળ દષ્ટિવાળા. ૯૦ ગારના. ખાવાપીવાને. ૨૨૯ ગાર્ય. બાલગીનું નામ છે. પ૭૯ ગુર્જરત્રાભૂમિ. આપત્તિમાંથી બચાવનાર, ૨૪૭ ઘનવાસનાની. માટીના. વૃદ્ધતા. ગૂજરાતની ભૂમિ. ૬ નિબિડ વાસનાની. ૧૭૨ ઇયત્તા. મર્યાદા. ૫ ચતુર્દશરજીવાત્મક –ચીદરાજ લેક૭૧૦ ઈતસ્તતો. અહીંથી તહીં. લોક0. મય લેકમાં રહેલાં. ૧૩૫ ચિરકાલે. લાંબા સમયે. પર ઉપગ્રહાદિપૂર્વક ઉપકાર વિગેરે કાર- ૨૨૭ ચતુરશીતિ ચોરાશી. થી. ૫૪૧ ચિન્માત્ર જ્ઞાનમાત્ર ૮૬ ઉન્મનીભાવ. ઉદાસીન ભાવે. ૭૧૦ ચરમમાં ચરમ. છેલ્લામાં છેલ્લી. ૨૩૮ ઉદીરે છે. સત્તામાંથી ઉદીરણ કરે છે. ૩૨૨ છિન્નસંશયવાળા. છેદાઈ ગયેલ શંકા૩૯૯ ઉદર્વરેતા. ઉચ્ચ વીર્યવાળા. વાલા. ૫૯૩ ઉદ્દીપિત. પ્રકટિત. ૬૨૦ ઉત્પત્તિ (કથનની). આભપ્રાય. ૪૪ જિતષી. જીત્યા છે દોષ જેમણે. ૧૬ કપાધિવિશિષ્ટ. કર્મ જનિત ઉપાધિ- ૧૨૫ જગત હિતાર્થ કર્મજ્ઞ. જગતના હિત માટે વાલા. શુભ કર્મોને જાણ ૨૧-૩૨ કેચિ. કેટલાક. ૧૦૬ કર્મયેગશૈલના. કર્મગરૂપ પર્વતના. ૨૪૭ જન્મબંધની –નવાં નવાં જનમેની. ૩૪૫ કર્મકારાદિ. નકર વગેરે. , જિનેપદિષ્ટ. જિનપ્રભુએ બતાવેલા. ૩૬૧ કેટીમુખવાલે. કરોડોગણે. ૩૮૭ ઝટિતિ. જલદી. પ૭૭ કીટિકાઓ. કીડીઓ. ૫૧૬ જલકઈમ. પાણી અને કાદવ. ૬૮૨ કપિવતું. વાનરની પેઠે. 5. જલપંકજવતુ. પાણીમાં રહેલા ૬૮૪ કુત્સિતાચાર. ખરાબ વર્તન. કમળની પેઠે. ૬૮૮ જનકવિદેહીએ. જનકરાજાએ. ૩૬ ગૃહીઓને. ट પદ ગરિક પ્રવાહ. ગાડરીયા પ્રવાહમાં. ૧૨૨ ટેડાની પેઠે. ટીટેડા નામના ૭૨ ગુણસ્થાનકત. ગુણસ્થાનને યોગ્ય. પક્ષીની પેઠે. કાર. ગૃહસ્થને. For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૮૧ દૈન્ય. ૫૪૯ દૈશિકધ. ૫૨ દૈન્યાવસ્થા. ૧૪૯ ધૂલીપ્રક્ષાલન. ૩૮૧ ધાવનગતિ. ૬૦૦ ધૂમશ્ર્ચક્રી. ૫૪૭ ધર્માંગ. ૪૩ ત્રિધા, ૬૨ તદ્વેતુકનુાનકારક. કારણુ સમજીને તે ત્રણ પ્રકારે. પ્રમાણે વર્તનાર. ૧૧૯ વદીય. તમારા-તારા, અંધકાર-આવણુના. ૧૪૯ તમના. ૪૭૪ તેલભૂત. તેલથી ભરેલા. ૧૧ નૈ ય. ૪૨ નાનાત્વ. ૧૦૬ નિલે પાનન્દમય, ૧૧૦ નિશ્ચયાત્મિકા. ૨૫૧ નિઃશેષ. ૩૦૩ નાશાવસ્થા. ૩૮૩ નગૃહા . त ७ પતતત્વ. २० પ્રવહેવું. द ध न ૫. www.kohatirth.org દીનતા. દેશ સંબધી ફરજ. દીનતા. ધૂળ ધાવા જેવા. વેગવાળી ગતિ. ધૂમસના અંધકાર જેવું. ધર્મનુ' અંગ. સ્વચ્છતા. વિવિધપણુ. નિર્વિકારી આનંદ વાળુ . નિશ્ચયવાલી. સમસ્ત. નાશવાલી અવસ્થા. નવીન રહસ્ય. પડવાપણું. પ્રગતિ કરવી. ७९ ૨૬ પ્રાયઃ મુખ્યવૃત્તિએ. ઘણું કરીને મુખ્ય અપેક્ષાએ. પ્રવૃત્તિપણું. ચાતરફ. 27 પ્રવૃત્તત્વ. ૫૯ ૪૮ પરિતઃ ૪૨ કહેવાય છે. ૪૬ વિશેષ વૃદ્ધિ. ૬૪ પ્રેમાન્મત્તની દશા. શુભ રાગની ઉચ્ચ સ્થિતિ. પ્રીતિભકિત પ્રવેગ- પ્રીતિ અને ભક્તિઅનુષ્ઠાનની પ્રગતિવડે. ૬૯ પ્રવદાય છે. પ્રવૃદ્ધિ ७२ વડે. પાલનીય. ૭૩ પરિભ્રમતાં. ८७ પ્રતિ પ્રતિદિન. ૧૦૬ પરાભિપ્રાયના. ૧૭૦ પ્રસન્નાસ્ય. ૧૭૨ - પ્રસન્નાસ્યદશાથી. Acharya Shri Kailassagarsuri Gyanmandir Я. For Private And Personal Use Only પાલન કરવા લાયક— સેવવા લાયક. ભટકતાં. ૧૯૪ પા ૨૨૨ પ્રતારવા. છેતરવા, ૨૮૧ પરાક્ષ પ્રમાણે. પરાક્ષ પ્રમાણવડે. ૨૮૫ પ્રેરણાખલ સદક- પ્રેરણાબલને બતાવનારી તથા વધારનારી. વધક. દરરેાજ. અન્યના વિચારાના. પ્રસન્ન મુખવાળા. આનંદી મુખવાળી સ્થિતિથી. પડખાં–સમાગમ. ૩૪૪ પ્રગત. ૪૪૬ પ્રા. ૧૦૪ પ્રાચુ થી. આગલ વધેલા. વાવડીઓ. અત્યંતપણાથી. પરીક્ષા. પર૦ પરીક્ષણ. ૬૦૦ પરાવર્ત્યા કરે છે. ફર્યા કરે છે. ૬૧૯ પ્રમેયા. સૂયા. ૬૮૧ પ્રસ્તા. પડા. Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૭ ૪૦ યતના. પ્રયત્ન. ૪૪ ફલેછાસંગવર્જિ . ફલની ઈરછા ગથી રહિત. ૪૨ રજોગુણ સંપાદકર્મ રજોગુણથી ઉત્પન્ન ફળ. થવા લાયક કર્મનું ફળ. ૧૪ બાહ્યસ્વસ્વ ધર્મની. પિતાના વ્યવ ૪૨ રાજસાદિક કર્મો. રજોગુણ વૃત્તિવાલા હાર ધર્મની. ૧૩૪ બાહુલ્ય. ઘણી સંખ્યા. ૪૮ રાગદ્વેષાહિત્યને. રાગદ્વેષના રહિતપપ૨૦ બુદ્દબુદું. પરપોટા. ણાને. પપ૪ બહુલાયાસથી. ઘણું પ્રયાસથી. ૫૬૦ શાંત રજવાળો. કર્મરૂપ રજ જેનાં મ, ઉપશમ થયાં છે. ૧૪૪ ભીતિયુક્તમનવ- ભયવાળા મનને શવતી. આંધીન. ૩૪ લૌકિક વ્યવહારોએ- ગૃહસ્થોએ. પર લક્ષ્ય પગ. સાધ્યબિંદુને. ૧૫–૧૩૧ માન્ધ-માંદ્ય, મંદતા. ઉપગ. ર૫ માલિન્ય. મલિનતા. ૨૯૦ લક્ષણવડે. ફલિતાર્થ વડે-સારરૂપે. ૧૦૬ મુક્તત્વ. મુક્તપણું. ૧૧૭ મયૂરપૃષ્ઠ ભાગવતું. નૃત્ય વખતે મેરને ૨૨ વ્યષ્ટિ પરત્વે. વ્યક્તિ સંબંધમાં. પાછલો ભાગ દેખાય ૨૬ વ્યષ્ટિભેદે. વ્યક્તિ તરીકેના તેની પેઠે. ભેદથી. ૧૪૪ મૃત્યુપ્રદ. મૃત્યુને પમાડનાર. ૪૫ વિષય ગાÁથી. વિષયની લોલુપતાથી. મેટ ઉપસર્ગ. પ૭ વિષાદિષસંસ્કૃત. વિષ–ગરલ વિગેરે ૧૮૭ મહાધ. મેટો ઢો. દોષવાળું. ૧૮૮ મહાદેશેને. મોટી ઉચ્ચ ભાવ- ૭૩ વિદનદયપૂર્વક. વિનેને ય કરીને. નાઓને. ૧૨૭ વિશ્વગત. વિશ્વમાં રહેલા. ૨૦૯ મેપાય. મોક્ષ માટેના ઉપાય. ૧૬૭ વિપ્રતાર્યો. છેતર્યો. ૨૪૪ માન. અભિમાન. ૧૮૬-૨૬૦ વિજ્ઞ. પંડિત. ૩૬૬ મારની. કામની. ૨૨૩ વ્યાપારિક વૃત્તિ- વેપારવૃત્તિથી ઉત્પન્ન. ૩૮૦ મદીય. મારા. સમુદ્ભૂત દાંભિક. થયેલ દંભવાળા સંસ્કાર વાસના- સંસ્કારની વાસના૭ યતીન્દ્રાદિ. ઉત્તમ સાધુપણ ભ્યાસનું. વાળી ટેવનું. વિગેરે. ૨૪૮ વદ્વિવડે. અગ્નિવડે. ,, મહેપસર્ગ. For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છદ્ર ૩૦૨ વિના. વિદનનો સમૂહ. ૫૧ સ્થિતિ થાય. રહેવાનું થાય. ૩૪૫ વ્યવહુતિ બોધને. વ્યાવહારિક જ્ઞાનને. ૫૪ ત્સર્ગિક પિતાના ઉત્સર્ગના ૩૯ વિસ્મરીને. ભૂલી જઈને. માર્ગ સંબંધી. ૬૧૦ વાગ્યાર્થન. કથનના આશયનો. , સ્વદાર્ય. પિતાની ઉદારતા. સ, શ, - પપ વકીદાર. પિતાના ઉદાર-વિશાળ સ્વસ્વધર્માવિત. પોતપોતાના ધર્મ ૭૧ સલેપર્વ. લેપાવાપણું. સહિત. ૧૧૯ શમીમનુષ્ય. સમતાવાળે મનુષ્ય. સ્વજીવનાસ્તિતા. પિતાના જીવનનું ૧૨૧ સ્વાવનતિના. પોતાની અવનતિના. અસ્તિત્વ. ૧૨૫ સાત્વિકાદિક કર્મજ્ઞ. સાત્વિક ક્રિયાના સ્વયેગ્યાહારાદિ- પિતાને યોગ્ય આ મર્મને જાણનાર. પિષક. હાર વિગેરેને પુષ્ટિ , સ્વપરશાસ્ત્ર વિશારદ સ્વપરશાસ્ત્રના કરનાર, જાણકાર (પંડિત). ૧૦ સ્વવ્યક્તિને. પિતાને. સ્વાન્યધર્મપ્રકા- પિતાની અને ૧૨ સ્વાદિ. પિતાની વિગેરે. શાર્થ. અન્યની ફરજ ૧૯-૨૩૩ સહસમુખ હજારગણી અવનતિ. બતાવવા માટે. વિનિપાત. સાક્ષાનુષ્ઠાનમગ્ન. સાધ્ય પ્રાપ્તિવાળી ૨૦ સદૂષિત. સદેષ– કિયામાં મગ્ન. ૨૫ સ્મૃતિમાં. યાદશકિતમાં. , સાપેક્ષ કાર્ય બોધ અપેક્ષા સાથે કાર્ય૪૧ સ્વાત્માસ્વાતંત્ર્યપદ. પિતાના આત્માને વાળે, ના જ્ઞાનવાળે. સ્વતંત્રતા અર્પનાર. ૧૩૪ સંઘટ્ટન. અથડામણી. સ્વાત્મિક સ્વાતંત્ર્ય પોતાના આત્માને. ૧૬૬ શુદ્ધપદ. પદ સ્વેદકર્મો. સ્વતંત્રતા આપનાર ૧૭૭ સર્વદેવ. હમેશાં-અવશ્ય ઇષ્ટકર્મો. ૨૩૦ શિક્ષા. શીખામણ. સ્વપ્રજ્ઞાધાર. પિતાની બુદ્ધિને ૨૫૪ શુભા. પ્રશસ્ત. આધાર. ૨૬૯ સન્નતિક ધર્મ સર્વની ઉન્નતિ ૪૨ સ્વવૃત્યાદિ. પિતાના ગુણ પ્રવૃત્તિમાં. કરનારી ધર્મની વિગેરે. પ્રવૃત્તિમાં. ૪૩ ણકર્મમાં. પિતાના ઈષ્ટ કર્મમાં. Sાના ઈષ્ટ કમ મ. , સંપ્રતિ પ્રવર્તતી. વર્તમાનમાં પ્રવર્તી ४७ સાહાટ્યપ્રદત્વ. સહાય આપવાપણું. માન થઈ ૪૭ સાપેક્ષનયજ્ઞાન. અપેક્ષાવાલું નયનું ૩૧૪ સ્થાપત્યનું. પિતાના સંતાનનું. જ્ઞાન. ૩૪૩ સ્વત્યાગાવસ્થા. પિતાની ત્યાગમય ૪૯ સાર્વીય. સર્વપ્રકારનું. પરિસ્થિતિ. મેક્ષપદ, For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ૩૬૯ સ્વપઘનાંશે. સ્વાત્મ યાગ્ય. ૩૭૬ આત્મશ પ્રદ. ૐ ૩૮૧ સમુપસ્થિત. ૫૧૪ સર્વગત. ' સ્થાવત્. પર૩ સેવ્યમાન. ૫૮૨ સુğ. ૫૯૦ સેાપાન. www.kothatirth.org ઘેાડા અને ઘણા અ'શે. પેાતાના આત્માને ઉચિત. પેાતાના આત્માને સુખ આપનાર. નજીક આવેલાં. સર્વવ્યાપી. ખેતરના ચાડીયાની પેઠે. સેવાતા. સારી રીતે. પગથિયું. 196 ૬૦૧ સમુપાર્જન. ૬૦૫ સંપ્રદાન. ૬૨૦ સહસ્રાવધિ. ૫૩ શાસ્તા. ૬૬૪ શર્મ શાંતિ. ૬૯૬ શકત. ૭૧૩ સમાલ’અન. ૫૧૬ દો. ૫૧૪ ડુન્યમાત. For Private And Personal Use Only હૈં. Acharya Shri Kailassagarsuri Gyanmandir સારી રીતે એકઠુ કરવું તે. (આત્મા માટે). હજારા પ્રકારે. સંચાલક-શિક્ષક. સુખ અને શાંતિ આપનાર. શક્તિવ'ત. સારી રીતે સહાય લેવી તે. સરાવા, વિનાશ પામતા. Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશ્વને સંદેશે. પ્રભુ મહાવીરનો સંદેશે, સાંભળી નિજ નેહીને કહેશે; જેવું કરશે તેહવું લેશે, ચિદાનંદ ભાવમાં લેક રહેશો. વિધેલકો હળીમળી ચાલે, એકબીજાના હસ્તને ઝાલેનિજ આત્મસમ સહુ ભાળે....ચિદાનંદ૦ ૧ શુદ્ધ પ્રેમ ને જ્ઞાનથી ચડતી, મેહ અજ્ઞાનથી છે જ પડતી; ધર્મકર્મથી વેળા વળતી...ચિદાનંદ ૨ આત્મશુદ્ધિ ખરી નિજમુક્તિ, તેનું કારણ ભક્તિને નીતિ, તિભાવી પ્રકટ કરે શક્તિ....ચિદાનંદ૦ ૩ મોક્ષપ્રાપ્તિના હેતુ કરડે, મિથ્યા આગ્રહબુદ્ધિને છે; યોગ્ય લાગે તેમાં મન ડે...ચિદાનંદ૦ ૪ ઊંચ નીચને ભેદ ન રાખે, સમભાવે ખરું સુખ ચાખે; મુખથી સત્ય વચને ભાખે.ચિદાનંદ. ૫ વ્યભિચાર તો દુઃખકારી, ચોરી જો હું તો નરનારી, ત્યજ ધૂર્ત જનેની યારી....ચિદાનંદ૦ ૬ દાન આપે સુપાત્રે વિવેકે, રહે ન્યાયપણાની ટેકે; ગુણ પ્રગટ્યા સકલજગ મહેક..ચિદાનંદ૦ ૭ સહુ ધર્મ વિષે સમભાવ, રહો મુક્તિ જ તેથી થા; સમભાવે સકલ ગુણ આવે...ચિદાનંદ૦ ૮ ક્રોધ માનને કપટે અશાન્તિ, લેભથી નહીં આત્મત્કાન્તિઃ મન માર્યા થકી ટળે બ્રાન્તિચિદાનંદ ૯ મોહ ટળતાં ખરું સુખ ભાસે, શુદ્ધ આતમરૂપ પ્રકાશે; અષ્ટસિદ્ધિ રહે નિત્ય પાસે.ચિદાનંદ૦૧૦ દેશ વર્ણના ભેદે ન લડશે, ધર્મભેદે ન લેકે વઢશે, ત્યારે ઉન્નતિ શિખરે ચઢશે...ચિદાનંદ૦૧૧ જડરાજ્યથી શાંતિ મળશે, આત્મરાજ્યથી દુઃખે ટળશે પ્રભુરાજ્યમાં આતમ ભળશે...ચિદાનંદ૦૧૨ યથાશક્તિ કરો ઉપકારે, સ્વાર્પણ લેશ ન હારે, હાય આપીને લેકે તારે....ચિદાનંદ૦૧૩ દુઃખી લોકનાં દુઃખ નિવાર, સત્યમાં પક્ષપાત ન ધારે; લેકના દાસભાવ નિવારો...ચિદાનંદ૦૧૪ રહે સુખીઆ જગત સહુ દેશે, એવા ધરશે સત્ય ઉદ્દેશે; ટાળો પડિયા પરસ્પર લેશે....ચિદાનંદ૦૧૫ ખૂનામરકી કરે નહીં ક્યારે, ધર્મકર્મ કરો સ્વાધિકાર ચઢો ધર્મજનની વ્હારે...ચિદાનંદ૦૧૬ ભૂખ્યાંઓને ભેજન આપે, દયાભાવથી વિશ્વમાં વ્યાપક મત દેહનાં ટાળે પાપ...ચિદાનંદ૧૭ જૈનધર્મ એ વિશ્વના માટે, ક પાળે વળે શિવ વાટે બુદ્ધિસાગર સુખ શીર સાટે....ચિદાનંદ૦૧૮ For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ene Jalladledis aplacedigjaniadioaptaseete ieda Sudhanilaomadisiadlaodie wise waharledidieo Sa श्री १०८ ग्रंथप्रणेता योगनिष्ठ आचार्य श्रीमद् बुद्धिसागरसूरीश्वरजी. For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ३.0.00NDOMore. amro -TOP10 -.000000nan. 000000000000000000 OR.000000000000.TO 100000000000१०७ AN.0000000000 Pooard Im Poooo O000 500800400.00 Cooommam ग्रन्थप्रारम्भ मङ्गलम्. ___ ॐ अहं नमः ॐ श्री सुखसागरगुरुभ्यो नमः श्री कर्मयोग ग्रन्थस्य विवेचन प्रारम्भः॥ .moovec000000 S.000000000 x00000mmmmmmmmm 90mmmmmmmmmmo०० 0000000mmemore - नमस्कार मंगल अने तेना प्रकारो. (श्लोक) नमः श्रीवर्धमानाय, रागद्वेषविनाशिने ॥ सर्वज्ञाय च पूज्याय, स्याद्वादतत्त्वदेशिने ॥ १ ॥ શબ્દાર્થ –રાગદ્વેષને સર્વથા ક્ષાયિકભાવે નાશ કરનાર, સર્વજ્ઞ, પૂજ્ય અને સ્યાદ્વાદતત્વનો ઉપદેશ દેનાર એવા શ્રી વર્ધમાન-અપરનામ-શ્રી મહાવીર સ્વામીને નમસ્કાર થાઓ. વિવેચન –કર્મવેગ ગ્રન્થની આધમાં શ્રી મહાવીર પ્રભુને નમસ્કારરૂપ મંગલ ४२वामा २५व्युछे. श्रेष्ठ पुरुषो छ ५५ आर्यना सारसभा भास ४२ छे. विघ्नविनाशाय मङ्गलम् विक्षनो नाश ४२वा भास ४२वामां आवे छे. मग अने प्रसानां खाय छे. द्रव्य मङ्गल, भाव मङ्गल. भावना प्रति तुभूत माय छे तेने द्रव्य मास કળે છે. આત્માના આનન્દ, જ્ઞાન-દર્શન-ચારિત્ર અને વીર્યનો ઉપશમાદિભાવે આવિર્ભાવ તે ભાવ મંગલ છે. જ્ઞાનાદિ ગુણના ઉપશમાદિભાવે આવિર્ભાવમાં જે જે નિમિત્ત હેતુઓ सानुषपणे प्रवर्ते के तेने द्रव्य मङ्गल ४थे छे. द्रव्य मङ्गल पर अने मान राय छे. लौकिक मङ्गल, लोकोत्तर मङ्गल, सुप्रावनिक मङ्गल, कुप्रावनिक मङ्गल, शुभकर्म मङ्गल, अशुभकर्म मङ्गल, शुभव्यवहार मङ्गल, अशुभव्यवहार मङ्गल, द्रव्यनिमित्त मङ्गल, For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) શ્રી ક્રયોગ ગ્રંથ-વિવેચન. 品 ક્ષેત્રનિમિત્ત મજ્જા, જ્ઞાનિમિત્ત મTM, માનિમિત્ત મજ્જ« આદિ-દ્રવ્ય મંગલના અનેક ભેદો ગુરુગમથી અવબોધવા. ભાવ મંગલના પણ નામમાત્ર મન્ન, ક્ષેત્રમા મજૂરુ, ટૂથ્થ भाव मङ्गल, कुप्रावचनिकभाव मङ्गल, सुप्रावचनिकभाव मङ्गल, आगमताभाव मङ्गल, नोआगमतः भाव मङ्गल, शुभव्यवहारभाव मङ्गल, अशुभव्यवहारभाव मङ्गल, सम्यग्ज्ञानदर्शनचारित्रभाव मङ्गल, औदयिकभाव शुभाशुभभाव मङ्गल, उपशमभावे भावमङ्गल, क्षयोપામમાવે માથમા, ક્ષાયિજમાવે માયમદૂત્તુ આફ્રિ અનેક ભેદ હોય છે. શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કારરૂપ દ્રવ્ય અને ભાવથી જ્ઞાનદર્શનચારિત્રરૂપ ઉપશમાદ્વિભાવે મંગલ પ્રવર્તે છે. શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કારરૂપ શુભ મંગલ અવધવું. કાયાદિની નમસ્કારમાં પ્રવૃત્તિરૂપ દ્રવ્ય નમસ્કાર મ`ગલ અને આત્મામાં શ્રદ્ધાજ્ઞાન અને ચારિત્ર પરિણામપૂર્વક નમસ્કારનો ઉપયોગ તે ભાવ નમસ્કાર મંગલ અોધવું. મન વાણી અને કાયાવડે જે માહ્યરીત્યા નમસ્કાર થાય છે તે વ્યવહાર નમસ્કાર મંગલ અવમેધવું અને આત્મામાં જ્ઞાનોપયેાગે શ્રી વીરપ્રભુની પ્રભુતાના સમ્યગ્ અવબાધપૂર્વક ધ્યેયમાં ધ્યાતાની નમ્રતા, અર્પણુતા, લીનતારૂપ ઉપશમાદિભાવે નિશ્ચય મંગલ અવબોધવુ. ઉપશમાદ્ધિભાવે જ્ઞાનદર્શનચારિત્રની એકતાએ શ્રી વીરપ્રભુને જે ભાવથી નમસ્કાર તે વસ્તુતઃ નિશ્ચય મોંગલ અમેધવું. આગમથી નમસ્કાર મગલ અને આગમથી નમસ્કાર આદિ સમ્યગ્ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી આત્માની વિશુદ્ધિ કરનાર મંગલે આદરવા ચેાગ્ય છે. વિશેષાવશ્યક વગેરે ગ્રન્થામાં મંગલ સંબધી ઘણું કથવામાં આવ્યું છે. ભાવમ`ગલ વિશિષ્ટ દ્રવ્ય સ્થાપના અને નામમંગલ આદેય છે. ઉપશમભાવે ભાવ મગલ ક્ષયેાપશમભાવે ભાવ મંગલ અને ક્ષાયિકભાવે ભાવ મંગલ એ ત્રણ પ્રકારના ભાવમંગલ અમેધવાં. ઉપશમભાવે આત્મિક ગુણાના આધારભૂત આત્મા તે વ્યક્તિભાવે ભાવ માંગલ છે. ક્ષયાપશમભાવે આત્મિક જ્ઞાનાદિ ગુણ્ણાના આધારભૂત આત્મા તે ભાવમંગલ. ક્ષાયિકભાવે જ્ઞાનાદિ ગુણાના આધારભૂત આત્મા તે ભાવમાંગલ અમેધવું. તી કાઢિ પઢવીના ધારક શ્રી તી કર મહારાજા વમાનપ્રભુ ભાવ મંગલ છે. પાપને નાશ કરે તેને મગલ કહે છે. પ્રીતિ-ભક્તિ અને વચન અને નિઃસંગ અનુષ્ઠાનથી શ્રી વર્ધમાનસ્વામીને સેવતાં તેમના પરમાત્મદશારૂપ ધ્યેયનું આત્મામાં જ્ઞેયભાવે પરિણમન થવાથી આત્માના અસંખ્ય પ્રદેશે લાગેલાં કર્મોનો ક્ષય થાય છે. અતએજ શ્રી મહાવીરપ્રભુ મંગલરૂપ હાવાથી ગ્રન્થાર ંભમાં તેમને નમસ્કાર કરીને દ્રવ્ય મોંગલ વિશિષ્ટ ભાવમંગલ પ્રારંભવામાં આવ્યું છે. શ્રી વર્ધમાનપ્રભુના ચાર નિક્ષેપા મંગલરૂપ છે. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિશ્ચેષાની આવશ્યકતા સિદ્ધ ઠરે છે. નામ મંગલ, સ્થાપના મંગલ, દ્રવ્ય મગલ અને ભાવમગલ એ ચારે મંગલાની આગમના આધારે સિદ્ધિ થાય છે. શ્રી વર્ધમાનપ્રભુનું નામ મગલરૂપ છે અને તે મંગલકારક શ્રી વર્ધમાનપ્રભુની સ્થાપના મગલરૂપ છે અને તે મંગલકારક છે. દ્રવ્યરૂપ For Private And Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SF અતિશય સ્વરૂપ. શ્રી વર્ધમાન પ્રભુનો ભાવ નિક્ષેપ મંગલરૂપ છે અને તે મંગલકારક છે. જેને ભાવ નિક્ષેપો મંગલરૂપ છે તેના અન્ય શેષ દ્રવ્ય, સ્થાપના અને નામ એ ત્રણ નિક્ષેપ મંગલરૂપ છે. જેને દ્રવ્ય નિક્ષેપ મંગલરૂપ હોય છે તેનો ભાવ નિક્ષેપ મંગલરૂપ બને છે. દરેક વસ્તુના જઘન્યમાં જઘન્ય ચાર નિક્ષેપ તો હોય છે જ. દ્રવ્ય તે કારણ છે અને ભાવ તે કાર્યો છે. દ્રવ્યપ્રણિપાતરૂપ મંગલ, શબ્દદ્વારા કરવાથી ભાવમંગલ કે જે આત્માના ઉપશમાદિ ગુણના આવિર્ભાવરૂપ–તેની પ્રકટતા થાય છે. દ્રવ્ય મંગલ અને ભાવમંગલના પણ અનેક ભેદે છે. નામ અને સ્થાપના મંગલના પણ નિમિત્તાદિયેગે અનેક ભેદો પડે છે. જ્યાં નામ મંગલ હોય છે, ત્યાં સ્થાપના મંગલ દ્રવ્ય મંગલ અને ભાવ મંગલ પણ સંસ્કૃતિ દ્વારા હોય છે. તીર્થંકરાદિના નામનું મંગલ તો ઉપશમાદિ ભાવ મંગલને સિદ્ધ વ્યકત કરે છે. તીર્થકરના ચાર નિક્ષેપા મંગલરૂપ છે અને તેને નમસ્કારરૂપ મન, વચન અને કાયાનું પ્રણિધાન મંગલરૂપ છે. ભાવપૂર્વક મન, વચન અને કાયાનું નમસ્કારરૂપ મંગલ પ્રણિધાન સર્વથા સર્વદા આદેય છે. ગ્રન્થારંભમાં શ્રી વીર પ્રભુનું મંગલાચરણ કરાવવામાં આવે છે તેનું કારણ એ છે કે જૈનશાસનના સ્થાપક આસન્નપકારી શ્રી વર્ધમાનસ્વામીનું તીર્થ પ્રવર્તે છે, એ પ્રતિ તેમને મહાપકાર છે. અએવ શ્રી વિરપ્રભુનું પ્રસ્થારંભે મંગલ કરવામાં આવે તે યુક્તિયુક્ત સિદ્ધ કરે છે. શ્રી વર્ધમાનપ્રભુને નમસ્કાર કરવાની સાથે તેમના ચાર અતિશય જણાવ્યા છે. જ્ઞાનાતર, વરનાતિરાજ, અviાઘTમાતિરાય ને પૂજ્ઞાતિવાદ તેમાં રાજીવનારાને એ વિશેષણથી અguથાપામનું સૂચવન કરવામાં આવ્યું છે. રાગદ્વેષ એ બે મહાઅપાયરૂપ છે, રાગદ્વેષને સર્વથા નાશ થયા વિના શાનાતરાય પ્રકટતું નથી. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અન્તરાય અને મેહનીય એ ચાર કર્મ છે, તે ખરેખર અTI #પ છે. ઘનઘાતી ચાર કર્મ રૂપ અપાયને અપગમ અર્થાત્ નાશ કરવાથી માથાપામાતિસાર ઉદ્ભવે છે. વાઘજમાતરાથના ઉદ્ભવની સાથે જ્ઞાનાતિરાવ પ્રકટે છે. પરિપૂર્ણ રાગદ્વેષને સર્વથા ક્ષય કરવો એ કંઈ સામાન્ય કાર્ય નથી. રાગદ્વેષને પરિપૂર્ણ ક્ષય થવાથી જ કેવલજ્ઞાન પ્રકટી શકે છે. શ્રી મહાવીર પ્રભુએ દીક્ષાંગીકાર કરીને બાર વર્ષ પર્યન્ત મેહનીય કર્મની સાથે યુદ્ધ કર્યું. શ્રી મહાવીરપ્રભુ છદ્મસ્થાવસ્થામાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી અપ્રતિબદ્ધપણે વિહાર કરતા હતા. આત્માના ગુણમાં પશમાદિભાવે રમણતા કરીને આત્મસમાધિ સુખમાં ઝીલતા હતા. બાહ્ય અને અન્તરથી નિગ્રંથભાવને ધારણ કરીને આત્માના શુદ્ધ ધ્યાનમાં તલ્લીન બની અને ક્ષપકશ્રેણિ પર આરોહણ કરી, ઘનઘાતી ચાર કર્મનો ક્ષય કરી, ક્ષાયિકભાવે કાલોકપ્રકાશક કેવલજ્ઞાન પામ્યા. આ વિશ્વમાં કેવલજ્ઞાનવડે સર્વ પદાર્થોને સાક્ષાત્ અવેલેકી શકાય છે. સર્વજ્ઞાનમાં શિરોમણિ એવા કેવલજ્ઞાનને પ્રાપ્ત કર્યાથી પશ્ચાત્ કઈ જ્ઞાન પ્રાપ્ત કરવાનું વિશેષ રહેતું નથી. શ્રી વિરપ્રભુને આત્માના અસંખ્ય પ્રદેશોમાં કેવલજ્ઞાન For Private And Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કર્મળ ગ્રંથ-વિવેચન. પ્રગટયા બાદ ચાર નિકાયના દેવોએ સમવસરણની રચના કરી તે સમવસરણમાં બેસીને બાર પર્ષદાની આગળ શ્રી વિરપ્રભુએ વીતરાગ ધર્મને ઉપદેશ દીધો અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરી. શ્રી વીરપ્રભુના આત્મામાં કેવલજ્ઞાન પ્રકટયું તેથી તેમણે વચનવડે યથાતથ્ય ઉપદેશ દીધે તે રચનાતિશય અવબોધ. કેવલજ્ઞાનની સાથે વચનાતિશય હોય છે અને તેથી પૂજ્ઞાતિરાય પણ સાથે જ પ્રગટે છે. પૂજાતિશયના ગે ચોસઠ સુરપતિઓ વગેરે વગેરે શ્રી વર્ધમાનપ્રભુની પૂજા કરે છે. આ ચાર અતિશય વડે યુક્ત શ્રી વીરપ્રભુ છે એમ Trષવિનાાિને, સર્વજ્ઞાણ, gsણા, ધાજ્ઞાવતરવાને એ ચાર વિશેષણો વડે-આદ્યપ્રારંભ મંગલાચરણના શ્લોકમાં દર્શાવ્યું છે. આ ચાર વિશેષણ વડે શ્રી વિરપ્રભુનું મંગલ કથીને મંગલ કરનારાઓને એમ જણાવવામાં આવે છે કે એ ચાર અતિશય યુક્ત હોય છે તેજ રેવ-મહાવિ પદને લાયક છે. અએવ એવા દેવના સગુણેનું અનુકરણ કરીને પિતાના આત્મામાં તેવા સદ્ગુણો પ્રકટાવવા જોઈએ અને તદર્થે આ ગ્રન્થરચનને મુખ્યદેશ છે એમ હૃદયમાં અવધવું. પ્રત્યેક ગ્રન્થના આરંભમાં મંગલ કરવું પડે છે એવી શિષ્ટજનની રીતિ છે. ગ્રન્થારંભમાં કરેલું મંગલ ગ્રન્થરચનામાં આવતાં વિદ્ગોનો નાશ કરવાને શક્તિમાન્ થાય છે. ઈષ્ટદેવનું ગ્રન્થારંભમાં મંગલ કરવાથી દેવનું સ્મરણાદિ થતાં ઇષ્ટદેવના સગુણે ખીલવવાની રુચિ થાય છે અને દેવની પેઠે આદર્શ જીવન કરવાને વ્યવહાર ચારિત્રરૂપ પ્રવૃત્તિ થાય છે, ઇત્યાદિ અનેક હેતુઓને લક્ષ્યમાં લઈ અત્ર ગ્રન્થારંભમાં મંગલ કરવામાં આવ્યું છે. સંપ્રતિ શ્રી મહાવીર દેવનું મંગલ કર્યા પશ્ચાત્ તદનન્તર નામવિશિષ્ટ સદ્ગુરૂનું ગ્રંથારંભમાં મંગલ અને નામવિશિષ્ટ પ્રત્યે પ્રારંભનું કથન કરવામાં આવે છે. સદ્દગુરુને નમન અને કર્મવેગનું કથન. ( ) आत्मज्ञानप्रदातारं, पश्चाचारप्रपालकम् । यतीन्द्रं सद्गुरुं पूज्यं, नत्वा श्रीसुखसागरम् ॥ २ ॥ क्रिया( कर्म ) योगप्रवृत्त्यर्थम, मनुष्याणां विशेषतः । स्वस्वधान्वितं सम्यक, क्रियायोगं भणाम्यहम् ॥३॥ શબ્દાર્થ–આત્મજ્ઞાનપ્રદ પંચાચાર પ્રપાલક યતીન્દ્ર સદ્દગુરૂ પૂજ્ય શ્રી સુખસાગર ગુરુને નમી મનુષ્યની વિશેષતઃ કિયાગ પ્રવૃર્થ સ્વસ્વધર્માન્વિત યિાયોગને કથું છું. For Private And Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir .. UR કર્મયોગનું કથન. વિવેચન-આત્મજ્ઞાનપ્રદ શ્રી સશુરુ સુખસાગરજી મહારાજને ગ્રWારંભમાં નમસ્કાર કરવામાં આવે છે. અનેક શાસ્ત્રોમાં શ્રી સદ્ગુરુને અપરંપાર મહિમા વર્ણવામાં આવ્યું છે समकितदायक गुरुतणो, पच्चुवयार न थायः भव कोडाकोडी करे, करतां कोटि उपाय ઈત્યાદિથી સ્પષ્ટ અવબોધાય છે કે સદગુરુ ભગવાનના અપરંપાર ઉપકારથી શિષ્ય-શ્રી સદ્ગુરુના ચાર નિક્ષેપાને મંગલરૂપ માનીને તેમની મન વચન અને કાયાથી સદા ભક્તિ કરે અને તેથી આત્મોન્નતિના શિખરે સ્વાત્માને સ્થાપે એમાં કિંચિત્ અપિ આશ્ચર્ય નથી. શ્રી સદ્ગુરુની કૃપા વિના પરમાત્મપદની પ્રાપ્તિ કરવી તે આકાશકુસુમવત્ છે. શ્રી સદ્ગુરુ. ભગવાન સ્વશિષ્યને આત્મજ્ઞાન સમર્પીને તેને ઉદ્ધાર કરે છે. શ્રી સદ્ગુરુ મહારાજની તેત્રીશ આશાતના ટાળવાપૂર્વક અને વિનયબહુમાનપૂર્વક શ્રી સદ્ગુરુની સેવા કરતાં શ્રી સદ્દગુરુની શિષ્ય પર કૃપા થાય છે અને તેથી શિષ્ય આગમકથિત આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને શકિતમાન્ થાય છે. સદૂગુરુ શ્રી સુખસાગરજી મહારાજની વિશેષણગર્ભિત ગુણદ્વારા સ્તુતિ કરવામાં આવે છે. બાહ્ય અને આન્તરજ્ઞાનદર્શનચારિત્રતપવીર્યાદિ શ્રી અર્થાત લક્ષ્મીવડે શ્રી ગુરુ મહારાજ શેભે છે. વિનય, વિવેક, શ્રદ્ધા, સેવા, ભક્તિ ઈત્યાદિ ગુણરૂપ શ્રી( લક્ષ્મી)વડે શ્રી સદ્ગુરુ સુખસાગરજી મહારાજ શેભે છે. શ્રી સદ્ગુરુ સુખસાગરજી મહારાજ આત્મજ્ઞાનના દાતાર છે. વિશ્વમાં ધર્મના ચાર પ્રકાર છે. દાન, શીલ, તપ અને ભાવના; તેમાં દાન ધર્મની સિદ્ધિ થતાં શીલ ધર્મ પ્રાપ્ત કરવાને અધિકારિત્વ પ્રાપ્ત થાય છે. શીલ ધર્મની સિદ્ધિ થતાં તોગુણ પ્રાપ્ત કરવાને ગ્યતા પ્રકટે છે. તપિગુણની સિદ્ધિ થતાં ભાવનું અધિકારત્વ પ્રાપ્ત થાય છે. દાનના ઉપાધિભેદે અનેક ભેદ પડે છે. અભયદાન, સુપાત્રદાન, અનુકંપાદાન, ઉચિતદાન અને કીર્તિદાન. એ પંચદાનમાં અભયદાનની શ્રેષ્ઠતા અવધવી. દ્રવ્ય અને ભાવથી અભયદાનના બે ભેદ પડે છે. જેના બાહ્યપ્રાણીની રક્ષા કરવી છે તે સૂચવમયાન અને જેના જ્ઞાનાદિગુણોને આવિર્ભાવાર્થે બેધાદિકારા પ્રયત્ન કરે તે માવામથવાન અવબોધવું. દૂરથમવાર કરતાં અનન્તગુણ ઉત્તમ ભાવઅભયદાન છે. કેઈપણ જીવને સમ્યકત્વપૂર્વક આત્મજ્ઞાનનું દાન કરવું તે મારામથયાર અવધવું. દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી દ્રવ્ય અભયદાન અને ભાવઅભયદાનના ભેદ અવધવા. ગૃહસ્થ મનુષ્ય દ્રવ્ય અભયદાન દેવાને મુખ્યતાએ શક્તિમાન થઈ શકે છે. આત્મજ્ઞાની સદ્ગુરુ મુનિરાજ મુખ્યતયા ભાવઅભયદાન દેવાને શક્તિમાન થઈ શકે છે. સમ્યકતવાદિ ભાવઅભયદાનવડે વિધવતી સર્વ જીવોને અભય દેવી શક્તિમાન થવાય છે. જેણે સમ્યકત્વાદિ ભાવઅયદાનને દીધું તેણે ચતુર્દશરજવાત્મક લેકસ્થ સર્વ જીવોની દયા કરી એમ અવબોધવું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, જીર્ણોદ્ધાર, જ્ઞાન અને ચિત્ય એ સસ ક્ષેત્રમાં સર્વસ્વાર્પણ કરવું તે સુપાત્રદાન અવધવું. વિશ્વવર્તિ પ્રાણીઓની દયા કરીને તેઓનાં દુઃખ હરવાને અન્ન વસ્ત્ર પાત્રાદિકનું For Private And Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કર્મયોગ ગ્રંથ-વિવેચન. જે દેવું તે મનુઘવાર અવધવું. સ્વસ્વાધિકાર પ્રમાણે દેશકાલ–કુલાદિકને ઉચિત જે જે દાન દેવું પડે તે રતવાર અવધવું. ગૃહસ્થને સ્વાધિકારપેક્ષાએ ઉચિતદાન સેવ્યા વિના છૂટકો થતો નથી. યાચક કીર્તિકાર પ્રમુખને જે દાન દેવું તે શાર્તિાન અવબોધવું. એ પંચ દાને દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી સ્વસ્વાધિકાર પ્રમાણે સેવનીય છે. શ્રી સદ્ગુરુ સુખસાગરજી મહારાજે ગૃહસ્થાવાસમાં યાચકોને દાન આપ્યું હતું. ચમચાન સેવીને અનેક પ્રાણીઓના પ્રાણનું સંરક્ષણ કર્યું હતું. પરજીના દુઃખ વિનાશાથે તન, મન, ધનાદિકનું જે દાન કરવું તેમાં મમતા વગેરેના ત્યાગની ખાસ જરૂર પડે છે. દ્રવ્ય-ધન એ અગિયારમે પ્રાણ છે, તેનું મમત્વ ટળ્યા વિના ધનનું દાન થઈ શકતું નથી. પરજીના ઉપકારાર્થે જે જે અંશે તન, મન અને ધનનું દાન થાય છે તે તે અંગે અન્તરથી ત્યાગ ભાવ પ્રકટે છે. શ્રી તીર્થકરે દીક્ષાની પૂર્વ સાંવત્સરિક દાન દે છે. અએવ સર્વ ધર્મોમાં પ્રથમ દાન ધર્મની મુખ્યતા સિદ્ધ થાય છે. દાનધર્મની સિદ્ધિ થયા પશ્ચાત્ તદનન્તર શીલ ધર્મ આરાધવાને તીર્થકરે દીક્ષા અંગીકાર કરે છે, પશ્ચાત્ તેઓ દ્રવ્ય અને ભાવતઃ તપ કરે છે અને ભાવ તપગે ઉપશમાદિ ભાવ બલપૂર્વક આત્માની શુદ્ધ ભાવના ભાવીને તીર્થકરે કેવલજ્ઞાન પ્રકટાવે છે; તેથી દાન, શીલ, તપ અને ભાવ એ ચારનો કથંચિત્ સ્વાતુ અપેક્ષાએ અનુક્રમ સિદ્ધ કરે છે. શ્રી ગુરુ મહારાજે દ્રવ્ય અભયદાનને ગૃહાવાસમાં સેવ્યું હતું અને ત્યાગાવસ્થામાં ભાવઅભયદાન દેવાની પ્રવૃત્તિ કરીને અનેક જીને મોક્ષ સન્મુખ કર્યા હતા. આત્મજ્ઞાનનું દાન તે ભાવઅભયદાન છે અને તેના દાતાર શ્રીગર હતા. અતઃ સામજ્ઞાનપ્રવાતા એ વિશેષણ દ્વારા તેમની સ્તુતિ કરવામાં આવી છે. તરવાથસૂત્રમાં “વારોપત્રો ઝીવાનામ્ ” જીવોને અને અને પરસ્પર ઉપગ્રહ અર્થાત્ ઉપકાર છે. પ્રજાપગ્રહો વાનામ્ એ સૂત્ર પ્રમાણે અન્ય જીવોને સમ્યકત્વદાનાદિવડે ઉપગ્રહ કરીને સ્વાદર્શજીવનને શ્રી સદ્ગુરુ વ્યતીત કરતા હતા. શ્રી સદ્ગુરુ સુખસાગરજી મહારાજે આત્મજ્ઞાનરૂપ ભાવ અભયદાન દઈને guagો જીવાનામ્ એ સૂત્ર પ્રમાણે સ્વાધિકારે નિષ્કામભાવે સ્વફરજને પરિપૂર્ણ અદા કરી હતી. જે મનુષ્ય સ્વાધિકાર સ્વશક્તિનું અન્ય જીવોના ઉપકારાર્થે દાન નથી કરતો તે મનુષ્ય આ વિશ્વમાં પર જીવોના ઉપકાર નીચે સદા દબાયેલું રહે છે અને તે વિશ્વમાં ઊંચું મુખ કરીને કંઈ પણ કરવા સમર્થ થઈ શકતો નથી. દાન દેતાં દેનારને હસ્ત ઊંચે રહે છે અને લેનારનો હસ્ત નીચે રહે છે તેથી જ દાન દાતારની કેટલી બધી વિશ્વમાં ઉત્તમતા છે તે સ્વયમેવ સિદ્ધ થાય છે. એક મનુષ્ય અનન્ત કાળથી અનન્ત જેના અનન્ત ઉપગ્રહોને અનન્તી વાર અનન્ત ભાવમાં ભમતાં પૂર્વે ગ્રહ્યા છે તે ઉપગ્રહોમાંથી મુક્ત થવા માટે દ્રવ્ય અને ભાવથી દાન દેવું જોઈએ. જે મનુષ્ય નિષ્કામભાવે દ્રવ્ય અભયદાન અને ભાવ અભયદાનમાં યથાયોગ્ય સ્વાધિકાર સ્વશક્તિપૂર્વક પ્રવૃત્ત થાય છે તે વિશ્વકૃત ઉપગ્રહને For Private And Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 骗 કમ ચૈાગ ગ્રંથ રચવાને હેતુ. ( ૭ ) વાળવા અધિકારી બને છે. સ્વશક્તિયાનું દાન દેવુ એ સ્વક્જ છે. દાની સ્વશક્તિયાનું દાન કરીને ખરેખરા ત્યાગી અને છે. જે ખરેખરા નિષ્કામભાવે ત્યાગી છે તે વસ્તુતઃ ત્યાગી છે એમ અવધવું. સદ્ગુરુ સુખસાગરજીમાં આત્મજ્ઞાન દાન દેવારૂપ ગુણુ ખીલ્યા હતા અને તેથી તે અન્યાત્માઓને આનન્દી—નિર્ભય બનાવવાને શક્તિમાન થયા હતા. શ્રી સદ્ગુરુ પ'ચાચારપાલક હતા. જેનામાં દાનગુણ ખીલ્યા હાય છે તે શીલાંગભૂત પંચાચાર પાલવાને શિતમાન થાય છે. જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપઆચાર અને વીર્યાચાર એ પાંચધાચારપાલક શ્રી સદ્ગુરુજી છે. જ્ઞાનાદિ પાંચ પ્રકારના આચારા પાળવાથી સ્વપરના આત્માની ઉન્નતિ થાય છે. પંચધાઆચારા પાળવાથી અને પળાવવાથી વિશ્વમાં સદાચારાનો વિસ્તાર થાય છે. આચાર: વસ્તુ પ્રથમો ધર્મ: આચાર એ પ્રથમ ધર્મ છે. મનુષ્ય સદાચારવડે યુક્ત રહેવાથી પ્રાપ્ત દશાથી પતનત્વ પામી શકતે નથી. જ્ઞાનાચારથી જ્ઞાનની વૃદ્ધિ થવી જોઇએ, એવુ સાધ્યબિંદુ લક્ષ્યમાં રાખીને જ્ઞાનાચારનું પિરપાલન કરવું જોઇએ. દર્શનાચાર, ચારિત્રાચાર, તપઆચાર અને વીર્યાચારને પાળતાં, પળાવતાં અને પાલકજનોની અનુમોદના કરતાં, જ્ઞાનાવરણીયાદિ કર્મનો ક્ષયાપશમ અને ક્ષાયિકભાવ થાય છે. એ પંચ પ્રકારના આચારના પાલક શ્રી સદ્ગુરુ હતા એમ પશ્ચાત્તાપ્રવાહ એ વિશેષણદ્વારા જણાવવામાં આવ્યુ છે. વસ્ત્ર એ વિશેષણથી સ યતિચેામાં ઈન્દ્ર સમાન શ્રેષ્ઠતા છે એમ દર્શાવ્યું છે. મહાવ્રતાના પાલનમાં શ્રી સદ્ગુરુ શ્રેષ્ઠ હતા. વર્તમાનકાળમાં વિદ્યમાન ગુણાનુરાગી પ્રતિષ્ઠિત સર્વ સાધુએ મુક્ત કઠે સદ્ગુરુ સુખસાગરજી મહારાજના સાધુપણાની પ્રશંસા કરે છે અને તેમનું સર્વ સાધુઓમાં શ્રેષ્ઠત્વ તેમનાં પાસાં સેવી અનુભવ્યું છે; અતએવ ચીન્ત્ર એ વિશેષણ યથાયોગ્ય તેમને ઘટે છે. પૂછ્ય એ વિશેષણ વિશિષ્ટ સદ્ગુરુ મહારાજ છે. આત્મજ્ઞાનપ્રદાતાર, પંચાચારપ્રપાલક, યતીન્દ્રાદિ ગુણાવડે જે યુક્ત હોય છે તે પૂજ્ય હાય છે. શ્રી સદ્ગુરુજી ઉપરના વિશેષણદ્વારા યુક્ત હાવાથી તેઓની ગુણાવડે સ્વયમેવ વિશ્વમાં પૂજ્યતા સિદ્ધ ડરે છે. ગુનાઃ મુનિવુ જૂન્યસ્તે. વિશ્વમાં સર્વત્ર સદ્ગુણાની પૂજા થાય છે. જ્યાં ગુણા હોય છે ત્યાં પૂજ્જતા સ્વયમેવ આવે છે. ઉપર્યુંક્ત વિશેષણ વાંચ્યા પછી ગુણવિશિષ્ટ શ્રી સદ્ગુરુજી હાવાથી તેઓ વિશ્વમાં પૂજ્ય છે એમ દર્શાવી તેમને નમસ્કાર કરીને કચેોગ ( ક્રિયાયોગ ) નામનો ગ્રન્થ રચવાની પ્રતિજ્ઞા કરવામાં આવે છે. ક્રિયાયાગ, ( કર્મયોગ ) ગ્રન્થ રચવાનું પ્રયોજન ગ્રન્થમાં “ मनुष्याणां विशेषतः સ્વસ્વધર્માસ્થિત સથયિાયોગપ્રવૃત્તથી ક્રિયાયોગં મળશ્યરૂં. ” એ વડે સ્પષ્ટ દર્શાવ્યુ છે. શ્રી સદ્ગુરુ સુખસાગરજી મહારાજની ક્રિયાયેાગમાં સમ્યક પ્રવૃત્તિ હતી. ક્રિયાયેાગમાં તેમની ઘણી રુચિ હતી. સાધુધર્મની ક્રિયાએ કરવામાં તેમની સ્વશક્તિપૂર્વક પ્રવૃત્તિ થતી હતી. પ્રતિલેખના, પ્રતિક્રમણ અને ગોચરી વગેરે ક્રિયાઓ કરવામાં તેમની રુચિ ઘણી હતી. તેમની એવી ક્રિયાયોગની પ્રવૃત્તિથી તે ક્રિયાયેાગી એ ખ્યાતિને પામ્યા હતા. For Private And Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir ( ૮ ). શ્રી કર્મયોગ મંથ-વિવેચન. યિાગ પ્રવૃત્તિમય જીવન તેમનું હતું. ક્રિયાગમાં તેમની અનન્ય શ્રદ્ધા હતી તેથી ક્રિયાયોગ અથવા કમગ નામને ગ્રન્થ કરીને મનુષ્યને સ્વસ્વધર્મ યુક્ત યિાગકર્તવ્યને વિશેષતઃ જણાવવાની ફરજ મારી–પિતાની છે અને તે દ્વારા સદ્ગુરુના ક્રિયાયોગ ગુણની ભક્તિ છે એ નિશ્ચય કરીને ક્રિયાયોગ ગ્રન્થને કહ્યું છું. વિશ્વમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને દ્વાદિ ભેદે મનુષ્ય હોય છે. પ્રત્યેક જાતના મનુષ્યને દેશકાલાનુસાર સ્વસ્વ ધર્મ યોગ્ય કર્મ કરવા પડે છે. ગૃહસ્થને ગૃહસ્થના અધિકાર પ્રમાણે સ્વધર્મ ફરજને વશ્ય થઈ કર્મ કરવાં પડે છે અને સાધુઓને ત્યાગીઓને સ્વસ્વ અધિકાર પ્રમાણે કર્તવ્ય કર્મને કરવો પડે છે. પ્રત્યેક મનુષ્યને સ્વસ્વ ધર્માનુસારે ક્રિયા કરવી પડે છે તેથી કિયાગ(કર્મયોગ)નું સમ્યક સ્વરૂપ વિશ્વ મનુષ્યને ઉપકારી થાય અએવ તેને જણાવવા કહ્યું છું. ક્રિયાની આવશ્યકતાપૂર્વક યિાગ ગ્રન્થકરણ પ્રવૃત્તિ દર્શાવે છે – શુભ કર્મયોગથી થતી ચિત્તશુદ્ધિઓ. ' છો. क्रियायोगं विना जीवा जीवन्ति न कदाचन । आवश्यकक्रियायोगात् चित्तशुध्रुिवं नृणाम् ॥ ४ ॥ શબ્દાર્થ—કિયાગ યાને કર્મયોગ વિના વિશ્વમાં જેવો કદાપિ જીવી શકતા નથી. આવશ્યક ક્રિયાગથી મનુષ્યના ચિત્તની શુદ્ધિ નક્કી થાય છે વિવેચનક્રિયાયોગ વડે વિશ્વમાં સર્વ જીવો સ્વજીવનાસ્તિત્વ સંરક્ષી શકે છે. સર્વ પ્રકારની વનસ્પતિયોને દેખ; તેઓ ક્રિયાથી સ્વયેગ્યાહારાદિષક તત્ત્વોને કાયમની ક્રિયાવડે આકર્ષી ગ્રહીને જીવી શકે છે. જલના જંતુઓ પણ આહારાદિક ક્રિયા વડે જીવી શકે છે તો પશુઓ, પંખીઓ, નારકી, દે અને મનુષ્ય તે ક્રિયાયોગ વિના જીવી જ શી રીતે શકે ? જગતમાં જ્યાં દેખો ત્યાં જડ વા ચેતન એ બે ક્રિયાયોગ વિના હોઈ શક્તા નથી એવું સ્વયમેવ સિદ્ધ છે. સર્વ જીવોને સ્વસ્વ પ્રાણની રક્ષાપુષ્ટિ અર્થે આહારાદિ ગ્રહણની ક્રિયા કરવી પડે છે અને તે ક્રિયા કર્યા વિના કદાપિ તેમને છૂટક થતો નથી. જગતુમાં ધર્મનું વા કર્મનું અસ્તિત્વ ખરેખર ક્રિયા વિના રહી શકતું નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણનું અસ્તિત્વ ક્રિયાથી વર્તે છે. ત્યાગી અને રાગીનું અસ્તિત્વ પણ ક્રિયા વિના રહી શકતું નથી. કોઈપણ પ્રકારની ક્રિયા કર્યા વિના જીવે For Private And Personal use only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્રિયા કરવાની આવશ્યકતા. રહી શકતો નથી. જે જે પ્રકારની ક્રિયા કરવાની આવશ્યકતા જે કાલમાં જીવને હોય છે તે કુદરતના નિયમ પ્રમાણે થયા વિના રહેતી નથી. માતાના ઉદરમાંથી તુરત જન્મેલું બાલક પિતાની માતાના સ્તનને તુર્ત ધાવવાની ક્રિયા કરે છે અને તેના શરીરનાં અંગ ઉદરમાં પ્રવેશેલા દુગ્ધનું ભિન્ન ભિન્ન સ્વરૂપ કરવાને સ્વસ્વ ક્રિયા કરવામાં પ્રત્યેક અવયવો એક ક્ષણ માત્ર પણ વિશ્રાન્તિ લેતાં નથી. શરીરમાં રહેલા સર્વ અવયે સ્વસ્વ ક્રિયા કરવામાં સદા તત્પર રહે છે. હસ્ત હસ્તનું કાર્ય કરે છે, ફેફસાં પિતાનું કાર્ય સદા કરે છે, નાડીઓ સ્વકાર્યમાં મહાનદીઓની ગતિ પ્રમાણે વહ્યા કરે છે અને તેથી તેઓ જીવી શકે છે, ઈત્યાદિ અનેક પ્રત્યક્ષ દષ્ટાન્તો જ્યાં ત્યાં સર્વત્ર અવલોકી શકાય છે. જેને નિષ્ક્રિય જેવી અવસ્થાવાળા પદાર્થો લેખીએ છીએ તેવા પદાર્થોમાં પણ સૂમ દષ્ટિથી અવલોકવામાં આવે તે કોઈ પણ જાતની તેઓમાં ક્રિયા પ્રવર્યા કરે છે એમ અવબોધાશે જ. જીવમાં અને અજીવમાં સક્રિયત્ન ધર્મ રહ્યો છે અને તેથી જીવાદિ પદાર્થો સ્વસ્વ ધર્મની ક્રિયાઓ સમયે સમયે કર્યા કરે છે. કોઈપણ મનુષ્ય કોઈપણ પ્રકારની ક્રિયા વિના રહી શકતા નથી; અતએ જ્ઞાનગદ્વારા વસ્તુઓનું સ્વરૂપ અધ્યા પશ્ચાત્ પણ સ્વબાહ્ય જીવન અને સ્વઆન્તર જીવનનનું અસ્તિત્વ વૃદ્ધિ અને તેની સંરક્ષાર્થે કિયાગ કરવાની તો ખાસ જરૂર રહે છે એમ પ્રત્યેક મનુષ્યને અનુભવપૂર્વક અવબોધાયા વિના તે નહિ રહે. સ્વજીવનબલની રક્ષા કરવા માટે ક્રિયાની આવશ્યક્તા સિદ્ધ કરે છે. જે જે ક્રિયાઓ જે જે જીવોને કરવી પડે છે અને તે તે ક્રિયાઓ કર્યા વિના બાહ્યતઃ તથા અન્તરથી તે તે ક્રિયાઓ કર્યા વિના બાહ્યતઃ તથા અન્તરથી તે સ્વજીવનને સંરક્ષી શકતા નથી, અવશ્ય તે તે ક્રિયાઓ સ્વધર્મયુક્તભાવથી કરવી પડે છે. અતએ તે તે ક્રિયાઓને આવશ્યક ક્રિયાઓ અથવા આવશ્યક કમળ એ નામથી સંબોધવામાં આવે છે. જે જે દેશના મનુષ્ય આવશ્યક ક્રિયાઓને કરવામાં સ્વફરજ માનીને પ્રવૃત્તિ કરે છે તેઓ કદાપિ વિશ્વમાં બાહ્ય જીવને અને આન્તરજીવને પરતંત્ર બનતા નથી અને તેઓ બાહ્ય સામ્રાજ્યસ્વાતંત્ર્ય અને આન્તરસામ્રાજ્યસ્વાતંત્ર્યને સંરક્ષી શકે છે. ક્રિયાયોગ યાને કર્મયોગને પ્રવૃત્તિ કથવામાં આવે છે અને દેશકાલાનુસાર અભિનવ રૂપમાં પ્રત્યેક જીવની આગળ ઉપસ્થિત થાય છે. તેની જે અવગણના કરીને સ્વાધિકાર કર્મ કર્તવ્યથી ભ્રષ્ટ થાય છે તે વિશ્વમાં ધર્મની અને કર્મની સર્વ સત્તાઓથી ભ્રષ્ટ થઈને સ્વસંબંધી જેને પણ ભ્રષ્ટ કરે છે. જે દેશના મનુબે કર્મયોગમાં સદા પ્રવૃત્ત રહે છે અને પ્રમાદને પરિહરી પ્રવર્તે છે તે દેશસ્થ મનુબે અન્ય દેશીય મનુષ્યોને પરતંત્ર બનાવે છે અને સ્વકીય સ્વાતંત્ર્યની પ્રગતિથી આન્તર તથા બાહ્યજીવને તેઓ જીવી શકે છે. જે જીવ ક્રિયાયોગનું કુદરતી જીવન પરિપૂર્ણ અવધે છે તે કદાપિ સ્વકર્તવ્યરૂપ ક્રિયાયોગથી ભ્રષ્ટ થતો નથી. ક્રિયા For Private And Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. યોગરૂપ વ્યવહાર માર્ગનું અવલંબન કર્યા વિના વ્યવહારજીવનવડે અને નિશ્ચય જ્ઞાન ભાવપ્રાણજીવનવડે જીવી શકાતું નથી. કારણ વિના કદાપિ કાર્યની સિદ્ધિ થતી નથી, ક્રિયાયોગ વિના કાર્ય ગની દ્રવ્યથી અને ભાવથી, વ્યવહારથી અને નિશ્ચયથી કદાપિ સિદ્ધિ થતી નથી. ક્રિયાયોગના આદર વિના કેઈપણ મનુષ્ય સ્વફરજને વ્યવહારથી અને નિશ્ચયથી અદા કરી શકતા નથી. મનુષ્યોને આવશ્યક છે જે આહારાદિ ક્રિયાઓ કરવી ઘટે છે તે કદાપિ કર્યા વિના રહેતા નથી. પ્રત્યેક જીવને લોકિક અને લેકોત્તર વ્યવહારતઃ દ્રવ્યત્રકાલભાવ મર્યાદાએ આવશ્યક ક્રિયાઓ કર્યા વિના છૂટકો થતો નથી. જે જે કાલે, જે જે ક્ષેત્રે, જે જે ભાવે બાહ્ય જીવનાસ્તિત્વ સંરક્ષકત્વાર્થે અને આન્તરજીવન સંરક્ષકત્વાસ્તિત્વાર્થે તથા સ્વવિચારસ્તિત્વાર્થે જે જે ક્રિયાઓ કરવી જોઈએ તે તે ક્રિયાઓ યદિ ન કરવામાં આવે તે બાહ્યતઃ નિષ્કિય જેવું જીવન જણાયા છતાં અન્તરમાં આર્તધ્યાનાદિ વિકલ્પસંકલ્પ થયા કરે છે અને અનેક પ્રકારની સ્વવ્યક્તિને તથા સમષ્ટિને હાનિ થાય છે. અએવ લૌકિક આવશ્યક ક્રિયાયોગો અને લોકોત્તર આવશ્યકક્રિયાયોગોના અવલંબનની તે તે દશાના અધિકાર પરત્વે આવશ્યકતા સહેજે સિદ્ધ થાય છે. સ્વજીવન સંરક્ષણાર્થે નિમિત્તકિયાગ અને ઉપાદાનજ્યિાગની પ્રવૃત્તિમાં દ્રવ્ય અને ભાવતઃ સર્વ જીવો પ્રવૃત્ત થએલા અવેલેકાય છે. પ્રારબ્ધકર્માનુસારે જીવન્મુક્ત જેવી અન્તરાત્મદશા ધારણ કરનારા અને ભવસ્થકેવલીઓ પણ વ્યવહાર કિયાગને સ્વાધિકાર પ્રમાણે બાહ્યતઃ આદરે છે એથી એમ સ્વાભાવિક રીત્યા સિદ્ધ થાય છે કે ક્રિયાયોગ વિના બાહ્ય વા આન્તરજીવન જીવી શકાતું નથી. ક્લિાગ વિના કોઈ જીવ વિશ્વમાં બાહ્યપ્રાણાદિએ જીવતો અવલકાતો નથી. કિયાગનું અસ્તિત્વ તેના જીવનસૂત્રની દષ્ટિએ સ્વતઃ સિદ્ધ થાય છે. આવશ્યક કિયાગોના ભેદે અવધવા અને આવશ્યક કર્મયોગના અધિકારી બની સ્વફરજના અનુસારે મગજની સમતલતાએ નિલેષપણે આવશ્યક કર્મયોગના યેગી બનવું એ ધારવાના કરતાં અતિ દુર્ઘટ કાર્ય છે. સ્વાચિત આવશ્યક ક્રિયાયોગનો અનાદર કરીને જે મનુષ્ય અન્ય ક્રિયાયોગને સ્વીકાર કરે છે તે બાહ્ય અને આન્તર ધર્મથી ભ્રષ્ટ થાય છે. આજુબાજુના આવશ્યક સંગને અનુસરી સ્વશીર્ષ જે જે ક્રિયાયોગો કરવાની ફરજો આવી પડેલી હોય તેને રાગ દ્વેષના પરિણામના ત્યાગપૂર્વક નિષ્કામભાવે અદા કરવાથી ખરૂં કર્મગિત્વ સંપ્રાપ્ત થાય છે. અએવ કર્મયોગના અધિકારી જીવોએ નિષ્કામભાવની સાપેક્ષતાપૂર્વક આવશ્યક ક્રિયાગનો સ્વીકાર કરવા જોઈએ. વ્યવહાર અને નિશ્ચયપૂર્વક આવશ્યક કર્મો કર્યાધી વ્યવહાર અને નિશ્ચયતઃ ચિત્તની શુદ્ધિ થાય છે એમ કારણ કાર્યભાવ શૈલિની અપેક્ષાએ કથન કરવામાં આવે છે. ક્રિયાયોગના આદરથી ભય, દ્વેષ, ખેદ, ધ, માન, માયા, લોભ અને નિન્દાદિક દેને નાશ થાય છે. For Private And Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાનયોગ અને કર્મવેગને પરસ્પર સંબંધ. ( ૧૧ ) ક્રિયાયોગપૂર્વક જ્ઞાનાદિકાગને અભ્યાસ કરવાથી ચિત્તની શુદ્ધિ થાય છે, એમ જે ઉપર કથવામાં આવ્યું છે તેમાં કિયાવ્યવહારનયની મુખ્યતાને સ્વીકાર કરીને કચ્યું છે એમ વસ્તુતઃ અવબોધવું. જ્ઞાનયોગીને પણ કિયાગ વિના પરિપકવ ચિત્તની શુદ્ધિ થતી નથી. સ્વફર્જ પ્રમાણે ક્રિયાયોગને વ્યવહાર કરતાં રાગદ્વેષના જે જે પરિણામે થાય તેને ઉપશમભાવ કરવામાં ક્રિયાયોગનું મુખ્ય સાધ્ય મહત્ત્વ રહ્યું છે એમ વસ્તુતઃ અવબોધવું. આવશ્યક ક્રિયાયોગને જે ખેદાદિક કારણે ત્યાગે છે તે મનુષ્ય ખરેખર સ્વકર્તવ્ય કર્મથી ભ્રષ્ટ થઈને ખેદ-ભય-કલેશ વગેરેને ભવિષ્યમાં વિશેષતઃ પ્રાપ્ત કરે છે અને પરિણામે તે લાભના કરતાં અનન્તગણું સ્વપરની હાનિને પ્રાપ્ત કરે છે એમ અનુભવગમ્ય દૃષ્ટાન્તોથી વિચારી લેવું. સ્વજીવનાસ્તિત્વાર્થે જે જે દ્રવ્ય અને ભાવતઃ આવશ્યક છે સ્વશીર્ષે સ્વાધિકાર પ્રાપ્ત થએલા હોય તેઓ ભય, મૃત્યુ વગેરેને અવગણીને જે દ્રવ્યતઃ અને ભાવતઃ જીવવા ઇચ્છે છે તે પરિણામે દ્રવ્ય અને ભાવતઃ જીવી શકતા નથી. દ્રવ્યતઃ અને ભાવતઃ જે સ્વાવશ્યક કર્મયોગોમાં જે સ્વજીવનશક્તિનું સ્વાર્પણ કરે છે તે મૃત્યુ વગેરે ભયને છતી સ્વચિત્તની શુદ્ધિ કરી કર્મગના ગર્ભમાં પરમાત્મપદને અવકે છે. આવશ્યક વ્યવહારિક કર્મગ અને આવશ્યક ધાર્મિક કર્મવેગની ઉપગિતા તે તે યુગોનું રહસ્ય વિચારતાં સ્વયમેવ સિદ્ધ થાય છે. આવશ્યક કર્મચંગ પ્રવૃત્તિમાં સર્વ સ્વાર્પણ કરવાથી સ્વફરજની સિદ્ધિ થાય છે અને આત્માનું નિર્માલ્ય ઉપશમાદિભાવે ખીલે છે અને અન્ય જીવોને દ્રવ્યથી ઉપગ્રહ અને ભાવતઃ ઉપશમાદિભાવે નર્મલ્ય કરી શકાય છે. જેમ જ્ઞાનયોગથી ચિત્તની શુદ્ધિ થાય છે તેમ કર્મયેગથી ચિત્તની શુદ્ધિ થાય છે. જ્ઞાન છતાં કર્મવેગ પ્રવૃત્તિ વિના પરિપકવ ચિત્તની શુદ્ધિને અનુભવ છે એ મહાદુર્ઘટ કાર્ય છે. જે મનુષ્ય જ્ઞાનયોગ છતાં કર્મવેગની પ્રવૃત્તિ કરીને નિષ્કામ દશા સંરક્ષી શકે છે તેને જ્ઞાનેગથી પતિત થવાને પ્રસંગે પ્રાપ્ત થતી નથી. જ્ઞાનયેગથી પતિત થનારની કર્મગથી સંરક્ષા થાય છે. કર્મવેગરૂપ પ્રાણુ નાશથી જીવનદશાને સ્વયમેવ અન્ન આવે છે. અતએ સ્વાધિકાર સર્વ જીવોએ કર્મયોગના જે જે ભેદે પૈકી જે જે ભેદે સ્વને સેવવા યોગ્ય હોય તેનું સેવન કરવું એજ આવશ્યક શિક્ષા અવબેધવી. કર્મવેગની પ્રવૃત્તિ વિના ખરેખર સ્વાધિકાર જે જે કાર્યો કરવાનાં હોય તે તે ન કરવાથી જ્ઞાનયેગમાં શુષ્કતા આવે છે અને જ્ઞાનગ વિના જે જે સ્વાધિકારે કર્મો કરવાનાં હોય તેની સમ્યગદશા ન અવબોધવાથી ક્રિયાયોગમાં અન્ધશ્રદ્ધાત્વ જડતાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. જ્ઞાનગપૂર્વક ક્રિયાયોગના આદરથી આત્મન્નતિમાં વિદ્યુત વેગે આગળ ચઢી શકાય છે. જ્ઞાનયોગી સમ્યફ ક્રિયાયોગ કરવાને માટે દ્રવ્ય ક્ષેત્ર, કાલ અને ભાવથી શક્તિમાન થાય છે. કર્મયોગમાં પ્રવૃત્તિ કરવાને ખરેખર અધિકાર વસ્તુતઃ જ્ઞાની કર્મચગીને હોય છે. જે જે અંશે જ્ઞાનગની પ્રગતિ થતી જાય છે. તે તે અંશે કર્મચગની અધિકારિતા અને શુદ્ધિ થતી જાય છે. સમૃછિમની For Private And Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨ ). શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન. પેઠે જ્ઞાનગ વિના ક્રિયાયોગમાં પ્રવૃત્તિ કરવાથી કર્મવેગના ઉચ્ચ હેતુઓનું ભાન રહેતું નથી. જ્ઞાનયેગથી ક્રિયાના ઉરચ શુદ્ધ હેતુઓને અવગમ કરીને ક્રિયાયોગ કરવાથી કાર્ચયોગની સિદ્ધિ થાય છે. જે જે મનુષ્યો જે જે કર્મવેગોને સ્વાધિકાર આચરે છે તે તે મનુષ્ય ન્નતિમાં પ્રતિદિન આગળ વધ્યા કરે છે. દેશ સંઘ અને સમાજ વગેરેની વ્યાવહારિક તથા ધાર્મિકેન્નતિની સંરક્ષાર્થે કિયાગ કરવાને સ્વાધિકાર પ્રત્યેક જીવે પ્રયત્નશીલ થવું જોઈએ. આજુબાજુના સ્વજીવન રક્ષણાદિ સંયોગ દ્વારા પ્રાપ્ય જે જે ક્રિયાગ અવધાતા હોય અને ઉત્સર્ગ અને અપવાદથી ભિન્ન ક્ષેત્રકાલાદિગે ભિન્નપણે આચરવા ગ્ય જે જે ક્રિયાયોગો જે જે પ્રસંગે અધિકારે સ્વ માટે આદરવા ઘટે, સમાજ માટે આદરવા ઘટે. ધર્મ સંધ અને દેશાદિ માટે જે જે ક્રિયા આદરવા ઘટે તે તે કિયાગોને નિર્લેપ પણે સ્વફરજ માની અવશ્ય આદરવાથી સ્વાદિ પ્રગતિનું અસ્તિત્વ સંરક્ષી શકાય છે, એમ નિશ્ચયતઃ જાણવું. ક્રિયાગ એ રક્ષક છે અને ધર્મગ એ રક્ષ્ય છે. ક્રિયાગ એ વાડ સમાન છે અને રાજગાદિ ક્ષેત્ર સમાન છે ઈત્યાદિ અધ્યાત્મ રહસ્યને અવધી ચિત્તશુદ્ધિ આદિ માટે ક્રિયાયોગ આદરવાની જરૂર છે. જે કર્મવેગથી વ્યાવહારિક અને નૈશ્ચયિક દષ્ટિએ આત્માની ઉન્નતિ થાય અને જે જે વ્યાવહારિક દષ્ટિએ ક્લિાઓ કર્યા વિના છૂટકો ન હોય અને જે જે ધાર્મિક દૃષ્ટિએ ક્રિયાઓ કર્યા વિના છૂટકે ન હોય એવી વ્યાવહારિક અને ધાર્મિક ક્રિયાઓ કરવાની આવશ્યક્તા જે જે કાલે, જે જે ક્ષેત્રે, જે જે ભાવે જણાતી હોય તેને કરવી જોઈએ. જે જે દૃષ્ટિએ જે ક્રિયાઓ કરવાની આવશ્યકતા અવબોધાય તે તે કરવી જોઈએ. જેમ જેમ આત્મસાક્ષીપૂર્વક પ્રવૃત્તિ કરવામાં આવે છે તેમ તેમ કિયાગ કરતાં સ્વફરજને નિલે પપણે બજાવી શકાય છે. આત્મા નિરંજન નિરાકાર વસ્તુતઃ સત્તાએ એ છે એમ અવબોધીને બાહ્યાવશ્યક ક્રિયા ફરજેને જે ત્યાગ કરવામાં આવે તે નિરાકારપરમાત્મપદની પ્રાપ્તિના હેતુઓનો નાશ થઈ જાય અને તેથી અતિભ્રષ્ટસ્તતભ્રષ્ટ જેવી સ્થિતિમાં આવી પડાય ; માટે અધ્યાત્મજ્ઞાનીઓએ આત્માની અનન્તશક્તિ ખીલવવાના જે ધાર્મિક કર્મયોગો જે જે કાલે જે જે ક્ષેત્રે ને અધિકાર ભેદે આદરવાના હેય તેઓનું સંરક્ષણ કરવું એજ સ્વાધિકારરક્ષક કર્મગની ફરજ સ્વમાટે અવબોધવી. પ્રત્યેક મનુષ્યને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ભિન્ન ભિન્નાવસ્થાદિ સંગમાં યિાગ ભિન્ન ભિન્ન આદરવા યોગ્ય થાય છે. ગૃહસ્થાશ્રમમાં જે જે વ્યાવહારિક અને ધાર્મિક કર્મયોગ દ્રવ્ય ક્ષેત્ર કાલાદિક અપેક્ષાએ આદરવા યોગ્ય હોય છે તે જ રોગોને અનગારાવસ્થાને ગ્રહણ કરતાં ત્યાગ કરવો પડે છે અને અનગારદશાના વ્યાવહારિકધર્મકર્મયોગો અને જ્ઞાનાદિક નૈશ્ચયિક ધર્મ કર્મ આદરવાં યોગ્ય થાય છે. જે જે કર્મવેગે આદરવામાં લૌકિક અને લોકોત્તર દષ્ટિએ સ્વપરાર્થે વિશેષ લાભ અને અ૯પ હાનિ અવધાતી હોય તે તે કર્મવેગે આદરવામાં For Private And Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SS કર્મયોગની દષ્ટિએ ફરજ. ( ૧૩ ) વિવેકદૃષ્ટિતરતમયેગે નિર્દોષત્વ અવબોધવું અને આવશ્યકત્વ અવબોધવું. જે જે કાર્યોને ઉદ્દેશી જે જે ક્રિયા કરવાની હોય તે તે યિાઓમાં લાભાલાભને અનેકષ્ટિએ વિવેક કરે જોઈએ. અમુક ક્રિયા કરવાનું પ્રયોજન શું છે ? તે ખાસ અનેક દષ્ટિએ સાપેક્ષત્વ વિચારવું જોઈએ. જે જે ક્રિયાઓ આવશ્યક તરીકે અવબેધાતી હોય તેઓનું ચારે તરફનું આજુબાજુથી સંગ તપાસી જ્ઞાન કરવું જોઈએ. કેટલીક વખત કર્તવ્યકર્મના અજ્ઞાનથી સ્વાવશ્યકકર્મયોગ પણ અનાવશ્યકકમંગ તરીકે જણાય છે અને અનાવશ્યક છે જે ક્રિયાઓ હોય તે આવશ્યક તરીકે અવબેધાય છે. જે જે આવશ્યક ક્રિયાઓનું સમ્યગ જ્ઞાન થાય છે તે તે ક્રિયાઓ કરવામાં જે જે હેતુઓની જરૂર હોય છે તે તે હેતુઓને અવલંબવામાં આવે છે. આવશ્યક ક્રિયાનું જ્ઞાન થવાથી આત્મા સ્વયં સાક્ષીભૂત થઈને તે તે ક્રિયાઓમાં બાહ્ય વ્યવહારતઃ પ્રવૃત્તિ કરે છે. જે જે કાર્યો કરવાનાં હોય તે તે કાર્યો કરવાથી દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવે સ્વ અને સમાજને શું લાભ તથા હાનિ છે, તે જાણતાં સમ્યકપ્રવૃત્તિ થાય છે. જે જે ક્રિયાઓ કરવાની ધારી હોય તેના કરતાં અન્ય કઈ ક્રિયાઓ કરવાની ઉત્તમ છે કે નહિ તેનું પરિપૂર્ણ જ્ઞાન કરીને આત્મજ્ઞાની જે પ્રવૃત્તિ કરે છે તેથી સ્વફરજન જેવા ઉત્તમ ભાવે અદા કરે છે તેવા ભાવે કાર્ય કરવાને અજ્ઞાની જીવ તેવી આવશ્યક કર્મવેગની ફરજને અદા કરી શક્તો નથી. રાગ દ્વેષના સંકલ્પપૂર્વક જે જે ક્રિયાઓ કરવામાં આવે છે છે તેનાથી બંધન થાય છે, અતએ રાગદ્વેષના સંકલ્પ વિકલ્પનો ત્યાગ કરીને હર્ષશોક વિના સ્વફરજને અનેકદૃષ્ટિએ અદા કરવી જોઈએ, એમ દઢનિશ્ચય કરીને અવસ્થા આદિના અધિકાર પ્રમાણે જે કર્મયોગને આચરે છે તે બાહ્યથી ક્રિયાઓ કરતાં છતાં અન્તરથી નિષ્ક્રિય રહી મહત્તમ કર્મયોગી બની શકે છે. કર્મચંગમાં ઉરચ નિર્વિકલ્પક દશાનું કર્મગિનું સાધ્ય લક્ષ્યબિંદુ કલ્પીને પશ્ચાત્ કર્મચંગ કરવામાં આવે તે બાહ્યથી ક્રિયાએમાં અજ્ઞાનીની દષ્ટિએ સલેપત્વ જણાતાં છતાં અન્તથી નિર્લેપ રહે છે. અન્તરથી નિલેષપણે સ્વપરના સમ્યગ ઉપગે રહીને બાહ્યથી કાણું પૂતળીની પેઠે વ્યાવહારિક ક્રિયાઓને સ્વાધિકારે ફરજ માની કરતાં જ્ઞાનદશાનું કર્મયોગિત્વ પ્રાપ્ત થાય છે. શ્રી તીર્થકર મહારાજા કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને વ્યાવહારિક ધાર્મિક કાર્યોને ઉદયાગત સ્વફરજ માની કરે છે તેથી ઉત્તમોત્તમ લકત્તરિ, કર્મગિત્વ તેમને ઘટે છે. તેવી દશાનું લોકે રિક કર્મ નિત્વ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. શ્રી ચેડા મહારાજે કણિક નૃપતિની સાથે બાર વર્ષ પર્યત ક્ષાત્ર ધર્મકર્મગના અધિકારની ફરજ અદા કરવા યુદ્ધ કર્યું હતું. શ્રાવકત્વ છતાં ધર્મ કર્મપ્રવૃત્તિની આવશ્યકતા સ્વીકારીને વર્ણ ધર્મ કર્મ વ્યવસ્થાની મર્યાદાના પાલનમાં શરીરને ઉત્સર્ગ કર્યો હતો. ભરતરાજાએ અને બાહબલિએ કારણ પ્રસંગે પ્રાપ્ત આવશ્યક કર્મવેગે ક્ષાત્ર કર્માધિકારે બાર વર્ષ પર્યન્ત For Private And Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. પરસ્પર યુદ્ધ કર્યું હતું, તેમાં ક્ષાત્રધર્મ કર્મરૂપ બાહ્ય સ્વફરજ પ્રવૃત્તિની મુખ્યતા છતાં અન્તરથી ઘણું નિર્લેપપણું હતું. કુમારપાલાદિ રાજાઓએ ક્ષાત્ર ધર્મ વ્યવહાર કર્માનુસારે અનેક યુદ્ધોના કૃત્યને સ્વફરજ માની પ્રવૃત્તિ કરી હતી, તેવી પશ્ચાતું ક્ષાત્ર જેન રાજાઓએ સ્વફરજ માનીને ક્ષાત્ર ધર્મકર્મથી ભ્રષ્ટ ન થયા હોત તે સંપ્રતિ જૈનસૃષ્ટિમાં ક્ષત્રિયનૃપતિનું અસ્તિત્વ રહેતા અને તેથી જૈન જગતનું અસ્તિત્વ ક્ષાત્રબળે સંરક્ષી શકાત. જૈન ક્ષાત્રાદિ ધર્મોની સાથે ધર્મ કર્મોને સંબંધ સદા સ્વસ્વાધિકાર કર્મ વ્યવસ્થાથી સદા નિયત રહે એવી બાહ્યસ્વસ્વધર્મની ઉપયોગિતા, મહત્તા અને કર્તવ્યતા અવબોધવી, અવધાવવી અને અવબોધકની અનુમોદના કરવી એ સ્વકર્મવેગની અસ્તિતા, સંરક્ષકતા અને પ્રગતિના વાસ્તવિક ઉપાયો છે. ત્યાગીઓએ વ્યાવહારિકત્યાગધર્મકર્મો અને નૈશ્ચયિત્યાગધર્મકર્મોની વ્યવસ્થાઓને સ્વફરજરૂપ માની ઉત્સર્ગો ઉત્સર્ગ માર્ગથી અને અપવાદે અપવાદ માર્ગથી દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી પ્રવર્તવું. જે જે કાલે ઉત્સર્ગ અને અપવાદથી વ્યાવહારિક સાધુધર્મકર્મ અને નૈઋયિકધર્મકર્મયોગ કરવાની નિયમિતતા હોય તે તે કાલે તે તે કરવાથી વ્યવહારસાધુ ધર્મથી અને નિશ્ચય સાધુ ઘર્મથી આત્મોન્નતિ અને પરન્નતિ કરી શકાય છે. સ્વસ્વદશાના અધિકાર પ્રમાણે જે જે કર્તવ્ય કરવાનાં હોય તે સ્વાત્માનું શાસન અધીને પ્રત્યેક મનુષ્ય પ્રગતિ માર્ગમાં સંચરી તે તે પ્રમાણે કરવાં જોઈએ. પિતાના અધિકાર પ્રમાણે જે જે કર્યો કરવામાં સ્વધર્મની આવશ્યક્તા છે તેમાં સર્વ સ્વાર્પણ કરીને નિષ્કામ ભાવે જે મનુષ્ય પ્રવર્તે છે તે કર્મચગી છતાં અન્તરથી નિર્લેપ રહે છે. અધિકારપ્રાસકાર્યો કરવામાં કર્મયોગી પ્રવૃત્તિ નથી આચરતો તે નિષ્કિય જેવો દેખાયા છતાં પ્રમાદી અને સ્વકર્તવ્ય કર્મ બ્રણ છે એમ અવબોધવું. જ્ઞાનયોગની પ્રાપ્તિની કસોટી ખરેખર કર્મયોગથી થાય છે. જે સ્વાધિકારે કર્મયોગમાં પ્રવર્તે છતો સ્વાધિકાર પ્રમાણે જ્ઞાનયોગને ગ્રહણ કરે છે તેના જ્ઞાનગની વિશુદ્ધતા--પરિપકવતા થાય છે અને તેના જ્ઞાનગથી આત્માની અત્યંત વિશુદ્ધિ થાય છે. કર્મયોગમાં સ્વાધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરતાં જે જ્ઞાન ખરેખર ચિત્તની શુદ્ધિ કરે છે તેવી શુદ્ધિ ખરેખર કર્મવેગના રાજમાર્ગની દૃષ્ટિથી અવલેતાં અન્ય કશાથી થતી નથી. રાગ દ્વેષને જય કર સમભાવ રાખવો ઇત્યાદિ ઉપદેશની મિછતા સર્વને લાગે છે પરંતુ અનેક પ્રકારની પ્રવૃત્તિ કરતાં તે વખતે રાગ દ્વેષના સંગે મળતાં રાગ દ્વષ ન થાય એવી રીતે વતીને જે કર્મ કરવા તેમાં જ સત્યજ્ઞાનની ખૂબી રહેલી છે. મન વાણી અને કાયા દ્વારા જેટલી જેટલી ધર્માર્થે પ્રવૃત્તિ થાય છે તે સર્વને કર્મવેગ યાને ક્રિયાયોગમાં સમાવેશ થાય છે. ભક્તિપ્રવૃત્તિયેગ, સેવાપ્રવૃત્તિ અને જ્ઞાનપ્રવૃત્તિ વગેરે અનેક બાહ્યગોને કર્મચગમાં અન્તર્ભાવ થાય છે. અત્ર શુભ અને શુદ્ધ એવા બે ભેદ અખ્તરના શુભ અને શુદ્ધ પરિણામની અપેક્ષાએ અને બાહ્ય શુભ વ્યવહાર અને For Private And Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કમંગની પ્રવૃત્તિ કયારે થાય? (૧૫ ) નિશ્ચયિક ધર્મની અપેક્ષાએ કર્મયોગના અવધવા. કર્મવેગનું સાધ્યબિંદ ચિત્તની શુદ્ધિ માટે છે એવું અવબોધીને કર્મવેગની પ્રવૃત્તિને નિમિત્ત અને ઉપાદાનથી આદરવી જોઈએ. વ્યાવહારિક આજીવિકા હેતુઓની પ્રવૃત્તિને આદર્યા વિના અને તેનું સંરક્ષણ ર્યા વિના વ્યાવહારિકસ્વકીય સ્વાતંત્ર્ય જીવન કદાપિ સંરક્ષી શકાતું નથી અને વ્યાવહારિકાજીવિકાના ઉપાયથી ભ્રષ્ટ થવાથી અન્ય મનુષ્યનું દાસત્વ કરવાને પ્રસંગે પ્રાપ્ત થતાં વ્યાવહારિક પારd બેડીમાં સપડાવાની સાથે ધાર્મિકજ્ઞાનાદિ જીવનપ્રવૃત્તિમાં પરતંત્ર્ય વેઠવું પડે છે અને તેથી પરિણામે વ્યાવહારિક સામ્રાજ્ય સ્વાતંત્ર્ય અને ધાર્મિક સામ્રાજ્યસ્વાતંત્ર્યની જાહોજલાલીને ભાનુ અસ્ત થાય એ પ્રસંગ પ્રાપ્ત થાય છે. પ્રવૃત્તિમાર્ગમાં આર્યદેશીઓનું વર્તમાન સમયમાં માન્ય પ્રવર્તતાં પાશ્ચાત્ય દેશીઓએ સ્વજીવન વ્યાવહારિકવ્યાપારિપ્રવૃત્તિયોથી આર્યોના બાહ્ય વ્યાવહારિક જીવનસૂત્રનો મુખ્ય ભાગ સ્વહસ્તગત કર્યો છે તેથી આર્યજન પ્રવૃત્તિમાર્ગથી પશ્ચાતુ પડી પરતંત્રતા વેઠે છે અને સ્વજીવન હેતુભૂત વ્યાવહારિક ઉપાયોથી ભ્રષ્ટ થઈ ચિંતા શેક વગેરેથી આકુલમના થઈ ધાર્મિકનિવૃત્તિ જીવનમાં પણ મન્દ પરિણામવાળા થઈ ઉભયબ્રણ દશાસ્થિતિમાન અનુભવેને કરે છે તે ક્યાં અનુભવીઓથી અવિજ્ઞાત છે ! બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્રવર્ગીય જને સ્વજીવિકા હેતુભૂત જીવનપ્રવૃત્તિઓની સંરક્ષા કરીને તેઓ ધાર્મિક પ્રવૃત્તિ અને ધાર્મિક નિવૃત્તિમાં અવ્યાકુલમના રહી શકે છે. પ્રત્યેક પ્રગતિની બાબતમાં જીવન હેતુઓ જે જે અધાતા હોય અને સ્વસ્વાધિકાર જે આદરણીય જણાતા હોય અને જે આદર્યા વિના સ્વને પરને સમાજને દેશને અને વિશ્વને હાનિ થતી હોય તે ખરેખર તે તે આદરવા જોઈએ કે જેથી અનેક જાતની ચિંતા, શોક અને ભય વગેરે પરિણામો સેવવાને પ્રસંગ ન પ્રાપ્ત થાય, અત્યંત ક્ષુધા અને પિપાસા લાગી હોય તે તેના નિવારણાર્થે અનુકૂળ ઉપાયોને વિવેકથી દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી લેવા પડે છે અને જે ઉપાયો ન લેવામાં આવે તો ચિત્તની શુદ્ધિ રહેતી નથી; તદ્દત અનેક આવશ્યકીય બાબતમાં અવધવું. ધર્મસમાજ દેશાદિની સંરક્ષાર્થે કોઈ પણ ઘટતી પ્રવૃત્તિરૂપ કર્મયોગને ન સેવવામાં આવે તો ધર્માદિની હાનિની સાથે ચિત્તની શુદ્ધિ પણ રહેતી નથી; પરન્તુ ઊલટી ચિત્તની મલિનતા વૃદ્ધિ પામે છે. જે શરીર દ્વારા ધર્માદિની આરાધના કરવામાં આવે છે તે જે શરીરની આરોગ્યતા સંરક્ષપ્રવત્તિકપકર્મને ન આચરવામાં આવે તે શારીરિક અનારોગ્યવૃદ્ધિ પામે છે અને તેની સાથે ધર્મમાર્ગ પ્રવૃત્તિને પણ નાશ થાય છે, અતએવ શરીરાદિ સંરક્ષાપ્રગતિભૂત જે જે ઉપાયો-હેતુઓ હોય તેની જે જે પ્રવૃત્તિયો હોય તે તે પ્રવૃત્તિરૂપ કર્મયોગને વિવેકબુદ્ધિથી આદરવાની જરૂર છે. અવતરણ-કર્મયોગની નૈસર્ગિક અને નૈમિત્તિક પ્રવૃતિ અને સ્વસ્વજ્ઞાનાનુસાર થયા કરે છે તેની વિશેષ પુષ્ટિ માટે કંઈક કહેવામાં આવે છે. For Private And Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૧૬ ) www.kotbatirth.org શ્રી કર્મયોગ ગ્રંથ-વિવેચન, સંસારી જીવા ત્રણે કાળમાં પ્રવૃત્તિવાળા હાય છે. ૉજ. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only U प्रवृत्तिः सर्वजीवानां स्वस्वज्ञानानुसारतः । त्रैकालिकी भवत्येव यथायोगं प्रतिक्षणम् ॥ ५ ॥ શબ્દાર્થ ---સ્વસ્વજ્ઞાનાનુસારથી સર્વ જીવાની વૈકાલિકી પ્રવૃત્તિયથાયોગ પ્રતિક્ષણે હોય છે. વિવેચન—પૃથ્વીકાય, અપ્કાય, તેજસ્કાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયના જીવા સ્વસ્વ જ્ઞાનાનુસારે ( આહારસંજ્ઞા, મૈથુનસંજ્ઞા, ભયસંજ્ઞા અને પરિગ્રહસ’જ્ઞાઐ ) પ્રવૃત્તિ કરે છે. કદષ્ટિએ આહારાદિસંજ્ઞાદ્વારા થતી પ્રવૃત્તિ જે છે તે નૈસર્ગિક પ્રવૃત્તિ જેવી હોય છે અને બાહ્ય નિમિત્ત પામીને જે પ્રવૃત્તિ થાય છે તે મનુષ્યો વગેરેને નૈમિત્તિકકર્મ પ્રવૃત્તિ તરીકે પણ હોય છે. સર્વ જીવોને આહારાદિસંજ્ઞાએ ભૂતકાળમાં યથાયોગ આહારાદિ પ્રાપ્ત્ય પ્રવૃત્તિ થઈ; વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે; અતએવ તે વૈકાલિકી પ્રવૃત્તિ ગણાય છે. નૈસર્ગિક પ્રવૃત્તિરૂપ કર્મયોગ, સર્વ જીવોને આહાસિત સંજ્ઞાદ્વારા આહારદિને થયા કરે છે. કમે પાધિવિશિષ્ઠ આહારાદિ સંજ્ઞાજન્ય આહારાદિ કર્મ પ્રવૃત્તિયે સર્વ જીવોને પ્રતિક્ષણે થાય છે એમાં કશુ' કઈ આશ્ચર્ય નથી. પ્રવૃત્તિરૂપકચાગને વાર્યાં પણ ન વરાય એવા અવોધવા. આહારગ્રહણ, જલગ્રહણું, વસ્રગ્રહણપ્રવૃત્તિ, શરીરસ’રક્ષાપ્રવૃત્તિ, અને સ્વાવિકાપ્રવૃત્તિ આદિ અનેક પ્રવૃત્તિયે તે ત્યાગી થએલા મુનિવરને પણ કર્યા વિના છૂટકા થતા નથી. હેતુવાદેદેશિકી અને દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાવાળા જીવાને સ્વજ્ઞાનાનુસારે વ્યાવહારિક જીવન પ્રવૃત્તિ કરવી પડે છે. આ વિશ્વમાં બાહ્ય અને આન્ત પ્રવૃત્તિ એ બે પ્રવૃત્તિરૂપ ક્રિયા વિનાના કોઇ જીવ દેખાતો નથી. મન, વચન અને કાયાના યોગની પ્રવૃત્તિ પૈકી કોઇને કોઈ પ્રવૃત્તિ તા હોય છે જ એમ અનુભવ કરતાં વિરત અવમેધાશે. શ્રીવીરપ્રભુએ બાર વર્ષે પર્યન્ત ધ્યાન કર્યું તે વખતે પણ આત્મિક ધ્યાનરૂપ આન્તર પ્રવૃત્તિ તે વિદ્યમાન હતી. શ્રીવીરપ્રભુને જ્યારે કેવળજ્ઞાન થયું તે વખતે પણ તેમણે ધર્મતીર્થં પ્રવર્તન, ધર્મપ્રચારકપ્રવૃત્તિ, ઉપદેશપ્રવૃત્તિ અને વિહારપ્રવૃત્તિ આદિ પ્રવૃત્તિયાને સેવી હતી. કૃતકૃત્ય થએલ એવા શ્રીવીરપ્રભુએ કેવલજ્ઞાન પ્રાપ્ત થયા છતાં કર્મ-નિજરાર્થે મનોપ્રવૃત્તિને અનુત્તર વિમાનના દેવતાઓના પ્રશ્નોના ઉત્તર આપવા નિમિત્તે સેવી હતી. ત્રયોદશગુણસ્થાનવતિ શ્રી તીર્થંકર મહારાજને પણ ક્રિયારૂપ પ્રવૃત્તિયાગ વેદાતા હતા-કરાતા તે અન્ય મનુષ્યાનુ તા શું કહેવુ ? ખરેખર સંસારી જીવાને ત્રિકાલે પ્રવૃત્તિયોગ સેવવા પડે છે. પ્રારબ્ધ કર્મનું દેવું ચૂકવવામાં યોગીઓને ક્રિયાપ્રવૃત્તિ યોગ સેવવા પડે છે. ઉપર્યુક્ત કથ્યને સારાંશ એ છે કે પ્રત્યેક મનુષ્યને સ્વાધિકારે યથાયોગ્ય વ્યાવહારિક પ્રવૃત્તિ કરવી પડે છે. પ્રત્યેક મનુષ્ય પ્રવૃત્તિ Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 5 ગુણુકર્માનુસાર ક યાગ. ( ૧૭ ) કરે છે એમાં કઈ આશ્ચર્ય નથી વા શેક નથી, પરન્તુ સ્વાધિકારે સ્વકર્મની યોગ્યતા અને અચેગ્યતાના વિચાર કરી લાભાલાભના વિચાર કરી વિવેકપુરસર અન્તર્ નિલે પભાવે પ્રવૃત્તિ કરી મનુષ્ય કર્મબન્ધનથી મુક્ત થાય એવં અત્ર ગ્રન્થમાં જણાવવાના ઉદ્દેશ છે. સંસારમાં એક વનસ્પતિથી આરંભી ઈન્દ્ર પર્યંત અવલાશે તેા અવધારશે કે પ્રત્યેક જીવ પ્રવૃત્તિચક્રમાં ગુંથાયલા છે. પ્રવૃત્તિમાર્ગમાં પડેલાને શે આનન્દ ? એવું પૂછતાં તેને ઉત્તર આપવામાં આવે છે કે-પ્રવૃત્તિમાર્ગ માં કેવલ સુખ નથી. પ્રવૃત્તિમાર્ગના ત્યાગ કર્યા વિના અને નિવૃત્તિમાર્ગ ગ્રહણ કર્યા વિના કદાપિ સુખની પ્રાપ્તિ નથી; પ્રવૃત્તિમાર્ગ એ નિવૃત્તિમાર્ગનુ અપેક્ષાએ કારણ છે. પ્રવૃત્તિમાર્ગનુ અમુકાપેક્ષાએ અવલંબન કર્યા વિના નિવૃત્તિમાર્ગમાં રહી શકાતુ નથી. નિવૃત્તિમાર્ગની રક્ષાર્થે અમુકાધિકારે અમુક પ્રવૃત્તિમાર્ગની આવશ્યકતા સ્વીકારવી પડે છે; અતએવ નિવૃત્તિસુખની પ્રાપ્તિ માટે અમુકાધિકારે અમુક ધર્મકર્મની પ્રવૃત્તિ અંગીકાય છે એમ ધર્મસમાજના મનુષ્યને અવગત થયા વિના રહેતું નથી. પ્રત્યેક મનુષ્ય આપેક્ષિક આદેય એવી પ્રવૃત્તિપૂર્વક નિવૃત્તિ સાધી આત્મિક સુખ પ્રાપ્ત કરી શકે છે; અતએવ પ્રવૃત્તિની જરૂર છે પરન્તુ પ્રવૃત્તિ સર્વ જીવા કરે છે પણ એવી કર્મયોગની પ્રવૃત્તિ પ્રવૃત્ત છતાં કર્મચાગીએ અન્તરમાં રાગદ્વેષથી અમુકાપેક્ષાએ જ્ઞાન વૈરાગ્યબળે ન્યારા રહી મુક્ત થાય એવા ઉચ્ચજ્ઞાનબોધની સાથે પ્રવૃત્તિયેાગનું સ્વરૂપ અત્ર દર્શાવવામાં આવે છે. સાંસારિક અને ધાર્મિક પ્રત્યેક કાર્ય પ્રવૃત્તિ કરતાં ક્રોધ માન માયા અને લેાભની ગતિ મન્દ થાય અને અન્તરથી આત્મા સર્વ કાર્યોમાં સાક્ષીભૂત થઇને પ્રવર્તે; પ્રત્યેક કાર્ય કરતાં છતાં હું અને મારું એવા ભાવ ન રહે અને સ્વજને અમુક દૃષ્ટિએ અદા કરવામાં આવે એવા ઉપયાગ રહે એવી રીતે અત્ર પ્રવૃત્તિ કર્મયોગનું સ્વરૂપ દર્શાવવામાં આવે છે. સંસારવૃતિ પ્રત્યેક મનુષ્ય વર્ણકર્માનુસારે શુભાશુભ ગણાતી અનેક જાતની પ્રવૃત્તિયા કરે છે પણ તે શુભાશુભ પ્રવૃત્તિયામાં શુભાશુભ રાગદ્વેષના પરિણામથી ન બન્ધાય અને ખાદ્યની શુભાશુભ કર્મ પ્રવૃત્તિયામાં અન્તરથી શુભાશુભની માન્યતા ઉડી જાય, ફક્ત વ્યવહારે કફજ પ્રમાણે માન્યતા રહે અને સ્વક્જને અનુસરી નિલે પપણે કર્મ પ્રવૃત્તિ થાય કે જેથી મનુષ્ય વ્યાવહારિક વણુ કર્મીના અધિકારમાં નિયુક્ત છતા અને ફરજ બજાવતા છતા અન્તરથી નિર્મળ રહે એવા અત્ર ઉપદેશ આપવાની જરૂર છે. ભરત ચક્રવર્તિએ ચક્રવર્તિ પદ ભોગવ્યું પણ જ્ઞાન વૈરાગ્યાદિ બળે અન્તરથી નિલે પપણું ભાવી અન્તુ કેવલજ્ઞાન પામી પરમાત્મ પદ પામ્યા. તેઓ કના ચેગે જે અધિકારમાં નીમાયલા હતા અને જે જે પ્રવૃત્તિયેા કરતા હતા તેમાં તેમના મન્ત્ર કષાય વર્તતા હતા અને અન્તરથી ખાદ્ય પદાર્થની પ્રવૃત્તિને તે તટસ્થ સાક્ષીભૂત થઇને અવલાકતા હતા; તેથી અન્તે તેઓ સર્વ બંધનથી વિમુક્ત 3 For Private And Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન. થયા. પ્રવૃત્તિમાર્ગના અધિકારીઓ વસ્તુતઃ આત્મજ્ઞાનીઓ છે કારણકે તે બાહ્યથી કર્મયોગી છતાં અન્તરથી કર્મરહિત અને માનસિક અનેક પ્રકારની કામના કર્મરહિત હોય છે. જે જે દેશમાં જે જે કાળમાં આત્મજ્ઞાનીઓને અભાવ થાય છે તે તે દેશમાં તે તે કાલમાં કર્મવેગની અસ્તવ્યસ્ત દશા થઈ જાય છે અને અધિકાર પરત્વે કે કર્મ કોને સેવવા યોગ્ય છે અને કેવી કેવી સ્થિતિમાં તથા રીતિથી સેવવા યોગ્ય છે તેનું સમ્યગજ્ઞાન ટળી જાય છે અને તેથી તે તે દેશના તે તે કાલના મનુષ્યસમાજની બાહ્ય તથા આન્તરિક પ્રગતિના સ્થાને અવનતિ અલકાય છે. આત્મજ્ઞાની મનુષ્યોને અધિકાર પરત્વે અમુક ક્ષેત્રે, અમુક કાળે અને અમુક દશામાં ઉત્સર્ગ અને અપવાદથી અમુક પ્રવૃત્તિ અમુક રીતિએ આદરવાયોગ્ય છે અને તે કર્તવ્ય કર્મધર્મ છે, એમ અવધીને તે ફરજને વ્યવહાર અદા કરે છે તેથી તેઓ વ્યવહારથી તથા નિશ્ચયથી દેશ-સમાજ-સંધ અને સ્વને પ્રગતિસંરક્ષક વ્યવસ્થાઓથી યુક્ત કરી શકે છે. જ્ઞાનીઓ સમાજની, દેશની અને સ્વપરની આધુનિક અને ભવિષ્ય સ્થિતિ અવલોકી શકે છે અતએ તેઓ દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવતઃ કર્તવ્ય કર્મચાગને સ્વસ્વાધિકાર સર્વ મનુષ્યને સંબોધવા અધિકારી બની શકે છે. અને સ્વયં સ્વાધિકાર જે જે કર્તવ્ય કર્મો યેગ્ય ધારે છે તે તે કરવા અધિકારી બની શકે છે. મગજની સમાનતા સંરક્ષી નિલેષપણે હારે મારા અધિકાર પ્રમાણે કર્તવ્યાવશ્યક કર્મને કરવા જોઈએ એમ જે જ્ઞાની મનુષ્ય ધારી શકે છે તે પ્રવૃત્તિમાર્ગમાં પ્રગતિકારક ઉપાયોને સંજી પ્રવૃત્ત થઈ શકે છે. ઉત્સાહ ખંત હૈયે સહનશીલતા વિશેષતઃ નિર્દોષ કર્મ કરવાની વિવેકશક્તિ, દયા સત્ય પ્રામાણ્ય અને સ્વફરજ બજાવવાની યોગ્યતા ઈત્યાદિ ગુણોને જે પ્રાપ્ત કરીને સ્વક્તવ્ય કર્મને ગમે તેવી સ્થિતિમાં તે તે કાલે જે જે રીતે કરી શકાય તેવી રીતે આચરે છે તે મનુષ્ય સ્વાધિકારે કર્તવ્ય કર્મને અધિકારી બને છે અને તે આદર્શ કર્મચાગી બની અન્ય જનોને સ્વાધિકાર કર્તવ્ય કર્મને અવબેધાવવા સમર્થ બને છે. જે જે કાલે, જે જે ક્ષેત્રે, જે જે દશામાં આજુબાજુના સંયેગોને લઈ લાભાલાભના વિવેકપૂર્વક કયું કર્તવ્ય કર્મ કેવી રીતે વ્યવસ્થા જનાઓપૂર્વક કર્તવ્ય છે અને તેમાં મારી કર્તવ્યગ્રતા શક્તિ કેટલી છે તેનો નિર્ણય કરીને પ્રવૃત્તિ કરવી એ કંઈ નાના બાળકોના ખેલ નથી. મહાભારતના યુદ્ધ વખતે યુદ્ધ કરવામાં અર્જુનની મતિ અનિશ્ચિત બની હતી તેનું શું કારણ હતું તે ખાસ અનુભવવાયેગ્ય છે. સ્વાધિકારે વર્ણાદિકની અપેક્ષા આદિ અનેક અપેક્ષા સંયેગોને વિચાર કરી જે જે સ્થિતિમાં જે જે મનુષ્ય પ્રારબ્ધાદિ કારણેથી મૂકાયો હોય તે વખતે તેને સંસાર દશામાં કયું કર્મ કરવું અને તેમાં સ્વાધિકાર છે કે નહિ તેનો નિર્ણય કરવો એ આત્મજ્ઞાન અને વ્યવહારજ્ઞાનથી સમ્યગ અનુભવી થયા વિના બની શકે તેમ નથી. અળસીયા વગેરેની પિઠે પ્રવૃત્તિમાર્ગમાં પ્રવૃત્તિ કરનારાઓ તો અનેક મનુષ્ય અવલોકી For Private And Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફિR કર્તવ્ય કર્મ પ્રવૃત્તિ સ્વાધિકાર યોગ્ય આચરવી. ક ૧૧ -૧. -- ~ શકાય; પરન્તુ વ્યવહાર અને નિશ્ચયથી-દ્રવ્ય અને ભાવથી–ઉપાદાન અને નિમિત્તથી સાધનભાવ અને સાધ્યભાવથી કર્તવ્ય જે જે કર્મો હોય તેઓને કરવામાં સ્વાધિકારની યેગ્યતા કેટલી છે તેની સમ્યગ નિર્ણય કરી પશ્ચાત્ કર્તવ્ય કર્મમાં તટસ્થ સાક્ષીભૂત થઈને પ્રવર્તનારા, કર્મને આચરતા છતા, કષાયોને મન્દ કરતા હતા અને સામાન્ય દશાથી ઉચ્ચગુણ સ્થાનક પ્રતિ પ્રગતિ કરતા છતા અને ઉપર ઉપરની ગુણસ્થાનકની યેગ્યતા પામી ભિન્ન ભિન્ન ઉચ્ચ શુદ્ધ કર્તવ્ય કર્મને કરનારા વિરલ મહાત્માઓ અવલોકી શકાય છે. એવા કર્મયોગી મહાત્માઓ, સર્વ કર્મનો ક્ષય કરીને કેવળજ્ઞાનને પ્રાપ્ત કરે છે અને પશ્ચાત્ સર્વ કર્મથી વિમુક્ત થઈને પરમાત્મપદને પ્રાપ્ત કરે છે; શ્રી મહાવીર પ્રભુ જ્યારે ગૃહાવાસમાં હતા ત્યારે ત્રણ જ્ઞાન છતાં ગૃહાવાસીયસ્વકર્તવ્યધર્મકર્મોને આચરતા હતા અને જ્યારે તેઓ ત્યાગાવસ્થાના અધિકારને પામ્યા ત્યારે ત્યાગમાર્ગના કર્તવ્ય ધર્મમાં તલ્લીન થયા અને અનેક પરિસહ વેઠી આત્મધ્યાન ધરી કેવલજ્ઞાન પ્રગટાવી શ્રીતીર્થની સ્થાપના કરી અને તીર્થકર તરીકેના સ્વાધિકારવિશિષ્ટસર્વધર્મકર્તવ્ય કર્મવ્યવહારોને અનુસર્યા; પશ્ચાત્ તીર્થંકરનો અધિકાર સમાપ્ત થતાં સિદ્ધિપદને પામ્યા અને વ્યાવહારિક સર્વ કર્તવ્યકમેથી અને જ્ઞાનાવરણીયાદિ અષ્ટધાકર્મોથી વિમુક્ત થયા. એ ઉપરથી અવબેધવાનું કે મનુષ્ય જે જે દશાને (અવસ્થાને) પ્રાપ્ત કરી હોય તે તે દશાના સ્વયેગ્યકર્તવ્યકર્મમાં વિવેકપૂર્વક તત્પર રહેવું, અને જ્ઞાનવૈરાગ્યબળે અન્તરથી નિર્લેપ રહી ઉપરની ઉચ્ચ અવસ્થાની દશાને પ્રાપ્ત કરવાના અધિકારી બનવું તેમજ ઉત્તરોત્તરની ઉચ્ચાવસ્થાઓને સ્વાધિકારમાં રહી પ્રાપ્ત કરવા અધિકારી બની સ્વકર્તવ્ય સર્વપ્રવૃત્તિ કર્યા કરવી. સ્વાધિકાર જે જે વ્યાવહારિક આવશ્યક પ્રવૃત્તિ કરવાની હોય અને તેના કરતાં અન્ય પ્રવૃત્તિ નિર્દોષ જણાતી હોય પરંતુ તેમાં સ્વાધિકાર ગ્યતા ન હોય અને તે કરવામાં કે મનુષ્ય સ્વાધિકાને કર્તવ્યકર્મ પ્રવૃત્તિયોને ત્યાગી-સ્વાધિકાર ભિન્ન અન્ય પ્રવૃત્તિને રહે છે તો તે ઉભયતો ભ્રષ્ટ બની સહસમુખવિનિપાતને પ્રાપ્ત કરે છે. અતએ અન્ય પ્રવૃત્તિ કરતાં સદોષપ્રવૃત્તિયો સ્વાધિકાર હોય તથાપિ તે કરવાને અન્તરથી નિર્લેપ રહી પ્રવૃત્તિ કરવી જોઈએ. જ્યાં સુધી જે અવસ્થામાં સ્થિતિ કરવી પડે તાવત્ તે દશાની અધિકારિતાની આવશ્યક પ્રવૃત્તિને અવલંબવી પડે એ ન્યાશ્ય છે. ન્યાયાધીશને ન્યાયાધીશના અધિકાર પ્રમાણે ન્યાય આપી શિક્ષાદિ કર્તવ્ય કરવા જોઈએ અને ફોજદારે ફોજદારના અધિકારપ્રમાણે, યાવત્ એ સ્થિતિ છે તાવ, ફેજદાર યોગ્ય પ્રવૃત્તિ કરવી જોઈએ. અધિકારના પરાવર્તનની સાથે જે જે અધિકાર પ્રાપ્ત થાય છે તેવી પ્રવૃત્તિ કરવાની હોય છે અને પૂર્વના અધિકારની પ્રવૃત્તિને ત્યાગવાની હોય છે; જે જે મનુષ્ય પ્રારબ્બાદિયેગે જે જે દશામાં અવસ્થિત છે તે તે દશામાં આત્મજ્ઞાન અને વૈરાગ્યબળે અન્તરથી નિલેપ રહી સ્વાધિકાર પ્રવૃત્તિને કરે છે તે તે મનુષ્ય ઉપરની ઉચદશાના For Private And Personal Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન. અધિકારને પ્રાપ્ત કરવા યોગ્ય બની આ ભવમાં વા પરભવમાં ઉપરની ભૂમિકાના ગુણોને સ્પ છે. જે વિદ્યાર્થી પ્રથમ ધોરણના શિક્ષણકર્મને અધિકારી છે તેને બી. એ. ના કલાસમાં બેસાડવામાં આવે તો તેથી તેને લાભના સ્થાને હાનિ પ્રાપ્ત થાય છે. બી. એ. ના અધિકારી વિદ્યાથીને પ્રથમ ધોરણના કલાસમાં બેસાડીને ગાંધવામાં આવે છે તેથી તેને લાભને સ્થાને હાનિ છે–તદ્વત જે મનુષ્ય બાહ્યવ્યવહારદશાથી વિરુદ્ધ અનધિકારોગ્ય કાર્યોને કરે છે તે હાનિને પ્રાપ્ત કરે છે. જે અધિકારને જે ગ્ય હોય તે અધિકાર પ્રમાણે તેને કર્તવ્ય કર્મને ઉપદેશ દેવામાં આવે અને કર્તવ્ય છે તે દશા પ્રમાણે તે કરે તો સ્વાધિકાર એગ્ય કર્મ પ્રવૃત્તિ કરીને તે સ્વાધિકારથી ઉરચ એવી અનુક્રમ ઉચ્ચદશાઓને અનુક્રમે અનુક્રમે પ્રાપ્ત કરવા અધિકારી બને છે અને તે પ્રગતિમાર્ગની ભૂમિકાઓમાં સ્વાધિકારપ્રવૃત્તિ દ્વારા આરોહતો જાય છે. અતવ ઉપર્યુક્ત ઉલ્લેખથી અવબોધવું કે સ્વાધિકારદશાગ્યપ્રવૃત્તિનું સમ્યગુજ્ઞાન કરી અને તેનાં પ્રયજન-રહસ્ય અવધી કર્મયોગી થવાથી કદાપિ ધર્મ વા કર્મમાર્ગથી ભ્રષ્ટ થવાનો પ્રસંગ પ્રાપ્ત થતો નથી અને અધિકાર પરત્વે કર્મપ્રવૃત્તિને અન્તરથી નિર્લેપ રહેવાની શક્તિ પ્રાપ્ત કરવાની સાથે આત્મોન્નતિમાર્ગમાં સદા આગળ પ્રવાહવું થયા કરે છે. જેનામાં જે શક્તિ ખીલી હોય છે અને તેના અધિકાર પ્રમાણે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી વ્યાવહારિક દષ્ટિએ તેને જે કર્તવ્યપ્રવૃત્તિ કરવી ઉચિત હોય છે તે તેને કરવી પડે છે અને એ કર્તવ્ય પ્રવૃત્તિ કરવાની ફરજથી યદિ તે વિમુખ થાય છે તો તે સ્વ અને પારને અનેક પ્રકારની હાનિ પ્રાપ્ત કરાવે છે. સર્વ જીવોને વર્તમાન, ભૂત અને ભવિષ્યમાં સ્વદેહાદિષણાર્થે અનેક પ્રવૃત્તિ કરવાની હોય છે અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી પડે છે પરંતુ તેમાં વિશેષ એ છે કે-પ્રારબ્બાદિયોગે જે જે પ્રવૃત્તિ થાય તેના લાભાલાભનો વિવેક હોવો જોઈએ અને જ્ઞાનગપૂર્વક તે પ્રવૃત્તિ થવી જોઈએ. જ્ઞાનપૂર્વક થતી પ્રવૃત્તિથી ભવિષ્યમાં અનુભવશિક્ષણ મળે છે અને તેથી ભવિષ્યમાં અનેક પ્રકારના સુધારાવધારા યુક્ત પ્રવૃત્તિ કરી શકાય છે. સર્વ પ્રકારનાં કર્મ ટળ્યા વિના અને પંચ શરીરને નાશ થયા વિના દેહાદિકપ્રવૃત્તિ ટળતી નથી. જ્યાં સુધી દેહનું અસ્તિત્વ છે તાવતું જ્ઞાની રે અજ્ઞાની દેહાદિ પિષણાર્થે પ્રવૃત્તિ કર્યા વિના રહી શકે તેમ નથી. જીવ માત્રની પ્રવૃત્તિ અનિવાર્ય હોવાથી જ્ઞાનીઓને એ ફરજ શીર્ષે આવી પડે છે કે તેઓની પ્રવૃત્તિમાં જ્ઞાનમાર્ગ પૂર્વક પ્રવર્તવાને ઉપદેશ દે. શ્રી આદિનાથ પ્રભુએ ગૃહાવાસમાં મનુબેને અનેક પ્રકારની શિલાદિ શિક્ષણની પ્રવૃત્તિ દર્શાવી હતી. જો કે શિલ્પાદિ કળાઓ સષિત હતી તે પણ તેના વિવેક વિના અને તેની પ્રવૃત્તિ વિના નિવૃત્તિમાર્ગ તેઓ થઈ શકે તેમ નહોતું; અત એવ તત્કાલીન મનુષ્યોને કર્મમાર્ગની શિલ્પાદિ પ્રવૃત્તિ જણાવવાની જરૂર પડી હતી. પન્નર કર્મભૂમિમાં તીર્થકરે ઉત્પન્ન થઈ શકે છે અને કર્મભૂમિમાં For Private And Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ અને કર્મયોગના માર્ગની ભિન્નતા. ( ૨૧ ). પ્રવૃત્તિ અને નિવૃત્તિમાર્ગ, ચિરંજીવી થઈ શકે છે તેનું સૂમરહસ્ય અનુભવવાની જરૂર છે. અકર્મભૂમિમાં કર્મમાર્ગ ન હોવાથી ત્યાં તીર્થકરો વગેરે થઈ શકતા નથી અને ત્યાંના મનુને મુક્તિની પ્રાપ્તિ થઈ શકતી નથી. ઉપર્યુક્ત રહસ્યથી અનુભવી શકાશે કે જ્યાં અસિ-મષી-કૃષ્ણાદિક કર્મમાર્ગની પ્રવૃત્તિ હોય છે ત્યાં કર્મપ્રવૃત્તિની સાથે ધર્મ પ્રવૃત્તિ અને ધર્મની નિવૃત્તિ હોય છે. વ્યાવહારિક કર્મ પ્રવૃત્તિનું કાલે કાલે ક્ષેત્રે ક્ષેત્રે અનેક રૂપે પરાવર્તન થાય છે. વ્યાવહારિક રૌઢિકપ્રવૃત્તિ અને વ્યાવહારિક યૌગિક પ્રવૃત્તિ એ બનેનું મૂલ તપાસવામાં આવે તો બન્નેમાં ભૂલ સ્વરૂપે એક સરખી પ્રજનતા અને ઉદ્દેશતા અવબોધાય છે પરંતુ ક્ષેત્રકાલાનુસારે યૌગિક પ્રવૃત્તિ જ રોઢિપ્રવૃત્તિનું સ્વરૂપ ખરેખર સંસ્કારબલાદિ અનેકકારણેએ ગ્રહે છે. પ્રવૃત્તિને નિલેષપણે કરવી એજ સર્વ જીવોને પ્રવૃત્તિમાર્ગ છે એમ કથીને વાસ્તવિકકર્મગદૃષ્ટિએ જણાવવાનું એ છે કે જે જે કર્મયુગની પ્રવૃત્તિો જે જે દ્રવ્યે ક્ષેત્રે કાલે અને ભાવે પ્રવૃત્ત થઈ હોય છે તેઓને મુખ્ય ઉદ્દેશ તો અમુક જેના અમુકાધિકાર દશા સ્થિતિ આશ્રયીને સરસ હોય છે અને તે તે કાલે તે તે ક્ષેત્રે અમુક જીને ઉદ્દેશીને થએલી તે તે કર્મ પ્રવૃત્તિ તો ગ્ય હોય છે પણ પશ્ચાત્ તેઓનું યૌગિકપ્રવૃત્તિસ્વરૂપ પરાવર્તાને જ્યારે રૌઢિકસ્વરૂપ ગ્રહે છે અને અધિકાર પરના ક્રિયમાણપ્રવૃત્તિનાં રહસ્ય-પ્રયોજનોના જ્ઞાનનો અભાવ થાય છે ત્યારે તેમાં અધિકાર વા અનધિકારનો કશો નિયમ રહેતો નથી તેથી તેમાં અસ્તવ્યસ્ત ક્રમ પ્રવર્તે છે; અત એવ કર્મ અને ધર્મમાર્ગની પ્રવૃત્તિનું ઉચ્ચ સ્વરૂપ અવબોધાવીને તેમાં દિવ્ય જીવનતા આવી. ધર્મ અને કર્મયોગના પ્રવૃત્તિમાર્ગો અનેક જીના અનેક પ્રકારના અધિકારની અપેક્ષાએ વ્યક્તિગત કેચિહ્ન ભિન્નભિન્ન હોય છે, તેથી ધર્મકર્મ પ્રવૃત્તિદર્શકે એ ભિન્નભિન્નપણે ભિન્નાધિકારપેક્ષાએ પ્રબેધ્યા છે તેથી ભિન્નભિન્નજીવના ભિન્નભિન્નાધિકાને દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવથી અવગત કરવામાં ન આવે તો તે સંબંધી શંકાનો ગેટાળ પ્રગટે છે અને તેથી કર્મમાર્ગમાં આશંકા રહેવાથી જીવોની સ્વાધિકાર યોગ્ય ધર્મકર્મમાં પ્રવૃત્તિ થતી નથી, માટે જે જે કર્મ પ્રવૃત્તિયો વિશ્વમાં દેખાતી હોય–શાસ્ત્રોમાં જે જે દર્શાવી હોય તે તે કર્મ પ્રવૃત્તિયોના દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવે ભિન્ન ભિન્ન અધિકારી છો છે એવું અવબોધીને સ્વયોગ્ય કર્મપ્રવૃત્તિને આદરવી એજ શ્રેયસ્કર છે. બ્રાહ્મણને બ્રાહ્મણ ગ્ય ધર્મકર્મની પ્રવૃત્તિ આદરવી ઘટે છે અને જે ક્ષાત્રધર્મવિશિષ્ટ ક્ષત્રિય છે તેને ક્ષાત્ર ધર્મકર્મની પ્રવૃત્તિ આદેય છે. રાજપુત્ર યુવરાજ હોય તે સમયે તેની કર્મ પ્રવૃત્તિયો તેના અધિકાર પ્રમાણે ભિન્ન છે અને તે સમયે યુવરાજ ધર્મકર્મયોગ્ય પ્રવૃત્તિ આદરવાની છે અને જ્યારે તે રાજા થાય ત્યારે તે સમયે તેને રાજયોગ્યકર્મ પ્રવૃત્તિયો આદરવાની હોય છે. સેવકને સેવાના અધિકારે જે જે કર્મપ્રવૃત્તિ આદરવાની હોય છે તેને ત્યાગ કરીને નૃપતિશક્તિના અભાવે નૃપતિકાર્ય કરવા જતાં તે સહસમુખવિનિ For Private And Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - ન કી મા જ ( ૧૨ ). શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન. પાતતાને પ્રાપ્ત કરે છે. રાગીને રાગીના સ્વાધિકાર પ્રમાણે ધર્મકર્મ પ્રવૃત્તિ કરવી પડે છે અને ત્યાગીને ત્યાગીના અધિકાર યોગ્ય સ્વધર્મકર્મ પ્રવૃત્તિ કરવી પડે છે. સર્વ સ્વસ્વાધિકારે કર્મ પ્રવૃત્તિ થયા કરે છે અએવ પ્રવૃત્તિમાર્ગ એ જીવનસૂત્ર છે. પ્રવૃત્તિ એ જીવન છે. બાહ્ય ધર્મકર્મની અતિઆદિ અનેક પ્રકારની અસ્તિનું મૂલ પ્રવૃત્તિ છે; માટે સ્વાધિકાર યોગ્ય જે જે ધર્મકર્મની પ્રવૃત્તિયો અવબેધાતી હોય તે ઉત્સર્ગ અને અપવાદથી યથાશકિત નિર્લેપપણે આચરવી ઘટે છે. ગુણકર્માનુસારે બ્રાહ્મણ સ્વબ્રાહ્મણગ્ય ધર્મ પ્રવૃત્તિનો ત્યાગ કરે, ક્ષત્રિય ક્ષત્રિયયોગ્ય ક્ષાત્રધર્મકર્મ પ્રવૃત્તિનો ત્યાગ કરે, વૈશ્ય વૈશ્યયોગ્ય કર્મ પ્રવૃત્તિયોનો ત્યાગ કરે, શૂદ્ર સ્વકર્મપ્રવૃત્તિનો ત્યાગ કરે, ત્યાગિ સ્વત્યાગપ્રવૃત્તિનો ત્યાગ કરે, જલ સ્વજલાગ્યધર્મપ્રવૃત્તિને ત્યાગ કરે, વાયુ વાવાની પ્રવૃત્તિનો ત્યાગ કરે અને શરીરમાં રહેલા પ્રાણ સ્વપ્રવૃત્તિનો ત્યાગ કરે તે એકદમ આ વિશ્વની ક્ષણમાત્રમાં નાશ થઈ જાય અને મહાપ્રલય વતી રહે; પરંતુ તેની પ્રવૃત્તિનો સર્વથા નાશ થતો નથી તેથી આ વિશ્વ અનાદિકાલથી અનન્તકાલ પર્યન્ત પ્રવર્યું અને પ્રવર્તશે. વાયુ વાવાની પ્રવૃત્તિ નૈસર્ગિકરીતિએ કર્યા કરે છે અને તેથી જગના સર્વ જીવો તેના ઉપગ્રહે જીવી શકે; એમ જલાદિ સર્વની પ્રવૃત્તિથી આ વિશ્વ નભ્યા કરે છે. મનુષ્યોની વિચિત્ર અધિકારની અપેક્ષાએ એક સરખી પ્રવૃત્તિ હોતી નથી. કેટલીક બાબતમાં વિધવત સર્વ જીવોની ઉપાધિભેદભેદતા હોવા છતાં પોપકારાદિ સામાન્ય કર્મમાં એકસરખી પ્રવૃત્તિ દેખાય છે અને વ્યછિપરત્વે ઉપાધિભેદે ભિન્ન પ્રવૃત્તિ અવલેકાય છે. આ વિશ્વમાં સર્વ જીને નૈસર્ગિકરીતિએ જીવવાનો એકસરખો અધિકાર હોય છે તેમાં અન્યને રક્ષવાનો પણ એક સરખો અધિકાર હોય છે અને તેના ગે-દયાદિગે રક્ષક પ્રવૃત્તિમાં પ્રવર્તવાને એક સરખો અધિકાર હોય છે. છતાં વ્યકિતની અપેક્ષાએ અને ગુણકર્મની અપેક્ષાએ ઉપર્યુકતપ્રવૃત્તિમાં સદેષતાદિ અનેક તરતમયગો રહે છે તથાપિ તે તે પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આંતરિક નિલે પત્ય ધારવું એ તે સર્વ જીવોને એક સરખો ઉપદેશ દેવો પડે છે. લીવો નીવથ વિનમ્ એવું જલજંતુઓ વગેરે સૂક્ષ્મપ્રાણિવર્ગમાં અવકાય છે તેથી એમ ન સમજવું કે મનુષ્ય માટે પણ સર્વથાપ્રકારે એ સૂત્ર આદેય છે. જીવન જીવવામાં જીવની સહાય છે, મનુષ્યને જીવવામાં છે અને અ ને ઉપગ્રહ છે, પરંતુ અન્તર બાહ્ય તરતમયોગે નિર્દોષ પ્રવૃત્તિના માર્ગ ઉપર આરેહતા રહેવું એવું અધીને પ્રત્યેક મનુષ્ય સ્વાધિકારે હિંસા દિથી સ્વદેષપ્રવૃત્તિને આદરતાં છતાં અન્તરથી અનુબંધાદિહિંસા પરિણામને ત્યાગ કરીને નિર્દોષત્વ ધારણ કરવું કે જેથી મન : એ સૂત્રરીતિ પ્રમાણે જ્ઞાનાવરણીયાદિ કર્મબંધભાગ ન થવાય અને અન્તરથી નિબંધ-મુકત અંશે અંશે રહી શકાય અને ઉપરની ઉચ્ચભૂમિકામાં આરેહવાનો અધિકાર પ્રાપ્ત થાય. નિર્દોષપ્રવૃત્તિ અને નિર્દોષપરિણામે For Private And Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra L www.kobatirth.org תב પ્રવૃત્તિ વર્તુલામાં કેમ વર્તવું ? (૨૩ ) આત્માની શુદ્ધતા થાય છે એવુ પ્રત્યેક વર્ણાધિકારમાં રહેલા મનુષ્યે અવધીને સ્વાધિકારે તરતમયાગે સોષપ્રવૃત્તિ છતાં અન્તરથી શુદ્ધોપયોગે નિર્દોષ રહેવા લક્ષ્ય દેવુ અને સ્વાધિકારક થી ભ્રષ્ટ ન થવું. વસ્તુતઃ આધ્યાત્મિકજ્ઞાન અને આધ્યાત્મિક સર્વ વિરતિચારિત્રરૂપ નિવૃત્તિમાર્ગના જે પરિપૂર્ણ અધિકારી ન થયા હોય તેઓએ પ્રવૃત્તિમાર્ગમાં ધર્મ અને કર્મથી પ્રવૃત્ત રહેવુ જોઇએ. સર્વવિરતિરૂપ ચારિત્ર અંગીકાર કરનારાઆને પણ ધર્માં યથાયોગ્ય અનેક પ્રકારની પ્રવૃત્તિયો કરવી પડે છે. જેઓ અપ્રમત્ત ચારિત્રભાવમાં રહે છે તેને પણ આન્તરધ્યાનરૂપ પ્રવૃત્તિ સેવવી પડે છે. ધર્મની રક્ષાથે ધર્મની પ્રાર્થે અને ધર્મના પ્રચારાર્થે અનેક પ્રકારની આવશ્યક સેવારૂપ પ્રવૃત્તિયે સેવવી પડે છે; તે પશ્ચાત્ જે ગૃહાવાસમાં રહ્યા હોય અને જેઓના માથે ગૃહાવાસ સબધી અનેક ફરજો અદા કરવાની છે તેને તે પ્રવૃત્તિમાર્ગનું અવલંબન હોય એમાં શું આશ્ચર્ય ? અલબત તેમાં કોઇપણ પ્રકારનું આશ્ચર્ય નથી. પ્રવૃત્તિનાં વર્તુલા સ્વવૃત્તિના અનુસારે પ્રત્યેક જીવને લઘુ લઘુતર લઘુતમ અને મહત્ મહત્તર મહતમ હોય છે. કોઇને સંકીણું દૃષ્ટિથી પ્રવૃત્તિવર્તુલમાં રહેવુ પડે છે અને કોઇને ઉદારષ્ટિથી મહત્તમપ્રવૃત્તિવતુંલમાં રહી પ્રવર્તવું પડે છે. કોઈનું અનન્તવર્તુલ સાધ્યરૂપે પ્રવર્તે છે અને કોઇને ભાવનામાં અમુક વૃત્તિભેદે અમુક પ્રકારનું પ્રવૃત્તિવનુંલ કલ્પવુ પડે છે. જ્ઞાનભેદે, દેશભેદે કાલભેદે ભાવભેદે ધર્મભેદે અને સમાજભેદે અનેક પ્રકારનાં લઘુમહત્તમપ્રવૃત્તિવતુલા હોય છે; તેમાંથી કોઇમાં કોઈ વર્તે છે અને કોઈમાં કોઈ. વર્તે છે. હારિક અને નૈઋયિકષ્ટિએ અસંખ્ય અને અનન્તભેદવાળાં પ્રવૃત્તિવતુલા થાય છે. પ્રવૃત્તિમાર્ગનાં પરિવર્તુલા દેશ કાલ દ્રવ્ય અને ભાવભેદે સર્વ જીવે આશ્રયી અનેક પ્રકારનાં અવલાકાય છે અને તેમાં સર્વ જીવા વૃત્તિદ્વારા પ્રવૃત્તિમાં ગુંથાયલા દેખવામાં આવે છે. સર્વ પ્રકારની પ્રવૃત્તિયોનુ અધિકારભેદે લાભાલાભ સ્વરૂપ અનુભવ્યા પશ્ચાત્ સ્વયાખ્યાધિકારભેદે જે કઇ લોકિકાજીવિકાથે અને ધર્માર્થે આજુબાજુના સચે તપાસી પ્રવૃત્તિ કરવામાં આવે છે તેમાં હાનિ કરતાં વિશેષતઃ લાભની પ્રાપ્તિ થાય છે. પ્રવૃત્તિ કર્યા વિના રહેવાતુ નથી તેથી જ્યાંસુધી પરિપૂર્ણ નિવૃત્તિ થઇ નથી ત્યાંસુધી વ્યવહારનયાનુસાર પ્રવૃત્તિ કરવી એ ઉચિત આવશ્યક અને લાભપ્રદ અખાધાય છે. સત્ય ચેાગ્યપ્રવૃત્તિ અધિકારે અવધવી અને સ્વાધિકારે પ્રવૃત્તિ કરવી અને સ્વાધિકારે પ્રવૃત્તિ દશામાં નિર્લેપ રહેવું એ પ્રવૃત્તિમાર્ગના અધિકારીઓને સારરૂપ અવબોધાવવાનુ છે. એકજ બાબતમાં અનેક મનુષ્યોના અનેક પ્રવૃત્તિ માર્ગો ભિન્ન પડતા હોય અને અનેક પ્રવૃત્તિયાના વિચારાનુ મત સંઘર્ષણુ પરસ્પર થતું હોય તેમાં કઇ પ્રવૃત્તિયેા પરસ્પર સાપેક્ષતાએ ફલસાધન્યે એકતાને ભજે છે તેનો નિર્ણય કરવા એ કઇ પ્રવૃત્તિયાના પરિપૂર્ણ સમ્યજ્ઞાન વિના બની શકે તેમ નથી. પૂર્વકાલમાં વર્તમાનમાં અને ભવિષ્યમાં વ્યાવ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨૪ ) શ્રી કચૈાગ ગ્રંથ-વિવેચન. થાય છે અનેક જીવાની એક આબતમાં અનેક પ્રવૃત્તિયેના મતભેદો મત્યાદ્રિયાગે થયા અને થશે એમ અનુભવદષ્ટિએ વિચારતાં સમ્યગ્ અવમેધાશે. પ્રવૃતિચાદ્વારા નિવૃત્તિનું અસ્તિત્વ સંરક્ષાય છે એવું પ્રવૃત્તિયાના મૂલ ગર્ભમાં ઉતરીને અવલેાકવાથી અવાધાશે, કોઇપણ વસ્તુનું અસ્તિત્વ સંરક્ષવા નૈસર્ગિકષ્ટિએ તે વસ્તુના ગર્ભમાં અસ્તિત્વસંરક્ષકપ્રવૃત્તિખીજકો રહેલાં હાય છે એમ સર્વ વસ્તુઓમાં અનુભવી શકાશે. અસ્તિત્વસ રક્ષકની બીજક પ્રવૃત્તિયા સ્વયમેવ સર્વમાં ઉદ્ભવે છે પરન્તુ જેનું અસ્તિત્વસ રક્ષકપ્રવૃત્તિબીજ અમર રહેવાનું હોય છે તેની સામગ્રીએ હયાત રહે છે. વ્યાવહારિક અને ધાર્મિક બીજકો યોગિક અને રોઢિકષ્ટિએ અનેક મતિભેદે અનેક પ્રકારનાં પ્રવતતાં હોય છે અને તેઆનુ અસ્તિત્વ સ ંરક્ષવું એ અસ્તિત્વસ રક્ષકશૈલીએ આદ્રેય ગણી શકાય. પ્રસંગોપાત પ્રવૃત્તિનુ વિવેચન કરતાં પ્રવૃત્તિસંબંધી ઉપર્યુક્ત અનેક વિચારો કહેવાયા. હવે મૂલપ્રવૃત્તિ વિષયને ઉદ્દેશી સારાંશરૂપે કથવાનું એ છે કે જ્યારે પ્રવૃત્તિ એ બાહ્યાવશ્યકકર્મ રૂપ સિદ્ધ થાય છે ત્યારે તેનું સમ્યગ્નાન કરી સ્વસ્વબાહ્ય તથા આન્તરપ્રવૃત્તિમાં સુધારાવધારા કરવા અને સમ્યગજ્ઞાનપૂર્વક નિર્ણીત સ્ત્રયેાવ્યપ્રવૃત્તિને અનુસરી દેશકાલાનુસાર પ્રવર્તવું એ સ્વાત્મહિતાર્થ છે એમ પ્રત્યેક મનુષ્યે અવધારવું. સ્વહૃદયશુદ્ધિપૂર્વક બાહ્યાધિકારે કરાતી બાહ્યપ્રવૃત્તિ ગમે તેવી હાય તાપણ હાર્દિકદષ્ટિએ તે સ્વક્રુજ લાભાર્થ છે એમ અવાધીને પ્રવૃત્તિદૃષ્ટિએ તેનું ઉપયોગિત્વ સ્વીકારી તે પ્રમાણે પ્રવર્તવુ જોઇએ. સ્વપ્રવૃત્તિવત્ અન્યજીવાની પ્રવૃત્તિયા ન હોઈ શકે તે અધિકારિભેદે યોગ્ય છે તેથી પરસ્પર ભિન્ન ભિન્ન વ્યક્તિની ભિન્નભિન્ન અધિકારિતાએ ભિન્ન ભિન્ન પ્રવૃત્તિયેાનું પરસ્પર વિરુદ્ધત્વ અવલેાકી પરસ્પર ભિન્ન-વિરુદ્ધ ભાસતી પ્રવૃત્તિયાને સ્વદ્રષ્ટિથી અસત્ય માનીને તેનું ખંડન કરવાની સ્વાત્મબવિનાશક શૈલી તથા પરમવિનાશક શૈલીને ન ગ્રહવી જોઇએ. પરસ્પર ભિન્ન અને પરસ્પર વિરૂદ્ધ દેખાતી એવી ભિન્નપ્રવૃત્તિયાને તે તે પ્રવૃત્તિના અધિકારિની દૃષ્ટિએ અવલોકી સત્ય અવલાકવું અને સ્વાધિકારે થતી પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું એ શ્રેયસ્કર છે. હવે લૌકિક વ્યાવહારિક ક્રિયાઓનું સ્વરૂપ દર્શાવવામાં આવે છે. લૌકિક કયાગ કરતાં અંતરની નલે પતા. श्लोकः अनेकाहि क्रियाः प्रोक्ताः निमित्तापेक्षया खलु । लौकिकव्यवहारेण लौकिकाश्च क्रियाः स्मृताः ॥ ६ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Y Page #125 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લૌકિક વ્યવહારિક ક્રિયાઓનું સ્વરૂપ. ( ૧૫ ) सा पुनर्द्विविधा प्रोक्ता, प्रशस्येतरभेदतः । योग्यायोग्यतया ज्ञेया त्रियोगेन नृणां द्विधा ॥ ७॥ શબ્દાર્થ-જ્ઞાનીઓએ નિમિત્તરૂપ વ્યાવહારિકાપેક્ષાએ અનેક પ્રકારની ક્રિયાઓ કહી છે. લૌકિક વ્યવહારે લૌકિકક્રિયાઓ સમૃતિમાં અવબોધવી; પ્રશસ્ય અને અપ્રશસ્ય ભેદથી તે બે પ્રકારે લોકિકક્રિયાઓ જાણવી. પુનઃ તે વિયોગે યોગ્ય અને અગ્ય એ બે ભેદે મનુષ્યોને ક્રિયાઓ અવબોધવી. ભાવાર્થઃ—જે જે પ્રમાણમાં વિચારોનું વ્યાપકત્વ વધે છે તાવતુ પ્રમાણમાં ક્રિયાઓ અર્થાતુ આચારોનું વ્યાપકવ વૃદ્ધિ પામે છે. ક્રિયાઓના વિચારોનું ક્ષેત્ર જ્યાં સંકીર્ણ અને રોઢિક નિયમથી બદ્ધ છે ત્યાં માલિન્ય પ્રગટે છે અને અને પરિણામ એ આવે છે કે તક્રિયાવિશિષ્ટ વિશ્વમાં વ્યાપક દષ્ટિએ કિચિત્ મહત્તા રહેતી નથી. લૌકિક જે જે આવશ્યક ક્રિયાઓ-આચારે છે તેને તે દેશની પરિસ્થિતિએ આજુબાજુના સંયોગેના અનુસારે ઉદ્દભવેલા હોય છે. લૌકિકાચાર ક્રિયાઓના સ્વાધિકારાદિયેગે પ્રશસ્ય અને અપ્રશસ્ય એમ બે ભેદ છે. પુનઃ તે યોગ્ય અને અગ્ય એવા ભેદે મન વચન અને કાયાથી મનુષ્યને હોય છે એમ અવધવું. મન વાણી અને કાયાથી જે જે ક્રિયાઓ અધિકારાદિ ગે કરવા ચોગ્ય છે તે યોગ્ય તરીકે અવબોધવી અને જે જે ક્રિયાઓ દ્રવ્યત્રકાલભાવાધિકારગે આવશ્યક હોઈ કરવાને અયોગ્ય હોય છે તે અયોગ્ય અવબોધવી. જે જે ક્રિયાઓ કોઈને અધિકારદિયોગે કરવાને વ્ય હોય છે તે તે ક્રિયાઓ કોઈને અનધિકારાદિવેગે અગ્ય છે. જે જે ક્રિયાઓ કોઈને લોકિક વ્યવહાર દ્રવ્યાદિગે પ્રશસ્ય હોય છે તેજ પ્રશસ્ય ક્રિયાઓ અન્ય કોઈને લૌકિક વ્યવહાર દ્રવ્યાદિની અનધિકારિતાએ સ્વફરજથી ભિન્નદશાએ અપ્રશસ્યરૂપે હોય છે. આજુબાજુના બાહ્યજીવનસંરક્ષકપ્રગતિકારકાદિસંગોની પરિસ્થિતિ અધિકાર અને અન્યાપેક્ષાઓ વગેરેના વિચારવિવેકપૂર્વક એગ્ય તે કઈ વખતે અયોગ્ય અને અગ્ય તે કોઈ ક્ષેત્રકાલાદિમાં યંગ્ય અને પ્રશસ્ય તે અપ્રશસ્ય અને અપ્રશસ્ય તે પ્રશસ્ય ક્રિયાઓ રૂપે દેખાય છે. બાહ્યવ્યાવહારિકક્રિયાઓનું અસ્તિત્વ પ્રાકટ્ય અને સંચાલકત્વ આ વિશ્વમાં કયા કયા દ્રવ્ય ક્ષેત્રકાલભાવયોગે કયાં ક્યાં જીવનાદિ નિમિત્તે પામીને થાય છે તે ઐતિહાસિક દૃષ્ટિએ-ક્રિયેટુભવન દૃષ્ટિએ-જનસમાજજીવન દૃષ્ટિએ વિવિધાધિકાર દષ્ટિએ-રીઢિક અને યૌગિકવિચારભેદ દષ્ટિએ અને હે પાયદષ્ટિએ અવલેકીને તેનો નિર્ણય કરવો જોઈએ. દેશકાલપરત્વે અમુક ક્રિયાઓનું અમુકદેશીય અને અમુકકાલીય મનુષ્યમાં પરાવર્તન કેવા બાહ્ય તથા આન્તર સંયોગો પામીને થાય છે તેને જેણે અનેક For Private And Personal Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ( ૨૬ ) શ્રી કર્મવેગ ગ્રંથ-વિવેચન. પ્રકારની વિવેકદૃષ્ટિવડે નિર્ણય કરેલ છે તે બાહ્ય ક્રિયાઓ આચાર સંબંધી કંઈક કથવા તથા આદરવાનો અધિકારી બને છે. અમુક ક્રિયાઓને નિષેધ અને અમુક ક્રિયાઓની પ્રવૃત્તિ કરતાં પૂર્વે તે તે ક્રિયાઓનું દેશકાલભાવ અને અધિકારીભેદે નિષેધત્વ અને પ્રવૃત્તિત્વનું સમ્યક સ્વરૂપ ખરેખર અનુભવદુષ્ટિએ અવબોધવું જોઈએ. કોઈ પણ આચરણાક્રિયાનું સ્વરૂપ તેના અધિકારી-અધિકારી કોણ છે તેની ઉપયોગિતા અને તેની અસ્તિતા વિશ્વદૃષ્ટિએ કેવી છે અને અમુક વ્યકિતની તથા સમાજ છિની અપેક્ષાએ કેવી છે તેને પરિપૂર્ણ નિર્ણય કર્યા વિના આધ્યાત્મિક વા નિષેધકદષ્ટિથી કંઈ પણ લૌકિકાચા માટે વવું તે પ્રમાણભૂત માની શકાય નહિ. લોકિક વ્યાવહારિકશાસ્ત્રો મનુષ્ય અને જે જે કિયાઓના કર્તાઓ તે તે ક્રિયાઓનું જે જે ઉપગિત્વ વા અનુપયોગિત્વ કથે તેટલા માત્રથી તેનો સમ્યગ નિર્ણય કરી શકાય નહિ, પરંતુ વસ્તુતઃ સ્વાનુભવદષ્ટિએ તે તે ક્રિયાઓના અસ્તિત્વ પ્રાચ્ય અને પ્રવૃત્તત્વઆદિનો નિર્ણય કરી અનેકટણિયેની અપેક્ષાએ તેઓનું ઉપયોગિઆદિ અને અધિકારભેદે કર્તવ્યતાદિકને વિવેક દષ્ટિએ નિર્ણય કરવો એ સ્વફરજ આદિ માટે હિતાવહ છે. અમુક ક્રિયાને અમુક દ્રવ્ય ક્ષેત્રાદિકયોગે આદર કરવો વા ન કરે તેનું જે પરિપૂર્ણ સ્વરૂપ સમજે છે અને અધ્યાત્મજ્ઞાન તથા અધ્યાત્મચારિત્ર્યદષ્ટિએ જે લૌકિક વ્યાવહારિક ક્રિયાઓ કરતો છતો અન્તરથી તટસ્થ સાક્ષીભૂત રહી શકે છે તે મનુષ્ય લૌકિક વ્યવહારમાં વર્તત છ લૌકિકક્રિયાઓ કરવાને અધિકારી બને છે. લૌકિકવ્યવહારે જે જે ક્રિયાઓને જે જે દેશકાલીય મનુષ્ય આચરે છે તે નિમિત્ત હેતુ પૂર્વક આચરે છે તેને પ્રાય:મુખ્યવૃત્તિએ નિર્ણય કર. અમુક ક્રિયાઓ મારે કર્તવ્ય છે અને તે અમુક કારણથી અને અમુક સંગોમાં અમુક વિધિથી અમુકાધિકારે-ઇત્યાદિ બાબતોનું જે પરિપૂર્ણ જ્ઞાન કરીને આચારની યૌગિક દ્રષ્ટિએ તથા તટસ્થ દૃષ્ટિએ જે મનુષ્ય ક્રિયાઓ કરે છે તે પરસ્પર બાહ્યતઃ ભિન્ન ભિન્ન ક્રિયાઓ કરનારા હોવા છતાં આન્તર દષ્ટિએ પરસ્પર અવિરોધી ક્રિયાઓવાળા અવબોધવા, પરસ્પર વિરૂદ્ધ ક્રિયાઓ વિશ્વમાં સર્વત્ર અવેલેકાય છે પરન્તુ આન્તરદૃષ્ટિએ બાહ્યક્રિયાઓના આશપ્રજને તપાસતાં અધિકારભેદે વ્યષ્ટિભેદે ભેદ છતાં આન્તરદષ્ટિએ પારસ્પરિક અપેક્ષાપૂર્વક અવિરૂદ્ધત્વ અવબોધવું. અધિકાર અને આશયષ્ટિએ સ્વગ્ય વા અગ્ય તથા સામાજિક દષ્ટિએ ગ્ય વા અયોગ્ય અને અસ્તિત્વસંરક્ષક દષ્ટિએ યોગ્યત્વ અને અગ્યત્વનો નિર્ણય કરી સ્વધિકારે જે જે મનુષ્ય જે જે ક્રિયાઓને જે જે ફરજે કરે છે તેમાં તેઓ સ્વપરને લાભ સમપી શકે છે. આ વિશ્વમાં ઉદારદષ્ટિએ સમષ્ટિદષ્ટિએ--ભિન્ન ભિન્નાધિકારી દષ્ટિએ-આવશ્યક દષ્ટિએ–ઉત્સર્ગ દષ્ટિએ અપવાદ દષ્ટિએ-દ્રવ્યક્ષેત્રકાલભાવ દષ્ટિએ અને વ્યક્તિત્વ દષ્ટિઆદિ અનેક દષ્ટિઓએ લૌકિકાચારોની યિાઓનું આવશ્યકત્વ અને અનાવશ્યકત્વ પ્રબોધવા તથા આદરવા યોગ્ય છે. જે મનુષ્ય એકેક દષ્ટિએ કિયાઓના આદરપણામાં જ્ઞાતા છે For Private And Personal Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લોકિક વ્યાવહારિક ક્રિયાઓનું સ્વરૂપ. ( ૭ ). અને અન્ય દષ્ટિએ ક્રિયાઓના આવશ્યકત્વ-મહત્વ-ઉપગિત્વ અને કરણયિત્વના અજ્ઞાતાઓ છે તેઓ સંકુચિત દ્રષ્ટિથી લૌકિક વ્યાવહારિક ક્રિયાઓને અવબોધી તેઓનું સંકીર્ણક્ષેત્ર કરીને ઉપગિ ક્રિયાઓના નાશપ્રતિ સ્વપ્રવૃત્તિ કરે છે. કેઈ પણ ક્રિયા વા આચારનું અનેક દષ્ટિથી સ્વરૂપની પરીક્ષા કરી પશ્ચાત તેમાં સુધારાવધારાની પ્રવૃત્તિ કરવી. અનેક દષ્ટિથી ક્રિયાઓનું વ્યવહારમાં અસ્તિત્વ પ્રાકટ્ય આરૂઢ થયેલું છે તે યદિ ન અવબોધાય તે પરિણામ એ આવે કે વ્યવહારપ્રવૃત્તયિાઓનું રૂઢત્વ થઈ જાય. પૂર્વે જે જે દેશમાં જે જે મનુષ્યમાં જે જે આચારક્રિયાઓ પ્રવર્તતી હતી અને વર્તમાનમાં જે જે લૌકિકાચાર ક્રિયાઓ પ્રવર્તે છે તેનું અનુભવ દૃષ્ટિએ સ્વરૂપ તપાસવાની જરૂર છે. ભિન્ન ભિન્ન દેશીય મનુષ્યોમાં ભિન્નાચાર ક્રિયાઓ પ્રવર્તે છે તેના પ્રવર્તક જ્ઞાનીઓ વા અજ્ઞાનીઓ હતા અને તે સમયે તે તે દેશકાલની સ્થિતિએ તે તે લૌકિકક્રિયાઓનું કેટલું ઉપયોગિત્વ હતું અને વર્તમાનમાં તેઓનું કેટલું ઉપયોગિત્વ છે તેને વિવેકદષ્ટિએ અનુભવ ક્યથી વર્તમાનમાં વ્યષ્ટિભેદે અને સમણિભેદે તે તે ક્રિયાઓનું આદરણીયત્વ અવધવાની શક્તિ પ્રાપ્ત થાય છે. પ્રાચીન સર્વ લૌકિક ક્રિયાઓ ઉપયોગી છે કે કેમ ? અને તેમાં કંઈ સુધારાવધારો કરવાની જરૂર છે કે કેમ ? વા તેઓનું પરાવર્તન કરી તેના સ્થાને અન્ય યિાઓની પ્રકટતા ઉપયોગી છે કે કેમ ? તેને જેઓ પરિપૂર્ણ નિર્ણય કરીને વર્તમાનિક આચારક્રિયાઓમાં વ્યક્તિભેદે પ્રવૃત્ત થાય છે તેઓ વાર્તમાનિક સ્વફરજની આવશ્યક ક્રિયાઓને કરી સ્વનું તથા વિશ્વનું શ્રેયઃ કરવા સમર્થ બને છે. લૌકિક વ્યાવહારિક ક્રિયાઓનું મહત્વ જ્યાં સુધી લૌકિક વ્યવહારમાં વર્તવું પડે છે ત્યાં સુધી અવબોધવું. લૌકિક ક્રિયાઓને લૌકિકવ્યવહારજીવનમાં જ્યાં સુધી વર્તવાનું હોય છે ત્યાં સુધી ક્યાં વિના છૂટકે થવાનો નથી અને તેમજ તેવી દશામાં તેવી ક્ષિાઓ ર્યા વિના લૌકિકધર્મનું અને લૌકિકમાર્ગનું સંરક્ષણ થઈ શકતું નથી. લોકિક દષ્ટિએ લેકે, લૌકિકકિયાએ કરીને લૌકિક પ્રગતિદ્વારા આત્મોન્નતિના શિખરે આહવા શક્તિમાન થાય છે. લૌકિકક્રિયાઓની ઉપયોગિતા અને મહત્તા અવબોધીને લૌકિકજીવનપ્રગતિનું સંરક્ષણ કરવું જોઈએ. લૌકિકજીવન પ્રગતિરૂપ સાધન વિના લોકોત્તર ધર્મપ્રવૃત્તિને ચિરસ્થાયીભાવ રહી શકતો નથી. જે દેશમાં જે કાલમાં લૌકિકજીવન પ્રગતિકારક મહાત્માઓ હોય છે તે દેશમાં તે કાલમાં લોકોત્તર ધાર્મિક જીવનપ્રગતિના ઉપાયનું અસ્તિત્વ અને તેનું સંરક્ષકત્વ સમ્યક પ્રવર્તે છે એમ લૌકિક પ્રવૃત્તિદષ્ટિએ અનુભવ કરી શકાય છે. લોકિકજીવનના વિચારભેદે લૌકિકાચારોના–ક્રિયાઓના ભેદ પડે છે. લૌકિકવિચારોનું વ્યક્તિ પરત્વે અને સમાજ પરત્વે જેમ જેમ ઔદાર્ય પ્રગટે છે તેમ તેમ લૌકિકાચારોનું ઔદાર્ય પ્રકટે છે. વિચારો એ આચારોનું મૂળ છે. વિચારો એ મેઘ સમાન છે અને આચાર એ નદી સમાન છે. વિચારોની સુધારણએ આચારો-ક્રિયાઓની સુધારણાઓ થઈ શકે છે. ક્રિયાઓ જે જે પ્રવર્તે છે તેની પૂર્વે વિચારે હોય છે. For Private And Personal Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮) શ્રી કર્મયોગ ગ્રંથ-વિવેચન, લોકિકપ્રવૃત્તિના જે જે કાલમાં જેવા જેવા વિચારો પ્રકટે છે તેવા તેવા તે તે દેશમાં તે તે કાલમાં આચારે પ્રવર્તે છે. કદાપિ પૂર્વકાલથી કોઈ ક્રિયા પ્રવર્તતી હોય છે તો પણ દેશકાલ અને અધિકારાનુસારે ક્રિયામાં સુધારો થયા કરે છે. આ ચારે પ્રવૃત્તિના સમ્યગ સ્વરૂપના અનવબોધે ક્ષેત્રકાલાધિકારપર પ્રવૃત્તિમાર્ગમાં યથાર્થ રીત્યા પ્રવર્તી શકાતું નથી એમ અવબોધાશે. પ્રવૃત્તિમાર્ગના કારણભેદે અનેક ભેદ પડે છે અને તે વિચારાદિગે આવશ્યકતિઃ પડેલા છે એમ અવધવાની સહ વિચારવું જોઈએ કે જે જે પ્રવૃત્તિ સ્વાધિકાર એગ્ય છે અને જે જે પ્રકૃત્તિ બાહ્યફરજ દષ્ટિએ કરવા એગ્ય સંરક્ષવા ગ્ય અને પ્રવર્તાવવા યોગ્ય છે તેમાં આત્મબળપૂર્વક પ્રવૃત્ત થવાની ખાસ જરૂર છે. જો તેમાં આત્મબળપૂર્વક પ્રવૃત્ત ન થવાય તો લૌકિક પ્રગતિ સામ્રાજ્યનો વિનાશ થયા વિના ન રહી શકે અને તેથી વર્તમાન અને ભવિષ્યની સ્વકીયસંતતિને લૌકિક પ્રગતિના અભાવે પરકીય લાકિwવૃત્તિ પ્રગતિ સત્તાબલ નીચે પરતંત્ર રહેવું પડે; અતએ લૌકિક ક્રિયાઓ-લૌકિકા ચારો અને લૌકિક પ્રવૃત્તિ કે જેઓ આત્મન્નિતિ-સમાજેન્નતિ-સંઘન્નતિ-દેશોન્નતિ કુટુંબન્નતિ અને વિશ્વોન્નતિમાં અલ્પષ અને મહાલાપૂર્વક કારણભૂત છે તેઓને લેકોએ લૌકિકવ્યવહારે સ્વીકારવી જોઈએ અને તેઓનાં અસ્તિત્વસંરક્ષક બીજકોનું રક્ષણ કરવું જોઈએ. પરસ્પર લૌકિકોપગ્રહાથે લૌકિક પ્રવૃત્તિ વસ્તુતઃ હોય છે એમ તે પ્રવૃત્તિના અન્તર્ગર્ભમાં ઉતર્યાથી સુજ્ઞજનોને અવગત થશે એમાં કંઈપણ સંશય નથી. આજીવિકા વાસ્તિત્વ વ્યક્તિત્વસંરક્ષકાદિ લૌકિક પ્રવૃત્તિથી પારમાર્થિક પ્રવૃત્તિનું પ્રગતિત્વ સંરક્ષાય છે અને પરિણામે વૈરાગ્યજ્ઞાનાદિદશા પરિપકવ થતાંની સાથે સર્વવિરતિપ્રવૃત્તિનો પણ સમ્યક આદર કરી શકાય છે. વ્યાવહારિકોન્નતિની સાથે ધાર્મિકોન્નતિસંરક્ષકબીજકોનું અસ્તિત્વ સંરક્ષવાની લૌકિક જે જે પ્રવૃત્તિ અવબોધાતી હોય તે લૌકિકસ્વાધિકારે આદરણીય છે. લૌકિક પ્રવૃત્તિના સર્વ ભેદે, એક બીજાથી વિરૂદ્ધદષ્ટિએ પરસ્પર અપ્રશસ્ય અને અયોગ્ય લાગે છે. પરન્ત પ્રત્યેક પ્રવૃત્તિની આવશ્યકતા અને તેની અસ્તિતાની દૃષ્ટિએ તે પ્રવૃત્તિના ભેદે પરસ્પર અવિરૂદ્ધ છે એમ પ્રત્યેકના દેશકાલની આજુબાજુની પરિસ્થિતિ અને અધિકાર આદિનો વિચાર કરતાં નિશ્ચયીભૂત થયા વિના રહી શકશે નહિ. એક મનુષ્યને અમુક બાબતની પ્રવૃત્તિ ખરેખર તેના સંગના અનુસારે સ્વાધિકારથી કર્તવ્ય છે, પરંતુ તે પ્રવૃત્તિને અન્ય પ્રવૃત્તિમાં પ્રવર્તકો અગ્ય ગણે છે તેથી તેણે સ્વપ્રવૃત્તિનો ત્યાગ કરી ભ્રષ્ટ ન બનવું જોઈએ. લૌકિકસ્વાધિકાર જે પ્રવૃત્તિ પ્રશસ્ય ગણાતી હોય તેને ભિન્નાધિકારવાળા ભિન્ન પ્રવૃત્તિની દૃષ્ટિથી અપ્રશસ્ય ગણે એ સંભાવનીય છે પરન્તુ તેટલાથી તેણે સ્વાધિકાર પ્રવૃત્તિને ન ત્યજવી જોઈએ. સર્વ વિધજનોને અમુક એકજ પ્રવૃત્તિ પ્રશસ્ય અને યોગ્ય લાગે એવું લૌકિક દૃષ્ટિએ કદાપિ બન્યું નથી; બનતું નથી; અને ભવિષ્યમાં બનનાર નથી. પ્રવૃત્તિમાર્ગના સમ્યગજ્ઞાનપૂર્વક સ્વાધિકાર જે જે For Private And Personal Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લોકિક પ્રવૃત્તિઓનો અધિકાર. ( ૨૯) લૌકિક પ્રગતિકારક પ્રવૃત્તિ હોય તેઓનો કદાપિ તેના યોગ્ય જ્યાંસુધી સ્વદશા છે. તાવતું ત્યાગ ન કરવો જોઈએ, એવું લૌકિક કર્મચાગ દષ્ટિએ અવબોધવું. અન્તરમાં પ્રવેલ જ્ઞાનવૈરાગ્ય હોય તથાપિ યાવતું લોકિક વ્યવહારદશાનો ત્યાગ કરવામાં ન આવ્યું હોય તાવત્ લૌકિક ફરજ માનીને પ્રવૃત્તિ કરવી જોઈએ અને અન્તરથી નિર્લેપ રહેવું જોઈએ. લૌકિક પ્રવૃત્તિમાં જેનું પ્રબલ વીર્ય અમુક કારણ વડે પ્રવર્તતું નથી તેનું ધાર્મિક પ્રવૃત્તિમાં આત્મબેલ પ્રવર્તી શકે એમ બની શકવું એ કથંચિત્ અવિશ્વસનીય છે એમ અનુભવ કરવામાં આવશે ત્યારે લોકિક કર્મયોગીની પદવી પ્રાપ્ત કરી શકાશે. ભલે પ્રવૃત્તિએના વિચારો કરવામાં સ્વતંત્રષ્ટિથી પ્રવર્તવું પરંતુ પ્રવૃત્તિ ક્યા સ્વાધિકાર એગ્ય છે અને સ્વફરજથી કર્તવ્ય પ્રવૃત્તિમાં યદા પ્રવર્તવું હોય ત્યારે અમુક કાર્ય સંબંધી પૂર્વની પ્રવૃત્તિના ત્યાગને માટે અને નવીન પ્રવૃત્તિના અંગીકાર માટે ભવાની પ્રવૃત્તિ કથંચિત ગ્ય ગણી શકાય. પરિતઃ સંગો અને આન્તરમવૃત્તિની યોગ્યતા તથા સ્વાધિકારને નિય કરી લોકિક પ્રવૃત્તિમાં લૌકિક પ્રવૃત્તિ યોગ્ય એવા લોકો પ્રવૃત્ત થાય છે અને તેઓ તેથી લૌકિક શક્તિયોની પ્રગતિ કરીને લૌકિક પ્રગતિમાં પશ્ચાતું રહેલા મનુષ્યના સત્તાધિકારી બની શકે છે. લૌકિક પ્રગતિકારક શક્તિની સત્તાઓનો અધિષ્ઠાતા જ્યાં સુધી લૌકિકવ્યવહાર સ્થિર મનુષ્ય હોય છેતાવતુ તે લૌકિક સ્વાતંત્ર્યને સંરક્ષી અન્ય મનુષ્યોનો ઉદ્ધારક બની શકે છે, અને ધર્મપ્રવૃત્તિના અસ્તિત્વ બીજાનું સંરક્ષકત્વ કરી શકે છે અતએ લૌકિક પ્રવૃત્તિ કે જે પ્રગતિમાર્ગમાં સાહાચ્ચીભૂત છે તેઓનું અવલંબન કરવું જોઈએ. શ્રાવકનાં દ્વાદશત્રતધારક શ્રીચેટક રાજાએ ક્ષાત્ર ધર્મકર્મષ્ય એવી લૌકિક પ્રવૃત્તિને સેવી બાર વર્ષ પર્યન્ત ઉદાયી રાજાની સાથે યુદ્ધ કર્યું હતું. શ્રી કૃષ્ણ લૌકિક કર્મ સ્વાધિકાર ક્ષાત્રધર્મગ્ય એવાં ત્રણસેં ને સાઠ યુદ્ધ કર્યા હતા. શ્રેણિક-ચેટક અને શ્રીકૃષ્ણ જેવા અન્તરાત્માઓ આન્તરધર્મદષ્ટિએ પ્રવર્તતા હતા અને સમ્યગદૃષ્ટિપ્રતાપે જે વસ્તુ જેવા રૂપમાં હોય તેને તેવા રૂપે જાણતા હતા છતાં લૌકિક પ્રવૃત્તિના અધિકારે બાહ્ય પ્રવૃત્તિને નિલેષપણે આદરતા હતા, પરન્ત લૌકિકકર્મવાધિકારથી ભ્રષ્ટ થતા નહોતા. જે જે બાહ્ય વા આન્તર ફરજ અદા કરવાની છે તેમાંથી જે સ્વાધિકારની યોગ્યતા તપાસ્યા વિના ભ્રષ્ટ થાય છે તે સ્વાધિકાર કર્મથી ભ્રષ્ટ થાય છે અને અન્ય જે કંઈ કરે છે તે પણ તે સિદ્ધ કરવાને અગ્ય હોવાથી ઉભયબ્રણ સ્થિતિને પાત્ર બને છે. અતએવ લૌકિકકર્મમાં જ્યાંસુધી સ્વાધિકાર છે તાવતું સ્વવ્યલૌકિક પ્રવૃત્તિ જે જે હોય તેઓને નિર્લેપ દૃષ્ટિએ સેવવી. સ્વાધિકાર કર્મનું પરીક્ષણ કરવું એ શું સામાન્ય બુદ્ધિમત્તા નથી? લૌકિક કર્મો અને લૌકિક કર્મોની ક્રિયાઓ અર્થાત્ પ્રવૃત્તિ અનેક પ્રકારની હોય છે તેના અનન્ત ભેદ છે. લૌકિક પ્રવૃત્તિ આદરવામાં મમત્વનો ત્યાગ કરવો પડે છે. આત્મશક્તિનો ભંગ આપવો પડે છે. લૌકિક પ્રવૃત્તિ વિના પરસ્પર એક બીજાને ઉપગ્રહ કરી શકાય નહિ For Private And Personal Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦ ). શ્રી કર્મચોગ ગ્રંથ-વિવેચન. S એવી લૌકિક પ્રવૃત્તિની નૈસર્ગિક દશા છે-એવું અવબોધીને જે મનુષ્ય લૌકિકકર્મોને કરે છે તેઓ સ્વસાધ્યના ઉપગી થયા છતાં વિશ્વજીવસમાજનું શ્રેયઃ કરવા સમર્થ બની શકે છે. વ્યક્તિ પરત્વે-સ્વજીવનપરત્વે-જ્ઞાતિ પરત્વે-કુટુંબપર-સમાજ પરત્વે-સંઘપરત્વે-વિદ્યા ક્ષાત્રબળ વ્યાપાર અને શુદ્રકર્મ પરત્વે-ન્નતિ પરત્વે-પરોન્નતિ પરત્વે-સ્વફરજપરત્વે--અને અલ્પદોષપૂર્વક મહાધર્મલાભપરત્વે સ્વાત્માવડે અનેક પ્રકારની લૌકિક પ્રવૃત્તિ આચરી શકાય છે. ઉપર્યુક્ત સ્વવ્યક્તિ આદિ માટે એક પણ પ્રવૃત્તિનું અનુપશિત્વ નથી એમ જ્યારે વિશ્વજને અવધશે ત્યારે વિશ્વોન્નતિના માર્ગોની સંસ્થા સાથે આત્મોન્નતિના બાધલૌકિક તથા લેકોત્તરમાર્ગોની સુવ્યવસ્થા અને સંરક્ષા થઈ શકશે. શ્રીશાન્તિનાથ શ્રીકુંથુનાથ અને શ્રી અરનાથપ્રમુખ તીર્થકરોને પણ સ્વકર્માધિકાર પ્રમાણે ગૃહાવાસમાં લૌકિકકર્મોથી આચરણ કરવી પડી હતી. ષટખંડ સાધનપ્રવૃત્તિ આદિ અનેક પ્રવૃત્તિયોને ગૃહસ્થાવાસમાં શ્રીતીર્થકરેએ લૌકિકકર્મ સ્વાધિકારે ફરજ ગણી સેવી હતી તે પ્રમાણે આત્મજ્ઞાનવૈરાગ્યપૂર્વક અન્તરથી સ્વદશાધિકાર પ્રમાણે નિર્લેપ રહી મનુષ્યએ લૌકિકકર્મોને અને લૌકિકકર્મપ્રવૃત્તિને સેવવી જોઈએ કે જેથી યાવતુ લૌકિકકર્મવ્યવહાર દશા છે તાવતુ લૌકિકકર્મપ્રવૃત્તિમાં કઈ પણ જાતને દોષ ન થઈ શકે. અલૌકિકકર્મ પ્રવૃત્તિને સ્વાધિકાર કરતાં જો કોઈ દોષ લાગે તે આવશ્યક પ્રતિકમણથી તેને નાશ કરી શકાય છે. મનુષ્યએ લૌકિક આવશ્યકથ્થકર્મપ્રવૃત્તિને સ્વફરજમાંથી આદરવી જોઈએ કે જેથી તે પ્રવૃત્તિ કરતાં અહં વૃત્તિ-ખેદ-હર્ષ વગેરે દે ન સેવી શકાય. લૌકિકકર્મ પ્રવૃત્તિના અમુકાધિકારે અમુક પ્રવૃત્તિફરજને અદા કરવી જ જોઈએ તેમાં જગતના ઈનિષ્ણભિપ્રાયની કંઈ પણ આવશ્યકતા નથી એમ હદયમાં જ્યારે દઢનિશ્ચય થાય છે ત્યારે સ્વકર્મપ્રવૃત્તિ આદરતાં હર્ષ વા શાકની લાગણી રહેતી નથી અને અન્તરથી અમુક દશાએ નિઃકષાય૩પ નિલે પતાએ સ્વયોગ્ય લૌકિકકર્મપ્રવૃત્તિને સાધતાં અન્તરથી અધ્યાત્મજીવનનો વિકાસ થતો રહે છે. અધ્યાત્મજ્ઞાનીઓ ગૃહસ્થસ્થિતિમાં લૌકિકકર્મપ્રવૃત્તિમાં શુભાશુભભાવની કલ્પનાહિત પ્રવૃત્તિ કરીને અને કર્મપ્રવૃત્તિફલની આકાંક્ષાને ત્યાગ કરીને ફક્ત અમુક ગૃહસ્થદશાએ અમુક કાર્ય પ્રવૃત્તિ કરવી એ સ્વફરજ છે એટલું માનીને પ્રવૃત્તિ કરે છે તેથી તે શુભાશુભ પરિણામથી લેપાયાવિના નિલેપ રહીને આત્મોન્નતિના ઉચ્ચશિખર પર આરેહતા જાય છે. બાલજી લૌકિકકર્મપ્રવૃત્તિમાં અન્તરથી શુભાશુભભાવ કલ્પીને શુભાશુભ પરિણામથી બંધાય છે અને તેથી તેઓ નિર્લેપકર્મવેગની દશાનો અધિકાર અનુભવી શકતા નથી અને ઉલટા શુભાશુભ પરિણામે લૌકિક આવશ્યક કર્તવ્ય પ્રવૃત્તિમાં બંધાઈને સ્વસમાગમમાં આવનાર અન્ય મનુષ્યોને પણ તેવા બંધનમાં નાખી શુભાશુભગતિને પ્રાપ્ત કરે છે; ઉપર્યુક્ત શ્લેકનું વિવેચન કરતાં પ્રાસંગિક અન્ય વિચારોને પણ દર્શાવ્યા. લૌકિકક્રિયાઓમાં શુભાશુભત્વ દર્શાવ્યું તે શુભાશુભ વ્યવહારષ્ટિએ અને શુભાશુભાયવસાયદષ્ટિએ અવધવું. For Private And Personal Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લૌકિક ક્રિયાઓ શી રીતે કરવી? ( ૩૧ ) ઔપચારિક શુભાશુભક્રિયાઓનું નૈઋયિક દષ્ટિએ શુભાશુભત્વ પણ ઉપચારતઃ અવધવું. ઔપચારિક શુભાશુભકિયાઓનું દેશકાલ અને અધિકારિપરત્વે ધ્યત્વ અને અગ્રત્વ પણ નેયિક શિતઃ ઉપચારરૂપ જાણવું અને વ્યવહારદષ્ટિએ શુભાશુભત્વ ઉપર્યુક્તભાવે અવધવું. લૌકિકકિયાઓ અર્થાત્ પ્રવૃત્તિમાં શુભાશુભત્વને તરતમયેગ અવધવો. દ્રવ્યક્ષેત્રકાલભાવભેદે અધિકારીની ભિન્ન ભિન્ન અવસ્થાએ યોગ્ય ક્રિયાઓ તે અગ્યતાને ભજે છે અને અયોગ્ય ક્રિયાઓ તે યોગ્યતાને ભજે છે. બાલ્યાવસ્થામાં કેટલીક ક્રિયાઓ કરવી યોગ્ય હોય તે તેજ ક્રિયાઓ પૈકી કેટલીક યુવાવસ્થાગે અગ્રતા અને અકરણીયતા ભજે છે. બાલ્યાવસ્થામાં જે ક્રિયાઓ કરવી પ્રશસ્ય અને રુચિકર લાગે છે તેજ ક્રિયાઓ વૃદ્ધાવસ્થામાં અપ્રશસ્ય લાગે છે ઈત્યાદિ સર્વ પ્રકારે દષ્ટાંતપૂર્વક અવબોધવું. અવતરણ-પૂર્વોક્તાિઓને સ્વસ્વકર્મવિભેદે કરવાનું પ્રતિપાદન કરવામાં આવે છે. હેય ઉપાદેયના વિવેકવડે લૌકિક ક્રિયાઓ શી રીતે કરવી? ક, स्वस्वकर्मविभेदेन लौकिकाः स्युर्महीतले । हेयादेयविवेकेन कर्तव्या लौकिकाः क्रियाः ॥ ८॥ શબ્દાર્થ–સ્વસ્વકર્મ વિભેદે લૌકિક સર્વ પ્રકારની ક્રિયાઓ હોય છે તે હેય અને આદેયના વિવેકવડે લૌકિક યિાઓ કરવા ગ્ય છે. વિવેચન–જે જે મનુષ્યોનું વર્ણકર્માનુસારે જે જે કર્મ સ્વકર્તવ્યભૂત ગણાય છે અથવા જે જે મનુષ્ય પરિત: જીવનાદિ સંગોની પરિસ્થિતિએ બદ્ધ થઈને જે જે ક્રિયાઓને યોગ્ય ગણે છે જે જે કર્મોને લૌકિક દૃષ્ટિએ સ્વયેગ્ય કરણયભૂત માને છે તે તે કર્મો અને ક્રિયાઓ સ્વયંગ્ય ગણાય છે અને તેથી તે કર્મોને લૌકિક દૃષ્ટિએ સ્વસ્વકર્મ તરીકે અવબોધવાં. પરસ્પર સ્વસ્વકર્મને મનુષ્યોને ભેદ હોય છે તેથી સ્વસ્વકર્મના ભેદવડે લૌકિક ક્રિયાઓ કરવાની હોય છે એમ વિદિત કર્યું છે. દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવથી હેય અને આદેયના વિવેકપૂર્વક લૌકિક ક્રિયાઓ કરવા યોગ્ય છે. હેયાદેયના વિવેક વિનાની ક્રિયાઓથી યથાર્થ ફલની સિદ્ધિ થતી નથી. અમુક ક્રિયાઓ મારે કરવા યોગ્ય છે વા ત્યાગ કરવા યોગ્ય છે તેનો પરિપૂર્ણ વિવેક કર્યા વિના જેઓ અધિકારાદિની અનભિજ્ઞતાએ પ્રવૃત્તિ કરે છે. તેઓ અને કાર્યની સિદ્ધિથી વિમુખ રહે છે. અમુક દ્રવ્યક્ષેત્રકલભાવથી જે ક્રિયાઓ કરવા ચાય છે તેજ ક્રિયાઓ અમક દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી કરવા ચોગ્ય થતી For Private And Personal Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨ ) શ્રી કમગ ગ્રંથ-વિવેચન. નથી. ઓત્સર્ગિકમાર્ગે જે ક્રિયાઓ કરવા યોગ્ય થાય છે તેજ ક્રિયાઓ અમુકદ્રવ્યક્ષેત્રભાવયોગે આપવાદિકમાર્ગે નહિં કરવા યુગ્ય થાય છે. આપત્તિકાલે અમુક ક્ષેત્રાશ્રિત મનુષ્યને જે ક્રિયા પૂર્વ નહિ કરવા યોગ્ય લાગે છે તેજ ક્રિયાઓ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય અને શુદ્ર મનુષ્યને આપત્તિકાલમાં દુર્ભિક્ષકાલમાં આજીવિકાદિકાર્યોમાટે પૂર્વે અમુક દ્રવ્યત્રકાલભાવે જે જે ક્રિયાઓ વિવેકવડે અકરણીય ધારેલી હોય છે તેજ યિાઓ ખરેખર તે સમયે વિવેકવડે કરવી પડે છે અને તેમજ દુર્ભિક્ષાદિ આપત્તિકાલમાં મનુષ્યને અમુક દ્રવ્યાદિક્યોગે વિક્તઃ જે જે કાર્યોની ક્રિયાઓ કરણીયરૂપ ધારેલી હોય છે તેજ ક્રિયાઓ ખરેખર આપત્તિ વિનાના કાલમાં વિવેકતઃ અકરણીય ધારવામાં આવે છે. દ્રવ્યક્ષેત્રકાલભાવપૂર્વક સ્વવ્યક્તિ અને સમાજને પણ લૌકિક વ્યવહારના ઉત્સર્ગ અને અપવાદ માર્ગે લોકિક ક્રિયાઓ પૈકી પ્રત્યેક ક્રિયા ખરેખર કર્તવ્ય અને અકર્તવ્યરૂપ છે. જે ક્ષિાએ આદેયરૂપ છે તેજ ક્રિયાઓ અમુક દ્રવ્યાદિક સંયોગો પામી હેયતાને ભજે છે. લૌકિક વ્યવહારક્રિયાઓનું અમુક દ્રવ્યèત્રકાલભવે વિવેકવડે કર્તવ્ય અને અકર્તવ્યરૂપ જ્ઞાન જેમ જેમ સર્વ બાબતમાં વધતું જાય છે તેમ તેમ મનુષ્ય સર્વ લોકિક ક્રિયાઓના કર્તવ્યાકર્તવ્યજ્ઞાનને આચાર્ય બની જાય છે. લૌકિક જે જે આવશ્યક ક્રિયાઓ છે તેનું વિવેકવડે સમ્યગજ્ઞાન થાય છે. વિક્રો ફામ નિધિ વિવેક એ દશમે નિધિ છે. વિવેક વિનાનો મનુષ્ય તે પશુની આહારાદિ સંજ્ઞાયોગે થતી નૈસર્ગિકકિયાઓના કરતાં કનિષક્રિયાઓ કરનાર અવધે. આવશ્યક લૌકિકકર્મોની વચ્ચે રહેલે મનુષ્ય વિવેકવડે આવશ્યક લોકિક ક્રિયાઓ કરતા છતે પણ બંધાતો નથી અત એવ હેયાદેયનું સમ્મસ્વરૂપ અવબેધકવિવેકની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે. જે જે કિયાએ અમુક સંગમાં કરવાની હોય તેઓનો હેય અને આદેય દષ્ટિથી વિવેક કરવાથી કર્મવેગના સમ્યભાર્ગમાં ગમન કરતાં અનેક જાતની ખલનાઓ થતી નથી. મનુષ્ય વિવેકવિના કેચિત્ કાર્યોને અપ્રસંગે કરીને તેમાં તનમનધન વગેરે શક્તિને દુરુપયોગ કરે છે. જે કાલમાં જે ક્ષેત્રમાં સ્વ માટે વા સમાજ માટે જે પ્રવૃત્તિ આદરવાની આવશ્યકતા ન હોય અને તે ક્રિયાથી કોઈ પણ જાતના લાભને સ્થાને બહુ હાનિ અવબેધાતી હોય તેવી ક્રિયાઓને કરવાથી મનુષ્ય વાસ્તવિક લૌકિકજીવનાદિ કર્તવ્યથી ભ્રષ્ટ થાય છે. અત એવ જે જે કંઈ કરવું તે યાદેયના સમ્યગ વિવેકપૂર્વક કરવું-એજ મનુષ્યોને ઉચિત છે. મનુષ્ય જિંદગીને એક ક્ષણ પણ પરાર્ધ મહારો કરતાં ઉત્તમ છે તેથી બાહ્યાજીવિકાદિ સાધનો માટે અને વ્યાવહારિક પ્રગતિ માટે જે જે લૌકિકિયાઓ ગ્ય હોય તેનો વિવેકજ્ઞાનપૂર્વક નિર્ણય કરી સ્વયોગ્ય ક્રિયા કરવી એ આવશ્યકલૌકિક કર્તવ્ય છે. કરણીય આવશ્યક લૌકિક ક્રિયાઓને દ્રવ્યક્ષેત્રકાલભાવાનુસારે એવી રીતે કરવી જોઈએ કે જેથી દેશતિ ધર્મોન્નતિ આન્નતિ સમાજેન્નતિ સંન્નતિ જ્ઞાનાન્નતિ શારીરિકેન્નતિ For Private And Personal Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્રિયાઓ વિવેકપૂર્વક કરવી. ( ૩૩ ) રાજેન્નતિ, અને પ્રજોન્નતિ, આદિ અનેક પ્રકારની ઉન્નતિનું અસ્તિત્વ સંરક્ષી શકાય અને ઉન્નતિમાં આગળ વધી શકાય. જે જે દેશકાલાદિકગે અયોગ્ય અને અવનતિકારક પ્રવૃત્તિ અવબોધાતી હોય તેઓથી વિરામ પામી સર્વ પ્રકારની ઉન્નતિકર વ્યાવહારિકલૌકિકકર્મક્રિયાઓ કરવી જોઈએ. મનુષ્યએ સ્વર્ગેની ફરજ અદા કરવાને પ્રગતિકારક લૌકિકકર્મક્રિયાઓ પ્રતિ લક્ષ્ય દેવું જોઈએ. સમય વહ્યો જાય છે અને પ્રત્યેક કર્તવ્ય કાર્યની ક્રિયાનો ભાર પિતાના પર જે આવી પડેલો હોય તે કરીને કર્તવ્ય કણમાંથી મુક્ત થવું જોઈએ. આવશ્યક લૌકિકપ્રવૃત્તિને જે દેશના અને જે ધર્મના લોકે વિવેકપૂર્વક લાભાલાભ તપાસીને કરે છે તે દેશના અને ધર્મના લોકો ખરેખર અદેશીય મનુષ્ય કરતાં ઉન્નતિકમમાં આગળ વધે છે. જે દેશના અને ધર્મના લોકો હેયાદેય વિવેક વિના દેશીય અને ધાર્મિક કાર્યોની ક્રિયાઓ કરે છે અને તેનાથી શું પરિણામ આવે છે તે પ્રતિ જરા માત્ર દરકાર રાખતા નથી તે દેશના અને તે ધર્મના લોકો આમેન્નતિ–દેશોન્નતિસંઘોન્નતિ વગેરે અનેક પ્રકારની ઉન્નતિથી પશ્ચાતું રહે છે. અમુક લૌકિક પ્રવૃત્તિ આદર્યાપૂર્વ વિવેકબુદ્ધિથી વિચાર કરવો જોઈએ કે તે પ્રવૃત્તિથી મને શું લાભ થનાર છે અને અન્ય મનુબેને શું લાભ થનાર છે? ઈત્યાદિ બાબતો પર જે ખાસ લક્ષ્ય રાખીને લૌકિક ક્રિયાઓને ઉદ્દેશપૂર્વક આદરે છે તે વિગે કાર્યસિદ્ધિની વિજયદશાને ભજે છે. લૌકિક ક્રિયાઓને અધિકારી જે મનુષ્ય હોય અને તે લૌકિક જીવનાદિ ક્રિયાઓ કરે પરન્તુ દેશકાલાનુસારે તે ક્રિયાઓ કરતાં કેઈ અન્ય કાર્યોની પ્રવૃત્તિ શ્રેષ્ઠ છે કે કેમ તેને વિચાર ન કરે અને અન્ય પરંપરાથી જ્ઞાન વિના સ્વયેગ્ય કર્મ પ્રવૃત્તિ કર્યા કરે તો પરિણામે ફલ એ આવે કે તે લૌકિક જીવન પ્રગતિમાં અન્ય સુજ્ઞ મનુષ્ય કરતાં પશ્ચાતું પડે અને તેની અન્ય પરંપરા પ્રવૃત્તિના સુધારા વધારાના અભાવને લાભ ખરેખર તેના પ્રતિસ્પર્ધી પ્રાપ્ત કરી શકે. અત એવ વર્તમાન અને ભવિષ્ય કાલમાં કઈ કઈ લોકિક જીવનાદિ પ્રવૃત્તિ એગ્ય છે અને કયારૂપે યુગ્ય થશે તેને સમ્યગ વિચાર કરી અજ્ઞાત્વપરંપરાને ત્યાગ કરી સ્વયેગ્ય લૌકિક કર્મક્રિયાઓ આદરવી જોઈએ અને દઢ સંકલ્પથી તેમાં સદા પ્રવૃત્ત થવું જોઈએ. લૌકિક દેશસેવા–રાજ્યસેવા–પ્રજાસેવા-રાજસેવા–લૌકિક ગુરુ સેવા-માતાપિતાની સેવા-વ્યવહારિક વિદ્યાપ્રદ જનાઓની સેવા-ગરીબોની સેવા-જ્ઞાતિ સેવા આદિ અનેક પ્રકારની સેવાના માર્ગોમાં સેવક થઈ સેવાની ક્રિયાઓ કરવામાં હેયાદેય વિવેકપૂર્વક કટિબદ્ધ થવું જોઈએ. ગૃહસ્થાવાસસ્થિત મનુષ્યને લોકિક કાર્ય ક્રિયાઓ કરવી પડે છે. પણ તેમાં વિવેકવિના કરાતી ક્રિયાઓથી પ્રગતિમાર્ગમાં આગળ વધાય અથવા પ્રવૃત્તિમાર્ગમાંથી પાછળ રહેવાય છે તેનું ભાન રહેતું નથી, તેથી અંતે અવનતિકારક ભયંકર પરિણામ પ્રાપ્ત થાય છે. અત એવ વિવેકપૂર્વક અનેક પ્રકારની યુક્તિથી લૌકિક For Private And Personal Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪). શ્રી કમલેગ મંથ-સવિવેચન. કાર્ય પ્રવૃત્તિ કે જે જે કાલમાં અને જે દેશમાં જે જે જે મનુષ્યના વર્ણવ્યવસ્થાદિ જે જે અધિકારે જે જે ચોગ્ય અને પ્રગતિમાર્ગમાં તે કાલમાં અન્ય ક્રિયાઓથી અર્થાત્ પ્રવૃત્તિથી શ્રેષ્ઠ હોય તેઓને આદરવી જોઈએ. પ્રતિદિન લોકિક જીવનાદિ પ્રવૃત્તિથી થતા લાભ તપાસવા અને સર્વદેશીય મનુષ્યની લૌકિક જીવનાદિપ્રવૃત્તિની સાથે સ્વજીવનાદિ લોકિક પ્રવૃત્તિનો મુકાબલો કરે અને ખામીઓ જે જે દેખાતી હોય તેઓને દૂર કરવી અને જે જે પ્રવૃત્તિમાર્ગમાં દેશકાલાનુસાર સુધારાવધારો કરવાનું હોય તે કરે. પશ્ચાતુ તેનાથી થતી પ્રગતિનું પરિણામ અવલોકવું. આ પ્રમાણે લોકિકજીવનાદિ પ્રવૃત્તિના પન્થમાં સંચાશે તો દેશકાલાનુસાર અવનતિનો ભય પ્રાપ્ત થઈ શકશે નહિ. લૌકિક વ્યવહારએ લૌકિક પ્રગતિકારક કાર્યપ્રવૃત્તિને આદરવી એ લૌકિકજીવન પ્રગતિ નો મહામંત્ર છે અને એ મંત્ર વિના લૌકિકજીવન પ્રગતિ તંત્રયંત્રની કઈ રીતે સિદ્ધિ થઈ શકે તેમ નથી. લૌકિકજીવન પ્રગતિ મંત્રતંત્ર અને યંત્રની પ્રવૃત્તિની દેશકાલાનુસાર વ્યવસ્થાઓની યોજનાઓ આદરીને જેઓ કાર્ય ક્રિયાઓ કરે છે તેઓ લૌકિકજીવનાદિ અને સ્વદેશમાં વિદ્યાકલા-હુન્નરાદિવડે આગળ વધીને અન્ય દેશીય મનુષ્યોને સ્વપ્રવૃત્તિપાછળ તેઓ દેરી શકે છે. ધર્મના બાહ્યજીવનાંગોના પિષક રક્ષક અને પ્રગતિકારક જે જે લૌકિકક હોય તેઓની ક્રિયાઓ કર્યા વિના ધાર્મિક બાહ્યજીવનાંગોને નાશ થવાથી ધાર્મિક આખ્તરાંગનો પણ વિશ્વમાંથી નાશ થવાનાં પરિવર્તન ઉદભવે છે. અતએવ ધર્મનાં બધાંગેનાં પિષક સંરક્ષક અને પ્રગતિકારક લૌકિકકર્મો અને તેની પ્રવૃત્તિ પ્રતિ ગૃહસ્થોએ ગૃહસ્થની આવશ્યક ફરજ પ્રમાણે કદાપિ ઉપેક્ષા ન રાખવી જોઈએ અને ઉપર્યુક્ત સ્વફરજથી ગમે તેવા સંગમાં વા આપત્તિકાલમાં પણ ભ્રષ્ટ ન થવું જોઈએ. આલસ્યાદિ પ્રમાદવશ થવાથી લૌકિકોન્નતિમાં કદાપિ આગળ વધી શકાતું નથી એ ખાસ લક્ષ્યમાં રાખવાની જરૂર છે. લૌકિક પ્રવૃત્તિના સ્વાર્થમાં અને પરમાર્થમાં ઉપયોગી બની પ્રવર્તવાની જરૂર છે. લૌકિક પ્રવૃત્તિ કે નિશ્ચયષ્ટિએ નિરર્થક ભાસે તથાપિ લોકિક બાહ્યજીવન સ્વદૃષ્ટિએ તો તેવા અધિકારીઓને સાર્થક અને ધર્મમાર્ગમાં આલંબનભૂત અવબોધાય છે. આજીવિકાદિ સાધને વિના કયા ગૃહસ્થોને ચાલી શકે તેમ છે ? અર્થાત્ કઈ પણ ગૃહસ્થને ન્યાયસંપન્નવૈભવાદિ જીવનસામગ્રી વિના ચાલી શકે તેમ નથી; અએવ ધર્મમાર્ગમાં પ્રવર્તતા એવા ગૃહસ્થાએ કઈ પણ પ્રવૃત્તિદ્વારા આજીવિકાદિ કાર્યો કરવા જોઈએ જે ગૃહસ્થ પિતાની આજુબાજુની ચારે તરફની સ્થિતિને તપાસ કરીને જે જે કાર્યદિયાએ સ્વજીવિકાદિ કરી શકે તેમ હોય અન્યથા તે જીવી શકે તેમ ન હોય તો તેણે તે રીતિએ સ્વજીવનયોગ્ય સ્વકર્મ ક્રિયાઓને કરવી જોઈએ અને તદુપરાંત કુટુંબ જ્ઞાતિ સમાજ સંઘ દેશ અને વિશ્વવતિ જીવોના પરોપકારાર્થે લૌકિક સેવાદિકાર્ય પ્રવૃત્તિમાં યથાશકિતએ ભાગ લેવો જોઈએ. આજીવિકાદિ લોકિક પ્રવૃત્તિને વિવેક અને યતનાથી For Private And Personal Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લૌકિક વનકર્મો સિવાય ધર્મ નિર્જીવ જેવો ગણાય. ( ૩૫ ) સેવતાં ધર્મકર્મ પ્રવૃત્તિને પણ સુખપૂર્વક સેવી શકાય છે એ સૂત્ર કદાપિ વિશ્વવ્યવહારવર્તુલસ્થિતમનુષ્યને વિમરવા યોગ્ય નથી. જેનામાં ક્રિયાની કિંમત આંકવાની શકિત આવી નથી તેનામાં સમયની કિસ્મત આંકવાની શક્તિ પણ ન હોઈ શકે એ બનવા એગ્ય છે. ક્રિયામાં પ્રવૃત્ત થયા વિના લૌકિક વ્યવહારમાં તથા લાકેત્તર વ્યવહારમાં મનુષ્યની કિસ્મત થઈ શકતી નથી અને તે સ્વપાછળ પિતાનાં અસ્તિત્વસંરક્ષક સંતતિબીજકોને મૂકી જવા સમર્થ થઈ શકતો નથી. જે જે લૌકિકન્નતિકારક જીવન પ્રગતિ એગ્ય ક્રિયાઓ હોય અને દ્રવ્યક્ષેત્રકાલભવતઃ સ્વ અને પરને ઉપકારી તથા કરવા યોગ્ય હોય તો તે યિાઓને યથાશક્તિ કરવી એ મનુષ્યમાત્રને લૌકિક આવશ્યક ફરજરૂપ ધર્મ છે; તેનાથી જે વિમુખ રહે છે તે સંસાર વ્યવહારમાં આજીવિકાદિ સામગ્રીઓની સાધનસંપત્તિના અભાવે પશ્ચાત્તાપપાત્ર બને છે; અત એવ વ્યવહારકર્મમાર્ગમાં પ્રવર્તકોએ ઉપર્યુક્ત લૌકિક આવશ્યક કિયાઓ પ્રતિ લક્ષ્ય દેવું જોઈએ. ત્યાગીઓને પણ દેશકાલાનુસાર સ્વભક્તોની આજીવિકાદિ સાધનસંપત્તિની અનુકૂલતાર્થે લૌકિક જીવન કર્મયોગને પ્રબંધ કરવો પડે છે. વિદ્યાબલક્ષાત્રબલ-વ્યાપારબલ અને સેવાબેલ વગેરે બેલેથી જે લોકે વિશ્વમાં જીવનદશામાં સાધનસંપન્ન નથી તેઓ અન્ય મનુષ્યના દાસ બને છે અને કોઈ વખત તેઓનું અસ્તિત્વ અને તેઓના ધર્મનું અસ્તિત્વ ખરેખર ઈતિહાસના પાને અવશેષ માત્ર રહી શકે છે. વિશ્વવ્યાપક ઉદાર અને સર્વમનને સ્વવસ્થિતિમાં અનકલ એવાં લૌકિક જીવનકમે અને તેઓની યિાઓ જે દેશમાં અને જે ધર્મમાં હોતી નથી તે દેશ અને તે ધર્મ ખરેખર વિશ્વમાં નિર્જીવ જેવો બની જાય છે. વિશ્વમાં કોઈ પણ ધર્મ એ નથી કે જેના આરાધકો ખરેખર લૌકિક કર્મ પ્રવૃત્તિને સેવ્યા વિના લૌકિક જીવનમાર્ગમાં જીવી શકે. અધિકાર દેશ-કાલ-દ્રવ્ય-ભાવના સાનુકૂલ પ્રતિકૂલ જીવનસંગોને વિચાર કર્યા વિના જે ધર્મના પ્રવર્તકે સંસારસ્થ જીવને સંસારસ્થ દશામાં લૌકિક જીવન કર્મક્રિયાઓનો સર્વથા ત્યાગ કરવા જણાવે છે તે ધર્મના પ્રવર્તકે અને તે ધર્મારાધકે લૌકિકેન્નતિની અસ્તવ્યસ્ત દશાને પ્રાપ્ત કરીને લૌકિકન્નતિમાર્ગથી ભ્રષ્ટ થઈ અને ધર્મમાર્ગથી પણ આજીવિકાદિ હેતુઓના અભાવે ભ્રષ્ટ થાય છે. ધર્મ પ્રવર્તક કે જે ધર્મ પ્રચારક માર્ગમાં પરિતઃ દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી કુશલ છે તેઓ લેકોને તેમના લૌકિકકર્મ પ્રવૃત્તિના અધિકાર પ્રમાણે ધર્મના આચારાદિને ઉપદેશ આપી તેઓની લૌકિકજીવન કર્મ પ્રવૃત્તિનો નાશ કરતા નથી. લોકોએ લૌકિકકર્મ પ્રવૃત્તિને સ્વસ્વાવસ્થાએ નિર્ણય કરીને જીંદગીમાં જીવનના સંરક્ષણની સાથે ગૃહાવાસમાં રહી લોકોત્તર ધર્મકર્મની ક્રિયાઓને સ્વાધિકારે યથાશકિત સેવવાને હેયે પાદેય વિવેક પ્રાપ્ત કરે જોઈએ. ઉપર્યુંકત વિવેકપૂર્વક સ્વાધિકારે લૌકિકજીવન કર્મકિયાઓને નહિ સેવવામાં આવે તે કર્મવ્યવસ્થા કમનિયમિત પ્રવૃત્તિના અનેક જીવનમાર્ગોની સ્પર્ધામાં જે લોકો સંકુચિતવૃત્તિથી-નિવિવેકપ્રવૃત્તિથી-આલચથી અને પ્રાચીન For Private And Personal Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬ ) શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન. રૂઢિવશ થઈ પશ્ચાતું રહેશે તો તેઓ આત્માની બાહ્ય સાધનશક્તિથી વિમુખ બની અન્ય જનનું પાતંત્ર્ય સેવશે. આત્માની બાહ્ય સાધનશકિત વડે આત્માની આત્યંતરજ્ઞાનાદિ શક્તિને વિકાસ થાય છે. ગૃહસ્થાવાસમાં ચાવતું સ્થિતિ હોય તાવતું ગૃહસ્થાવાસના સ્વાધિકારે આત્મજ્ઞાન અને વૈરાગ્યાદિગુણો અન્તરમાં અમુકસ્થિતિ સુધીના પ્રગટ્યા છતાં સ્વયોગ્ય લૌકિકજીવનાદિ કર્મ પ્રવૃત્તિને સેવવી પડે છે અને તેથી બાહ્ય લૌકિકકર્માધિકારની ફરજ અદા કરી એમ કહેવાય છે. લૌકિકજીવિકાદિ સાધન સામગ્રીઓની સાનુકૂલતા જે જે કાલે જે જે અવસ્થાએ ઉત્સર્ગ વા અપવાદથી સધાય એવી રીતે જે જે પ્રવૃત્તિ કરવી તે તે પ્રત્યેક મનુષ્યને યોગ્ય છે. એકની કર્મક્રિયાની ઉપાદેયતા અન્યને હેયરૂપ લાગે અને તેની ક્રિયાઓની ઉપાદેયતા ભિન્નાધિકારથી બીજાને હેયરૂપ લાગે તો તેમાં કશું આશ્ચર્ય નથી. એક વ્યક્તિએ સ્વાધિકાર-સમાજે સમાજના અધિકાર–સંઘે સંઘના અધિકાર પ્રમાણે અને રાજાએ રાજાના અધિકાર પ્રમાણે દેશકાલાદિને વિવેક કરી અને લાભાલાભને પરિપૂર્ણ નિશ્ચય કરી આત્માની બાહ્ય અને આતરિક પ્રગતિકારક કર્મક્રિયાઓ કરવી જોઈએ. વિવેકે લોકિકકર્મપ્રવૃત્તિમાં અન્તથી દયાની યતના પૂર્વક વર્તવાથી દોષનો પરિહાર કરી શકાય છે અને સ્વાધિકારે કર્મ પ્રવૃત્તિ સેવીને વિશ્વવર્તિપ્રતિ ઉપગ્રહ કરી શકાય છે. લૌકિકકર્મક્રિયાઓ સદોષ તે હોય છે જ; પરન્તુ લૌકિક દશામાં લૌકિકકર્મકિયાએ કર્યા વિના છૂટકે થતો નથી. તેમાં વિશેષ એ છે કે આત્મજ્ઞાન વૈરાગ્ય અને અહિંસાદિભાવથી યુક્ત થઈ જે મનુષ્ય લૌકિકકર્મ સ્વાધિકાર સદોષ પ્રવૃત્તિને સેવે છે પણ તે અન્તરથી તરતમયોગે નિર્લેપ રહે છે અને આત્મોન્નતિ કમણિના પગથીયાપર રહી અન્યના લોકિજીવનની પ્રગતિમાં સ્વાદર્શજીવનને સ્પષ્ટ કરે છે. લૌકિજીવનાદિ ઉપયેગી પ્રવૃત્તિથી હીનભ્રષ્ટ મનુષ્ય કદાપિ બાહ્ય વ્યવહારીય દાસત્વભાવથી મુક્ત થઈ શક્તા નથી. આજીવિકાનાં સાધનસંપન્ન રહેવું એ લૌકિકકર્મ પ્રવૃત્તિમાં મુખ્ય કર્મ છે અને તેનાં જે જે વિદ્યાક્ષાત્રબલવ્યાપારાદિક સાધનોથી સંસારમાં વર્તવાની દશા છતાં આળસુ થવું એ અજ્ઞાની અર્ધદગ્ધ મનુષ્યોનું લક્ષણ છે. આજીવિકાદિ માટે અન્યની યાચના કરવી એ હીનકર્મ છે અને તેવી સ્થિતિએ ગૃહસંસારમાં પડી રહી ચિન્તા-શેક-વિકલ્પ–સંકલ્પ કરી દુર્યાનના ભેગી થવું એ કોઈ પણ રીતે યોગ્ય નથી. સ્વગ્ય સામર્થ્યપૂર્વક આજીવિકાદિ લૌકિકકમ પ્રવૃત્તિ વડે આજીવિકાદિ સાધનથી જે સંપન્ન થાય છે તે ગૃહસાંસારિક બહ ચિન્તા શોકાદિ દુર્ગાનથી મુકત થઈ ધર્મની પ્રવૃત્તિમાં પ્રવર્તવા શક્તિમાન થાય છે; અએવ ગૃહીઓને ઉપર્યુક્ત વિવેક ગ્રાહ્ય કર્મ પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત થયા વિના છૂટકો થતો નથી. આત્મજ્ઞાન-વૈરાગ્ય અને અહિંસાદિગુણયુક્ત ગૃહસ્થમનુષ્યને સાંસારિકકર્મ પ્રવૃત્તિમાં પ્રવર્તતાં અનેક જાતના અનુભવે આવે છે અને પશ્ચાતું તેને સાંસારિક કર્મોમાં આનુભવિકનિર્વેદ પ્રકટે છે અને તેથી તે ત્યાગમાર્ગના યોગ્ય થઈ પશ્ચાત્ ત્યાગી બની ત્યાગીનું આદર્શજીવન ગાળવા શક્તિમાન For Private And Personal Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 品 ઇજ઼ાનિાદિ ક્રમનું સ્વરૂપ. ( ૩૭ ) થાય છે. લૌકિક જીવનાપ્રિગતિકારકક પ્રવૃત્તિયેામાં ગૃહસ્થદશામાં લાકોને પ્રવૃત્ત થયા વિના છૂટકો નથી અને તેવી પ્રવૃત્તિ વિના તે ગૃહસ’સાર ચલાવવાને શક્તિમાન થઇ શક્તા નથી. અતએવા સ્વયાગ્ય દેશકાલદ્રવ્યભાવાનુસારે સ્વાધિકાર કર્મપ્રવૃત્તિયાને વિવેકબુદ્ધિથી હેયાદેયના નિણૅય કરી કમામાં પ્રવર્તવાની આવશ્યકતા સ્વીકારવી જોઇએ. લૌકિક જીવનકાર્ય પ્રવૃત્તિયા ખરેખર દેશકાલાનુસાર અભિનવપર્યાયે પરિણમતી હોવાથી જે જે દેશકાલે જે જે પ્રવૃત્તિયા સ્વાજીવિકાદ્ધિ માટે આજુબાજુના સાનુકૂલ સંચાગાએ ચેાગ્ય હોય તે આદરવી પડે છે. જગતમાં અનાકિાલથી એ પ્રમાણે કક્રિયાસૂત્ર વહે છે અને અનન્ત કાલપર્યન્ત વહેશે, એમાં કઈ આશ્ચર્ય નથી. કારણ કે એ એવા પ્રકારની કુદરતી સ્થિતિ ( નૈસર્ગિક સ્થિતિ) છે. લોકિકકમ પ્રવૃત્તિયાને સ્વપિ’ડમાં જેવો અનુભવ કરાય છે તેવા બ્રહ્માંડમાં અનુભવ કરાય છે. જ્યાં સુધી ગૃહદશામાં સ્થિતિ છે અને જ્યાં સુધી ઉદરપૂર્તિ આદિની અપેક્ષા છે ત્યાં સુધી લૌકિકક પ્રવૃત્તિયામાં ગૃહીએના સ્વાર્થે --કુહુ બાર્થેત્યાગી સેવાર્થે જ્ઞાતિ માટે સમાજ માટે-અને દેશ માટે પ્રવર્તવાના અધિકાર છે એમ અનેક દૃષ્ટિયાથી સાપેક્ષપણે જે અખાધે છે તે કર્મપ્રવૃત્તિયાના હેયાદેયપૂર્વક કરવા અધિકારી અને છે અને એવા ઉપયુકતાધિકારપ્રમાણે લૌકિક ક્રિયાઓ કરવા યોગ્ય છે. અવતરણ—ઉપર પ્રમાણે કહ્યા પછી અધુના ઇાનિાદિ કર્મનું સ્વરૂપ નીચે પ્રમાણે જણાવવામાં આવે છે. અલ્પ પાપ દોષની સાથે મહાપુણ્ય થાય તો તે ઇષ્ટ ક` છે. જ્ઞેશ. इष्टेतराणि कर्माणि लौकिकानि निबोध वै । राजसं तामसं कर्म सात्विकं त्रिविधं स्मृतम् ॥ ९ ॥ तमोरजससत्त्वबुद्धया तामसादिविभेदतः ॥ विज्ञाय सर्वकर्माणि स्वाधिकारे स्थिरो भव ॥ १० ॥ શબ્દાર્થષ્ટિ અને અનિષ્ટ એવા લૌકિક કર્માંના બે ભેદ છે. રાજસ તામસ અને સાત્વિક એ ત્રણ પ્રકારનાં કર્યાં અધવાં તમે રજસસત્ત્વબુદ્ધિવડે તામસાદિ વિભેદવાળાં સર્વ કાર્યો જાણીને સ્વાધિકારે કર્તવ્ય કર્મ માં સ્થિર થા. ભાવાર્થ-તમોગુણપ્રધાન બુદ્ધિથી જે જે કાયેર્યાં કરાય તે તામસ કર્યું અવધવાં; For Private And Personal Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮ ). શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન. રજોગુણપ્રધાન બુદ્ધયા જે જે કર્મો કરાય તે રાજસ કર્મો જાણવાં અને સર્વગુણપ્રધાન બુદ્ધયા જે જે કર્મો કરાય તે સાત્વિક કર્મો અવબોધવાં. તામસ-રાજસ અને સાત્વિક એ ત્રણ પ્રકારનાં સર્વ કર્મે જાણીને હે ભવ્યાત્મન તું હારા સ્વાધિકારમાં સ્થિર થા. જે જે કર્મો કરવાથી માનસિક-વાચિક-કાયિક અને આત્માની પ્રગતિ થાય, જે જે કર્મો કરવાથી પરિણામે દુઃખના નાશપૂર્વક સહજ સુખની પ્રાપ્તિ થાય, જે જે કર્મો કરવાથી દેશની-કુટુંબની-સમાજની-જ્ઞાતિની અને સંઘની આદિ સર્વ જીવોની ઉન્નતિ થાય અને અલ્પષે મહાલાભ થાય તે ઇષ્ટ કર્મો જાણવાં. જે કર્મો કરવામાં દ્રવ્યત્રકાલભાવના પરિતઃ સંગે વચ્ચે આત્મા સ્વયં મૂકાયો હોય અને તે કરવાથી સ્વાધિકાર ધર્મની સિદ્ધિ થતી હોય તે તે ઈષ્ટ કર્મો અવબોધવાં. જે જે કર્મો કરવાથી વર્તમાનકાલ અને ભવિષ્યમાં સ્વને અને અન્યને અત્યંત લાભ થનાર હોય તે કર્મો કરવાની સર્વ પ્રકારની સાનુકૂલ પરિસ્થિતિ પ્રાપ્ત થઈ હોય તે ઈષ્ટકર્મો જાણવાં. વિપત્તિકાલમાં અને શાંતિના સમયમાં જે જે કર્મો કરવાથી ધર્મ અને કર્મમાર્ગની રક્ષા થતી હોય અને તે કર્મો કરવામાં આત્મભેગની આહુતિપ્રદાન કરવું પડતું હોય તે ઇષ્ટકર્મો જાણવાં. જે જે કર્મો કરવામાં અનેક પ્રકારની વિપત્તિ વેડ્યા છતાં સત્યધર્મનો માર્ગ ખુલે થતો હોય અને તેમાં પ્રાણનું બલિદાન કરવાને પ્રસંગ આવે તોયે તે ઈદકમેં જાણવાં. જે જે કર્મો કરવાથી દેવગુરુ અને ધર્મની રક્ષા થતી હોય અને અલ્પપાપદેશની સાથે મહાપુણ્ય થતું હોય તો તે ઈષ્ટકર્મો જાણવાં. જે કર્મો કરવાથી દુષ્ટના સંહારપૂર્વક ધર્મિમનુષ્યનું રક્ષણ થતું હોય તો તે ઈષ્ટક અવધવા. જે જે કર્મો કરવાથી દેશનું અને પ્રજાનું રક્ષણ થતું હોય તથા વિદ્યાબલ-કૃષિવ્યાપારબલ આદિનું રક્ષણ થતું હોય તે ઈષ્ટકમે અવબોધવાં. જે જે કર્મો કરવાથી પોપકારવડે અન્યનું સંરક્ષણ થાય તે ઈક જાણવાં. જે જે કર્મો કરવાથી લૌકિકકર્મોન્નતિમાં આગળ વધી શકાય તે કર્મો અવધવા-જે જે પ્રવૃત્તિ લૌકિક દષ્ટિએ આત્માને આત્મોન્નતિમાં ઉત્સર્ગમાર્ગથી અને અપવાદમાર્ગથી યેગ્ય હોય અને જેમાં તન-મન-ધનને આત્મભેગ આપ્યાથી સ્વપરનું કલ્યાણ થતું હોય તો તે ઈષ્ટકમ્ અવધવાં. જે કર્મોને જે અધિકારી ન હોય અને તેની દષ્ટિએ તે કર્મો અનિષ્ટ જણાતાં હોય પરંતુ સ્વાધિકાર સ્વદૃષ્ટિએ લૌકિક વ્યવહારમાં વિવેકવડે. તે ઈષ્ટ જણાતાં હોય તે તે ઈષ્ટ કર્મો અવબોધવાં. જે જે કર્મો જે જે કાલે જે.જે દેશમાં આવશ્યક રૂપ અવબોધાતાં હોય અને તે ન કરવાથી લૌકિક વ્યવહાર જીવનમાં અનેક પ્રકારની હાનિ થતી હોય અને અને લાભ પણ ન થવાને હોય અને તે કરવાથી લોકિકળ્યબહાર જીવનમાં અનેક પ્રકારની લાભકારક સામગ્રીઓ પ્રાપ્ત થતી હોય અને તે કર્યા વિના સ્વયોગ્ય લૌકિકજીવન લાભ ન સચવાતા હોય તો તે કર્મો તે દેશે અને તે કાલે ઈષ્ટક તરીકે સ્વપરજનોને યોગ્ય અવબોધવાં. જે કર્મો કરવાથી સ્વાતંત્ર્ય જીવનનું રક્ષણ થતું હોય અને વાસ્તવિક ઉપયેગી પરતંત્રતા પણ રક્ષાની હિોય તો તે કમેને ઈષ્ટ તરીકે અવ For Private And Personal Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir - -- - - -- - - SS ઇષ્ટ અને અનિષ્ટ કર્મનું પૃથક્કરણ. ( ૩૯ ) બોધવાં. જે કર્મો કરવાથી આજીવિકાના ઉપાયો સંરક્ષાતા હોય અને તેની પ્રગતિ થતી હોય તો તે લૌકિક દૃષ્ટિએ ઈષ્ટક અવબોધવાં. જે કર્મો કરવાથી અન્યોના હુમલાથી સ્વપરનું તથા સમાજ સંઘાદિનું રક્ષણ થાય તો તે ઈષ્ટકર્મો જાણવા. જે કર્મો કરવાથી માનસિકવાચિક-કાયિક અને આત્મિક શક્તિ પ્રતિદિન વધે અને શારીરિકશક્તિની આરોગ્યતા સંરક્ષાય તે કર્મોને શુભકર્મો તરીકે અવબોધવા. જે કર્મો કરવાથી ગૃહસંસારમાં સર્વ પ્રકારની સાનુકૂલતા સચવાય અને પ્રતિકૂળતાને નાશ થાય તે ઈષ્ટકર્મો અવધવાં. જે કર્મો કરવાથી અનેક પ્રકારના વિશ્વમાં પ્રસરતા રેગોને નાશ કરી શકાય અને વિશ્વમનુષ્યને શાન્તિ સામ્રાજ્યની પ્રાપ્તિ થાય તે ઈષ્ટકમ્ અવબોધવાં. જે કર્મો અનેકદૃષ્ટિના આશચથી સાપેક્ષતાને ભજતાં હોય અને લૌકિકમાર્ગમાં સર્વ મનુષ્યને ઉચ્ચદશા પ્રતિ ઉપયોગી થતાં હોય તે ઈષ્ટકર્મો જાણવાં. જે કર્મો કરવાથી દાનવીર-ભક્તવીર-દેશવીર આદિ વીની પદવીઓમાં આગળ વધતું હોય તે ઈષ્ટકર્મો અવધવાં. જે કર્મો કરવાથી લોકિક વ્યવહારપ્રામાણ્ય પ્રતિષ્ઠામાં આગળ વધતું હોય તે લોકિક દષ્ટિએ શુભ કર્મો જાણવાં. જે કર્મો કરવાથી શત્રુઓના દાવપ્રપંચનો નાશ કરી શકાતો હોય અને અનેક સંકટો સામે યુદ્ધ કરી છુ સાધ્યની સિદ્ધિ થતી હોય તો તે કર્મો અવબોધવાં. જે જે કર્મો કાલાનુસાર આર્થિક સ્થિતિની અભિવૃદ્ધિસંરક્ષાર્થે ઉપગી હોય તે ઈષ્ટકર્મો અવબોધવાં. લોકિકદષ્ટિએ ઈષ્ટકર્મોથી જે જે કર્મો વિપરીતરૂપ હોય તે અનિષ્ટ કામે અવબોધવાં. જે કર્મો દેશ સમાજની અવનતિકારક હોય તે અનિષ્ટ કર્મો જાણવાં. આત્માની બાધોન્નતિનાશક અને વિશ્વસમાજની બાહ્યોન્નતિનાશક જે જે કર્મો હોય તે અનિષ્ટ કર્મો જાણવાં. વિદ્યાક્ષાત્રબલ-વ્યાપારહુન્નરકલાદિનાશક જે જે કર્મો કરાતાં હોય તે અનિષ્ટકર્મો અવબોધવાં. સાંસારિક પ્રગતિમાર્ગમાં આગળ વધવામાં જે જે અગ્ય પ્રવૃત્તિ થતી હોય તે અનિષ્ટકર્મો અવબોધવાં. લૌકિક જીવનપ્રગતિમાં સ્વાધિકારથી ભિન્ન જે જે કર્મો હોય તેઓને અનિષ્ટકર્મો તરીકે અવબોધવાં. અપવાદમાર્ગે આપત્તિકાલે ગૃહસ્થને સ્વાભાદિ રક્ષણાર્થે જે જે કર્મો કરવાયેગ્ય હોય અને તે તે કર્મોથી ભિન્ન એવાં કર્મો તે તે કાલે કરવામાં આવે તો તે અનિષ્ટકર્મો અવધવાં. ઉત્સર્ગ માગે છે જે દ્રવ્ય ક્ષેત્રકાલભાવાનુસારે જે જે કર્તવ્ય કર્મો હોય તેનાથી તે તે દ્રવ્યક્ષેત્રકાલભાવે વિરુદ્ધ એવાં જે જે કર્મો કરવામાં આવે વા માનવામાં આવે તે તે અનિષ્ટ ક જાણવા. જે જે કાલે જે જે ક્ષેત્રે જે જે અવસ્થાએ અને જે જે અધિકારે આર્થિક સ્થિતિ પ્રગતિકારક સ્વગ્ય જે જે કર્મો હોય તેનાથી ભિન્ન એવા કર્મો કરવામાં આવે તે સ્વગ્ય આર્થિક દૃષ્ટિએ તે અનિષ્ટકર્મો અવબોધવાં. જે જે કાલે જે જે ક્ષેત્રે જે જે અવસ્થાએ જે જે અધિકારે સ્વ અને કુટુંબસમાજ દેશ દેશ વગેરેનાં રક્ષણનાં જે જે કર્મો સ્વને તથા સમાજને કરવાગ્યે તેઓનો ત્યાગ કરીને તેના બદલે વિરુદ્ધકર્મો કરવામાં For Private And Personal Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૦ ). શ્રી કર્મળ ગ્રંથ-વિવેચન. આવે તે તે અનિષ્ટ કર્મો જાણવાં. જે સમયે મનુષ્ય જે અવસ્થામાં મૂકી હોય અને તે સમયે તેની ફરજ તરીકે જે જે કર્મો કરવાનો સ્વઅધિકાર હોય તે ન સાચવે અને તે અધિકાર ફરજનો ત્યાગ કરીને અન્ય પ્રવૃત્તિ કરે તો તેને માટે તે અનિષ્ટકર્મો જાણવાં. પ્રથમ સ્વવ્યકિત પશ્ચાત્ ગૃહજન પશ્ચાત્ કુટુંબજન પશ્ચાત્ પિળ પશ્ચાતું ગામ પશ્ચાત્ જીલે પશ્ચાતું પ્રાંત પશ્ચાત્ દેશ સમાજ વગેરે પ્રતિ જે જે લોકિકસ્વાવશ્યક ફરજે બજાવવાની હોય તેનો ત્યાગ કરીને જે મનુષ્ય અન્યથા પ્રવૃત્તિ કરે તો તે અન્યથા પ્રવૃત્તિરૂપ કર્મોને અનિષ્ટકર્મો તરીકે જાણવાં. સર્વ પ્રકારના બળનું જે હરણ કરે એવાં જે જે કર્મો હોય તેઓને અનિષ્ટકર્મો તરીકે જાણવાં. અ૯૫ લાભ અને મહાહાનિકારક જે જે કર્મો કરવામાં આવે છે તે અનિષ્ટકર્મો જાણીને તેઓને લૌકિકવિવેક દષ્ટિએ ત્યાગ કરે. લૌકિક ઈટ વિચારોવડે અને લૌકિક અનિષ્ટવિચારેવડે લૌકિકઈટાચાર અને અનિષ્ટાચારનો પ્રવાહ પડે છે. લૌકિક ઈષ્ટ વિચારોનું દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવ સ્વરૂપ અવધવામાં આવે છે તેજ લૌકિક ઈષ્ટકર્મને કવ્યક્ષેત્રકાલ અને ભાવે આચરી શકાય છે. લોકિક ઈટ વિચારોને જે મનુષ્ય સ્વ અને પર પ્રતિ અધિકારભેદે આજીવિકાદિ હિતુભૂત તરીકે અવબોધે છે તેજ મનુષ્ય લોકિક ઈષ્ટ કર્મોને સ્વ અને પર પ્રતિ અધિકાર પરત્વે આવશ્યક આજીવિકાદિ નિમિત્ત અવબોધીને કરવા અને કરાવવા સમર્થ થાય છે; અને તેમાં તરતમાગે યતના સેવનાને શક્તિમાન થાય છે. લૌકિક જે જે ઈષ્ટ કર્મો હોય છે તે અધિકાર અને અવસ્થાભેદે અનિષ્ટતાને ભજે છે અને લોકિક જે જે અનિષ્ટ કર્મો હોય છે તેજ કર્મો અધિકાર અને અવસ્થાભેદે ઈષ્ટતાને ભજે છે. કઈ પણ કાલમાં અને કોઈ પણ દેશમાં સ્થાનમાં કોઈ પણ કાર્યમાં કોઈ પણ વિધિથી કોઈ પણ અધિકારી-કઈ પણ અવસ્થાથી અને પ્રાપ્ત થએલ સાનુકૂલાદિ સંગથી જે જે કર્મો કરવામાં આવે તેમાં સ્વાર્થે ઇષ્ટત્વ અને પરાર્થે ઈટત્વ-કુટુંબાર્થે ઈટત્વ-સમાજ અને દેશાર્થે ઈષ્ટત્વ આદિ જે જે ઈટત્વ જે જે દૃષ્ટિએ અવબોધાતું હોય તે અવલેકવું અને જે જે દૃષ્ટિએ જે કર્મોમાં અનિષ્ટત્વ અવબોધાતું હોય તે નિરીક્ષવું અને પશ્ચાત્ ઈષ્ટત્વયુકત કર્મોને યથાશકિત આદરવાં અને અનિષ્ટકર્મોનો ત્યાગ કરવો. ઈટાનિષ્ટ કર્મોનો ચારે બાજુએથી વિવેક કર્યા પશ્ચાત ઇષ્ટકર્મોની સ્વાત્મવિવેકથી કરેલી નિશ્ચયતા સત્યસુખ સમર્પવા શકિતમાન થાય છે. વિવેકપૂર્વક ઈટાનિકને વિવેક કર્યા પશ્ચાત્ વિવેકાને જે જે કર્મો કરવામાં આવે છે તેમાં પશ્ચાત્તાપાત્રભૂત થવાનો પ્રાયઃ પ્રસંગ પ્રાપ્ત થતો નથી અને પ્રાયઃ લાભાર્થે સ્વકર્મ પ્રવૃત્તિરૂપ ફરજને સમ્યપણે અદા કરી શકાય છે. અમુક કાર્ય જે કરવા માટે પ્રવૃત્તિ થાય છે તે ઈષ્ટ છે વા અનિષ્ટ છે તેને પરિપૂર્ણ વિવેક કરવો જોઈએ. ઈટાનિષ્ટ કર્મને પરિપૂર્ણ વિવેક કર્યા વિનાની પ્રવૃત્તિ ખરેખર અન્ય પ્રવૃત્તિ વા સમૃમિની પ્રવૃત્તિ ગણાય છે અને એવી વિવેકવિનાની For Private And Personal Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લૌકિક કમેના ત્રણ પ્રકાર. ( ૪૧ ) ઈટાનિષ્ટ પ્રવૃત્તિથી સ્વાધિકાર કર્મથી યથાર્થ ફરજ અદા કરી શકાતી નથી અને લૌકિક દૃષ્ટિએ આત્માની પ્રગતિ થઈ શકતી નથી અને લોકોત્તર ધર્મકર્મની પ્રવૃત્તિના પણ સ્વાધિકાર અધિકારી થઈ શકાતું નથી એમ લૌકિક કર્મજ્ઞ વિવેકીઓને સમ્યમ્ અવબેધાઈ શકાશે. લોકિક દૃષ્ટિએ ઈચ્છાનિષ્ટનું સમ્યગ સ્વરૂપ નિર્ણત કર્યા વિના જે જે અંશે અપ્રવૃત્તિ કરવામાં આવે છે તે તે અંશે સ્વની-કુટુંબની-સમાજનીજ્ઞાતિનીધર્મની અને દેશની અવનતિમાં કારણભૂત થઈ શકાય છે એમ જ્યારે પરિપૂર્ણ નિશ્ચય થાય છે ત્યારે લેકવ્યવહારમાં લૌકિક પ્રગતિનાં દ્વાર ખુલ્લાં થાય છે. સ્વબુદ્ધિથી પ્રત્યેક કર્મનું ઈષ્ટનિષ્ટત્વ અધ્યા વિના પરજનેની બુદ્ધિના પરતંત્ર બની માનસિક વિચારશ્રેણિએ અન્યનું પાતંત્ર્ય ગ્રહી જે મનુષ્યો કર્મ પ્રવૃત્તિ કરે છે તે કદાપિ સ્વાત્મ સ્વાતંત્ર્યપ્રદ લૌકિક કર્મમાં પ્રવૃત્ત થઈ શકતા નથી. સ્વાત્મસ્વાતંત્ર્યપ્રદષ્ટકર્મોને સ્વપ્રજ્ઞા દ્વારા અવબોધીને સંપ્રાપ્ત સ્વાત્મશક્તિપૂર્વક સેવવાં જોઈએ. બાહ્યવિશ્વમાં શુદ્ધનિશ્ચયનયષ્ટિએ અવક્તાં કોઈ કર્મમાં ઈષ્ટત્વ અને કોઈ અકર્મમાં અનિષ્ટત્વ દેખાતું નથી. જગતના સર્વ પદાર્થો સ્વાત્માથી ભિન્ન છે. જગતના પદાર્થો વસ્તુતઃ આત્માથી ભિન્ન છે તેથી તેમાં ઈષ્ટત્વ અને અનિષ્ટત્વની કલ્પના કરવી એ વસ્તુતઃ બ્રાતિ છે અને તેની પ્રવૃત્તિ કરવી તે પણ બ્રમાત્મક છે; તથાપિ લૌકિક વ્યવહારદષ્ટિએ આજીવિકાદિ નિમિત્તયોગે બાહ્યકર્મોમાં ઈષ્ટત્વ અને પ્રતિકૂલ કર્મોમાં અનિષ્ટને આરોપ કરી શકાય છે અને જ્યાં સુધી આજીવિકાદિની આવશ્યકતા છે તાવત્ બાહ્યકર્મોમાં શુભાશુભની પ્રવૃત્તિ સત્ય કરે છે. તત્ત્વજ્ઞાનીઓ આત્મજ્ઞાનવડે લોકિક બાહ્યકર્મોમાં ઈષ્ટાનિષ્ટત્વ માનતા નથી તોપણ લૌકિક આજીવિકાદિ જીવન હેતુઓ માટે અન્તરમાં ઈટાનિષ્ટત્વની કલ્પનાથી રહિત થયા છતાં પણ આજીવિકાદિ હેતુએ બાહ્યવ્યવહારને આવશ્યક ગણી લૌકિક દૃષ્ટિએ ઈષ્ટ ગણાતાં એવાં ઈષ્ટકને આચરવાં એ ફક્ત સ્વફરજ માનીને આચર્યા કરે છે અને લૌકિક દૃષ્ટિએ અનિષ્ટ ગણાતાં એવાં અનિષ્ટ કર્મોનો ત્યાગ કરે છે તેથી તેઓ ઈષ્ટકમને આચરતા છતા અને અનિષ્ટકર્મને ત્યાગ કરતા છતાં સ્વફરજને આવશ્યકરૂપ માની પ્રવર્તતા હોવાથી તેઓ રાગાદિના અભાવથી બાધકનો સ્વાત્માની સાથે સંબંધ કરી શકતા નથી; તેથી તેઓ બાહ્યથી કર્મકરણીએ સક્રિય છતાં અન્તરથી અક્રિયપણે પ્રવર્તે છે. કાર્યોમાં ઈચ્છાનિત્વ ફક્ત લૌકિક વ્યવહારદષ્ટિએ ઇષ્ટાનિષ્ટ પરિણામાદિયાગે રૂઢ થએલું છે. આત્મજ્ઞાનીઓ ઇબ્રાનિની કલ્પનાથી રહિત થઈ ઈનિષ્ટ ગણાતાં બાહ્યકર્મોમાં આદેયહેયભાવે વર્તે છે તેથી તેઓ આકાશની પેઠે અન્તરથી નિર્લેપ રહી કમગીના ઉચ્ચપદને પ્રાપ્ત કરી શકે છે. સાત્વિકકર્મો રાજસિકકર્મો અને તામસકર્મો એમ લૌકિકકર્મોના ત્રણ પ્રકારે ભેદ પડે છે. સાત્વિક બુદ્ધિને માટે જે ચગ્ય હોય વા સત્વગુણ જેનાથી વધે અથવા For Private And Personal Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨ ) શ્રી કર્મોગ ગ્રંથ-સચિન, સત્વગુણ બુદ્ધિવડે જે જે કર્મો કરાય છે તેને સાત્વિક જાણવાં. જેનાથી રજોગુણની વૃદ્ધિ થાય છે વા જે કર્મો રજોગુણની બુદ્ધિથી કરાતાં હોય તેઓને રાજસિકર્મો જાણવાં. જેનાથી તમોગુણની વૃદ્ધિ થાય વા જે તમોગુણવૃત્તિથી કર્મ કરાય છે તેને તામસિકક અવધવાં. રજોગુણ બુદ્ધિધારક મનુષ્ય લૌકિક રજોગુણકર્મમાં મુખ્યતાઓ પ્રવર્તે છે. તમે ગુણ બુદ્ધિધારક મનુ તમગુણ પ્રવૃત્તિમાં મુખ્યતાઓ પ્રવર્તે છે અને સાત્વિકબુદ્ધિધારક મનુષ્ય સાત્વિક ગુણયુક્ત લૌકિકકર્મોમાં મુખ્યતાઓ પ્રવર્તે છે. રજોગુણ બુદ્ધિધારક મનુષ્ય સ્વયોગ્ય ઈજી તરીકે રજોગુણકર્મોને માને છે. તમોગુણબુદ્ધિધારક મનુષ્યો મુખ્યતાએ સ્વયોગ્ય ઈટ તરીકે તમગુણ વિશિષ્ટકને માને છે અને તમોગુણ કર્મોમાં પ્રવૃત્તિ કરે છે. સત્વગુણબુદ્ધિધારક મનુષ્ય મુખ્યતાએ સ્વયોગ્ય સત્વગુણવિશિષ્ટ કર્મોને માની તેમાં પ્રવૃત્તિ કરે છે. રજોગુણી મનુષ્યોને રજોગુણ પ્રવૃત્તિમાં રજોગુણ વૃત્તિયોગે રસ પડે છે. તમે ગુણી મનુષ્યોને તમે ગુણ પ્રવૃત્તિયોગ્ય તમગુણ વૃત્તિમાં રસ પડે છે અને સત્વગુણી મનુષ્યોને સત્ત્વગુણવિશિષ્ટ પ્રવૃત્તિમાં રસ પડે છે. રજોગુણ તમોગુણ અને સત્વગુણની વૃત્તિથી વ્યાપક જીવલોક છે. લોકિકકર્મોમાં પ્રાયઃ જીવોની રજોગુણ તમગુણ અને સર્વગુણયુક્ત વૃત્તિથી પ્રવૃત્તિ થયા કરે છે. રજોગુણી મનુ રજોગુણ સંપાદકર્મફલ પ્રાપ્ત કરી શકે છે. તમોગુણી મનુષ્ય તમોગુણ સંપાઘલૌકિકકર્મ ફલને પ્રાપ્ત કરી શકે છે અને સત્વગુણી મનુષ્યો સત્વગુણ સંપાદ્યકર્મફલને સંપ્રાપ્ત કરી શકે છે. રજોગુણી મનુ રાજસિકકર્મોને ષ્ટકર્તવ્ય તરીકે અવબોધે છે. તમોગુણી મનુષ્યો તામસિકકર્મોને કર્મો તરીકે અવબોધે છે અને સત્ત્વગુણી મનુષ્યો સાત્વિકકર્મોને કર્મો તરીકે અવબોધે છે. તથા ઉત્સર્ગ અપવાદ માર્ગથી લેકિક તથા લેકર વ્યવહારમાં નાનાત્વ-ભિન્નત્વ આદિ પણ મનુષ્યને હોય છે. રજોગુણી તમગુણ અને સત્વગુણી મનુષ્ય સ્વરકૃત્યાદિ યુક્તકર્મોથી ભિન્ન કર્મોને પરસ્પર અનિષ્ટ તરીકે અવબોધે છે. આવી વૃતિભેદે માન્યતા લાકિક વ્યવહારમાં સર્વત્ર અવેલેકાય છે. અનાદિકાલથી રવૃત્તિ તમેવૃત્તિ અને સરવવૃત્તિની પ્રવૃત્તિ પ્રવર્તી કરે છે અને અનન્તકાલ પર્યન્ત વિશ્વમાં પ્રવર્તશે. ધાર્મિક કર્મોના પણ રજસ્તમસ અને સર્વબુદ્ધયા ત્રણ ભેદ પડે છે તથા રાજસાદિકર્મો વડે પણ ત્રણ ભેદ અવબોધવા. રજોગુણ અને તમોગુણની વૃત્તિને હેય તરીકે સત્વગુણવૃત્તિથી અવબોધવી. રજોગુણ અને તમોગુણી કર્મો એ ક્ષત્રિયોદ્ધાઓ સમાન છે અને સાત્વિકગુણકર્મો તે બ્રાહ્મણ સમાન છે. બ્રાહ્મણની સંરક્ષા યથા ક્ષત્રિય યોદ્ધાઓની આવશ્યકતા છે તદ્વત સત્વગુણ કર્મોનું તમે ગુણ કર્મોથી સંરક્ષણ થાય છે. સવગુણબુદ્ધિ અને કર્મો એ ક્ષેત્ર સમાન છે અને તમગુણ કર્મો એ વાડના સમાન લેખાય છે. યુદ્ધકર્માદિયુક્ત તમગુણ મનુષ્ય વિના સત્વગુણી મનુષ્યનું સંરક્ષણ થઈ શકતું નથી; વિશ્વમાં પ્રાયઃ એ નિયમ પ્રવદાય છે કે રજોગુણી અને તમગુણી મનુષ્ય બાહ્ય સામ્રા For Private And Personal Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - SિF કર્તવ્ય કર્મ માં પ્રવૃત્તિ સંબંધી. ( ૪૩ ) જ્યમાં રાજ્ય કરવા સમર્થ થઈ શકે છે અને સત્વગુણી મનુષ્ય પ્રાયઃ રજોગુણી અને તમગુણી મનુષ્યોથી સંરક્ષી શકાય છે. બાહ્ય વિશ્વના ધર્મ સામ્રાજ્યમાં એકલા સત્વગુણી આદિ મનુષ્યનું આધિપત્ય હોઈ શકે. બાહ્ય સમષ્ટિમાં રજોગુણને બ્રહ્મા કહેવામાં આવે છે; તમગુણને મહાદેવ કહેવામાં આવે છે અને સત્વગુણને વિષ્ણુ તરીકે કથવામાં આવે છે. કોઈ પણ ધર્મના આરાધક મનુષ્યો રજોગુણીભેદે ત્રિધા હોય છે. એકેન્દ્રિયાદિ સર્વમાં રજોગુણી આદિ ત્રણ પ્રકારના જીવો સત્તામાં હોય છે. રજોગુણની તમગુણની અને સત્વગુણની પ્રવૃત્તિ સ્વાધિકાર સર્વ જીવોને હોય છે. રજોગુણ અને તમોગુણ મનુષ્યની લૌકિકન્નતિ વિશ્વમાં સત્વગુણવિના નભી શકતી નથી. રજોગુણ અને તમે ગુણી મનુષ્ય કોઈ પણ દેશમાં કોઈ પણ કાલમાં ઉન્નતિના શિખરે સર્વથા પહોંચી શકતા નથી. સત્વગુણી મનુષ્યો લકિકોન્નતિનું નીતિવડે પાલન કરી શકે છે. વિશ્વમાં તમગુણ ગુણ અને સત્વગુણ સદા પ્રવત્ય કરે છે. કોઈ દેશમાં કેઈ કાલમાં તમોગુણની પ્રધાનતા હોય છે તો કોઈ દેશમાં કઈ કાલમાં સત્વગુણનું પ્રાધાન્ય અને રજોગુણાદિનું પ્રાધાન્ય ગણત્વે પ્રવર્તે છે. જ્યાં સુધી સત્વગુણી રજોગુણી અને તમોગુણી કર્મોમાં ઈટાનિષ્ટત્વના અને આદેય હેયના વિવેકને સંપ્રાપ્ત કરવામાં નથી આવ્યું ત્યાં સુધી કદાપિ કયું કર્મ કર્તવ્ય છે અને કહ્યું કર્મ સ્વાધિકારભિન્નતાએ અકર્તવ્ય છે તેને નિર્ણય થવાને નથી અને તેના નિર્ણયજ્ઞાનના અભાવે સ્વાધિકાર સ્વષ્ટકર્મમાં વસ્તુતઃ પ્રવૃત્તિ થવાની નથી; અત એવ રજોગુણ તોગુણી અને સાત્વિક કર્મોનું જ્ઞાન અવશ્ય કરવું જોઈએ અને દ્રવ્યક્ષેત્રકાલાદિક યુગે પરિત પરિસ્થિતિઓનો સંપૂર્ણ વિવેક કરી હે મનુષ્ય ! તું સ્વાધિકારે જ્ઞાનોપગે નિર્લેપતાપૂર્વક સ્વક્તવ્ય કર્મ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થા. લૈકિકદષ્ટિએ હારા કર્તવ્ય કર્માધિકારનો નિર્ણય કર. રજોગુણ અને તમોગુણની બુદ્ધિવિના સ્વાધિકારે બાહ્ય લૈકિક કર્મોને સ્વાધિકાર સાત્વિકવૃત્તિઓ કરી શકાય અને તેવી અમુકાપેક્ષાએ દશા પ્રાપ્ત કરી શકાય છે. આત્મજ્ઞાનીઓ તો તેનાથી પણ આગળની સ્થિતિને પ્રાપ્ત કરીને સ્વાધિકાર બાહ્યકર્મ પ્રવૃત્તિને અદા કરે છે અને તે પ્રવૃત્તિને તેઓ રાગદ્વેષથી મંગાયા વિના આદરે છે. રજોગુણ અને તમોગુણની વૃત્તિવિના બાહ્યકર્મોને બાઘસ્થિતિએ રાજસિક આદિ કર્મો તરીકે મનાતાં હોય તો પણ અન્તરથી રજોગુણ તમોગુણવૃત્તિ વિના નિલેષપણે ફક્ત અમુક પ્રવૃત્તિને સ્વાધિકારે ફરજતરીકે માનીને કરવાની છે એવું માની આત્મજ્ઞાનીઓ તે કમેને આચરે છે. રજોગુણવૃત્તિ અને તમોગુણવૃત્તિવાળા મનુષ્ય અને લોકિક પ્રગતિ માર્ગમાંથી ભ્રષ્ટ થઈને સત્વગુણવૃત્તિથી પરાક્ષુખ રહે છે. લોકિકષ્ટિએ સ્વાત્મરક્ષણાદિ નિમિત્તયેગે રજોગુણવૃત્તિ અને તમોગુણવૃત્તિ કરતાં સત્ત્વગુણવૃત્તિથી વિશેષ પ્રાબલ્ય પ્રાપ્ત કરી શકાય છે. કોઈ વખત સત્ત્વગુણવૃત્તિધારક મનુષ્યોને રજોગુણ અને તમોગુણ કર્મો કારણવશાત્ નિર્લેપ પણ કરવો પડે છે. રજોગુણવૃત્તિ અને તમોગુણવૃત્તિવાળા For Private And Personal Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪ ) શ્રી કયાગ ગ્રંથ-વિવેચન. 品 મનુષ્યા સત્ત્વગુણીકની પ્રવૃત્તિને સેવી શકે છે. રજોગુણવૃત્તિના તીવ્ર તીવ્રતર તીવ્રતમ મન્ત્ર મન્ત્તર અને મન્ત્રતમ આદિ અસંખ્ય ભેદો પડે છે. તમેગુણવૃત્તિના પણ અસંખ્યાતભેદ પડે છે. અને સત્વગુણવૃત્તિના અસંખ્ય પડે છે. કેાઈ જીવા સત્વગુણી ક કરે છે અને સત્વગુણવૃત્તિવાળા હાતા નથી. કાઈ જીવા સત્ત્વગુણીવૃત્તિવાળા હોય છે અને કર્મથી રજોગુણી અને તમે ગુણીકનું આચરણ કરે છે—એમ દેશ ધર્મ સ્વાત્મરક્ષણ પ્રત્યેાગે અવળેધવુ. રજોગુણવૃત્તિ તમેગુણવૃત્તિ અને સત્ત્વગુણવૃત્તિ રજોગુણીક તમેગુણીકમ અને સત્ત્વગુણીક, રજોગુણીઆહાર, તમેગુણીઆહાર, અને સત્ત્વગુણીઆહાર, એમ વૃત્તિ કર્મ અને આહારનું સ્વરૂપ વિશેષતઃ અનુભવગમ્ય કરવા લાયક છે. દેશધર્માદિની રક્ષાથે સત્ત્વગુણી મનુષ્યા રજોગુણી અને તમેગુણી મનુષ્યના યુદ્ધાદિ આક્રમણને નિષ્ફળ કરવા સદા પ્રાબલ્યકારકપ્રગતિપ્રવૃત્તિયેાથી તૈયાર રહે છે તેનું કારણ એ છે કે રજોગુણી અને તમોગુણી મનુષ્યાનું બલ યદિ વિશ્વમાં વૃદ્ધિ પામે છે તે સત્વગુણી મનુષ્યોના આચારોધર્મ અને સ્વાતંત્ર્યના નાશ થાય છે અને તેએ તમેગુણી રજોગુણી મનુષ્યેાના દાસ બને છે; અતએવ લૌકિકષ્ટિએ સત્ત્વગુણી મનુષ્યોએ રજોગુણી અને તમેગુણી મનુષ્યાથી સ્વવર્ગાદિનુ` રક્ષણ થાય એવી પ્રવૃત્તિને આચરવી. હવે રજોગુણકર્માદિનું સામાન્યત: લક્ષણ દર્શાવે છે. ત્રિગુણાત્મક કર્માં, જોજ. क्षुद्रादिदोषयुक्तेन चित्तेन यद्विधीयते । राजसं कर्म विज्ञेयं मोहाद्दुष्टञ्च तामसम् ॥ ११ ॥ रागद्वेषादि निर्मुक्तं फलेच्छासङ्गवर्जितम् । ज्ञानिना जितदोषेण प्राप्यते कर्म सात्त्विकम् ॥ १२ ॥ अहंज्ञानी स्वयं ध्यानी कर्त्ताभोक्ताऽस्म्यहं सदा । इत्याद्यहं ममत्वेन मुक्तः सात्त्विकयोगिराट् ॥ १३ ॥ શબ્દાર્થ:—ક્ષુદ્રાદિ દોષયુક્ત ચિત્તવડે જે કરાય છે તે રાજસ છે અને મોહથી દુષ્ટ મનવડે જે કરાય છે—તે તામસ છે; રાગદ્વેષાદ્રિ નિર્મુŞક્ત લેાસંગવર્જિત એવુ જે કમ જિતદોષી એવા જ્ઞાનીવડે કરાય છે તે સાત્વિક કર્મ અવમેધવુ, હું જ્ઞાની છુ હું ધ્યાની છું હું કર્તાભોક્તા છુ... ઇત્યાદિ અહંમમત્વથી યુક્ત સાત્વિક યેાગી હાય છે. For Private And Personal Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાજસ વિગેરે ગુણોનું સ્વરૂપે. (૪૫) વિવેચનઃ–ક્ષુદ્રતા સ્વાર્થતા કપટ વિશ્વાસઘાત લોભાન્યતા વિષયલાં પચ્ચ અજ્ઞાન અને નિન્દાદિદેવડે જે જે કર્મો કરાય છે તે રાજસ કર્મો જાણવાં. ક્રોધ મહ વૈર અને કલેશાદિ દેવડે યુક્ત એવા મનવડે જે કર્મો કરાય છે તે તામસ કર્મો અવધવાં. ક્ષુદ્રતા તુરછતા કોઈ માન માયા લેભ ઈર્ષ્યા વૈર નિન્દા અસત્ય વચન વિશ્વાસઘાત દ્રોહ પ્રપંચ અને અહંમમત્વ દોષોથી રહિતપણે જે કાર્યો કરવામાં આવે છે તેઓને સાત્વિક કર્મો અવબોધવાં. રજોગુણી તમગુણી અને સાત્વિકગણી વૃત્તિને કાર્યોમાં આરોપ કરીને કાર્યોને રાજસ તામસ અને સાત્વિક કર્મો તરીકે પ્રબોધવામાં આવે છે. વિદ્યાકર્મ પ્રવૃત્તિ ક્ષાત્રકર્મપ્રવૃત્તિ વૈશ્યક પ્રવૃત્તિ અને સેવ્યકર્મ પ્રવૃત્તિ એ ચાર પ્રકારની પ્રવૃત્તિ પૈકી ગમે તે કર્મ પ્રવૃત્તિને સત્વગુણી મનુષ્યો સત્વગુણપ્રધાનતાએ એવી શકે છે રજોગુણી મનુષ્ય રજોગુણપ્રધાનતાએ સેવે છે અને તમે ગુણી મનુષ્ય તમોગુણપ્રધાનતાએ સેવી શકે છે. એકનું એક કર્મ ખરેખર રજોગુણવૃત્તિવાળાને રજોગુણકર્મ તરીકે પરિણમે છે. તમે ગુણવૃત્તિવાળાને તમોગુણ ફલપ્રદ પરિણામરૂપે પરિણમે છે અને સત્વગુણી મનુષ્યને સત્વગુણપ્રધાનતાએ પરિણમે છે. પ્રશસ્યલેભ પ્રશસ્યક્રોધ પ્રશસ્ય માયા અને પ્રશસ્યમાનાદિધારકેને સત્વગુણની વૃત્તિ ખરેખર વિવેકાને ખીલતી જાય છે. પ્રશસ્ય રાગદ્વેષના પરિણામની સાથે સાત્વિકવૃત્તિને પ્રારંભ થાય છે અને રાગદ્વેષભાવે તે સાત્વિગુણની ઉચ્ચતા પરિપૂર્ણ પ્રકાશે છે. રજોગુણ અને તમોગુણી આહારથી રજોગુણવૃત્તિ અને તમોગુણવૃત્તિની વૃદ્ધિ થાય છે એમ પ્રાયઃ અવબોધાય છે. સત્વગુણી વાતાવરણથી સત્વગુણવૃત્તિ ખીલી શકે છે. મુદ્રાદિષયુક્ત ચિત્તવડે પ્રવૃત્તિ કરનારાઓ રજોગુણી મનુષ્ય કહેવાય છે. રજોગુણી મનુષ્ય સદા સ્વાર્થમાં તત્પર રહે છે. વિષયગાથંથી તેઓ વિશ્વાસઘાત દ્રોહ અને પ્રપંચથી અને સ્વાત્માની અવનતિનો ખાડો પિતાના હાથે ખોદે છે. ગુણવૃત્તિવાળા મનુ રજોગુણી સુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે છે પરંતુ તેઓ સત્ય શાંતિ પામી શકતા નથી. ઠેષ વૈર કલેશ માન અને પ્રકાદિવડે યુક્ત ચિત્તવાળા તામસી મનુષ્ય જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધે છે અને આત્માના સત્યસુખથી વંચિત રહે છે. આ વિશ્વમાં રજોગુણ અને તમોગુણી મનુષ્યો ઉન્નતિના સત્યસ્વરૂપને પ્રાપ્ત કરી શકતા નથી અને મારમવત્ સર્વભૂતેષુ એવું સ્વાત્મવર્તન ધારણ કરવાને તેઓ શક્તિમાન થતા નથી. રજોગુણ અને તમે ગુણી મનુષ્યને બુદ્ધિ બેલાદિ જે જે શક્તિ મળે છે તે તે શક્તિને તેઓ રજોગુણ અને તમોગુણને વિશ્વમાં પ્રચાર કરવા વાપરે છે. ચાવતું આત્મજ્ઞાનની પ્રાપ્તિ નથી તાવત્ રજોગુણ અને તમોગુણની પ્રવૃત્તિમાં લૌકિક દષ્ટિએ ન્નતિ પ્રબંધાય છે, અને પ્રવૃત્તિ પણ દેશકાલાનુસારે પરિતઃ સંયોગે પામી તેવા પ્રકારની થાય છે. રજોગુણ અને તમોગુણની વૃત્તિવિના લૌકિકજીવનમાં પ્રગતિ કરી શકાય છે અને સત્વગુણવૃત્તિથી વિદ્યા રક્ષકબેલ વ્યાપારબેલ અને સેવાબલથી વિશ્વવ્યવહારમાં For Private And Personal Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૬ ). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. રજોગુણ અને તમોગુણી મનુષ્યોનાપર દાબ રાખી શકાય એવી દેશકાલાનુસાર પ્રવૃત્તિ પ્રત્યેક મનુષ્યથી અને મનુષ્યસમાજથી સેવી શકાય છે. અએવ સત્વગુણવૃત્તિને પ્રાપ્ત કરી દેશરક્ષા વિશ્વરક્ષા વિદ્યારક્ષા પ્રવૃદ્ધિ વ્યાપારરક્ષાદિ કાર્યો કરવામાં લૌકિક દૃષ્ટિએ પ્રવર્તવું એ વિશેષતઃ લોકોને હિતકર અવધવું. લૌકિક દષ્ટિએ સ્વાત્માની પ્રગતિ કરવી એ મુખ્ય વિષયને હૃદયમાં ધારણ કરી ક્રોધ માન માયા અને લેભના અપ્રશસ્યત્વને ટાળી પ્રશસ્યત્વને આદરી નીતિસૂત્રથી સ્વજીવન ઉચ્ચ કરવું એ ખાસ હૃદયમાં ધારવા યોગ્ય છે. રજોગુણ અને તમોગુણથી કાયિક વાચિક માનસિક અને આત્મશક્તિોને પરિપૂર્ણ વિકાસ થતો નથી; અને રજોગુણ તમગુણવૃત્તિથી અન્ય મનુષ્યની કાયિક, વાચિક, માનસિક અને આત્મશક્તિને વિકાસ કરી શકાતું નથી. રજોગુણી અને તમગુણી મનુષ્ય સત્ત્વગુણના અનુભવને યદિ પ્રાપ્ત કરે તે સત્ત્વગુણની પ્રવૃત્તિના તેઓ રાગી બની શકે; રગુણી અને તમે ગુણી મનુષ્ય સસમાગમ અને સબોધથી ગુણવૃત્તિ અને તમગુણવૃત્તિને અશે અશે ત્યાગ કરતા કરતા સાત્વિકગુણવૃત્તિના અન્ત અધિકારી બને છે. રજોગુણવૃત્તિ અને તમોગુણવૃત્તિને એકદમ નાશ થઈ શકતો નથી. અનાદિકાલથી કર્મના ગે રજોગુણવૃત્તિ અને તમે ગુણવૃત્તિને આત્માની સાથે સંબંધ થયું છે. જે મનુષ્ય આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે તે જડ અને ચેતનનો ભેદ અવધે છે અને નામરૂપ મોહના ગે થતી રજોગુણી અને તમે ગુણવૃત્તિને ત્યાજ્ય તરીકે જાણી તેઓને ત્યાગ કરવા પ્રયત્નશીલ થાય છે; લૌકિજીવન પ્રગતિદષ્ટિએ રાજસિક અને તામસિક વિચાર કરવાની કંઈ પણ આવશ્યકતા અવધાતી નથી. અપ્રશસ્ય કાંધ માન માયા અને લોભની વૃત્તિ જેમ જેમ ઉપશાંત થાય છે અને સ્વાધિકારે લૌકિકષ્ટિએ સ્વક્તવ્યરૂપ ફરજને અદા કરવાની સાત્વિકવૃત્તિઓ ઉપગિતા અવબોધાય છે ત્યારે સુતાં ઊઠતા બેસતાં અને કોઈ પણ જાતની પ્રવૃત્તિ કરતાં આત્માનું સાધ્યબિન્દુ ખરેખર લક્ષ્ય બહાર રહેતું નથી. લૌકિકષ્ટિએ જે સ્વફરજે ગૃહાવાસમાં સર્વ મનુષ્યને અદા કરવાની હોય છે તેમાં પ્રવર્તતાં રજોગુણ અને તમોગુણવૃત્તિનો પરિહાર કરતાં નિર્બળતા પ્રાપ્ત થવાની અને અન્ય રજોગુણી તમે ગુણ મનુષ્યોથી પરાજિત થવાની શંકા કદી કરવી નહિ. લૌકિકટટિએ સ્વકર્તવ્યફરને અદા કરવામાં જે જે અંશે સાત્વિક્તાને ભજવામાં આવે છે અને રજોગુણ તમગુણવૃત્તિને જે જે અંશે પરિહરવામાં આવે છે તે તે અંશે આત્માની શક્તિની વૃદ્ધિ થાય છે અને સ્વસમાજ દેશ ધર્મ અને સંઘ વગેરેનું વાસ્તવિક શ્રેયઃ સાધી શકાય છે એમ અનુભવપૂર્વક અવધવાની આવશ્યકતા છે. રજોગુણ અને તમોગુણના આસેવનથી વિષયો અને મેહવૃત્તિના દાસ બની શકાય છે. જે મનુષ્ય દેહવૃત્તિદ્વારા વિષયોના દાસ બનીને આત્માને પરતંત્ર કરે છે તેઓ વિશ્વમાં સ્વાતંત્ર્યનું For Private And Personal Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir F રાજસ વિગેરે કર્મોનું સ્વરૂપ. (૪૭) સ્થાપન કરવાને વ્યવહાર અને નિશ્ચયતઃ સમર્થ થઈ શક્તા નથી. કર્તવ્ય કાર્યોને સ્વફરજનાને અદા કરવામાં અભિમાન ક્રોધ લોભ અને માયા કરવાની કંઈ પણ જરૂર નથી. રાજ્ય વગેરે તંત્રને સાત્વિક ગુણવૃત્તિથી સમ્યગૂ આવી શકાય છે. યુદ્ધાદિ કાર્યોમાં સત્વગુણવૃત્તિવાળા મનુષ્યો વિજયી બને છે. બીકણ–બાયલા બની જવું એનું નામ સત્વગુણવૃત્તિ નથી. જે જે અંશે સત્યનિષ્ઠા પ્રમાણિકતા નિર્ભયતા આત્મભેગ પરમાર્થપ્રવૃત્તિ, દાક્ષિણ્ય, સેવા, ભક્તિ, દયા, વિજ્ઞાન, વિવેક, સમ્યકત્વ, મન, વચન અને કાયિક શક્તિનું વ્યાયામપૂર્વક આરોગ્ય કવ્યક્ષેત્રકાલભાવનું જ્ઞાન દક્ષત્વ શોર્યશક્તિપ્રાકટ્ય આચારવિચારશુદ્ધિ હદયનું ઔદાર્ય દાન બ્રહ્મચર્ય શક્તિની વૃદ્ધિ આત્મજ્ઞાનપ્રકાશ ખેરહિતપ્રવૃત્તિ બાહ્યકર્મ ફલેચ્છાત્યાગ આત્મવિશ્વભાવનાની વૃદ્ધિ સમતા સંતેષ વિદ્યા અનેક પ્રકારની વિદ્યાનું પઠન પાઠન સંરક્ષકશક્તિપ્રગતિ પરોપકારભાવનાની વૃદ્ધિ સૌજન્યભાવની વૃદ્ધિ અભેદભાવનાની વૃદ્ધિ કલ્યાણકારક વિચારોની વિસ્તીર્ણતા પરસ્પર સાહાસ્યપ્રદ– ચિત્યજ્ઞત્વ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય પુણ્યકર્મ કરવાની પ્રવૃત્તિ આત્મગુણોનો વિકાસ સાપેક્ષનયજ્ઞાન ત્યાગભાવ નિરહંવૃત્તિ અને તટસ્થત્વ રહેવાની શકિત ખીલે છે. તે તે અંશે મનુષ્ય સાત્વિકવૃત્તિવાળે કહી શકાય છે. જેમ જેમ મનુષ્ય આત્મા અને પરમાત્માના અનુભવ જ્ઞાનમાં આગળ વધે છે અને ઉપર્યુક્ત સત્વગુણને જે જે અંશે રહે છે તે તે અંશે તે રજોગુણ અને તમોગુણવૃત્તિને પરિહરી લૌકિકપ્રગતિમાં ઉચ્ચ બની વિશ્વની ઉચ્ચતા કરવા સ્વભાવે સમર્થ થાય છે. જે મનુષ્ય ગૃહવાસમાં રહ્યા હતા અને પિતાને સાત્વિકગુણી માનતા છતાં લોકિવ્યવહારમાં પડતીને પામે છે તો તત્સંબંધી અવધવું કે તે મનુષ્ય સાત્વિકગુણના ખરેખરા સેવક બન્યા નથી. જે તેઓ વસ્તુતઃ સાત્વિકગુણસેવક બન્યા હોય તે લૌકિક વ્યવહારદષ્ટિએ વિશ્વમાં સર્વોત્તમ ગણાયાવિના અને અન્ય મનુષ્યોના સ્વામી બન્યા વિના રહેત નહિ. સમ્યકત્વજ્ઞાન પ્રાપ્તિપૂર્વક સાત્વિકગુણની ભૂમિકામાં વિહાર કરીને ઉરચ પ્રદેશનો અનુભવ કરી શકાય છે. વિશ્વજીનું પરસ્પરહાનિત્વ ખરેખર રજોગુણ અને તમોગુણરૂપ મેહનીયવૃત્તિયોથી થાય છે એમ જ્યારે અનુભવમાં આવે છે ત્યારે સાત્વિકગુણનું વસ્તુતઃ આસેવન થઈ શકે છે. રજોગુણ અને તમોગુણવૃત્તિથી ભૂતકાળમાં અનેક મનુષ્યની પડતી થઈ વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. રજોગુણ અને તમે ગુણી મનુષ્ય પરસ્પર એક બીજાની શક્તિને નાશ થાય એવા વિચારો અને પ્રવૃત્તિ કર્યા કરે છે. રજોગુણ અને તમગુણી મનુષ્ય પરસ્પર સંકલેશ કરી અવનતિના માર્ગમાં ગમન કરે છે. સત્ત્વગુણ મનુષ્ય સાતિવકવૃત્તિવાળા વિચારો અને આચારોથી આત્માનું અનેક પ્રકારનું બળ એકઠું કરે છે અને તેનો વિવેકદૃષ્ટિપૂર્વક ઉપગ કરે છે તેથી તેઓ અ૫હાનિ અને મહાલાભ મેળવવા વિશ્વમાં શક્તિમાન્ થાય છે. રજોગુણી અને તમે ગુણી મનુષ્યો ભલે સ્વને સ્વતંત્ર માને For Private And Personal Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -- - - - --- - -- -- - - - -- - - -- - (૪૮) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. પરંતુ તે વસ્તુતઃ મહવૃત્તિના ગુલામ હોય છે અને તેથી તેઓ આત્માની શક્તિની વૃદ્ધિ કરવા સમર્થ થતા નથી. ભારત અને યુરોપની યાદવાસ્થલીની પેઠે રજોગુણી અને તમગુણ મનુષ્યો પરસ્પર પોતપોતાને નાશ કરે છે તેમાં રજોગુણવૃત્તિ અને તમોગુણવૃત્તિને હાનિકર સ્વભાવ છે એમ અવબોધવું. રજોગુણ અને તમોગુણી મનુષ્ય અપ્રશસ્યકષાયની સેવના કરીને કષાયના વશમાં ફસાઈ જાય છે. જે મનુષ્યો મન ઉપર કાબૂ મેળવવા માટે શક્તિમાન થાય છે અને પિતાની ઇન્દ્રિયે પર કાબૂ મેળવવા શક્તિમાન થાય છે તે મનુષ્ય સાત્વિક ગુણના અધિકારી થાય છે. જે મનુષ્ય પોતાના મન-વાણી અને કાયાના કેગને પિતાના વશમાં રાખી શકતો નથી અને મન-વાણું–કાયાની શક્તિનો લૌકિક વ્યવહારમાં સમ્યમ્ ઉપયોગ કરી જાણતો નથી તે મનુષ્ય સાત્વિકશકિતની ઝાંખીનો અનુભવ કરી શક્તિ નથી. અતએ રજોગુણ અને તમે ગુણવૃત્તિના ત્યાગપૂર્વક સાત્વિકવૃત્તિ સંસેવક બનીને લૌકિકવ્યાવહારિકકને સ્વાધિકારપૂર્વક દ્રવ્યક્ષેત્રકાલભાવપૂર્વક સ્વફરજને જ ફકત અગ્રગણ્ય ગણી વિવેકપૂર્વક કરવા જોઈએ. સાત્વિજ્ઞાનીઓ કેવી સ્થિતિથી સાત્વિકર્તવ્યકર્મોને કરે છે તે નીચે મુજબ જણાવે છે. સાવિકજ્ઞાનીઓનું રાગદ્વેષનિર્મત અને ફલેચ્છાવર્જિત લૌકિકકર્મ હોય છે. રાગદ્વેષવૃત્તિરહિતપણે જે લૌકિકકર્મ કરવામાં આવે છે તે કર્મમાં રાગદ્વેષાહિત્યનો ઉપચાર કરીને તેને રાગદ્વેષવિનિમુક્ત એવા વિશેષણથી કથવામાં આવે છે. આત્મજ્ઞાનીઓ કઈ લૌકિકર્તવ્યકર્મમાં રાગને પણ ધારણ કરતા નથી અને તેમજ ટ્રેષને પણ ધારતા નથી. લૌકિકકર્તવ્યકર્મોને ફક્ત સ્વફરજથી કરવાની જરૂર છે તેમાં રાગ ધારણ કરવાથી અને દ્વેષ ધારણ કરવાથી ઉલટું સંસારમાં બંધાવાનું થાય છે, અને સ્વફરજ દષ્ટિથી જે કંઈ કરાય છે તેના કરતાં વિશેષ કાર્યસિદ્ધિ કંઈ કરી શકાતી નથી. લૌકિકકર્તવ્ય કર્મોને કરતાં તેનાથી થતા ફલની ઈચ્છાને જ્ઞાનીઓ ધારણ કરતા લોકિકકર્તવ્યકર્મદષ્ટિએ જે લૌકિકક કરવાનાં હોય છે તે લૌકિકર્તવ્ય કર્મ દષ્ટિએ ફલેચ્છાસંગરહિતપણે કરવાં જોઈએ. લૌકિકકાર્યો કરવાને માટે લૌકિકકર્તવ્ય કર્મ દષ્ટિએ પ્રવર્તવાની જરૂર છે. જે જે કાર્યો કરવામાં આવે છે તેમાં ફલની ઈચ્છા રાખવાની કંઈ જરૂર નથી. શુભાશુભ પરિણામે શુભાશુભ ફલની ઈચ્છા ધારણ કરતાં જે જે ફલે ઈછવામાં આવે છે તેના પર રાગ અને જે અનિષ્ટ ફલો થવાના હોય તેના પર દ્વેષ પ્રકટે છે અને તેથી શુભાશુભ પરિણામ અને કર્તવ્ય કર્મફળની પ્રાપ્તિ થતાં હર્ષ અને અપ્રાપ્તિએ ખેદ-શોક વગેરે પરિણામેથી આત્માને ભવબંધનમાં ફસાવું પડે છે. શુભાશુભ પરિણામવડે શુભાશુભ ફલની કલ્પના ચાવતું છે–તાવત્ સંસાર છે અને લૌકિકકર્તવ્યકર્મમાં વિવેકજ્ઞાને શુભાશુભફલ પરિણામ વિના પ્રવર્તવાથી સંસારનો સંબંધ નથી એમ શુભાશુભ પરિણુમરહિતનિર્લે પષ્ટિએ અવબોધવું. ફલની ઈચ્છા રાખ્યા વિના લૌકિકકર્તવ્યકર્મોથી–એક તે ફલેચ્છાથી નિઃસંગ નિર્લેપ રહેવાય છે અને બીજું કર્તવ્યકર્મની સિદ્ધિમાં For Private And Personal Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મજ્ઞાનીઓ અભિમાનથી રહિત હોય છે. પ્રયત્ન કરી તેની સાધ્યતા કરી શકાય છે અને કર્તવ્યકર્માતે હર્ષ શેકથી વિમુક્ત રહેવાય છે. લૌકિકદશામાં યાવત્ સ્થિતિ છે તાવતું લોકિકવ્યવહારદષ્ટિએ તેની પ્રવૃત્તિ કર્યા વિના છૂટકો થતો નથી તેથી ગૃહાવાસમાં સ્થિતિ કરનારાઓ નિષ્કામદૃષ્ટિથી પ્રવૃત્તિ કરે છે. જેણે રાગદ્વેષને અમુકાશે જીતેલા છે તે જિતદોષ કહેવાય છે. પિતદોષજ્ઞાનીવડે સાત્વિકકર્મો અર્થાત્ રાગદ્વેષ કામનારહિતપણે વિદ્યાપ્રાપ્તિકર્મ–ક્ષાત્રકર્મ–વૈશ્યકર્મ અને સેવ્યકર્માદિ કર્મો કરી શકાય છે. કપિલકેવલીએ પાંચસે ચેરોની આગળ લૌકિકકર્મરૂપ નાટ્યગાન કર્યું હતું. ચેરોની આગળ નાટક કરતાં કપિલકેવલીનું લૌકિક આવશ્યક કર્મફરજને અદા કરી હતી. કપિલકેવલીનું નાટ્યકર્મ તે સાત્વિકકર્મ તરીકે રાગદ્વેષરહિતપણે અવધવું. પરિપૂર્ણ રાગદ્વેષરહિત એવા કપિલકેવલીએ લૌકિક નાટ્યકર્મ સેવ્યું તેમાં તેમણે દ્રવ્યક્ષેત્રકાલભાવે લૌકિકકર્મ કરવાની પ્રવૃત્તિની આવશ્યકતા અવબોધી હતી. સાત્વિક મનુષ્ય અહંમમત્વવૃત્તિરહિતપણે લૌકિક કર્તવ્યકર્મોને એક પિતાની ફરજ માનીને જ કરે છે. અહંમમત્વ વૃત્તિને ત્યાગ કરવાપૂર્વક જે જે કર્તવ્ય કર્મો થાય છે તેથી તે કર્મોને પણ ઉપચારથી સાત્વિકકર્મો તરીકે કથવામાં આવે છે. તથા જે કર્મો કરવામાં સાત્વિકભાવના વતે છે તે કને સાત્વિકકર્મો કથવામાં આવે છે. આત્મજ્ઞાની જે હોય છે તે રવૃત્તિ અને તમોવૃત્તિરૂપ દોષને જીતી શકે છે. આત્મજ્ઞાનીઓ રાગદ્વેષના ત્યાગપૂર્વક લૌકિકદશામાં લૌકિક આવશ્યકર્મપ્રવૃત્તિને આચરતા હોવાથી તેઓ સંસારમાં અપુનબંધકની સ્થિતિને પ્રાપ્ત કરી આમન્નતિ વિકાસક્રમમાં દરરોજ આગળ વધ્યા કરે છે. લૌકિકકર્મોને તે અખિલ વિશ્વવર્તિ મનુષ્યો આચરે છે પરંતુ રાગદ્વેષરહિતપણે સ્વફરજને પ્રભુની આજ્ઞારૂપ અવબેધી તેમાં પ્રવૃત્ત થનાર વિરલ આત્મજ્ઞાનીઓ હોય છે એમ અવબોધવું. જેમ જેમ નિર્લેપકર્મ પ્રવૃત્તિ કરનારા મનુષ્યોની સંખ્યામાં વૃદ્ધિ થાય છે તેમ તેમ વિશ્વની સાવય વાસ્તવિક ઉન્નતિ થયા કરે છે. જેમ જેમ વિશ્વમાં આત્મજ્ઞાનીઓની સંખ્યામાં વૃદ્ધિ થતી જાય છે તેમ તેમ સાત્વિકકર્મગીઓ વડે પૃથ્વી શોભાયમાન થતી જાય છે. એક તરફ આત્માના શુદ્ધ સ્વરૂપના ઉપયોગમાં રહેવું અને બીજી તરફથી વિધવર્તિ લૌકિક કર્તવ્યકર્મોને સ્વફરજાનુસારે કર્યા કરવાં એ કંઈ સામાન્ય બાબત નથી. ઉચ્ચ કર્મયોગીની દશાને પ્રાપ્ત કરવાને માટે અન્તઃકરણપૂર્વક પ્રયત્ન હોય તે આવી દશા પર સ્થિત થવાય છે એમ મનુષ્ય અનુભવષ્ટિથી અનુભવશે તે તેમને અવબોધાયા વિના નહિ રહે. આત્મજ્ઞાનીઓ » જ્ઞાની, અરું સ્થાની, અહં જાત્ત, યદું મો જુસ્થામાં થતી અહંવૃત્તિથી મુક્ત થાય છે તેથી પિતાની શક્તિ માટે પોતાને અભિમાન પ્રકટતો નથી. જ્ઞાનીકર્મયોગીઓ અવબોધે છે કે બાહ્યકર્તવ્યકર્મો ખરેખર બાહ્ય વ્યવહારે કારણ સામગ્રીએ થયા કરે છે અને આત્મિક કર્તવ્યકર્મો આન્તરિક ભાવ પ્રમાણે થયા કરે છે તેથી તેમાં જે સ્વાભાવિક ધર્મ પ્રમાણે For Private And Personal Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) શ્રી કર્મળ ગ્રંથ–સવિવેચન. UF થાય છે તેમાં અહંકાર કરવાની કંઈ આવશ્યકતા નથી. મારો આત્મા નિરંજન નિરાકાર છે. સ્ફટિક રત્નવતુ અન્તરમાં રહેલ આત્માની નિર્મલતા છે. તે કોઈ બાહ્ય વસ્તુનો ખરેખર કર્તા પણ નથી તેમજ બાહ્ય જડ વસ્તુઓને ભક્તા પણ નથી. કર્મપ્રવેગે આત્માએ શરીર ધારણ કરી પંચેન્દ્રિયની પ્રાપ્તિ કરી છે. મન-વાણું વગેરે શક્તિ મેળવી છે તે શક્તિ દ્વારા આત્માની ઉન્નતિ કરવાની છે. ઈન્દ્રિવડે બાહ્ય વસ્તુઓને આત્માની પ્રગતિ થાય એવી રીતે ઉપયોગમાં લેવાની છે પરન્તુ નામરૂપના યોગે બાહ્યવસ્તુઓ અહંમમત્વાદિ પરિણામથી બંધાઈને આત્માની મધ્યસ્થતા ચૂકવાની નથી એમ ખાસ ઉપગ રાખવાની જરૂર છે. મન-વાણી અને કાયા દ્વારા કઈ પણ લૌકિક કર્તવ્ય કર્મો કરતાં મગજની સમતોલના રાખવાની ખાસ જરૂર છે. બાહ્યકર્તવ્ય કર્મ સામગ્રીઓના અનેક સંગમાં આવીને બાહ્ય ફરજ અદા કરવી એટલું જ માત્ર લક્ષ્યમાં રાખી અન્તરથી નિર્લેપ રહી આત્મશક્તિને જાગ્રત્ કરવી એવા આત્મપ્રગતિમાર્ગને શુદ્ધોપગમાં સ્થાપન કરવો જોઈએ. બાહ્યવસ્તુઓને લૌકિકષ્ટિએ બાહ્યજીવનાદિકારણેએ ઉપગમાં લઈ શકું અને તે માટે કર્તવ્યકર્મોને કરી શકું; પરન્તુ બાહ્યવસ્તુઓમાં હું તું અહંમમત્વ આદિ પરિણામથી બંધાઉં નહિ એજ આત્માની તટસ્થતા ક્ષણ માત્ર પણ વિચારવા ગ્ય નથી. બાહ્યલોકિકકર્તવ્યકર્માધિકારે સ્વફરજ પ્રમાણે બાહ્યલૌકિક કર્તવ્યકર્મોને વિવેકદ્રષ્ટિથી કરતાં ચેડા મહારાજની પેઠે આવશ્યક કર્તવ્ય રણસંગ્રામથી બાહ્યપ્રાણુને નાશ થાય તો ભલે થાઓ પરન્ત પાછો ન હડી શકું એમ નિર્ભયષ્ટિ ધારણ કરીને લૌકિકકર્તવ્યકર્મમાં પ્રવર્તવાની જરૂર છે. સાત પ્રકારના ભયમાંથી કોઈ પણ ભયથી લૌકિકકર્તવ્ય કર્મો કરતાં ગૃહાવાસસ્થિતિના અધિકારને બજાવતાં પાછો ન હઠી શકું અને અન્તરમાં બાહ્યકર્મો સંબંધી વિકલ્પ સંકલ્પ ખેદને ન ધારણ કરી શકું એ મારે બાહ્ય વ્યાવહારિક કર્તવ્ય ધર્મ છે. બાહ્યલૌકિકકર્તવ્યકર્મોને બાહ્યાધિકાર પ્રમાણે કરવાની જરૂર છે પરન્તુ આત્માના શુદ્ધોપયોગ આત્માની તટસ્થતા અને સાક્ષીપણું અન્તરમાં ખાસ રાખવાનું છે. કુમારપાળરાજાએ હાથીની અંબાડી પર પડાવશ્યક ક્રિયાને કરીને બાહ્ય ક્ષાત્રકર્મની ફરજને અદા કરી હતી. સ્વાધિકાર ફરજ અદા કરતાં શરીર વગેરેના મમત્વનો ત્યાગ કરવો જોઈએ. જે જે અંશે શરીર મમત્વ અને કાર્યમમત્વનો ત્યાગ થતો જાય છે અને સ્વફરજ અદા કરવામાં લૌકિકકર્મપ્રવૃત્તિ થયા કરે છે તે તે અંશે અન્તરમાં ત્યાગ નિસંગ અને નિરહંભાવ વૃદ્ધિ પામતો જાય છે. અમુક કાર્યને અમુક લૌકિક પ્રજનથી કરવાનું છે અને તેથી અમુક જાતની લૌકિક જીવનપ્રગતિ થવાની છે અને તે કર્મ કરવાની બાહ્યથી મારી પર ફરજ આવી પડેલી છે તે બજાવવી જ જોઈએ એમ અનુભવ કરીને લૌકિકકર્તવ્યકર્મોમાં પ્રવર્તતાં અન્તરથી નિર્લેપ રહેવું જોઈએ. આર્થિકાદિ સ્થિતિ સુધારવા, શારીરિકાદિ સ્થિતિ સુધારવા, આજીવિકાદિના જે જે હેત હોય તેમાં પ્રવૃત્ત થવા મારા અધિ For Private And Personal Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 品 નામરૂપનું વિવરણુ. ( ૧૧ ) કારની ફરજ પ્રમાણે મારે નિરવૃત્તિથી પ્રવર્તવું જોઇએ; પરન્તુ તેથી મારે સ્વજને અજાવતાં કોઈ જાતની ખાદ્ય વ્યવહાર પ્રમાણે ખામી ન રાખવી જોઈએ. બાહ્ય લૌકિક આવશ્યકે જે જે કર્માંની પ્રવૃત્તિયો કરવાની છે તે યદિ બાહ્યવાધિકાર પ્રમાણે ન કરવામાં આવે તે એક તે સ્વાધિકાર ફરજથી ભ્રષ્ટ થવાય; આત્મશક્તિમાં મન્ત્રતા આવે; આત્મજ્ઞાન પર તેથી લેાકેાની અરુચિ પ્રગટે; અને ધર્મસત્તાનો નાશ થાય તથા બાહ્ય આવશ્યક લૌકિકકમેની પ્રવૃત્તિના અભાવે જે જે વસ્તુની અગવડતા ટળે તેના ચેાગે ચિન્તા શેમેહ અને પરની આશામાં દાસત્વ વેઠવાના પ્રસંગ આવે. યાવત્ ગૃહાવાસમાં રહેવાનું થાય તાત્ લૌકિક આવશ્યક કર્તવ્ય કાર્યાંને ન કરવામાં આવે તે તેથી સ્વફરજથી ભ્રષ્ટ થતાં અન્ય લેાકેાને પાતાના વ્યાવહારિક પ્રામાણ્ય કર્તવ્ય કર્મોના વિશ્વાસ ન આવે અને તેથી લેાકેા પર પ્રામાણ્ય વર્તનની છાપ ન પડે. આ પ્રમાણે અનેક પ્રકારના દોષા ઉત્પન્ન થવાથી યાવત્ ગૃહાવસ્થામાં સ્થિતિ થાય તાવત્ ગૃહાવાસના કુચિત વિવેકે કર્તવ્ય કર્માને સ્વાધિકારે ખજાવવાની જરૂર છે. મારા આત્મા નિષ્ક્રિય નિરાકાર છે, બાહ્ય જડવસ્તુ આત્માની કાઇ કાલે થઈ નથી, થતી નથી અને ભવિષ્યમાં થવાની નથી તેથી ખાહ્ય વસ્તુઓની અહ‘તા-મમતા રાખવી એ તે! મારે આત્મિક ધર્મ નથી; તથાપિ લૌકિક વ્યવહારદૃષ્ટિએ શરીરઢિ જીવનહેતુભૂત માહ્યોપયોગી વસ્તુઆને બાહ્યાધિકારે ઉપયેગમાં લેવાની જરૂર છે; પરન્તુ તેમાં લેપાવાની જરૂર નથી. આત્મા વસ્તુતઃ અનામી તથા અરૂપી છતાં કમસંબંધે નામ તથા અનેક પ્રકારના રૂપાને ધારણ કરે છે તેથી તે અરૂપી અનામી એવું સ્વસ્વરૂપ ભૂલી વિશ્વવ્યવહારમાં પ્રવર્તતા છતા નામ તથા રૂપના માહથી સુઝાઈને અહંમમત્વના માહ માર્ગમાં બાહ્યથી અને અન્તરથી વહ્યા કરે છે, નામ અને રૂપ એ આત્માને શુદ્ધ પર્યાય નથી તેથી આત્મજ્ઞાનીએ પેાતાને વિશ્વમાં અનેક નામાની ઉપાધિયાએ પ્રસિદ્ધ થએલા જાણતા છતાં પણ તેમાં અનામી એવું આત્મસ્વરૂપ ઉપયાગમાં રાખીને મુંઝાતા નથી; તેમજ શરીરાદિ અનેકરૂપી પર્યાય જો કે કર્મના યોગે આત્માના સંબંધમાં આવ્યા છે; છતાં તે વસ્તુતઃ આત્માના શુદ્ધ પર્યાયેાથી ભિન્ન હોવાથી તેમાં રતિ અને અવૃત્તિ ધારણ કરીને મુંઝાતા નથી. નામરૂપના પર્યાયેા અખિલ વિશ્વમાં સર્વત્ર છે પરન્તુ તેએ આત્માથી ભિન્ન હેાવાથી તેમાં રાગદ્વેષના પિરણામને ધારણ કરવા એ કાઇ રીતે ઉપયાગી ન હોવાથી જ્ઞાનીએ બાહ્ય લૌકિક વ્યવહાર પ્રમાણે નામરૂપી બાહ્ય લૌકિક જીવનઉપયેાગિતાએ ઉપયોગ કર્યાં છતાં પણ તેમાં મુંઝાતા નથી. લૌકિક વ્યવહાર દૃષ્ટિએ નામરૂપના વ્યવહારની પ્રવૃત્તિને આચર્યા વિના કેઇ પણ મનુષ્યને કોઇ પણ રીતે ચાલતું નથી; પરન્તુ લૌકિક વ્યવહાર દૃષ્ટિ પ્રમાણે નામરૂપના અનેક પ્રકારના પર્યાયાના સંબંધમાં આવતાં છતાં અને તેના વ્યવહારની પ્રવૃત્તિ આચર્યા છતાં અન્તરથી નામરૂપથી નિલેષ રહેવું એ પ્રમાણે લૌકિકકમ યાગમાં ઉચ્ચ થવાની જરૂર છે. નામરૂપને વ્યવહાર તા ધર્મની વ્યવહારષ્ટિએ For Private And Personal Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પર ) શ્રી કયાગ ગ્રંથ-સવિવેચન. પણ સિદ્ધ થાય છે; પરન્તુ તેમાં ક્રોધ માન માયા લેાભ ઇર્ષ્યા નિન્દા શેક રતિ અતિ અને કલેશાદિ પરિણામને ધારણ કરવાની કોઈ પણ જાતની જરૂર નથી. નામરૂપમાં રાગદ્વેષ અને અહ વૃત્તિદ્વારા ભુલાવે જો ન થાય તેા અન્ય રીતે ભૂલ થવાની નથી. સામલ વગેરે વિષના વ્યાપારી તેના ઉપયેગપૂર્વક વ્યાપાર કરે છે તેથી તેમને કોઇ જાતની હાનિ થતી નથી; તદ્વત્ લોકિક કર્મ પ્રવૃત્તિયાને આચરતાં નામરૂપના વ્યવહારની પ્રવૃત્તિ થતાં તેથી સ્વાત્મરૂપ ન ભૂલાય એવા શુદ્ધોપયેાગે વતાં કાઇ પણ રીતે હાનિ થતી નથી; ઊલટું લૌકિકકની પ્રવૃત્તિથી લૌકિક આવશ્યક કર્માંની સિદ્ધિ થતાં લોકિક વ્યવહારનુ જીવન પણ સમ્યગ્રીતે પ્રવવાથી અનેક પ્રકારના સંકલ્પવિકલ્પ ચિતાએથી મુક્ત થવાપૂર્વક લાકાત્તર ધર્મવ્યવહાર કર્મોમાં પણ સમ્યક્ પ્રવૃત્તિ થયા કરે છે. ઉપચોળે ધર્મ એ વાક્યના ભાવાર્થ હૃદયમાં ધારણ કરીને લૌકિકકમાંને લૌકિક કર્મ વ્યવહાર પ્રમાણે વર્તી કરવાં જોઇએ એમ ગૃહસ્થ જ્ઞાનીઓએ અન્તરમાં ખરેખર ઉપયુકત બાબતને અનુભવ કરીને પ્રવર્તવું. શ્રી ઋષભદેવભગવતે ગૃહસ્થ દેહમાં ગૃહસ્થની લૌકિક કર્યું કજ પ્રમાણે વર્તીને વિશ્વ મનુષ્ચાને અનેક પ્રકારની શિલ્પાદ્ઘિ કળા શીખવી હતી કે જેનાથી જીવાના પર ઉપગ્રહાદિપૂર્વક અન્ય સ્થાવરત્રસાદિક જીવોનો સંહાર થાય; પરન્તુ તેઓએ ગૃહસ્થ કર્માંને લૌકિક કની વિવેક દૃષ્ટિ પ્રમાણે સ્વાધિકારે ઔપદેશિકદષ્ટિએ આચર્યું હતું; તેથી તેઓશ્રી માન્તરિક પરિણામથી નિલેપ રહી વિશ્વોન્નતિ કરવાને સમર્થ થયા હતા. શ્રી ઋષભદેવ ભગવતે લોકોને લૌકિક શિલ્પાદિ કર્મીનુ શિક્ષણ આપ્યું હતું; પરન્તુ તેમાં તે નામરૂપ પર્યાયના માહથી મુંઝાયા ન હતા. આવશ્યક લૌકિક કાર્યને દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવપ્રમાણે આદરવાં ખરાં પણ તેમાં મુઝાવું નહિ એમ ખાસ લક્ષ્યપયોગ રાખીને જેઆ વર્તે છે તે સાત્વિકભાવે લૌકિક કર્મ કરવાને અધિકારી બને છે. જે મનુષ્ય લૌકિક વ્યવહાર પ્રમાણે આવશ્યક કર્મીને કરતા છતા સર્વે બાહ્ય દૃશ્ય પ્રચાથી પેાતાના આત્માને ભિન્ન માની અન્તરમાં સમભાવે વર્તીને આત્મિક પ્રગતિમાં પ્રવૃત્ત થાય છે તે મનુષ્ય નિલે પ રહેવાને ચાગ્ય હોવાથી લોકિક કર્મ કરવાને અધિકારી અને છે. યાવત્ સલેપભાવે બાહ્ય કર્મમાં-વસ્તુમાં-નામરૂપમાં મુંઝાવાનું થાય છે તાવત્ કર્મયોગીના અધિકારને પ્રાપ્ત કરી શકાતા નથી. લૌકિક કર્મચાગી અને લેાકેાત્તર ધર્મકર્મચાગીના અધિકાર નિર્લેપ દશાને પ્રાપ્ત કર્યા વિના થતા નથી એમ ખાસ અન્તરમાં અનુભવ કરવાની જરૂર છે. સાત્વિક કર્મયોગીઓ હુ વિદ્વાન છું, હું ધ્યાતા છું, હું અમુક કર્મના કર્તા છું અને હું અમુકનો ભાકતા છું એવા શબ્દ વ્યવહાર આચરતા છતા હું પણાના અભિમાનને હૃદયમાં ધારણ કરતા નથી; ફકત સર્વ કાર્યાંની પ્રવૃત્તિયોમાં પેાતાને સર્વનો સાક્ષી તટસ્થ માનીને પ્રવર્તે છે. સાત્વિકજ્ઞાની કચેોગીઓની આન્તરિક અને બાહ્યની નિર્લેપ દશા હાવાથી તે સંસારમાં બાહ્યપ્રવૃત્તિમાં શુષ્ક નાક્ષીએરની સ્થિતિ જેવા હોય છે. શુષ્ક For Private And Personal Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લોકોત્તર કમ કેને કહેવાય ? ( ૫૩ ) લાક નાલીએર પર ઘા કરવામાં આવે તો ટપકું અને કાચલું જૂ ૬ પડે છે; તત્ સાત્વિકજ્ઞાનીકર્મયોગીઓ અન્તરથી અને બાહ્યથી નિલેપ હોવાથી તેઓને બાહ્ય ક્રિયાઓ તે બાહ્યરૂપે જ હોય છે અને અન્તરથી નિઃસંગ હોવાથી અન્તરથી બાહ્યમાં રાગદ્વેષે ન પરિણમવાથી આત્માના શુદ્ધ ધર્મરૂપે અન્તરથી જુદા હોય છે. સાત્વિકજ્ઞાની કર્મગીઓ રાગદ્વેષરહિતપણે બાહ્ય કાર્ય ફલેચ્છારહિતપણે અને વિવેક જ્ઞાનપૂર્વક લૌકિક કાર્યોને કરે છે તેથી તેઓ સર્વ કર્મગીઓમાં ઉરચ શુદ્ધ કર્મયોગીઓના અધિકારમાં પ્રવેશ કરે છે; અતએ રજોગુણી કર્મગીઓ અને તમે ગુણ કર્મયેગીઓ કરતાં લૌકિક વ્યવહાર અને લોકોત્તર ધર્મવ્યવહારમાં પણ તેઓ શ્રેષ્ઠ બને છે. લૌકિક આવશ્યક કર્તવ્ય કર્મોના કર્તાઓના ભેદો અવબોધાવ્યા બાદ લકત્તર કર્મોનો સ્વાધિકારે કર્તવ્ય નિર્દેશ કથવામાં આવે છે. લોકોત્તર કમ કોને કહેવાય ? लोकोत्तराणि कर्माणि निमित्तसव्यपेक्षया । स्वस्वाधिकारभेदेन भिन्नानि वेदसाधक ॥१४॥ શબ્દાર્થ_નિમિત્ત કારણોની સાપેક્ષતાએ સ્વાધિકાર ભેદે ભિન્ન ભિન્ન લેકત્તર કર્યો છે એમ સાધક તું વેદ. વિવેચન—નિમિત્ત કારણોની અપેક્ષાએ લોકોત્તરધર્મકર્મોને સ્વસ્વાધિકાર ભેદવડે ભિન્ન ભિન્ન એવાં છે સાધક અવધ !! અને અવધવાના કથનવડે ઉપલક્ષણાએ સ્વાધિકારે લોકોત્તર ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ કર ! નિમિત્ત કારણોની અપેક્ષાએ લોકોત્તર ધર્મકાર્યોના અનેક પ્રકારના ભેદ પડે છે, ક્ષેત્રભેદે કાલભેદે દ્રવ્યભેદે ભાવભેદે અને અધિકારભેદે ધર્મકાર્યોના ભેદે અવધવા. ધર્મકાર્યોના અનેક ભેદ છે. કેઈ જીવ કેઈ ધર્મકાર્યને સ્વાધિકાર કરી શકે છે. અને કેઈ જીવ કેઈ ધર્મકાર્યને પરાધિકાને કરી શકે છે. કેટલાંક ધર્મનાં કાર્યો સર્વ મનુષ્યોને પરોપકારાદિ સાપેક્ષે એક સરખી રીતે કરવાનાં હોય છે તે પણ તેના દ્રવ્ય ક્ષેત્રકાલભાવાધિકારભેદે અનેક ભેદ પડે છે. અમુક મનુષ્ય સ્વાધિકારે જે ધર્મ પ્રવૃત્તિ સેવી શકે છે તે જ ધર્મપ્રવૃત્તિને તેનાથી ભિન્નાધિકારી સેવી શકતો નથી. ગૃહસ્થ મનુષ્યો અને ત્યાગી મુનિરાજ એ બન્ને વર્ગ ધર્મનાં કર્તવ્ય કાર્યોને સેવી શકે છે. ગૃહસ્થ મનુષ્ય દેશથી ધર્મની આરાધના કરી શકે છે અને ત્યાગીઓ સર્વથી ઉત્સર્ગાદિ અપેક્ષાએ નિરવદ્ય ધર્મકર્તવ્યકર્મોની આરાધના કરી શકે છે. શ્રતધર્મ અને ચારિત્ર ધર્મની આરાધનામાં ગૃહસ્થ ગૃહસ્થદશાના સ્વાધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરી શકે For Private And Personal Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) શ્રી કર્મચાગ ગ્રંથ-સવિવેચન. છે. અને ત્યાગીઓ ત્યાગદશાના સ્વાધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરી શકે છે. ગૃહસ્થ સ્વાધિકાર પ્રમાણે ગૃહસ્થનાં કેટલાંક ધાર્મિક કૃત્યને ગૃહસ્થ સેવી શકે છે; પરન્તુ તેઓને સાધુઓ સેવી શક્તા નથી અને સાધુધર્મના ત્યાગ ધર્માધિકાર પ્રમાણે સાધુ યોગ્ય કેટલાંક ધર્મ કાર્યોને સાધુઓ સેવી શકે છે પરન્તુ ગૃહસ્થવર્ગ સેવી શકતો નથી. તેનું વિવેચન યોગદીપિકા નામના અમદીય પુસ્તકના પ્રાંતમાં કરવામાં આવ્યું છે. ધર્મનાં નિમિત્ત કારણના અનેક ભેદ પડે છે. એક મનુષ્ય કંઈ ધર્મના સર્વ ભેદની પ્રવૃત્તિને આરાધવા શકિતમાન થતું નથી પરંતુ તેની દશા પ્રમાણે દ્રવ્યક્ષેત્રકાલભાવથી જે જે ધર્મકર્મોને તે ક્ષેત્રકલાનુસારે આરાધના કરવા યોગ્ય છે તેઓને તે આદરી શકે છે અને તે ધર્મકૃત્ય કરવામાં તેના સ્વાધિકારની ફરજ અદા થાય છે; તેમજ તેથી તે સ્વાત્માની પ્રગતિ કરી શકે છે. ઉત્સર્ગમાર્ગો અને અપવાદમાગે ગૃહસ્થ અને ત્યાગીને સ્વાધિકાર ભિન્નભિન્ન ધર્મકૃત્યોને સેવવાં પડે છે. આપત્તિકાલમાં યુદ્ધાદિ પ્રસંગે વડે ગૃહસ્થ અને ત્યાગીએને આપત્તિ ધર્મભેદ સેવવા પડે છે અને આપત્તિ ધર્મોવડે સ્વીત્સર્ગિક ધર્મભેદોને પુનઃ સ્વાધિકારે પ્રાપ્ત કરવાનું લક્ષ્યબિન્દુ સ્મરણમાં રાખીને આપત્તિકાલીન પ્રવૃત્તિ સેવવી પડે છે. દેશકાલાનુસારે ઉદારભાવનાથી જ્ઞાનીઓ સ્વાધિકાર ધર્મપ્રવૃત્તિને સેવે છે. જે દેશમાં જે કાલમાં જે મનુષ્ય ઉત્સર્ગ અને અપવાદ માર્ગે ધર્મભેદ થવાનાં મુખ્ય રહને અવબોધી પક્ષપાતરહિતપણે અને સંકીર્ણ દષ્ટિને પરિહરી ધર્મની પ્રવૃત્તિને આત્મશક્તિના વિકાસાર્થે અને અનેક પ્રકારની સ્વાતંત્ર્યપ્રગતિના પ્રકાશાર્થે સેવે છે તે દેશમાં તે કાલમાં તે મનુષ્ય ધર્મકર્તવ્ય કર્મગીઓના ઉચ્ચ શિખર પર આરેહીને વિશ્વમાં સ્વાસ્તિત્વ પ્રગતિત્વ સંરક્ષક-બીજકને સ્થાપન કરીને અમર બને છે. આત્માને ઉચ્ચ દશા પર સ્થાપન કરે અને જેનાથી દુખેને નાશ થાય તેને ધર્મ કહેવામાં આવે છે. આત્માની માનસિક-વાચિક અને કાયિક શક્તિોની જે પ્રગતિ કરે છે અને જેનાથી સર્વ પ્રકારની ઉન્નતિ થાય છે તેને ધર્મ કહેવામાં આવે છે. દેશકાલના અનુસાર ધર્મકાર્યોમાં પરિવર્તન થયા કરે છે અને દેશકાલાનુસારે મનુષ્યોને સગવડતાપૂર્વક બાહ્યલૌકિક પ્રગતિની સાથે આત્યંતરિક પ્રગતિમાં ધર્મને પણ સહાયભૂત થવું પડે છે. દેશ સંધ અને સ્વવ્યક્તિની જે અવનતિ કરનાર હોય તે ધર્મ ગણી શકાય નહિ પરતુ અધર્મ ગણી શકાય. બાહ્યપ્રગતિની સાથે જે ધર્મ સાનુકૂળપણે વર્તે છે તે ધર્મ ખરેખર વિશ્વમાં સર્વવ્યાપકથ વાને યોગ્ય થાય છે. વિશ્વમાં મનુષ્યની સ્વતંત્ર પ્રગતિ આજીવિકા પ્રગતિ સામ્રાજ્ય પ્રગતિ વ્યાપાર પ્રગતિ ક્ષાત્રબલ પ્રગતિ સેવાધર્મપ્રગતિ ઉદાર ભાવના પ્રગતિ અભેદમાર્ગ પ્રગતિ વિદ્યા પ્રગતિ અને સંધ દેશ અલગતિમાં જે સાહાયભૂત થાય છે તેને ધર્મ કથવામાં આવે છે અને એ ઉપર્યુક્ત પ્રગતિકારક ધર્મ ખરેખર વિશ્વમાં જીવવાનું અને સ્વદર્ય પ્રકટાવવાને શક્તિમાન્ થાય For Private And Personal Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માને સ્વભાવ. (૫૫) છે. વિશ્વવર્તિ સર્વ મનુષ્યોને ભિન્નભિન્ન સ્વાધિકાર પ્રમાણે જે ધર્મનાં અનુષ્ઠાને પ્રત્યેક મનુષ્યને અનુકૂળ ન આવતાં હોય, સ્વાછવિકાદિ હેતુઓની સાથે જે ધર્મની આરાધના ન થઈ શકતી હોય, જે ધર્મ ભિન્નભિન્ન દેશકાલના ભિન્નભિન્ન મનુષ્યને આચરવામાં સંકુચિતપણું ધારણ કરતો હોય, જે ધર્મના સેવવાથી અન્ય મનુષ્યની પરતંત્રતા તળે દબાવવાનું થતું હોય અને જે ધર્મના સેવવાથી બાહ્યલૌકિક આજીવિકાદિપ્રગતિના માર્ગ સાંકડા થતા હોય તે તે ધર્મ ખરેખર વિશ્વમાં સર્વ મનુષ્યનું શ્રેય તથા પ્રગતિ કરવા સમર્થ થતો નથી અને તે ધર્મ અંતે સંકોચાઈને નષ્ટતાને પામે છે. સ્વાસ્વાધિકારે ધર્માના જે જે કાર્યોને સેવી શકાય અને તેનાથી સ્વામશક્તિની પ્રગતિ થાય એવું સમ્યગ અવધી વ્યક્ષેત્રકાલભાવાનુસારે ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. લોકોત્તર વ્યાવહારિકધર્મી દૃષ્ટિએ અને લોકોત્તર નિશ્ચયિક ધર્મ દષ્ટિએ ધર્મકાર્યોની પ્રવૃત્તિનાં સ્વાધિકાર રહસ્ય અવબોધવાની અને પશ્ચાત્ જ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ કરવાની જરૂર છે. જે ધર્મથી સ્વવ્યક્તિ પરવ્યક્તિ કુટુંબજ્ઞાતિ–દેશ-સંઘ અને સર્વ વિશ્વજીવોનું ઉન્નતિજીવન થયા કરે છે તે તે ધર્મને દેશકાલ ભેદે આચરવાની જરૂર છે. જે ધર્મ સ્વકીદાર વર્તુલને સંકેલી સંકીર્ણ લઘુ વર્તુલના રૂપમાં પરિણમે છે તે ધર્મમાંથી અનેક પ્રકારનાં પ્રગતિકારક શુભ તને નાશ થાય છે. ધર્મના નામે વિશ્વવર્તિમનુષ્યની સમૂહકારણુતા સંરક્ષી શકાય છે તે જ ધર્મની જે સંકુચિત દષ્ટિ થાય છે તે સમૂડીભૂત થએલી અનેક શકિતની પૃથકકરણતા થતી જાય છે અને પરિણામે તે ધર્મનું વિશ્વમાં નામાવશેષ રહે છે. જે ધર્મનાં તો સત્ય અને વિશ્વવ્યાપક સેવાધર્મથી રચાયેલાં છે તે ધર્મ ખરેખર મનુષ્યનું કલ્યાણ કરવા સમર્થ થાય છે. જે ધર્મ ખરેખર સાયન્સ વિદ્યાની સાથે પિતાને બચાવ કરીને વિશ્વવર્તિસાક્ષરોના હૃદયમાં વ્યાપે છે તેને સંપૂર્ણ વિશ્વમાં પ્રચાર થાય છે. જેનાથી વિધવર્તિસર્વજીવ પર ઉપકાર થાય છે તે ધર્મને વિશ્વમાં સર્વત્ર સર્વથા સર્વદા પ્રચાર થાય છે. જે મનુષ્ય સ્વાધિકાર સન્નતિકારક ધર્મને આચરે છે તે અન્ય પ્રકારની પ્રગતિને પ્રાપ્ત કરી છેવટે પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. આત્માની શુદ્ધતા પર ધર્મને પાયો રચાયેલો છે; જે મનુષ્ય મન વાણી અને કાયાથી આત્માના ગુણોને પરિપૂર્ણ પ્રકાશ થાય એવાં ધર્મકૃત્યને કરે છે તે પરમાત્માની સાથે સ્વાત્માની એકતા કરીને સિદ્ધબુદ્ધ પરમાત્મારૂપ બને છે. આત્મા સત્તાએ અજ અવિનાશી અખંડ નિર્મલ ચિદાનન્દ શુદ્ધ બુદ્ધ ત્રિગુણાતીત જ્ઞાનદર્શનચારિત્રરૂપ અનાદિ અનન્ત અનન્તધર્મરૂપ અને અરૂપી છે. આત્માનો સ્વભાવ તેજ આત્માને ધર્મ છે. આત્માને ધર્મ પ્રાપ્ત કરવાને જે જે નિમિત્તે કારણે ધર્મરૂપ ગણાય છે તે બાહ્ય ધર્મ જાણવો. ધર્મનાં નિમિત્ત કારણોના અનેક ભેદ હોવાથી લોકોત્તર નિમિત્તધર્મના અનેક ભેદ પડે છે. જે મનુષ્ય ધર્મને સેવે છે તે મનુષ્યભવના સારને પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય ધર્મસેવાથી વિમુખ રહે છે તેઓ આત્મન્નિતિના સત્ય For Private And Personal Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. પ્રકાશથી વિમુખ રહી અજ્ઞાનરૂપ અન્ધકારમાં ભટક્યા કરે છે; અએવ ધર્મસાધનોથી ધર્મસંમુખ થવાની આવશ્યકતા સ્વીકારવાની જરૂર છે. અનેક પ્રકારના દુર્ગણો કે જે આત્મપ્રગતિ માર્ગમાં કંટકરૂપ-વિદ્યરૂપ થએલા છે તેઓને જે સર્વથા નાશ કરીને સ્વનું તથા જગનું શ્રેય કરે છે એવા લકત્તર ધર્મને તે સાધક! તું ધર્મ તરીકે જાણ અને એવા ધર્મને સ્વાધિકાર અંગીકાર કર ! ! ! ધર્મના અનેક ધર્માનુષ્ઠાનના ભિન્નભિન્નાધિકારી કણ કણ છે તેનું જે મનુષ્ય વાસ્તવિકદષ્ટિએ સૂમસ્વરૂપ અવબોધે છે તે ધર્મનાં કયાં ક્યાં અનુષ્ઠાને પિતાને કરવા ગ્ય છે તેને નિર્ણય કરવાને શક્તિમાન થાય છે. ગરિકપ્રવાહપ્રવહિત મનુ સ્વાધિકારે કર્તવ્યરૂપ ધર્મકર્મને અવધી શકતા નથી અને વાસ્તવિક બેધના અભાવે વાસ્તવિક ધર્મ પ્રગતિમાં આગળ વધી શકતા નથી. ધર્મના વિચારો અને આચારાનું તથા ધર્મના આરાધકોના અધિકારીનું પરિપૂર્ણ દ્રવ્ય ક્ષેત્રકાલભાવે સૂફમસ્વરૂપ અવબોધવામાં આવે છે ત્યારે હૃદયમાં સ્વાધિકારે કર્તવ્ય ધર્માનુષ્ઠાનનું ભાન થાય છે અને પશ્ચાત્ એ અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થવાથી કર્તવ્ય કર્મને સમ્યગ રીતે સાબી આત્માના ગુણોનો પ્રકાશ કરી શકાય છે. સ્વાધિકારથી ભિન્ન જે ધર્મના અનુષ્ઠાન હોય છે તેમાં પ્રવૃત્ત થવાથી પશ્ચાત પતન થાય છે અને જે કમ ધર્મમાં સ્વાધિકાર હોય છે ત્યાંજ પુનઃ સ્થિરતા થાય છે; અએવ સુજ્ઞ મનુષ્યએ ધર્મકર્માનુષ્ઠાનના પરિપકવાનુભાવે સ્વયેગ્ય ધર્મકર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ. એક વર્ષના બાળકને સમલની માત્રા ખવરાવવાથી જેવી ભયંકર હાનિ થાય છે તેમ જેની જે અનુષ્ઠાન કરવામાં અશક્તિયોગે અનધિકારિતા છે તેને તે અનુષ્ઠાન સેવવાથી કદાપિ આત્મપ્રગતિને લાભ પ્રાપ્ત થઈ શકતું નથી. બાલક યુવા અને વૃદ્ધને દેશ-કાલ અને હવાનો નિર્ણય કરી તેની સ્થિતિના અધિકારે અષધ આપવામાં આવે છે તે તેથી જેમ ગુણ થાય છે તેમ ધર્મની આરાધનામાં પણ બાલજ્ઞાની વગેરે જેને અમુક દેશ અમુક કાલ અને અમુક સંગેની પરિસ્થિતિને વિવેક કરીને તેના સ્વાધિકારે કર્તવ્ય ધર્મકર્મને ઉપદેશવામાં આવે છે તથા કરવામાં આવે છે તે સ્વપરની પ્રગતિ થાય છે. સ્વાધિકારે કર્તવ્ય ધર્મકર્મોને જે મનુષ્ય અનુભવે છે તે ભય દ્વેષ અને ખેદના પરિણામને પરિહરીને ધર્મસાધક વીરત્વને પ્રકટાવી શકે છે. જે ધર્મકર્મ પ્રવૃત્તિમાં પ્રથમ તો તેનું જ્ઞાન ન હોય તે પશ્ચાત્ તે પ્રવૃત્તિથી લાભ પણ પરિપૂર્ણ ન થાય એ બનવા યુગ્ય છે. જ્ઞાનપૂર્વક ધાર્મિક પ્રવૃત્તિ જે જે કરાય છે તેમાં ઉદારભાવનાનું દિવ્યજીવન ઉદ્ભવે છે. આત્મજ્ઞાનપૂર્વક ધાર્મિકાનુષ્ઠાનોથી આત્માની મુક્તતા સંપ્રાપ્ત થાય છે. આનાથામ્યાં મોક્ષ જ્ઞાન અને ક્રિયા એ બેથી મોક્ષની પ્રાપ્તિ થાય છે; જ્ઞાનવિનાની કિયા અંધ સમાન છે અને ક્રિયાવિનાનું જ્ઞાન ખરેખર પાંગળું છે. જ્ઞાન છે તે આત્માનો ગુણ છે અને ક્રિયા છે તે શરીરાદિ જન્ય હોવાથી વસ્તુતઃ જડ ધર્માત્મક છે; તથાપિ ધાર્મિક કર્તવ્ય કર્મ પ્રવૃત્તિ વિના માત્ર આત્મજ્ઞાનથી આત્માની મુક્તિને સંભવ For Private And Personal Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir અનુષ્ઠાનનું સ્વરૂપ. ( ૧૭ ) ન હોવાથી અને ધાર્મિક ક્રિયાની આવશ્યકતા હોવાથી ધાર્મિક પ્રવૃત્તિને સ્વાધિકાર પ્રમાણે સેવવાની ખાસ જરૂર છે એમ હે સાધક ! તું વિકજ્ઞાનવડે ય ય અને ઉપાદેય પ્રવૃત્તિને નિર્ણય કરી અન્તરમાં અવબોધ. ધાર્મિકાનખાનના ભેદોનું પ્રતિપાદન કરવામાં આવે છે. અનુષ્ઠાનનું સ્વરૂપ. શો. अज्ञानादिपरीणामाद्-विषादिदोषसंस्कृतम् । तद्धार्मिकमनुष्ठान-विषाद्यं त्याज्यमेव वै ॥ १५ ॥ तहेतुकमनुष्ठानं चानुष्ठानामृतं स्मृतम् । सात्विकबुद्धिभिर्याचं स्वर्गमोक्षप्रसाधकम् ॥ १६ ॥ શબ્દાર્થ –અજ્ઞાનાદિ પરિણામથી વિષાદિ દેવ સંસ્કૃત વિષાદિ ધાર્મિક અનુષ્ઠાન ત્યાગવા યોગ્ય છે. તદ્ધિતુ અનુષ્ઠાન અને અમૃત એ બે અનુષ્ઠાન, સ્વર્ગમક્ષ પ્રસાધક છે માટે સાત્વિક બુદ્ધિમંતોએ ગ્રાહ્ય છે. વિવેચન –અજ્ઞાનાદિ પરિણામથી વિષાદિ દોષ સંસ્કૃત વિષાદિધાર્મિક અનુષ્ઠાન ત્યાગ કરવા યોગ્ય છે. વિજાનુષ્ઠાન-સભ્યોવાનુEાર અને જાત્રાનુષ્ઠાન એ ત્રણ અનુછાનોને વિવાદ એ પદથી અવધવા. સ્વર્ગ અને મોક્ષપ્રદ તદ્ધતુકાનુષ્ઠાન અને અમૃતાનુષ્ઠાન એ બે અનુષ્કાને અવધવા. અજ્ઞાન મિથ્યાત્વથી યુક્ત જે ધર્માનુષ્ઠાન કરાય છે તે વિશ્વની પેઠે આત્માને હાનિકારક થાય છે. તાલપુટાદિ વિષભક્ષણથી જેમ પ્રાણને નાશ થાય છે તદ્ધતું અજ્ઞાન-રાગદ્વેષાદિ પરિણામવડે ધર્માનુષ્ઠાન પણ આત્માના જ્ઞાનાદિ ગુણોનું ઘાતક બને છે. અજ્ઞાનત્વથી મનુષ્ય જે ઈશ્વર છે તેને અનીશ્વર માને છે અને જેનામાં અનીશ્વર-અદેવત્વનાં લક્ષણ છે તેને ઈશ્વર માને છે. ધર્મને અધર્મ માને છે અને અધર્મને ધર્મરૂપ માને છે. પાપને પુણ્ય માને છે અને પુણ્યને પાપ માને છે. જીવને અજીવ માને છે અને અજીવને જીવ માને છે. સત્યને અસત્ય માને છે અને અસત્યને સત્ય માને છે. દુઃખને સુખરૂપ માને છે અને સુખને દુઃખરૂપ માને છે. આસવને સંવર માને છે અને સંવરને આસવ માને છે. મેક્ષને બંધ માને છે અને For Private And Personal use only Page #158 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) શ્રી કર્મયોગ મંથ-સવિવેચન. બંધને મોક્ષરૂપ માને છે અતએ અજ્ઞાનપરિણામે કરાતા ધાર્મિકાનુષ્ઠાને વિષરૂપ પરિ મીને દુઃખરૂપ ફલવિપાકપ્રદ હેવાથી તે અનુષ્ઠાનને વિપાનુષ્ઠાન કથવામાં આવે છે. સો મણ દુગ્ધના બનેલા દુગ્ધપાકમાં એક તેલ તાલપુટ વિષ નાખવામાં આવે તે જેમ તે દુગ્ધપાક ભક્ષણથી અનેક મનુષ્યના પ્રાણ વિણશી જાય છે; તદ્વત વિષાનુષ્ઠાનથી ધર્મના બદલે અધર્મ થવાથી આત્માને દુઃખની પરંપરા ભેગવવી પડે છે. અએવ અજ્ઞાનમિથ્યાબુદ્ધિને પરિહાર કરવા માટે પ્રયત્ન કરવાની જરૂર છે. એકનું દેખી અન્ય મનુષ્ય પણ તેનું રહસ્ય અવબોધ્યા વિના જે અનુષ્ઠાન કરે છે તેને જોવાનુEાન કહેવામાં આવે છે. દેખાદેખી સાથે જોગ પડે પિંડ કે વાધે રોગ-ઇત્યાદિની પેઠે અન્યન્યાનુષ્ઠાનથી પણ આત્માની પ્રગતિ થઈ શકતી નથી. કેઈકનું ધાર્મિક અનુષ્ઠાન દેખીને તે પ્રમાણે દેખાદેખી અનુષ્ઠાન કરવાથી આત્મામાં જ્ઞાનનો વિકાસ થતો નથી. દેખાદેખી અનુષ્ઠાન કરવાથી જ્ઞાનની આવશ્યકતાને લેપ થાય છે. દેખાદેખી ધાર્મિકાનુષ્ઠાન કરનારાઓ અતરમાં જેવા હોય છે તેવાને તેવા રહે છે. તેમના હૃદયમાં કઈ પણ જાતની ઊંડી અસર થતી નથી. દેખાદેખી પ્રવૃત્તિ કરનારાઓ સાંસારિક વ્યવહારિક ધર્મકાર્યોમાં સુધારેવધારો કરવાને અને દેશકાલાનુસાર અધિકારી પર લાભાલાભ પ્રવૃત્તિ વા સ્વફરજગે આવશ્યક ઉપયેગી ધર્મપ્રવૃત્તિને કેવી રીતે આચરવી તેનું પરિતઃ જ્ઞાન પ્રાપ્ત કરવાને શક્તિમાન થતા નથી અને તેથી અને પરિણામ એ આવે છે કે જ્ઞાન વિનાની પ્રવૃત્તિયોથી સમૃછિમ પદ્રિયની પેઠે જ્યાં ત્યાં અથડાવવું પડે છે. એક સામાન્યમાં સામાન્ય ધાર્મિકાનુકાન હોય તો પણ તેને પરિપૂર્ણ વિવેક કરવાની જરૂર છે. અમુક ધાર્મિકાનુષ્ઠાનની પ્રવૃત્તિ કરવાથી શું લાભ થવાનું છે? અમુક ધાર્મિકાનુષ્ઠાનનું સ્વરૂપ કેવા પ્રકારનું છે અને તે દ્રવ્યક્ષેત્ર કાલભાવે ભૂતકાળમાં કેવું હતું, વર્તમાનમાં કેવું છે, તથા ભવિષ્યમાં કેવું રૂપ ગ્રહશે તેને અધિકારી પર વિચાર કરવો જોઈએ. અમુક ધાર્મિકાનુકાનની વિધિતેને અધિકારી–તેનું બાહ્યાંતર સ્વરૂપ તેનામાં થતાં પરિવર્તને ઉત્સર્ગ અને અપવાદમાર્ગે તેની સ્થિતિ અને નામાદિ નિક્ષેપે તેનું વાસ્તવિક સ્વરૂપ શું છે તેનું પરિપૂર્ણ સ્વરૂપ અવબોધ્યા વિના આત્માની વાસ્તવિક પ્રગતિ થઈ શકતી નથી—એમ હૃદયમાં સૂપગે અનુભવ કરવાની જરૂર છે. ફક્ત દેખાદેખી યિાઓ કરનારા મનુબેના આત્માઓ પ્રતિ લક્ષ્ય આપવામાં આવે તો અવબેધાશે કે તેઓનાથી આત્માની ઉન્નતિ કરી શકાઈ નથી. જે મનુષ્ય અનુષ્ઠાનનું જ્ઞાન કર્યા વિના અન્ધશ્રદ્ધા વા રુચિમાત્રથી દેખાદેખી ધાર્મિકાનુષ્ઠાનની પ્રવૃત્તિ કરે છે તેઓ ધાર્મિકાનુકાનોના વાસ્તવિક બેધના અભાવે સંકુચિત દષ્ટિના માર્ગ પ્રતિ ગમન કરે છે અને દ્રવ્યક્ષેત્રકાલભાવે સ્વાધિકાર પ્રમાણે ઉત્સર્ગથી તથા અપવાદથી ધાર્મિક ક્રિયાઓને કરવા સમર્થ થઈ શકતા નથી. દેખાદેખી પ્રવૃત્તિ કરનારાઓ મનને મહેનત આપી શકતા નથી અને તેથી તેઓ કર્તવ્ય યિામાર્ગથી For Private And Personal Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 品 અનુષ્ઠાનેાનુ સ્વરૂપ. (46) ભ્રષ્ટ થઈ વિપરીતમાપ્રતિ ગમન કરી શકે છે. રાઈસી દેવસીની કથાની પેઠે વા ગારના ખીલાના દૃષ્ટાન્તની પેઠે દેખાદેખી સમજ્યા વિના જેએ ધર્મ પ્રવૃત્તિયાને આદરે છે તેના આત્માની પતિત દશા થાય છે. ભારતદેશમાં પ્રાયઃ મોટા ભાગે દેખાદેખી ધર્માનુષ્ઠાનની પ્રવૃત્તિપ્રવાહ શરૂ થએલા છે અને તેથી અન્ને પરિણામ એ આવ્યું છે કે અન્ધપર પરા અને સંકુચિતાષ્ટિથી ધર્માનુષ્ઠાનોમાં અનેક મતભેદો પડી ગયા છે. ધાર્મિકાનુષ્ઠાનના મૂલ ઉદ્દેશ શું છે અને તેમાં દ્રવ્યક્ષેત્રકાલભાવે ભિન્નભિન્ન જીવેાના ભિન્નભિન્ન અવસ્થાભેદે ભિન્નભિન્નાધિકાર ચેાગે કેવાં પિરવતના થયા કરે છે અને તેથી વર્તમાનકાલે તેમાં કેવી રીતે અધિકાર પરત્વે કાને પ્રવર્તવાની જરૂર છે તેના સમ્યોધના અભાવે વાતા માનિકધર્માનુષ્ઠાનકારકાની વ્યવહાર અને નિશ્ચયથી સમ્યક્ પ્રગતિ થઈ શકતી નથી. આત્માની વ્યાવહારિક તથા નૈૠયિકધર્મ પ્રગતિમાં અન્યાન્યાનુષ્ઠાન ઉપયોગી થઇ શકતું નથી. નહાનુષ્ઠાન પણ ભવની પરંપરામાં વૃદ્ધિ કરનારૂ હોવાથી તે સ્થાન્ય તરીકે અવધવું, ધર્માનુષ્ઠાનમાં ગરલની પેઠે જે પિરણામ વહે છે તેને પરહાનુષ્ઠાન કહે છે. ધાર્મિ કાનુષ્ઠાન કરતાં મનમાં અનેક પ્રકારના આ ભવ અને પરભવ સંબંધી વૈભવો ભોગવવાના સ’કલ્પવિકા કરવા, પરભવાદિ સંબંધી નિદાન કરવું, અનેક પ્રકારની વિષયની વાસનાઓને મનમાં ને મનમાં પ્રકટાવવાપૂર્વક ધાર્મિક પ્રવૃત્તિ કરવી, ધાર્મિકાનુષ્ઠાનના ફૂલ તરીકે વિષયસુખની પ્રાપ્તિને અગ્રગણ્ય સ્થાન આપવું, મારણ-મૈાહન-ઉચ્ચાટન અને સ્તંભન વગેરે જે જે અપ્રશસ્યપાપપ્રદ કર્યાં હોય તેને આરંભવાની પ્રવૃત્તિ-વેર-ઝેર-ક્લેશ-'કાસ-નિન્દ્રા-ઇર્ષ્યા-ક્રોધમાન–માયા લાભ–કામ અને હિંસાના પરિણામપૂર્વક જે જે ધાર્મિકાનુષ્ઠાના કરવામાં આવે છે તેઓને મહાનુઠ્ઠાનો અવમેધવાં. જહાનુષ્ઠાના, મનુષ્ય અન્ય જીવાની સાથે વૈર લેવાના પરિણામની મુખ્યતાએ ધર્મ પ્રવૃત્તિ કરે છે. માનુષ્ઠાના મનુષ્ય અમુક ધર્માનુષ્ઠાનથી અમુક મારા અવતાર થાએ એવી સકાયનિદાનભાવનાને હૃદયમાં મુખ્યતાએ ધારણ કરે છે; જે જે ધર્માનુષ્ઠાનોને મુક્તિ માટે કરવામાં આવતાં હોય તેઓને ખરેખર મહાનુષ્ઠાનકારક મનુષ્ય સંસારમાં જન્મજરામૃત્યુની પરંપરા વધે તેવા તીવ્રરાગાદિ પરિણામે આદરે છે. અનેક પ્રકારની વૈયિકકામનાઓની પરિતૃપ્તિ માટે પત્ઝાનુટ્ટાની ધાર્મિક પ્રવૃત્તિઓમાં મગ્ન રહે છે. માનપૂજ્રકીર્તિની લાલસાના દૃઢ પૂજારી બની ચહાનુષ્ઠાની ધર્મક્રિયાઓને કરે છે. નામરૂપના તીવ્ર મેહથી મુંઝાઇને ધર્મપ્રવૃત્તિઓને આદરે છે; ધર્મક્રિયાએ કરતી વખતે અન્યની નિન્દા કરીને મસ્ત રહે છે અને ધર્મભેદે અનેક પ્રકારના ફ્લેશ ટંટા કરીને ગરજાનુષ્ઠાની આત્માની અવનતિનો ખાડા પાતાના હસ્તે ખાદે છે. અલ્ટાનુપ્રાનીને કોઈની ઉન્નતિ સહન થતી નથી. તે અન્ય જીવા પર અનેક પ્રકારનાં આળ મૂકીને તેની હાનિ કરવાના તીવ્ર કષાય ધારે છે. પૌલિક સુખાના કીટક બનીને વિષયાના નીચે કચરાય છે અને તે તેમાંજ સુખની શ્રદ્ધાને ધારણ કરે છે, અનેક પ્રકા For Private And Personal Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૦ ) શ્રી ક્રમ ચૈાગ ગ્રંથ-સવિવેચન. રના દુષ્ટ સ’કલ્પે ધારણ કરીને પૌલિક સુખના સ્વાર્થે પરમાર્થ બાબતોથી દૂર રહે છે. નિષ્કામ ભાવે સ્વક્જ માનીને કાઈ પણ જાતની ધાર્મિક પ્રવૃત્તિ કરવી એ તે તેના મનમાં ઝેરના જેવી લાગે છે, તેના હૃદયમાં વિષયસુખનું ધ્યેય બની રહે છે. હિંસાના-અસત્યના વિશ્વાસઘાતના-અપ્રમાણિકતાના–સ્તેયભાવનાના અને વૈરિવરાધના પિરણામથી તેનું હૃદય કલેડાના જેવું કાળું હોય છે તેથી જાનુષ્ઠાનવાદ ક્રુતિને પ્રાપ્ત કરે છે તથા ધાર્મિક ક્રિયાઓના વાસ્તવિક લને હારી જાય છે. અતએવ શસ્રાનુષ્ઠાનના કુવિચારોને ત્યાગ કરવા જોઇએ. વિષાનુષ્ઠાન-સ્યોડમ્ચાનુષ્ઠાન અને નહાનુષ્ઠાનથી આત્માની લૌકિક પ્રગતિકારક વ્યવહારદષ્ટિએ તથા લેાકેાત્તર પ્રગતિકારક વ્યવહાર દૃષ્ટિએ અને નૈૠયિક દૃષ્ટિએ એ ત્રણ અનુષ્ઠાનેથી વાસ્તવિક ઉચ્ચતા ન થવાથી એ ત્રણ અનુષ્ઠાનેાના પરિણામના ત્યાગ કરવાની જરૂર છે. ઉપર્યુક્ત ત્રણ અનુષ્ઠાનાથી આત્માના સદ્ગુણાને લાભ થતા નથી; અતએવ એ ત્રણ અનુષ્કાનાને ત્યાગ કરવા જોઇએ અને તદ્વેતુ તથા અમૃતાનુષ્ઠાન આદરવુ જોઇએ. જે ક્રિયાનુ જેવુ સમ્યક્ સ્વરૂપ છે તેવુ અવળેધવામાં આવે અને તે ક્રિયા કરવાના જે જે ઉત્સ અને અપવાદ માગે જે જે હેતુ હાય તે તે હૃદયમાં પરિપૂર્ણ - રીત્યા સમજવામાં આવે, ધાર્મિક ક્રિયાઓનુ દ્રવ્યક્ષેત્રકાલભાવ અને અધિકારથી જ્ઞેયહેય અને આદૈયત્વ અવમેધવામાં આવે, અમુક ધાર્મિક ક્રિયાથી સ્વપરની કેવી રીતે ઉન્નતિ થઇ શકે તેમ છે એમ પરિપૂર્ણ વિવેક જ્ઞાનથી નિશ્ચય કરવામાં આવે, અને અમુક ધાર્મિક ક્રિયાઓ પ્રવર્તવાના અને તેને પ્રવર્તાવનારાઓના મુખ્ય હેતુએ અબાધવામાં આવે ત્યારે સદ્ગુતુબનુષ્ઠાન કરવાની યાગ્યતા પ્રકટાવી શકાય છે. અમુક ધાર્મિક ક્રિયાઓનાં અનુષ્ઠાન પૂર્વે કેવાં હતાં ? કયા ઉદ્દેશથી કા જીવાને માટે કેવા પ્રકારના તે વખતના જીવોને અધિકાર જાણી પ્રવર્તાવ્યાં હતાં ? તે અનુષ્ઠાનામાં કેવા પ્રકારના ફેરફાર થયા છે? તે અનુષ્ઠાન કરવાથી વર્તમાનમાં આત્માની ઉન્નતિ થઇ શકે તેમ છે કે કેમ ? પૂર્વે તે તે અનુષ્ઠાનાના પ્રવર્તકાના સમય કેવા પ્રકારને હતા અને તે સમયના લોકેાની સ્થિતિ કેવા પ્રકારની હતી ? તે સમયે પ્રતિપક્ષીધાર્મિકક્રિયાઓનાં અનુષ્ઠાનેા હતાં કે કેમ ? અને પ્રતિપક્ષીય ધાર્મિ કાનુષ્ઠાના હતાં તે કેવા પ્રકારનાં હતાં ? તે વખત અને સંપ્રતિ સમયના મનુષ્યોને એકસરખાં ધર્માનુષ્ઠાન હોવાં જોઇએ કે કેમ ? ક્ષેત્રકાલાનુસારે તે તે ધર્માનુષ્ઠાનાનું મૂલરૂપ કાયમ રાખીને ભિન્ન ભિન્ન અધિકારી જીવામાં તેઓને પ્રવર્તાવવા માટે તેમાં સુધારાવધારા કરી શકાય કે કેમ ? ધર્માનુષ્ઠાનાના મૂલ પ્રવર્તકોના ઉદ્દેશાનુસારે સંપ્રતિ ધર્માનુષ્ઠાનોનુ સ્વરૂપ સમજી શકાય છે કે અન્યથા છે ? અમુક ધર્માનુષ્ઠાનોમાં રૂઢષ્ટિએ સંકુચિતપણું થયું છે કે કેમ ? અમુક ધર્માનુષ્ઠાનોથી પોતાને-કુટુંબને જ્ઞાતિને-સમાજને-સંઘને અને દેશને સામ્રાજ્ય પ્રગતિમાં પૂર્વે કેટલા લાભ થયા ? વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે ? અમુકધર્માનુષ્ઠાનોથી For Private And Personal Use Only E Page #161 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વાધિકાર નિર્ણય. ( ૬૧ ) માનસિક-વાચિક-કાયિક-સામાજિક-નૈતિક-દૈશિક અને સંપૂર્ણ વિશ્વની દ્રવ્યભાવથી ઉન્નતિ થઈ થાય છે અને થશે કે કેમ? અમુક ધર્માનુષ્ઠાનોમાં તનમનધનના અપાતા ભેગથી પિતાને કુટુંબને ગરછને જ્ઞાતિને સંઘને અને દેશને ફાયદે પહોંચે છે કે કેમ? અમુક ઘર્માનુષ્ઠાનોમાં તનમનધનના અપાતા ભેગથી પિતાને કુટુંબને ગચ્છને જ્ઞાતિને સંઘને અને દેશને ફાયદો પહોંચ્યું છે કે કેમ? અમુક ધર્માનુષ્ઠાનોથી મારી ઉન્નતિ થાય છે કે નહિ તેનો હેતુપૂર્વક નિર્ણય કરીને પ્રવર્તવાથી તàતુ અનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. અમુક ક્ષેત્રકાલાનુસારે અમુક ધર્માનુષ્ઠાન કેવી રીતે કરવું જોઈએ અને તે વખતે મનવચનકાયાના એગોની કેવી પ્રવૃત્તિ ધારણ કરવી જોઈએ તેનું વાસ્તવિકસ્વરૂપ અવબેધ્યા પશ્ચાતુ તહેતુ ક્રિયા કરી શકાય છે. અનેક જ્ઞાનીઓનો ઉપદેશ અને અનેક ધાર્મિક શાસ્ત્રોનું પરિશીલન કર્યાથી તહેતુ ક્રિયા કરી શકાય છે. ધાર્મિક ક્રિયાઓમાં પ્રવૃત્ત થયા વિના કેઈન છૂટક થવાનો નથી. સંપૂર્ણ વિશ્વવર્તિમનુષ્યને અવશ્ય ધર્મક્રિયા કરવાની જરૂર છે. ધર્મકિયાઓ અનેક ભેદવાળી હોય પરંતુ અનેક ભેદવાળી ધર્મક્રિયાએના હેતુઓ શા છે અને કોને ક્યા અધિકારે ક્યી ક્રિયા કઈ વિધિથી કયા કાળે કયા ક્ષેત્રે કરવાથી આત્મોન્નતિ થવાની છે તેનો નિશ્ચય કરીને પ્રવર્તવામાં આવે તે વચાwા વિનતિ જેવી દશા ન પ્રાપ્ત થઈ શકે અને ભિન્ન ભિન્ન અને પરસ્પર વિરુદ્ધ દેખાતી અનેક ધર્મક્રિયાઓનાં ભિન્ન ભિન્ન દ્રવ્યક્ષેત્રકાલભાવભેદે રહસ્ય અવબોધવાથી જે જે કાળે જે જે અધિકાર દશા–જે જે અવસ્થાએ-જે જે ક્ષેત્રે જે જે ધાર્મિક ક્રિયાઓને પિતાના માટે આદરવી હોય તેને નિશ્ચય થાય છે તથા તે તે તદ્ધતુકયિારૂપે પરિણમે છે. ક્ષેત્રકાળદ્રવ્યભાવભેદે ભિન્ન ભિન્ન દેશમાં ભિન્ન ભિન્ન કાળમાં જળની અનેક પ્રકારની અવસ્થા દેખાય છે પરંતુ તે જળના ક્ષેત્રકાળાનુસારે જે મનુષ્ય ભેદ જાણે છે તેઓ પિતાને પીવાયેગ્ય જળને ગમે તેવી રીતે પ્રાપ્ત કરી શકે છે. સમુદ્રના ખારા જળની યંત્રદ્વારા ખારાશ કાઢી મિષ્ટ બનાવવાની જેઓ યુક્તિઓ જાણે છે તેઓ મિષ્ટ જળને પી શકે છે. ક્ષેત્રકાળાનસારે ભિન્ન ભિન્ન દેશના પંચ ભૂતેના સંબંધે જળની ભિન્ન ભિન્ન અવસ્થા દેખાય એ સ્વાભાવિક છે તેમ ધર્મકિયાઓની પણ ભિન્ન ભિન્ન દેશકાળમાં ભિન્ન ભિન્ન અવસ્થા થાય એ બનવા યોગ્ય છે. પિતાના અધિકારે કઈ ક્રિયા કરવાથી આત્માની ઉચ્ચદશા થાય એવું વિવેકપૂર્વક અવબોધ્યા પશ્ચાત તહેતુકાનુષ્ઠાન સ્વયેગ્ય પ્રાપ્તિ કરી શકાય છે. દ્રવ્યક્ષેત્રકાળભાવ–આજુબાજુના સાનુકૂળ પ્રતિકૂળ સંગો-અવસ્થા-શકિતજ્ઞાન–વગેરેવડે સ્વાધિકારનો નિર્ણય કરી શકાય છે. સ્વાધિકારના નિર્ણયમાં સમ્યગૂજ્ઞાન વિના અનેક મનુષ્ય મુંઝાય છે અને અનેક પ્રકારની વિપત્તિઓ વેઠીને કાયર બની જાય છે. પ્રત્યેક કાર્યમાં અધિકાર અવલકવાની આવશ્યકતા સ્વીકાર્યા વિના કેઈન છૂટકે થતું નથી. અધિકાર વિના મનુષ્યને ક્રિયા કરવાનો ઉપદેશ કરવાથી વા તે ક્યિા For Private And Personal Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૨ ) શ્રી કમ યાગ ગ્રંથ-સવિવેચન. કરાવવાથી ઉભયભ્રષ્ટ જેવી દશા તેની થાય એમાં કઈ આશ્ચર્ય નથી. તદ્વેતુક્રિયાજ્ઞ સ્વાધિકારે તેને ક્રિયાઓનાં પરિપૂર્ણ રહસ્યાને પરિતઃ અખાધીને ધર્માનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરે છે, તેથી તે ધર્માનુષ્ઠાન પ્રસંગે અશુભ પરિણામોને નિવારી શુભ પરિણામે ધારણ કરવા શક્તિમાન્ થાય છે અને શુભ પરિણામના ચગે પુણ્યબંધ કરી દેવલાકની ગતિ પ્રાપ્ત કરે છે. તધેતુકાષ્ઠાનકારક દ્રવ્યક્ષેત્રકાળભાવે ધાર્મિકાનુનાના ઉપયાગી થવાથી ધાર્મિકાનુષ્ઠાન કરવામાં તે પોતાની ચેગ્યતા સંપ્રાપ્ત કરી શકે છે. તક્ષેતુકાનુષ્ઠાનકારકો સ્વામાની–કુટુંબની—જ્ઞાતિની--સમાજની દેશની અને વિશ્વની પ્રગતિ કરવામાં સાહાષ્પીભૂત થઇ શકે છે. વિષાનુષ્ઠાન અન્યોન્યાનુષ્ઠાનથી અને ગરલાનુક્શનમાં રજોગુણુ અને તમેગુણુ વૃત્તિની મુખ્યતા હોય છે અને તધેતુકાનુષ્ઠાનમાં સાત્વિકવૃત્તિની મુખ્યતા હોય છે. તક્ષેતુકાનુષ્ઠાનથી આત્માના ગુણાના આવિર્ભાવ કરવાની ચેાગ્યતા પ્રાપ્ત કરી શકાય છે. અપ્રશસ્ય ક્રોધ માન માયા અને લેાભાદિ કષાયાને પ્રશસ્ય કષાયના રૂપમાં ફેરવી શકાય છે; અને અમુક કષાયાના ઉપશમાદિભાવે બાહ્યપ્રવૃત્તિયેમાં નિલે પતા ધારી શકાય છે. તધ્તુકાનુષ્ઠાનથી આત્માના મુખ્ય શુદ્ધ સ્વરૂપ પ્રાપ્તિ પ્રતિ પ્રવૃત્તિ કરવાના પ્રારંભ શરૂ થાય છે. પ્રત્યેક ક્રિયાનું સૂક્ષ્મસ્વરૂપ અવબોધનારાઓ તધેતુકાનુષ્ઠાનને પ્રાપ્ત કરી શકે છે. પ્રત્યેક વ્યાવહારિક તથા ધાર્મિકક્રિયાની અમુક રીતિએ અમુક કારણે અમુક જીવને અમુકાપેક્ષાએ ઉપયોગિતા અને અસ્તિત્વ સ રક્ષત્વની આવશ્યકતા સિદ્ધ ઠરે છે. સ્વપરશાસ્ત્રોના પરિપૂર્ણ તત્ત્વચિંતકોના હૃદયમાં ધાર્મિક ક્રિયાએ1ની ઉત્પત્તિના કારણેા-આશયે ક્રિયાઓનાં પ્રયાજના ક્રિયાએદ્વારા સ્વપરને થતા લાભ-ક્રિયા કરવાની ફરજ--ક્રિયા કરતાં નિષ્કામ ભાવના અને અધિકાર પરત્વે કાલાદિકમાં નિયમસર ક્રિયા કરવાની ઉપયોગિતા અવાધાય છે. તત્ત્વચિંતકો દ્રવ્યાનુયોગના જ્ઞાનથી ક્રિયા કરનારાઓના વાસ્તવિક સ્વરૂપને અવબોધે છે અને કથાનુયોગથી ક્રિયા કરનારાઓના દૃષ્ટાન્તોથી ક્રિયાલને અવધે છે અને તેમજ ચરણાનુ યોગદ્વારા ક્રિયાઓની દ્રવ્યક્ષેત્રાદિક વિધિને અવબાધી તüતુકાનુષ્ઠાનના ઊંડા સ્વરૂપમાં ઉતરે છે. ઉપર્યુક્ત ક્રિયાના સૂક્ષ્માવાધથી તધેતુકાનુષ્ઠાનકારકો અનેક પ્રકારનાં પરસ્પર વિરુદ્ધતાદક ધર્માનુષ્ઠાનાને દેશકાલાનુસારે તથા અવસ્થાદિભેદે અધિકારી પરત્વે અવધપણે અવધી મ`ડનશૈલીએ ઉત્તારભાવથી સંકુચિત સૃષ્ટિ પરિહરી ધર્માનુષ્ઠાનામાં પ્રવૃત્ત થાય છે. ગૃહસ્થવર્ગ અને સાધુવની અનેકભેવિશિષ્ટ ધાર્મિકક્રિયાઓનાં સત્ય સ્વરૂપે અવબેપીને અને તે પ્રમાણે પ્રવર્તીને તેએ અમૃતાનુષ્ઠાન પ્રાપ્ત કરવાના અધિકારી બને છે. > મનુષ્યોની તધેતુકાનુષ્ઠાનમાં પ્રતિભક્તિ-વચન અને નિઃસગભાવે પ્રવૃત્ત થઈ હોય છે તે અમૃતાનુષ્ઠાન પ્રાપ્ત કરવાને અધિકારી બને છે. તèતુકાનુષ્ઠાનથી પરિપૂર્ણ સાધકમનુષ્ય અમૃતાનુષ્ઠાનની સ્થિતિને પ્રાપ્ત કરે છે. તશ્વેતુકાનુષ્ઠાન કરતાં અમૃતાનુષ્ઠાન અનન્તગુણ ઉત્તમ છે. ઉત્તમોત્તમમામૃતાનુષ્ઠાનબળે અન્તર્મુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરી જીવન્મુક્ત પદ પ્રાપ્ત For Private And Personal Use Only 品 Page #163 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - --- ----------- ----- - - અમૃતાનુષ્ઠાન કોને કહેવાય ? - ~ કરી શકાય છે. તદધેતુકાનુષ્ઠાનના ઉચ્ચશુભ વિચારે ભાવના કરતાં અમૃતાનુwાનના અનન્તઉત્તમ શુભ વિચારો–ભાવનાઓ વર્તે છે. જ્યારે કોઈ પણ ધાર્મિકાનુકાનમાં ધ્યાતા ધ્યેય અને ધ્યેયની એકતા સ્થિરતા લીનતા અને તન્મયતા થઈ જાય છે અને જ્યારે અન્ય બાબતના વિક૯૫ સંકઃ ટળી જાય છે તેમજ મનની સ્થિરતા તેમાં થવાથી આનન્દરસની ઝાંખી પ્રકટે છે ત્યારે અમૃતાનુષ્ઠાન થયું એમ કથી શકાય છે. જે ધાર્મિકનુષ્ઠાનની પ્રવૃત્તિ કરતાં આત્મા પોતાના સહજાનદગુણના ઘેનમાં રહે અને નિઃસંગતાને અનુભવ લહી શકે તેને અમૃતાનુષ્ઠાન કથવામાં આવે છે. જ્યારે દેવગુરુ અને ધર્મની આરાધના સેવાભક્તિ કરતાં વિશુદ્ધ પ્રેમે અલૌકિક રસને અનુભવ થાય છે. ભય-ખેદ–ષ–અહંતા અને મમતાનું જ્યાં કિચિત્ પણ જોર ન હોય અને અલૌકિક દિવ્ય જીવનવડે આત્મા જીવતો હોય એવો અનુભવ આવે ત્યારે અમૃતાનુષ્ઠાન થયું એમ અવધવું. આત્માના આનન્દરસની ઉત્પત્તિ ખરેખર આત્મામાં હોય છે પરંતુ તેના બાહ્યાનુષ્ઠાનમાં આરેપ કરીને બાહ્યાનુકાનને પણ શકત્તાનપ્રાન થવામાં આવે છે. આત્મામાં આનન્દને આધ પ્રકટી શકે અને તે જાણે ત્રણ ભુવનમાં ન સમાઈ શકતો અનુભવાતો હોય એવી દશામાં અમૃતાનુષ્ઠાન થયું એમ અનુભવી શકાય છે. જ્યારે જે ક્રિયા કરતાં એકદમ બાહ્યશાતા વેદનીયના નિમિત્તો વિના ઈન્દ્રિયોના વિષયાદિ વ્યાપારવિના એકદમ આત્મામાં આનરસની ઘેન છવાઈ ગએલી લાગે ત્યારે અમૃતાનુષ્ઠાન થયું એમ અવધવું. અમૃતાનુષ્ઠાનના પરિણામ વખતે આત્માની અનન્તગુણી વિશુદ્ધતા અને ઉચતા થાય છે. અમૃતાનુષ્ઠાનબળે આત્માની પરમાત્મારૂપે પ્રગટ થવામાં વાર લાગતી નથી. ભક્તિ-સ્તુતિ–સેવા-પૂજા-જ્ઞાન અને ધ્યાન ક્રિયા વડે આત્માને સ્વાભાવિક ભાવ પ્રકટવાથી પુનઃ જન્મ જરા અને મૃત્યુથી આત્માને મરવું પડતું નથી અને અનન્તદિવ્યજીવને સાદિ અનન્તમા ભંગે જીવી શકાય છે. આત્માના ઉપશમાદિભાવે અમૃતપરિણામ રસની ઝાંખી થાય છે. આત્માને આનન્દરૂપ અમૃતરસને જે ક્રિયાપ્રસંગે અનુભવવામાં આવે છે તેને અમૃતાનુષ્ઠાન કથવામાં આવે છે. અમૃતાનુષ્ઠાનકારકે આત્માની અમરતાને અને આત્માના સુખનો અનુભવ કરી સિદ્ધસુખના અનુભવી થાય છે. એક વાર જેણે અમૃતાનુષ્ઠાનરસને અનુભવ્યો તેણે સંસાર સમુદ્રને તર્યો એમ પ્રબોધવું. એક વાર જેણે અમૃતાનુષ્ઠાનરસ અનુભવ્યું તેને અન્ય રસમાં ચેન પડતું નથી. આત્માની વાસ્તવિક જીવન્મુક્તતા અનુભવવી હોય તે અમૃતાનુષ્ઠાન રસને પ્રાપ્ત કરવાની આવશ્યકતા સ્વીકારીને પ્રયત્ન કરવાની જરૂર છે. બાહ્યાનુષ્ઠાન કરતી વખતે આત્માનો અનુભવ સુખ રસ વેદી શકાય અને અન્તરથી નિઃસંગતા નિલેપતા અને સમતા વેદાય ત્યારે અમૃતાનુષ્ઠાન થાય છે એમ પ્રબધવું. અધ્યાત્મજ્ઞાનીઓ-દેવગુરુ અને ધર્મના શદ્ધપ્રેમથી અમૃતાનુષ્ઠાન પ્રાપ્ત કરવા શક્તિમાન થાય છે. દેવગુરુ અને ધર્મ પર જેમ જેમ શુદ્ધ પ્રેમ વધતો જાય છે અને આત્મજ્ઞાનને ઉચ્ચાધિકાર જેમ જેમ પ્રાપ્ત થતું જાય છે તેમ તેમ અમૃતાનુષ્ઠાનની એગ્યતામાં વૃદ્ધિ થતી જાય છે. આત્મજ્ઞાનીઓ સેવા-ભકિતમાં પ્રેમ રસમાં લદબદ બનીને અમૃતાનુષ્ઠાન પ્રાપ્ત For Private And Personal Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. S કરી શકે છે. દેવગુરુ અને આત્મામાં શુદ્ધ ધર્મમાં જેમ જેમ મન મસ્ત થતું જાય છે અને પ્રેમેન્મત્તની દશા જેવું બનીને આનન્દમાં લીન થતું જાય છે તેમ તેમ અમૃતાનુષ્ઠાનના પરિણામમાં સંખ્યાત અસંખ્યાત અને અનંતગુણી વૃદ્ધિ થતી જાય છે. આત્મામાં શબ્દ પ્રેમલક્ષણાભક્તિને જેમ જેમ વેગ વધતો જાય છે અને જેમ જેમ દેવગુરુમાં અભેદતા એકતા લીનતા અનુભવાતી જાય છે તેમ તેમ અમૃત ક્રિયાનો રસ ઉદ્દભવતું જાય છે. પરમાત્મા અને પિતાનામાં અભેદતા એકતા લીનતાને અનુભવ થતાં આત્માના સહજાનન્દરૂપ અમૃતરસને ઓઘ સ્કુરાયમાન થાય છે. જેમ જેમ આત્મજ્ઞાની ભક્ત મનુષ્યને આસ્તિકભાવે અભેદવ્યાપક પ્રેમલક્ષણાની ફુરણારૂપ અમૃત ક્રિયા સર્વત્ર વિશ્વમાં આમેએમાં પરમાત્મતાના અનુભવ સંમુખ થાય છે તેમ તેમ મનુષ્ય અન્તરમાં અમૃતાનન્દ ફુરણાઓમાં આગળ વધીને પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. સર્વત્ર સર્વ વિશ્વવર્તિ સર્વ જીવોમાં સત્તાએ પરમાત્મત્વ વ્યાપી રહ્યું છે તેથી આત્મધ્યાનમાં સર્વ જીવોનું પરમાત્મત્વ યદા અનુભવાય છે ત્યારે સત્તાએ સર્વજીની પરમાત્મતાની સાથે અભેદરૂપે પરિણમતાં આનંદરસનો સાગર ઉછળી રહે છે એ અમૃતક્રિયાને સ્વાનુભવ પ્રગટ્યા ! રહેતા નથી. પ્રેમલક્ષણાભક્તિયેગે જેઓ પરમાત્માના ખરેખર સેવક બનીને પરમાત્માની સાથે અભેદતા અનુભવે છે અને જેઓ આત્મારૂપ પરમાત્માનું ધ્યાન ધરીને અન્તરસમાધિમાં સર્વત્ર પરમાત્માની અભેદતાનો અનુભવ કરે છે તેઓને અમૃતાનુષ્ઠાન હોય છેજ, અમૃતાનુષ્ઠાનના સહજાનન્દરસને આસ્વાઘા પશ્ચાત્ સાંસારિક પગલિકસુખ પર સુખની બુદ્ધિ રહેતી નથી. સાંસારિકશાસ્થ જ્ઞાનીઓએ અને ભકતોએ અમૃતાનુષ્ઠાનસુખરસને અનુભવ ગ્રહ્યા પશ્ચાત્ અન્ય ધાર્મિક ક્રિયાઓને કે જે અવશ્ય કરવા વેગે છે તેનો ત્યાગ ન કરવો જોઈએ. આત્મજ્ઞાનના પરિપકવાનુભવીઓને તે જે જે ધાર્મિક ક્રિયાઓ કરવાની હોય છે તે તે સર્વ ક્રિયાઓમાં સહજાન્દરસ પ્રગટ્યા કરે છે. બાહ્યક્રિયાઓમાં આનન્દ નથી પરન્તુ બાહ્ય ક્રિયાઓ કરતી વખતે આત્માનન્દને સાગર ખરેખર જ્ઞાનીઓને અન્તરમાં પ્રકટ્યા કરે છે. આત્મજ્ઞાનીઓ સર્વત્ર નિઃસંગતિને દેખે છે અને અન્તરમાં શુદ્ધ પ્રેમે અને શુદ્ધોપગે પરમાત્માનુભવ–પરમાત્માની સાથે એકતા લીનતા ઈત્યાદિ ધ્યાનરૂપ અમૃતકિયાને કરી આનન્દરસસાગરમાં ઝીલ્યા કરે છે. પંચ પ્રકારના અનુષ્ઠાનનું સ્વરૂપ કચ્યા પશ્ચાત્ લકત્તર અનિક અને રાત્રિકધર્મકર્મોનું સ્વરૂપ પ્રતિપાદન કરવામાં આવે છે. ગૃહસ્થાઓ અને સાધુજનોએ આવશ્યક કર્મમાં જાગૃત રહેવું જોઈએ. , लोकोत्तरश्च सत्कर्म-कर्तव्यं विधिवत्सदा! आह्निकं रात्रिक कर्म-गृहस्थैर्यातभिर्बुवम् ॥ १७ ॥ For Private And Personal Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મ" * 1, "મધામ 1, 5 : મ ગૃહએ વિધિપૂર્વક સત્કર્મ કરવા. શબ્દાર્થ—ગૃહસ્થમનુષ્યોએ અને ત્યાગી મનુષ્યોએ લેકોત્તર શુભ આહિક અને રાત્રિક સત્કર્મને વિધિપૂર્વક સદા અવશ્ય કરવાં જોઈએ. વિવેચન—લૌકિક આવશ્યક કર્તવ્ય કર્મો જેમ ગૃહને કરવાની જરૂર છે તેમ લેકેત્તર આલિક અને રાત્રિક શુભસત્કર્મ કરવાની જરૂર સ્વીકારવી જોઈએ. જે ગૃહસ્થ મનુષ્યો દૈવસિક અને રાત્રિક સંબંધી ધર્મકર્મો કરવામાં પશ્ચાતું રહે છે તેઓ યુ પર વિજય મેળવીને આત્માની જ્ઞાનાદિક શકિતને પ્રકટાવવા શક્તિમાન થતા નથી. દિવસમાં જે જે સમયે જે જે ધર્મકર્મો સ્વાધિકાર કરવા યોગ્ય હોય તેઓને ગૃહસ્થ મનુષ્યોએ અવશ્ય કરવાં જોઈએ. વિષય-કષાય-નિન્દા–આલસ્ય અને વિકથારૂપ પ્રમાદને પરિહરી અપ્રમત્તતા અંગીકરી દૈવસિક અને રાત્રિક ધર્મકર્મ કરવાથી આત્માના સગુણ અને સવર્તનમાં પ્રતિક્ષણ વૃદ્ધિ થયા કરે છે. અમુક સમયે અમુક ધર્મકર્મ કરવાની જે આવશ્યકતા દર્શાવવામાં આવી છે તે સહેતુક છે. જે જે સમયે જે જે ધર્મક્રિયાઓ કરવાની હોય છે તે તે સમયે તે તે ધર્મકર્મો કરવાથી આત્માના ગુણોમાં વૃદ્ધિ થાય છે. પ્રત્યેક ધર્મકર્મમાં ઉત્સર્ગ અને અપવાદમાર્ગ તે હોય છે જ. એકાને કોઈ ધર્મ કરવાની વિધિ નથી તેમજ એકાતે કેઈ ધર્મકર્મને નિષેધ પણ સર્વદા સર્વથા કરવામાં આવ્યો નથી. લૌકિક આવશ્યક કર્મોના સામયિક નિયમોને ધ્યાનમાં રાખીને ગૃહસ્થોએ ધાર્મિક કર્મ નિયમના સમયને ધ્યાનમાં રાખવો જોઈએ. લૌકિકકર્મોવડે આજીવિકાદિસ્થિતિનું સંરક્ષણ કરવાની સાથે ગૃહાવાસમાં ધર્મકર્મની પ્રવૃત્તિપ્રતિ લક્ષ્ય રાખવાની જરૂર છે. જેમ લૌકિક આજીવિકાદિ કર્મોથી ગૃહસ્થાવાસમાં રહી શકાય છે અને સ્વતરફથી કુટુંબનું ભરણપોષણ કરી શકાય છે તેમ લોકોત્તર ધાર્મિકકર્મ કરવાથી આત્માની જ્ઞાનાદિક ગુણેની પ્રગતિ કરી શકાય છે. સ્વશરીર-સમાજ અને સ્વકુટુંબાદિકની આજીવિકાદિવડે રક્ષા કરવા માટે વિદ્યાપ્રવૃત્તિ-વ્યાપારકૃષિકર્માદિપ્રવૃત્તિ અને શૂદ્રસેવ્યકર્મપ્રવૃત્તિને ઉત્સર્ગ અને અપવાદે આચરતાં અનર્થદંડ ગણી શકાતો નથી તેમજ દેવસિક ધાર્મિકકર્મ અને રાત્રિક ધાર્મિકર્મની પ્રગતિ અને સંરક્ષાર્થે ઉત્સર્ગોપવાદથી ધાર્મિક પ્રાસંગિક પ્રવૃત્તિ કરતાં અપ્રમત્તયેગે હિંસાદિ કેઈપણ જાતને દોષ લાગતો નથી. જે જે દ્રવ્ય ક્ષેત્રકાલભાવે જે જે ધર્મકર્મો અધિકાર પર ઉપયેગી હોય અને જે ધર્મકર્મોને સ્વાધિકાર ફરજથી અદા કરતાં આત્માની ઉન્નતિ-કુટુંબની ઉન્નતિ-સંઘની અને દેશની ઉન્નતિ થતી હોય તથા અલ્પષે મહાન લાભ પિતાને તથા સમાજ વગેરેને થતું હોય તથા ઔત્સગિક અને અપવાદિક માર્ગે સ્વની-પરના-કુટુંબ-સમાજ-દેશ અને સંઘાદિકની પ્રગતિમાં સંરક્ષણમાં હાનિ ન પહોંચતી હોય તે તેમાં તનમનધનાદિક સ્વશક્તિનું સ્વાર્પણ કરી પ્રવર્તવું જોઈએ. દ્રવ્ય ક્ષેત્રકાલભાવે આત્માની તથા જનસમાજની વ્યાવહારિક તથા ધાર્મિક પ્રગતિમાં જે જે ધર્મ For Private And Personal Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કમંગ ગ્રંથ-સચિને. કમે દિવસે કરવાનાં હોય તે દિવસે કરવા અને જે જે ધર્મકર્મો રાત્રિમાં કરવાનાં હોય તે અમુક સમયે રાત્રિમાં ગૃહસ્થાએ કરવો જોઈએ. મહાત્માઓએ મનુષ્યની સર્વ પ્રકારની વ્યાવહારિક તથા ધાર્મિક શુભશક્તિની વૃદ્ધિ માટે દેવસિક અને સાત્રિક ધર્મ ઉપદેશ્યાં છે. જે ધર્મકૃત્ય મનુષ્યના આત્માઓની પ્રગતિ કરીને સર્વ પ્રકારનાં દુઃખોથી મુક્ત કરવાને શકિતમાન ન હોય તે નિર્જીવ ધર્મકર્મો અવબોધવાં. નિર્જીવ ધર્મકર્મો કરવાથી વિશ્વમાં ધર્મની ચિરસ્થાયિતા સ્થાપી શકાતી નથી એમ અવશ્ય અવબોધીને આત્મશક્તિવર્ધક તથા ધર્મની વિશ્વમાં ચિરંસ્થાયિતા સ્થાપક ક્રિયાઓને આદરવી જોઈએ. દૈવસિક અને રાત્રિક ધર્મકર્મોનાં સ્વ અને પરસમયદ્વારા સૂકમ સ્વરૂપનું જ્ઞાન કરીને પ્રત્યેક મનુષ્ય સ્વાધિકાર પ્રમાણે ધર્મકર્મમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. ધર્મકર્મો કરવાની સ્વકીય ફરજ છે અને તે કરવાથી ધાર્મિક ફરજ અદા થાય છે એમ સમ્યગજ્ઞાન થયા પશ્ચાત ન આદિ ઉન્નતિકારક કર્મો કરવાં એ સ્વફરજ છે એવું અવબોધાય છે. ધાર્મિકકર્મો કરવાં એ આવશ્યક સ્વફરજ છે એમ પરિપૂર્ણ નિશ્ચય થયા પશ્ચાત્ તેમાં નિઃશંકભાવે પ્રવૃત્તિ થાય છે અને આત્માના શુદ્ધ ધર્મના ઉપગવિના અન્ય શુભાશુભ વિકલ્પસંકલ્પ કરવાની માનસિક પ્રવૃત્તિ નષ્ટ થાય છે. સ્વાધિકાર પ્રમાણે જે ધર્મકર્મો કરવાના છે તેથી આત્માની અને અન્યની ઉચતા થાય છે અતએ તે કરવાં જોઈએ. તેમાં અન્ય શુભાશુભ સંક૯પવિકલ્પો કરવાની જરૂર નથી. આત્માની વાસ્તવિક શુદ્ધતાને ઉપયોગ રાખીને દૈવસિક અને શત્રિક ધર્મકર્મો કરવાનાં છે તેનું પરિણામ તે આત્માની શુદ્ધતા કરવી એ જ છે અને એ તે સ્વફરજે ધર્મકર્મથી થયા કરે છે, તે અન્ય જાતીય શુભાશુભ વિકલ્પસંકલ્પની સકામભાવનાને ધારણ કરવી એ તો કઈરીતે ગ્ય નથી એવું ખાસ અવબોધીને સ્વફરજની મુખ્યતાએ નિયમસર દેવસિકરાત્રિક ધર્મકર્મો કરવાં જોઈએ. દૈસિક અને રાત્રિકધર્મકર્મોને ગૃહરોએ પિતાના સ્વાધિકાર પ્રમાણે સર્વ પ્રકારની નામરૂપની અહંમમતાવૃત્તિના ત્યાગપૂર્વક કરવાં જોઈએ કે જેથી તેઓના આત્માની નિર્લેપતાપૂર્વક આત્મપ્રગતિ થઈ શકે. ગૃહસ્થાધિકાર પ્રમાણે દિવસ સંબંધી અને રાત્રી સંબંધી કયા સમયે કયાં કયાં ધર્મકૃત્ય કરવાનાં છે તે સ્વકીય સદ્ગુરુગમપૂર્વક શાસ્ત્રોદ્વારા ગૃહસ્થોએ અવબોધવાં. ત્યાગીમુનિવરોએ સ્વકીય સદ્ગુરુના ચરણકમલની વિનયભક્તિ બહુમાનપૂર્વક સેવા કરીને સ્વગ્ય દૈવસિક અને ત્રિક ધર્મકર્મો અવધવાં. ત્યાગીઓએ પરમાત્માની પ્રાપ્તિ માટે દૈસિક અને ત્રિક ધર્મકર્મ અવશ્ય કરવાં એ તેમની ફરજ છે અને એ ફરજને તેઓએ કાયા વાણું અને મનથી અદા કરવી જોઈએ. ત્યાગીઓ જ્યારે ત્યાગમાર્ગના અધિકાર પ્રમાણે વસિક અને શત્રિક ધર્મકર્મ ફરજને દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી સમ્યમ્ અવધી તે પ્રમાણે વર્તે છે ત્યારે તેઓ સ્વાત્માનું સ્વર્ગનું અને ગૃહસ્થનું શ્રેય સાધવા સમર્થ થઈ શકે છે. સાધુમાર્ગની સંરક્ષાપૂર્વક પ્રગતિ કરી સાધુવર્ગનું અસ્તિત્વ સદા સંરક્ષવું એ તેમની પ્રથમ ફરજ છે. For Private And Personal Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવસિક અને રાત્રિક કર્મોને વિધિ. આત્માના જ્ઞાનાદિક ગુણોની ક્ષણે ક્ષણે વૃદ્ધિ થતી જાય અને સ્વધર્મની વિશ્વમાં ચિરસ્થાયિતા સ્થાપી શકાય તથા ધર્મિજનોની સંખ્યામાં તથા તેઓના શુભ સામ્રાજ્યની વૃદ્ધિપૂર્વક અધમ મનુણેના પગ તળે તેઓ ન કચરાઈ જાય એવી દિવસ સંબંધી અને રાત્રી સંબંધી જે જે મન વચન કાયાથી ધર્મપ્રવૃત્તિ કરવાની છે તે સાધુઓએ અવશ્ય કરવી જોઈએ. પરમાત્મપ્રાપ્તિ સંબંધી દિવસમાં અને રાત્રીમાં નિયમસર જે જે ધર્મકર્તવ્ય કરવાનાં હોય તે સાધુઓએ દ્રવ્યક્ષેત્રકાલભાવાનુસારે ઉપગપૂર્વક કરવાં જોઈએ. દિવ્યક્ષેત્રકાલભાવાનુસારે અમુક ધર્મકાર્યો કરવાથી સ્વપરની પ્રગતિ થવાની છે એવો ઉત્સર્ગોપવાદ માર્ગ જ્ઞાનપૂર્વક ઉપયોગથી જે સાધુઓ ધારણ કરે છે તેઓ દેવસિક અને રાત્રિક કર્તવ્ય ધર્મકર્મોને સ્વાધિકારે યથાશક્તિ કરવા શક્તિમાન થાય છે. યાવત્ સાધુને દ્રવ્યક્ષેત્રકાલભાવથી કઈ પણ કર્તવ્ય ધર્મકર્મ સંબંધી પરિપૂર્ણ ઉપયોગ થયો નથી ત્યાં સુધી તે કઈ પણ ધર્મકર્મ કરવાનો અધિકારી બની શકતો નથી. તદધેતુ અને અમૃતાનુષ્ઠાનપૂર્વક સાધુએ દેવસિક અને શત્રિક કાર્યક્રમમાં પ્રવૃત્ત થવું જોઈએ. સ્વાધિકારની સ્વાર્થે તથા પરાર્થે કઈ કઈ ફરજે છે તેનું યાવતું જ્ઞાન નથી તાવતુ ધર્મકર્મની પ્રવૃત્તિથી સ્વ તથા પરની યથાતથ્ય પ્રગતિ થઈ શકતી નથી. સર્વ પ્રકારની ધાર્મિક કર્તવ્ય કર્મોની સુજનાઓપૂર્વક વ્યવસ્થા સહિત પ્રવૃત્તિ કરવાથી વર્તમાનકાલમાં સાધુઓ સ્વ તથા પરનું કલ્યાણ કરી શકે છે તથા પરમાત્મતત્ત્વને પ્રાપ્ત કરી શકે છે. આત્માને પ્રતિક્ષણ પરમાત્મતાની સંમુખ કર એ સાધુઓનું દેવસિક તથા રાત્રિક ર્તવ્ય ધર્મ કર્મનું મૂળ રહસ્ય છે; તેને પરિપૂર્ણ ઉપગ ધારણ કરીને વ્યવહારમાર્ગે દૈવસિક રાત્રિક કર્તવ્ય ધર્મકાર્યોને ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગે આચરવાં જોઈએ. ત્યાગીઓએ જ્ઞાનાચાર– દનાચાર–ચારિત્રાચાર–તપઆચાર અને વીર્યાચારના પાલનમાં અપ્રમત્ત રહેવું જોઈએ અને જ્ઞાનાદિ પંચાચારના વિચારોની ભાવનામાં સદા અપ્રમત્ત રહેવું જોઈએ. દિવસમાં અને રાત્રીમાં જ્ઞાન ધર્મ ( શ્રતધર્મ) અને ચારિત્ર આરાધનામાં અપ્રમત્ત રહેવું જોઈએ. વ્યક્ષેત્રકાલભાવથી જે ત્યાગીઓ જ્ઞાનાદિ પંચાચારોના ઉત્સર્ગોપવાદ માર્ગે પ્રવાહી દૈનિક અને રાત્રિક ધર્મકર્મોમાં અપ્રમત્ત રહે છે તે ત્યાગીઓ વિશ્વમાં સત્યધર્મનો પ્રચાર કરવાને સમર્થ થઈ શકે છે. જ્ઞાનબલ વિના ચારિત્રબલ પ્રાપ્ત થઈ શકતું નથી; અએવ ત્યાગીઓએ જ્ઞાનબલ પ્રાપ્તિ માટે રાત્રી અને દિવસમાં જ્ઞાનાભ્યાસના નિયમપૂર્વક પ્રવૃત્ત થવું જોઈએ. ત્યાગીઓ વસ્તુતઃ ત્યાગધર્મથી શોભે છે અને ત્યાગબલને આધાર ખરેખર આત્મજ્ઞાન અને વૈરાગ્ય પર છે એવું અવબોધીને આત્મજ્ઞાન અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય એવા દૈવસિક અને રાત્રિક કર્તવ્ય કર્મો કરવા જોઈએ. સાધુઓએ કુમપૂર્વક નિયમસર દૈનિક અને રાત્રિક ધર્મકર્મો આચરવાં જોઈએ કે જેથી આમાની અને અન્ય મનુષ્યની વાસ્તવિક ધર્મપ્રગતિ સાધી શકાય. આધ્યાત્મિક જ્ઞાન For Private And Personal Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮ ) શ્રી ક્રમ યાગ ગ્રંથ-વિવેચન. વિના રજોગુણુ અને તમેગુણવૃત્તિને નાશ કરી શકાતા નથી; અતએવ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય એવી પ્રવૃત્તિયાને દિવસમાં અને રાત્રિમાં આચરવી જોઇએ. વિશ્વમાં પ્રવતાં સ્વપરમાન્યતાનાં અનેક શાસ્ત્રો-વર્તમાન જમાના-ગીતાર્થીના અનુભવ-વર્તમાન સમયમાં અને ભવિષ્યમાં સાધુવર્ગની અસ્તિતાસ રક્ષક હેતુઓનું જ્ઞાન-ચારિત્ર પાલવાને વર્તમાન સાગોના અનુભવ અને સ્વાનુભવ ઇત્યાદિ સર્વને પરિપૂર્ણ નિશ્ચય કરીને સાધુએ ધર્મ સંરક્ષક ઉત્સર્ગ અને અપવાદમાર્ગે વર્તમાનમાં દિવસસબંધી અને રાત્રિસ’બધી જે જે ધર્મકર્માં કરવા ઘટે તે કરવાં જોઇએ અને જમાનાની પાછળ ન પડવું જોઈએ. વર્તમાનકાલમાં વિદ્યમાન સંઘયણ-શરીરબળ–લોકોની સ્થિતિ-ધર્મમા વહેવાની સ્થિતિ લેાકેાની ત્યાગીએ પ્રતિ પ્રગટતી ભાવના-વર્તમાનમાં ધર્મ પ્રચારક સાનુકૂલ અને પ્રતિકૂલ સયેાગા-વર્તમાન ધાર્મિક પ્રવૃત્તિયેયમાં સુધારા વધારવાની આવશ્યકતા–સાધુવર્ગની અસ્તિતા સરક્ષાય એવા ઉપાયા અને ધર્મની સર્વત્ર વિશ્વમાં પ્રત્યેક મનુષ્યને આવશ્યકતા અવ ખાધાય ઇત્યાદિ બાબતાનું જ્ઞાન કરીને ઉદારષ્ટિએ ત્યાગીઓએ દૈનિક અને રાત્રિક કન્ય ધર્મકાર્યાંને વ્યવસ્થાપૂર્વક સાનુકૂલખળ મેળવી પ્રતિપક્ષીયબલના સંઘાતપૂર્વક આદરવાં જોઇએ, ધર્મનાં મૂલતત્ત્વા કાયમ રહે છે પરન્તુ મૂલત્રતાની સંરક્ષાકારક દૈનિક રાત્રિક ઉત્તર ધર્મપ્રવૃત્તિયામાં જમાનાને અનુસરી ફેરફાર થાય છે એવું લક્ષ્યમાં રાખી સંરક્ષક અને પ્રગતિકર દૃષ્ટિએ સાધુઓએ ધર્મપ્રવૃત્તિયાને આદરવી જોઈએ. આવશ્યક ધર્મની જે પ્રવૃત્તિયે હાય તેની પ્રસંગ પામી વિશેષતઃ પ્રવૃત્તિ કરવી જોઇએ. અવતરણુ—લાકેત્તર ધર્માવશ્યક કર્મની કરણીયતા દર્શાવવામાં આવે છે. છ પ્રકારનાં આવશ્યક કર્યાં. જ્ઞેશ. धर्मावश्यक योगेन नाशः स्यात् कृतकर्मणः । अधिकारः क्रियायां ते फलेच्छात्यागपूर्वकम् ॥ १८ ॥ प्रीतिभक्तिप्रवेगेन- धर्मावश्यककर्मसु । यतितव्यं गृहस्थैश्च साधुभिः साध्यदृष्टितः ॥ १९ ॥ सत्त्वरजस्तमोबुद्धया-धर्मानुष्ठानकारकाः । गृहस्थाः साधवश्चोर्व्या वर्तन्ते भिन्नवृत्तिकाः ॥ २० ॥ For Private And Personal Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છ પ્રકારના આવશ્યક કમે. षड्धावश्यककर्माणि सामायिकादिभेदतः। स्वाधिकारादिभेदेन सेव्यानि मनुजैः सदा ॥ २१ ॥ શબ્દાર્થ–ધમવશ્યક ગવડ પૂર્વકૃતકર્મને નાશ થાય છે. ફલેરછાત્યાગપૂર્વક ધર્માવશ્યક ક્રિયા કરવામાં ત્યારે અધિકાર છે. ગૃહસ્થોએ અને સાધુઓએ સાધ્યદષ્ટિથી પ્રીતિભક્તિપ્રવેગવડે ધર્માવશ્યક કર્મોમાં પ્રયત્ન કરવો જોઈએ અર્થાત્ ધર્માવશ્યક કર્મોને કરવાં જોઈએ. ધર્માનુષ્ઠાનકારક ગૃહસ્થ અને સાધુઓ સત્વરજસ અને તમે બુદ્ધિવડે ભિન્નવૃત્તિવાળા હોય છે. મનુષ્યએ-સામાયિકાદિભેદતઃ ષડધા આવશ્યક કમેને સ્વાધિકારાદિભેદે સેવવાં જોઈએ. વિવેચન-ધાર્મિક આવશ્યક ગવડે પૂર્વભવકૃત અનેક કર્મોને નાશ થાય છે. ધર્મના પ્રતિકારક જે જે આવશ્યક યોગો હોય તેઓની પ્રવૃત્તિ પ્રારંભવી જોઈએ. પ્રમદનાં સ્થાનકનો પરિહાર કરીને ધર્માવશ્યક વેગ આદરવાથી જ્ઞાનાવરણીયાદિ કર્મની નિર્જરા થાય છે અને સંવરત્વની પ્રાપ્તિ થાય છે. ધર્માવશ્યક યોગેનું મહત્ત્વ અને ઉપશિત્વ જેટલું વર્ણવીએ તેટલું ન્યૂન અવધવું. ધમવશ્યક યોગો દ્વારા અનન્ત સુખમય મુક્તિપદ પ્રાપ્તવ્ય છે એમ આનુભવિક નિશ્ચય કરીને અન્ય સકામ ફલેચ્છાને ત્યાગ કરીને ધર્માવશ્યક ક્રિયામાં પ્રવર્તવાન હે આત્મન ! ત્યારે અધિકાર અવધ ! અને આવશ્યક ધર્મકર્મોમાં પ્રવૃત્તિ કર !!! એક્ષપ્રાપ્તિ માટે ધર્માવશ્યક કર્મકરણરૂપ હારી ફરજને અદા કરવી તે હારા આત્મપુરુષાર્થ પર આધાર રાખે છે. નિર્દિષ્ટ ધર્મકર્મ સાધ્ય વાસ્તવિક ફલ જે થવાનું છે તે વિના અન્ય ફલની ઈચ્છાનો ત્યાગ કરે એમ લેખકની અભિપ્રાય શૈલીને હૃદયમાં સર્વત્ર એવા સ્થળે એ પ્રમાણે મન એ અવધવી. ધર્માવશ્યક કર્મોને પ્રીતિભક્તિની પ્રખરભાવનાપૂર્વક કરવાં જોઈએ. જે પ્રમાણમાં જેની ભાવના છે તે તે પ્રમાણમાં તેના કાર્યની સિદ્ધિ થાય છે. આવશ્યક કર્તવ્ય ધર્મકાર્યો કરવાનો પ્રસંગ કદિ ન ગુમાવવો જોઈએ. ધર્માવશ્યક કમેને કરવામાં પ્રથમ પ્રીતિની જરૂર છે. જ્યાં સુધી જે કાર્ય કરવાનું છે તેમાં રુચિ-પ્રીતિ ઉદ્ભવી નથી ત્યાં સુધી તે ધર્મકાર્યમાં આત્માના સર્વ બલપૂર્વક પ્રવૃત્તિ થઈ શકતી નથી. જેમાં પ્રીતિ થાય છે તેમાં પ્રવૃત્તિ થાય છે એવું સર્વત્ર વિશ્વમાં સર્વ મનુષ્યના અનુભવવામાં આવે છે; અતએ આવશ્યક ધર્મકાર્યોમાં પ્રીતિ થાય એવા ઉપાયે ગ્રહવાની આવશ્યકતા છે ધર્માવશ્યક કર્તવ્ય કર્મોની મહત્તા અને ઉપયોગિતાનું દ્રવ્યક્ષેત્રકાલભાવે યદા સર્વનય અપેક્ષાપૂર્વક જ્ઞાન થાય છે ત્યારે ધર્માવશ્યક કાર્યો પર પ્રેમ ઉદ્ભવે છે અને પશ્ચાત્ તેમાં શુદ્ધ પ્રીતિ પ્રગટે છે. ધર્માવશ્યક કર્મોને પ્રીતિ ભક્તિયેગે જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્મથી For Private And Personal Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૦ ). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. મુક્ત થવાને માટે કરવા જોઈએ એવો હૃદયમાં સાથે પગ રાખવાથી અન્ય વસ્તુઓની કામના પ્રગટતી નથી અને તેથી સાપેક્ષિક નિષ્કામતાએ આવશ્યક ધર્મકર્મો કરી શકાય છે એવું કથતાં કોઈપણ જાતનો વિરોધ પ્રાપ્ત થતો નથી. ધર્માવશ્યક કર્મોની પ્રથમ રુચિ થાય છે અને પશ્ચાતું તેની ક્રિયામાં પ્રવૃત્તિ થાય છે. ઉત્સર્ગ માગે અને અપવાદ માર્ગે ધર્માવશ્યક કર્તવ્ય કાર્યોને દ્રવ્યક્ષેત્રકાલભાવે અવધવાથી પશ્ચાત્ જે કાલે જે ક્ષેત્રે જે અધિકારે જે વિધિથી જે ધર્માવશ્યક કર્મ કરવાનું હોય છે તે કરવાની માન્યતા અને પ્રવૃત્તિમાં સાનુકૂલ સંગો મેળવી શકાય છે અને સંકુચિતતાને ત્યાગ કરી શકાય છે. ધર્માવશ્યકકાર્યોનું ચારે તરફથી પરિપૂર્ણ જ્ઞાન થાય છે અને તે કરવાનાં પ્રયોજનો અવબોધાય છે ત્યારે આત્માની તે તે ધર્મકાર્યો કરવા માટે ઉદારભાવના પ્રકટે છે અને તેમજ વિશાલ સાપેક્ષદષ્ટિથી પ્રવૃત્તિમાં પ્રવર્તી શકાય છે. વોરાના નાડાની પેઠે અજ્ઞ મનુ આવશ્યક ધર્મકાર્યોમાં પ્રવૃત્તિ કરે છે અને તેઓ ધર્મકાર્યોના મુખ્ય સાધ્યોપગથી બહુ દૂર જતા રહી વિનાયf ar: raaમાર વાનર ની સ્થિતિને સંપ્રાપ્ત કરી શકે છે; અતએ તે તે ધર્મકાર્યોની જ્ઞાનપૂર્વક પ્રીતિભક્તિની ધૂનમાં અર્થાત્ પ્રીતિભક્તિના અત્યંત આવેશપૂર્વક તથા અન્ય કામનાઓથી નિઃસંગપણુએ આવશ્યક સર્વ કર્મોમાં પ્રવૃત્ત થવું જોઈએ. પ્રથમાવસ્થામાં કર્મયોગીઓએ પ્રીતિભક્તિના આવેશપૂર્વક ધર્મકાર્યોમાં પ્રવર્તવું જોઈએ. પ્રેમભક્તિવિનાની ધર્મકર્મની પ્રવૃત્તિ લુખી હોય છે અને તેથી આત્માના ઉપર કેઈપણ જાતની ઉત્તમ અસર થતી નથી. ધર્માવશ્યક કાર્યોની પ્રવૃત્તિથી આત્માના સદગુણોની ખીલવણીમાં દિવ્યરસ રેડાવો જોઈએ અને આત્માની શુદ્ધતાની ઝાંખી પ્રકટ થવી જોઈએ. ધર્માવશ્યક કાર્યોથી વિષય કષાય નિન્દા અને વિકથા વગેરે દુર્ગા પર જય મેળવાતે હોય તે હૃદયમાં અવબોધવું કે ધર્માવશ્યક કાર્યોની પ્રવૃત્તિમાં દિવ્ય ભાવના પ્રગટી છે. આવશ્યક ધર્મકાર્યોમાં લક્ષ્ય આપ્યા વિના સ્વને તથા ધર્મસમાજને અત્યંત હાનિ પ્રાપ્ત થાય છે અને તેથી અને પરિણામ એ આવે છે કે અન્ય મનુષ્ય પણ સ્વદષ્ટાન્તને અનુસરી આવશ્યક ધર્મકાર્યોમાં પ્રમત્ત બની અવનતિપ્રતિ ગમન કરે છે. આવશ્યક ધર્મકર્મોને સર્વ મનુષ્યએ સમજપૂર્વક કરવાથી સમાજની શક્તિમાં વૃદ્ધિ થાય છે અને તેથી સંઘબલની એક્તાની સાથે સમગ્ર વિશ્વની પરમાર્થ પ્રવૃત્તિમાં સહાધ્ય આપી શકાય છે. આવશ્યક ધર્મકર્મો અનેક પ્રકારનાં છે. જે કાલે જે ક્ષેત્રે જે ધર્મકર્મની અત્યંત આવશ્યકતા જણાતી હોય તેમાં સર્વની પૂર્વે લક્ષ્ય દઈ પ્રવૃત્ત થવું જોઈએ. વ્યક્તિસંરક્ષા ગુરુસંરક્ષા ધર્મસંરક્ષા ચાતુર્વિધર્મસંરક્ષા અને યુદ્ધદુર્ભિક્ષાદિ વિપત્તિ પ્રસંગે આવશ્યક ઉપયોગી ધર્માની અપવાદિકમાર્ગે સંરક્ષા આદિ સર્વ પ્રકારની અસ્તિત્વકાકવર્ધકપ્રગતિકારક સંરક્ષાઓના સાધનભૂત જે જે આવશ્યક ધર્મકર્મો હોય તે તે કરવામાં મુખ્ય તા અને ગૌણુતાનો વિવેક સંપ્રાપ્ત કરી પ્રવૃત્ત થવું જોઈએ. ધર્માર્થે આવશ્યક છે જે For Private And Personal Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - .wriા કેમ મા જ કામ ન છ પ્રકારના આવશ્યક કમેં. ( ૭૧ ). ધર્મક હોય તેમાં મનને નિયુક્ત કરવાથી તે તે કાર્યોની સત્વર સિદ્ધિ થાય છે અને ધર્મકાર્યના પ્રવૃત્તિમાર્ગમાં વિદ્યવેગે આગળ વધી શકાય છે. ધર્મના જે જે નિવૃત્તિ માર્ગો હોય તે તે માર્ગોનું સંરક્ષણ કરવા માટે વર્તમાનકાલદેશાદિકને અનુસરી આવશ્યક જે જે ધર્મક જણાતાં હોય તેમાં ધાર્મિકજનોએ પ્રાણુહુતિપૂર્વક પ્રવૃતિ કરવી જોઈએ. શ્રી ગુરુ આદિ જેઓ ધર્મના પ્રગતિકારક હોય તેઓનું પ્રતિપક્ષદુષ્ટજનથી રક્ષણ કરવું એ એક જાતની ભકિતરૂપ આવશ્યક ધર્મકર્મ છે; તેને સેવકેએ આદરવું જોઈએ. અકસ્માતું રાત્રી ના દિવસમાં જે ધર્મકાર્ય કરવાની દેવગુરુ અને ધર્મપ્રતિ આવશ્યકતા ઊભી થાય તે તે ધર્મકર્મની આવશ્યકતાને સ્વફરજરૂપ લેખવી–તેમાં પ્રવૃત્તિ કરવી એ ધર્મવીરપુરૂષનું લક્ષણ છે. ધર્મનાં સર્વાગો, ધર્મનાં સર્વ સાહિત્ય અને ધર્મપ્રચારક સર્વ સામગ્રીઓની રક્ષા વૃદ્ધિ અને પ્રગતિ કરવી એ ધર્મનાં આવશ્યક કર્મો છે. ધર્મ અને ધર્મીઓની પ્રગતિમાં જે જે આસુરી મનુષ્ય તરફથી વિદને થાય તો તે વિઘોને નાશ કરવા દૈવિકશક્તિને પ્રકટાવવી અને દોષભેગે ધાર્મિકજનોને અનન્તગુણ લાભ થાય એવી પ્રવૃત્તિ પ્રારંભવી અને તેમાં યહોમ કરીને જીવન સમર્પવું એ નિષ્કામ ધર્મકર્મગીઓની આવશ્યક ધર્મકર્મ ફરજ છે. આત્મસમર્પણ કર્યા વિના કદાપિ કઈ કાર્ય કરી શકાતું નથી. વિશ્વમાં જેણે આત્મસમર્પણ કરવામાં દેહાદિકની મમતા ત્યજી દીધી છે અને સ્વફરજમાં જેણે લક્ષ્ય દીધું છે તે મનુષ્ય ખરેખર કઈ પણ કાર્યમાં પ્રવૃત્ત થઈને આત્મિક પ્રગતિ કરી શકે છે. નિષ્કામબુદ્ધિએ મરજીવા થઈને ધર્મકાર્યો કરવાં જોઈએ. સ્વાર્થે–પરાર્થે અને સંઘાર્થે જે જે ધર્મકામે કરવામાં સ્વાધિકાર મેગ્યતા અવબોધાતી હોય તો તેવા આવશ્યક ધર્મકાર્યો કરવામાં ડરવાના કરતાં મરવું એ છેરૂપ છે એમ માનીને તેઓમાં માન અપમાનની વા કઈ પણ ક્ષણિક લાલસા રાખ્યા વિના પ્રવૃત્ત થવું એજ ધર્મકર્મગીઓની મુખ્ય કર્તવ્ય ફરજ છે અને તે અદા કરવીજ જોઈએ; જે જે ધર્મકર્મ કરવાથી જે જે ફલ પ્રાપ્ત થવાનું છે તે થયા વિના રહેતું નથી. તેના ફલની ઈચ્છા રાખતાં કદાપિ તે ફલ ન પ્રાપ્ત થયું તો છેક ચિન્તા અને પાછા હઠવાનું થાય છે અને કદાપિ ઇચ્છાપૂર્વક ફલ પ્રાપ્ત થયું તે હર્ષ અને પુલાવવાનું થાય છે. હર્ષ કુલાવું શક ચિન્તા વગેરેથી આત્મા સમભાવ ત્યાગીને વિષમરાગાદિક ભાવમાં ઉતરી જાય છે અને તેથી સમભાવે સ્વફરજ અદા કરતાં જે આત્માની ઉચ્ચતા-શુદ્ધતા રહે છે તે રહેતી નથી અને રાગાદિનું સત્વ પ્રાપ્ત થાય છે. અતઓવ ધર્મકર્મચગી એ ધર્મકર્મથી જે થવાનું હોય છે તે થાય છે એ નિશ્ચય કરી સ્વયેગ્ય ધર્મકર્મની ફરજ અદા કરવા સદા અપ્રમત્તભાવે વર્તવું જોઈએ. ધર્મકર્મીઓની નિલેષપણે સ્વધર્મકર્મ ફરજ બજાવવાની દશા માટે તે સ્થિતિની પ્રાપ્તિના ઉપાયો લેવા અને યાવતું એ સ્થિતિ પ્રાપ્ત ન થાય તાવત્ આત્માની શુદ્ધતા પ્રતિ લક્ષ્ય દઈ પ્રીતિ અને ભક્તિવડે For Private And Personal Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - --- ( ૭૨ ). શ્રી કર્મયોગ ગ્રંથ–સવિવેચન. R ધર્મકર્મમાં પ્રવૃત્ત થવાની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. અશુદ્ધ પ્રીતિ બદલે શુભ પ્રીતિ અને અપ્રશસ્ય ભક્તિના બદલે શુભ ભકિત ધારણ કરવાની તો યોગ્યતા ન આવી હોય અને એકદમ પ્રીતિભકિતને ત્યાગ કરી નિર્લેપ રીતે ધર્મકર્મની ફરજ અદા કરવી એવી માન્યતા ધારીને પ્રીતિભક્તિને અનાદર કરો અને પ્રીતિભકિત વિનાની સ્થિતિ ન પ્રાપ્ત કરવી અને તેમજ અશુભ રાગ-પ્રીતિમાં મગ્ન રહેવું એ તે ખરેખર ઉભયભ્રષ્ટ થવા જેવી સ્થિતિ છે. અએવ સુજ્ઞ ધર્મબંધુઓએ પિતાની યેગ્યતાને તપાસ કરે અને પ્રીતિભક્તિપૂર્વક પ્રથમ ધર્મકર્મોમાં પ્રવૃત્ત થવા લક્ષ્ય દેવું. જેઓના આત્માની જ્ઞાનબળે-વૈરાગ્યબળે-ધ્યાનબળે અને સમાધિબળે પ્રીતિ વિના ધર્મકર્મ કરવાની પ્રવૃત્તિ થાય છે (અમુક રાગાદિના અભાવની અપેક્ષાએ) તે ભલે તે સ્વફરજાનુસારે ધર્મકર્મમાં પ્રવૃત્તિ કરે; પરંતુ જેઓ હજી અપ્રશસ્ય કક્ષામાં પ્રવૃત્ત રહે છે, અપ્રશસ્યરાગ અશુભભક્તિ આદિને સેવ્યા કરે છે અને તેવી પિતાની સ્થિતિને જેઓ અનુભવે છે તેઓને તે મુખ્ય શિખામણ એ છે કે પ્રત્યેક આવશ્યક ધર્મકર્મકર્મમાં પ્રીતિ ભકિતના અત્યંતવેગે પ્રવૃત્ત થવું જોઈએ. પ્રીતિ ભક્તિ ગે પરિપૂર્ણ કર્મગની પરિપકવતા થતાં સહેજે શુભરાગાદિનો ઉપશમાદિભાવ થશે અને કેવલીઓની પેઠે પ્રીતિભકિતના પરિણામ વિના સ્વાધિકારે ધર્મકર્મની ફરજ અદા કરાશે. અમુક કષાયેના ઉપશમાદિભાવથી હાલ તો તે તે કષાયે ઈચ્છા ના વિરામે નિષ્કામ કર્મયોગીપણું પ્રાપ્ત થાય છે. રાગ અને દ્વેષમાં ન પડતાં સમભાવે ફલની ઈચ્છાઓનાં વિરામે આવશ્યક ધર્મકાર્યો જેઓને સ્વયેગ્ય વિવેકે અવબોધાતાં હોય તેઓએ સ્વાધિકારે તે તે કાર્યો કરવા સદા અપ્રમત્ત રહેવું જોઈએ. ગૃહસ્થ અને ત્યાગીઓએ સ્વાધિકારગ્ય પાલનીય સંસેવ્ય ધર્માવશ્યકત્રતરૂપ કાર્યોને અપ્રમત્તપણે કરવા જોઈએ. ગુણસ્થાનક દષ્ટિએ ગૃહસ્થોએ અને ત્યાગીઓએ સ્વયેગ્ય ગુણસ્થાનકગત પ્રાપ્તધર્મકાર્યોને કરીને આગળનાં ઉચ્ચગુણ સ્થાનકત ધર્મકર્મોને અવશ્ય કરવા લક્ષ્ય દેવું જોઈએ. ગુણસ્થાનકગત દષ્ટિએ સ્વસ્વયેગ્ય ગુણસ્થાનક વરૂપ ધર્માવશ્યક કર્મોને પ્રીતિ ભક્તિથી કરવામાં સ્વફરજની પૂર્ણતા અવધવી જોઈએ. જેમ જેમ સ્વગ્ય આવશ્યકધર્મકર્મોમાં પ્રવૃત્તિ કરાય છે તેમ તેમ આત્માનું વીર્ય વિશેષ પ્રમાણમાં ક્ષણે ક્ષણે પ્રગટ્યા કરે છે અને આત્માની પરમાત્મપદની પ્રાપ્તિમાં પ્રગતિ થયા કરે છે. યાવત્ ધાર્મિક આવશ્યક ધર્મકર્મ કરવાનો અધિકાર છે તાવત્ મન-વાણી અને કાયાથી પ્રવૃત્તિ કરવી એ સ્વફરજ ખરેખર હારી છે એ ફરજ પ્રમાણે વર્તવામાં આત્માની પરમાત્મતા પ્રગટવાની છે એવું અવબોધીને નિઃશંકભાવે સ્વફરજની પ્રવૃત્તિમાં પ્રવર્યા કર !!! લૌકિક વ્યાવહારિક આવશ્યક કર્મોની સ્વાધિકાર જેમ ગૃહસ્થોએ ફરજ અદા કરવાની છે તેમ લકત્તરવ્યાવહારિકઆવશ્યકધર્મકર્મદષ્ટિએ ધર્માવશ્યક કાર્યોની ફરજને પણ તટસ્થ સાક્ષીભાવે આત્માને આત્મારૂપે દેખીને તથા આત્માને આત્મરૂપમાં પરિણમાવીને અદા કરવી જોઈએ કે જેથી For Private And Personal Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - a * - * * છ પ્રકારનાં આવશ્યક કમાં. ( ૭૩ ) ધર્મકાર્ય ફરજ અદા કરવાની સાથે આત્મવિશુદ્ધિમાં સમભાવે ઉચ્ચ પ્રગતિ થયા કરે. ત્યાગીઓએ ત્યાગધર્મસ્વાધિકાર શ્રત ધર્મ અને ચારિત્રધર્મ આદિ અનેક ધાર્મિક આવશ્યક કાર્યોને વ્યવસ્થા અને અનકમપૂર્વક નિયમસર કરવાં જોઈએ. વસ્તુતઃ આત્માને શાર્વવ્ય કમેને સાક્ષીભૂત રાખીને તથા રાગદ્વેષ એ બેમાંથી કેઈમાં ન લેપાવા દેતાં નિર્લેપપણુએ કરવાં જોઈએ. પિતાનાં અનેક નામમાં અને શરીરાદિ આકૃતિના મેહમાં કદાપિ ન મુંઝાતાં ધર્મકાર્યોમાં પ્રવૃત્ત થવું જોઈએ. આ વિશ્વમાં નામ તેને નાશ છે. કેઈપણ તીર્થંકરાદિ વ્યક્તિનું અનાદિથી તે અનન્તકાલ પર્યન્ત નામ રહેવાનું નથી. સાગરમાં ઉઠતા તરંગોની પેઠે આ વિશ્વમાં જે જે નામ પડે છે તે પણ સદા રહેતાં નથી. અમુક આત્માનાં અનાદિકાલથી સંસારમાં પરિભ્રમતાં શરીરોગે અનેક નામે પડ્યાં પણ તેમાંનું એકે નામ તથા રૂપ આ ભવમાં કાયમ રહ્યું દેખાતું નથી તે આ ભવમાં જે નામ પાડવામાં આવ્યું છે અને જે નામે સ્વયં ઓળખાય છે તે નામ તથા શરીરાકૃતિરૂપે સદાને માટે ભવિષ્યમાં નહિ રહે એ નિશ્ચય છે. અત એવ ત્યાગીઓએ નામરૂપમાં ન મુંઝાતાં સ્વકર્તવ્યધર્મકર્મ ફરજ અદા કરવી જોઈએ. યાવત્ નામરૂપમાં મનુષ્યોની મતિ મુંઝાય છે તાવત્ નિષ્કામભાવે સ્વક્તવ્ય કર્મ કરવાની ચેગ્યતાની સિદ્ધિ થઈ નથી એમ અવબોધવું. નામરૂપની અહંમમતાની વૃત્તિ જ્યારે ટળે છે ત્યારે સ્વયોગ્ય કર્તવ્ય કર્મોની વાસ્તવિક અધિકારિતા પ્રાપ્ત થાય છે અને એ વાસ્તવિક નિષ્કામકર્તવ્યતાની અધિકારિતા પ્રાપ્ત થયા પશ્ચાત્ કર્મયેગી થઈ શકાય છે. કર્મયેગીની કર્તવ્ય ફરજ અદા કર્યા વિના જ્ઞાનયોગની પરિપકવ દશા પ્રાપ્ત થઈ એમ કથી શકાતું નથી. સર્વજ્ઞ થએલ તીર્થકરને પણ ત્રયોદશગુણસ્થાનકની સ્થિતિ પર્યન્ત ઉપદેશ દાન-વિહાર-આહારગ્રહણ અને સંઘસ્થાપનાદિ કાર્ય ફરજો અદા કરવી પડે છે તે અન્ય સામાન્યાધિકારવંતમનુષ્ય માટે તો શું કહેવું ? નામ અને શરીરરૂપથી ભિન્ન સ્વાત્માને ભિન્ન પ્રબધી કમગી ગૃહસ્થાએ તથા ત્યાગીઓએ આત્માને સિદ્ધ સમાન ભાવે. શરીર મન અને વાણી એ આત્મપ્રગતિ કર્તવ્ય કર્મો માટે ઉપયોગી સાધન છે. પંચેન્દ્રિ પણ કર્તવ્ય સ્વફરજ ગ્યકર્મો માટે સાધનભૂત છે. પંચેન્દ્રિયથી આત્માની પ્રગતિ થાય એવી પ્રવૃત્તિ કરવી એજ વાસ્તવિક મારો અધિકાર છે;-દ્રવ્ય ક્ષેત્રકાલભવે આત્મપ્રગતિકારક જે જે સાનુકૂલ સંગો પ્રાપ્ત થયા છે તેઓને અંગીકાર કરવાની જરૂર છે અને જે જે સંયોગે પ્રાપ્ત થયા છે તેમાંથી વિઘયપૂર્વક પસાર થઈને પ્રતિકૂલ આવશ્યક ધર્મકર્મો કરતાં કરતાં તટસ્થતા અને સાક્ષીભાવના ઉપયોગને ક્ષણ માત્ર પણ ન વિસારે જોઈએ; એ ક્ષણે ક્ષણે ઉપયોગ કરવો જોઈએ. ૩યો ધર્મ: એ વાક્યને ક્ષણે ક્ષણે મરીને કર્તવ્ય ધર્મકર્મોમાં સમભાવપૂર્વક પ્રવૃત્તિ કરવાથી પોતાનામાં ગુણે ૧૦ For Private And Personal Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (198) શ્રી કુયાગ ગ્રંથ-વિવેચન, અને દુર્ગુણૅ વચ્ચે થતા યુદ્ધને અનુભવ કરી શકાય છે અને અન્તે દુર્ગુણા પર ય મેળવી શકાય છે તથા સદ્ગુણાની પ્રાપ્તિ થાય છે. શરીરસ્થ આત્મામાં બે પ્રકારની શક્તિ છે. એક આસુરીશક્તિ અને બીજી દૈવીશક્તિ. આસુરી અને દૈવીશક્તિ વચ્ચે સદા યુદ્ધ થયા કરે છે. હિંસાપરિણામ-અસત્ય-સ્તેય-અબ્રહ્મચર્ય-સૂર્ણાં-અજ્ઞાન-અવિરતિ–ક્રોધ માન-માયા-લાભ-ઇર્ષ્યા-નિન્દા-આલસ્ય-વિષયાસક્તિ-કામ-નિન્દા-રતિ અને અતિ આદિ For Private And Personal Use Only 嵋 આસુરી શક્તિયા છે. ક્ષમા-દયા-સેવા-ભક્તિ-સત્ય-અસ્તેય-બ્રહ્મચર્ય-વૈરાગ્ય-જ્ઞાન-વિવેકસમતા-શુદ્ધપ્રેમ-ત્યાગ-આવ-માવ-નિલંભતા-તપ- સયમ-ચારિત્ર-દર્શન અને નિષ્કામતા વગેરે દૈવીશક્તિયેા છે. જ્યારે આત્મા આસુરી શક્તિયેાના વશમાં થાય છે ત્યારે તે અસુર ગણાય છે અને તે પિડમાં તથા બ્રહ્માંડમાં આસુરીશક્તિયેાનું સામ્રાજ્ય વધારે છે. જ્યારે આત્મા દૈવીશક્તિયાના તામે થાય છે ત્યારે તે સુર ગણાય છે અને તે પિંડમાં તથા બ્રહ્માંડમાં સુરીશતિયાને પ્રચારે છે. જેવી પિંડમાં સુરી અને આસુરી શક્તિયા છે તેવી બ્રહ્માંડમાં પણ સર્વત્ર સુરી અને આસુરી શક્તિયેા વ્યાપી રહી છે. જે મનુષ્યેામાં સુરીશક્તિએ પ્રધાનપણે વર્તે છે તેને દૈવીસ'પત્તિવાળા સુરેશ થવામાં આવે છે અને જે મનુષ્યોમાં હિંસાદિ આસુરી શક્તિયેા પ્રધાનપણે વર્તે છે તેઓને આસુરી સંપત્તિવાળા અસુરા થવામાં આવે છે. જેમ પિ’ડમાં સુરી અને અસુરી શક્તિયેાનું યુદ્ધ પ્રવર્તે છે તેમ બ્રહ્માંડવતિ દેવદાનવ-મનુષ્ય-પક્ષી અને પશુ આદિ સર્વ જીવામાં સુરી અને અસુરી શક્તિયાનું યુદ્ધ પ્રવર્ત્યા કરે છે. પિંડમાં જે જે ભાવા પ્રગટે છે તેવા ભાવા બ્રહ્માંડમાં પણ પ્રગટે છે અતએવ બ્રહ્માંડમાં સુરીશક્તિયે સદા અસુરીશક્તિયોના નાશ કરવા પ્રયત્ન કરે છે અને અસુરીશક્તિયે સ્વપ્રતિપક્ષીભૂત સુરીશક્તિયાના નાશ કરવા પ્રયત્નશીલ થાય છે. જેમ પિંડમાં સુરીશક્તિયેઃ અને અસુરી શક્તિયાના યુદ્ધના આત્માને અનુભવ પ્રકટે છે-તદ્વત્ બ્રહ્માંડમાં પણ થતા સુરી અને અસુરીશક્તિયાના યુદ્ધના આત્માને અનુભવ થાય છે. રજોગુણ અને તમેગુણની વૃત્તિએ સર્વે અસુરીશતિયા ગણાય છે અને સત્ત્વગુણની વૃત્તિયો છે સર્વે સુરીશક્તિયો ગણાય છે. યાપિંડમાં કોઈ કાળે અસુરીશક્તિયાનું પ્રાબલ્ય પ્રવર્તે છે અને સુરીશક્તિયાનું નિખલત્વ થાય છે-તદ્વત્ બ્રહ્માંડમાં-વિશ્વમાં કોઈ કાળે આસુરીશિક્તવાળા મનુષ્યાનું સત્તાખળ સામ્રાજ્ય વૃદ્ધિ પામે છે. પિંડમાં જેમ અસુરીતિયાના પ્રામણ્યથી અને સુરીશક્તિયેાના નિર્મૂલત્વથી દુઃખ-શાક ઉપાધિ અને અશાન્તિ વગેરે પ્રકટે છે તેમ બ્રહ્માંડમાં-વિશ્વમાં આસુરી શક્તિયાના પ્રાખલ્યયુક્ત સામ્રાજ્યથી શાક ભય દુઃખ અને અનારોગ્ય વગેરે પ્રકટી શકે છે. વિશ્વમાં આસુરીશક્તિપ્રધાન અસુરા અને સુરીશક્તિપ્રધાન સુરી મનુષ્ય વચ્ચે - વિદ્યા - રાજ્ય-વ્યાપાર- સેવા અને સત્તાની પ્રાપ્તિ માટે અનાદિ કાળથી યુદ્ધો પ્રવર્તે છે અને હાલ પ્રવર્તે છે તથા ભવિષ્યમાં અનન્તકાલ પર્યન્ત પ્રકટશે તેને કદાપિ પાર આવવાના નથી. વિશ્વમાં મુખ્યતાએ દૈવી સોંપત્તિવાળા મનુષ્યાનું સત્તા Page #175 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 品 www.kobatirth.org છ પ્રકારનાં આવશ્યક કર્મા, ( ૭૫ ) ખળ-રાજ્યમળ પ્રવર્તે છે તેા તત્સમયે ધર્મિજીવાને શાન્તિ મળે છે અને અધર્મ મનુષ્ય કોઈ પ્રકારની ધર્મિવાને ઉપાધિ કરી શક્તા નથી. વિશ્વમાં મુખ્યતાએ આસુરી સપત્તિવાળા મનુષ્યાની રાજ્ય સત્તા વગેરે પ્રબળ શક્તિયા વધે છે અને તેઓની સામે યુદ્ધમાં યઢિસુરી સંપત્તિવાળા મનુષ્યા હારી જાય છે તે આસુરીશક્તિઓનુ સામ્રાજ્ય વધતાં વિચાર। અને આચારામાં આસુરી વાતાવરણનું પ્રખળ વધે છે અને તેથી વિશ્વમાં હિંસાકપટ-બૃહ-ફ્લેશ-યુદ્ધ-અશાન્તિ અને પાપકર્મો વધી જવાથી વિશ્વવર્તિ જીવેા દુઃખથી પોકારો કરે છે. એ પ્રમાણે દૈવિક અને આસુરી શક્તિવાળા મનુષ્યોના દ્રવ્યક્ષેત્રકાલભાવાનુસારે વિશ્વમાં સત્તાખલની પ્રગતિ હાનિ ખરેખર દિવસ રાત્રીની પેઠે થયા કરે છે. કાઈ ક્ષેત્રે કાઈ કાલે સુરી શક્તિવાળા મનુષ્યનું સામ્રાજ્ય પ્રવર્તે છે તા કાઈ ક્ષેત્રે કાઇ કાલે આસુરી શક્તિવાળા મનુષ્યાનું સત્તાખલ સામ્રાજ્ય પ્રવર્તે છે. અનાદિકાળથી તે અનન્ત કાળ પર્યંત સુરીશક્તિવાળા અને આસુરીશક્તિવાળા મનુષ્યા વિશ્વમાં વર્તવાના. આસુરીશક્તિના સર્વથા વિશ્વમાં વિનાશ થવા એ કદાપિ બન્યુ નથી બનતું નથી અને ભવિષ્યમાં બનશે નહિ. આસુરીશક્તિપ્રધાન મનુષ્યાની રજોગુણ અને તમેગુણથી પરસ્પરકલેશે હાનિ થાય છે. આસુરીશક્તિવાળા મનુષ્ય ભૌતિક પદાર્થાના ભાગવડે સુખ ભોગવવાની માન્યતાવાળા હોય છે તેથી તેઓ આધ્યાત્મિકસુખને અવગણીને ભૌતિક પદાર્થોની ઉન્નતિ અને તેની પ્રાપ્તિમાંજ ફક્ત રાચ્યામાચ્યા કરે છે. યદા આસુરીમનુષ્યા ભોતિક પદાર્થાનું સામ્રાજ્ય ભાગવવાને અનેક મંત્ર તંત્ર અને યંત્રની શોધો કરીને સંપૂર્ણ વિશ્વમાં કલાવિદ્યામાં અગ્રણી થઇને સુરીમનુષ્યને પોતાના તાબે કરી તેની આજીવિકાના ઉપાચાને સ્વહસ્તે કરી તેને દુ:ખી કરે છે તદા સુરીશક્તિધારક મનુષ્યમાં એક એવી પુણ્યયેાગે મહાન વ્યક્તિ પ્રગટે છે કે તે અસુરીમનુષ્યાના હાથે પીડાતા સુરીમનુષ્યના સમાજને ઉદ્ધાર કરે છે અને અધ્યાત્મવિદ્યા, અધ્યાત્મસુખ તથા પરમાત્મપદપ્રાપ્તિકારક આવશ્યકધમ કાયાને વિશ્વમાં સર્વત્ર ફેલાવી સર્વત્ર વિશ્વમાં શાન્તિ સ્થાપી શકે છે. એવા જગદુદ્ધારક ધર્માંસ સ્થાપક મનુષ્યા ક્ષત્રિયાદિકુલમાં અવતાર લે છે અને દ્રવ્યભાવક્ષેત્રખળે અસુરાની શક્તિયેને નાશ કરે છે. એવા મહાત્માને તીર્થ કહેવાઆદિ વિશેષણાથી વિશ્વમનુષ્યા જાણી શકે છે. આવશ્યક ધર્મકાર્યાં કરવામાં પિંડમાં રહેલી આસુરીશક્તિ અને બ્રહ્માંડ યાને વિશ્વવતિ આસુરીશક્તિધારક મનુષ્યેા તરફથી અનેક વિજ્ઞો ઉપસ્થિત થાય છે. ધર્મનાં આવશ્યક કાર્યાં કરતાં ક્રોધ માન માયા લાભ મિથ્યામુદ્ધિ કામ ઇર્ષ્યા નિન્દા નિદ્રા અહુ મમતા ખેઢ શેક કલેશ અને રતિઅતિઆદિ આસુરીશક્તિયે પેાતાના સ્વભાવ દર્શાવવા પ્રસંગોપાત્ત સામી આવીને ઉભી રહે છે તેથી જે મેહની પ્રકૃતિ યાને આસુરી શક્તિયાનું જ્ઞાન ધરાવતા નથી તે તે આસુરીશક્તિના દાસ બનીને આવશ્યક ધર્મકાર્યથી પરામ્મુખ રહે છે અથવા આસુરીશિતયાના Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૬ ) શ્રી કર્મયોગ મંથ-સવિવેચન. પરિણામની સાથે આવશ્યક ધર્મકાર્યોની પ્રવૃત્તિ કરીને ધર્મને અધર્મનું રૂપ આપી દે છે; પણ જેઓ આસુરી શક્તિની દુછતા જાણીને સુરી શક્તિને આચરે છે તેઓ આસુરી શક્તિથી દબાતા નથી. આસુરીશકિતના તાબે થયેલ મનુષ્ય ખરેખર ધર્મરંગના સ્થાને જગ મચાવી આવશ્યક ફરજને ભંગ કરી દે છે. આસુરી શક્તિ ગમે તે વખતે હદયમાં ઉત્પન્ન થાય છે તેનાથી અને આસુરી શકિતવાળા મનુષ્યની ખરાબ અસરથી સાવધાનઅપ્રમત્ત રહી આવશ્યક સ્વરોગ્ય ધર્મકાર્યોની ફરજ અદા કરવાની હોય છે એમ ખાસ જે અવધે છે તે પ્રથમ સુરીશક્તિ અને સુરીશક્તિવાળા મનુષ્યના સત્સમાગમમાં આવીને આવશ્યક ધર્મકર્મ કરવાની પોતાની અધિકારિતાની પ્રાપ્તિ કરી શકે છે. પિંડમાં જેમ આસુરી શક્તિ ઉદ્દભવે છે તે તેને સુરીશક્તિ વડે હટાવી શકાય છે તેમ બ્રહ્માંડમાંવિશ્વમાં આસુરી શક્તિને સુરીશક્તિ વડે હટાવી શકાય છે. સુરીશક્તિ વડે આસુરીશક્તિએને ગમે તે ઉપાયે નાશ કરવો તે ધર્મ ગણાય છે તદ્રત વિશ્વમાં પણ આસુરી શક્તિનો જે જે દૈવિકશક્તિધારક આવશ્યક ધર્મવડે નાશ કરવો તે ધર્મ છે અને ધર્મના માટે દ્રવ્યક્ષેત્રકાલભાવાનુસારે જે જે સ્વકર્તવ્યોગ્ય કાર્યો કરવાં એ સ્વફરજ છે અને એ સ્વફરજથી કઈ કાલે મનુષ્યોએ ભ્રષ્ટ ન થવું એજ આન્નતિને આવશ્યકાનુ સર્તવ્યસેવ્ય પ્રગતિમાર્ગ છે. આસુરીશક્તિધારકમનુષ્યોના સત્તાબળે સ્વસુરીશક્તિધર્મને નાશ ન થાય અને દૈવિકધર્મિવર્ગને નાશ ન થાય તો-તેમજ અનેક આસુરીઓના નાશસહ સ્વધર્મરક્ષણસ્વાતંત્ર્યરક્ષણ–તથાસ્વમિનું વિપત્તિકાલે રક્ષણ કરવું એ આપવાદિક આવશ્યક ધર્મકર્મોને એવા પ્રસંગે કરી આપવાદિક ધર્મકર્મની ફરજને અદા કરવી એ શિક્ષા વિપત્તિકાલે આદેય છે. વિષ્ણુકુમારે અનેક સાધુસંઘની રક્ષાર્થે અને કાલિકાચાર્ય સાધવાની અને શાસનની રક્ષાથે વિપત્તિસમયે-સંકટસમયે આપવાદિક આવશ્યક ધર્મકાર્યોને કરી આવશ્યક ધર્મકર્મની ફરજ અદા કરી હતી. ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગ આસુરી શક્તિના વિનાશાળે અને દૈવિકશક્તિો તથા દૈવિકશકિતધારક મનુષ્યના અસ્તિત્વ સંરક્ષાથે તેઓની પ્રગતિ માટે ક્ષેત્રકાલાનુસારે અલ્પષે વિશેષ ધર્મલાભે સ્વયેગ્ય આવશ્યક ધર્મકર્મની જે જે ફરજો અદા કરવાની જણાતી હોય તેમાંથી જે શંકા, ભય, ખેદ અને દેહાદિ મમત્વના ગે ભ્રષ્ટ થાય છે તે સ્વનું પરનું ચતુર્વિધ સંઘનું અને પારમેશ્વરી આજ્ઞાનું ખંડન કરે છે એમ અવબોધવું તેમજ ધર્મકારકજનોની સેવાભક્તિના માર્ગોને નાશ કરે છે એમ અવબોધવું. અલ્પષ અને મહાલાભાર્થે યદિ સ્વને નહિ પરન્તુ ધાર્મિક સમાજને લાભ થનાર હોય તે સંઘની ફરજ અદા કરવાની દૃષ્ટિએ શ્રી ભદ્રબાહુની પેઠે સ્વયેગ્ય દેશકાલાનુસારે શીર્ષ પર આવી પડેલી આવશ્યક ધર્મકર્મફરજને આત્મશક્તિના ભેગે આદરવી પડે તેમાંજ વેન્નતિ સમાયેલી છે એમ અવધવું. આવશ્યક ધર્મકાર્યોને કઈ રજોગુણવૃત્તિથી કરે છે કે તમે ગુણવૃત્તિથી કરે છે અને કેઈ સવગુણવૃત્તિથી કરે છે તેથી For Private And Personal Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છ પ્રકારનાં આવશ્યક ક. ( ૧૭ ) આવશ્યક ધ કાર્યાં કરનારા ભિન્ન ભિન્ન વૃત્તિભેદે ભિન્ન ભિન્ન હેાય છે. કેટલાક મનુષ્ય રજોગુણવૃત્તિથી આવશ્યક ધર્મકાર્યો કરે છે, કેટલાક મનુષ્યા તામસીવૃત્તિથી આવશ્યક ધર્મકાર્યો કરે છે અને કેટલાક મનુષ્યા સત્ત્વગુણવૃત્તિથી આવશ્યક ધર્મકાર્ટૂને કરે છે. અનેક પ્રકારના સાંસારિક પદાર્થાની લાલસાથી આવશ્યક ધર્મકાર્યાં કરવાથી આવશ્યક ધર્મ કાર્યાના ચા ફૂલથી ભ્રષ્ટ થવાય છે. પાશવવૃત્તિયાને સંતેાષવા કેટલાક આવશ્યક ધર્મકાર્યાને કરે છે. માનપ્રતિષ્ઠા કીર્તિપૂજા અહવૃત્તિની લાલચે મનુષ્યા આવશ્યક ધર્મ કાર્ડને કરી રજોગુણવૃત્તિનું પ્રાબલ્ય વધારે છે. અપ્રશસ્ય ક્રોધ અને વૈર વાળવાની બુદ્ધિ ક્લેશહિંસા પરિણામોત્પાદક રૌદ્રધ્યાન વિચારા વગેરેને તાબે થઇ કેટલાક મનુષ્યા તમેગુણુના પૂજારી બની આવશ્યક ધર્મકાર્યાંને કરે છે. ક્ષમા, આવત માવ યુક્તિ સત્ય અને શૌચ વગેરે તથા મૈત્રીભાવના પ્રમોદભાવના માધ્યસ્થભાવના અને કારુણ્યભાવના વગેરે ભાવનાઆના પાષકો અને રજોગુણ અને તમેગુણવૃત્તિરૂપ માહનીય કના નાશ કરવામાં પ્રવૃત્ત થનારા સત્ત્વગુણી મનુષ્યા આવશ્યક ધકાચને સ્વયોગ્યતાના અનુસારે કરતા છતા વાસ્તવિક આત્મશુદ્ધિરૂપ સ્વાધિકાર પ્રાપ્ત ક્રૂરજથી લને અનુભવે છે. રજોગુણી અને તમેગુણી સાંસારિક કાર્ય પ્રવૃત્તિમાં અને ધાર્મિકકાર્ય પ્રવૃત્તિમાં અશાન્તિ ઉદ્ભવે છે અને આત્માની જ્ઞાનાદિક પ્રગતિમાં અનેક વિજ્ઞો પ્રગટ થાય છે. રજોગુણવૃત્તિ અને તમેગુણવૃત્તિથી સ્વાધિકારે ધાર્મિકકાર્યની પ્રવૃત્તિયાને પરિપૂર્ણ અદા કરી શકાતી નથી. રજોગુણ અને તમાગુણવૃત્તિનાયેાગે આત્માની નિર્લેપતા યથાયેાગ્ય સંરક્ષી શકાતી નથી અને મગજની સમતાલતાને બદલે વિષમતાપૂર્વક પ્રવર્તવાથી સ્વપરની વાસ્તવિક પ્રગતિ કરી શકાતી નથી. રજોગુણી અને તમેાગુણી મનુષ્ય આવશ્યક ધર્મકાર્ય ફ્લને રજોગુણ અને તમેગુણરૂપ ફૂલ તરીકે પરિમાવે છે. રજોગુણી અને તમેગુણી મનુષ્યા જે જે આવશ્યક ધર્મ કાર્યોથી સત્ત્વગુણની વૃદ્ધિ થવાની છે તેને સ્થાને તમેગુણ અને રજોગુણની વૃદ્ધિ કરે છે. રજોગુણ અને તમોગુણવૃત્તિથી આવશ્યક ધર્મ કાર્યાંને કરતાં વિશ્વમાં શાન્તિ પ્રવર્તાવી શકાતી નથી. અતએવ સુજ્ઞ મનુષ્યોએ રજોગુણ અને તમેગુણવૃત્તિના પરિહારપૂર્ણાંક સત્ત્વગુણવૃત્તિથી પ્રત્યેક આવશ્યક ધર્મકાર્યને કરવા લક્ષ્ય દેવું, રજોગુણી અને તમેગુણી મનુષ્યા યદિ આવશ્યક ધર્મ કાર્ય કરનારા મનુષ્યના રક્ષણાર્થે પ્રવૃત્તિ અને તેની ભકિત કરે તે તે શનૈઃ શનૈઃ સાત્વિક પદના અધિકારી બની શકે. રજોગુણ અને તમોગુણથી પિંડમાં અને બ્રહ્માંડમાં શાંતિના વિચાર પ્રસરાવી શકાતા નથી. આવશ્યક ધર્મકાર્ય પ્રવૃત્તિયેામાં પ્રવર્તક રજોગુણી અને તમેગુણી મનુષ્યા ક્રોધ માન માયા લાભ અને કામવિકારાદિના વશમાં થઈ અનીતિના ઉપાસક બની રાવણુ અને કૌરવાની પેઠે પરસ્પર ક્લેશ વૈર યુદ્ધાદિમાં પ્રવૃત્ત થઈ સ્વાવનતિના સ્વહસ્તે ખાડો ખોદે છે. અતએવ આવશ્યક ધર્મકાર્યમાં પ્રવૃત્તિ કરવાના પણ રજોગુણી અને તમેગુણી For Private And Personal Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૮ ) શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન. જીવને અધિકાર નથી. રજોગુણ અને તમોગુણી મનુષ્ય લૌકિકકર્મ પ્રવૃત્તિમાં અને આવશ્યક ધર્મકર્મોમાં વિવાહની વષી વાળનારની ગતિની પેઠે આચરણ કરે છે. અતએવ વિશ્વ સામ્રાજ્યના ઉચ્ચ પદોમાં અને ધર્મકર્મ સામ્રાજ્યના ઉચ્ચ પદોમાં તેઓને નિયુક્ત કરવાથી વિશ્વરાજ્ય-સામ્રાજ્ય અને આવશ્યક ધર્મ સામ્રાજ્યના કાર્યોની અને તેની પ્રગતિકારક સુવ્યવસ્થાની અવ્યવસ્થા થઈ જાય છે–એવું અવબોધી સાત્વિકજનોગ્ય આવશ્યક ધર્મકાર્યોના પદની સંરક્ષાર્થે રજોગુણ અને તમોગુણીને પરિહાર કરે જોઈએ. વિશ્વવ્યવહારજીવનમાં અને ધર્મવ્યવહારજીવનમાં વિદ્યા ક્ષાત્રબેલ વ્યાપાર અને સેવા એ ચાર કર્મની પ્રવૃત્તિરૂપ તંત્ર યંત્ર અને મંત્ર વિના ક્ષણમાત્ર પણ જીવી શકાય તેમ નથી. રજોગુણ અને તમોગુણી મનુષ્ય વિશ્વવ્યવહાર કર્મમાં અને ધર્મવ્યવહારકર્મમાં પ્રવૃત્તિ કરીને જે કંઈ કરે છે તેના કરતાં સાત્વિક મનુષ્ય વિશ્વવ્યવહારના આવશ્યક કર્મોમાં અને ધાર્મિક વ્યવહારના આવશ્યક કાર્યોમાં સ્વાધિકાર પ્રવૃત્તિ કરીને સ્વને તથા વિશ્વને સંરક્ષવા શક્તિમાન થાય છે. રજોગુણ અને તમોગુણ મનુષ્યના હૃદયમાં ઉચ્ચગુણેના અભાવે પરમાત્માની ઝાંખીને સાક્ષાત્કાર થતો નથી અને તેથી અધ્યાત્મજ્ઞાનનું તેઓ સ્વહૃદયમાં પરિણમન કરી શકતા નથી, તેથી તેઓ ન્નતિ અને પોન્નતિમાં વિદ્યુતવેગે પ્રવર્તી શકતા નથી; અતએ ન્નતિ અને પન્નતિમાં વિદ્યુતવેગે ગમન કરવાને રજોગુણ તોગુણના નાશપૂર્વક સાવિગુણને પ્રાપ્ત કરવાની જરૂર છે. રજોગુણ અને તમોગુણી મનુષ્યને સાત્વિકગુણપ્રાપ્તિપૂર્વક પરમાત્મપદ પ્રાપ્ત કરવાને આવશ્યક ધર્મકાર્યો કરવાનો અધિકાર છે; પરંતુ તેઓએ સાત્વિકજ્ઞાનીઓની નિશ્રાપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ, કારણ કે તેથી તેઓ સ્વાધિકારે લાભ મેળવવા શક્તિમાન થાય છે. સાત્વિક જ્ઞાનીઓ દયા સત્ય અને પ્રામાણ્યાદિગુણોના ઉપાસક બને છે અને તેથી તેઓ સ્વાત્માની શુદ્ધતાપૂર્વક આવશ્યક ધર્મકાર્યોની ફરજને અદા કરીને વિશ્વનું શ્રેય કરવા સમર્થ બને છે. સાત્વિકજ્ઞાનીઓ રાત્રી અને દિવસમાં જે જે આવશ્યક ધર્મકાર્ય કરવાનાં હોય છે તેમાં નિપદુષ્ટિએ પ્રવૃત્તિ કરીને નિર્લેપ રહી શકે છે. જ્ઞાનીઓ આત્મા કર્મ અને પરમાત્માનું પરિપૂર્ણ સમ્મસ્વરૂપ અવબોધી શકે છે, તેથી તેઓ “ નિશ્ચનારમાં ટિશ્ચ ઘવારતઃ સુથસ્થઢિતથા જ્ઞાન દિવાન ઢિવા દર. ' આ પ્રમાણે કથિતલેકને હૃદયમાં ધારીને અલિપ્તદષ્ટિવડે આવશ્યક ધર્મકાર્યો કરતા છતા અલિપ્ત રહી શકે છે. નિશ્ચયષ્ટિએ અત્તરમાં શુદ્ધોપગ ધારીને બાહ્યપ્રવૃત્તિ કરતાં છતાં કૂર્માપુત્રને કેવલજ્ઞાન ઉદ્ભવ્યું હતું. અલિપ્તદષ્ટિવડે પ્રવર્તતાં આશ્રવના હેતુઓ તે સંસારમાં સંવરરૂપે પરિણમે છે. આત્મજ્ઞાની સાત્વિકમનુષ્ય સાંસારિકવ્યવહાર અને આવશ્ય ધર્મવ્યવહારને સ્વફરજાનુસારે અદા કરતે છતો કદાપિ લૌકિકવ્યવહારમાં અને લેકોત્તરવ્યવહારમાં પરતંત્રતાનો અધિકારી બની શકતું નથી. કારણ કે તે જાણે છે કે સ્વાધિકારે પ્રવ For Private And Personal Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org 品 જ્ઞાનીની કરી. ( ૭૯ ) વવામાં યિ મંદતા સેવાશે તે મિ મનુષ્યેાના વર્તમાનજમાનામાં અધર્મિયાના હાથે પરાજય થતાં સર્વ આબતમાં અધર્મિયાનુ પ્રાબલ્ય વધશે અને તેથી પર પરાએ પૂર્વજોએ જે ધાર્મિકોન્નતિ, અને ધર્મ સ્વાતંત્ર્યાદ્દિગુણા વારસામાં સાંપ્યા છે તેને નાશ થવામાં પોતે નિમિત્તભૂત થતાં ભવિષ્યની પ્રજાના શાપ ધર્મનાશકત્વ અને તીનાશપાપ વગેરેના ભાકતા થવુ' પડશે. અનુભવજ્ઞાને વિવેક કરીને આત્મજ્ઞાની સાત્વિક મનુષ્ય આવશ્યક જે જે ધર્મકૃત્યો કરવાનાં છે અને જેના ન કરવાથી ધર્મની પ્રગતિમાં વિક્ષેપ ઉદ્ભવવાના સંભવ રહે છે તે તે કાચને અવશ્ય કરે છે, દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવે આવશ્યક ધર્મ કાર્યાના અનેક ભેદ પડે છે. ધર્મનાં સકાર્યોને આવશ્યક કાર્ય તરીકે સખાધી શકાય કાર્યાં કરતાં વમાનમાં જેની પ્રથમ આવશ્યકતા સિદ્ધ કરે છે તે મુખ્યતાએ ધાર્મિક આવશ્યકકાર્ડ્સમાં ગણી શકાય છે. અધ્યાત્મજ્ઞાની સર્વ બાહ્યપદાર્થોં પર અહંમમત્વત્યાગથી વિજય મેળવવા શક્તિમાન્ થાય છે; અતએવ વિશ્વમાં આત્મજ્ઞાનીકદાપિ અન્ય મનુષ્યાથી વ્યાવહારિક તથા ધાર્મિક એ બેમાંથી કોઇ પણ બાબતમાં હાર પામતા નથી. કહ્યું છે કેઃ— તથાપિ તે સર્વ અથ્થામાની યોગ ધરે વ્યવહાર, પામે નહીં કદિ હાર. અધ્યાત્મ. વિશાલ દૃષ્ટિ રાખતા રે, ગભીર મનનો ઉદાર; અનુભવ પામે આત્મનારે, ડરે નહીં સંસાર, આત્મશુદ્ધ પર્યાયમાંરે, રાખે નિજ ઉપચેગ; વ્યવહારે વર્તે તથાપિ, સ્વાદે નિજગુણ ભોગ. લેપ વિના કરણી કરે રે, અધિકારે નિજ સ; સૌમાં રહે સૌથી સદારે, ન્યારા ધરે નહિ ગ. બંધાતાં રૂઢિ બંધનેરે, નહિ અન્તરમાં બન્ય; રૂઢીબ ધનવ્યવહારમાંરે, વર્તે થઈ નહી અન્ય. નિરહવૃત્તિમય બનીરે, પાળે બાહ્યાચાર અન્તર્ નિજ ગુણ લક્ષ્યમાંરે, જલપ’કજવાર. શાતા અશાતા વેદનીરે, ભાગે નહીં મુંઝાય; સહજશુદ્ધનિજધર્મ માં, પૂર્ણ રમણતા પાય. કુશલ સહુ વ્યવહારમાંરે, ડગ્યે કદિ ન ગાય; બુદ્ધિસાગર જ્ઞાનીનીરે, કર્તવ્ય કરણી સદાય. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only અધ્યાત્મ. ૧ અધ્યાત્મ. ૨ અધ્યાત્મ ૩ અધ્યાત્મ, ૪ અધ્યાત્મ. પ અધ્યાત્મ. અધ્યાત્મ, છ Page #180 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -- - -- ---- ( ૮૦ ) શ્રી કમોગ ગ્રંથ-સવિવેચન. ઈત્યાદિ પદદ્વારા અવબોધવું કે અધ્યાત્મજ્ઞાની સાત્વિક હોવાથી તે મગજની સમાનતા રાખીને અનેક પ્રકારના કષાયને જીતી ધર્મકર્મ કરતે છતા પણ અહેમમત્વથી લેપાતો નથી અને સર્વ બાબતમાં તે અન્ય મનુષ્યોથી પાછળ રહેતું નથી. સાત્વિક આત્મજ્ઞાનીના આત્માની શક્તિ ખીલવા માંડે છે. ઇન્દ્રિય મન વાણી અને કાયાને વશ વર્તાવીને તથા આજુબાજુના સાનુકળ સંગોને મેળવી સ્વાધિકારે કાર્યની સિદ્ધિમાં તે અન્ય મનુષ્ય કરતાં અગ્રગણ્ય પ્રગતિમાન રહે છે. આત્મજ્ઞાની બાહ્ય શુભાશુભ કર્મો ભગવતો છતે હર્ષશેકમાં લીન થતો નથી એજ તેનું અપૂર્વ આન્તરિક પરિણામ-વર્તન હોવાથી તે સ્વફરજગ્ય કેઈ કાર્યની પ્રવૃત્તિમાં નિષ્ફળ જતાં અરતિને અને સફલ થતાં રતિને પામતું નથી. તે તો સ્વાધિકારે આવશ્યક ધર્મકાર્યની ફરજ અદા કરવી એટલું સૂત્રરૂપ માનીને પ્રવર્તે છે. પૂર્વકર્માનુસારે સર્વ થયા કરે છે પણ હૃદયમાં ચિંતવ્યા પ્રમાણે થતું નથી તેથી હે આત્મન ! ત્યારે અનેક બાબતોમાં ઉત્સુક થઈને વિક૯૫ સંક૯૫ ચિન્તાના વશ ન થવું ! ! ! એમ આત્મજ્ઞાની પોતાની માન્યતામાં દઢ હોવાથી બાહો ધાર્મિક પ્રવૃત્તિની અસરથી અન્તરમાં રાગદ્વેષની સલેપતા પામતો નથી. જેમાં લેપાવાનું છે તેમાં સલેપભાવથી ક્રિયા કરતો નથી પરંતુ નિર્લેપભાવથી ક્રિયા કરતો હોવાથી સાત્વિક આત્મજ્ઞાની આવશ્યક ધર્મકાર્યો કરવાને ખરેખર અધિકારી બને છે. જે રજોગુણ અને તમગુણવૃત્તિને દબાવી શક્તો નથી તે વિશ્વ પર વિજય મેળવવા શક્તિમાન થતું નથી. તરવારની ધારથી વિશ્વ પર જે વિજય મેળવી શકાય છે તે યદિ રજોગુણ અને તમે ગુણવૃત્તિવડે યુક્ત હોય છે તે તે વિજય વિશ્વમાં સ્થાયી રહી શકતો નથી. સાત્વિકનીતિપુરસ્સર વિદ્યા ક્ષાત્રકમદિથી જે વિશ્વ પર વિજ્ય મેળવી શકાય છે તે બહુકાલપર્યન્ત સ્થાયી રહી શકે છે. આત્મજ્ઞાની સાત્વિકનીતિપુરસર આવશ્યક ધર્મકાર્યો કરીને વિશ્વની પ્રગતિ કરીને જે વિજય મેળવી શકે છે તેના સમાન અન્ય કોઈ વિજય મેળવવા શક્તિમાન થતો નથી. સાત્વિક આત્મજ્ઞાની નૈૠયિક દૃષ્ટિએ વિશ્વની વાસ્તવિક સ્થિતિ અવધે છે તેથી તે પૂર્વકાલમાં જ્યાં જ્યાં બંધાયે હતો તેમાં તે વર્તમાનમાં નિઃસંગભાવે પરિણમતો હોવાથી બંધાતો નથી. આત્મજ્ઞાની શુભાશુભભાવમાં મુંઝાતું નથી તેથી તેની મન વચન અને કાયાની પ્રવૃત્તિથી તે સ્વપ્રારબ્ધ ભોગવતાં સ્વયેગ્ય અધિકાર ફરજ પ્રમાણે પ્રવર્તતાં ક્ષણે ક્ષણે આત્માની અને વિશ્વની પ્રગતિમાં આગળ ને આગળ વધ્યા કરે છે. મન વચન અને કાયાની કઈ પણ પ્રકારની પ્રવૃત્તિ કર્યા વિના કેઈ પણ જીવ વિશ્વમાં રહી શક્તો નથી એમ આત્મજ્ઞાની અવબોધે છે તેથી તે સ્વાધિકાર ફરજ ગ્ય લૌકિક કર્મ અને લકોત્તરકની ફરજ અદા કરે છે અને અન્તરથી બાહ્ય જે જે કરે છે તેમાં “નાડ 7 ના મોજા” ઇત્યાદિ ભાવના પ્રવર્તે છે તેથી તે કદાપિ આવશ્યક ધર્મ કર્મથી ભ્રષ્ટ થતો નથી, બાહ્યકર્તવ્ય કાર્યોને બાહ્યફરજ પ્રમાણે સ્વાધિકાર કરતો હોવાથી For Private And Personal Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આવશ્યક કર્મો કયારે કયારે કરવા ? અને ભગ્યને ભગવતો હોવાથી બાહ્યદષ્ટિએ તે કભિતા બને છે પરન્તુ તે અન્તરથી “નાદું જ નાદું મો” એ ભાવથી નિઃસંગ નિષ્ક્રિય હોવાથી તે બાહ્યકર્મોથી લેપતે નથી; ઈત્યાદિ કારણોએ રજોગુણ અને તમોગુણી મનુષ્ય કરતાં આત્મજ્ઞાની સાત્વિક મનુષ્યોને અધિકાર અનન્તગુણ વિશદ્ધ અને ઉરચ હોવાથી તેઓ આવશ્યક ધર્મકાર્યોનીપ્રવૃત્તિના પરિપૂર્ણ અધિકારી કરે છે. જેની જેવી વૃત્તિ તેવી વૃત્તિઓ તે કાર્યને કર્તા બને છે. રજોગુણીવૃત્તિના અસંખ્ય ભેદ છે. તમે ગુણી વૃત્તિના અસંખ્ય ભેદો હોય છે અને સાત્વિકગુણીવૃત્તિના અસંખ્ય ભેદ હોય છે તેથી તે તે જાતની વૃત્તિના આવશ્યક ધર્મકાર્ય કરનારાઓના પણ ભેદ અવબોધવા. આત્મારૂપ ઈશ્વર કથે છે કે સાત્વિકજ્ઞાની આવશ્યક ધર્મકાર્યોને કરતો છતો આત્મારૂપ ઇશ્વરરૂપ જે હું તેની પાસે મનને રાખીને નિઃસંગદશામાં ક્ષણે ક્ષણે આગળ વધી પરિપૂર્ણ નિલપી બની સંપૂર્ણ જ્ઞાનાવરણીયાદિ કર્મોથી વિમુક્ત થાય છે. ઉપર્યુક્ત શ્લોકને પરમાર્થ એ છે કે ભિન્ન ભિન્ન વૃત્તિવાળા મનુબે ભિન્ન ભિન્ન વૃત્તિથી આવશ્યક ધર્મકાર્યોને કરે છે અને સ્વસ્થવૃત્ત્વનુસારે ફળ પ્રાપ્ત કરી શકે છે. તમગુણવૃત્તિ અને રજોગુણવૃત્તિ કરતાં સાત્વિકવૃત્તિના અસંખ્ય ભેદે ધર્મકાર્ય પ્રવૃત્તિ કરનારા તરતમય ઉત્તમત્તમ અવબોધવા. જ્યાં સુધી વૃત્તિનું પરિપૂર્ણ સ્વરૂપ અવબોધવામાં આવતું નથી ત્યાંસુધી પિતાનો આત્મા કઈ વૃત્તિને અનુસરે છે તેનો નિર્ણય કરી શકાતો નથી; અતએવ અત્ર રજોગુણવૃત્તિ તમોગુણવૃત્તિ અને સાત્વિક ગુણવૃત્તિના સ્વરૂપનું કિંચિત્ દિગદર્શન કરવામાં આવ્યું છે. આત્મજ્ઞાનીઓ અન્તરમાં કઈ વૃત્તિથી પ્રવર્તે છે તેને તેઓ સ્વયં નિર્ણય કરી શકે છે; પરન્તુ તેઓના આત્માઓને અન્ય મનુષ્ય નિર્ણય ન કરી શકે તે સંભાવનીય છે; તેમજ આત્મજ્ઞાનીઓ વિશિષ્ટજ્ઞાનપ્રભાવે અન્ય મનુષ્યની વૃત્તિને નિર્ણય કરી શકે અને વિશિષ્ટ જ્ઞાનના અભાવે ન પણ કરી શકે તે સંભાવ્ય છે. બીજી રીતે આવશ્યક ધર્મકાર્યોને સવાર અને સંધ્યાની ધર્મક્રિયા ભેદે છ પ્રકારનો ભેદ પડી શકે છે. સામાપક, ચતુર્વિતતા, ગુરુવન, પ્રતિમા, પ્રથાણા અને માથા એ છ પ્રકારનાં આવશ્યક ધર્મકર્મોને વ્યવહારથી અને નિશ્ચયત: દરરોજ સવાર અને સાંજે પન્નર દિવસે ચાર માસે અને વર્ષ કરવો પડે વ્યવહારથી તેઓને ક્રિયાવિધિપૂર્વક કરવાં પડે છે અને અન્તરથી જ આવશ્યકેને તે તે આવશ્યકોના ઉચ્ચ ઉદ્દેશોના પરિણામપૂર્વક કરવાં પડે છે. છ પ્રકારનાં આવશ્યક ધર્મકાર્યો કરવાથી આત્માની શુદ્ધિ અને ઉરચતા થયા કરે છે. સામાયિકનામનું આવશ્યક કરીને રાત્રિ અને દિવસમાં જે જે કાલે જે જે ક્ષેત્રે જે જે કાર્ય કરતાં સમાનભાવ ન રહ્યો હોય તત્સંબંધી પશ્ચાત્તાપપૂર્વક નિર્લેપ સમભાવનામાં વૃદ્ધિ કરવાની હોય છે. સામાયિક અર્થાત્ સમભાવપૂર્વક ત્રસ અને સ્થાવર જીવોમાં તથા અજીવ પદાર્થોમાં વર્તીને આત્માનું For Private And Personal Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 46 ( ૮૨ ) શ્રી કમચાગ ગ્રંથ-સવિવેચન. 弱 વાસ્તવિક સમભાવસ્વરૂપ પૂર્ણ પ્રકટ કરવાનું હોય છે. પ્રત્યેક મનુષ્યને અવશ્ય એવુ વિચારવું અને પ્રવર્તવું કે જેથી સમભાવના ક્ષણમાત્ર પણ વિયોગ ન થાય. આવી સમભાવની દશાના ભાવને સામાયિTM કથે છે અને એવું સામાચિહ્નનું સ્વરૂપ હોવાથી વિશ્વવર્તી સર્વ પ્રાણીઓએ; તે અવશ્ય કરવાની પ્રભુની આજ્ઞા હોવાથી તેને સામાચા આવશ્યક કથવામાં આવે છે. ચાવીશ તીર્થંકરાની સ્તુતિ કરવાથી આત્મા તીર્થંકરના પદને અનુસરી તેવા ગુણા પ્રગટાવી તીર્થંકરપદના અધિકારી બને છે. અતએવ સર્વજીવાએ અવશ્ય વિરતિતવ નામના આવશ્યકને સેવવું જોઈ એ-ગુરુના ગુણાને પ્રાપ્ત કરવાને વિનય અને બહુમાનપૂર્વક તથા ક્રિયાવિધિવ્યવહારપૂર્વક સર્વ જીવાએ બે વખત ગુરુવંદન કરવુ જોઇએ. ગુરુવંદનથી અનેક પ્રકારની સર્વ જીવાની ઉન્નતિ થાય છે. અતએવ ગુરુવંદનને આવશ્યક ધર્મ કર્મ તરીકે પ્રખેાધ્યુ છે. ગ્રહણ કરેલાં વ્રતામાં અતિચારાદિ જે જે દોષો લાગ્યા હાય તેની નિન્દાગર્હપૂર્વક દોષોથી પાછા ફરી પુનઃ તે દોષોને ન સેવવા તેને પ્રતિક્રમણ આવશ્યક કહેવામાં આવે છે. પ્રતિક્રમણ કરવાથી સર્વ જીવાના આત્માની વિશુદ્ધિ અને આત્મગુણાની પ્રગતિ થાય છે; માટે સર્વ જીવાએ સન સુધારવા અને દુનનો ત્યાગ કરવા બે વખત પ્રતિક્રમણ કરવુ જોઇએ. રાત્રી અને દિવસમાં પ્રત્યેક કાર્ય કરતાં કાયા પરથી દેહમમત્વનો ત્યાગ કરવા જોઇએ. દેહાધ્યાસ ટાળીને પ્રત્યેક કા કરતાં આત્માની પરમાત્મા પ્રકટ થાય છે; અતએવ સર્વ જીવાએ સાંસારિક તથા ધાર્મિકકાર્ય કરતાં વાયોત્સર્ગ નામનું આવશ્યકકર્મ કરવું જોઈએ. અનેક પ્રકારની અનિષ્ટપરિણામપ્રદ લાલસાએની નિવૃત્તિ ખરેખર પ્રત્યાખ્યાન નામના આવશ્યકકર્મથી થાય છે. મન વાણી અને કાયાના આરેાગ્યસહ આત્મિકણુ આરાગ્યવર્ધક પ્રત્યાખ્યાન આવશ્યકક છે. सामायिक, चतुर्विंशतिस्तव, गुरुवन्दन, कायोत्सर्ग, प्रतिक्रमण अने प्रत्याख्यान એ છ પ્રકારના આવશ્યકધર્મ કર્માનુ આન્તરિક રહસ્ય કિંચિત્વિશેષતઃ અવધવા ચેગ્ય છે. अप्पा समाइयं होड़ Acharya Shri Kailassagarsuri Gyanmandir 39 For Private And Personal Use Only સામાયક એ આત્મા છે. રાગદ્વેષની પરિણતિ વિના આત્માની જે સમભાવપરિણતિ ગટે છે એજ વસ્તુપ્રતઃ સામાયિક છે. આવું સત્ય સામાયિક પ્રગટાવવાને માટે વ્યવહાર સામાયકની ક્રિયા છે. દરરોજ આત્માના સમભાવરૂપ સામાયિકમાં રહીને પેાતાની પિરપૂર્ણ સમભાવદશા પ્રગટ કરવી એજ સામાયિકના મુખ્ય ઉદ્દેશ છે. ગૃહસ્થ હાય વા ત્યાગી હાય પણ તેને ગમે તે ભવમાં ખરૂં સમભાવ પ્રાપ્તિરૂપ સામાયિક પ્રાપ્ત કર્યા વિના મુક્તિ નથી. રોહરણાદિ સાધુવેષ અને શ્રાવકનાં ચવલાદિના સાધ્ય ઉદ્દેશ એ છે કે સમભાવ રાખવે, સમભાવના માગેર્યાં ગ્રહણ કરવા, ક્લેશ કજીઆથી દૂર રહેવું, કોઇની નિન્દા કુથલીમાં પડવુ નહિ, કોઈ જીવને પીડા થાય એવું મન વચન અને કાયાથી કાર્ય કરવું નહિ અને Page #183 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir UR સમભાવનું મહત્વ. (૮૩ ) દુનિયામાં કોઈ પણ પદાર્થ પર રાગ વા Àષની વૃત્તિ ધારણ કરવી નહિ. આત્માની મૂળ શુદ્ધદષ્ટિથી સર્વ દેખવું. આત્મદૃષ્ટિથી સર્વ જીવોના મૂળ ધર્મને દેખ. જેની સાથે લાગેલાં કર્મ અને તેથી થએલી બાહ્ય શરીરાદિ સ્થિતિ તે ઉપર લક્ષ્ય દેવું નહિ. જીવને જીવના મૂળ શુદ્ધ ધર્મો દેખ અને પુદ્ગલને પુદ્ગલ રૂપે દેખવું. કેઈ દ્રવ્યો કે દ્રવ્યમાં આરેપ કર્યા વિના વસ્તુને વસ્તુ રૂપે અવલોકને આત્માના સમભાવ ધર્મથી એક ક્ષણ માત્ર પણ દૂર થવું નહિ. આવું સમભાવરૂપ આત્માનું સ્વરૂપ તેજ સામાયિક છે. અન્તમું પગથી આત્માના સમભાવ પરિણામમાં રમવું તેજ ઉત્તમ સામાયક છે. તેના સમાન અન્ય સામાયિકો કે જે વ્યવહારથી ગણાય છે તે નથી. વ્યવહાર કરણીરૂપ પર વસ્તુમાં સામાયિકના આરોપવડે નૈગમનને આશ્રય કરીને સર્વ નયસાપેક્ષતાને સામાયિકમાં ચૂકવી નહિ. જે જે વખતે વ્યવહારથી સામાયિક કરવામાં આવે તે તે વખતે ક્રોધ માન માયા લેભ અને પરવસ્તુમમત્વ વગેરે દેને ટાળવા અને વૈરાગ્યવડે આત્માને ભાવવા પ્રયત્ન કરવો. નિમિત્ત કારણોનું અવલંબન કરીને આત્મામાં સામાયિક જવું. આત્મારૂપ સામાયિકમાં લક્ષ પ્રેમ રાખીને લયલીન થઈ જવું. રાગદ્વેષાદિ પરિણતિથી રહિત એવું મારું શુદ્ધ સ્વરૂપ તે જ હું છું એવા શુદ્ધોપગ વડે સામાયિકને કાલ સફલ કરો. સામાયિક તો દરરોજ ગૃહસ્થોએ કરવું અને સાથોપગવડે આત્માને ભાવો કે જેથી દરરોજ રાગદ્વેષની પરિણતિ ટળે અને તેથી પિતાનો આત્મા સર્વ બાબતમાં સાક્ષીરૂપ બની શકે. તે સમો સમૂહુ, થાણુ ય તરત સામાયં દોz, ફુ સ્ટમાં I 2 જે સર્વભૂત ત્રસસ્થાવર જીવોમાં રાગ દ્વેષ વિના સમભાવે વર્તે છે તેને સામાયિક છે એ પ્રમાણે કેવલિભાષિત છે. રાગી અને દ્વેષી સર્વ જીવોમાં સમભાવ વતે ત્યારે સામાયિકદશા આવી એમ અવધવું. સમભાવપૂર્વક કર્તવ્ય કાર્યો કરવાથી વિશ્વવર્તી સર્વજીનું શ્રેયઃ સાધી શકાય છે. સર્વ જીવોમાં અને અજીમાં જેને સમભાવ પ્રગટ હોય છે તે અષિ મહાત્મા સાધુ આદિ પદને અધિકારી બની શકે છે. સમભાવથી ઉચ્ચ પદ મળી શકે છે. સમભાવ વિનાના મનુષ્ય ઉચ્ચ પદે કદાપિ વ્યવહારથી ચઢે છે જ્હોયે તેઓ ત્યાંથી પતિત થાય છે. જેમ જેમ અધિકાર ઉરચ તેમ તેમ સમભાવરૂપ યોગ પણ ઉચ્ચ હોય છે તેજ વિશ્વનું શ્રેય સાધી શકાય છે. ભગવગીતાના ષષ્ટાધ્યાયમાં નીચે પ્રમાણે આ સંબંધી લખવામાં આવ્યું છે. સમૂતરથમામાનં સર્વભૂતાન રામના રેંતે રોજयुक्तात्मा सर्वत्र समदर्शनः ॥ २९॥ यो मां पश्यति सर्वत्र सर्व च मयि पश्यति । तस्याहं न प्रणश्यामि स च मे न प्रणश्यति ॥३०॥ सर्वभूतस्थितं यो मां भजत्येकत्वमास्थितः। सर्वथा वर्तमानोऽपि स योगी मयि वर्तते ॥ ३१॥ आत्मौपम्येन सर्वत्र समं पश्यति योऽर्जुन । વા કિ ઘા સુદ ૪ થો vમ મત: || ૩૨ આત્માને ઐક્ય સત્તાએ સર્વ ભૂતસ્થ દેખે અને સત્તાના એયે સર્વ ભૂતોને આત્મામાં દેખે-એવા ગવડે યુક્તાત્મા સર્વત્ર સમદર્શની કથી શકાય અર્થાત એવી દશાએ સત્તાના એયે અને સમભાવે સમભાવમાં For Private And Personal Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. UF પરિણમતાં સમદર્શનરૂપ સામાયિક કથી શકાય. જે મને સત્તાના ઐકયે અને સમભાવે સર્વત્ર દેખે છે અને સર્વ મારા વિષે અર્થાત્ આત્મામાં-બ્રહ્મમાં દેખે છે તેને હું નાશ કરી શકતો નથી અને તે મારો નાશ કરી શકતો નથી–એમ જૈન આધ્યાત્મિક દૃષ્ટિએ અવબોધવું. સર્વભૂતસ્થિત એવા મને જે એકવમાં આસ્થિત થઈને ભજે છે તે ગી સર્વથા વર્તમાન મારામાં પણ છે એવું સમભાવની અભેદભાવનાએ અવધવું. સ્વાત્માવત સર્વત્ર સર્વ જીવોને સમપણે દેખે છે તથા સુખ દુઃખમાં પણ જે સમપણે વર્તે છે એવા સમભાવરૂપ સામાયિકને પ્રાપ્ત કરનાર પરમયોગી જાણો. સમભાવરૂપ સામાયક એવું છે કે જેમાં જન્મ જરા અને મરણનાં દુઃખને અવકાશ નથી. સમભાવ એજ મુક્તિની સાચામાં સાચી નિઃસરણિ છે. સમભાવનાં પરિણામ પામેલો આત્મા તેજ ઉત્તમોત્તમ સામાયિક છે. જે જે અંશે સમભાવ આવે છે તે તે અંશે સામાયિક છે એમ નયેની અપેક્ષાએ અવધવું. કોઈ પર રાગ વા કેઈ પર દ્વેષ વિચાર થાય નહિ એવું સમભાવ સામાયિક અડતાલીશ મીનીટ પર્યત સતત સમભાવના વિચારોથી કરાય તે ઉત્તમ અવબોધવું. સામાયિક રૂપ આત્માને પ્રાપ્ત કરે અર્થાત સમભાવપરિણામમાં રહેવું એજ સામાયિક છે. આવું સામાયિક કર્યા વિના સંસારને અત આવતું નથી. ગમે તે વિચારો ! ! ! ગમે ત્યાં જાઓ ! ! ! પણ સમભાવપ સામાયિક પ્રાપ્ત કર્યા વિના આત્માને આનન્દ પ્રાપ્ત થનાર નથી. સમભાવની ખુમારી જ્યાં ન હોય તે સામાયિક વસ્તુતઃ નથી. આખી દુનિયાના મનુષ્યોને સમભાવરૂપ સામાયિકની આવશ્યકતા છે; માટે સમતાને સામાયિક આવશ્યક કહેવામાં આવે છે. જ્ઞાનયોગીને સામાયિક પ્રાપ્ત થાય છે. જ્ઞાનયોગીની નિશ્રાએ કર્મયોગીને સામાયિક પ્રાપ્ત થાય છે. સમભાવ પ્રાપ્ત કરવાની ક્રિયાને કર્મ કહેવામાં આવે છે. અધ્યામશૈલીની પરિભાષાએ સમભાવ જેથી પ્રાપ્ત થાય એવી ક્રિયાઓ જે જે હોય તે તે નિરવદ્યકર્મવેગ અવબોધ. બે ઘડીના સામાયિકમાં સમભાવરૂપ પરિણામની ખુમારી પામેલો મનુષ્ય અન્ય કાર્યો કરતી વખતે પણ નિર્લેપ રહેવા સમર્થ થાય છે અને તે ગમે તે વખતે પણ સમભાવને ભૂલતું નથી. આવી સમભાવની દશામાં આવ્યાથી વાસનાઓને સ્વયમેવ વિલય થાય છે અને તરવારના મ્યાનની પેઠે સર્વકાલમાં શરીરાદિથી ભિન્નપણે આત્માનું ભાન થાય છે. સમભાવ સામાયિક એ પોતાના આત્મામાં છે માટે અન્તર્દષ્ટિથી અન્તરમાં જોવું. આત્માના સમભાવ ધર્મને પ્રાપ્ત કર્યા પછી અન્ય આવશ્યકેને મનુષ્ય અધિકારી બને છે. સમભાવમાં પરિણામ પામેલે આત્મા ખરેખરી પ્રભુની પ્રભુતાને અનુભવ કરવા સમર્થ થાય છે. સમભાવરૂપ સામાયિકમાં પરિણમી જવું એજ પરમાત્માનો અનુભવ કરવાનો મુખ્ય ઉપાય છે. સર્વ જીની તથા પિતાની સિદ્ધસમાન સત્તાનું ધ્યાન ધરવું અને ઔદયિકભાવ પર દૃષ્ટિ મૂકવી નહિ એ જ સામાયિકરૂપ પિતાના આત્માને અનુભવવાને મૂળમંત્ર છે. સમભાવરૂપ સામાયિક કરનારા ગમે તે For Private And Personal Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir BE સમભાવરૂપ સામાયિક. ( ૮૫ ) ધર્મના હોય તો પણ તેની મુક્તિ થાય છે. ચંદન લગાસંઘો ઘા શુદ્ધ ઘા ઝવ કન્નો વ. સમભાવમથી ૩ મુd સં ? તાંબર હોય, વા દિગંબર હોય, બૌદ્ધ હોય અથવા અન્ય વેદાંતી આર્યસમાજી હિંદુ ખ્રિસ્તી અને મુસલમાન વગેરે ગમે તે હોય પરંતુ સર્વ દર્શનના આચારવિચારોમાં જેને સમભાવ થયો છે તે મુક્તિ પામે એમાં જરામાત્ર પણ સંદેહ નથી. સર્વ ભવ અને સર્વ પાપોથી મૂકાવનાર સમભાવ છે. સમભાવપ્રાપ્તિ માટે જે જે સાધન અવલંખ્યાં હોય પરંતુ સમભાવની પ્રાપ્તિ ન થઈ તો તે સાધનની નિષ્ફળતા જાણવી. સમભાવ એ પરમાત્માનું હૃદય છે. સમભાવને પામનાર પરમાત્મા બને છે. સમભાવી આત્મા કર્તવ્યકરણી કરતો છતે સદા મુક્ત છે. સમભાવી આત્મા આ વિશ્વમાં સર્વ મનુષ્યને રાજાઓને અને ઈન્દ્રોને માન્ય-પૂજ્ય છે. સમભાવરૂપ સામાયિકમાં રહેનારને ઉરચ સત્ય તની પ્રાપ્તિ થાય છે અને તે વિશ્વમાં સંપૂર્ણ સત્યને દેખી શકે છે. આત્માના જ્ઞાનાદિગુણોને ખીલવવાનો મૂળ સમભાવરૂપ સામાયિક જ ઉપાય છે. સમભાવરૂપ સામાયિકમાં પરિણામ પામીને પશ્ચાત્ જોવામાં આવે તે જ્ઞાનાદિગુણની શુદ્ધિ થયેલી અનુભવવામાં આવે છે. ગૃહસ્થાએ દરરોજ સામાયિક કરવું જોઈએ અને સામાયિકરૂપ આત્માને પ્રાપ્ત કરવા દરરોજ પ્રયત્ન કરવો જોઈએ. ભરનિદ્રામાં જેમ દશ્ય દુનિયાનું ભાન રહેતું નથી તેવી રીતે સત્ય સામાયિકમાં રાગદ્વેષાત્મકવૃત્તિનું ભાન રહેતું નથી. ભરનિદ્રાની પેઠે રાગદ્વેષના વિચારોને ઉપશમ થવો જોઈએ. સમભાવરૂપ સામાયિકમાં પરભાવનો વિચાર ન હોવો જોઈએ. શુદ્ધોપયોગથી સ્વસમયમાં રમણતા કરવાથી આત્માની ખરી દશાને ખ્યાલ આવે છે. જગતના દૃશ્યને પાંચ ઈન્દ્રિયો અને મનથી બિલકૂલ સંબંધ ન રહે અને આત્મગુણોમાં મનની એવી રમણતા થાય કે જાણે હું આત્મા વિના અન્યનો સંબંધી નથી, આવી દશામાં સમભાવરૂપ સામાયિકનો અનુભવ આવે છે અને તેથી આત્માનો સહજાનન્દ અનુભવાય છે. સમભાવરૂપ સામાયિકમાં નિવૃત્તિ સુખને પ્રકાશ ખીલે છે. શરીરના અણુઅણુમાંથી મમત્વ–રાગભાવ દૂર થાય અને ગમે તેવા ભયમાં છાતી ધડકે નહિ અને આત્મા ચંચલ થાય નહિ, એવો ભાવ આવ્યાથી આત્માનું સામાયિક ખરેખર આત્મામાંજ બને છે. સમભાવરૂપ સામાયિકને હું કતભક્તા છું એવું ભાન પ્રગટ થાય છે ત્યારે “ આત્મવત્ સર્વભૂતેષુ : પતિ પરાતિ” એવી આત્મદષ્ટિ પ્રગટે છે. અને આત્માનું વીર્ય સ્થિર થાય છે. સમભાવરૂપ પરિણામ પ્રગટ થતાં સામાયિકરૂપ આત્મા દેખાય છે, અને એવો આત્મા કર્મયોગમાં પ્રવૃત્ત થઈને મગજની સમતોલ દશા સંરક્ષી શકે છે. આત્મામાં પરિણામ પામતો એવો જ્ઞાની કાચલી અને ટોપરાની પેઠે રાગાદિ કર્મભાવથી ભિન્ન પડે છે અને શુષ્ક નાલીએરની પેઠે તે શરીરકર્મથી જુદા પડી પિતાનું આનન્દરૂપે પ્રકાશિત કરે છે. સમભાવ સામાયિકમાં પરિણામ પામ્યાથી ગજસુકુમાલની પેઠે વા સ્કંધક મુનિના પાંચસે શિવેની પેઠે અનેક ઉપસર્ગો પડતાં છતાં પરમાત્મદશા પ્રગટાવી For Private And Personal Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૬ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. UR શકાય છે. સમભાવરૂપ સામાયિક એક દરિયા સમાન છે, તેમાં અહંવૃત્તિને ભાવ ભૂલીને ડુબકી મારી દેવાથી પિતાના અનન્તાનન્દ જીવનને સાક્ષાત્કાર થાય છે એમ જ્ઞાનીઓને સમભાવ પરિણામના ઉપગમાં સત્યાનુભવ પ્રગટે છે. સમભાવ સામાયિકથી સમુદ્રમાં જન્મમરણ એ કચરા જેવા લાગે છે તેમજ શરીરાદિ તૃણ સમાન લાગે છે. આવી સામાયિકની દશામાં આનન્દઘન પ્રગટે છે. સામાયિકકિયાના વિધિમતભેદની ચર્ચાના ફ્લેશમાં ચિત્ત વાણી અને કાયાનો વ્યાપાર કરીને સમભાવરૂપ સામાયિકના પ્રદેશથી વિરૂદ્ધપત્થમાં ગમન કરવાથી ખેદ–અરુચિ પ્રગટે છે અને આત્માના અશુભ પરિણામ થવાથી કર્મબન્ધ થાય છે. સામાયિકનો સાપગ રહે અને ક્ષણે ક્ષણે આત્માની શુદ્ધિના અધ્યવસાયે પ્રગટે એક ખાસ વિચારવા ગ્ય છે. આત્માના શુદ્ધધર્મને ઉપગ ધારણ કરીને આત્માના એક ગુણધ્યાનમાં ઘણું વખત સુધી લયલીન થઈ જવું. ખાતાં પીતાં, ઉઠતા બેસતાં, ફરતાં અને બોલતાં સમભાવરૂપ સામાયિકનો પરિણામ રહે અને વિષમભાવના હેતુઓ પ્રાપ્ત થયા છતાં સમભાવના બળથી તેને હઠાવી શકાય એજ નિવૃત્તિને માર્ગ છે. અનાદિકાલથી મનવૃત્તિથી કલ્પાયલા શત્રુઓમાંથી શત્રુબુદ્ધિને ત્યાગ કરવો જોઈએ અને અનાદિકાલથી મનવૃત્તિથી કલ્પાયેલી ઈષ્ટ વસ્તુઓમાંથી રાગ પરિણામનો ત્યાગ કરવો જોઈએ. જગતને તટસ્થ રહીને દેખવાની શક્તિ પ્રાપ્ત કરવી. જગમાં સાક્ષીભૂત રહીને અધિકાર પરત્વે કાર્યો કરવાની નિર્લેપજ્ઞાનશક્તિ પ્રાપ્ત કરવી એજ સમભાવરૂપ સામાયિકના આનન્દદેશમાં ગમન કરવાનો અનુભવ છે. દુનિયામાં પ્રવર્તતા અનેક મતભેદોમાં સમપરિણામની દષ્ટિએ દેખવું અને તેમાં થતા રાગદ્વેષ પરિણામને ત્યાગ કરીને સત્યદૃષ્ટિએ સાપેક્ષ સત્યત્વ વિચારવું એ જ સમભાવરૂપ સામાયિકમાં સ્થિર થવાનો મુખ્ય ઉપાય છે. સમભાવમાં પરિણામ પામેલા જ્ઞાનથી સામાયિકરૂપ આત્મામાં રમણુતા કરવી અને અનેક અપેક્ષાએ સમભાવના હેતુઓને દ્રવ્ય. ક્ષેત્ર કાલભેદે વિચાર કરીને વ્યવહાર સામાયિકાદિમાં સાપેક્ષપણે વર્તવું-એ વિશાળ જ્ઞાનક્ષેત્રની ઉત્તમતા છે. ત્રસ અને સ્થાવર જીવો પર જેને સમભાવ છે તેને સામાયિક છે. જડવતુથી આત્માને ભિન્ન કરીને આત્માના ગુણોમાં લયલીન થઈ જવાથી આત્માનું વાસ્તવિક સામાયિક પ્રગટે છે. ક્રોધ માન માયા લેભ ઈષ્ય કલહ હિંસાવૃત્તિ પરિગ્રહ અને વિષયવાસનાને સમાવવાથી ખરેખરૂં આત્મામાં સામાયિક પ્રગટે છે. નિવૃત્તિમાર્ગમાં રહીને સામાયિકની સિદ્ધિ કરવાની છે અને તેની ઉપસર્ગરૂપ કસોટીએ કસીને પરીક્ષા કરવાની હોય છે. રાગદ્વેષના વિષમભાવમાં ન પડતાં આત્માને સમભાવમાં રહેવું એવું સામાયિક આવશ્યક એ મોક્ષમાર્ગ છે. દુનિયાના જીવોની સાથે અનાદિકાલથી રાગદ્વેષ કરીને વિષમભાવ ધારણ કર્યો હોય તેનાથી દૂર રહીને સમભાવ વિચારશ્રેણિ પર આરહણ કરવુંએજ સામાયિકની શુદ્ધતા તરફ ગમન કરવાને વાસ્તવિકમાર્ગ છે. ઇન્દ્રિયનો વિષય For Private And Personal Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેવહુતિ આવશ્યક. ( ૮૭ ) તરફ ઉન્મનીભાવ થાય ત્યારે સંસારમાંથી ઘણા અંશે મુક્ત થવાય છે. હે ચેતન ! હારા શુદ્ધધર્મમાં સ્મરણ કરવું એજ હારે વાસ્તવિકધર્મ છે. પિતાના મૂળ ધર્મ તરફ દૃષ્ટિ રાખ !!! સમભાવરૂપ પર્વત પર પરમાત્મારૂપ દેવ વિરાજે છે. સમભાવરૂપ પર્વત પર ચઢવાને અસંખ્ય પગથીયાં છે. હળવે હળવે સમભાવરૂપ પર્વતના પગથીયાં પર જેઓ ચઢતા હોય છે. તેમાંથી કેટલાક મનુ હારાથી ઉપરના પગથીયાં પર હોય તે તરફ ઉત્સાહથી અને ઉપયોગથી ચઢવા પ્રયત્ન કર,અને હારાથી જે આત્માઓ નીચેના પગથીયાં પર હૈય, કઈ દૂર હોય, કેઈ છે દૂરતર હોય, કોઈ જ સમભાવરૂપ પર્વતના પહેલા પગથીયે હોય અને કઈ જીવો સમભાવરૂપ પર્વતની તળેટીએ આવવા પ્રયત્ન કરતા હોય તે સર્વ જીવો પર સમભાવની દૃષ્ટિથી દેખ. ત્યારથી ઉચે ચઢેલા અને હારાથી નીચે રહેલા જીનું મૂળ સત્તામાં રહેલું સ્વરૂપ દેખ અને ઉંચ નીચને ઉપાધિભેદ ભૂલીને સમભાવથી સર્વને દેખ! ! ! સર્વ જીવોની સાથે સમભાવષ્ટિ રાખીને પિતાનું સમભાવરૂપ સામાયિક પ્રગટ કરવું એજ વીતરાગદેવે કહેલું પરમાર્થતત્ત્વ છે–એમ ઉપગ રાખ. સમભાવરૂપ સામાયિકમય તું પિતે છે એમ અન્તર્દષ્ટિથી દેખ અને વિભાવદૃષ્ટિ પરિહરીને પિતાના શુદ્ધધર્મમાં મસ્ત બન. બાહ્યશરીરાદિ જે દેખાય છે તે સર્વ દયિક ભાવે છે તેમાં અહંવૃત્તિનું ઉત્થાન થવું એજ સંસારની ઉત્પત્તિ છે. અહંવૃત્તિએ સંસાર છે અને અહંવૃત્તિથી દૂર શુદ્ધોપાગમાં રહેવું એજ જીવનમુક્તની દિશા છે. સામાયિક અર્થાત્ સમતાભાવમાં પરિણમવું એજ આત્માનું જીવવું છે અને વિભાવષ્ટિથી જીવવું એ સંસારજીવન છે. સમતારૂપ આત્મામાં તૃષ્ણ-વાસના વગેરે નથી એમ નિશ્ચય કરીને આત્મજ્ઞાનમાં પ્રતિપ્રતિદિન વિશેષ પ્રવૃત્તિ કર ! નૈગમનયની દૃષ્ટિએ પ્રથમ સામાયિકમાં પ્રવૃત્તિ થાય છે-પશ્ચાતું ઉત્તરોત્તર નયકથિત સામાયિકની પ્રાપ્તિ થયા કરે છે. સામાયક આવશ્યકમાં પરિપૂર્ણરુચિ ધારણ કરવી અને તેને આદર કરવો. સમભાવ આચાથી અન્ય આવશ્યકતા સ્વીકારવામાં આવે આત્માને છે સમભાવ રૂપમાં મૂકવાથી સમભાવરૂપ પર્વતના શિખરે પહોંચીને પરમાત્મા બનેલા એવા તીર્થકરોના ગુણોનું ગાન કરવામાં આવે છે. સમભાવરૂપ આવશ્યકમાં પ્રવેશ કરવાથી સમભાવના દેવસ્તુતિ દરિયા એવા તીર્થકરોની મહત્તા અવબોધી શકાય છે અને તેથી તીર્થઆવશ્યક, કરેની સ્તુતિ કરી શકાય છે. ગિરનારની પાંચમી ટુંક પર ચઢવાના વિકટ માર્ગ કરતાં સમભાવને માર્ગ અનન્તગણે વિકટ છે. સમભાવના પગથીયાંપરથી જરા ખસવામાં આવ્યું તો વિષમ ભાવરૂપ રાગદ્વેષના ઉંડા ખાડામાં પડતાં વાર લાગતી નથી. ગિરનારની પાંચમી ટુંક પર ચડતાં આગળ પાછળ દેખવામાં લક્ષ્ય રાખી શકાય નહિ અને જો ઉપરઉપરના પગથીયાં પર વિચાર કરી જોઈને પાદ મૂકવામાં આવે છે તો ઉપર પહોંચી શકાય છેતતુ સમભાવ પર્વતનાં પગથીયાં સમભાવના For Private And Personal Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir ( ૮૮ ) શ્રી કર્મોગ ગ્રંથ-સવિવેચન. અદયવસાયરૂપ અસંખ્યાત છે. ઉત્તરોત્તર અનુક્રમે સમભાવ અધ્યવસારૂપ પગથીયાં પર ચઢતાં આગળ પાછળના રાગદ્વેષના વિચારો તરફ લક્ષ ન રાખતાં જેઓ ભયરૂપ ઝંઝાવાતને જીતીને ઠેઠ શિખર પહોંચી પરમાત્મા બન્યા એવા સિદ્ધ અચલ સમભાવપર્વતની ટોચ પર વિરાજિત તીર્થકરોની સ્તુતિ કરવાથી સમભાવરૂપ સામાયિકની પુષ્ટિ થાય છે. સમભાવની પરિપૂર્ણ દશા પ્રાપ્ત કરી છે જેઓએ એવા ચોવીશ તીર્થકરોની સ્તુતિ કરવી. નામપૂર્વક ચવીશ તીર્થકરોનું સ્મરણ કરવું અને તેમનામાં રહેલા કેવળજ્ઞાનાદિગુણોમાં સંયમ કરી લયલીન થઈ જવું. તેનામાં પ્રગટેલી પરમાત્મતા ખરેખર સત્તાએ પિતાનામાં છે–એ ભાવ લાવીને તીર્થકરોની સાથે અભેદ ધ્યાનવડે એકરૂપ બની જવું એજ લગસ્મસૂત્રમાં કહેલ વાસ્તવિકભાવ છે. પરિપૂર્ણ કેવળજ્ઞાનાદિ ગુણો જેવા તીર્થકરોમાં છે તેવા મારામાં છે. શ્રી તીર્થકરને પિતાના હૃદયમાં દયેયરૂપ ધારણ કરવાથી પોતાનામાં પરમાત્મપણું પ્રગટે છે. પરમાત્માઓનું ધ્યાન એ ખરેખર પિતાનું પરમાત્મપણું પ્રગટાવે છે. તીર્થંકર પરમાત્માના ગુણોની મન વચન અને કાયાવડે સ્તુતિ કરવી જોઈએ. તીર્થકરોને પરિપૂર્ણ ન અને નિક્ષે પાપૂર્વક ઓળખવા. તીર્થકરોને સમભાવમાં રહીને દેખવા અને તેમનામાં પ્રગટેલી પૂર્ણ સમતા તરફ લક્ષ રાખવું એજ પરમાત્માના પગલે ચાલવાનું કૃત્ય અવબોધવું. નામ, સ્થાપના દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપાએ વીશ તીર્થકરોનું સ્વરૂપ વિચારવું. સર્વ પ્રકારના નિક્ષેપાઓથી તીર્થકરોનું સાપેક્ષ સ્વરૂપ સમજાય છે માટે કોઈ નિક્ષેપાના ખંડન તરફ દષ્ટિ ન દેવી પણ દરેક નિક્ષેપથી તીર્થકરોના સ્વરૂપને જાણી તીર્થકરોની હૃદયમાં ઉપાદેય દૃષ્ટિ રાખીને સ્તુતિ કરવી. ભાવનિપાએ ગુણ પ્રકટાવવા માટે નામાદિ ત્રણ નિક્ષેપની આવશ્યક્તા સિદ્ધ કરે છે. તીર્થકરોની વાસ્તવિક સ્તુતિ કરવાને પ્રથમ સામાયિકમાં પરિણામ પામેલે મનુષ્ય અધિકારી ગણાય છે. શ્રી તીર્થકરના દરેક ગુણનો વિચાર કરવો અને પછી તે ગુણ પિતાનામાં પ્રગટાવવા શ્રી તીર્થકરના ગુણની સાથે એક ચિત્તથી લયલીન થઈ જવું. આવી રીતે અભ્યાસ કરવાથી કાળે કાળે તીર્થ કરેના ગુણોની પેઠે પિતાના આત્મામાં સત્તામાં રહેલા ગુણ આવિર્ભાવરૂપ થાય છે. તીર્થકરોની સ્તુતિ કરીને તીર્થક જેવા ગુણો પ્રગટાવવા લક્ષ્ય રાખવું. વાસનાઓ-સ્વાર્થો અને અનેક દુનિયાના પદાર્થોની આશાઓને પરિપૂર્ણ કરવા તીર્થકરોની સ્તુતિ-પ્રાર્થના કરવામાં આવે છે ત્યાં સુધી તીર્થકરોને પરિપૂર્ણ સ્વરૂપે જાણવામાં આવ્યા નથી. શ્રી તીર્થ". કરેની પાસે પીગલિક પદાર્થોની ભિક્ષા માગનાર પોતાની અજ્ઞતા પ્રગટ કરે છે અને તે તીર્થકરેના ગુણે તરફ લક્ષ્ય રાખી શકતો નથી. અનેક પ્રકારનાં દુઃખે પડતાં છતાં અને અનેક પ્રકારના પદાર્થોની જરૂર હોય તે પણ તે વસ્તુઓની માગણી કદિ પ્રભુની મૂત્તિ સામે ઉભા રહીને કરવી નહિ. કર્મના શુભાશુભ ફલેમાં સમભાવી બનીને તીર્થંકરનું અવલંબન કરીને પોતાનામાં તીર્થકરપણું પ્રકટાવવાનું છે. ચોવીશ તીર્થકરોના નામપૂર્વક For Private And Personal Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુવંદન આવશ્યક. તેમને ભાવથી વંદીને અને પૂજીને તેમના શુદ્ધ સ્વરૂપમાં શુદ્ધોપગથી સ્થિર થઈ જવું. તીર્થંકરાનું પરમશુદ્ધસ્વરૂપ વિચારતાં ધ્યાવતાં મન વિશ્રામ પામે અને આત્માની શુદ્ધતા સ્થિરતાને અનુભવરસ પ્રગટે ત્યારે સમજવું કે વીશ તીર્થકરસ્તુતિની અમૃતકિયા પ્રાપ્ત થઈ ચતુર્વિશતિસ્તવને મૂળ ઉદ્દેશ તેમના જેવા ગુણે પ્રગટાવવાનું છે. સમભાવરૂપ સામાયિકના શિખરે પહોંચીને જેઓએ પરમાત્મપદ પ્રાપ્ત કર્યું છે એવા તીર્થકરોએ જગતના જીવને સમભાવને ઉપદેશ દીધો છે; તેથી તેમણે જગત પર અપરિમિત ઉપકાર કર્યો છે; એવા તીર્થકરોની સ્તુતિ બહુમાનભક્તિ અને ઉપાસના કરવાથી જન્મ જરા અને મૃત્યુના બને છૂટે છે. શ્રી તીર્થકરાએ ગુણની શ્રેણિ પર ચઢવાનો ઉપદેશ દીધો છે. ગુણથી આગળ વધાય છે. ગમે તે જાતિમાં જન્મેલે મનુષ્ય વૈરાગ્ય સંતોષ અહિંસ સત્ય બ્રહ્મચર્ય નિભતા અને મૈત્રીભાવ આદિ ગુણવડે આત્માની ઉત્ક્રાન્તિમાં દરરોજ આગળ વધે છે. કે ધાદિ દુર્ગુણોને જીતવા એ મનુષ્યનું કર્તવ્ય દર્શાવ્યું છે. મનુષ્ય સુર પશુ અને પંખી વિગેરે જિનભગવાનના ગુણોને ઉપદેશ શ્રવણ કરી દુર્ગ પર જય મેળવી ધર્મ થઈ શકે છે. રાગદ્વેષનો જય કરવાની ઈચ્છા પ્રવૃત્તિ જેને થાય છે તે જિનને અનુયાયી છે. આ ઉપદેશ તેમણે દઈને અનેક ભવ્યજીને તાર્યા છે. આદિત્યના કરતાં તેઓ કેવળજ્ઞાનગુણવડે અનન્તગુણપ્રકાશી ચંદ્રમાના કરતાં તેઓ અત્યંત શાન્ત છે. સાગરની પેઠે અત્યંત તેઓ ગંભીર છે. તેમની દિશાતરફ પ્રવૃત્તિ કરીને તેનું ધ્યાન ધરું છું. સમાધિના આપનારા તેઓ આલંબનવડે બને. શ્રીતીર્થકરનું સદા મરણ છે. તીર્થકરોની ઉપાસનામાં મન વચન અને કાયાનો વ્યાપાર હો! ઉપશમાદિ ભાવે શ્રી તીર્થકરોનું ધ્યાન કરું છું. જેઓએ ઘાતી અને અઘાતી કર્મને ક્ષય કરી સિદ્ધસ્થાન પ્રાપ્ત કર્યું એવા સિદ્ધો-તીર્થકરોનું સદા ધ્યાન કરું છું. તેઓના સંપાતીત સ્વરૂપમાં લયલીન થાઉં છું. આ પ્રમાણે ચતુર્વિશતિસ્તવરૂપ આવશ્યક કરનાર મનુષ્ય ગુરુવંદન આવશ્યક કરવા માટે અધિકારી બને છે. તીર્થકરના ઉપકાર અને તેમની મહત્તા જાણે છે તે ગુરુનો ઉપકાર અને તેમની મહત્તા અવબોધવા સમર્થ થાય છે. પરમાત્મા તીર્થકરોની સ્તુતિ કરનાર ગુરુને વંદન કરવાને અધિકારી બને છે. વિશ્વાસ પ્રેમ ભક્તિ શ્રદ્ધા વિવેક જ્ઞાન આજ્ઞાપાલન પરોપકાર ગુરુવન્દનઆવશ્યક. * અને ગંભીરતાદિ ગુણની પ્રાપ્તિ વિના ગુરુના શિષ્ય બની શકાતું નથી. 5. બી. ગુરુને ત્રિકાલવંદન કરવું જોઈએ. ગુરુવદન એ આવશ્યકકર્મ છે. ગુરુભક્તિ સેવા ઉપાસના અને આજ્ઞાધીનતા આદિ ગુણેની પ્રાપ્તિ કરીને પિતાના આત્માની ઉન્નતિ કરવી જોઈએ. બે વખતની સંધ્યાએ ગુરુવન્દનકર્મને અવશ્ય કરવું જોઈએ. ગુરુવન્દનસૂત્રથી ગુરુવન્દન કને ખ્યાલ પ્રગટે છે. બે વખત ગુરુને વન્દન કરીને સર્વ અપરાધ ખમાવવા For Private And Personal Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૦ ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન જોઈએ. ગુરુએ જે ઉપકાર કર્યા છે તેનું હૃદયમાં સ્મરણ કરીને ગુરુના હૃદયને સંતુષ્ટ-પ્રસન્ન કરવું જોઈએ. ગુરુએ જે આત્મજ્ઞાનને બોધ આપે છે તે અમૂલ્ય છે. આત્મજ્ઞાન આપી હદયચક્ષુને ઉઘાડનાર ગુરુને સર્વસ્વાર્પણ કરવું જોઈએ. વિનય-પ્રેમભક્તિ અને સદાચાર વગેરે ઘણા ગુણે ખરેખર ગુરુવન્દનથી ઉત્પન્ન થાય છે. ગુરુવન્દન કરવાથી હદયની નિર્મલતા થાય છે અને આત્માની ઉરચતામાં પ્રતિદિન વૃદ્ધિ થાય છે. સામાયિક અને ચતુર્વિશતિસ્તવની પેઠે ગુરુવન્દન આવશ્યક પણ આત્માને અત્યંત હિતકારી છે. પ્રભુની પ્રાપ્તિ કરાવી આપનાર ગુરુ છે; માટે ગુરુની ભક્તિ અને બહુમાન કરવામાં જરામાત્ર પ્રમાદ સેવ નહિ. આર્યપણું ખરેખરૂં ગુરુને વન્દન કરીને તેમની સેવા કરવામાં સમાયું છે. ગારના ખીલાની પેઠે મનની અસ્થિરતાને ધારણ કરનારા મનુષ્યો ગુરુની શ્રદ્ધા ધારણ કરી શકતા નથી અને તે જ્યાં ત્યાં સ્વછંદાચાર ઉન્મત્તની પેઠે ભટકે છે પણ આત્મહિત સાધી શકતા નથી. ગુરુને ગુરુ તરીકે જ્ઞાનવડે ન અવબોધે અને પિતાને જ્ઞાનવડે શિષ્ય તરીકે ન જાણે ત્યાં સુધી મનુષ્ય-ગુરુવન્દન આવશ્યકનો ખ આરાધક બની શકતો નથી. ધર્મમાર્ગમાં ગુરુવિના દુનિયામાં કોઈ મનુષ્ય મુક્તિના માર્ગમાં આગળ વધી શકે તેમ નથી. બાહ્ય અને અન્તરથી ન નિક્ષેપ સાપેક્ષ ગુરુવન્દનનું સ્વરૂપ જેઓ અવબોધીને ગુરુવન્દનમાં પ્રવૃત્તિ કરે છે તેઓ મુક્તિપદ પ્રાપ્ત કરી શકે છે. સર્વ આવશ્યકની આરાધનાના મૂળ પાયા તરીકે શ્રી સદ્ગુરુ શુદ્ધ પ્રેમ-ભક્તિથી ગુરુના ચરણકમલભંગ બનીને ગુરુવન્દન કરવું એજ શ્રી વીરપ્રભુનો ઉપદેશ છે. શ્રી ગુરુવન્દનના આવશ્યકની આરાધના કરનાર જેન બનીને જિનપાનું પ્રાપ્ત કરે છે-માટે દુનિયાના સર્વ મનુષ્યોએ ગુરુવન્દન આવશ્યક દરરોજ બે વખત કરવું. ગુરુવન્દનમાં આરૂઢ થયેલો મનુષ્ય પુનઃ પાપ નહિ કરવું અને જે પાપ થયાં હોય તેની નિન્દા ગહરૂપ પ્રતિકમણરૂપ આવશ્યક જે કહેવાય છે તે કરવાનો અધિકારી બને છે. કુંભાર પાસે મિચ્છામિકડું દેનાર ક્ષુલ્લકની પેઠે મિચ્છામિ દુક્કડં દેનાર પ્રતિક્રમણ કરી શકતું નથી. પ્રતિક્રમણ એ શું છે તે જે જાણતો નથી તે પ્રતિક્રમણ કરી શકતો નથી. દિવસમાં ને રાત્રિમાં જે જે પાપ કર્યા હોય તેને પશ્ચાત્તાપ કરીને પુનઃ તેવાં પાપ નહિ કરવાની પ્રતિજ્ઞા કરનારને અને તે પ્રમાણે પ્રવર્તનારને પ્રતિક્રમણ કરનાર અવબોધવો. શુકની પેઠે પ્રતિક્રમણુસૂત્ર બોલી જવું અને પ્રતિક્રમણ એટલે શું? તે પણ સમજી શકાય નહિ એવી રીતનું પ્રતિક્રમણ કરવું તે વાસ્તવિક પ્રતિક્રમણ કર્યું એમ કહેવાય નહિ. પ્રતિક્રમણુસૂત્ર અથવા શ્રમણુસૂત્રને મુખપાઠ કરી જવા માત્રથી હૃદય પર કંઈ પ્રતિક્રમણના વિચારોની અસર થતી નથી. ઇંગ્લીશ ભાષાના શબ્દોનો અર્થ નહિ જાણનાર ઇંગ્લીશ ભાષાની કવિતાઓમાં પ્રાર્થના વા પ્રતિક્રમણ કરે તેથી તેનું હૃદય ખરેખર શુદ્ધ For Private And Personal Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir પ્રતિક્રમણ આવશ્યક ( ૯૧ ) બની શકે નહિ. પ્રતિક્રમણ એટલે પાપથી પાછું ફરવું. આવા પ્રતિકમણના અર્થ પ્રમાણે દુનિયાના જે જે મનુષ્ય પાપથી પાછા ફરે છે તે પ્રતિક્રમણ કરનારા અવબોધવા. મન વચન અને કાયાથી જે જે પાપ કરાતાં હોય તેથી પાછા ફરવાની જરૂર છે. દિવસમાં જે જે મન-વચન અને કાયાથી પાપ થયાં હોય તેની માફી માગવી તેને દૈવસિક પ્રતિક્રમણ કહે છે. રાત્રિમાં મન વચન અને કાયાવડે જે પાપ થયાં હોય તેને પ્રાતઃસંધ્યા વિષે પશ્ચાત્તાપ કરે તેને રાત્રિક પ્રતિક્રમણ કહે ગૃહસ્થ પ્રતિકમણુસૂત્ર અને સાધુઓ શમણુસૂત્રના ભાવાર્થ ઉપર લક્ષ દઈ પ્રતિક્રમણ આવશ્યક કરવું જોઈએ. એક પક્ષમાં જે જે મન-વચન અને કાયાવડે પાપ કર્યા હોય તેને પશ્ચાત્તાપ કરે તેને પાક્ષિક પ્રતિક્રમણ કહે છે. મન વચન અને કાયાવડે ચાતુર્માસ સંબંધી પાપોને પશ્ચાત્તાપ કરી તેની નિન્દા ગહ કરવી તેને ચાતુર્માસિક પ્રતિકમણ કહે છે. વર્ષસંબંધી થયેલા પાપને પશ્ચાત્તાપ કરવો અને તેની નિન્દા-ગહ કરવી તેને સાંવત્સરિક પ્રતિક્રમણ કર્થ છે. નામ સ્થાપના દ્રવ્ય અને ભાવ પ્રતિક્રમણ એ ચાર નિક્ષેપે પ્રતિક્રમણનું સ્વરૂપ વિચારવું. ભાવ પ્રતિકમણ સાધ્ય છે એવો ઉપયોગ રાખીને પ્રતિક્રમણ કરવું. દ્રવ્યપ્રતિક્રમણ તે ભાવપ્રતિક્રમણના હેતુભૂત છે. વ્યવહાર પ્રતિક્રમણ તે નિશ્ચય પ્રતિક્રમણના હેતુભૂત છે. દરરોજ પ્રતિકમણ આવશ્યક કરવામાં આવે અને દુર્ગણ ન ટળે તથા નીતિના માર્ગ પર સ્થિર ન રહેવાય સમજવું કે પાપની ગહ-નિન્દારૂપ પશ્ચાત્તાપ બરાબર કરી શકાયો નથી. પ્રતિક્રમણરૂપ અધ્યવસાય થવાથી ભૂતકાલીન કર્મની નિર્જરા થાય છે અને આત્માની શુદ્ધિ થાય છે. અનેક જીવો પ્રતિક્રમણ કરીને મુક્તિપદ પામ્યા અને પામશે. જે જે પાપ કર્યા હોય તેને અન્તઃકરણમાં ઊંડે પશ્ચાત્તાપ કરવો જોઈએ. મન વચન અને કાયાની ચેષ્ટાઓ પ્રતિક્રમણ યુગ્ય થવી જોઈએ. પ્રતિક્રમણના અધ્યવસાયથી આચારમાં સગુણ દેખાવા જોઈએ. પ્રતિક્રમણ કરવાથી નૈતિક ગુણેની વૃદ્ધિ થવી જોઈએ અને અનીતિથી પાછું હઠવાનું થવું જોઈએ. શબ્દમાં થએલું પ્રતિકમણ જો સગુણો અને શુભાચાર પર અસર ન કરે તો વાસ્તવિક પ્રતિક્રમણ કર્યું એમ કહેવાય નહિ. પ્રતિક્રમણથી કવાયનો ઉપશમ થવો જોઈએ. કષાય ઘટે નહિ અને ઉલટી દરરોજ કષાયની વૃદ્ધિ થાય ત્યાં પ્રતિક્રમણ કર્યું એમ કહી શકાય નહિ. અન્યોને રંજન કરવા માટે પ્રતિકમણની ક્રિયા નથી પણ પોતાના આત્માની શુદ્ધિ કરવા માટે પ્રતિક્રમણ છે. અન્તરમાં ભાવ પ્રતિક્રમણના ઉપગે પ્રતિકમણના વિચારો પ્રકટાવવા જોઈએ. નૈગમનયની કલ્પનાએ પ્રતિકમણની અનેકાન્ત માન્યતા માનીને સાપેક્ષ ઉત્તરોત્તરનયથી આત્મશુદ્ધિ કરવી જોઈએ. નિષ્કપટી મનુષ્ય અને આત્માથી ગુરુભક્ત મનુષ્ય પ્રતિક્રમણ શુદ્ધિ તરફ લક્ષ દેવું જોઇએ. ઉપયોગ વિનાનું દ્રવ્ય પ્રતિકમણ છે અને ઉપગપૂર્વક ભાવ પ્રતિક્રમણ For Private And Personal Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kotbatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૯૨ ) શ્રી ક્રમ'યોગ ગ્રંથ-વિવેચન. કહેવાય છે. નૈગમ સંગ્રહ વ્યવહાર ઋનુસૂત્ર શબ્દનય સમભિરૂઢ અને એવભૂતનય એ સાત નયથી પ્રતિક્રમણ કરવું જોઇએ. આત્માથી પ્રતિક્રમણ ભિન્ન છે કે અભિન્ન છે તેને નાવડે સાપેક્ષ વિચાર કરીને શુદ્ધ પ્રતિક્રમણુની આરાધના કરવી. જે જે શબ્દોવડે પ્રતિક્રમણ કરવું તે તે શબ્દોના સાત નયાવડે સમ્યગ્ અર્થના વિચાર કરવા જોઇએ. ગાડરીયા પ્રવાહ રીતિએ પ્રતિક્રમણ કરવામાં સુધારો કરીને દરરાજ દુર્ગુણામાંથી મુક્ત થવાય અને સદ્ગુણ્ણાની વૃદ્ધિ થાય એવા દરરોજ પ્રયત્ન કરવા જોઇએ. પાપોના પશ્ચાત્તાપથી અન્તઃકરણ ધણુ કુમળુ થવુ જોઇએ અને આત્માની શુદ્ધતાના ઉપયોગ પ્રગટવા જોઇએ. આત્માની નિર્મલતા કરવા માટે પ્રતિક્રમણ એ ગંગાના સમાન છે. આખી દુનિયાના મનુષ્યા પાપોથી પાછા ફરવારૂપ પ્રતિક્રમણુ કરે તે આ દુનિયા દિવ્ય દુનિયા બની શકે. જે જે દોષો ઉત્પન્ન થાય તેનાથી પાછા ફરવામાં ન આવે તે પ્રતિક્રમણ કર્યું” એમ કહેવાય નિહ એમ ખાસ લક્ષ્યમાં રાખીને પ્રતિક્રમણ કરવું જોઇએ. ગૃહસ્થાએ અને ત્યાગીઓએ કર્મ ના પ્રદેશમાંથી પાછા ફરીને આત્મપ્રદેશમાં આવવા માટે પ્રતિક્રમણ કરવું જોઇએ. ચારી-ત્ર્યભિચાર-હિંસા-જાડ-લાભ-ખોટી સાક્ષી-ચાડી-ચુગલી—વિશ્વાસઘાતક્રોધ-ફ્લેશ-ઝઘડા-ટટા–વૈર-અહંકાર-કપટ અને નિન્દા વગેરે દોષોથી પાછા ફરાય અને અસ્તેય-બ્રહ્મચર્ય -સત્ય-નિલેૉંભતા-વિશ્વાસ-મૈથ્યાદિ ભાવના–પ્રમાણિકતા—સ ૨ લ તા-ક્ષ માલઘુતા-ક્ષમાપના અને આત્મભાવના વગેરે ગુણામાં આગળ દરરોજ વધાય તે અવમેધવું કે પ્રતિક્રમણ ખરેખરૂ થાય છે. દુર્ગુણોથી અર્થાત્ પાપથી પાછા ફરવાના પિરણામ ન હોય ત્યાં પ્રતિક્રમણ નથી, રાત્રિ અને દિવસમાં કયા ક્યા અનીતિોષા કરાયા તેની જેઆને યાદી ન હેાય અને જે ક્યાંથી પાછા ફરીને કયાં આવવાનુ છે તે જાણુતા ન હેાય તેઆ પ્રતિક્રમણના અધિકારી થયા નથી એમ અવબોધવું. ગૃહસ્થો અગર ત્યાગીઓમાં પાપથી પાછા ફરવારૂપ પ્રતિક્રમણ પરિણામ થાય અને તે પ્રમાણે વર્તાય તે તેની છાપ જેએ પ્રતિક્રમણુ ન કરતા હોય તેના ઉપર પડે છે અને તેથી તેઓ પ્રતિક્રમણ આવશ્યક સ્વીકાર કરે છે. પાપ અર્થાત દુર્ગુણા-અનીતિ અને અપ્રમાણિકતાથી પાછા કનાર મનુષ્ય ખરેખર પ્રતિક્રમણુ શબ્દની અને તેના રહસ્યની છાપ મેલ્યા વિના અન્ય મનુષ્યો પર પાડી શકે છે. આખી દુનિયામાં પ્રતિક્રમણ અથવા પાપથી પાછા ફરવાનું આવશ્યક મહત્વ ફેલાવવામાં આવે તે! દુનિયાના મનુષ્યામાંથી પાપા ટળી જાય, શ્રી સર્વજ્ઞ વીરપ્રભુએ પ્રતિક્રમણને આવશ્યકકા તરીકે ઉપદેશ્ય છે તે ખરેખર યથાર્થ છે. પ્રતિક્રમણના અધ્યવસાય ઉત્પન્ન થવાથી દુરાચારી પાપી મનુષ્યા સદાચારી ધમી બન્યા છે અને છે અને બનશે. ભૂતકાળમાં અનન્ત જીવે પ્રતિક્રમણ કરીને મુક્તિ પામ્યા, વર્તમાનમાં મહાવિદેહમાં પામે છે અને ભવિષ્યમાં પામશે, દરેક મનુષ્ય રાત્રિ અને દિવસમાં જે જે પાપે કર્યાં હાય તેને આલાચવાં જોઈએ અને મન તથા ઇન્દ્રિયાને દુર્ગુણાથી પાછી હુડાવવી જોઇએ, For Private And Personal Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રતિક્રમણ આવશ્યક. ( ૯૩ ) રાગદ્વેષ પરિણામ પામેલા મનને રાગદ્વેષરહિત કરવું તે પ્રતિક્રમણ છે. સંસાર સમ્મુખ થનાર મનને આત્મ સન્મુખ કરવું તે પ્રતિક્રમણ છે. મેહથી પાછા ફરવું તે પ્રતિક્રમણ છે. જે જે અંશે દેથી પાછા ફરવાને પરિણામ તથા તેવી પ્રવૃત્તિ થાય તે પ્રતિક્રમણ છે. ગૃહસ્થો અગર ત્યાગીઓએ વ્રતમાં લાગેલા અતિચારેને આલેચવા તે પ્રતિક્રમણ છે. દોષથી પાછા ફરવાનો પરિણામ તથા આચાર સેવનારા ગૃહસ્થ તથા ત્યાગીઓમાં પ્રતિકમણ ગુણ વધે છે. પાપથી પાછા ફરવારૂપ વિચારોવડે કાયા ઉપર અસર થાય છે અને તેથી કાયાવડે થતા દો અટકે છે. મનની અસર કાયા પર તથા વાણી પર થાય છે. મન-વાણી અને કાયાના દોષોને ટાળવા માટે થતા પરિણામ તથા કાયવ્યાપારને પ્રતિક્રમણ કહેવામાં આવે છે એમ અન્તરમાં ઊંડા ઉતરી વિચાર કરતાં સમ્યગ રીતે બોધાશે. હેને અને પુરૂષોમાંથી દરરોજ પ્રતિક્રમણથી દુર્ગણે ન્યૂન થવા જોઈએ. ગૃહસ્થમાં નીતિ–પ્રમાણિકપણું વધે અને અન્યાય-અનીતિ વગેરે દેશે ટળે તે સમજવું કે તેનામાં પ્રતિકમણની શક્તિ ગમે તે રૂપે જાગ્રત થઈ છે અને તેઓને પ્રતિક્રમણને લાભ સમજાવે છે. સજજનપણને ઉત્પન્ન કરનાર પ્રતિક્રમણ છે. દુનિયામાં જન્મથી કઈ સદગુણી હોતો નથી. પ્રતિક્રમણથી સર્વે મનુષ્યો ગુણ થાય છે. વ્રતમાં લાગેલા મેલને પ્રતિકમણ રૂપ સાબુથી ધોઈને વ્રતની નિર્મલતા કરી શકાય છે. ભૂતકાળના અનન્ત ભવનાં કર્મને ક્ષય કરનાર પ્રતિક્રમણ છે. જ્ઞાનાચાર દર્શનાચાર ચારિત્રાચાર તમાચાર અને વીર્યાચારો સેવતાં જે કંઈ ભૂલ થઈ હોય તેને પશ્ચાત્તાપ નિંદા અને ગહરૂપ પ્રતિક્રમણ છે. મગજની સમાનતા રાખીને સેવા આદિ કર્મવેગનાં કાર્યો કરતાં સમભાવ ન રહ્યો હોય અને વિષમભાવ થયે હોય તે ત્યાંથી પાછા ફરીને સમભાવમાં ગમન કરવું તે પ્રતિકમણ છે. અસત્ય વિચારોમાંથી સત્ય વિચારોમાં આવવા પ્રયત્ન કરે; પક્ષપાત દૃષ્ટિમાંથી અપક્ષપાત દૃષ્ટિમાં આવવા પ્રયત્ન કરે; દષ્ઠિરાગમાંથી નીકળી મધ્યસ્થભાવમાં આવવા પ્રયત્ન કરે; એકાન્તવાદમાંથી અનેકાન્ત વાદમાં ગમન કરવું; નિરપેક્ષ વ્યવહારમાંથી સાપેક્ષ વ્યવહાર માનવા પ્રયત્ન કરવો. અશુભ વ્યવહારથી શુભ વ્યવહારમાં પાછા ફરવું અને અસભ્ય વર્તનથી પાછા ફરીને સભ્ય વર્તન નમાં આવવા પ્રયત્ન કરે -ઈત્યાદિ પ્રતિક્રમણ અવબોધવું. અનન્તાનુબંધી કષાયના પરિણામથી પાછા હઠવું, અપ્રત્યાખ્યાન કષાયથી પાછા હઠવું પ્રત્યાખ્યાની કવાયના પરિણામ થી પાછા હઠવું અને સંજ્વલન-ધ-માન-માયા-લોભ કષાયથી પાછું ફરવું તે પ્રતિકમણ છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિએ દયાનમાં પ્રતિક્રમણ કરી ક્ષપકશ્રેણિ ચઢી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. અસંતેષપણુના વિચારોને આલેચી સંતોષના વિચારો તરફ પ્રવૃત્તિ કરવી તે પ્રતિ For Private And Personal Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૯૪ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. કમણ છે. તૃષ્ણાના વિચારોને નિન્દી ગહીં તેનાથી પાછા ફરી સંતોષના વિચારોમાં આરૂઢ થવું તે પ્રતિકમણ છે. મહાત્માઓને અવિનય અને આશાતના કરી હોય તેનાથી પાછા હઠી મહાત્માઓને વિનય અને તેમની ભક્તિ કરવી તે પ્રતિક્રમણ છે. કોઈ પણ જીવ સંબંધી ખરાબ અભિપ્રાય બાંધ્યા હોય અને તેનું અશુભ ચિંતવ્યું હોય તેનાથી નિન્દા-ગહ કરીને પાછા ફરી સત્ય અભિપ્રાય અને શુભ ચિંતનમાં પોતાના આત્માને સ્થાપન કરે તે પ્રતિક્રમણ છે. જગત્ એક શાળા છે તેમાંથી સાર ગ્રહણ કરવા પ્રયત્ન કરવાની જરૂર છે. જગતુના પદાર્થોમાં આસક્તિ કરી હોય તેનાથી પાછા ફરીને નિરાસતપણામાં પ્રવેશ કરે એ પ્રતિક્રમણ છે. જગતુના સર્વ જીવોને સ્વાતંત્ર્ય ગમે છે–તેમાંથી કોઈ જીવને પરતંત્રતાની બેડીમાં નાંખવા વિચાર કર્યો હોય તે અાર્યથી પાછા ફરીને સુકાર્યમાં આત્માને જ એ પ્રતિક્રમણ છે. જગતુ એ કેદખાનું છે તેમાંથી છૂટવા જે જે જે જે અંશે પ્રયત્ન કરતા હોય તેઓને તે તે અંશેમાંથી પાછા ફરવાને અસદ્ઉપદેશ દીધું હોય તેથી પાછા ફરીને શુભેપદેશમાં પ્રવૃત્તિ કરવી તે પ્રતિક્રમણ છે. વિરતિની બહિર જઈ અવિરતિ ભાવમાં ગમન કર્યું હોય તેનાથી પાછા ફરીને વાસ્તવિક વિરતિ તરફ પ્રવૃત્તિ કરવી તે પ્રતિકમણ છે. આત્માના શુદ્ધધર્મની રમણતામાંથી બહિર્મુખવૃત્તિ કરીને અશુદ્ધધર્મમાં રમણતા કરી હોય તે અશુદ્ધધર્મને નિર્દીને અને ગહને આત્માના શુદ્ધધર્મમાં રમતા કરવા જે પ્રવૃત્તિ કરવી તે પ્રતિક્રમણ છે. વિભાવદશામાંથી પાછા હઠીને સ્વભાવ દશામાં આવાગમન કરવું તે પ્રતિક્રમણ છે. રાગ દ્વેષની સવિક૯૫ દશામાંથી નિર્વિક૯૫ દશામાં આવવું તે પ્રતિક્રમણ છે. ઉપાધિમાંથી પાછા હઠીને નિરુપાધિ દશામાં આવવું તે પ્રતિક્રમણ છે. મનની ચંચળતાથી પાછા હઠીને સ્થિરતામાં પ્રવેશ કરે તે પ્રતિકમણ છે. આર્તધ્યાન અને રૌદ્રધ્યાનથી પાછા હઠીને ધર્મધ્યાનાદિમાં રમવું તે પ્રતિક્રમણ છે. ભય-ખેદ અને શ્રેષના વિચારથી પાછા હઠીને આત્માના શુદ્ધોપગમાં રમવું તે પ્રતિક્રમણ છે એમ સાપેક્ષપણે વિચારવું. કૃષ્ણલેશ્યાદિ અશુભ લેશ્યાઓના વિચારે થયા હોય તો તેઓને નિન્દવા ગઈવા અને કૃષ્ણાદિ લેશ્યાઓથી પાછા ફરી શુભ લેશ્યાના વિચારો તરફ ગમન કરવું તે પ્રતિક્રમણ છે. દગા, પ્રપંચ અને પાખંડથી નિવૃત્ત થઈ સનમાર્ગમાં આવવું તે પ્રતિક્રમણ છે. મનુષ્ય ભૂલને પાત્ર છે. ગમે તે મનુષ્ય ગમે તે જાતનો દેષ કરી શકે છે; માટે મનથી જે જે ખરાબ વિચારે થયા હોય તેનાથી પાછા હઠવારૂપ પ્રતિક્રમણ કરવાની ખાસ જરૂર છે. મનમાં અનેક જાતનાં શુભાશુભ વિચારોનાં પરિવર્તનો થયા કરે છે. મનમાં કામાદિ અશુભ વિચાર આવ્યા હોય તો તેથી પાછા હઠીને શુભ વિચારમાં પ્રવેશ કરવારૂપ પ્રતિક્રમણ કરવાની ખાસ જરૂર છે. * દુનિયામાં મનુષ્ય વગેરેના સમાગમમાં આવતાં છતાં જલમાં કમલની પેઠે રાગદ્વેષના વિચારોથી નિલેપ રહીને કર્મયોગીના કાર્યો કરવા છતાં For Private And Personal Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -- BE પ્રતિક્રમણ શા માટે કરવું ? જ્ઞાનગથી શુભાશુભ ફલની ઈચ્છા રાખ્યા વિના રહેવું જોઈએ.” આવી સ્વાધિકાર પ્રમાણે સ્થિતિ ન અદા કરી હોય અને તેમાં જે જે દોષ કર્યા હોય તેની આલોચના કરીને પોતાની સ્વાધિકારની ફરજ પ્રમાણે પુનઃ પ્રવૃત્તિ કરવી એ પ્રતિકમણ છે. જ્ઞાનગીઓએ પિતાના અધિકાર પ્રમાણે જે જે કાર્યો કરવાનાં હોય તેમાંથી જે જે ન કર્યા હોય તે તત્સંબંધે પ્રતિક્રમણ કરવું જોઈએ. પિતાના આચાર અને વિચારોને મળતા આવનાર મનુષ્ય વા પિતાના આચારો અને વિચારોથી ભિન્ન એવા મનુષ્યો હોય તે પણ સર્વની સાથે મૈત્રી ભાવના ધારણ કરવી જોઈએ—એવું વીર પ્રભુએ કહ્યું છે. તે પ્રમાણે વિચારને આચારમાં મૂકીને મૈત્રીભાવના સર્વની સાથે ન ધારણ કરી હોય તો તે સંબંધી આલોચના કરીને મૈત્રીના વિચારને આચારમાં મૂકી સર્વ જીવોની સાથે મૈત્રીભાવ ધારણ કરવો તે પ્રતિક્રમણ છે. જે જે મનુષ્યની સાથે વેર-વિરોધ-ટંટા-ઝઘડા થયા હોય તે તે મનુષ્યને ખમાવીને વૈરની વલ્લિને છેદી નાખવી તેજ પ્રતિક્રમણ છે. પરમાત્માને એવો હુકમ છે કે સર્વ જીવના જે જે ગુણે હોય તે તરફ દષ્ટિ દેવી. કેઈની નિન્દા કરવી નહિ અને કેઈના દોષ પ્રગટ કરીને તેને હલકો પાડવા પ્રયત્ન કરવો નહિ અને આવી પરમાત્માની આજ્ઞા મંડી હોય તો પિતાને નિન્દી-ગહીંને ફરીથી ભૂલ ન થાય તેવી રીતે પરમાત્માની આજ્ઞા તરફ ગમન કરવું તે પ્રતિક્રમણ છે. બેટે ડાળ ધારણ કરીને અન્ય મનુષ્યને વંચ્યા હોય તો તેની નિન્દા-ગહ કરીને નીતિના માર્ગમાં સ્થિર થવું તે પ્રતિક્રમણ છે. અને એવી રીતનું પ્રતિક્રમણ કરવાની ખાસ જરૂર છે. પદયાવિ રેવા, સરઢવ राइअ, सव्यसवि परकी अ, सब्यसवि चउमालीअ, सब्यसवि संवच्छरिअ, दुञ्चिति; दुभासि; दुचिट्टी; इच्छाकारेण संदिसह भगवन् इच्छं तस्स मिच्छामि दुक्कडं। પ્રતિક્રમણ મૂળ સૂત્રોમાં પ્રતિક્રમણનું રહસ્ય સારી રીતે વર્ણવ્યું છે. ગુરુની સમક્ષ પ્રતિક્રમણ કરવાની આવશ્યકતા છે. સવાર ને સાંજ બે વખત જે જે પાપ કર્યા હોય તેની યાદી લાવીને નિન્દી-ગહ પિતાના આત્માની શુદ્ધિ અર્થે પ્રતિક્રમણ કરવું. કોઈ પણ જીવની સાથે વેરવિધ ન રહે અને સર્વ જીવોને ખમાવીને ઉપશમમય થવું એજ પ્રતિક્રમણ છે. શ્રી તીર્થકરોએ અશુદ્ધ ધર્મમાંથી પાછા હઠીને આત્માના જ્ઞાનાદિ શુદ્ધ ધર્મમાં આવવા માટે પ્રતિક્રમણ આવશ્યકનો ઉપદેશ દીધો છે. બે સંધ્યાના વખતે વ્યાવહારિક પ્રતિક્રમણ થઈ શકે છે અને પૂર્ણ સત્ય આધ્યાત્મિક-માનસિક–નૈશ્ચયિક પ્રતિક્રમણ તો ક્ષણે ક્ષણે ગમે ત્યારે થયા કરે છે. કાયા અને વચનનું પ્રતિક્રમણ ધૂલ છે અને મનમાં કરેલું પ્રતિક્રમણ સૂક્ષમ છે. પ્રતિકમણ અર્થાતુ પાપોથી પાછા ફરવારૂપ આત્માને અધ્યવસાય થતાં અનંત કર્મ ખરે છે અને કર્મોના ખરવાથી આત્મા હલકો થાય છે. પશ્ચાત્તાપ પરિણામ પ્રગટ્યા વિના કરેલા દેનું પાપ ટળતું નથી અને આત્માના ગુણોની વૃદ્ધિ થતી નથી. બહિર્મુખ વૃત્તિથી અન્તર્મુખ વૃત્તિ કરવા સારૂ પ્રતિક્રમણ છે. પ્રમાદોથી પાછા ફરીને પિતાની For Private And Personal Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. અપ્રમત્તદશામાં આવવું તે પ્રતિકમણ છે. ભરઉંઘની પેઠે દુનિયાની વિકલ્પ જંજાળ ભૂલી જવાય અને આત્માના શુદ્ધોપગે આત્મસ્વરૂપમાં લીન થવાથી આત્માનન્દના ઉભરા પ્રગટે એટલે સમજવું કે ઉચકેટીનું પ્રતિક્રમણ ખરેખર આત્મામાં પ્રગટયું છે. આત્માના અસંખ્યાત પ્રદેશરૂપ મહાવિદેહક્ષેત્રમાં શુદ્ધપગે સ્થિરતારૂપે જન્મ લેઈને આત્માની શુદ્ધતારૂપ સીમંધર પ્રભુને ભેટવા એ પ્રતિક્રમણનું આધ્યાત્મિક સ્વરૂપ છે. માયા અર્થાત્ મહના પ્રદેશમાં પાછા ફરીને આત્માના અસંખ્યાત પ્રદેશમાં સ્વાભાવિક ધમેં વસવું એવું પ્રતિક્રમણ કરવા દરરોજ અભ્યાસ પાડવો. દુઃખને આપનારી નામકીર્તિ રૂપની અહંવૃત્તિ આદિ અનેક પ્રકારની વાસનાઓથી પાછા ફરીને મનુષ્યએ આત્માના સહજ સુખ તરફ ગમન કરવારૂપ પ્રતિક્રમણ કરીને જીવનની સફલતા કરવી જોઈએ. અશુભ સંયેગો પ્રાપ્ત થયા છતાં અને વિપત્તિઓ પડતાં છતાં તથા શાતાના સગો પ્રાપ્ત થયા છતાં મનને ચંચળ ન થવા દેવું અને કદાપિ ચંચળ થાય તો મનને આત્મામાં સ્થિર કરવું એવું પ્રતિક્રમણનું રહસ્ય છે તે લક્ષ્યમાં રાખવું જોઈએ. ક્ષમાભાવમાં મસ્ત થઈને "खामेमि सम्धजीवे, सम्वेजीवा खमंतु मे, मित्ति मे सचभूपसु, वरं मज्झं न केणइ" ઈત્યાદિથી સર્વ જીવોને ખાવ. કોઈની સાથે વૈર ન ધારણ કર, સર્વ જીવોને આત્મદષ્ટિથી દેખ અને આત્માના આનંદમાં લયલીન થા. જે મનુષ્ય પ્રતિક્રમણના અધિકારી થયા હોય છે તેઓ કાર્યોત્સર્ગના અધિકારી થાય છે. પ્રતિક્રમણરૂપ આત્મપરિણામ અને પ્રતિક્રમણરૂપ ધર્માચાર પ્રાપ્ત થતાં કાયાના ઉપરથી મમત્વ ઉતરે છે. કાયાના ઉપરથી અહંમમત્વ ટળવું અને કાયાથી કાયેત્સર્ગ ભિન્ન એવા આત્માને ધ્યાને તેને કાયોત્સર્ગ કહે છે. શરીરના અણુઅણુમાંથી આવશ્યક નિર્મમત્વને પરિણામ ઉઠે છે ત્યારે આત્માની નિર્ભય દશાને ખ્યાલ આવે છે. શરીરમાં થતી અહંવૃત્તિને નાશ થવો તેમજ નામાદિ કાત્તિ વગેરે વાસનાઓથી મુક્ત થવું એજ કાર્યોત્સર્ગને મુખ્ય ઉદ્દેશ છે. આત્માથી ભિન્ન એવી કાયા લાગે અને તેના પરથી મમત્વ ઉતરે; તથા આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપમાં લયલીન થાય એજ કાયોત્સર્ગનું મૂળ રહસ્ય મનન કરવા યોગ્ય તથા આદરવા ગ્ય છે. કાયા પરથી મમત્વ ઉતર્યા વિના આત્માનું વીર્ય-વૈર્ય જાગ્રત થતું નથી. ગજસુકુમાલ અવંતી સુકુમાલ અને મેતાર્ય મુનિ વગેરે મુનિએ કાયાપરથી મમત્વ ત્યાગ કરીને આત્મામાં સ્થિરતા લયલીનતારૂપ કાત્સર્ગ કર્યો હતો અને તેથી તેઓએ અન્તર્મુખપયોગથી સમતાભાવે ઉપસર્ગો સહીને આત્મામાં રહેલું અખંડ શુદ્ધ પરમાત્મપદ પ્રાપ્ત કર્યું હતું. કાર્યોત્સર્ગમાં દયાનવડે અનેક મુનિયોએ અખંડાનન્દને પ્રાપ્ત કર્યો છે. કાયાનું મમત્વ પરિહરીને આત્માને આમરૂપે ધ્યાવારૂપ કાર્યોત્સર્ગમાં બાર વર્ષ અધિક કાળ પર્યત શ્રી વીર પ્રભુ રહ્યા હતા અને કોત્સર્ગમાં રહી ધ્યાનબળે કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. કાર્યોત્સર્ગમાં રહેવાથી આત્મબળ For Private And Personal Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - - - - - - - - - ધામ, ન ન. - જન પ્રત્યાખ્યાન આવશ્યક. ( ૭ ) શ્રદ્ધા ધૈર્ય અને શુદ્ધોપગની ધારા વધે છે તથા પોતાના સ્વરૂપમાં આત્મા પરિણામ પામે છે-તેને અનુભવ પિતાને આવે છે. કાર્યોત્સર્ગમાં પરમાત્માનું વા પિતાના આત્માનું થાન ધરીને આત્માની ઉરચતામાં આગળ વધી શકાય છે. સાત નય અને ચાર નિક્ષેપાથી કાયોત્સર્ગનું સ્વરૂપ સમજવાની જરૂર છે. કાયાના નિમિત્તે થતી અનેક પ્રકારની મેહવાસનાને ત્યાગ કરવો તે કાર્યોત્સર્ગ છે. કાયાના નિમિત્ત થતા એવા અનેક વિકલ્પ અને સંકલ્પોનો ત્યાગ કરવો તે કાયોત્સર્ગ છે. આત્માના ધર્મની પ્રાપ્તિમાં દેહ એક નિમિત્ત કારણ છે પણ દેહ એજ હું આત્મા એવો દેહાધ્યાસ ત્યાગ્યા વિના આત્માના ગુણેની પ્રાપ્તિ થતી નથી. દેહાધ્યાસને ત્યાગ કરીને આત્માને આત્મરૂપ અનુભવો એજ કાત્સર્ગનું સાધ્ય લક્ષ્યબિન્દુ છે. દેહાધ્યાસ તજીને આત્મામાં શ્રદ્ધા સ્થિરતા અને લીનતા કરવારૂપ કાર્યોત્સર્ગ કરવાથી દુનિયામાં મનુષ્યના આત્માઓ ખરેખર પરમાત્મરૂપને દેખી શકે છે. શરીર-ધન-કીર્તિવાસના અને માયા વગેરેમાંથી હું અને મમ એ ભાવ કાઢી નાંખીને કાર્યોત્સર્ગમાં સ્થિર રહેવું જોઈએ. ઉપર્યુક્ત હેતુઓથી કાર્યોત્સર્ગની આવશ્યકતા દુનિયામાં સિદ્ધ થાય છે. કાયેત્સર્ગ આવશ્યકની અમુકાશે સિદ્ધિ કરીને તેને જે અધિકારી લે છે તેનામાં પ્રત્યાખ્યાન આવશ્યકની યોગ્યતા પ્રગટે છે. પ્રત્યાખ્યાન આવશ્યક છે પિતાનામાં પ્રગટાવવું હોય તો કાત્સર્ગની સિદ્ધિ કરીને શરીરાદિકથી ભિન્ન એવા આત્માનો અનુભવ કરવો જોઈએ. શરીર અને ઇન્દ્રિય પરથી મમત્વ ઉઠતાં બાહ્ય વસ્તુઓનું ભક્ષણ કરવાનો નિષેધરૂપ સંક૯પ કરીને પ્રત્યાખ્યાન લઈ શકાય છે. હવે કેટલાક પાશ્ચાત્ય વિદ્વાને પ્રત્યાખ્યાનની આવશ્યકતા સ્વીકારવા લાગ્યા છે. અધિકારભેદે પ્રત્યાખ્યાનના અનેક ભેદ પડે છે પણ તે સર્વ પ્રત્યાખ્યાનને સાર એ છે કે-અશન-પાન-ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારના આહારની મૂછ–ઈરછાને રેધ કરે અને નિયમસર અમુક આહાર ત્યાગપૂર્વક અમુક આહારનું ગ્રહણ કરવું વા દ્રવ્ય-ક્ષેત્ર-કાલ અને ભાવથી અશનાદિનો ત્યાગ કરે. અધ્યાત્મજ્ઞાની પ્રત્યાખ્યાન તપશ્ચરણ કરવા સમર્થ હોય છે કારણ કે તેને દેહનું મમત્વ હોતું નથી અને તેથી તે ઇન્દ્રિયોને વશ કરવા અધિકારી બને છે. દ્રવ્ય પ્રત્યાખ્યાન કરીને અનેક પ્રકારની પીગલિક વસ્તુઓનું મમત્વ ઈચ્છા વગેરેના રોધરૂપ ભાવ પ્રત્યાખ્યાન કરવાની અત્યંત જરૂર છે. ભવ્યપુરુષોએ ભાવ પ્રત્યાખ્યાનપૂર્વક દ્રવ્ય પ્રત્યાખ્યાન તરફ લક્ષ દેવું જોઈએ. અભક્ષ્ય પદાર્થોને ત્યાગ કરવાની જરૂર છે. દુનિયાના જડ પદાર્થોના અણુઅણુમાં પણ મમત્વ-ઈચ્છા ન રહે અને કઈ પણ જડ પદાર્થની વાસના ન રહે ત્યારે સમજવું કે પ્રત્યાખ્યાનની ઉરચ કોટીમાં આત્માને પ્રવેશ થયે છે. કષાયને ત્યાગ કરે એ ભાવ પ્રત્યાખ્યાન છે. દ્રવ્ય પ્રત્યાખ્યાનીને ભાવ પ્રત્યાખ્યાન વિના ક્રોધરૂપ અજીર્ણ ખરેખર ૧૩ For Private And Personal Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - rits: - - - . - ના *. * - *". * * * * ને "* * - * - * શ્રી કમગ ગ્રંથ-વિવેચન. બાવા શીતળદાસની પેઠે થઈ જાય છે; માટે ભાવ પ્રત્યાખ્યાનને સાધ્યરૂપ ગણી વ્ય પ્રત્યાખ્યાન કરવું જોઈએ. સાત નય અને ચાર નિક્ષેપાથી પ્રત્યાખ્યાનનું સ્વરૂપ સમજવું જોઈએ. મન અને ઈન્દ્રિય પર કાબૂ મેળવવાને માટે પ્રત્યાખ્યાનની આવશ્યકતા પ્રત્યાખ્યાન છે. દુર્ગણોપર જય મેળવવા માટે પ્રત્યાખ્યાનની જરૂર છે. ગમે તે દેશમાં આવશ્યક ગમે તે દર્શનમાં-ગમે તે રૂપાન્તરથી ગમે તે શબ્દપર્યાયથી પ્રત્યાખ્યાનને અર્થ પ્રવર્તે છે એમ સૂક્ષ્મદ્રષ્ટિથી વિચાર કરવામાં આવશે તે અમુકાશે તે વાત સત્ય જણાશે. ઈરછાઓ ઉપર જ્ય મેળવવા માટે પ્રત્યાખ્યાનની આવશ્યકતાને વિદ્વાન સ્વીકારે છે. પ્રત્યાખ્યાન આવશ્યક સ્વીકાર્યા વિના છૂટકો નથી. આત્માના શુદ્ધ ગુણમાં રમણતા કરવી અને સલેપતાને ત્યાગ કરે એ ભાવ પ્રત્યાખ્યાન છે. રાગદ્વેષની અશુદ્ધ પરિણતિને ત્યાગ કરે એ પ્રત્યાખ્યાન છે. પરભાવરમણુતા ત્યાગરૂપ પ્રત્યાખ્યાન અવબોધવું. જે જે અંશે આહારાદિકનો ત્યાગ ભાવ તે તે અંશે દ્રવ્ય પ્રત્યાખ્યાન છે અને જે જે અંશે ઈચ્છા વાસનાને ત્યાગ તે તે અંશે ભાવ પ્રત્યાખ્યાન છે. ષડાવશ્યક દરરોજ કરવાં જોઈએ. દુનિયામાં ઘટ ધાર્મિક આવશ્યક ફેલાવો કરવાથી મનુષ્યના આચાર અને વિચારોની ઉત્તમતા થાય એમાં કંઈ આશ્ચર્ય નથી. વડાવશ્યક ભાવાર્થ બુદ્ધિગમ્ય અને અનુભવગમ્ય કરીને તેના રૂપે આત્માનું પરિણમન કરવાની જરૂર છે. તતુ અને અમૃત કિયા વડે પડાવશ્યકની સાધના કરવાથી અનેક કુવિચારો અને અશુભાચારોનો નાશ થાય છે. દરેક આવશ્યક સંબંધી પિતાને આત્મા કેવી પ્રવૃત્તિ કરે છે તેને વિચાર કરીને જે જે ભૂલે થતી હોય તેને પરિહાર કરવો જોઈએ. અનેક આગમને અભ્યાસ કરીને છ આવશ્યકની આરાધના કરવી જોઈએ. છ આવશ્યક એ સત્ય સંધ્યા છે. મનુષ્યએ પ્રાતઃકાલે અને સંધ્યાકાળે પડાવશ્યકરૂપ સંધ્યા કરવી જોઈએ. રાગશ્રેષને જીતવાને ઉઠેલા મનુને આવી સંધ્યા કરણીય છે. છ આવશ્યકવડે પિતાની શુદ્ધતા પ્રગટ કરવા પ્રયત્ન કરવો જોઈએ. લડાવશ્યક અર્થ સમજીને વાસ્તવિક રીતે ષડાવશ્યક કરવામાં આવે તો પિતાની જિંદગી સુધરી જાય અને તેને અનુભવ પિતાને આવ્યા વિના રહે નહિ. જ્ઞાનીઓ અનુભવ કરીને તેનું પરિપૂર્ણ સ્વરૂપ અવબોધી શકે છે. લોકોત્તર ભાવાવશ્યકનું સ્વરૂપ કહ્યું છે તેને વિદ્વાનેએ પરિપૂર્ણ વિચાર કરીને તમને તો તન્મય થઈ તે વેશ્યાવાળા થઈ–ભાવાવશ્યકની આરાધના કરવી. દ્રવ્ય તે ભાવને પ્રગટ કરવા માટે છે. ભાવાવશ્યકને પ્રગટાવે તે દ્રવ્યાવશ્યક અવધવું અને જે ભાવાવશ્યકને પ્રગટાવે નહિ તે દ્રવ્યાવશ્યક ગણાય નહિ. આવશ્યકના ઉદ્દેશ અને સમુદેશ વિચારો મનન કરવા ચોગ્ય અને આચરવા ગ્ય છે. ગાડરીયા પ્રવાહની પેઠે જેઓ ષડાવશ્યકને સમજ્યા - વિના શબ્દમાત્રથી કરણી કરી જતા હોય તેઓને વાસ્તવિક આવશ્યકની આરાધના સરમુખ કરવા,તેમની ઓઘ શ્રદ્ધાને નાશ ન કરતાં તેઓને આવશ્યકના ખરા પરમાર્થ સમ્મુખ For Private And Personal Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દેણુ સત્કાર્ય કરી શકે? ૯) કરીને તેઓને આગળ ચડાવવા જોઈએ. શ્રી વીરપ્રભુએ લોકોત્તર આવશ્યકનું સ્વરૂપ દુનિયામાં મનુષ્યના કલ્યાણ માટે પ્રરૂપ્યું છે તેની અત્યંત મહત્તા છે. ધન્ય છે એ વીરપ્રભુના ઉપદેશને. એ છે આવશ્યક કરવાના ઉચ્ચ ઉદેશેનો સદ્દવિચારોનું ગુરુગમદ્વારા સ્વરૂપ અવબેધ્ય અને આદેય છે. વ્યવહાર અને નિશ્ચયતઃ ગૃહસ્થાએ અને ત્યાગીઓએ સ્વસ્વાધિકાર પ્રમાણે પડાવશ્યક ધર્મકર્મોને દરરોજ બે વખત કરવાની સ્વફરજને અદા કરી આત્મન્નિતિના વિશુદ્ધિ કમમાં સ્થિર રહેવું જોઈએ. ષડાવશ્યકર્મોના જ્ઞાનપૂર્વક કોઈ પણ મનુષ્ય તેમાં પ્રવૃત્ત થાય છે તે તે જ્ઞાનદર્શનચારિત્ર અને વિર્યગુણની વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે અને તેને અનુભવ સ્વયં કરી શકે છે. આવશ્યક ધર્મકર્મપ્રવૃત્તિયોને પ્રવર્તાવવાનાં મૂલ પ્રયોજનો કયાં ક્યાં છે અને તે કઈ દૃષ્ટિએ આદેય છે તે પ્રથમ અવબોધીને જે મનુષ્ય પડાવશ્યકકર્મયોગના વેગીઓ બને છે તેઓ આત્માના વાસ્તવિક જ્ઞાનાદિક ગુણની પ્રગતિમાં વિઘગે આગળ વધે છે. જડાવશ્યક કર્મોના આન્તરિક ગર્ભમાં અવતરીને તેનું સપ્રયજન વાસ્તવિકસ્વરૂપ વિલોકવામાં આવે તે અખિલ વિશ્વમાં ધર્મ સામ્રાજ્યપ્રગતિકરદષ્ટિએ પડાવશ્યક ધર્મકર્મનું આચરણ કરવાને પ્રત્યેક ધર્મધારેક મનુષ્ય પ્રયત્નશીલ બની શકે. સદ્દવિચારભાવનાદષ્ટિએ અખિલ વિશ્વમાં સર્વત્ર મનુષ્યમાં પડાવશ્યક ધર્મકર્મ પ્રવતી શકે તેમ છે. ભાવના દુષ્ટિએ પડાવશ્યક ધર્મકર્મનું અત્યંત મહાન વ્યાપક સ્વરૂપ છે; તેથી તેની ઉદારતાનો લાભ ખરેખર વિશ્વવતિ પ્રત્યેક મનુષ્ય ગ્રહણ કરે એવી ઉદાર યૌગિક આવશ્યક પ્રવૃત્તિથી પ્રવૃત્ત થવાની જરૂર છે. વડાવશ્યકના વિચારોને અને વાસ્તવિક મતભેદવિનાના ઉદાર આચારોને વિશ્વમાં સર્વત્ર પ્રસરવાની જે પ્રવૃત્તિ છે તે અવશ્ય આદરવા ગ્ય છે. તે આવશ્યકકર્મ પ્રવૃત્તિને યથાશક્તિ સ્વાધિકારે ફરજ માનીને આદરવી જોઈએ. વિરતિધર ગૃહસ્થોએ અને ત્યાગઓએ ધાર્મિકવડાવશ્યક કર્મોને પ્રતિદિન સેવવાં જોઈએ અને તદુદ્વારા આત્માની ઉચ્ચતામાં સર્વ વિશ્વવર્તિ મનુષ્યને સાહાટ્યી થવું જોઈએ. જે જે અંશે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવે સ્વસ્વાધિકાર પ્રમાણે ધાર્મિક વડાવશ્યકકર્મોને જ્ઞાનપૂર્વક વ્યવહાર અને નિશ્ચય સેવાય છે તે તે અંશે આત્માની પરમાત્મા પ્રગટાવવામાં પ્રગતિ કરી શકાય છે. અવતરણ–આવશ્યક ધર્મકાર્યની કર્તવ્યતા દર્શાવ્યા બાદ હવે સત્કાર્ય કરવાને સાત્વિક્તાયુક્ત સ્પષ્ટરીત્યા કોણ યોગ્ય છે તેનું લક્ષ્ય પૂર્વક વાસ્તવિક સ્વરૂપ દર્શાવાય છે. श्लोकाः ज्ञानीस्थिराशयीशान्तः खेदादिदोषवर्जितः । अहंवृत्त्यादिनिर्मुक्तः सत्कार्यं कर्तुमर्हति ॥ २२ ॥ For Private And Personal Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) શ્રી કર્મળ ગ્રંથ-સવિવેચન. यञ्चित्तेतन्नवाचायां यद्वाचितन्नचेतसि । यस्य स मन्दवीर्यः सः कर्मकर्तुं नहीश्वरः ॥ २३ ॥ यश्चित्तेतक्रियायां वै तद्वाचियस्यजायते । सोऽर्हति सक्रियां कर्तुमुदारो यः सदाशयः ॥२४॥ किंकिंकर्तुंसमथा जानातिनैवमाहतः । संदिग्धास्वमतिः कार्ये तस्यकार्ये न योग्यता ॥ २५ ॥ धीरोवीरो विवेकीयः पूर्णोत्साहीसदोद्यमी । कार्यस्यपरिताज्ञाता तस्यकर्मणि योग्यता ॥ २६ ॥ શબ્દાર્થ –જ્ઞાની, સ્થિરાશયી, શાન્ત, બેદાદિદોષવર્જિત, અને અહંવૃત્યાદિનિમુક્ત એ મનુષ્ય વ્યાવહારિક તથા ધાર્મિક આવશ્યક સકાર્ય કરવાને ગ્ય છે. જે જેના ચિત્તમાં છે તે તેની વાણીમાં નથી અને જે વાણીમાં છે તે જેના ચિત્તમાં નથી તે મન્દ વીર્ય મનષ્ય સત્કાર્ય કરવાને સમર્થ નથી. જે જેના ચિત્તમાં છે તે જેના આચારમાં છે અને જે પ્રવૃત્તિમાં છે તે જેની વાણીમાં છે તેમજ જે ઉદાર તથા સદાશય છે તે સત્કાર્ય ક્રિયા કરવાને ચગ્ય કરે છે. હું શું શું કરવાને સમર્થ છું? તે જે મેહથી જાણી શકતો નથી અને જેની કાર્યમાં સ્વમતિ શંકાવાળી રહે છે તેની કાર્યમાં યોગ્યતા નથી, અર્થાત્ તે કાર્ય કરવાને લાયક નથી. જે ધીર વીર વિવેકી પૂણેત્સાહી અને સદાદ્યમી છે અને જે જે જે કાર્ય કરવાનું હોય છે તેની ચારે બાજુઓને જ્ઞાતા છે તેની કાર્ય કરવામાં ગ્યતા છે. ભાવાર્થ-હવે આ બાબતનું કિંચિત વિશેષ વર્ણન કરવામાં આવે છે. કર્મવેગને અધિકારી પ્રથમ તે જ્ઞાની ઠરે છે. પઢમં નાનું ર રા “ પ્રથમં જ્ઞાનં તવ રૂા. પહેલું જ્ઞાન અને પશ્ચાત્ દયા-ઈત્યાદિ સર્વજ્ઞ વાણીથી એમ અવધાઈ શકે છે કે જ્ઞાન વિના કોઈ પણ કાર્ય કરવાની યોગ્યતા સંપ્રાપ્ત થઈ શકતી નથી. સર્વ પ્રકારની યિાઓનું સર્વ પ્રકારનું જ્ઞાન થતાંજ ક્રિયાની યોગ્યતા સિદ્ધ થાય છે. જે જે કાર્ય કરવામાં આવે છે તેમાં અન્ય અને અજ્ઞાનની પેઠે પ્રવૃત્તિ કરતાં કદાપિ કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી. જે મનુષ્ય જ્ઞાની છે તે કાર્ય કરવાને અધિકારી ઠરી શકે છે. વ્યાવહારિક સ્થિતિ પ્રગતિમાં અને ધાર્મિક સ્થિતિ પ્રગતિમાં જ્ઞાન વિના એક ક્ષણમાત્ર પણ પ્રવર્તી શકાય નહિ; કારણું કે જ્ઞાન વિના કોઈ પણ દેશ સમાજ સંઘ અને વ્યક્તિની પ્રગતિ થયેલી અનુભવવામાં For Private And Personal Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir સ્થિરાશયનું મહત્ત્વ. ( ૧૦૧ ) આવી શકતી નથી. જે દેશ વિદ્યાજ્ઞાનમાં આગળ છે તે સર્વ બાબતોની પ્રગતિમાં અગ્રગય હોય છે અથવા થાય છે. અભયકુમારાદિઓએ વિદ્યા જ્ઞાનવડે સ્વાધિકારગ્ય કાર્યમાં વિજય મેળવ્યા હતા. જ્યારે આર્યદેશ વિદ્યાન્નતિમાં સર્વ દેશે કરતાં અગ્રગણ્ય હતો ત્યારે આર્યદેશના મનુષ્યો સર્વ પ્રકારે ઉન્નતદશામાં હતા. આર્યવર્તમાં જે જે ધર્મો સર્વત્ર વ્યાપક થયા હતા તે તે સમયે તે ધર્મના મનુષ્ય વિદ્યાજ્ઞાનમાં પરિપૂર્ણપ્રગતિએ પહોંચ્યા હતા. જ્ઞાનવિના કર્મચગીની પદવી પ્રાપ્ત કરવી એ આકાશકુસુમવત્ અવધવું. જ્ઞાન એ આત્માની વાસ્તવિક શક્તિ છે તેથી મનુષ્ય ત્રણ ભુવનને અધિપતિ બનવાની યેગ્યકાર્ય પ્રવૃત્તિને કરી શકે છે. પર્વીય અને પાશ્ચાત્યદેશીય મનુષ્ય યદા યદા જ્ઞાનમાર્ગમાં પ્રખર વિહાર કરે છે ત્યારે તેઓ આત્મોન્નતિકારક અનેકધા કર્મયગમંત્રતંત્રયંત્રને પ્રાપ્ત કરી વિશ્વના લવ્યાવહારિક ધર્મકર્મસામ્રાજ્યમાં સ્વનામની ખ્યાતિને ચિરંજીવી બનાવી શકે છે. પરસ્પર નાનાદેશીય અનેકધા ધર્મકર્મ પ્રગતિ સમયમાં જ્ઞાનપૂર્વક ગ્રાહ્ય વિચિત્રકરણીય કાર્યોનેપ્રવૃત્તિમાગને માન આપી કર્તવ્યની આવશ્યકતા સ્વીકારી જેઓ ક્ષણમાત્ર પણ પ્રમત્ત બનતા નથી તેઓ વિશ્વબ્રહ્માંડની અમુક વ્યક્તિ અને સમાજ તરીકે સ્વાસ્તિત્વસંરક્ષાકારક પ્રગતિ તથા સ્વજીવનસ્વાતંત્ર્ય વિચારોનું અસ્તિત્વ સંરક્ષાકારકગ્ય પ્રગતિ કરવા શક્તિમાન થાય છે. અએવ સ્વપિંડ જીવનમાં શ્વાસ પ્રાણવ, આવશ્યકજ્ઞાનને અવધી પ્રત્યેક કર્મચગીએ ક્ષણે ક્ષણે અભિનવજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક કર્મગના અધિકારી બનવું જોઈએ. જ્ઞાની વાસ્તવિકરીત્યા કર્મવેગને આચરવા શક્તિમાન થાય છે તેથી કર્મના અધિકારી બનવા માટે જ્ઞાનની પરિપૂર્ણ ઉપયોગિતાનો નિશ્ચય કરી જ્ઞાનીનું પ્રથમ ગ્રહણ કર્યું છે. જે જ્ઞાની હોય છે તે સ્થિરાશયી બની શકે છે. જેના આશયે સ્થિર રહેતા નથી તે ક્ષણિક આશયી કથાય છે. સ્થિર પ્રજ્ઞાવર્ડ સ્થિરાશય કર્યા વિના કદાપિ કર્તવ્ય કાર્યની પ્રવૃત્તિમાં સ્થિર રહી શકાતું નથી. જેના અસ્થિર આશયો છે તેની પ્રવૃત્તિમાં પણ ક્ષણિકતા તથા અસ્થિરતા રહેવાથી લક્ષ્મીભૂત પ્રારંભિત કાર્યને વચમાંથી ત્યજી દે છે અથવા પ્રારંભિત કાર્યને ત્યાગ કરી અસ્થિરાશયને અન્ય કાર્યની પ્રવૃત્તિ કરીને પુનઃ તેમાંથી પણ ભ્રષ્ટ થઈ અન્ય કાર્ય પ્રારંભી ઉભયતા ભ્રષ્ટદશા સમ સ્વપ્રવૃત્તિને કરે છે. અનેક પ્રકારના સાનુકૂળ વા પ્રતિકૂળ સંગોમાં સ્થિર પ્રજ્ઞાવર્ડ સ્થિરાશય કર્યાવિના ગમે તે પક્ષ પ્રતિ ઢળી જવાનું ગમે તે મનુષ્યને થાય છે. ચેડા મહારાજે યુદ્ધના ચરમભાગ પર્યન્ત સ્વાશયને સ્થિર કર્યો હતેઃ તેથી તેમના ક્ષાત્રકર્મની પ્રશંસા ખરેખર ઈન્દ્રાદિકોએ કરી હતી. મહારાણા પ્રતાપ અને શિવાજીએ સ્વસ્થિરાશયથી છેવટે અતિમ સાધ્યબિન્દુ સિદ્ધ કર્યું હતું. ધન્નાકુમારે અનશનવ્રત પ્રસંગે સ્વપ્રતિજ્ઞાના સ્થિરાશયને સંરક્ય નહિ તેથી તેમને સિદ્ધિની પ્રાપ્તિ ન થતાં તેમણે સ્વર્ગગમન કર્યું હતું. જ્ઞાની હોય તો પણ અમુક કાર્ય કરતાં સ્થિરાશય વિના એક ક્ષણ માત્ર ઉભું રહી શકાય તેમ નથી. સર્વ કાર્ય કરવામાં જે આશયથી સાધ્યબિન્દુ ધાર્યું હોય તે આશયોનું એકસરખી રીતે પ્રવહન થતું હોય છે તે જ કાર્યની સિદ્ધિમાં For Private And Personal use only Page #202 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - -- ( ૧૦ ). શ્રી કમગ મંથ-સવિવેચન. પ્રખ્યાતિને પ્રાપ્ત કરી શકાય છે. શ્રી હેમચંદ્રપ્રભુએ સ્થિરાશયી બની ગુર્જરદેશનુપતિ કુમારપાલને જેન બનાવ્યો હતો. જેના આશયે ઉચ્ચ અને સ્થિર છે તેની વચન અને કાયાની પ્રવૃત્તિ પણ ઉચ્ચ અને સ્થિર થાય છે. અમુક જ્ઞાની મનુષ્ય સ્વકર્તવ્ય કાર્યમાં વિજયશ્રી પ્રાપ્ત કરશે વા નહિ કરે? તે પ્રશ્નનો ઉત્તર સ્થિરાશયોના જ્ઞાનથી આપી શકાય છે; જેના આશયે ક્ષણે ક્ષણે બદલાતા હોય તે મનુષ્ય ગમે તેવો જ્ઞાની હોય તથાપિ તે વિશ્વમાં કોઈ કાર્યમાં વિજય પ્રાપ્ત કરી શકતો નથી. અતએ સ્વાધિકારે કર્તવ્યાવશ્યક કાર્યોને કરવામાં સ્થિરાશયની અત્યંત આવશ્યકતા છે એમ પ્રત્યેક મનુષ્ય નિશ્ચય કરીને સ્થિરાશયી બનવું જોઈએ. જ્ઞાન અને શિયાળ એ બેગુણવડે મનુષ્ય યુક્ત હોય છે તો પણ તેને અન્યગુણની કર્મપ્રવૃત્તિની જરૂર પડે છે. જ્ઞાની અને થિસારાથી મનુષ્ય યદિ શાન્ત હોય છે તે જ તે કાર્યની સિદ્ધિમાં આગળ વધી શકે છે. જ્ઞાન હોય અને સ્થિરાશય હોય તે પણ ક્રોધાદિકને ઉપશમાવીને શક્તિ પ્રાપ્ત કર્યા વિના પ્રત્યેક કર્મ કરતાં અનેક પ્રતિકૂળ મનુષ્યના પ્રસંગે કાર્યના વિજયરંગમાં ભંગ પડવાનો સંભવ ઉઠે છે. ક્રોધાદિક કષાયને શાન્ત કર્યા વિના જે કાર્યને જ્ઞાન તથા સ્થિરાશયપૂર્વક સિદ્ધ કરવા ધાર્યું હોય છે તેમાં અનેક વિદને ઉપસ્થિત થાય છે. શાન્ત મનુષ્ય પોતાની મન વાણી અને કાયાની ચેષ્ટા પર કાબૂ મેળવી શાન્તિપૂર્વક પ્રત્યેક કાર્યને પાર પાડવામાં વિજયશાલી બને છે. અશાન્તિપ્રારંભિત કાર્યોમાં કોધાદિક અનેક શત્રુઓ પ્રગટાવી શકાય છે અને શાંતિપૂર્વક કાર્યો કરવાની ટેવથી શત્રુઓને પણ મિત્ર બનાવીને કાર્યની સિદ્ધિ કરી શકાય છે. ક્રોધાદિકની તીવ્ર લાગણીઓને શાન્ત કર્યા વિના મગજની સમતોલતા સાચવી શકાતી નથી અને મગજની સમતોલતા રાખ્યા વિના સ્વકાર્યપ્રવૃત્તિમાં અનેક વિષમયોગોને જીતી શકાતા નથી. આત્મબલને ફેરવ્યા વિના શાતિપૂર્વક કાર્ય કરવાની શક્તિને પ્રાપ્ત કરી શકાતી નથી; અતએ આત્મબલ ફેરવીને પ્રત્યેક કાર્યને શાન્તિપૂર્વક કરવાથી તે કાર્ય ત્વરિત સિદ્ધ થાય છે. શાન્ત મનુષ્ય પ્રત્યેક કાર્ય કરતી વેળાએ શાન્તિ રાખીને કાર્ય કરવામાં વિશેષ ઉપયોગી બને છે અને તે આત્મા પર આવતા આવરણને હઠાવવાપૂર્વક કાર્યની સિદ્ધિમાં વિજયવરમાલને પ્રાપ્ત કરે છે, અએવ શાન્ત એ વિશેષણ ઉપયોગી તરીકે અવબોધવું. જે મનુષ્યએ ભૂતકાળમાં આ વિશ્વમાં અપૂર્વ મહતકાર્યો કર્યા હતાં તેઓ અત્યંત શાન્ત હતા. ભીષ્મપિતામહ અને અર્જુન વગેરે કર્મયોગીઓ સ્વીકાર્યપ્રવૃત્તિમાં મન વચન અને કાયાથી શાન્તિનું સેવન કરતા હતા. નેપોલીયન બોનાપાર્ટ વગેરે ક્ષાત્ર વીરકામગીઓ યુદ્ધાદિ પ્રસંગે શાન્તિપૂર્વક કાર્ય કરતા હતા અને તેથી તેઓ બારીક મામલામાં પણ અનેક પ્રાસંગિક યુક્તિ પ્રયુક્તિને શોધી કહાડતા હતા. શાન્તતાના બળે બાહ્ય પ્રસંગેની મન પર અસર ન થવા દેવાથી અને કોધાદિક કષાયેની મન પર અસર ન થવા દેવાથી કાર્યસિદ્ધિ કરી શકાય છે. શાન્તપણાથી જે જે કાર્ય કરવામાં આવે છે For Private And Personal Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શાંતિ કયારે પ્રાપ્ત થાય ? ( ૧૦ ). તેમાં જનાઓ પૂર્વક સુવ્યવસ્થિત સામગ્રીઓ ભેગી કરીને કાર્યમાં પ્રવૃત્તિ કરી શકાય છે. વિશ્વમાં પૂર્વે જે જે વીરપુરુ થયા તેઓએ સ્વકાર્યપ્રવૃત્તિમાં અપૂર્વ શાતિને સેવી હતી એમ તેઓના ઐતિહાસિક ચરિતો પરથી અવબોધાય છે. જે મનુષ્ય આત્માના બળમાં પ્રગતિયુકત હોય છે તેઓ શાન્ત થઈ શકે છે, પરંતુ જેઓ ક્રોધાદિક કષાયોથી જીતાયલા હોય છે તેઓ કષાયની અસરથી મનવચનકાયાના યુગમાં અશાન્તિ પ્રગટાવે છે. તેઓ ખરા કાર્ય પ્રસંગે જે જે કાર્ય કરવાનાં હોય છે અને જે જે રીતિએ જે જે કાર્ય પ્રવૃત્તિમાં દ્રવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે વર્તવાનું હોય છે તેમાં તેઓ બરાબર સંપ્રવતી શકતા નથી. આ વિશ્વ કદાપિ બધું સામે પડે તો પણ તેથી મનમાં અંશમાત્ર સંક્ષેભ ન થાય એવી યૌગિકશાનિયુક્ત થઈને પ્રત્યેક કાર્યમાં પ્રવૃત્તિ કરવાની જરૂર છે. બાહ્યની અશાન્તિના ચારે તરફના મહાતાપની મધ્યમાં રહીને અને આન્તરિકશક્તિથી વર્તીને જ્યારે કાર્ય કરવાની કટીમાંથી પસાર થવાય છે ત્યારે કર્મયોગની ઉચઉચ્ચભૂમિકાઓમાં પ્રવેશ થતો જાય છે. જે મનુષ્ય કાર્ય કરતીવેળાએ સ્થિરાશયપૂર્વક શાન્તિ ધારણ કરી શકે છે તેની દશા તીવ્ર રહે છે અને તેના પ્રતાપે તે પ્રમાદદશામાં ન ફસાતાં સ્વાધિકાર ફરજની સિદ્ધિ કરી શકે છે. નામરૂપના પ્રપંચમાં અહંવૃત્યાદિના અભાવે જેઓ મરીને આત્મજ્ઞાનગે પુનર્જન્મ પામેલા છે તેઓ નામરૂપની વૃત્તિથી મરેલા હોવાથી કાર્ય કરતી વખતે મનની શાન્તિ સંરક્ષવા શક્તિમાન થાય છે. શાન્ત મનુષ્ય જેમ કાર્ય કરવાને લાયક ઠરે છે તેમ વારિતોષafa મનુષ્ય કાર્ય કરવાને શકિતમાન થાય છે. ખેદ ભય અને દ્વેષાદિ દેના નાશ વિના સત્ય શક્તિ પ્રાપ્ત થઈ શકતી નથી. અતએવ કેઈપણ કાર્ય કરતાં ખેદ ભય અને દ્વેષનો અભાવ રહે જોઈએ. કેઈપણ મનુષ્ય કેઈ સ્વાધિકારોગ્ય કાર્ય કરતાં પ્રવૃત્તિમાં થાકી ગ્લાનિ પામી ખેદ ભય અને શોકને ધારણ કરે છે તે કાર્ય કરવાને ગ્ય થતો નથી. કોઈ પણ કાર્યની પ્રવૃત્તિ કરતાં ખેદ તે થેજ ન જોઈએ. ખેદ કરવાથી આત્મશક્તિની હાનિ થાય છે. યથાશક્તિએ કાર્યપ્રવૃત્તિ કરવી જોઈએ પરંતુ તેના ફલની અપ્રાપ્તિ પરત્વે ખેદ ન થવું જોઈએ. જે મનુષ્યો કાર્યફલની આશાએથી નિઃસંગ થઈને સ્વફરજને અદા કરવાની દૃષ્ટિએ કાર્યપ્રવૃત્તિ કરે છે તેમાં તેઓને શુભાશુભ પરિણામ ન હોવાથી કાર્યસિદ્ધિના અભાવે પણ ખેદ થતો નથી. કોઈપણ કાર્ય કરતાં ભય ન થવું જોઈએ. અન્ય વસ્તુઓથી પિતાને કદાપિ નાશ થયે નથી, થતો નથી અને કદાપિ થશે નહિ એવો પરિપૂર્ણ આનુભવિક નિશ્ચય થયાવિના કદાપિ ભયવાસનાને નાશ થતો નથી. આત્માના અસંખ્ય પ્રદેશવિના બાકી છે આત્માને કાયાદિને સંગ થએલે છે તેનું મમત્વ ટળ્યા વિના કદાપિ ભયવાસનાને નાશ થતો નથી. બાહ્યશરીરાદિનું મમત્વવિના તેઓનું ઉપેશિત્વ અવધી અનેક ઉપાયોએ કાયાનું સંરક્ષણ કરવું એ સ્વફરજ છે; પરન્તુ બાહ્યમાં મનાએલી પ્રતિષ્ઠા, કીર્તિ અને For Private And Personal Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir ( ૧૦ ). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. માન્યતા વગેરેમાંથી સંપૂર્ણરીત્યા અહેમમત્વ ટાળ્યા વિના કદાપિ ભયવાસનાને સર્વથા જય કરી શકાતો નથી. બાહ્યથી શારીરિકાદિનું અનેક ઉપાએ સંરક્ષણ કરવું અને અન્તરમાં ભયના પરિણામને અંશમાત્ર સ્થાન ન આપવું એજ નિર્ભયતાનું ખરૂં લક્ષણ છે. અનેક રોગો આદિનાશકારકહેતુઓથી શરીરાદિનું સંરક્ષણ કરવાથી કંઈ ભય ગણાતો નથી. ખરેખર ભય તે અન્તરમાં ઉત્પન્ન થાય છે. મનમાં ભયના પરિણામને ઉત્પન્ન થતા જ વારવાથી કાર્ય કરવાની યોગ્યતા સંપ્રાપ્ત કરી શકાય છે. કાર્યની સિદ્ધિમાં કદાપિ આત્મસ્વાર્પણ કરતાં ભય ન પામ જોઈએ. સ્વફરજ અદા કરવામાં જે મનુષ્ય નિર્ભય છે તેજ સત્ય કર્મયોગી છે. જે મનુષ્ય હૃદયમાં કોઈ પણ પ્રકારના ભયને ધારણ કરતો નથી તે “ઢે વાતયામિ વા સાર્થ સાધવામ”ની દશાની ચિતા પામીને કાર્ય કરવાનો અધિકાર પ્રાપ્ત કરી શકે છે. અનેક પ્રકારના આવશ્યક કાર્યની પ્રવૃત્તિમાં ભયને ઉત્પન્ન થવા દે એ આત્મપુરુષાર્થના ક્ષયપ્રતિ મહાકાલને ઉત્પન્ન થવા દેવા બરાબર છે. જે મનુષ્ય કઈ પણ જાતના ભયને સેવતો નથી અને ફક્ત સ્વકાર્ય પ્રવૃત્તિની ફરજમાં આત્માવિના અન્યને દેખતો નથી તે ખરેખર કાર્યગી થાય છે. અનેક દુશમને સ્વામા આવતા હોય, અનેક સંકટ પ્રાપ્ત થએલ હોય અને સ્વકાર્યપ્રવૃત્તિમાં અનેક વિપત્તિ આવેલી હોય તો પણ સ્વાત્માને નિર્ભય ધારી મૃત્યુ આદિથી જે ભય ન પામતાં સ્વફરજને સમભાવે અદા કરે છે તે કર્મવીરગીના ચરણકમલને દેવતાઓ પૂજે છે. વિકમ રાજાએ યદિ સ્વકાર્યપ્રવૃત્તિમાં ભય ધારણ કર્યો હોત તે તે સ્વનામને વિશ્વમાં સંવત ચલાવી શકત નહિ. ઈશુ કઈસ્ટે યદિ શૂલી પર આરેહણ થતાં ભયને ધારણ કર્યો હત અને દીનતા દાખવી હોત તે પિતાના નામને સન ચલાવી શકત નહિ. શ્રીમહાવીર પ્રભુએ દેવતા મનુષ્ય અને તિર્યંચથી અનેક ઉપસર્ગોને સહન કર્યા અને આત્મધ્યાન ધરી કેવલજ્ઞાન પામી તીર્થંકર પદથી વિભૂષિત થઈ પરમાત્મપદને પ્રાપ્ત કર્યું તેમાં તેમની નિર્ભયતા એજ વસ્તુતઃ સેવવા યોગ્ય છે. નિર્ભય બન્યા વિના દેવતાઈ સાહાય મળતી નથી. નિર્ભય મનુષ્યનું મરણ શ્રેયસ્કર છે. પરંતુ ભયભીત મનુષ્યનું સ્વકાર્ય કરતાં જીવવું પણ અશ્રેયસ્કર છે. જે મનુષ્ય કઈ પણ કાર્ય કરતાં મૃત્યુ, પ્રાણ અને કીર્તિ વગેરેની પૃહા રાખતા નથી અને સ્વીકાર્ય પ્રવૃત્તિ ફરજમાં વહ્યા કરે છે તેનું જીવવું વસ્તુતઃ ઉપયોગી છે. આત્મા વિનાની પરવસ્તુમાં યદિ અહેમમત્વની વાસના હોય છે તેજ ભય સંજ્ઞાને આધીન થવાય છે, પરંતુ જે કર્મગીઓએ પરવસ્તુવડે જીવવું તે ભ્રાન્તિ છે એવું માનીને ગબળે અને જ્ઞાનબળે ભયની વાસનાને સર્વથા ક્ષય કર્યો છે તે જ વાસ્તવિક નિર્ભયદશાને સંપ્રાપ્ત કરી શકે છે અને કર્મગના અતિમહતુપદમાં પ્રવેશ કરી નિર્લેપગ્યતાને પ્રાપ્ત કરી શકે છે. જે જે અંશે આત્મજ્ઞાની વીર મનુષ્ય નિર્ભય થાય છે તે તે અંશે તે કાર્યકરણશક્તિને પ્રાપ્ત કરી સ્વાધિકારમાં યુગ્ય થતું જાય છે. જેને For Private And Personal Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહંવૃત્તિ સંબંધી વિવેચન. ( ૧૫ ). મનુષ્ય કાર્ય કરવામાં નિર્ભય થાય છે તે સ્વાધિકાર પ્રવૃત્તિમાં ઉત્પન્ન થતા હૈષને પણ ત્યાજ્ય કરવા શક્તિમાન થાય છે. જેને કેઈનાથી ભય નથી તેને કેઈન પર દ્વેષ કરવાનું કારણ રહેતું નથી. ભય-દ્વેષને પરસ્પર નિકટ સંબંધ છે. જ્યારે પરવસ્તુઓ દ્વારા આત્માને ભય રહેતો નથી ત્યારે તે સમયે પરસ્પર દ્વેષ કરવાનું કારણ રહેતું નથી. જ્યારે પોતાનું અહિત કરવા અન્ય મનુ સમર્થ નથી એમ ઢ નિશ્ચયપૂર્વક જ્ઞાન થાય છે ત્યારે અન્ય જીવોપર દ્વેષ થતો નથી. બેદ-ભય અને દ્વેષથી આત્માનું વીર્ય ટળી જાય છે અને પ્રારંભિત કાર્યમાં યથાયોગ્ય પ્રવૃત્તિ પણ કરી શકાતી નથી. આત્માની શકિતને પ્રકટ થતાંજ ક્ષય કરનાર ભય - ખેદ અને દ્વેષ છે. શ્રેષના પરિણામથી ગમે તે કર્મચગીવીર પણ સહસમુખવિનિપાતદશાને પામી સ્વકર્તવ્ય કાર્ય ફરજથી ભ્રષ્ટ થઈ અવનતિ માર્ગમાં પ્રવેશ કરે છે. ભય ખેદ અને દ્વેષ વિના હારા સ્વાધિકાર હે મનુષ્ય ! ! કર્મવેગની ચેગ્યતા પ્રાપ્ત કર. હે સુજ્ઞ માનવ ! હારી કર્તવ્ય કાર્ય ફરજ બજાવતાં બાહ્ય પ્રાણદિને નાશ કદાપિ થાય તથાપિ તું મરણ પામીને ઉરચદશામાં પ્રગતિ કરે છે એમ પરિપૂર્ણ બધી ભય ખેદ અને દ્વેષાદિકથી વર્જિત થઈ કર્મવેગનો અધિકારી થા. જે મનુષ્ય અહંવૃત્યાદિનિમુક્ત હોય છે તેજ ખેદાદિદેવર્જિત થઈ કાર્ય કરવાને લાયક ઠરે છે. અએવ અÉ નિકુંજ એવા વિશેષણની ઉપગિતા સિદ્ધ કરે છે. અહંવૃત્તિ, મમત્વવૃત્તિ, અને કામવૃત્તિ આદિ અનેક પ્રકારની વૃત્તિને જેણે ઉપશમાવી છે તે સ્વયેગ્ય કાર્યપ્રવૃત્તિ ફરજને અધિકારી બને છે. વૃત્તિષ્ટિએ કથીએ તો વૃત્તિ એજ સંસાર છે. જ્યાં અહંમમત્વાદિવૃત્તિનું સામ્રાજ્ય પ્રવર્તે છે ત્યાં સંસાર સામ્રાજ્ય પ્રવર્તે છે એવું અવબોધીને વૃત્તિથી નિમુક્ત થવા પ્રયત્ન કરવો જોઈએ. જે આત્મજ્ઞાની છે તે અહંવૃત્તિ અને મમત્વવૃત્તિ આદિ વૃત્તિયોનો નાશ કરવા પ્રયત્ન કરી શકે છે. અહંમમત્વવૃત્તિ સેવક મનુષ્ય વાસ્તવિક કાર્ય કરવાના અધિકારને પ્રાપ્ત કરી શકતા નથી. અહં અને મમત્વવૃત્તિધારક સ્વયેગ્ય કાર્યપ્રવૃત્તિ કરતાં અનેક મનુષ્યની સાથે ક્લેશ કરે છે અને તે જ્યાં નિર્લેપ રહેવાનું હોય છે ત્યાંજ તે બંધાય છે. અએવ સ્વકાર્ય પ્રવૃત્તિની ફરજ અદા કરતાં અહંભાવવૃત્તિને ધારણ કરવાની કોઈ પણ રીતે આવશ્યકતા સિદ્ધ કરતી નથી. જ્યાં સુધી અજ્ઞાન મેહ છે તાવત્ અહંમમત્વવૃત્તિનું સામ્રાજ્ય પ્રવર્તે છે, પરન્તુ આત્મજ્ઞાન થતાં પરવસ્તુઓમાં અહમમત્વ પરિણામને ધારણ કરવો એ ભ્રાન્તિરૂપ લાગે છે અને તેથી તેને સ્વયમેવ ત્યાગ થઈ શકે છે. આત્મપ્રકાશ ગ્રન્થમાં અહંવૃત્તિ સંબંધી વિસ્તારથી વિવેચન કરવામાં આવ્યું છે તેથી વિસ્તારાથીંએ અહંવૃત્તિ સંબંધી વિશેષ વિવેચન શ્રી આત્મપ્રકાશ ગ્રંથમાં અવલોકવું. અહંવૃત્તિ અને મમત્વવૃત્તિ આદિ વૃત્તિથી નિમુક્ત મનુષ્ય કઈ પણ કાર્યની પ્રવૃત્તિ કરતાં બંધાતું નથી. તે મનુષ્ય જીવન્મુક્તદશાને ૧૪ For Private And Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. અધિકારી બની સ્વપરની યથાયોગ્ય કાર્ય પ્રવૃત્તિવાળી ફરજમાં નિયુક્ત જગત્ સંબંધના લેણ દેવાથી મુક્ત થાય છે. અહંમમત્વવૃત્તિથી બદ્ધ મનુષ્ય બાહ્યથી અકિય છતાં અન્તમાં રાગાદિથી સક્રિય છે. તે બાહ્યથી નિલેપ છતાં અન્તરથી સલેપ છે. તે બાહ્યથી અકર્તા અજોક્તા છતાં અન્તરથી કર્ણાક્તા છે અને તે બાહ્યથી સશકત છતાં અન્તરથી અશક્ત છે એમ પ્રબોધવું. અહંમમત્વવૃત્તિથી મુક્ત થએલ મનુષ્ય વસ્તુતઃ અધિકાર પરત્વે સ્વકાર્ય પ્રવૃત્તિને કરતે છત છે. તે બાહ્ય વસ્તુઓને ભેગવતો છતો મજા છેતે બાહ્યથી સલેપ છતાં આન્તરથી નિર્લેપ છે અને બાહ્યથી સક્રિય છતાં આતરિક દષ્ટિએ અક્રિય છે એમ અવધારવું. અહંવૃત્યાદિથી જેમ જેમ મુકતત્વ થાય છે તેમ આતરિક નિઃસંગ દશાની વિશેષતઃ પ્રાપ્તિ થાય છે અને તેથી લૌકિક તથા ધાર્મિક વ્યવહાર દશા યોગ્ય સ્વફરજ અદા કરવાની કર્મચગીની ઉરચ દશા સંપ્રાપ્ત થાય છે. તેથી ભરતનૃપતિની પેઠે કર્મવેગ દશાને પ્રાપ્ત કરી શકાય છે. અદૃરયાવનિક્રા જેણે પ્રાપ્ત કરી છે તેને સ્વદશાને અનુભવ થાય છે પરંતુ તે બાબતને અન્યને અનુભવ થઈ શકતો નથી. વસ્તુતઃ અહનૃત્યાદિનિમુંક્તત્વ જેને પ્રકટયું છે તે પરાભિપ્રાયના સર્ટીફીકેટની આશા રાખ્યા વિના સ્વયેગ્ય આવશ્યકકાર્ય પ્રવૃત્તિની ફરજ અદા કરે છે અને તે આત્માની અનન્તશક્તિ પ્રકટાવી અનન્તતામાં સમાઈ જાય છે. આકાશ જેમ નિર્લેપ અને જન્મ જરા મૃત્યુના સંબંધથી નિબંધ છે તેમ જે આત્મા, રાગદ્વેષાદિ વૃત્તિથી મુક્ત થઈને સ્વયેગ્ય પ્રાપ્ત કર્તવ્ય ફરજ અદા કરે છે તે આકાશની પેઠે નિર્લેપ-નિબંધ થાય છે. રાગદ્વેષાદિવૃત્તિથી વિરામ પામનારાઓ જે કંઈ કાર્ય કરે છે તે આવશ્યકકાર્ય ફરજને અનુસરી કરે છે તેથી તેઓ કર્મચગશલના અતિમ નિર્લ પાનન્દમય શિખર પર વિરાજે છે. કર્મ કરવાને ઉપયુકત કલેકદ્વારા યોગ્ય મનુષ્યનું વિવેચન કરી હવે કર્મ કરવાને અયોગ્ય એવા મનુષ્યનું વિવેચન કરાય છે. જેના જે મનમાં છે તે જેની વાણીમાં નથી અને જે વાણીમાં છે તે જેના મનમાં નથી અને ઉપલક્ષણથી જે મનમાં છે તે આચરણમાં નથી એ મનુષ્ય કર્તવ્ય કાર્ય કરવાને અગ્ય કરે છે. ચિત્ત વાર શિયાળાં સાધૂનામuતા સાધુ પુરુષને મનમાં વાણીમાં અને ક્રિયામાં એકરૂપતા હોય છે. અસાધુ પુરુષોને મનમાં વાણીમાં અને કાયામાં એકરૂપતા નથી. જેને મન વાણી અને ક્રિયામાં એકરૂપતા નથી તે મન્દ વીર્યવાન મનુષ્ય છે. મન્દવીર્યધારક મનુષ્ય ચિંતવે છે કંઇ અને બેલે છે કંઈ, તથા કરે અને સ્વાર્થીપ્રપંચે મન્દવીર્યધારક મનુષ્ય મન વચન અને ક્રિયામાં વિષમતાને ધારણ કરી શકે છેતેથી મન્દવીર્યધારક મનુષ્ય સ્વાધિકાર પ્રાપ્ત કર્તવ્યકાર્ય ફરજ અદા કરવાને શક્તિમાન થતો નથી; મન્દવીર્યધારક અને બાલવીર્યધારક મનુષ્ય સ્વાધિકાર એગ્ય કાર્યને કરવામાં મન વચન અને કાયાના વેગથી પશ્ચાતું રહે છે. પ્રાયઃ મન્દ વીર્યધારક મનુષ્ય મન-વચન અને કાયાના ગની વિષમતાને સેવે છે. જેઓ For Private And Personal Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ER ઉદાર ચરિતનુ` કન્ય ( ૧૦૭ ) સ્વાધિકાર યાગ્ય કાર્ય કરવાને સમર્થ હોય છે તેના મનમાં જે હાય છે તેજ વાણીમાં હાય છે અને તેઓની વાણીમાં જે હોય છે તેજ તેની આચરણામાં દેખાય છે. મન વચન અને કાયાની પ્રવૃત્તિમાં કપટ-સ્વાર્થ યેાગે વિષમતા ઉદ્ભવે છે. “ જ્યાં કપટ ત્યાં ચપટ ” એ વાક્ય ખરેખર સત્ય છે. જેએ કપટને સેવે છે તેએ સ્વાધિકારયેાગ્ય કાર્ય કરવાને અધિકારી ઠરે છે; કારણ કે તેઓના કપટના વિચારથી અને માચારથી આત્માની શક્તિયાના હ્રાસ થાય છે. જેઓની મન વચન અને કાયાની પ્રવૃત્તિ એક સરખી છે તેઓ સ્વપરનું વાસ્તવિક શ્રેષ્ઠ કરવાના અધિકારી બનવાથી કાર્ય કરવાને અધિકારી હરે છે. જેના ચિત્તમાં વાણીમાં અને ક્રિયામાં એકરૂપતા છે અને તેમજ જે ઉદાર તથા સદાશય છે તે સ્વાધિકારયેાગ્ય કાર્ય કરવાને શક્તિમાન્ થાય છે. જે મનુષ્ય નિર્ભય અને સત્યવાદી છે તે મન વચન અને કાયપ્રવૃત્તિની વિષમતાને સેવતા નથી. તે કદાપિ બાહ્યથી સાપેક્ષિક દૃષ્ટિએ તથા અપવાદષ્ટિએ મન વચન અને ક્રિયાની વિષમતાને સેવે છે પણ તે સદાશયી હોવાથી સાધ્યલક્ષ્યને ઉપયોગી રહી કર્તવ્યકયોગના અધિકારથી ભ્રષ્ટ થતા નથી. જેના સારા આશયેા છે તેને સદાશય કહેવામાં આવે છે. સદાશય મનુષ્યમાં વિચારાની ઉદ્ઘારતા હેાય છે. જે મનુષ્ય મન વચન અને કાયશક્તિથી સ્વ તથા અન્યજનેાની ઉન્નતિ કરવામાં ઉદાર હાય છે તે આત્મભાગી હોવાથી વાસ્તવિક ક કરવાને યોગ્ય ઠરે છે. જે મનુષ્ય સર્વ પ્રકારના શ્રેય: વિચારોમાં ઉદાર હાય છે તે કર્તવ્યકર્મયોગપ્રવૃત્તિમાં સદા ઉદાર રહે છે. સંકુચિતષ્ટિમાન્ મનુષ્ય સ્વકાર્ય પ્રવૃત્તિમાં, શ્રેયઃકાર્ય પ્રવૃત્તિમાં, સમાજકાર્યપ્રવૃત્તિમાં, સંઘકાર્ય પ્રવૃત્તિમાં, વિદ્યાકાર્યપ્રવૃત્તિમાં અને પરમાર્થ કાર્ય પ્રવૃત્તિમાં સ્વશક્તિયાના ઉદારપણે વ્યય કરી શકતા નથી; તેથી તે કત્ત્તવ્યકા ના વાસ્તવિક અધિકારી સિદ્ધ થઈ શકતા નથી. ઉદાર મનુષ્ય પ્રત્યેક વ્યાવહારિક લૌકિક તથા લોકોત્તર ધર્મકાર્ય પ્રવૃત્તિમાં સ્વાત્મશક્તિયાના ઉદારપણે ઉપયોગ કરી શકે છે; તેથી તે કાર્ય કરવામાં અધિકારી ઠરી શકે છે. “ઉદ્દાતાનાં તુ વસુધૈવ કુટુમ્યમ્ એ સૂત્ર પ્રમાણે ઉદાર મનુષ્ય સર્વ શુભ ખાખતામાં મન વચન અને કાયાથી ઉદાર હાય છે. જે મનુષ્ય ઉદાર હાય છે તેનામાં મલિનતા રહેતી નથી. જે મનુષ્ય ઉદાર હોય છે તેની સર્વ શુભ શક્તિયેા ખરેખર ઉદારમાર્ગે વપરાય છે. હાય છે તે સર્વ પ્રકારની મોટાઈ પ્રાપ્ત કરી શકે છે. જે મનુષ્ય કાર્ય પ્રવૃત્તિમાં સ્વાદિવડે સંકોચાતા નથી, જે મનુષ્ય ઉદાર હોય છે મન અને ધનના કારણ પ્રસંગે ભેગ આપવા ચૂકતે નથી. જે મનુષ્ય તે આત્માની શુભશક્તિયાના માર્ગોનું ઉદ્ઘાટન કરે છે અને તેમજ સ્વપરયેાગ્ય સર્વ કાર્ય પ્રવૃત્તિયામાં ઉદાર ભાવથી પ્રવર્તે છે. અતએવ ઉદારતા ગુણયુક્ત ઉદાર મનુષ્ય વાસ્તવિક કર્મયોગના માર્ગમાં વિશાલ દૃષ્ટિથી વિચરે છે અને કર્મચાગના રૂઢિબંધને જે મનુષ્ય ઉદાર ઉદાર હાય છે તે તે સ્વકીય તન ઉદાર હોય છે For Private And Personal Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shn Kailassagarsun Gyanmandir ( ૧૦૮ ) શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન. રૂઢ થએલ સંકુચિત માર્ગોની વિસ્તારતા કરે છે તથા કર્મચારીઓને તેમાં પ્રવર્તતાં અંદાર્યદષ્ટિગે ઔદાર્યને શિખવે છે. ઔદાર્યગુણયુક્ત મનુષ્ય ઉદારભાવનાથી વિશ્વવ્યાપકશ્રેયઃ કર્મને પ્રાપ્ત કરી શકે છે અને ઉદારભાવનાથી વિશ્વવ્યાપક શ્રેયઃ કર્મ યોગને પ્રાપ્ત સર્વત્ર પ્રવર્તાવી શકે છે. તે અન્ય જીવોને ઉદારભાવનાથી વિશ્વવ્યાપક શ્રેયઃ કર્મવેગનું ઔદાર્ય પ્રકટાવવાનું રહસ્ય સમજાવવા શક્તિમાન થાય છે. અતએ ઉદાર મનુષ્ય, સ્વાધિકાગ્ય પ્રત્યેક કર્મપ્રવૃત્તિને સેવવાનો અધિકારી બની શકે છે એમ માનવામાં અનુભવ જ્ઞાનની આવશ્યકતા સિદ્ધ ઠરે છે. ઉદારત્વ અને સદાશયત્વ એ બને પરમાત્માનાં શુભ વ્યાપક લક્ષણ છે. ઉદારત્વ અને સદાશયત્વમાં જેમ જેમ આત્મા વૃદ્ધિ પામે છે તેમ તેમ તે પરમાત્માણનાં મહાવ્યાપક રૂપને પ્રાપ્ત કરતો જાય છે. જેનામાં ઉદારત્વ હોય છે તેનામાં સદાશયત્વ હોય છે. સદાશયની વૃદ્ધિથી મનુષ્ય પરમેશ્વરના મહાવ્યાપક રૂપમાં લીન થઈને અનન્તતામાં સમાઈ જાય છે. અતએ સદાશયી મનુષ્ય વસ્તુતઃ પ્રત્યેક કાર્યની પ્રવૃત્તિ કરવાને ચગ્ય ઠરે છે. સદાશયી મનુષ્ય જે જે કાર્યમાં પ્રવર્તે છે તેમાં તેના સારા આશયથી આન્તરદષ્ટિએ પ્રગતિમાર્ગમાંજ વહે છે. ગમે તેવો વિશ્વમાં મહાન મનુષ્ય ગણાતે હાય તથાપિ તેના હદયમાં યદિ રૂડા આશયે નથી હોતા તો તે આન્તરિકદષ્ટિએ ઈશ્વરત્વ પ્રાપ્ત કરવાને અધિકારી બની શકતો નથી. ગમે તેવો વિશ્વમાં લઘુ મનુષ્ય ગણતા હોય અને નીચપદ પર નિયુક્ત થએલો હોય તથા અન્ય જાદિ વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે કાર્ય કરનાર હોય પરંતુ અન્તરમાં યદિ તે રૂડા આશયોની ભાવનાઓથી પરિપૂર્ણ ખેલત હોય તે તે ખરેખર આતરિકષ્ટિએ પ્રભુપદ પ્રાપ્ત કરવામાં મહાન છે એમ અવધવું. સદાશય વિના આત્માની આન્તરપ્રગતિ તે થઈ શકતી નથી અને કદાપિ માને કે બાદ્યની પ્રગતિમાં મનુષ્ય સદાશયી સામાન્યતઃ હીન હોય તો પણ આન્તરપ્રગતિથી તે બાહ્યકર્મમાં અલિપ્ત રહેવાથી વસ્તુતઃ તેની ઉચતા-મહત્તા છેજ. મનુષ્ય બાહ્યપ્રગતિમાં ઉચ્ચ હોય તે પણ સદાશય વિના વસ્તુતઃ તે ઉચ્ચ નથી; કારણકે સદાશય વિનાની કાર્ય પ્રવૃત્તિથી ઉરચતાને પ્રાસાદ ક્ષણમાત્ર સ્થાયી રહી શકે છે. સદાશયી મનુષ્ય ખરેખર આન્તરિક ઉચ્ચ શુદ્ધ વ્યાપકભાવનાથી બાહ્ય સ્થિતિના સ્વાધિકારે ગમે તે કાર્યની પ્રવૃત્તિ કરતો હોય તથાપિ તે સ્વફરજની કર્તવ્ય દિશામાં અધિકારી ઠરી શકે છે. બાહ્યકર્તવ્યકર્મોમાં આન્તરિકસદાશય વિના એક ક્ષણમાત્ર પણ ધર્મજીવનથી જીવી શકાય નહિ. અતએ સુજ્ઞ મનુષ્યએ આવશ્યક પ્રત્યેક કાર્ય કરતાં સદાશયત્વને ધારી કર્મયોગની યોગ્યતાને સંપ્રાપ્ત કરવી જોઈએ. સદાશયત્વ એ ઈશ્વરની શક્તિ છે. સદાશય એ સ્વર્ગની સીડી અને દરવાજો છે. સદાશયત્વ એ પ્રભુને પ્રાપ્ત કરવાની કુંચી છે. સદાશયત્વવડે વિશ્વમાં સર્વત્ર સગુણોનાં દ્વાર ખુલ્લાં થાય છે. સદાશયની ભાવનાવડે યુકત થઈને કઈ પણ કાર્ય કરતાં પ્રગતિ માર્ગમાં વિરોધ આવતો નથી. સદાશયથી કરેલું કાર્ય સ્વફરજે For Private And Personal Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 5 નિશ્ચય બુદ્ધિતુ બળ. ( ૧૦૯ ) ઉત્તમ પ્રગતિને સમર્પે છે. અતએવ સદાશયી મનુષ્યને કાર્યપ્રવૃત્તિને અધિકાર છે. ઉદારત્વ અને સદાશયત્વવડે સંસાર વ્યવહારયેાગ્ય કર્મપ્રવૃત્તિ કરતાં આન્તરનિલે પતાવડે સાંસારિક જીવનવહન સાથે પરમાત્મપદ પ્રાપ્તિમાં અગ્રગતિ કરી શકાય છે. જેનામાં ઉદાર ભાવના અને સદાશયત્વ ખીલે છે તે આત્મોન્નતિના ક્રમમાં વધતા જાય છે અને કપ્રવૃ ત્તિને બાહ્યથી આચરતા જાય છે. જે મનુષ્ય માહથી મારે શું શું કરવુ જોઇએ તે જાણતા નથી–સ્વાધિકાર પ્રમાણે કયાં કયાં કાર્યાં કર્તવ્ય છે? દ્રવ્યક્ષેત્રકાલભાવથી ખાદ્ય અને અન્તરથી મારી કેવી સ્થિતિ છે? સાનુકૂલ સામગ્રી મારી પાસે કઇ કઇ છે ? તે જે જાણતા નથી, જેની મતિ સ્વાધિકાર કર્તવ્ય કાર્યĆમાં મુંઝાય છે અને તેમજ જેની મતિ સ ંદિગ્ધ રહે છે તે કાર્ય કરવાને લાયક નથી. જે મનુષ્ય પોતાને કર્તવ્યકમના અધિકાર કરી શકતા નથી તે ગમે તે કાર્યમાં પ્રવૃત્તિ કરે તથાપિ તે સંદિગ્ધમતિથી એક વ્યકાથી પરાક્રુખ રહે એમ અવમેધવું. જે મનુષ્ય શુ શુ કર્મ કરવાને હું શિતમાન્ છું એમ પરિતઃ પ્રાપ્તપરિસ્થિતિયાથી અવઞધે છે તે કાર્ય કરવાને યોગ્ય ઠરે છે. જેની મતિ સ્વાધિકારે દ્રવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે કાર્ય કરવામાં મુંઝાતી નથી અને નિશ્ચય પરિણામને ભજે છે તે મનુષ્ય કાર્ય કરવાને અધિકારી અને છે. જે મનુષ્ય આત્મકલ્યાણમાં નિશ્ચયબુદ્ધિથી પ્રવર્તે છે તે મનુષ્ય વ્યાવહારિકલૌકિકકાર્ય પ્રવૃત્તિમાં પણ નિશ્ચયતઃ પ્રવર્તે છે. અનિશ્ચય બુદ્ધિથી કોઇ પણ કાર્ય કરવામાં નિશ્ચયપૂર્વક પ્રવૃત્તિ થઇ શકતી નથી અને નિશ્ર્ચયપૂર્વક કાર્ય પ્રવૃત્તિ વિના કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી. અનિશ્ચય બુદ્ધિમાન મનુષ્ય કાઈ પણ કવ્યકમ પ્રવૃત્તિથી વિજય મેળવી શકતા નથી. જે મનુષ્ય કાર્યપ્રવૃત્તિમાં સંદિગ્ધ મતિને ધારણ કરે છે તેનામાં કાર્ય કરવાનું પૂરતુ આત્મબળ ખીલી શકતું નથી. અતએવ પૂર્વપુરુષાએ દૃઢ નિશ્ચયતઃ કાર્ય કરવાની પ્રવૃત્તિને ઉપાદેય ગણી છે તે ખરેખર ચેાગ્ય છે. કાઈ પણ કાર્ય કરવાની નિશ્ચયબુદ્ધિથી આત્મિકમળ ખીલે અને શિવાજી તથા પ્રતાપની જેમ સ્વકાર્ય પ્રવૃત્તિમાં વિજય મેળવી શકાય છે. કાય કરવાની નિશ્ર્ચયબુદ્ધિથી સ્વકન્યકાર્ય ક્જમાં પરિપૂર્ણ આત્મભાગ આપી શકાય છે. વનરાજચાવડાએ સ્વરાજ્યપ્રાપ્તિ સંબંધી નિશ્ર્ચય બુદ્ધિથી કાર્ય પ્રવૃત્તિ આરભી હતી તેથી તે અંતે સ્વરાજ્યસ્થાપન કર્મ પ્રવૃત્તિમાં અનેક વિપત્તિયા સહીને વિજય પામ્યા; સામંતસિંહને સ્વાય પ્રવૃત્તિમાં આત્મબુદ્ધિની અનિશ્ચયતા રહેલી હતી તેથી તે મરાયે અને એનું મૂલરાજ સોલંકીએ રાજ્ય લીધું. અકબર ઔરંગજેબ અને નાનસિંહુ વગેરેને સ્વાધિકારચાગ્ય સ્વકાર્ય પ્રવૃત્તિમાં નિશ્ચયાત્મક બુદ્ધિ હતી તેથી તેએ આત્મબળ ખીલવીને સ્વસાધ્ય કાર્યપ્રવૃત્તિમાં વિજય પામી ઇતિહાસના પાને અમર થયા. નિશ્ચયાત્મક બુદ્ધિ વિના કદાપિ આત્મબળ ખીલતું નથી—એમ અનુભવ કરી અવલેાકવું, પોતે જે કાર્ય કરે તેમાં સ્વચેાગ્યતાના નિશ્ચય ન થવાથી આત્મશ્રદ્ધાનું બળ વૃદ્ધિ પામતુ નથી અને તેથી પરિણામ For Private And Personal Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૦ ). શ્રી કર્મ ગ્રંથ-સવિવેચન. ST અંતે એ આવે છે કે અહંમમત્વરહિત આત્મભેગપૂર્વક કાર્ય કરી શકાતું નથી. જે દેશમાં અનિશ્ચિત બુદ્ધિવાળા મનુષ્યો ઉત્પન્ન થાય છે તે દેશની રાજ્યમાં વ્યાપારમાં સૈનિકબળમાંહુન્નરકળામાં શારીરિક વાચિક અને માનસિકબળમાં હીનતા વધે છે અને તે દેશનું સ્વાતંત્ર્ય નષ્ટ થવાની સાથે પરતંત્રતાની બેડીમાં તે દેશ રીબાય છે. લૌકિક કાર્યપ્રવૃત્તિમાં અને ધર્મકાર્યપ્રવૃત્તિમાં અનિશ્ચયાત્મક બુદ્ધિથી મનમાં અનેક પ્રકારના સંશ ઉદભવે છે અને તેથી મનની કાર્યપ્રવૃત્તિમાં નપુંસકના જેવી દશા થાય છે. અએવ કર્મગીઓએ કાર્યપ્રવૃત્તિમાં નિશ્ચયાત્મક બુદ્ધિવાળા થવું જોઈએ. જેની મતિ સ્વકાર્યપ્રવૃત્તિમાં નિશ્ચયાત્મિક વર્તે છે તે મનુષ્ય ગમે તેવા અશક્ય કાર્યને સુસાધ્ય કરી સાધી શકે છે. કઈ પણ કાર્યમાં જેની અનિશ્ચયાત્મકબદ્ધિ છે તે વિશ્વમાં જન્મીને કંઈ પણ ઉકાળો નથી. અને માંસના લેચાથી બનેલા તેના શરીરમાં જીવ છતાં પણ તે એક નપુંસકને ન છાજે તેવું સ્વપ્રવૃત્તિમાં મન રાખે છે. પ્રસંગોપાત્ત કાર્ય પ્રવૃત્તિમાં સ્વાધિકારને નિશ્ચય જે કરી શકતો નથી તે વિશ્વમાં દાચકર્મ વા ભિક્ષાકર્મ કરવાને પણ નાલાયક કરે છે. શંકરાચાર્યને સ્વયેગ્ય ધર્મકર્મપ્રવૃત્તિમાં નિશ્ચય હતો તેથી તે સ્વધર્મનું સ્થાપન કરી શક્યા. કઈ પણ કાર્યની પ્રવૃત્તિમાં પ્રવર્તતાં પહેલાં સ્વકાર્ય યોગ્ય કર્મપ્રવૃત્તિને જે નિશ્ચયબુદ્ધિથી નિર્ણય કરે છે તે સ્વકાર્ય પ્રવૃત્તિમાં વિજયી બને છે એમ વસ્તુતઃ અવબોધવું. કઈ પણ કાર્ય સ્વાધિકારે કર્તવ્ય છે કે નહિ અને તે કરવાનું સ્વસામર્થ્ય છે કે નહિ તેને જે મનુષ્ય સ્વબુદ્ધિથી નિશ્ચય કરી પ્રવૃત્તિ કરે છે તે સ્વકાર્યપ્રવૃત્તિ ફરજ અદા કરવાને યોગ્ય છે એમ અવધવું. દેવગુરુ અને ધાર્મિક પ્રવૃત્તિમાં જે સંદિગ્ધ મતિવાળો છે તે કદાપિ વિજય પામ્યો નથી વર્તમાનમાં પામતો નથી અને ભવિષ્યમાં પામશે નહિ. મહમદપયગંબરના સમયમાં તેના ભક્તોનો તેના પર પરિપૂર્ણ વિશ્વાસ હતો અને મહમદ પયગંબરને સ્વીકાર્ય પ્રવૃત્તિમાં નિઃસંશયબુદ્ધિ હતી તેથી તે મલેમ ધર્મની સાથે મસ્લમ રાજ્યનું સ્થાપન કરવા શક્તિમાન્ થયો-એમ તે સમયના ઇતિહાસથી નિશ્ચય કરી શકાય છે. કોઈ પણ કાર્યપ્રવૃત્તિ કરતાં વા કોઈ પણ બાબતને વિચાર કરતાં અસંદિગ્ધમતિ ન રહેવી જોઈએ. વિવેકદ્વારા જે જે કાર્ય કરવાનાં હોય તેમાં યથાશક્તિ સ્વયેગ્યતાનો નિર્ણય થવો જોઈએ કે જેથી સ્વાધિકાર યોગ્ય કાર્ય - પ્રવત્તિને પ્રારંભીને સ્વસંબંધી અને પરસંબંધી સર્વ કર્તવ્ય ફરજો અદા કરી શકાય. નિશ્ચિતબુદ્ધિથી સ્વયેગ્ય કર્મપ્રવૃત્તિને જે નિશ્ચય કરે છે તે કાર્ય કરવાને છે એમ કથી વિશેષ પ્રકારે કાર્ય કરવાની યોગ્યતાધારકોનું સ્વરૂપે વર્ણવવામાં આવે છે. જે મનુષ્ય ધીર છે તે કાર્ય કરવાને ચગ્ય છે. જ્ઞાની આદિ વિશેષણે વડે યુક્ત હોય તથાપિ ધેર્યા વિના કાર્યપ્રવૃત્તિમાં વિદની સામા ઊભા રહી શકાતું નથી. સાનુકુલ સંગો હોય છે તાવતું. તો સર્વ મનુષ્યો સર્વ પ્રવૃત્તિ કર્યા કરે છે પરન્તુ જ્યારે કાર્ય કરતાં અનેક વિદનો સમપસ્થિત થાય અને અનેક પ્રકારની વિપત્તિ આવી પડે ત્યારે તો ધીરમનુષ્ય વિના કર્તવ્ય For Private And Personal Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધય ગુણનું સામર્થ્ય. ( ૧૧૧) કાર્યપ્રવૃત્તિના રણસંગ્રામમાંથી–અધીર મનુષ્યો તો ત્વરિત પલાયન કરી જાય છે. ધૈર્ય ગુણ વિના અનેક પરિષહ અને ઉપસર્ગોની મધ્યે સ્વકર્તવ્યકર્મમાં સ્થિર રહી શકાતું નથી. કર્તવ્ય કર્મ પ્રવૃત્તિના રણમેદાનમાં નિઃસંગભાવથી પ્રવર્તવાનું હોય છે, તેમાં પૈર્ય વિના ક ધારાસ માત્ર પણ લેઈ શકાય તેમ નથી. કર્તવ્ય કર્મ પ્રવૃત્તિ સમરાગણને દેખતાં સહસ્ત્ર નિર્વીર્યમનુષ્ય ભીતિ પામીને પાછા ફરે છે; પરન્તુ જે ધીર પુરુષે હોય છે તેઓ કર્તવ્યકર્મમાં સર્વસ્વાર્પણ કરીને નવીન દિવ્યાવતારે અવતરે છે. જે મનુષ્ય કર્તવ્ય કર્મની પ્રવૃત્તિમાં ધૈર્યથી સ્વમૃત્યુને પણ રૂપ ગણે છે તેઓ કર્તવ્યકર્મચગી થઈને વિશ્વમાં સર્વત્ર આદર્શજીવનની ખ્યાતિવડે વિખ્યાત થાય છે. આ વિશ્વમાં કર્તવ્યકર્મ પ્રવૃત્તિ સમરાડગણમાં જેઓએ સ્વજીવનને હેપ્યું છે તેમાંજ વાસ્તવિક ચારિત્ર ખીલ્યું હોય છે અને તેથી તેઓ કર્તવ્ય કર્મની પ્રવૃત્તિના યોગીઓ બની શકે છે. વિશ્વમાં અધિકારભેદે અનેક પ્રકારની કર્તવ્યકર્મની પ્રવૃત્તિ હોય છે અને તેથી સ્વાધિકારે ભિન્નભિન્નકર્તા વ્યકર્મપ્રવૃત્તિ સેવક અનેક ગીઓ કથાય છે અને તે સર્વે ધૈર્ય ગુણથી વિશ્વમાં અમર થઈ જાય છે. ધર્યથી આત્મિક બળમાં અનન્તગુણી વૃદ્ધિ થાય છે અને તેથી અનેક પ્રકારની વિટંબનાઓ સહન કરતાં કર્તવ્યકર્મ વિમુખતા થઈ શકતી નથી. જેનામાં ધર્યશક્તિ ખીલી હોય છે તે કુમારપાલની પેઠે દુઃખદધિની પેલી પાર જઈ શકે છે. મહમદપેગંબરે અરબસ્તાનની મોટી લડાઈમાં હૈયે રાખીને અને વિજય મેળવ્યો હતો. ગૌતમબુદ્ધ વૈર્ય ધારણ કરીને સ્વપ્રવૃત્તિમાં યુક્ત થઈ પિતાના વિચારને વિશ્વમાં પ્રચાર્યા હતા. ઈશ કાઈસ્ટે ધેર્યબળે સ્વવિચારોનો પ્રચાર કર્યો હતો. શ્રી મહાવીર પ્રભુએ ધર્યબળે અનેક પ્રકારના ઉપસર્ગો સહ્યા હતા. જોકેટસે ધૈર્યબળે સત્યનું સેવન કરી ગ્રીક દેશની સત્યતા મહત્તા અને સ્વાતંત્ર્યને પાયો નાખ્યો હતો. ઈત્યાદિ અનેક મહાપુરુષોના દૃષ્ટાન્તોથી ધેર્યગુણપૂર્વક કર્તવ્યકર્મ પ્રવૃત્તિમાં વિજય મેળવી શકાય છે એમ સિદ્ધ થાય છે. ધૈર્યબળ વિના કોઈ પણ મહાન કાર્ય વા લઘુકાર્ય પણ કરી શકાતું નથી. ધર્યગુણના સંસેવન વિના કોઈ પણ કાર્યપ્રવૃત્તિમાં અડગ રહી શકાતું નથી. પૈર્ય ગુણથી જે કાર્ય થાય છે તે અન્યથી થતું નથી. અતવ જ્ઞાનીઓ મહાગર્જના કરીને કહે છે કે-કથની કરવાથી કંઈ વળવાનું નથી. તમે સ્વકાર્ય પ્રવૃત્તિમાં ધૈર્ય ધારણ કરે અને આગળ વધો. ધૈર્ય ગુણધારક ધીર મનુષ્ય કદિ ગમે તેવા વિપત્તિ પ્રસંગોમાં આત્મશ્રદ્ધાને હારી જતો નથી. તે મૃત્યુના પંજામાં ફસાયેલ પિતાને દેખે છે તો પણ સ્વકાર્ય પ્રવૃત્તિમાં વૈર્યનો ત્યાગ કરતો નથી. આ વિશ્વમાં જેને જન્મ છે તેનું અવશ્ય મૃત્યુ છે. કોઈ પણ સમયે કોઈનું મૃત્યુ થયા વિના રહેતું નથી. કાયરતાનો ત્યાગ કરી વૈર્ય ધારીને સ્વકાર્યપ્રવૃત્તિ કરતાં મરણ પામવું એના જેવો અન્ય મહત્સવ નથી એમ અનુભવપૂર્વક અવબોધવું. જે મનુષ્ય ધીર છે તે સંકટના સમયે અન્યનું વિશ્વાસપાત્ર બને છે. આ વિશ્વમાં મુખથી પૈર્યની સિંહગર્જના કરનારાઓ તો For Private And Personal Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૨ ) શ્રી કયાગ ગ્રંથ-સવિવેચન. પ્રાયઃ વિપત્તિપ્રસંગે શ્વાનની પેઠે આચરણ કરી કન્તવ્યકમ સમરા, પ્રવૃત્તિથી પલાયન કરી જાય છે. આ વિશ્વમાં કોઈ પણ કાર્ય કરતાં કંઇ ને કંઈ વિપત્તિ ઉપાધિ, લેાકચર્ચા, વિપક્ષભેદ પ્રતિપક્ષભાવ અને વિશ્ર્વ વગેરે તા થયા કરે છે; પણ જે જ્ઞાની આદિ વિશેષશેવડે યુક્ત છે તે ધૈર્ય ગુણુને ધારણ કરી વિપત્તિ આદિથી પાછા હડતા નથી. તેતે હસ્તીની પાછળ જેમ શ્વાનેા ભસ્યા કરે છે તેમ સ્વપાછળ અનેક દુના બક્યા કરે છે તેની પરવા રાખતા નથી. તે તે તેના કર્ત્તવ્યકમ પ્રવૃત્તિ ફરજમાં મસ્ત થઇને રહે છે અને તેને કોઇની અપેક્ષા રહેતી નથી. આખી દુનિયા પ્રતિ તે ફક્ત ફરજ ષ્ટિથી દેખ્યા કરે છે. ફરજ ફરજ ને ફરજ એજ તેના શ્વાસેાસે મંત્રોષ હોય છે. ત્તવ્ય કર્મ પ્રવૃત્તિના માર્ગમાં ધૈય મળે અનેક પ્રકારનાં વિદ્યાદ્રિ કાંટા તેને સાફ કરીને આગળ વધે છે. જેણે અત્યંત ધૈર્ય બળ ખીલવ્યું છે એવા ધીર મનુષ્ય સ્વાધિકારે જે કાર્યને આદરે છે તેમાં તે હજારા વિઘ્નાને ઉપસ્થિત થએલ દેખે છે તેા પણ તેઓને છેતેા અને સ્વકાર્ય પ્રવૃત્તિમાં વિજય પામતા આગળ પ્રગતિ કરે છે. આ વિશ્વમાં તે કેઇ પણ આત્મોન્નતિવાળા કાને કરશે કે કેમ ? તે તેના ધૈર્ય ગુણના વિકાસ ઉપર આધાર રાખે છે, જેનામાં ધૈર્ય ગુણુ ખીલ્યા હોય છે તે સ્વકાર્ય પ્રવૃત્તિદ્વારા વાસ્તવિક પ્રગતિ કરી શકે છે એમ અવોધવુ. યાગી થવાનીવા ભાગી થવાની અનેક પ્રવૃ. ત્તિમાં ધૈર્ય ગુણથી વિજયી બની શકાય છે. આત્મોન્નતિ કરવાની અનેક પ્રકારની પ્રવૃત્તિચેમાં ધૈર્યથી આગળ વધી શકાય છે. અતએવ કર્તવ્યપ્રવૃત્તિપ્રગતિમાં ધૈર્ય ગુણની અત્યંત આવશ્યકતા હોવાથી ધૈર્ય ગુણવડે કર્તવ્ય કર્માધિકારી થાય છે એમ જે થવામાં આવ્યું છે તે વસ્તુતઃ માન્ય અને આદ્યેય છે. સ્વચેાગ્ય કર્તવ્યકમ પ્રવૃત્તિમાં ધૈર્ય ગુણની સાથે વીરતાની પણ જરૂર પડે છે. જે મનુષ્ય ધીર હાય છે તે વીર થાય છે; આત્મપરાક્રમને ફેરવવું એ ખરેખરી વીરતા છે અને તે વીરતાના ચેાગે મનુષ્ય વીર ગણાય છે. આ વિશ્વમાં દાનવીર શૂરવીર અને ધર્મવીર એ ત્રણ પ્રકારના વી હોય છે. આ વિશ્વમાં કાઇએ ઇતિહાસના પાને સ્વનામ અમર કર્યું હોય તો એ ત્રણ પ્રકારના વીએજ કર્યુ” છે. કાઇ પણ કાર્ય કરતાં આત્મવીય ફેારવ્યા વિના ચાલી શકે તેમ નથી. વીર પુરુષ કાઇ પણ કાર્ય કરતાં સ્વપરાક્રમથી પાછે ફરતા નથી. નેપાલીયન એનાપાર્ટ ગેરીખાલ્ડી રીચર્ડ અને વેાશીંગ્ટન વગેરે પાશ્ચાત્ય વીરાના આદ્ય જીવનચિરતા અવલેાકતાં વીરતાનું ખરેખરું ભાન થાય છે. ભીષ્મે રામ લક્ષ્મણ અર્જુન ભીમ હનુમાન અને વાલી વિગેરે વીરાએ સ્વવીરતા યાગે પેાતાના નામેાને ઇતિહાસના પાને સુવર્ણાક્ષરે અલ’કૃત કર્યાં છે. જે વીરમનુષ્યે સ્વકાર્ય પ્રવૃત્તિમાં માથું મૂકીને વિચરે છે અર્થાત્ મૃત્યુના ભયથી ડરતા નથી તે વીરતાયેાગે અશક્ય કાર્ચીને કરે છે. વીરતા વિના વિશ્વમાં કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ થતી નથી. વીરતા વિના રાજ્ય કરી શકાતુ નથી. વીરતા વિના વિદ્યાનું અધ્યયન For Private And Personal Use Only 嵋 1 તેથી તે સ્વકપડેલા હાય છે Page #213 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શૂરવીરપણાની આવશ્યકતા. ( ૧૧૩ ). કરી શકાતું નથી. વીરતા વિના વ્યાપાર કરી શકાતો નથી. વીરતા વિના સેવાનાં કાર્યો થઈ શકતાં નથી અને વીસ્તા વિના મુકિતના માર્ગમાં તે એક ડગલું માત્ર પણ આંગળ સંચરી શકાતું નથી. જે મનુષ્ય મોટી મોટી વાતો કરે છે પણ જે તેનામાં વીરતા નથી હતી તે તે બાયલો બકવાદી ગણાય છે. સર્વ કાર્યની સિદ્ધિને આધાર વીરતા ઉપર રહેલા છે એવું સદા યાદ રાખીને વીરતા પ્રગટાવવાની પ્રવૃત્તિ કરવી જોઈએ. વીરતા અર્થાત્ મનવચન કાયાની તથા આત્માની શક્તિ પ્રગટાવવાથી આ વિશ્વમાં સ્વવ્યકિતનું અસ્તિત્વ સંરક્ષી શકાય છે અને તેમજ સ્વાસ્તિત્વપ્રગતિ બીજકની સંરક્ષા અને પ્રવૃદ્ધિ ખરેખર સુવ્યવસ્થાથી કરી શકાય છે. જે દેશમાં સર્વ પ્રકારના વીરેનું અસ્તિત્વ નથી તે દેશ ખરેખર પરતંત્ર બને છે. વીરતા શકિત વિના જીવનાદિ માર્ગે સદા સ્થિર રહી શકાતું નથી. જે મનુષ્ય કર્મચૂર હોય તે ધર્મશુર થાય છે. થરવીર વીરતાયેગે માથું મૂકીને કાર્ય કરવાથી વિશ્વમાં પ્રત્યેક બાબતમાં વિજયી બને છે. માથું મૂકીને કરે કામ, તેને સહુ લેક કરે છે પ્રણામ; વિશ્વમાં રાખે નામ; તેને જયાં સુધી ભીતિ રહે છે, ત્યાં સુધી છે હાર; નિર્ભય થઈ કાર્યો કરેરે, હવે જયજયકાર. કરે સાલા તમામ. તેને ! ૧ | છૂટે મમતા ક૯૫નારે, છૂટે સહુ સંબંધ; પ્રાણુ સમપે' કાર્યમાંરે, નાશે મિથ્યા ધધ જાગે ચેતનરામ તેને ૨ ! મૃત્યુ ઉપર આવતાંરે, નહિ રહેતાં દરકાર; સાહસિકતા શૈર્યથીરે, સફળે છે અવતાર છેડે મેહ તમામ. તેને છે શ્રદ્ધા ને કાર્યનીરે, સિદ્ધિ પ્રવ થનાર; નિશ્ચય ખંતથકી મરે, કાર્ય સિદ્ધિ ક્ષણવાર. કૃત્ય કરે નિકામ. તેને ૪ ૫ અશકય શું ? દુનિયા વિષે રે–પાછળ પડતાં વાર; આત્મભેગની આગળેરે, શું શું થયું ન થનાર. ત્યાગે એસઆરામ, તેને છે ૫ ધાર્યું સર્વે થઈ શકેરે, રાખે મનમાં હામ; તનમન વાણી ભાગથીરે, તેમ વળી વ્યય દામ. રૂ૫ નામ ભૂલે ઠામ. તેને | ૬ કાયરને સહુ દૂર છે રે, શરને સહુ પાસ; આમળાની જ્ઞાની કરેરે, સર્વ કર્મને નાશ પામે શિવ આરામ. તેને ૫ ૭ વધુ છાયાવત્ પાછળેરે, વિજય શ્રી સુખ સત્ય; બુદ્ધિસાગર ધર્મનાં રે, કરતાં નિસ્પૃહ કૃત્ય. સ્વાત્મા શકિતગુણ ધામ. તેને !! ૮ | ૧૫ For Private And Personal Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૪) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. ' જે મે જૂct તે ઘને શૂરા સ્વવીરતા અર્થાત્ સ્વશકિતવિના અન્ય પ્રબલ શકિત મોથી સ્વનું રક્ષણ થતું નથી. સંપાદિવડે શકિતનું મહાબલ ભેગું કરીને સ્વાસ્તિત્વસંરક્ષા કરી શકાય છે. આત્મશકિતની વૃદ્ધિ કર્યા વિના લૌકિકસામ્રાજ્ય જાહેરજલાલી અને ધાર્મિકસામ્રાજ્ય જાહોજલાલી પ્રાપ્ત કરી શકાતી નથી. અતએ નીચે પ્રમાણે શક્તિ સંબંધી કાવ્ય કથાય છે. શત્તા વધારે મા-શત્તિ વિના ન નીવાતું.” શકિત વધારો ભારે, શકિત વિણ ન છવાતું; જ્યાં શકિત ત્યાં રાજ્યરે, નબળું પ્રાણ રીલાતું. શકિત. તન મન શકિત વૃદ્ધિથી, માર કદી ન ખવાય; વકતૃત્વ શકિતથકી, સારું સમજાવાય; શકિત વિનાનું પ્રાણી, જુઓ જગ વેચાતું. શકિત. ૧ જ્ઞાનાદિક શકિત વિના, માનવ ઢોર સમાન; પરતાબામાં રહી કરી, માનવ ઢેર સમાન; શકિત વિના પરતંત્રતારે, થાતું નીચથી નાતું. શકિત ૨ જનની જન્મની ભૂમિને, લજવે શકિતપીણુ; લજવી જનની કૂખને, થાશે જગમાં દીન; આત્મ શકિત વિષ્ણુ અવરે, બાંધે કર્મનું ખાતું. શકિત. ૩ શકિતમા સુખીઓ થત, અશકત ને સદાય; શકિતને સંચય કરે, સોન ઉપરી થાય; શકિતથી છતાયરે, ધાર્યું કાર્ય કરાતું. શકિત. ૪ શકિત હીણ પરતંત્ર છે, ખીલ શકિત સુજાણ; ધર્મોદય દેશોન્નતિ, કરશે સાચી વાણ; છે શકિત મહાદેવીરે, પ્રકટે સર્વ સુહાતું. શકિત. ૫ શ્વાસોચ્છવાસથી જીવવું, તે છવ્યું ન પ્રમાણુ. શકિતવડે જે જીવવું, તે જીયું જગમાંય; જગમાં જયાં ત્યાં દેખરે, શકિતએ નામ થાતું. શકિત. ૬ ઉત્સાહી ચેતન કરી, અન્તર બની નિર્ગવ; સતતત્સાહાભ્યાસથી ખીલવી ! ! ! શકિત સર્વ; બુદ્ધિસાગર ધર્મરે શકિતથી વિચરાતું. શકિત. ૭ For Private And Personal Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શક્તિમંતની કિંમત. ( ૧૧૫ ) जगत्मा जीते शक्तिमन्त. જગતમાં. જગતમાં ૧ જગમાં. ૨ જગતમાં. ૩ જગતમાં. ૪ જગતમાં. ૫ જગતમાં. ૬ જીતે શકિતમત, જગતમાં જીતે શકિતમન્ત; નિર્બલ પામે અન્ત. કાયિક વાચિક શકિતથીરે, દુર્બળવર્ગ જીતાય; વ્યષ્ટિમાં સત્તાવડેરે, સ્વતને જીવાય. તંત્રયંત્રના બળથકીરે, પૂલ વિવે જય થાય; માનસિક મંત્રોવરે, સત્તા વિશ્વ સુહાય. કાય બળે કેશરી જુઓરે, વનમાં કરતા રાજ્ય; હાનાં પક્ષી પર જુઓ રે, રાજ્ય કરે છે બાજ. સવ શક્તિ ભેગી થતાંરે, સંપે જગ રહેવાય; પૃથફ શક્તિ સહુ થતાંરે, નહિ અસ્તિત્વ રખાય. બળ વિના શી બહાદુરીરે, નિર્બલ મૃતક સમાન; ક્ષીણુ બળે બહુ જાતનાંરે, રહ્યાં ન નામ નિશાન. મેળવવી સહુ શક્તિયોરે, એ છે સાચે ધર્મ, ધમ શૂરાને જાણવોરે, નિર્બલ લહે ના શર્મ. રલ વિશ્વ પર ભેગરે, સત્તા સબળા લેક; નબળા જન કચરાય છેરે પાડી મોટી પિક. સત્વગુણી કબુતર જુએરે, પામે બાજથી નાશ; જુઓ મગર જલમાં કરેરે, માછલીઓને ત્રાસ. નિજ રક્ષણ શક્તિ વિનારે, બનતે માનવ દાસ; સત્તા વિણુ માનવ ખરેરે, ધર્મ ન રક્ષે ખાસ. શક્તિ વિના શું જીવવું રે, શક્તિ વિના ક્યાં માન? શક્તિ વિના ક્યાં બોલવુંરે, શકિત વિના શું દાન. સર્વ કળાઓ શક્તિનીરે, ખીલવતા જન જે; વિશ્વ વિષે જીવી શકેરે, પામે અન્યથા છે. શકિતદેવી પ્રકટાવતાંરે. હવે નહીં જગનાશ; વાસ્તિવરક્ષણવડેરે, પામે શર્મ વિલાસ. કાંટાની વાડોથરે, ખેતર-રક્ષા થાય; રક્ષક વાડ વિના અહોરે, ખેતર કેવું જણાય ! ધર્મક્ષેત્ર સંરક્ષવારે, શક્ત જનની વાડ; કરતાં ધર્મ જીવી શકેરે, સમજે શક્તિની આડ. જગતમાં. ૭ જગત્માં . ૮ જગતમાં. ૯ જગતમાં. ૧૦ જગતમાં. ૧૧ જગમાં. ૧૨ જગતમાં. ૧૩ જગમાં. ૧૪ For Private And Personal Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૧૧૬ ) www.kothatirth.org શ્રી કયાગ ગ્રંથ-વિવેચન. જ્ઞાનચી સહુ શક્તિયેરે, ખીલવી કરી યાન; સ ઉપાયા આદરીરે, પામેા શક્તિ સુમત્ર, કળ વિના બળ શું કરે, કળથી બળ સાહાય; દેશ પ્રજા ધ રક્ષગેરે, કળે બળે જતાય. અપાતિ બહુ લાભ જ્યાંરે, બળ વાપરવું યાંય; આત્મભાગ આપ્યા વિનારે, અભ્યુદય નહિ કયાંય. સારાના રક્ષણુ વિષે, થાય બુરાના નાશ; વાપરવી ત્યાં શક્તિનેરે, સપે વર્ત ખાસ. શક્તિ વિના ભક્તિ નહીંરે, શક્તિ વિના નહીં નીતિ; શક્તિ ત્યાં પાયે પડેરે, જગજનની એ રીતિ. રજોગુણુ તમેગુણ્ અનેરૃ, સાત્વિકગુણુની શક્તિ; સ્વસ્થાને સહુ રહેરે, કાલ અનાદિથી વ્યકિત. યથાયેાગ્ય નિજ રજથીરે, શકિત કા કરાય; બુદ્ધિસાગરધમ ને રે, અફળ અલખ મહિમાય, જગત્માં, ૧૫ For Private And Personal Use Only જગમાં. ૧૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir E જગમાં. ૧૭ જગમાં. ૧૮ જગતમાં. ૧૯ જગતમાં. ૨૦ જગમાં. ૨૧ ઇત્યાદ્રિ કાન્યાવડે વીરતા અર્થાત્ શક્તિવૃદ્ધિ કરવાની ખાસ આવશ્યકતા સિદ્ધ ઠરે છે; કારણ કે સ્વચાગ્યકાર્યપ્રવૃત્તિના અધિકારની શક્તિ વિના ચેાગ્યતા પ્રાપ્ત કરી શકાતી નથી. આત્માની માનસિક વાચિક અને કાયિક શક્તિયાની વૃદ્ધિ અને તેને સુવ્યવસ્થાપૂર્વક ઉપયોગ કર્યા વિના આ વિશ્વમાં કોઈપણ વ્યક્તિ સ્વાસ્તિત્વસ રક્ષણ કરવા સમર્થ થઈ શકતી નથી. આત્માની શક્તિ વધારીને દુ:ખાથી વિમુક્ત થઈ . આત્મપ્રગતિમાં આગળ વધવું એ ધર્મ છે. એ ધર્મની વ્યાખ્યા ભૂલીને વિશ્વમાં પ્રવૃત્તિ કર્યાંથી વ્યવહાર અને નિશ્ચયતઃ પારતંત્ર્ય પ્રાપ્ત કરવું પડે છે. આત્માની વીરતા પ્રગટાવ્યા વિના ક્રોધાદ્રિક શત્રુઓને કદાપિ વશ કરી શકાય તેમ નથી. જે મનુષ્યો આત્માની વીરતાને સેવે છે તે ક્રોધાદિક શત્રુઓને જીતી વિશ્વમાં સ્વાતંત્ર્યસામ્રાજ્યની પ્રવૃત્તિના અધિકારી બની શકે છે. જે મનુષ્ય ક્રોધાદિક અન્તરંગ શત્રુઓના તાબે થાય છે તે મનુષ્ય વિશ્વમાં માનસિક વાચિક અને કાયિક નિર્બલતા પ્રાપ્ત કરીને અવનતિના માર્ગમાં સૌંચરે છે. અતએવ ક્રોધાદિક કાયાને જીતવામાં આત્મિક વીરતા પ્રગટાવવાની આવશ્યકતા છે. જે વીર મનુષ્ય છે તે અનેક પ્રકારના વિશ્નોને સહેજે જીતી શકે છે. વીરપુરુષ ક્ષમા રાખીને કન્યકમ માં પ્રવૃત્તિ કરી સાધ્યની સિદ્ધિ કરે છે. અતએવ કાર્યપ્રવૃત્તિના અધિકારી વીરપુરુષ છે—એમ કથવામાં ક્વચિત્ કેઈપણ પ્રકારના વિરોધ આવતા નથી. વીરમનુષ્ય દ્રવ્ય અને ભાવથી વીરતાના પ્રત્યેક કાર્યની પ્રવૃત્તિમાં ઘટતા ઉપયોગ કરી શકે છે. દેશનુ રક્ષણ, ધર્મનું રક્ષણ, વ્યાપારનું રક્ષણ, સંઘનું રક્ષણ, સમાજનું રક્ષણ, કુટુંબનુ રક્ષણ Page #217 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવેકનું મહત્વ. ( ૧૧૭ ) અને સ્વનું રક્ષણ આદિ અનેક પ્રકારની રક્ષણપ્રવૃત્તિને વીરપુરુષ સેવી શકે છે. ધર્મની આરાધના કરવી, ધર્મની સ્થાપના કરવી, અધમીઓથી ધર્મનું રક્ષણ કરવું, નાસ્તિકોના વિચારે સામે ધર્મની રક્ષા કરવી અને સ્વગુરુઆદિની સેવાભક્તિ કરવી-ઇત્યાદિ ધર્મકર્મ પ્રવૃત્તિમાં વીરતાવિના કંઈપણ શ્રેયઃ પરિણામ પ્રાપ્ત કરી શકાય નહીં. નિર્વીર્યમનુષ્ય સંસારમાં અને ધર્મમાં કંઈપણ ઉત્તમ કાર્યપ્રવૃત્તિને સેવવા સમર્થ થઈ શકતું નથી. નિર્વીર્યમનુષ્યની મૈત્રીથી કંઈનું કલ્યાણ થઈ શકતું નથી; ઊલટું પ્રાણનો નાશ થવાને સમય પ્રાપ્ત થાય છે. જે મનુષ્યમાં વીરતા છે તે શક્તિ ફેરવીને સ્વકાર્યપ્રવૃત્તિમાં અનેક વિજ્ઞસંતોષીઓ સામે ઊભા રહી સ્વકાર્યપ્રવૃત્તિનું સંરક્ષણ કરે છે અને તે કર્તવ્યકર્મપ્રવૃત્તિક્ષેત્રમાં ઊભા રહી અનેક તાપ સહી સ્વકાર્યની પૂર્ણતા કરે છે. આર્યાવર્તના વીરમનુષ્યના ચરિત્ર અવલોકવાથી સ્પષ્ટ બોધ થાય છે કે તેઓએ જે કાર્યો કર્યા છે તે સર્વે વીરતાથી કર્યા છે. પાશ્ચાત્ય દેશના ઈતિહાસ અવલકશે તે તે તે દેશની ઉન્નતિમાં વીરમનુષ્યની વીરતા જ કારણભૂત સમજાય છે. કોઈ પણ ધર્મના સંસ્થાપકનું ચરિત્ર અવેલેકશે તે તેમાં વીરતા તે તેના સર્વ ગુણોના શીર્ષે વિરાજમાન થએલી દેખાશે. કર્તવ્ય કર્મ પ્રવૃત્તિમાં જે વીર છે તે યોગ્ય અધિકારી છે એમ અનેક દષ્ટાન્તો અને સિદ્ધાંતથી સિદ્ધ થાય છે. અએવ કર્તવ્યકર્મ પ્રવૃત્તિમાં વરતાયુક્ત વિરમનુષ્યની આવશ્યકતા સિદ્ધ કરે છે. ધૈર્ય અને વીરતાનુણની સાથે વિવેકગુણની કર્તવ્ય કર્મપ્રવૃત્તિમાં અત્યંત જરૂર છે. કર્તવ્ય કર્મ પ્રવૃત્તિમાં વિવેકવિના એક ક્ષણમાત્ર પણ ચાલી શકે તેમ નથી. વિવેક એ દશમનિધિ છે. ધૈર્ચ વીરતા આદિ અનેક ગુણવડે મનુષ્ય, કર્તવ્ય કર્મ પ્રવૃત્તિ કરે તો પણ લૂણ વિનાનું એવું ભેજન, નાસિકા વિનાનું મુખ અને વાસ વિનાનું જેવું પુષ્પ તેવી વિવેક વિના સ્થિતિ પ્રાપ્ત થાય છે. વિવેક વિના વિશ્વમાં કેઈપણ કાર્ય કરવામાં આવે તે પણ તેની સફલતા થતી નથી. વિવેકપૂર્વક જે કર્મપ્રવૃત્તિ થાય છે તે વિશ્વમાં સફલ અને ઉપયોગી બની શકે છે. વિવેક વિનાની સર્વ કાર્યપ્રવૃત્તિ ખરેખર મયૂરપૃષ્ઠભાગવત્ શોભા પામી શકે છે. વિવેકવિનાને મનુષ્ય પશુ સમાન ગણાય છે અને તે વિશ્વમાં શેકી શકતો નથી તે તેની લૌકિકકાર્ય પ્રવૃત્તિ અને લોકોત્તર કાર્ય પ્રવૃત્તિ કેવી રીતે શોભાને પામે વારુ? અલબત્ત, ન પામી શકે. જે મનુષ્યમાં વિવેક પ્રાપ્ત થયા હોય છે તે આત્મન્નતિના શિખરે જ્યારે ત્યારે પણ વિરાજ્યા વિના રહેતો નથી. આ વિશ્વમાં સૂક્ષ્મનિરીક્ષણ કરી વિલોકવામાં આવશે તો આત્મોન્નતિનું મૂળ વિવેક છે એમ નિશ્ચય થયા વિના રહેનાર નથી. દુઃખસાગરને પાર પામવા માટે વિવેક એ માટી સ્ટીમર છે. આ વિશ્વમાં સત્ય સુખના માર્ગમાં વિહરતાં વિવેક એ મહાલાઈટની ગરજ સારે છે. વિવેકપૂર્વક જે જે કાર્ય પ્રવૃત્તિ કરાય છે તેમાં અવશ્ય લાભની પ્રાપ્તિ થાય છે. વિવેકપૂર્વક પ્રત્યેક કાર્ય પ્રવૃત્તિ કરતાં આન્નતિક્રમમાં વિદ્યવેગે ગમન કરી શકાય છે. વિશેષ લાભ અને કર્તવ્યની For Private And Personal Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir III ( ૧૧૮ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. ખરેખર પરિતઃ સંગેની પરિસ્થિતિ તપાસી જે નિશ્ચય કરે તે વિવેકથી થાય છે. આત્માની શક્તિની મર્યાદા બહિરનું કાર્ય–ખરેખર વિવેક જાગ્રતુ થાય પશ્ચા-કરાતું નથી. આત્માની શક્તિના અનુસારે અમુક કાર્યપ્રવૃત્તિને સ્વસ્વાધિકાર સેવવાયેગ્ય છે એમ વિવેકથી નિશ્ચય કરી શકાય છે. અએવ ભવ્ય મનુષ્યએ કાર્યપ્રવૃત્તિ કરતાં વિવેકથી તેને વિચાર કરવો જોઈએ. વિવેકવિના આચારો અને વિચારોમાં અનેક પ્રકારના ઘોટાળા થયા કરે છે. જે દેશના અને જે ધર્મના મનુષ્યમાં વિશેષ પ્રમાણમાં વિવેક જાગ્રત થએલે હોય છે તે દેશની અને તે ધર્મની તે પ્રમાણમાં વિશ્વમાં જાહોજલાલી પ્રગટી નીકળે છે. વિવેકપૂર્વક સ્વયેગ્ય કાર્યપ્રવૃતિ કરતાં કદાપિ પશ્ચાત્તાપ પાત્ર બની શકાતું નથી; તેમજ આત્માની શક્તિને નકામે નાશ તથા દુરુપયોગ થઈ શકતો નથી. જેમ જેમ મનુષ્ય સર્વત્ર સર્વ બાબતમાં સ્વાધિકારે વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરે છે તેમ તેમ તે સ્વીકાર્યસિદ્ધિમાં અનેક વિદથી મુક્ત થાય છે. ભારતીય અનેક ક્ષત્રિયનૃપતિએ વિવેક વિના અનેક દેશરાજ્યધર્મહાનિકર યુદ્ધ કરીને ભારતની અવનતિ કરી તેની સાક્ષી ખરેખર ઈતિહાસ પૂરે છે. કૌરવોએ વિવેકપૂર્વક વિચાર કર્યો હોત તો તે કદાપિ પાંડેની સાથે યુદ્ધ કરત નહિ. રાવણે વિવેકપૂર્વક વિચાર કર્યો હોત તો કદાપિ તે રામની સાથે યુદ્ધ કરીને રાજ્ય અને સ્વજાતિસામ્રાજ્યને નાશ કરત નહિ. મુંજરાજે વિવેકપૂર્વક વિચાર કરીને સ્વપ્રધાનની સલાહ માની હોત તો કદાપિ તૈલંગનૃપતિ સાથે યુદ્ધ કરત નહિ; તેમજ છેવટની સલાહ પ્રમાણે તે વર્યો હોત તે તેનો નાશ થાત નહિ. કનોજના રાજા જયચંદ્ર વિવેકપૂર્વક દેશાર્થે સમાજાથે અને ધર્માર્થે વિચાર કર્યો હોત તો શાહબુદ્દીન ઘોરીને ગૃહછિદ્ર બતાવત નહિ. કરણઘેલાએ વિવેકપૂર્વક વિચાર કર્યો હોત તે મંત્રી પત્નીને સતાવી ગુર્જર ભૂમિનો નાશ કરવામાં સ્વયં કારણભૂત બનત નહિ અને તેણે જે દુઃખ પ્રાપ્ત કર્યું તે કદાપિ પ્રાપ્ત કરી શકતા નહિ. સિકંદરના વખતમાં ભારતીય નૃપતિએ વિવેકપૂર્વક રાજ્યસંરક્ષા કાર્ય પ્રવૃત્તિ આદરી હોત તો તેઓની પતિતદશા થાત નહિ. વિવેકપૂર્વક ઈંગ્લીશ સરકાર રાજ્યકાર્ય પ્રવૃત્તિને આદરે છે તેથી તેના રાજ્યમાં રાજ્યન્નતિના સૂર્યનો આકાશીય સૂર્યને અસ્ત થતું નથી. જ્યારે જ્યારે વિવેકની ક્ષીણતા થાય છે ત્યારે ત્યારે અવિવેકથી ન કરવાયોગ્ય અનીતિ વગેરે કર્મોની પ્રવૃત્તિ થાય છે અને તેથી પતિતદશાને પ્રારંભ થાય છે. જૈનકોમમાં જ્યારથી વિવેકભાનુનાં પ્રખરકિરગનો પ્રકાશ મન્દ પડવા લાગ્યો અને અવિવેકરૂપમાં તેમને પ્રચાર વધવા લાગે, ત્યારથી જનકોમની વસતિ ઘટવા લાગી અને જૈન કામમાંથી વિદ્યાબલ, ક્ષાત્રબલ વ્યાપારબલ અને સેવાબેલની સુવ્યવસ્થાઓ અને તેની પ્રગતિનો અસ્ત થવા લાગે. વિવેકથી ચડતી છે અને અવિવેકથી પડતી છે એમ સર્વ બાબતોની સર્વ પ્રવૃત્તિમાં સમજી લેવું. જે મનુષ્યમાં જે સમાજમાં જે જ્ઞાતિમાં જે સંધમાં જે દેશમાં જે જે બાબતને વિવેક પ્રકટ જોઈએ તે પ્રકટવા માંડે એટલે For Private And Personal Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૂર્ણત્સાહની મહત્તા. ( ૧૧૯ ) અવબેધવું કે જાપાન અમેરિકાની પેઠે ઉદયસૂર્યનું પ્રભાત પ્રકટવા લાગ્યું છે. વિવેકપૂર્વક સ્વયોગ્ય પ્રત્યેક કાર્યપ્રવૃત્તિ થતાં અનેક જાતની હાનિમાંથી બચી શકાય છે અને પ્રગતિ માર્ગમાં પૂરવેગથી ગમન કરી શકાય છે. વિવેક વિના મનુષ્યની અને મનુષ્યદ્વારા કર્તવ્ય કાર્યોની પરિપૂર્ણ કિસ્મત આંકી શકાતી નથી. આત્મા શુદ્ધ ધર્મની પ્રાપ્તિમાં અને જન્મ જરા અને મરણના પ્રપંચમાંથી છૂટવાને આત્માને વાસ્તવિક વિવેક પ્રાપ્ત કરવાની અત્યન્ત જરૂર છે. જે મનુષ્ય સ્વયેગ્ય પ્રત્યેક કાર્યને વિવેકપુરસ્સર કરે છે–તે મનુષ્ય જ્યાં ત્યાં આત્મોન્નતિના કમને અંગીકાર કરી પરમાત્મપદની પ્રાપ્તિમાં આગળ વહે છે. વિવેકપુરસ્પર સર્વ કાર્ય કરવાનો અભ્યાસ સેવવાનો ઉપયોગ ધારણ કરવો જોઇએ કે જેથી અનેક પ્રકારની આપત્તિમાંથી બચી શકાય અને જ્ઞાનદર્શનચારિત્રધર્મમાં સ્થિરતા પ્રાપ્ત કરી શકાય. સ્વરોગ્ય કર્મપ્રવૃત્તિના અધિકારી થવાને જેમ વિવેકગુણની જરૂર છે તેમ સ્વયેગ્ય કર્મ પ્રવૃત્તિના અધિકારી થવાને પૂarદની પણ અત્યંત જરૂર છે. પૂર્વોત્સાહવડે યુક્ત કર્મચાગી મનુષ્ય સ્વકાર્યમાં આત્મિકબળ પ્રગટાવીને પ્રયત્ન કરે છે. પૂણેત્સાહ વડે આત્માની પ્રવૃત્તિમાં અભુતશક્તિ પ્રકટે છે. પ્રથમ તે ઉત્સાહથી કર્તવ્ય કાર્યની સિદ્ધિની પરીક્ષા થાય છે. જે કાર્ય પ્રવૃત્તિમાં પૂત્સાહી મન સ્વયમેવ બને છે તે કાર્યની સિદ્ધિ થવાની છે એમ પિતાને આત્મા સાક્ષી પૂરે છે. સ્વગ્ય કર્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં જે જે મનુષ્યએ પૂર્વોત્સાહથી ભાગ લીધે હોય છે, તેઓએ અવશ્ય સ્વફરજની પૂર્ણતાદ્વારા પ્રવૃત્તિમાર્ગનું આદર્શજીવન વિશ્વમાં પ્રસિદ્ધ કર્યું હોય છે. જે મનુષ્ય ! તું સ્વયેગ્ય કાર્યપ્રવૃત્તિની ફરજને અદા કરવાને પ્રથમાવસ્થામાં પૂર્ણત્સાહને ધારણ કર. હે મનુષ્ય, હારી સ્વયેગ્ય કાર્યપ્રવૃત્તિની સિદ્ધિને આધાર ત્વદીય પૂર્ણોત્સાહ પર રહેલા છે. પૂર્ણત્સાહ એ જ શુભ કાર્યપ્રવૃત્તિમાં આન્તરિક મંગલ અવધવું. શ્રીપાલરાજાએ પૂત્સાહથી નવપદની આરાધના કરી હતી તેથી તે સ્વકાર્યપ્રવૃત્તિની સિદ્ધિ કરી શકયા હતા. પ્રત્યેક સ્વકાર્યપ્રવૃત્તિને પૂર્વોત્સાહથી આદરતાં તેમાં અવશ્ય વિજય મળે છે. અતએ સ્વયેગ્ય કાર્ય પ્રવૃત્તિના અધિકારમાં પૂર્ણત્સાહ ધારણ કરવાની આવશ્યક્તા સ્વીકારવી જોઈએ. જે મનુષ્ય ઉત્સાહ વિના કાર્ય પ્રવૃત્તિને આદરે છે તે અવશ્ય પશ્ચાત્તાપ પાત્ર બને છે. છેલ્લી લડાઈમાં પૃથુરાજ ચેહાણે પૂર્ણત્સાહ વિના અને પંચાસરના જયશિખરીએ પૂર્વોત્સાહ વિના પ્રવૃત્તિ કરી હતી એ જ તેની અસ્તદશાનું ચિહન હતું. અતએ ઉત્સાહપૂર્વક પ્રત્યેક કાર્યપ્રવૃત્તિ આરંભવી જોઈએ. કાર્યપ્રવૃત્તિને અધિકારી જેમ પૂત્સાહી છે તેમ શમી મનુષ્ય પણ અવધે. જેનામાં શમ રાખવાની શક્તિ નથી તેનામાં દમ રાખવાની શક્તિ નથી. જે મનુષ્ય શમ ધારણ કરી શકે છે તે આત્માની પ્રગતિપૂર્વક બાહ્યસ્વકર્તવ્યાધિકારની ફરજને પણ અદા કરી શકે છે. મનના પ્રગટતા અનેક પ્રકારના ક્રોધના માનના માયાના લેભના, સ્વાર્થના, મમતાના સ્વપૂજાના કીર્તિના ભયના શ્રેષના અને નામરૂપ મહના વિકલ્પસંકલ્પ શમાવીને For Private And Personal Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૦ ) શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન. જે મનુષ્ય સ્વગ્ય કર્મ પ્રવૃત્તિને આચરે છે તે કર્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં નિર્લેપ રહીને આત્મશક્તિને ખીલવી શકે છે. આત્મશક્તિની શમવડે ખીલવણી કરવાપૂર્વક જે મનુષ્ય સ્વદશાગ્ય કર્તવ્ય કર્મ પ્રવૃત્તિયોની અનેક ફરજમાંથી પસાર થાય છે તે જ મનુષ્ય આ વિશ્વમાં સંસાર વ્યવહારને સાચવવાપૂર્વક આત્મગુણેની પરિપકવ દશાને અનુભવ કરનારે થાય છે એમ અવબોધવું. સ્વાધિકારે બાહ્ય કર્તવ્ય કાર્યોની ફરજને બજાવવાની સાથે અન્તરમાં શમ ધારણ કરવાથી પિતાની ધર્મમાર્ગમાં કેટલી ઉન્નતિ થઈ છે તેને ખ્યાલ આવે છે અને ન્યૂનતા હોય તો તેની સિદ્ધિને માટે પ્રયત્ન પ્રારંભી શકાય છે. સ્વકર્તવ્યગ્ય જે જે સ્વાધિકારે પ્રવૃત્તિને સેવવાની હોય તેઓને ત્યાગ કરીને નિષ્ક્રિય જેવા બની અનેક ગુણેના ભાજનભૂત અને અનેક દોષોના ઉપશામક તરીકે પિતાને માનવામાં આવે અને વનમાં ગમન કરી ગુફામાં બેસવામાં આવે, પરંતુ જ્યાં સુધી અમુક કારણે ન મળ્યાં હોય ત્યાં સુધી સર્પની પેઠે શમી રહી શકાય છે. જ્યારે પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાય અને તેમ છતાં શમભાવને સેવી શકાય ત્યારે ખરેખરી શમભાવની સિદ્ધિ કરી શકાય છે અને પ્રવૃત્તિમાર્ગના તાપમાં જીવતી રહેલી સમભાવની દશા ખરેખર અન્યભવમાં પણ ઉપશમત્વના સંસ્કારો વહન કરવાને સમર્થ થાય છે. ક્રોધાદિકની ઉપશમવૃત્તિપૂર્વક જે મનુષ્ય સ્વયોગ્ય કાર્ય પ્રવૃત્તિને આદરે છે તે સ્વાર્યમાં અવશ્ય વિજયતા પ્રાપ્ત કરે છે. સ્વકાર્ય પ્રવૃત્તિમાં પૂર્વોત્સાહીની તથા શમીની જેટલી આવશ્યકતા છે તેટલી સઘમીની આવશ્યકતા છે. જે મનુષ્ય સ્વકાર્યની સિદ્ધિના પ્રવૃત્તિમાં સદા ઉદ્યમી રહે છે તે કાર્યને પૂર્ણરીત્યા સાધી શકે છે. સ્વકાર્યસિદ્ધિમાં જે મનુષ્ય સદા ઉદ્યમી છે તે દુ:સાધ્ય કાર્યને અન્ત સુસાધ્ય કરી શકે છે; દુ:ખમાં વિદ્યાભ્યાસ નામનું પુસ્તક વાચવાથી તથા જાતમહેનત નામનું પુસ્તક વાચવાથી માલુમ પડશે કે જે મનુષ્ય સદા કાર્યને ઉદ્યમી છે તે ઘણું કાર્ય કરી શકે છે. જે મનુષ્ય સદા સ્વકાર્યમાં ઉદ્યમ કર્યા કરે છે અને પ્રારંભિત કાર્યમાં પ્રાણાતે પણ ઉદ્યમનો ત્યાગ કરતો નથી તે પ્રાન્ત સ્વકાર્યસિદ્ધિની વિજયતા પ્રાપ્ત કરી શકે છે. પ્રબલવિરુદ્ધ સંગોમાં પણ જે મનુષ્ય જેટલો બને તેટલો ઉદ્યમ સેવીને સ્વકાર્યમાં મએ રહે છે તે અને સહસ્ત્ર ધન્યવાદને પાત્ર બને છે. સ્વકાર્ય સિદ્ધિને મુખ્યાધાર ઉદ્યમ પર છે. અતએ વિચારદીર્ધ પરંપરાસૂત્રી માત્ર ન બનતાં વિચારની સાથે ઉઘમને સેવી કાર્યની સિદ્ધિ કરવી જોઈએ. આલઅને નાશ કર્યા વિના ઉદ્યમમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી. જે દેશના અને જે સમાજના મનુષ્યો આલસ્યમાં સ્વજીવન નિર્ગમન કરે છે, તેઓ સ્વદેશ અને સ્વસમાજની પડતીનું પાપ સ્વશીર્ષે હરી લે છે અને તેઓ સ્વર્ગની ભવિષ્યમાં અવનતિ કરાવવાના આરોપી બને છે. જે દેશીયમનુષ્ય માજશેખમાં મસ્ત બને છે તેઓ સ્વદેશ અને સ્વધર્મ તથા સમાજને નાશ કરી દે છે, અનધમી મનષ્ય અનેક પ્રકારનાં માનસિક પાપોને એવી શકે For Private And Personal Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉદ્યમની મહત્તા. ( ૧૨૧ ). છે અને તે વિશ્વમાં અન્યાયવડે સ્વાદરપૂર્તિ કરવાની વૃત્તિનો ભાગી બને છે. ઉદ્યમથી યુરોપ વગેરે દેશના મનુષ્ય સ્વકર્તવ્યપરાયણ થઈને વિશ્વમાં આજીવિકાના સૂત્રોના પ્રવર્તક બન્યા છે. કાળા માથાનો માનવી શું ન કરી શકે એ કહેવતને ખ્યાલ કરીને સદા ઉદ્યમમાં મચ્યા રહેવું અને સ્વફરજે જે જે કર્તવ્ય કાર્યો હોય તેઓને કરવા એજ પ્રગતિમાર્ગમાં સંચરવાને મુખ્ય પાય છે. વિશ્વમાં વિદ્યા કલા ક્ષાત્રકમ વ્યાપાર અને સેવા વગેરે કર્મોમાં ઉધમીજએ નામના મેળવી છે અને તેઓએ વિશ્વમાં ઇતિહાસના પાને પિતાના નામે અમર કર્યા છે. પશુઓ અને પંખીઓમાં પણ જે ઉદ્યમી છે તે સ્વાસ્તિત્વસંરક્ષાદિ પ્રવૃત્તિને સેવતાં અને તેમાં વિજય પામતાં જણાય છે. અમેરિકાના પ્રખ્યાત શોધક એડીસનના ઉદ્યમનો ખ્યાલ કરવો જોઈએ. પ્રખ્યાત શાધક એડીસન એક ક્ષણમાત્ર પણ ઉદ્યમ વિના નકામો ગાળતો નથી. તે સ્વીકાર્ય પ્રવૃત્તિમાં એટલે બધે પૂર્ણત્સાહથી મો રહે છે કે તેની સાથે વાત કરવાને પણ અગાઉથી સમય નક્કી કરે જોઈએ. ગ્લૅડસ્ટનનું જીવનચરિત્ર વાંચીને તેના ઉદ્યમનો ખ્યાલ કરવો જોઈએ. શ્રી હરિભદ્રસૂરિ શ્રી હેમચંદ્રસૂરિ વગેરે ધર્માચાર્યોના સતત ઉદ્યમને ખ્યાલ કરવો જોઈએ. જેનામાં સ્વક્તવ્ય કાર્ય કરવાની શકિત હોય અને જે પૂણેત્સાહપૂર્વક ઉદ્યમ કરતો હોય તે પ્રારંભિત કાર્યોને પૂર્ણ કરી શકે એમાં કાંઈ પણ આશ્ચર્ય નથી. કટિકાઓના ઉદ્યમનો ખ્યાલ કરે. તેઓ પોતાના દરમાં દાણે લઈ જાય છે તે વખતને બનાવ દેખો. પશ્ચાત્ ખ્યાલ કરો કે ઉદ્યમની સ્વજીવનની પ્રગતિ માટે કેટલી બધી જરૂર છે. જે મનુષ્ય સ્વફરજોને અદા કરવામાં નિયમસર અનેક પ્રકારની એજનાઓની સુવ્યવસ્થાઓ પુરસ્સર ઉધમ કરે છે તે અને વિજયને પ્રાપ્ત કરી શકે છે અને આળસુ મનુષ્ય આલસ્ય સેવીને અવનતિના માર્ગમાં સંચરે છે. માત્ર મgrળાં સારામાજિક નાલ્યુમ વધુચં ઘા નાવતિ ઇત્યાદિ ભાવાર્થ મનન કરીને ઉદ્યમમાં પ્રવૃત્ત થવું જોઈએ. ગમે તેટલા શુભ વિચારો પ્રવર્તતા હોય પરંતુ સ્વફરજાનુસારે પ્રવૃત્તિ સેવ્યા વિના કદાપિ કાલે સ્વશુભ વિચારોની અસર ખરેખર આ વિશ્વ પર કરી શકાતી નથી. જેના મનમાં જલપરપોટાની પેઠે વિચારરૂપ પરપોટાઓ ઉત્પન્ન થાય છે અને ટળી જાય છે તે અલ્પવિર્ય મનુષ્ય ખરેખર ઉદ્યમ વિના આત્માનું ઉચજીવન કરી શકતો નથી અને તેમજ અન્ય મનુષ્યનું પણ ઉચ્ચ જીવન કરી શકતો નથી. થોડું કરવું પણ ઉદ્યમ સેવી સારું કરવું એ વાક્યને લક્ષ્યમાં રાખી સદા ઉદ્યમમાં પ્રવૃત્ત થવું જોઈએ. આર્યાવર્તના મનુષ્યની પડતી દશા થઈ તેનું મુખ્ય કારણ તે એ છે કે–તેઓ આળસુ બન્યા. જ્યારે મનુષ્ય આજીવિકાદિ ઉપાવડે યુક્ત થઈ સંતેષી બની જશેખમાં જીવન ગાળે છે ત્યારથી તે સ્વાવનતિના કમપર પિતે વહે છે અને અન્ય મનુષ્યને વહાવે છે. For Private And Personal Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૨ ) શ્રી કમ યાગ ગ્રંથસવિવેચન, સૌાિર્યના ઉદ્યમ અને લેાકેાત્તર કાર્યના ઉદ્યમ–એમ સ્વાધિકારે એ પ્રકારનો વા એક પ્રકારના ઉઘમ-સેવવાની જરૂર સ્વીકારવી જોઈએ. ઉધમ વિના બલ બુદ્ધિ વગેરે સ્વશક્તિયો કટાઈ જાય છે. અતએવ પ્રત્યેક કાર્યમાં સાદ્યમી થવાની ઘણી જરૂર છે. જે મનુષ્ય ઉદ્યમને સેવે છે તે દુ: ખાદધિની પાર ઉતરે છે. અનુદ્યમી મનુષ્ય દેશ સમાજ અને ધર્મને માટે તે ભારભૂત જેવા છે. તેઆનાથી સ્વ અને પરનુ શ્રેય સાધી શકાતુ નથી. સ્વકાર્ય પ્રવૃત્તિમાં ઉદ્યમ એ સ્વધર્મ છે અને અનુદ્યમ એ પરધર્મ છે. સ્વકાર્ય - પ્રવૃત્તિના ઉદ્યમમાં મરવુ થાય સારું પરન્તુ તેમાં અનુદ્યમ થાય એ કદ્યાપિ શ્રેયસ્કર નથી. હે મનુષ્ય ! તું સ્વાધિકારે કરવાચેાગ્ય સ્વસ્વકાર્યોંમાં સદા ઉદ્યમી અન કે જેથી સાગર ઉલેચનાર ટીંટોડાની પેઠે અન્તે તને સર્વ પ્રકારની સાહાય્યસંપ્રાપ્ત થઈ શકશે. જે કાર્યો કરવાનુ... હાય છે તેની ચારે બાજુનું જ્ઞાન મેળવીને ક્રિ કાર્યના ઉદ્યમ કરવામાં આવે છે તે પૂર્ણાત્સાહવડે અન્તે વિજય મેળવી શકાય છે એમાં જરા માત્ર શક નથી. જે કાર્ય કરવાનું છે તેને દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવથી સાનુકૂલ અને પ્રતિકૂલ સંચાગેાથી તપાસી લેવું જોઇએ. પ્રથમ કર્તવ્ય કાની બાજુએ તપાસવી જોઇએ. જે કાર્ય કરવામાં આવે છે તે સ્વશક્તિ સાધ્ય છે કે કેમ ? જે કાર્ય કરવામાં આવે છે તેને પૂર્ણસિદ્ધ કરવાની સાનુકૂલ સામગ્રીઓ કઇ છે અને પ્રતિકૂલ સામગ્રીઓ કઈ છે ? જે કાર્ય કરવામાં આવે છે તેના સંબંધી પૂર્વાપરસ્થિતિનું યથાર્થ સ્વરૂપ શું છે? જે કાર્ય કરવામાં આવે છે તેને સિદ્ધ કરવામાં કયા કયા ઉપાયેા લેવાની જરૂર છે? જે કાર્ય કરવામાં આવે છે તેનું સ્વપરને પરિણામે શુ લ થવાનુ છે? જે કાર્ય કરવાનું છે તેમાં હાનિ કરતાં લાભ વિશેષ છે કે કેમ ? જે કાર્ય કરવામાં આવે છે તેમાં ક્ષેત્ર કાલ અને સહાયક મનુષ્યાની સાનુકૂલતા છે કે પ્રતિકૃલતા ? જે કાર્ય કરવામાં આવે છે તેમાં જે જે વિઘ્ન ઉત્પન્ન થાય તેને પહોંચી વળવાની સ્વમાં શક્તિ છે કે કેમ ? જે કાર્ય કરવામાં આવે છે તેમાં અન્ય મનુષ્યે અભિમત છે કે કેમ ? જે કાર્ય કરવામાં આવે છે તેનાથી કાઈને ભૂતકાલમાં લાભ થયેા હતા કે કેમ ? જે કાર્ય કરવામાં આવે છે તેને અનુભવ તને છે કે કેમ ? વા કોઇના ઉપર આધાર રાખવાના સમય છે કે કેમ ? જે કાર્ય કરવામાં આવે છે. તેમાં તે તે કાર્ય પ્રવૃત્તિયાને સેવનારા અનુભવીએની કઈ કઈ સૂચનાઓ છે તે જાણી છે કે કેમ ? જે કાર્ય કરવામાં આવે છે. તેમાં અથથી તે અન્ત સુધી પૂર્ણાત્સાહ ખંત ધૈર્ય અને દૃઢનિશ્ચય મારા રહેશે કે કેમ ? તેના ચારે બાજુએથી પરિપૂર્ણ નિશ્ચય કરી જે કાના જ્ઞાતા થઈને કા જે રીતે સાધી શકાય તે પ્રવૃત્તિવિધિમાં સતત ખંત અને નિશ્ચયાત્મક બુદ્ધિથી જે ઉદ્યમ કરે છે તે સ્વાધિકારે કર્તવ્ય કાર્યની સિદ્ધિમાં પરિપૂર્ણ વિજય પ્રાપ્ત કરી શકે છે. કાર્યની યાગ્યતાના સ્વાધિકારે યથાશકિત સાધ્યયેાગ્ય કાર્ય ને, કાની ચેવિધિ અને તેને કરવામાં સાનુકૂળ અને પ્રતિકૂલ સાધનાની ચારે બાજુઆના જે For Private And Personal Use Only Le ב Page #223 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉદ્યમી સર્વ કંઈ કરી શકે. (૧૨૩ ). જ્ઞાતા હોય છે તે સ્વાધિકારે કર્તવ્ય કાર્યોને સાધી શકે છે. જે મનુષ્ય કાર્યને પરિત જ્ઞાતા હઈ ઉદ્યમમાં મચ્ચે રહે છે તે અને કાર્યની સિદ્ધિ કરી શકે છે. કાર્યને પરિતઃ જ્ઞાતા વિવેકી મનષ્ય સતત ઉદ્યમવડે કાર્યને સિદ્ધ કરવામાં કદાપિ પશ્ચાતું રહેતું નથી. જે જે કાર્ય પ્રવૃત્તિનું ચારે બાજુઓનું સ્વરૂપ અવબોધવામાં આવે છે તે તે કાર્ય પ્રવૃત્તિને સેવવામાં ખરેખર યોગ્ય અધિકારી બની શકાય છે. ચારે બાજુએથી અનેક હેતુપૂર્વક જે કાય કરવાનું હોય છે તેને ચારે બાજુએથી નિર્ણય કરવામાં આવે છે તે તત્સંબંધી ઉદ્યમ કરવામાં આત્મશક્તિયોને ઉલ્લસિત કરવામાં આવે છે. નેપોલીયને જ્યાં સુધી યુદ્ધકાર્યની ચારે બાજુઓનું જ્ઞાન કરી ઉદ્યમ કર્યો ત્યાં સુધી તે વિજય પામે એમ તેના ચરિત્રથી સમજાય છે. કાર્ય કરવામાં ઉદ્યમ એ મહાન મંત્ર છે; બહુ બોલવાથી કંઈ વળતું નથી. આત્મશકિતવડે કાર્યપ્રવૃત્તિને આદરવામાં કાર્ય સાધકત્વ પરીક્ષા છે. ઉદ્યમવડે કાર્યસિદ્ધિ થાય છે એવું અવબોધી સદા ઉદ્યમી બનવું એ કાર્ય કરવાને માટે ઉપયેગી સૂચના છે. કાર્ય કરવામાં માનસિક-વાચિક-કાયિક અને સાહાયક શકિતવડે જે સદા ઉદ્યોગી રહે છે તે કોઈ પણ કાર્ય કરવાને અધિકારી બને છે. કદાપિ કાલે કોઈપણ મનુષ્ય રાષ્ટ્રીયભાવના, ક્ષાત્રકર્મપ્રગતિ, વિદ્યાબલ પ્રગતિ-સાયન્સ (વિજ્ઞાન), વ્યાપારકલાપ્રવૃત્તિ પ્રગતિ અને સામાજિક સેવાધર્મના ઉપાયની પ્રવૃત્તિ વગેરે તથા ધાર્મિકરાખતંત્રપ્રગતિ, સંઘબેલક્યપ્રગતિ, ધર્મવ્યવસ્થાવર્ધક સુજના પ્રબંધ પ્રગતિ, ધાર્મિક ભાવના બેલ પ્રગતિ, અને ધર્મકર્મની અનેક પ્રકારની પ્રગતિમાં ઉદ્યમ કર્યા વિના વિજયી બનવાનો નથી. આત્મશ્રદ્ધા અને પરિપૂર્ણત્સાહપૂર્વક જે મનુષ્ય સદા વ્યાવહારિક અને ધાર્મિક કાર્યોને ઉદ્યમ કરે છે તે આન્નતિના ઉચ્ચ શિખરે આરેહી પરમ વિજયને પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી મનુષ્ય સ્વકાર્યમાં સદા ઉદ્યમ કર્યા કરે છે ત્યાં સુધી તેની પાછળ પાછળ વિજયલક્ષમી–સિદ્ધિ ગમન કર્યા કરે છે. અતએ કદાપિ કાળે હતાશ થઈને ઉદ્યમનો ત્યાગ ન કરવો જોઈએ. મહાત્માઓ સહસ વાર નાસીપાસ થયા છતાં પણ ઉધમને ત્યાગ ન કરો એમ પ્રબોધે છે. કાર્યસિદ્ધિને ઉદ્યમ સેવતાં સહસ્ત્ર વિપત્તિ સહવી પડે છે અને કઈ વખતે એમ પણ લાગે છે કે હવે તે ઉદ્યમ સેવતાં પણ પરાજય થયો-ઈત્યાદિ પ્રસંગે પણ મહાત્માઓ કર્મવેગને અનુભવ કરીને જણાવે છે કેમનુષ્ય ! તું સ્વકાર્યને ઉદ્યમ કર્યા કર. જ્યાં સુધી કાર્ય કરવાને ત્યારે અધિકાર છે ત્યાં સુધી તું ઉધમ કર્યા કર. કાર્યમાં સદા ઉદ્યમી બનતાં દૈવી શકિતની તને સાહાટ્ય મળશે અને તેથી તું કાર્યસિદ્ધિના વિજયની પાસે જઈશ. કથ્થસારાંશ એ છે કે કાર્યને પરિતઃ શાતા એવો સદોથમી મનુષ્ય આ વિશ્વમાં જેની કલ્પના કરવામાં ન આવે એવાં કાર્યો કરી શકે છે. કાર્યમાં સદા ઉદ્યમી બનતાં પરિણામિકી બુદ્ધિ ઉપજે છે અને તેથી કાર્યની સિદ્ધિમાં અનેક પ્રકારના ઉપાયો સુઝી આવે છે. કાર્યની સિદ્ધિમાં સદોધમી For Private And Personal Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (१२४) શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન. મનુષ્ય ખરેખર અભયકુમારની પેઠે વિજયવંત બને છે. પૂર્વાચાર્યોએ શ્રતધર્મ અને ચારિત્રધર્મને ઉધમ સેવીને ધર્મની જાહોજલાલીમાં પરિપૂર્ણ આત્માને ભેગ આપ્યો હતો તેથી તેઓનાં ઉદ્યમી આદર્શ જીવનચરિત્રોથી આપણને ઘણું બધ અને ઉત્સાહ મળી શકે છે. અવતરણુ–સ્વાધિકાર કાર્ય કરવામાં જેની યોગ્યતા છે તેની યોગ્યતાને સ્પષ્ટ કરવામાં નીચે પ્રમાણે કથવામાં આવે છે. श्लोकाःपरिपूर्ण क्रियाज्ञानमुद्देशादि विचारतः । गृहीतं निश्चितं येन तस्य कर्मणि योग्यता ॥ २७ ॥ सात्विकादिकर्मज्ञः स्वान्यतन्त्रविशारदः ।। जगद्धितार्थकर्मज्ञः तस्य कर्मणि योग्यता ॥ २८ ॥ अपेक्षयास्ति सर्वेषां कर्मणामुपयोगिता। स्वस्मै द्रव्यादिभिर्माता तस्यास्ति कर्मयोग्यता ॥२९॥ व्यवस्थाक्रमबोधेन प्रवृत्तिर्यस्य कर्मणि । स्वान्यधर्मप्रकाशाय तस्य कर्मणि योग्यता ॥३०॥ सप्तभीतीः परित्यज्य स्थिरीभूतो निजात्मनि । अनासक्तो भवेत्साध्य-कर्मणि तस्य योग्यता ॥३१॥ अन्यकार्यस्य सङ्कल्पान् विकल्पांश्च निवारयन् । कार्येष्यनन्यचित्तो यस्तस्य कर्माण योग्यता ॥ ३२ ॥ मतिर्यस्य प्रवर्तेत साक्षीभूतेन कर्मणि। निर्णीतस्वाधिकारस्य तस्य कणि योग्यता ॥३३॥ साध्यानुष्ठानमग्नस्य-निष्कामकर्मयोगिनः । कदाग्रहविहीनस्य साध्यकणि योग्यता ॥ ३४ ॥ For Private And Personal Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir S નિઃસ્પૃહ કર્મયેગી સર્વ કંઈ કરી શકે. ( ૧૨૫ ). सापेक्षकार्यबोधस्य साध्यलक्ष्योपयोगिनः । व्यवस्थितप्रबोधस्य साध्यकर्मणि योग्यता ॥ ३५ ॥ प्रसन्नास्यः क्रियाकाले समानो हर्षशोकयोः। निःस्पृहः सर्वकार्येषु तस्यास्ति कार्ययोग्यता ॥३६॥ શબ્દાર્થ—કાર્યના ઉદ્દેશાદિના વિચારથી જેણે પરિપૂર્ણ યિાજ્ઞાન ગ્રહ્યું છે અને તેને જેણે નિશ્ચય કર્યો છે તેને કાર્ય કરવાની યોગ્યતા અવધવી. સાત્વિકાદિકર્મજ્ઞ, સ્વપરશાસ્ત્રવિશારદ અને જે જગતુહિતાર્થકર્મજ્ઞ છે તેને કાર્ય કરવાની યોગ્યતા અવધવી. જેણે પિતાને માટે દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવથી અપેક્ષાએ સર્વ કર્મોની ઉપયોગિતા અવબધી છે તેને કર્તવ્યકર્મની યોગ્યતા અવબોધવી. જેની વ્યવસ્થાક્રમજ્ઞાનવડે સ્વાન્યધર્મપ્રકાશાર્થ કર્તવ્યકાર્યમાં પ્રવૃત્તિ છે તેની કાર્ય કરવામાં યોગ્યતા છે. જે મનુષ્ય સપ્તભીતિને ત્યાગ કરીને સ્વાત્મામાં સ્થિર થયો છે અને કીર્તિવાળી પૂજા વગેરેમાં અનાસક્ત છે તેની કાર્ય કરવામાં યોગ્યતા છે. અન્ય કાર્યના સંકલ્પ-વિકલ્પને નિવારણ કરતો હતો જે સ્વસાધ્ય કાર્યમાં અનન્ય ચિત્તવાળા થયે છે તેની કર્તવ્ય કાર્યમાં ગ્યતા છે. જેની સાક્ષીભૂત આત્માવડે કર્તવ્યકર્મમાં મતિ પ્રવર્તે છે અને જેણે સ્થિરપ્રજ્ઞાવડે સ્વાધિકારને નિર્ણય કર્યો છે તેની કાર્ય કરવામાં વ્યતા છે. સાધ્યાનુષ્ઠાનમગ્ન, નિષ્કામ કર્મયોગી અને કદાગ્રહરહિત મનુષ્યને કર્મની ગ્યતા છે. સાક્ષેપકાર્ય બોધવાળે સાધ્ય લોપયોગી અને વ્યવસ્થિત જનો પ્રબોધ છે એવા મનુષ્યને કાર્યની ગ્યતા અવબોધવી. ક્રિયાકાલે પ્રસન્નવદની હર્ષશોકમાં સમાન અને જે સર્વ કાર્યોમાં નિઃસ્પૃહ છે એ કર્મચગી મહાપુરૂષ જે છે તેને કાર્ય કરવાની યોગ્યતા છે. ભાવાર્થ– ઉપર્યુક્ત વિષયનું વિસ્તારથી વિવેચન કરવામાં આવે છે. અમુક કાર્યની ક્રિયા કરવાને શે ઉદ્દેશ છે? શું પ્રજન છે? ઇત્યાદિને પરિપૂર્ણ નિર્ણય કરીને જેણે ક્રિયાજ્ઞાન પ્રાપ્ત કર્યું છે-તેને કાર્ય ક્રિયા કરવામાં અધિકાર છે. ઉદ્દેશાદિનો નિર્ણય કર્યા વિના કોઈપણ કાર્યયિાને જે કરે છે તે તે (દેવસી રાઈસી બે ભાઈની પેઠે વા ગારના ખીલાની ક્રિયા પેઠે) પરિણામે સમ્યગુલાભને પ્રાપ્ત કરી શકતો નથી અને તેમજ તેવી પ્રવૃત્તિથી અનેક પ્રકારની હાનિને પ્રાપ્ત કરે છે. અતએ જે જે કાર્ય કરવામાં આવે તેથી થતા લાભ અને તે તે કાર્યોની પ્રવૃત્તિ કરવાનાં વાસ્તવિક કારણે વગેરેનું સમ્યગજ્ઞાન કરવું જોઈએ. ઉદ્દેશાદિના વિચારપૂર્વક કાર્ય પ્રવૃત્તિનું નિશ્ચિત જ્ઞાન કરવું જોઈએ. અમુક કાર્ય કરું વા નહિ ? કરવામાં પણ લાભ દેખાય છે અને નહિ કરવામાં પણ અલાભ પણ દેખાતે For Private And Personal Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨૬ ) શ્રી કમ ગ ગ્રંથ-સવિવેચને. નથી-ઈત્યાદિ વિચારને અમુક અમુક હેતુપૂર્વક કરવામાં આવે પરંતુ જ્યાંસુધી તેઓને પરિપૂર્ણ દૃઢ નિશ્ચય કરવામાં નથી આવ્યું ત્યાં સુધી કાર્યની પ્રવૃત્તિમાં આત્મિકબલની સાહાટ્ય પ્રાપ્ત થતી નથી. અતવ કાર્ય કરવાના ઉદ્દેશાદિને વિચારક અને કાર્યકરણમાં ઢનિશ્ચયી મનુષ્યની કર્તવ્યકર્મમાં અધિકારિતા છે એમ પ્રબંધવું જોઈએ. કાર્ય પ્રવૃત્તિને નિશ્ચય ક્ય વિના કદાપિકાલે કાર્યમાં નિશ્ચયિક દૃઢપ્રવૃત્તિ થઈ શકતી નથી અને નિશ્ચય દઢપ્રવૃત્તિ વિના માથું મૂકીને અર્થાત્ મરજીવા થઈને કાર્ય કરી શકાતું નથી. સ્વયોગ્ય કાર્ય પ્રવૃત્તિનો ઉદ્દેશાદિના જ્ઞાનપૂર્વક દઢનિશ્ચય કરીને પશ્ચાત્ તેને ગ્રહણ કરવામાં આવે છે તો અન્યના ભમાવ્યાથી વા પ્રપંચથી ત્યાગી શકાતું નથી. કાર્યજ્ઞાન અને તેને દૃઢનિશ્ચય કર્યા વિના સ્વકાર્યની સિદ્ધિમાં દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી પરિપૂર્ણ પ્રયત્ન કરી શકાતો નથી અને વિપત્તિપ્રસંગે મરજીવા થઈને આત્મસ્વાર્પણપૂર્વક આત્મબલ ફેરવી શકાતું નથી. સત્ત્વગુણ રજોગુણ અને તમોગુણવૃત્તિને જ્ઞાતા તથા સ્વ અને અન્ય માન્યતાવાળી અનેક પ્રકારની કાર્યપ્રવૃત્તિને જ્ઞાતા મનુષ્ય સ્વાધિકારે સ્વીકાર્ય પ્રવૃત્તિમાં ગ્યાધિકારી બની શકે છે. સ્વાન્યશાસ્ત્રો જ્ઞાતા મનુષ્ય સ્વકાર્ય પ્રવૃત્તિમાં ક્ષેત્રકાલાનુસારે સુધારા વધારે કરીને આત્મબળ ફેરવી શકે છે. જગતુહિતાર્થ જે જે કાર્યો હોય અને તેને જે જ્ઞાતા હોય છે તેની કર્તવ્યકાર્યમાં અધિકારિતા છે. વિશ્વહિતકાર્યજ્ઞ જે હોય છે તે વિશ્વનું હિત થાય એવી કાર્યપ્રવૃત્તિને સેવી શકે છે. જે મનુષ્ય વિશ્વોન્નતિ કરવાને ઈરછે છે વા તેવી પ્રવૃત્તિ કરે છે તેને વિશ્વનું કેવી રીતે હિત કરવું જોઈએ-તબાબતનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને વિશ્વનું કલ્યાણ શામાં રહેલું છે તેનું સમ્યજ્ઞાન કરવું જોઈએ. વિશ્વહિતની સાથે કેટલીક બાબતમાં સ્વહિતને સંબંધ રહેલો હોય છે. પિંડ અને બ્રહ્માંડ એ બેને પરસ્પર અત્યંત નિકટ સંબંધ છે. બ્રહ્માંડની અસર પિંડ પર થાય છે અને પિંડની અસર બ્રહ્માંડના અમુક ભાગ પર થયા કરે છે. સ્વપિંડ સંબંધી શુભાશુભ વિચારો અને આચારની બ્રહ્માંડ ઉપર કેવી રીતે અસર થાય છે તેને વિજ્ઞાનશાઓદ્વારા નિર્ણય થાય છે. બ્રહ્માંડની અસર સ્વપિંડસ્થ આત્મા પર કેવી રીતે થાય છે તેને અનુભવ પ્રાપ્ત કરવો જોઈએ. બ્રહ્માંડના પ્રત્યેક જીની સાથે અનન્ત વાર સંબંધમાં આવવાનું થયું છે. બ્રહ્માંડના પ્રત્યેક જીવને પિતાના પર કોઈ જાતને ઉપગ્રહ થએલા હોય છે. બ્રહ્માંડના સર્વ જીવોને સ્વકાર્ય પ્રવૃત્તિદ્વારા કંઈ ને કંઈ ઉપગ્રહ થવો જોઈએ—એ બાબતનું સૂકમષ્ટિથી જ્ઞાન કરવું જોઈએ. બ્રહ્માંડના સર્વ જીવોની શાન્તિમાં સ્વવ્યક્તિ પ્રવૃત્તિથી કેટલા અંશે ભાગ આપી શકાય તેનું જ્ઞાન સંપ્રાપ્ત કરવું જોઈએ. બ્રહ્માંડમાં રહેલા રજોગુણ તમોગુણ અને સત્ત્વગુણવૃત્તિના વાતાવરણની અસર દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી પિતાના પર કેવી રીતે થાય છે તેનું જ્ઞાન કરવું જોઈએ અને સ્વવ્યક્તિગત પ્રવૃત્તિ દ્વારા જગહિતમાં જે જે અંશે પ્રવૃત થવાનું હોય તેનું નૈશ્ચયિક જ્ઞાન કરવું જોઈએ. સ્વવિચારો For Private And Personal Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધિકારી કેવી રીતે બનવું? ( ૧૨૭ ). અને આચારોથી જગજીવોનું હિત થાય છે કે અહિત થાય છે? તેનો સમ્યગ નિર્ણય કરવો જોઈએ. વિશ્વહિતના વાસ્તવિક ક્યા વિચારો અને આચારો છે અને વિશ્વના અહિતભૂત કયા વિચારો અને આચારે છે તેને સ્વપર અનેક શાસ્ત્રોનાં રહસ્યથી નૈઋયિક અનુભવ કરીને વિશ્વહિતકારક કાર્યને દ્રવ્યક્ષેત્રકાલભાવથી કરવાં જોઈએ. જે મનુષ્ય પિંડહિતજ્ઞ હોય છે તે બ્રહ્માંડહિતજ્ઞ હોય છે. અથવા જે મનુષ્ય સંપૂર્ણ બ્રહ્માંડહિત થયે હોય છે તે પિંડહિતજ્ઞ તો થયે હોય છેજ. જે પરિપૂર્ણરીત્યા પિંડાહિતજ્ઞ થયો હોય છે તે બ્રહ્માંડહિતજ્ઞ થઈ શકે છે. વિશ્વના હિતમાં જેની મનવૃત્તિ પ્રવર્તતી નથી તે મનુષ્યની સંકીર્ણ સ્વાર્થ દૃષ્ટિ હોવાથી કર્મયોગી બનતાં પૂર્વે તેણે પરમાર્થ કાર્યકારકત્વ થવું જોઈએ. વિશ્વહિતજ્ઞ થયા વિના સમાજસેવા અને સંઘસેવા કાર્યોમાં સમ્યક પ્રવૃત્તિ થઈ શકતી નથી યાવતુ વિશ્વસેવા દેશસેવા સમાજસેવા સંઘસેવા અને અન્ય સેવાઓ કરવા પૂર્વે તેઓનું સમ્યગહિત કેવા રૂપમાં અને કેવા ઉપાયોમાં રહ્યું છે તે સમ્યગુ અવધી શકાતું નથી તાવતું સમ્યફપ્રવૃત્તિ પણ થઈ શકતી નથી. વિશ્વહિતકારક પ્રવૃત્તિમાં પ્રર્વતતાં વિશ્વહિતનું પરિપૂર્ણજ્ઞાન ન મેળવ્યું હોય તો વિશ્વમાં અનેક પ્રકારની સમાજસેવાઓમાં પ્રવૃત્તિ કરનારાઓ પરસ્પર યાદવાસ્થળી કરીને સ્વપરને નાશ કરી શકે છે. કાર્ય પ્રવૃત્તિ કરતાં કંઈ મતભેદ પડતાં પરસ્પર એકબીજાની જાત પર ઉતરી રાગદ્વેષી બની એકબીજાના સામે થાય છે અને તેથી કાર્યપ્રવૃત્તિના મૂલ ઉદ્દેશ વગેરેને તેઓ જાણતા ન હોવાથી અવનતિમાર્ગપ્રતિ તેઓ સંચરે છે. આર્યો પૂર્વે આર્યાવર્તમાં સર્વ પ્રકારની ઉન્નતિની જાહોજલાલી જોગવતા હતા; પરન્તુ જ્યારે તેઓ વિશ્વહિતજ્ઞ ન રહી શક્યા અને સંકુચિતદષ્ટિએ પિંડહિતજ્ઞ બની પરસ્પરવ્યક્તિમહત્ત્વને ભૂલી અને અવગણી રજોગુણવૃત્તિ અને તમે ગુણવૃત્તિમાર્ગે સંચર્યા ત્યારે તેઓ પ્રગતિથી પતિત થયા. અતએ વિશ્વહિતજ્ઞ થયા વિના વ્યક્તિગત પ્રગતિ સંબંધી કાર્ય કરતાં વા સમષ્ટિગત કાર્યપ્રવૃત્તિ કરતાં પરસ્પર કલેશાદિથી સંઘટ્ટન થવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. સમષ્ટિગત પ્રગતિકારક કાર્યપ્રવૃત્તિગર્ભમાં વ્યક્તિગત પ્રવૃત્તિના ઉપાયે રહેલા હોય છે તે વિશ્વહિતને અવબોધ્યા વિના અવગત થઈ શકે નહિ–એમ નૈઋયિકદષ્ટિના પરમાર્થ સ્વરૂપથી અવધવું. વ્યક્તિગતહિતજ્ઞત્વ વસ્તુતઃ સમષ્ટિગતહિતત્વના ગર્ભમાં સમાયેલું છે એમ સમષ્ટિગતહિતવ્યાપકપ્રગતિદષ્ટિએ વિચાર્યાથી અવધાઇ શકશે. જે મનુષ્ય વિશ્વહિતજ્ઞ અથવા સમષ્ટિહિતજ્ઞ થયા નથી તેઓ વિશ્વગત સામ્રાજ્યશાસનપદ્ધતિપ્રવૃત્તિના વાસ્તવિક વિશાલ નિયમોને અવધી શકતા નથી અને તે પ્રમાણે તેઓ પ્રવૃત્તિ કરી શકતા નથી. સમષ્ટિગત પરિપૂર્ણ હિતજ્ઞત્વ પ્રાપ્ત કર્યા વિના વિશ્વરાજ્યશાસન કાર્યપ્રવૃત્તિ ની યોગ્યતા પ્રાપ્ત થઈ શક્તી નથી; તેમજ અન્ય સામ્રાજ્યવિશ્વજીવનપ્રગતિકરવ્યાપારાદિપ્રવૃત્તિના નૈસગિકકર્મગદષ્ટિએ વ્યવહારસિદ્ધ આચાર દ્વારા અધિકારી બની શકાતું For Private And Personal Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૨૮). શ્રી કર્મળ ગ્રંથ-સવિવેચન. * * * * * * * નથી. અનેકનયસાપેક્ષદષ્ટિએ જેઓ સમવિશ્વજીવહિતજ્ઞ થાય છે તેઓ સમષ્ટિવ્યાપક ધર્મકર્મ સામ્રાજ્યપ્રવૃત્તિના અધિકારી બનીને અને અનેકનયસાપેક્ષણિયેવડે સમષ્ટિગતસર્વજીવહિતકર ધર્મ સામ્રાજ્યપ્રવૃત્તિને આદરી જ્ઞાનગપૂર્વક કર્મગીના આદર્શજીવનને વિશ્વમાં ચિરંજીવી કરી શકે છે. વિશ્વહિતજ્ઞત્વની પરિપૂર્ણતા પ્રાપ્ત કરવામાં તથા વ્યક્તિગત મહત્તાની પરમાત્મપણું પ્રાપ્ત કરવામાં ગ્યવૃપ્રત્તિને સ્વાધિકાર સેવી શકાય છે અને વિશ્વગત ભવ્યજીને સમષ્ટિગતહિતજ્ઞદષ્ટિએ અનેકગ્યપ્રવૃત્તિ વડે પ્રવર્તાવી શકાય છે. વ્યક્તિગત હિતજ્ઞત્વષ્ટિમાં હિતજ્ઞત્વની વૃદ્ધિ યથા યથા વૃદ્ધિ પામે છે તથા તથા સ્વાર્થ તાનો નાશ અને પરમાર્થતાની વૃદ્ધિપૂર્વક અનુક્રમે હિતજ્ઞત્વદૃષ્ટિ પ્રગતિની વૃદ્ધિરૂપ મહાસાગરમાં સમષ્ટિહિતજ્ઞત્વરૂપથી એકરૂપે મનુષ્ય બની શકે છે. વિશ્વહિતજ્ઞ મનુષ્ય આત્મકલ્યાણની સાથે સમણિકલ્યાણ કરી શકે છે. વિશ્વહિતજ્ઞ મનુની પ્રત્યેક પ્રવૃત્તિ પ્રાયઃ વિશ્વનું અહિત થાય એવી હોતી નથી. વિધહિતજ્ઞ મનુષ્ય પ્રાયઃ અ૫હાનિ અને વિશેષ લાભ થાય એવી સ્વવ્યકિત માટે અને સમષ્ટિ માટે પ્રવૃત્તિ કરી શકે છે, અનેક દૃષ્ટિએ વિશ્વહિતજ્ઞત્વપ્રાપ્તિ અને વિશ્વહિત પ્રવૃત્તિપ્રાપ્તિમાં વ્યક્તિગત પરમાત્મત્વનો આવિર્ભાવ થયા વિના રહેતો નથી. વિશ્વહિતજ્ઞત્વની અનેક દૃષ્ટિમાં અનેક મંતવ્યની પરસ્પર સાપેક્ષતાને અને અવિરુદ્ધતાને સ્વાધિકારે વિચારોમાં અને આચારમાં અવતારીને મનુષ્ય વાસ્તવિપરમાર્થકર્મની અને વ્યકિતસ્વાતંત્ર્યયોગી બની શકે છે. વિશ્વહિતજ્ઞત્વનું પરિપૂર્ણ સ્વરૂપ અવબોધતાં સ્વાત્મદષ્ટિના જ્ઞાનવતું તેની સંકુચિતતા ટળતી જાય છે અને વિશાલતા ઉભવતી જાય છે. એને પરિણામે તેને સર્વત્ર વ્યાપક અનન્ત બ્રહ્મવર્તુળમાં સમાવેશ થાય છે. શ્રી તીર્થકરે વિશ્વહિતજ્ઞત્વદૃષ્ટિની કમન્નતિશ્રેણિએ આહીને વિધહિતના માર્ગોમાં પ્રવૃત્તિ કરીને પ્રાન્ત તીર્થકરત્વ પ્રાપ્ત કરી વિશ્વહિત કરી વિશ્વત્રાતા વિશ્વગુરુ અને વિશ્વેશ્વર બન્યા હતા. સ્વાત્મવ્યક્તિહિતજ્ઞત્વની અનેક દહિયાની કમપ્રાપ્ત અનેક શ્રેણિ ચેના શિખરે આરેહનારાઓ સમષ્ટિગત અનેકદૃષ્ટિયાની ક્રમાનુસાર પ્રાપ્ત અનેક શ્રેણિના શિખરે આરહી શકે છે. વિશ્વહિતજ્ઞમનુ દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવથી વિશ્વહિતકર અનેક દષ્ટિએ અનેક મંત્રિતંત્ર અને મંત્રોથી સ્વાધિકારે પ્રવૃત્તિ કરીને પરસ્પરબલની પ્રગતિવૃદ્ધિપૂર્વક સમષ્ટિ હિત સાધવાને અધિકારી બની શકે છે. અતએ વિશ્વહિતજ્ઞ થવાની અત્યંત આવશ્યકતા સ્વીકારીને સ્વજીવનની પ્રગતિકારકપ્રવૃત્તિમાં આત્માર્પણ કરવાની જરૂર છે. વિશ્વહિતજ્ઞમન સમષ્ટિગતપ્રગતિપ્રવૃત્તિમાં પ્રવર્તતાં પરસ્પર એક બીજાના બલને ક્ષય ન થાય એવી અવિરોધદષ્ટિને અને અવિરેધક આચારોને સ્વાધિકાર વિશેષ લાભપૂર્વક ધારણ કરી શકે છે. વિશ્વહિતજ્ઞ મનુષ્ય સાત્વિકગુણોને સેવન કરવા પ્રવૃત્તિ કરે છે અને અશ્રેય કારક પાપી મનુષ્યની શકિતના સમષ્ટિ બલને જીતી શકાય એવી વિશ્વહિતણ મનુષ્યની સમષ્ટિદ્વારા વિચારે અને આચારનું ઐકય સમષ્ટિ For Private And Personal Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 凯 ઉદાર ભાવનાએ પ્રવત'વુ. ( ૧૨૯ ) મલ વધારે છે. અતએવ તેઓ વિશ્વમાં સ્વશ્રેયઃના વિચાર। અને આચારાને પર પરાએ સુવ્યવસ્થાપૂર્વક ચિર જીવ કરવા સમર્થ અને છે. વિશ્વહિતજ્ઞ થવું એ વિશ્વહિતપ્રવૃત્તિની ચેાગ્યતા માટે છે. વિશ્વહિતજ્ઞ થયા વિના જનસમાજના સેવકા, વિશ્વહિતકર અનેક પ્રવૃત્તિયામાં પરસ્પર વધત્વ અવધેષ્ઠીને અને એક બીજાની પ્રવૃત્તિયેના ઘાતક બનીને વિશ્વકલ્યાણના નાશક બની શકે છે. વિશ્વહિતકારક કાર્યાંનું જ્ઞાન મેળવીને વિશ્વદ્વિતા કર્મજ્ઞ થયા વિના અનેક રાજાએએ ભૂતકાલમાં પરસ્પર રાજ્યોની પાયમાલીની સાથે સ્વરાજ્યનાં પાયમાલીકારક બીજો વાવવામાં સ્વજીવનનુ નૈલ્ય કર્યું હતુ. જેઆ વિશ્વહિતાર્થ કર્મજ્ઞ થઈને તેની પ્રવૃત્તિમાં દૃઢ રહે છે તેઓ સંપૂર્ણ વિશ્વના રાજા બનીને વિશ્વસામ્રાજ્ય કરવાને અધિકારી બની શકે છે. વિશ્વહિતા કર્મ જ્ઞત્વપ્રિયાના ઉચ્ચ શિખર પર ચઢ્યા વિના કદાપિ વિશ્વમાં શાન્તિકારક સામ્રાજ્ય સ્થાપી શકાતું નથી. કોરવાએ યદિ વિશ્વહિતાર્થ કર્મજ્ઞત્વની અનેક દૃષ્ટિયાને સંપ્રાપ્ત કરી હાત તેા તે પાંડવાને પાંચ ગામ ઉપર અનેક ગ્રામા આપીને વિશ્વની શાંતિ અને વિશ્વોન્નતિમાં આત્મભાગી બની શકત; પરન્તુ તેવી સૃષ્ટિ વિના મહાભારતની અવનતિનાં બીજે વવાયાં એમ વિશ્વહિતકર અનેક દૃષ્ટિયાથી વિચાર કરતાં અવબાધાશે. વિશ્વહિતાર્થ કર્મના અનેક પ્રયાજનાનું જો સિકંદરે, શાહબુદ્દીનધારીએ અને પૃથુરાજ ચાહાણુ વગેરે રાજાઓએ જ્ઞાન મેળવ્યુ હાત તે તેમની ક્ષાત્રક ની પ્રવૃત્તિમાં અનેક પ્રકારના સુધારા અને અનેક સુવ્યવસ્થા પ્રગટાવી હાત અને તેથી તેઓ સ્વવિચારેાનાં બીજકેને વિશ્વમાં ચિરંજીવી કરી શકયા હોત. વિશ્વહિતાર્થે અનેક સુકાયૂને વ્યાપક દૃષ્ટિએ યદિ સંપ્રતિ યુરોપમાં મિત્રરાજ્ય અને જનપક્ષીય રાજ્યે અવમેાધ્યાં હોત અને સ્થિરપ્રજ્ઞાથી વિશ્વહિતકર વિચારા અને આચારાને સાત્વિક દૃષ્ટિથી આચારમાં મૂકવા સમર્થ થયાં હત તે ભયંકર યુદ્ધમાં અનેક સુકિતયાના બલિદાનપૂર્વક પ્રવૃત્ત કરી શકત નહિ અને અનેક દેશ પ્રવર્જિત રાજ્યાની શાંતિને સંરક્ષી શકત. વિશ્વહિતા જે જે સુવિચારાને અને આચારાને સમગ્ર વિશ્વની–સમષ્ટિષ્ટિએ ધર્માચાર્યાએ દ્રવ્યક્ષેત્રકાલભાવથી અવબાધીને તેમાં સ્થિર રહ્યા હોત અને તેવી ઉદાર મંત્ર તંત્ર અને યંત્રની પ્રવૃત્તિયામાં સાત્ત્વિકભાવે પ્રવાઁ હાત તે ધર્મના નામે અનેક ધર્મયુદ્ધો લેશે અને અનેક અન્યાય થવાના પ્રસંગ પ્રાપ્ત ન થાત. વિશ્વહિતા કાર્ય જ્ઞમનુષ્યો . અનેક વિપત્તિયે। સહન કરીને વિશ્વહિતકારક કાર્યોંમાં સ્વાધિકારે પ્રવૃત્તિ કરી શકે છે અને પરસ્પર તેના વિરોધ ધારણ કરનારા મનુષ્ય વચ્ચે રહીને સર્વ નયસાપેક્ષ અનેક હેતુએ અવિરાધપણે દ્રવ્યક્ષેત્રકાલભાવથી સર્વનું સહન કરીને ઉદારભાવના તથા ઉદારપ્રવૃત્તિ ધારવા સમર્થ અને છે. વિશ્વહિતા કા જ્ઞમનુષ્યા વિશ્વહિતકર અનેક પ્રકારનાં જે જે વિશ્વમાં વિચારાનાં અને આચારાનાં ભિન્ન ભિન્ન ૧૭ For Private And Personal Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૩૦ ) શ્રી કર્મોગ ગ્રંથ-સવિવેચન. દષ્ટિએ ભિન્ન ભિન્ન વર્તુલો સ્વાધિકારે પ્રવર્તેલાં છે તેઓમાં અવિરેધદષ્ટિએ સત્યત્વને નિર્ણય કરી અનન્ત વર્તુલના સાધ્યબિન્દુને મુખ્ય માની ઉદારભાવનાઓ પ્રવર્તે છે. વિશ્વહિતાર્થ દષ્ટિએ લૌકિકજીવન કાર્યો અને લોકોત્તર ધર્મજીવન કાર્યોમાં શું શું રહસ્ય સમાયેલું છે એમ જે મનુષ્યએ અનુભવ્યું છે તે સાક્ષરમનુષ્ય વિશ્વહિતાર્થ દૃષ્ટિએ ત્યાગી સત્ય સેવક બની શકે છે અને તેમજ તેવા મનુષ્ય સ્વાધિકાર પ્રાપ્ત થએલી વિદ્યા ક્ષાત્રકર્મ વ્યાપાર અને શૂદ્રકર્મપ્રવૃત્તિને સેવી વિશ્વહિતાર્થ કાર્ય કરનારા કર્મચગીઓ બની શકે છે; જે મનુષ્યો વિશ્વહિતાર્થ કર્મ થયા નથી તેઓનું વ્યકિતગત વિચાર–વાતાવરણ અને સમષ્ટિગતવિચાર-વાતાવરણ સંકુચિતદુષ્ટિવર્તુલ યુકત હોય છે, તેથી તેઓ નિલે પદષ્ટિએ અને ઉદાર દૃષ્ટિએ કાર્યપ્રવૃત્તિમાં આત્મભેગ આપી શકતા નથી. સ્વાન્યશાસ્ત્રવિશારદ મનુષ્યો વિશ્વહિતાર્થ કાર્ય થવાને ચગ્ય થાય છે તેથી વિશ્વહિતાર્થ કર્મ એ વિશેષણ પ્રથમ મૂકવામાં આવ્યું છે. સ્વાન્યશાસ્ત્રવિશારદ મનુષ્ય વિશ્વહિતકારક જે જે કર્યો હોય છે તેઓનું અનેક દષ્ટિથી સમ્યજ્ઞાન કરીને વિશ્વહિતકર કાર્યપ્રવૃત્તિમાં ઉદાર ભાવના અને ઉદાર પ્રવૃત્તિથી પ્રવર્તીને વિશ્વોન્નતિ કે જેમાં અનેક વ્યક્તિની પ્રગતિનાં બીજો રહેલાં છે તે કરવા વસ્તુતઃ સમર્થ થાય છે. કોઈ પણ મનુષ્ય આ વિશ્વમાં એમ નહિ કહી શકે કે હું વિશ્વહિતાર્થ કંઈ પણ કરતો નથી. વિશ્વવર્તિ સર્વ મનુષ્યના મનમાં તરતમયેગે વિશ્વહિત પ્રવૃત્તિ કરવા માટે વિચારો પ્રટ્યા કરે છે, પરંતુ અનેક નાની દૃષ્ટિએ વિશ્વહિતાર્થકાર્યજ્ઞ થયા વિના જે જે વિચારોની ઉદાર ભાવના અને ઉદાર વર્તાને કરવાનાં હોય છે તે તેનાથી કરી શકતાં નથી. વિશ્વહિતાર્થ કર્યજ્ઞ મનુષ્ય સ્વાધિકાર સ્વાત્મશક્તિને સાપેક્ષષ્ટિપૂર્વક આત્મગ અર્પીને વિશ્વોન્નતિની યથાર્થ પ્રવૃત્તિમાં પ્રવર્તે છે. વિશ્વહિતાર્થ કાર્ય પ્રવૃત્તિના જ્ઞાતાઓ જેમ જેમ જે દેશમાં વૃદ્ધિ પામે છે તેમ તેમ તે તે દેશની ઉન્નતિ પ્રગતિ સંરક્ષા અને શાન્તિમાં વૃદ્ધિ થયા કરે છે, તથા તે તે કાલે તે તે દેશીય મનુષ્ય આ ન્નતિ માર્ગમાં આનન્દથી વિચરે છે. વિશ્વહિતાર્થ કાર્યજ્ઞ થવું અને વિશ્વહિતાર્થ પ્રવૃત્તિ કરવી અને તેની સાથે સાત્વિક ભાવનાથી આન્તર સદવર્તનની સંરક્ષા કરવી એ કર્મચાગના અધિકારી મનુષ્ય વિના અન્યથી તેવું કંઈ બની શકે તેમ નથી. અનેક પ્રકારનાં કાર્ય કરવાં સામાન્ય ઓઘ પ્રવૃત્તિમાત્રથી કર્મવેગનો અધિકાર પ્રાપ્ત થઈ શકતો નથી; પરન્તુ વસ્તુતઃ જ્યારે સ્વાન્યશાસ્ત્રવિશારદ અને વિશ્વહિતાર્થ કાર્યોનું જ્ઞાન થાય છે ત્યારે પ્રત્યેક વિશ્વહિતાર્થ કાર્યને તથા વ્યક્તિગત કાર્યને સ્વાધિકારે કરી શકાય છે. વિશ્વહિતના વિચાર અને કાર્યો કયા કયા છે તેનો અનેક દષ્ટિએ નિર્ણય કરે જોઈએ. પરપોટાની પેઠે વિચારો ઉત્પન્ન થાય અને ક્ષણમાં વિલય પામે એટલા માત્રથી કંઈ વ્યક્તિગત પ્રગતિ અને સમષ્ટિગત પ્રગતિ માટે મહત્વની સિદ્ધિ થઈ શકતી નથી. વ્યકિતગત પ્રગતિ અને સમષ્ટિગત પ્રગતિના અનેક હેતુઓને સ્થિરબુદ્ધિથી For Private And Personal Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉદાચિરતે કેવી રીતે વર્તવું ? ( ૧૩૧ ) નિણૅય કરવા જોઇએ કે જેથી લાકહિતકાર્યો કરતાં મન વચન અને કાયાનુ પ્રગતિમા - પ્રવૃત્તિમાં માંદ્ય ન રહે. લાકહિતકર કાર્યોનું સભ્યજ્ઞાન થતાં તેમાં ઉદાર ભાવના અને ઉદાર પ્રવૃત્તિથી પ્રવર્તાય છે અને મનુષ્ય નીતિમાં પણ ઉદાર ભાવનાથી પ્રવર્તે છે તેથી તે વિશ્વસામ્રાજ્ય અને ધસામ્રાજ્યની જાહેાજલાલીમાં સમ્યઆત્મભાગ આપી શકે છે. વિશ્વહિતકારક કાર્યાંના જ્ઞાતા થવાથી વિશ્વમાં અનેક પ્રકારની પ્રવૃત્તિયાનું હેયત્વ અને ઉપાદૈયત્વ અવળેાધાય છે. અતએવ વિશ્વહિતકારક કાર્ય પ્રવૃત્તિયાના જ્ઞાતા મનુષ્ય ખરેખર કાર્ય કરવાના અધિકારી છે એમ અવોધવું. આ દેશમાં પૂર્વે જે જે મહાત્માએ થઇ ગયા છે. તેઓએ પ્રથમ વિશ્વહિતકારક કાર્યાનુ પરિતઃ સ ́પૂર્ણ સ્વરૂપ અવલેાકયુ હતુ તેથી તેઓ આત્મોન્નતિમાં આગળ વધ્યા હતા. વિશ્વહિતાર્થંકન મનુષ્યાથી વિશ્વની પ્રગતિ થવાની છે એમ નિશ્ચયતઃ અવમેધવું. વિશ્વહિતના જે જ્ઞાતા નથી તે વસ્તુતઃ અન્ય પ્રવૃત્તિ કરનારા હોય છે અને તેની અન્ધપ્રવૃત્તિથી વિશ્વની ઉન્નતિના બદલે કદાપિ અવનતિ કરવાની સ્થિતિ પ્રાપ્ત થાય છે. સાક્રેટીસ એક ગ્રીક વિદ્વાન થયા હતા; તે દેશની અને વિશ્વની ઉન્નતિ કરવામાં પેાતાના શિષ્યોને સ્વષ્ટિ પ્રમાણે વ્યાપક વિચારા પ્રવર્તાવતા હતા. શ્રીવીરપ્રભુએ જગતનું કલ્યાણ થાય એવાં સુકાર્યો પ્રરૂપેલાં છે. જેમ જેમ દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવથી નિમિત્તષિ ઉપાદાનષ્ટિ પરમાતૃષ્ટિ ઉપગ્રહષ્ટિ અને સદાચારષ્ટિ આદિ અનેક દૃષ્ટિયાથી વિશ્વલૌકિક હિતજ્ઞાતા થવાય છે તેમ તેમ સ્વાર્થ લાભ કાયસંકુચિતતા આદિ અનેક દોષોથી મુક્ત થવાય છે અને લૌકિક હિતકારક સર્વ પ્રવૃત્તિયામાં અનેક સુયેાજનાઆની સુવ્યવસ્થાપૂર્વક પ્રવૃત્તિ કરી શકાય છે. વિશ્વવર્તિ અનેક દેશમાં પ્રવર્તિત વિચિત્ર રાજ્યનીતિયાના નિયમાનું સૂક્ષ્મદ્રષ્ટિથી નિરીક્ષણ કરવામાં આવશે તેા અવાધાશે કે તે તે નીતિયાના ઉત્પાદકેાના હૃદયમાં વિશ્વહિતકાર્ય સત્ય ઉદ્દભવ્યુ હતું; તેથી તેઓએ રાજ્યવ્યવસ્થા આદિ અનેક વ્યવસ્થાઓમાં લક્ષ્ય ધાર્યું હતું. વ્યાવહારિક હિતકારક શાસ્ત્રો અને અનેક દૃષ્ટિએ પ્રગટેલ ધર્મશાસ્ત્રોને સાર એ છે કે હિતજ્ઞ થવુ' અને વિશ્વહિતકારક કાર્યોમાં પ્રવૃત્તિ કરવી. લૌકિક વિશ્વહિતકારક પ્રવૃત્તિયેાનું જ્ઞાન અને લેાકેાત્તર હિતકારક પ્રવૃત્તિયાનું જ્ઞાન એમ બે પ્રકારે જ્યારે સમ્યજ્ઞાન થાય છે ત્યારે પિંડસેવા અને બ્રહ્માંડસેવાના વાસ્તવિક માર્ગોમાં મનુષ્યાથી સંચરી શકાય છે, ધાર્મિક નિવૃત્તિ માર્ગ અને ધાર્મિકપ્રવૃત્તિ માર્ગને હાનિ ન પહોંચે અને તે એની સંરક્ષાપ્રગતિ થાય એવી રીતે અવરેધપણે વિશ્વહિતકારક કાર્ય જ્ઞાનના જ્ઞાતા થવુ જોઇએ. ધાર્મિક નિવૃત્તિમાર્ગમાં અને ધાર્મિક પ્રવૃત્તિમાર્ગમાં એવી ઉદારભાવનાથી પ્રવર્તવુ જોઇએ કે જેથી સૈાકિક વિશ્વહિતકારક યાજનાપૂર્વક જે જે પ્રવૃત્તિયા સેવવી પડે તેમાં સ્વાધિકારે પ્રવતતાં સંકુચિતત્વ અને વિરોધદ્વારા સ્વકીય અવનતિમય કૅટકમાર્ગ ન બને. લૌકિક વિશ્વહિતકારક આજીવિકાદિક કર્મોની સાથે વ્યાવહારિક સંબધવડે મનુષ્યોને સંબં For Private And Personal Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૨) શ્રી કર્મયોગ મંથ-સવિવેચન. ધિત થવું પડે છે અને તેનાથી કોઈ પણ રીતે મૃત્યુપર્યન્ત સંબંધમાં રહેવું પડે છે. અતએ વિશ્વહિતાર્થ કાર્યજ્ઞ થયા વિના વિશ્વમાં બાહ્યસ્થલ પિંડજીવનમાં ન જીવી શકાય એવી આવશ્યક સ્થિતિ હોવાથી વિશ્વહિતાર્થ કાર્યજ્ઞત્વની પ્રાપ્તિની સાથે વિશ્વહિતાર્થ કાર્ય પ્રવૃત્તિને સેવામાં પણ સ્વાધિકારે બાહ્ય ફરજેથી તત્તપ્રવૃત્તિની સાથે સંબંધિત રહેવાની આવશ્યક્તા સ્વીકાર્યા વિના કદાપિ છૂટકે થવાનું નથી. એક વખતે બૌદ્ધ સાધુઓ હડીમાં બેસી ગંગા નદી ઉતરતા હતા. તેઓના ભેગા કેટલાક ગૃહસ્થ હતા. ઘણા ભાર અને વ ડુબવા લાગ્યું, તે વખતે કેટલાક મનુષ્યને ન્યૂન કરવાની નાવિક તરફથી પ્રેરણું ચાલી. તે વખતે ગરીબ ગૃહસ્થો ગંગામાં પડવા લાગ્યા. તેમની વિશ્વહિતપરાયણતા દેખીને અન્ય મનુષ્યોને બચાવવા તેઓને નિવારી કેટલાક બૌદ્ધ સાધુઓ નદીમાં પડ્યા અને સ્વજીવનનું સ્વાર્પણ કરી હિતકારક કાર્યજ્ઞનું આદર્શ જીવન વિશ્વમાં પ્રસિદ્ધ કર્યું. જનસમાજનું પ્રાણી સમાજનું અને વિશ્વનું કલ્યાણ કરવાની જેઓની ઈરછા છે તેઓના મનમાં હિતસંબંધી સમષ્ટિભાવના હોવાથી તેઓ હિતમય વિચારથી સ્વહૃદયને ભરી દે છે અને પશ્ચાત્ હિતમય સદાચારોથી વિશ્વમાં પ્રવૃત્તિ કરે છે. વિશ્વમાં કઈ પણ ધર્મ વિશ્વવ્યાપક થવાને ગ્ય હોય તે વિશ્વહિતની ઉદાર વ્યાપકભાવના અને વિશ્વવ્યાપક હિતમય સદાચારેવડે ઉત્તમ હોય છે તે જ ધર્મ અવબોધવો. સંકુચિત વિચાર અને સંકુચિત પ્રવૃત્તિથી જે ધર્મ વિશ્વમાં લેકહિતને આદર આપી ચિરંજીવવા ધારે છે તે ખરેખર આકાશકુસુમવત્ અવબોધવું. વિશ્વવ્યાપકહિતકરવિચારેથી અને વિશ્વવ્યાપક હિતકર પ્રવૃત્તિથી સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવાની સાથે જે ધર્મ વિશ્વમાં ચિરંજીવી થવા ધારે છે તે ધર્મ ખરેખર વિશ્વમાં સ્વાસ્તિત્વ બીજકેની પરંપરા સાથે સ્વવ્યક્તિના ઉદાર વ્યાપક પ્રકાશવડે ચિરંજીવ થઈ શકે છે. સર્વ કાર્યોની દ્રવ્યક્ષેત્રકાલ અને અનેક નયની અપેક્ષાએ પોતાના માટે ઉપયોગિતા છે એમ જે સર્વ કાર્યોના મૂલગર્ભમાં ઉતરીને અવધે છે તેની સ્વાધિકાર કાર્યપ્રવૃત્તિમાં ગ્યતા છે એમ અવધવું. આ વિશ્વમાં પ્રત્યેક કાર્યની ઉપયોગિતાની અપેક્ષાએ વિચાર કરવામાં આવે તો સર્વ કાર્યોની ઉપયોગિતાનું મહત્વ અવબોધાશે. વિશ્વવર્તિ સર્વ જીવોને પરસ્પર એક બીજાની ઉપગિતાની જરૂર છે એમ સમાજશાસ્ત્રના અભ્યાસપૂર્વક સમાજશાસ્ત્રદષ્ટિએ વિચારતાં સમ્યગૂ અવબોધશે. કઈ પણ પ્રાણુના કેઈ પણ કાર્યનું અનુપગિત્વ અમુક દૃષ્ટિએ અમુકને માટે હેઈ શકે પરંતુ સર્વને માટે સર્વથા સર્વદા અનુપગિત્વ તે નજ ગણું શકાય એમ થતાં અનેક દલીલ હૃદયમાં ઉભરાય છે. જે કાર્યનું અમુક દૃષ્ટિએ અનુપાશિત્વ છે તે કાર્યનું અન્ય અમુક દૃષ્ટિએ ઉપગિત્વ છે. વૈરાગ્યદષ્ટિએ જે કાર્યોનું અનુપયોગિત્વ છે તેનું રાગદષ્ટિએ ઉપશિત્વ છે. જેનું રાગદષ્ટિએ અનુપયોગિત્વ છે એવા ધર્મકાર્યોનું વૈરાગ્યદષ્ટિએ For Private And Personal Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વાનુભવ વિચારણા. ( ૧૩૩ ) ઉપચાગિત્વ છે. જે કાર્યાનું અમુકકાલે ઉપયોગિત્વ છે તેજ કાર્યાંનુ અમુક કાલે અનુપયાગત્વ છે. જે ક્ષેત્રમાં અમુક કાર્યોનું ઉપયાગત્વ છે તેજ કાર્યાંનુ અમુક ક્ષેત્રમાં અનુપયેગિત્વ છે. જે કાર્યાંનુ અમુક મનુષ્યની અપેક્ષાએ ઉપયોગિત્વ છે તેજ કાર્યાંનુ અમુક મનુષ્યની અપેક્ષાએ અનુપચેાગિત્વ છે. જે ભાવે અમુક કાર્યપ્રવૃત્તિયાનું ઉપયેાગિત્વ છે તેથી અન્યભાવે તે તે કાર્ય પ્રવૃત્તિયાનું અનુપયાગિત્વ છે. વિશ્વમાં એક કાર્યની ઉપયોગિતામાં નિમિત્તપરપરાએ અન્ય સર્વ કાર્યાની અપેક્ષાના સદ્ભાવ હાવાથી તેની ઉપચેગિતા પણ સ્વયમેવ અવબોધાય છે. સર્વ કાર્યની ઉપયોગિતાએ વાકયને સ્પષ્ટ એધ થવાને “ પરસ્પરોપત્રો નીવાનામ્ ” આદિ સૂત્રોના જ્ઞાનની જરૂર છે. એક માનવ શરીરની ઉપયોગિતાની સિદ્ધિ માટે પૃથ્વી આદિ સર્વ ભૂતાની ઉપયેાગિતાની અપેક્ષા રહે છે. પૃથ્વીની ઉપચેાગિતા સિદ્ધ થતાં પૃથ્વીની અસ્તિતા માટે જલની ઉપયેાગિતા એમ પરસ્પર વિચારતાં નૈસર્ગિકદૃષ્ટિએ અને પરસ્પરોપગ્રહષ્ટિએ સર્વ કાર્યાની ઉપયોગિતા સિદ્ધ રે છે. પોતાને માટે પોતાને ચેાગ્ય એવાં સર્વ કાર્યોની ઉપયોગિતા અને પેાતાને માટે અર્થાત્ સ્વાત્માન્નતિ ઝુમવ્યવસ્થા માટે પિંડની સાથે બ્રહ્માંડના ઉપયોગિતા સંબંધ હોવાથી બ્રહ્માણ્ડવર્તિ સર્વ કાર્યની ઉપયોગિતા વસ્તુતઃ અવધવામાત્રથી સ્વાધિકારે કાર્ય કરવાની ચેગ્યતા પ્રાપ્ત થઈ શકે છે. પાતાના માટે ઉપયુક્તસાપેક્ષવિચારાષ્ટિએ સ્વયેાગ્ય એવાં સર્વ કાર્યોની ઉપયેાગિતા જાણવાની જરૂર છે એટલું કથવાથી એમ નથી સિદ્ધ થતું કે સર્વ કાર્યાંની પ્રવૃત્તિ કરવી, કાર્યાની પ્રવૃત્તિમાં સ્વાધિકારે જે જે પ્રવૃત્તિયે કરવાચેાગ્ય છે તે તેજ કરી શકાય છે. પેાતાના માટે દ્રવ્યક્ષેત્રકાલભાવે જે જે કાર્યાં કરવાનાં તે સની ઉપયોગિતા, સમાજને માટે જે જે કાર્યાં કરવાનાં હોય તે સની ઉપયેાગતા, સંધના માટે, દેશના માટે અને વિશ્વ માટે જે જે કાર્યાં કરવાનાં હોય તે સની ઉપયેાગિતાને જે મનુષ્યો અવળેાધે છે તેએ અન્યના ઉપયોગી કાર્યોંમાં રાક્ષસસમા બનીને વિજ્ઞો નાખી શકતા નથી, જે મનુષ્યેા પેાતાના માટે વ્યવહારનય વિવેકથી વ્યવહારિક કાર્યપ્રવૃત્તિયાની ઉપયોગિતા અને નિશ્ચયનય વિવેક્થી નૈૠયિક કાર્ય પ્રવૃત્તિયાની ઉપયોગિતાને સમ્યગ્ અવખાધે છે તે સાંસારિક સામ્રાજ્ય અને ધર્મ સામ્રાજ્ય દૃષ્ટિને ધારણ કરી ઉદાર અને પરમાર્થ સેવક બની શકે છે. સર્વ જીવાની સમષ્ટિષ્ટિએ સ્વસ્વપિ’ડપેાષાદિ માટે જે જે કાર્યાંની ઉપયોગિતા છે તથા ધર્માંન્નતિ માટે જે જે કાર્યોની ઉપયોગિતા છે તેને અનેક શાશ્ત્રાદ્વારા વિદ્વાનોદ્વારા અને સ્વાનુભવથી નિશ્ચય કરવામાં આવે તે સંસારમાં અનેક પ્રકારના કુકર્માં અને અનીતિના વિચારાના ખરેખર નાશ થાય અને સર્વ જીવાની પ્રગતિમાં પરસ્પર સાહાત્મ્ય સમપી શકાય. સ્વાધિકારે સર્વકાર્યોની ઉપયેાગિતાના નિશ્ચય કર્યાંથી જે જે સ્વાધિકારથી ભિન્ન અને અનુપયોગી કાર્યો છે તેના સમ્યગ્ ધ થવાથી તેમાં પ્રવૃત્તિ થઇ શકતી નથી અને તેથી પરિણામે જે જે કાર્ય કરવાનાં હાય છે તેમાં પિડ For Private And Personal Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૩૪ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. દ્રષ્ટિએ અને બ્રહ્માંડદ્રષ્ટિએ કંઇ પણ અસ્તવ્યસ્ત દશા થતી નથી. વિશ્વમાં સર્વ પ્રકારની સમાજસેવાઓમાં અવ્યવસ્થા થાય છે અને અનેક પ્રકારની કાર્યપ્રવૃત્તિમાં પરસ્પર સંઘટ્ટન થાય છે, તેનું કારણ એ છે કે પ્રત્યેક મનુષ્ય સ્વાધિકાર જે જે સર્વ કાર્યો કરવાનાં હોય છે તેની ઉપયોગિતાનો નિશ્ચય કર્યો હોતો નથી. પ્રત્યેક મનુષ્ય પોતાની પ્રત્યેક અવસ્થામાં દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી પરિતઃ પ્રાપ્ત થએલ સંગોથી કર્તવ્ય કાર્યોનો ઉપયોગ સદા અવબોધતો રહે તો ખરેખર તેની આત્મોન્નતિના કામમાં તે કર્તવ્ય કર્મને અધિકારી બનીને સદા આગળ પ્રવહ્યા કરે. જે મનુષ્ય સ્વગ્ય સર્વ કાર્યોની ઉપગિતાનો નિશ્ચય કર્યો વિના અન્ય પરંપરા પ્રવૃત્તિથી પ્રવૃત્ત થાય છે તે મનુષ્ય ખરેખર સમષ્ટિ માટે સર્વ કાર્યોની ઉપગિતાને તો કયાંથી વિચાર કરી શકે વારૂ ? અને સર્વ જીવ સમષ્ટિભૂત કાર્યોની ઉપયોગિતાને નિશ્ચય કર્યા વિના તે કેવી રીતે સમાજેન્નતિમાં મન વચન અને કાયાથી આત્મભોગ આપી શકે વારૂં? અતએ સ્વ માટે અને ઉપલક્ષણથી પર માટે સર્વ કાર્યોની ઉપયોગિતા જાણવાની ખાસ જરૂર છે. સ્વ માટે અને પર માટે જે જે યોગ્ય હોય તે સર્વ કાર્યોની ઉપયોગિતા જાણવામાં આવે છે તેજ પશ્ચાત્ સ્વ માટે અને પર માટે યોગ્ય સર્વકાર્યોની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં વિવેકપૂર્વક કર્મયેગીના ગુણોને આચારમાં મૂકી શકાય છે. ઉપશિત્વ દ્રષ્ટિએ વિચારીએ તો સંઘરેલે સાપ પણ ખપમાં આવે છે. જે જે કરાય છે તે સર્વ સારાને માટે-ઈત્યાદિ કહેણુઓથી સર્વ કર્તવ્ય કાર્યોની ઉપગિતા જાણવાની ખાસ જરૂર રહે છે. ગૃહસ્થ વર્ગો અને ત્યાગી વર્ગે સ્વયેગ્ય અને પરોગ્ય સર્વના અધિકારે સર્વ કાર્યોની ઉપયોગિતા અવબોધવી કે જેથી સર્વ પ્રકારની ઉપગી પ્રવૃત્તિને આદરી શકાય અને તેથી સ્વાધિકાર ફરજની સફળતા પ્રાપ્ત કરી શકાય. વિશ્વહિતાર્થ કાર્યજ્ઞ થવાથી સ્વકર્તવ્યકર્મ અને વિશ્વ સંબંધી કર્તવ્યકર્મની વ્યવસ્થાઓના સુદઢ પ્રબંધે રચી શકાય છે, અને પુણ્યાદિક સામગ્રીએ તેમાં વિજય પ્રાપ્ત કરી શકાય છે. એક સમય એવો હતો કે આર્યાવર્તમાં પિંડહિત અને બ્રહ્માંડ કાર્યહિત મનુષ્યનું બાહુલ્ય હતું અને તેથી તેઓ એક વખત સર્વત્ર વિશ્વમાં સર્વ પ્રકારે શ્રેષ્ઠ થયા હતા. સમષ્ટિભાવનાએ વિશ્વકાર્યહિતજ્ઞ થવાથી અને વિશ્વહિતકારક કાર્યમાં ભાવનાની સાથે કિયાવડે પ્રવૃત્ત થવાથી આત્મા તે સ્વયં પરમાત્મા બને છે. અતએવ સર્વત્ર ઉપદેશડિડિમ વગાડીને કથવામાં આવે છે કે વિશ્વહિતાર્થ કાર્યજ્ઞ મનુષ્ય કર્તવ્યકર્મમાં અધિકારી થાય છે. વિશ્વહિતાર્થ કર્યજ્ઞ ગુણની સાથે સ્વાધર્મપ્રકાશ માટે વ્યવસ્થા કમજોધપૂર્વક પ્રવૃત્તિની જરૂર છે. કાર્ય કરવાનું કાર્ય વ્યવસ્થાક્રમ બધ પ્રાપ્ત કરવાની જરૂર છે. અમુક કાલે અમુક કાર્ય અમુક રીતથી કરવું અને અમુક કાર્ય અમુક વ્યવસ્થાક્રમના જ્ઞાનથી કરવું એમ. જેઓ અવગત કરીને પશ્ચાત્ કાર્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે તેઓ વિશ્વનું હિત સાધવા અને સ્વાત્મહિત સાધવા શક્તિમાન થાય છે. મનુષ્ય વ્યવસ્થાકમબોધ For Private And Personal Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાર્યમાં વ્યવસ્થાથી જ સફળતા. ( ૧૩૫ ) S વિના કાર્ય કરવા તત્પર થઈ જાય છે પરંતુ અને તેઓ હાર પામે છે. કાર્ય વ્યવસ્થાના કમનો બાધ પ્રાપ્ત કરવાની અત્યંત આવશ્યકતા છે. કાર્યવ્યવસ્થાક્રમ બેધ પ્રાપ્ત કરવાથી આ વિશ્વમાં સ્વાધિકાર જે જે કાર્યો કરવાનાં હોય છે તેમાં બહુ સુગમતા પ્રાપ્ત થાય છે. પાશ્ચાત્યદેશના લોકો કાર્યવ્યવસ્થા કમ બાધ પ્રાપ્ત કરીને અનેક કાર્યોને વખતસર કરવાના અભ્યાસવડે અ૫ કાળમાં સિદ્ધ કરી શકે છે. પોતાની ફરજ રૂપ ધર્મ અને અન્યની ફરજ રૂપ ધર્મના પ્રકાશમાટે વ્યવસ્થાક્રમ બધપૂર્વક જેની પ્રવૃત્તિ થાય છે તે મનુષ્ય આ વિશ્વમાં ઘોઘારાવ મત વિભૂતપ: ઈત્યાદિ ભાવાર્થ ધારક બને છે. સર્વ કાર્યો વ્યવસ્થા અને કમપૂર્વક કરવાને વ્યવસ્થાબોધ અને કમબોધની અત્યંત જરૂર છે. વ્યવસ્થાબંધ અને કમબેધથી વાસ્તવિક કાર્યક્ષેત્રમાં મનુષ્ય મહાકર્મધની પદવી પ્રાપ્ત કરીને અનેક વિજયેને પ્રાપ્ત કરી શકે છે. જે દેશના અને જે કાલના મનુષ્યો વ્યવસ્થા બોધ અને કમબેધપૂર્વક સ્વાધિકાર સર્વ કાર્યોમાં પ્રવૃત્તિ કરે છે તે દેશના અને તે કાલના મનુષ્ય વ્યષ્ટિ અને સમષ્ટિની પ્રગતિમાં સર્વાન્યદેશીય મનુષ્ય કે જેઓ અવ્યવસ્થાથી કાર્ય પ્રવૃત્તિ સેવે છે તેના કરતાં આગળ વહે છે. કાર્ય કરવાની વ્યવસ્થાની બુદ્ધિ પ્રાપ્ત કરવાથી જે કાર્યો પ્રથમ ચિરકાલે અને અત્યંત પ્રયત્નથી સાધ્ય થાય છે તેજ કાર્યો પશ્ચાત્ અલ્પકાળમાં અલ્પ પ્રયત્નથી સિદ્ધ થાય છે. જ્ઞાનીઓને પ્રથમ એવો નિયમ હોય છે કે સ્વાન્યધર્મપ્રકાશાથે વ્યવસ્થાક્રમબોધપૂર્વક તેઓ સ્વાધિકાર સર્વ કાર્યોમાં પ્રવૃત્તિ કરે છે અને તેથી તેઓ પ્રવૃત્તિમાર્ગમાં આવનારી અનેક વિપત્તિમાંથી પસાર થાય છે; મનુષ્ય કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાની પૂર્વે કાર્ય કરવાની અનુક્રમ વ્યવસ્થા અથવા કાર્ય વ્યવસ્થાબોધ અને કાર્યપ્રવૃત્તિ કમજોધને પ્રાપ્ત કરવો જોઈએ. કોઈ પણ કાર્ય કરતાં પૂર્વે કાર્યવ્યવસ્થા તરફ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. જેની કાર્યવ્યવસ્થામાં ખામી છે તે મનુષ્ય ગમે તે કર્મયોગી હોય તોપણ તે અત્યન્ત પ્રયત્ન અલ્પફલને પ્રાપ્ત કરી શકે છે. જેને કાર્ય વ્યવસ્થા કરવાનો બોધ પ્રાપ્ત થએલ હોય છે તે કાર્યપ્રવૃત્તિમાં અનેક જાતના દોષ પ્રગટાવી શકતો નથી અને તે કાર્ય વ્યવસ્થા બંધથી અને કાર્યને સિદ્ધ કરી શકે છે. બિસ્માર્ક, નેપલીયન બોનાપાર્ટ, વોશીંગ્ટન, બેન્જામીન મકલીન, લાડસ્ટન, શ્રી હેમચંદ્રપ્રભુ, શ્રીહરિભદ્રસૂરિ અને શ્રીઉમાસ્વાતિ વગેરેમાં કાર્યવ્યવસ્થા બંધ અને ઉત્તમ પ્રકારે કમપૂર્વક કાર્ય કરવાને બધ હતો તેથી તેઓ અને ઇતિહાસના પાને સુવણ અમર થયા છે. ગમે તે જાતની કાર્ય પ્રવૃત્તિમાં વ્યવસ્થા બોધ અને મધની તે અત્યંત જફર છે એમ કચ્યા વિના ચાલી શકે તેમ નથી. વ્યવસ્થા બંધ અને કમબોધમાં જેટલી ન્યૂનતા તેટલી જ કાર્ય કરવામાં અપૂર્ણતા અવબોધવી. જે જે કાર્ય કરવામાં આવે છે તે કાર્ય કરવાની કેવી વ્યવસ્થા કરવાની છે? તેનો પ્રથમ નિર્ણય કરવો જોઈએ. તેમજ જે કાર્ય કરવામાં આવે તેમાં કેવા કાર્યક્રમની જરૂર છે? તેને પ્રથમ નિર્ણય લેવો જોઈએ. For Private And Personal Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir ( ૧૩૬ ) શ્રી કમ ગ ગ્રંથ-સવિવેચન. અવ્યવસ્થિત ચિત્તપૂર્વક કાર્ય કરનારાઓની પ્રવૃત્તિ ખરેખર સ્વ અને અન્ય મનુષ્યોના ધર્મને પ્રકાશ કરી શકતી નથી. અવ્યવસ્થિત કાર્ય પ્રવૃત્તિ વડે આત્મશક્તિને નકામે ઘણે વ્યય થાય છે અને સમયને પણ બહુ વ્યય થાય છે, તેની સાથે આત્મશક્તિની પ્રગતિ પણ થતી નથી. જ્યાં સુધી અવ્યવસ્થિત કાર્યબોધ છે અને અવ્યસ્થિત કાર્યક્રમ બધ છે ત્યાં સુધી અવ્યવસ્થિત કાર્યપ્રવૃત્તિ થયા કરે છે અને તેથી અવ્યવસ્થિત શક્તિયોને વ્યવસ્થિત બેલપણે ભેગી કરી શકાતી નથી. મુસલમાનની સાથે અનેક યુદ્ધોમાં રાજપુતે હાર્યા તેનું કારણ અવ્યવસ્થિત કાર્યબાધ અને અવ્યવસ્થિત કાર્યપ્રવૃત્તિ હતી. વ્યવસ્થા કમજ્ઞાનવડે જે જે મનુષ્ય કાર્ય કરે છે તે તે મનુ આત્મોન્નતિ- વિનતિ અને સમાજેન્નતિથી પ્રતિદિન આગળ વધ્યા કરે છે. કઈ પણ મનુષ્ય ખરેખર કાર્ય ગી છે કે નહિ ? તે તેની વ્યવસ્થા બુદ્ધિ અને કાર્યકમબુદ્ધિથી અવબોધાઈ શકે છે. ઇંગ્લીશ સરકાર સર્વદેશમાં વ્યવસ્થાક્રમબોધથી રાજ્યશાસન કરી શકે છે તેથી સર્વત્ર સર્વ પ્રકારની પ્રગતિમાં આગળ વધી શકે છે. સર્વત્ર સર્વ દેશમાં વ્યવસ્થા કમબોધપૂર્વક પ્રવૃત્તિ કરીને ઇંગ્લીશ સરકાર ખરેખર રાજ્ય સામ્રાજ્યમાં અગ્રગણ્ય બની શકી છે તે તેની પ્રવૃત્તિના સૂક્ષ્મ ગર્ભમાં ઊંડા ઉતરવાથી અવધાઈ શકે તેમ છે. સર્વ પ્રકારનાં ખાતાઓ વ્યવસ્થાપૂર્વક ચલાવવાં એ વ્યવસ્થા કમબોધ વિના બની શકે તેમ નથી. જે જે કાર્યો કરવાનાં હોય તેનું સમયના હિસ્સા પાડી ટાઈમટેબલ કરવું અને સર્વ પ્રકારની કાર્યની વ્યવસ્થાને સમ્યગૂ બેધ કરી કાર્યપ્રવૃત્તિ આદરવી કે જેથી ક્ષણમાત્ર પ્રમાદ ન થાય અને કાર્યની સિદ્ધિ કરી શકાય. ધર્મશાસ્ત્રોમાં ધાર્મિક કાર્યો કરવાને અમુક અમુક કાલે નિર્ણય કરવામાં આવ્યો છે તેના ઉપર વિચાર કરવામાં આવશે તો તેમાં વ્યવસ્થા કમ બેધનું રહસ્ય અવધારો અને કાર્યપ્રવૃત્તિનું પ્રાબલ્ય અવબેધાશે. પિંડ અને બ્રહ્માંડને હિતકારક એવાં કાર્યોને વ્યવસ્થાક્રમ બધપૂર્વક કરતાં નિલેષપણે આત્મફરોને સમ્યગરીત્યા અદા કરી શકાય છે. વ્યાવહારિક કાર્યોમાં અને ધાર્મિક કાર્યોમાં વ્યવસ્થા કમ જ્ઞાનપૂર્વક પ્રવર્તક તત્વજ્ઞાની કર્મભેગીઓ કઈ રીતે નિર્બળ બની શકતા નથી અને તેઓ વિશ્વમાં વ્યાવહારિક અને નૈૠયિક સ્વાતંત્ર્ય જીવન તથા સાપેક્ષપ્રગતિકારક પરતંત્ર્ય જીવનની અસ્તિતાની સંસ્થા ઊભી કરી શકે છે. એક તરફ વ્યવસ્થાપૂર્વક ગોઠવાયેલું આંગ્લસૈન્ય હોય અને એક તરફ અવ્યવસ્થિત સ્થિતિમાં ગોઠવાયેલું આરબનું સૈન્ય હોય. હવે વિચાર કરે કે અવ્યવસ્થિત કમપૂર્વક ગોઠવાયલું સૈન્ય પરાજ્ય પામ્યા વિના રહેશે કે ? બાહ્ય અને આન્તરિક હેતુઓથી અનેક પ્રકારે કાર્યવ્યવસ્થાનું જ્ઞાન કરવું જોઈએ. કાર્યવ્યવસ્થા પ્રતિબોધક શા-કાર્ય વ્યવસ્થાના ઉપદેશક અને કાર્યવ્યવસ્થા કમજોધ; એ ત્રણનું પ્રવૃત્તિ કરનારાઓ સામીપ્ય સેવી તથા કાર્ય વ્યવસ્થા કમબોધદ્વારા થતી પ્રવૃત્તિનું ફલ અવબધી વ્યવસ્થા ક્રમપૂર્વક સ્વાધિકાર કાર્ય પ્રવૃત્તિ કરે તે તેઓ કાર્યની સિદ્ધિ કરી શકે For Private And Personal Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યવસ્થાનું મહત્વ. ( ૧૩૭ ) જ. અને અન્ય મનુષ્યના આત્માઓને ધર્મ પ્રગટાવી શકેજ, માટે અનુભવ કરીને સ્વાધિકાર પ્રવૃત્તિમાં યોગ્ય થવા ઉપર્યુક્ત ગુણને ક્રિયામાં મૂકી પ્રત્યેક મનુષ્ય સદા અપ્રમત્તપણે પ્રવર્તવું જોઈએ. જે જે વ્યવસ્થાકમબેધવડે કાર્યપ્રવૃત્તિ કરવામાં આવે છે તે સ્વપરધર્મના પ્રકાશ માટે છે એ દષ્ટિબિંદુથી તે પ્રવૃત્તિને હૃદયથી ઉદ્દેશ દૂર ન જ જોઈએ. આત્માની જ્ઞાનાદિક શક્તિ છે તે આત્માનો ધર્મ છે. અન્ય મનુષ્યોની જ્ઞાનાદિક શક્તિ તે અન્ય ધર્મ અવબોધવો. સત્તાપેક્ષાએ સ્વાન્ય ધર્મ તે એકજ ધર્મ છે એમ અવબોધવું જોઈએ. સ્વપરધર્મને પ્રકાશ કરવો એજ કાર્યપ્રવૃત્તિનું સાધ્યબિંદુ સદા દષ્ટિ આગલ સ્થિર રાખવું જોઈએ. વ્યવસ્થાક્રમ જ્ઞાનવડે કાર્યમાં પ્રવૃત્તિ કરવાથી કેઈની સાથે ક્લેશ કુસંપ અને આત્મવીર્યને નકામો વ્યય કરવાનો પ્રસંગ પ્રાપ્ત થતો નથી. અને એક્ય બલમાં પ્રગતિ થયા કરે છે. કાર્ય કરવાની ખૂબી તો ખરેખર વ્યવસ્થાક્રમમાં રહેલી છે. તે ખૂબીને જેઓ નથી જાણતા તેઓ વ્યવસ્થાક્રમની કિસ્મતને આંકી શકતા નથી. ઉત્સાહબળ અને ખંતથી કાર્યની વ્યવસ્થા અને કર્તવ્ય કાર્યાનુક્રમવડે સ્વફરજાનુસારે કાર્ય કરતાં આલસ્ય વિકથા વગેરેને અવકાશ મળતા નથી અને અપ્રમત્ત દશાએ કાર્ય પ્રયત્ન દશામાં વૃદ્ધિ થયા કરે છે. જેનું કર્તવ્યજીવન ખરેખર વ્યવસ્થાક્રમથી ગઠવાયેલું છે તે મનુષ્ય કર્તવ્ય કાર્યને વસ્તુતઃ અધિકારી બને છે. ઇંગ્લીશના ટપાલખાતા વગેરે પ્રત્યેક ખાતા તરફ લક્ષ્ય દેવાથી અવબોધાશે કે વ્યવસ્થાક્રમથી તેઓએ કેવી ઉત્તમ વ્યવસ્થા કરી છે. ધાર્મિક કાર્યોમાં અવ્યવસ્થાથી પ્રવૃત્ત થનારા પરિણામે જે પ્રમાણમાં જોઈએ તે પ્રમાણમાં કર્મફલને પ્રાપ્ત કરી શકતા નથી. ધાર્મિક ખાતાઓમાં અવ્યવસ્થામવડે પ્રવર્તાવાથી તેમાં સુધારવધારો કરી શકાતો નથી અને તેમજ તેઓની સંરક્ષા કરી શકાતી નથી. અલ્પ મનુષ્યો પણ વ્યવસ્થા અને કમપૂર્વક ગોઠવાયેલા હોય છે તો તેઓ અનેક કાર્યોને પહોંચી વળે છે અને પરસ્પરમાં સંપ મેળ રાખીને ઘણા મનુષ્યની સાથે સ્પર્ધામાં ઉતરી સ્વપ્રવૃત્તિમાં વિજય મેળવે છે. કાર્ય કરવાના હેતુઓની વ્યવસ્થા, કાર્ય કરનારા મનુષ્યોની વ્યવસ્થા, કાર્યકાલની નિયમસર વ્યવસ્થા, કાર્યસહાયકની અનુક્રમ વ્યવસ્થા, કાર્ય કરવામાં યે જાયેલા વિચારની કમસર વ્યવસ્થા અને તેમાં દ્રવ્યક્ષેત્રકાલભાવે ઉત્સર્ગ અને અપવાદમાગે છે જે સામગ્રીઓ મેળવવાની હોય તેની કમસર વ્યવસ્થાના બોધને પામી અનુક્રમ વ્યવસ્થા પ્રમાણે કર્તવ્ય કાર્યો કરવામાં આવે તે ખરેખર કાર્યગીઓ આ વિશ્વમાં મહાકાર્યો કરવાને શક્તિમાન થઇ શકે છે. જે જે કાર્યો સ્વાધિકાર દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવે ઉત્સર્ગ અને આપત્તિકારણે અપવાદમાર્ગથી કરવાનાં હોય તે તે કાર્યોની અનુક્રમ વ્યવસ્થાને પરિપૂર્ણ વિચાર કરે અને વ્યવસ્થા પ્રમાણે કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તવાને પરિપૂર્ણ વ્યવસ્થાથી પ્રવર્તવું એજ કાર્યગીની પ્રવૃત્તિને મુખ્ય ઉપાય છે. સ્વબુદ્ધયનુસાર કાર્યની ૧૮ For Private And Personal Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ. 1 9 . . - - - - - ( ૧૩૮ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. વ્યવસ્થા અને તેની કમવ્યવસ્થા ગોઠવવામાં જે જે ભૂલ રહી ગઈ હોય તેને દૂર કરવી અને તેમાં પારિણમિકબુદ્ધિવાળા કાર્યગીઓની સલાહ લેવી. પ્રત્યેક કાર્યવ્યવસ્થામથી ગોઠવવામાં બુદ્ધિની મહત્તા રહેલી છે અને કાર્યને વ્યવસ્થાક્રમવડે કરવામાં આત્મશક્તિની મહત્તા રહેલી છે. કેચિત્ મનુષ્ય એવા હોય છે કે કાર્યને વ્યવસ્થાક્રમ અવબોધી શકે છે પરંતુ તે પ્રમાણે પ્રવૃત્તિ કરી શકતા નથી અને કેચિત્ મનુષ્ય એવા હોય છે કે કાર્યને વ્યવસ્થાક્રમ અવધી શકતા નથી પરંતુ કાર્યપ્રવૃત્તિઓને આદરે છે અને કેચિત્ મનુષ્ય એવા હોય છે કે કાર્યના વ્યવસ્થા કમને સ્વબુદ્ધયા નિર્ણય કરે છે અને તે પ્રમાણે વ્યવસ્થામપૂર્વક કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ શકે છે. પ્રત્યેક મનુષ્યના પ્રત્યેક કાર્યની વ્યવસ્થા અવેલેકીને તેની કર્તવ્યશક્તિ માટે મત બાંધી શકાય છે અને તે કાર્ય પ્રવૃત્તિમાં કેટલા અંશે સફલ થશે તેનો નિર્ણય કરી શકાય છે. કાર્યની વ્યવસ્થા જાણવી અને કરવી એજ પ્રથમ કાર્યયેગી થતાં શિખવાનું છે. જે કાર્યની વ્યવસ્થા અને તેને કરવાને અનુકમ ન જણાય તો સમૂરિછમની પેઠે કાર્યપ્રવૃત્તિ થવાની એમ નિશ્ચયતઃ અવધવું. જે જે મહાકાર્યગીઓ થયા થાય છે અને થશે તેઓમાં વ્યવસ્થાક્રમ બધ અને વ્યવસ્થાકમપ્રવૃત્તિજ મુખ્ય કારણ અવધવું. સ્વવ્યક્તિ પર દૈવસિક, પાક્ષિક અને વાર્ષિક જે જે કર્તવ્ય કર્મો કરવાનાં હોય અને સમાજ પરત્વે જે જે વ્યાવહારિક અને ધાર્મિક કાર્યો કરવાનાં હોય તથા સંઘને અને દેશને ઉદ્દેશી જે જે કાર્યો કરવાનાં હોય તેમાં અનુક્રમ કાર્ય કરવાની પ્રવૃત્તિ અને કાર્ય કરવાની સર્વ પ્રકારની વ્યવસ્થાને બોધ અને પ્રવૃત્તિઓ બેમાં જેઓ દૃઢતાવાળા, ખંતવાળા અને ઉત્સાહશીલ હોય છે તેઓ સ્વફરજોને સારી રીતે અદા કરી શકે એમ અનેક કાર્યગીઓનાં ચરિત્રો વાંચવાથી અવધાઈ શકે છે. ૩ઘમઃ ધ વટવૃદ્ધિઃ વરાળમજૂ, ઘર ચર્ચા વિવો તમારૂ રાતે-એ લેકના ભાવ પ્રમાણે જેનામાં ઉદ્યમ સાહસ પૈર્ય બલબુદ્ધિ અને પરાક્રમ હોય છે અને તે જે યદિ વ્યવસ્થાક્રમથી કાર્યમાં પ્રવૃત્ત થાય છે તે પશ્ચાતું તેની કર્તવ્ય કાર્યસિદ્ધિમાં શું બાકી રહે ? અર્થાત્ કંઈ પણ બાકી રહે નહિ. વિક્રમભૂપતિ, શ્રેણિકભૂપતિ, કુમારપાલ અને અકબર વગેરે રાજાઓમાં ઉદ્યમ સાહસ પૈર્ય બલ બુદ્ધિ અને પરાક્રમ હતું તેથી તેઓ ર્તવ્યરણક્ષેત્રમાં મહાયોદ્ધાઓ થઈને ઘમી વિશ્વમાં પ્રસિદ્ધ થયા છે. વિદ્વાન હોય, પેઢો હોય, વ્યાપારી હોય અને પરાક્રમી હોય પરંતુ તે જે વ્યવસ્થામના શિક્ષણથી વિજ્ઞ ન બનેલો હોય તો કર્તવ્ય કાર્યો કરવામાં પશ્ચાતું રહે છે-એમ અનેક દષ્ટાંતથી અવલોકી શકાય છે. વ્યવસ્થાકમબોધથી અનેક પ્રકારની શક્તિઓને એકઠી કરી શકાય છે. અતએ સંક્ષેપમાં થવામાં આવે છે કે કાર્ય વ્યવસ્થાક્રમજ્ઞાનની જેને સમ્યક પ્રાપ્તિ થઈ છે તે કર્તવ્યકાર્યને અધિકારી બને છે. કર્તવ્ય કર્મ વ્યવસ્થાકમબોધની પ્રાપ્તિની જેટલી આવશ્યકતા છે તેટલીજ કર્તવ્ય કાર્યમાં પ્રવૃત્ત થવાને નિર્ભય થવાની આવશ્યકતા છે. વ્યવસ્થા કમબોધ For Private And Personal Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 5 ભીતિને સદંતર ત્યાગ કરવા. ( ૧૩૯ ) હોય તેપણ સાત પ્રકારની ભીતિને ત્યાગ કર્યા વિના અને આત્મામાં સ્થિર થયાવિના કર્તવ્યકાર્ય પ્રવૃત્તિમાં આગળ વધી શકાતું નથી. કર્તવ્યકાર્યપ્રવૃત્તિમાં પ્રવેશ કરવાની સાથે જેના મન વચન અને કાયાના વ્યાપારમાં અંશમાત્ર પણ ભીતિ નથી રહેતી મહાપુરુષ આ વિશ્વમાં ઇચ્છિતકાર્યને સિદ્ધ કરી શકે છે. વિવેકદ્રષ્ટિથી જે જે કર્તવ્યકાર્યાં કરવાનાં હોય તેમાં સાત પ્રકારની ભીતિને સ્થાન ન આપવું જોઇએ. કોઇપણ રીતે મારે આ વિશ્વમાં સાતે પ્રકારની ભીતિયા રાખવાનુ કારણ નથી એમ જ્યારે દૃઢ નિશ્ચય થાય છે ત્યારે આત્મામાં દૈવીશક્તિ ખીલે છે અને આ વિશ્વમાં અલૌકિક કાર્યો કરી શકાય છે. ભીતિ ધારવી એ કાયર પુરુષનું લક્ષણ છે. ભીતિથી કન્યકર્મ રાંગણમાં નપુંસકની દશા પ્રાપ્ત થાય છે. લેાકેામાં પણ કહેવત છે કે ના તો મત કરના, કોર કરવા તો મત કરના. જે કાર્ય કરવું તેમાં જ્ઞાનીઓએ શા માટે ડરવું જોઇએ ? આલાકભય પરલેાકભય યશભય આજીવિકાભય રોગભય અકસ્માતભય મરણભય વગેરે ભાતિયા ધારણ કરવાથી આત્માની જે જે શક્તિએ વિકાશ પામવાની હોય છે તે સ કાચાઈ જાય છે અને કર્તવ્યક્ષેત્રમાંથી પાછું ફરવાનુ છે. કર્તવ્યકમ ક્ષેત્રમાં દાનવીર ભક્તવીર ધર્મવીર જ્ઞાનવીર કર્તવ્યકાર્ય વીર જ્ઞાનવીર અને શૂરવીર સર્વ પ્રકારની મમતાના અને અહંતાને ત્યાગ કરીને મરજીવા થઇ વિચરે છે તેથી તેને મન વચન કાયા ધન અને વિશ્વના કોઈ પણ પદાર્થની તેના પર અસર થતી નથી. આત્મવીર દાનવીર વગેરે વીરે પોતાના આત્માને સસંગાથી મુક્ત કરે છે. જ્યાંસુધી ભીતિ છે ત્યાંસુધી આત્મા એક ક્ષુદ્ર જંતુ સમાન છે. આ વિશ્વમાં સાત પ્રકારની ભીતિ રાખનારાથી કોઇપણ જાતનું મહાન કાર્ય બન્યું નથી, બનતું નથી અને ભવિષ્યમાં બનશે નહિ. શરીરની મમતા અને પ્રાણની મમતા એ બે જેના મનમાં નથી તેજ મનુષ્ય કર્તવ્યકાના અધિકારી બને છે. સાગે જેટલી વસ્તુઓને આત્માની સાથે સંબંધ થયા છે તેટલી વસ્તુઓ ખરેખર આત્માની નથી તેથી સ ંયોગી વસ્તુઓના વિયોગ થવાને છે એવા પૂર્ણ નિશ્ચય કરીને આત્માદ્વારા જે જે કન્યકાર્યાં હોય તેમાં સર્વ પ્રકારની ભીતિને ત્યાગ કરીને પ્રવર્તવું જોઇએ. આત્મા વિના અન્ય કશું આત્માનું થયું નથી, થતુ નથી, થશે નહિ એવા નિશ્ચય છે; તેા નકામી ભ્રાન્તિ ધારીને ભીતિયો શા માટે ધારણ કરવી જોઈએ ? જે જે વસ્તુએ આત્માની વસ્તુતઃ નથી એવી પૌદ્ગલિક વસ્તુઓની મમતાથી ભીતિ ઉત્પન્ન થાય છે, ભીતિથી આત્મા પરભવમાં રહીને નપુંસક જેવા પામર-કાયર-નિઃસત્વ ખને છે. તેથી કશુંએ શ્રેય સ્વપરનું કરી શકાતું નથી. કોઇ પણ સંચાગના વિયેગ થવાના છે, છે ને છેજ; એમાં કદ્દાપિ અન્ય ફેરફાર થવાના નથી તો શા માટે પીવું જોઈએ ? કાર્યપ્રવૃત્તિમાં ખીવાથી કંઇ પણ વળવાનું નથી. અહંતા, મમતા આદિ વૃત્તિયેા ઉત્પન્ન થવાનુ કારણ શું છે? તેનું સૂક્ષ્મ સ્વરૂપ વિચારવાથી ભય હેતુના વિલય થાય છે એમ નિશ્ચયતઃ અવધવું. ભીતિના સંસ્કારોના સર્વથા પ્રકારે ક્ષય કરવા એ પણ એક કર્તવ્યકાય છે For Private And Personal Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૦ ). શ્રી કર્મચગ ગ્રંથ-વિવેચન. અને નિર્ભીતિપૂર્વક કર્તવ્ય કાર્ય કરવાં એ પણ કર્તવ્ય કર્માધિકારિતાનું મહત્વ છે. અમુક કાર્યમાં પ્રવર્તતાં અમુક જાતિને ભય ઉત્પન્ન થતાં અનેક જાતના વિકલ્પસંકલ્પ ઉત્પન્ન થાય છે અને તેથી આત્મશક્તિનો હાસ થતો જાય છે. અમુક કાર્યમાં પ્રવર્તતાં ભીતિના સંસ્કારવડે ચિંતામય વાતાવરણથી નકામું દુઃખ ઉત્પન્ન કરી શકાય છે. સ્વાધિકારે વિવેકપૂર્વક કાર્યમાં પ્રવર્તતાં સર્વસ્વાર્પણ કરવામાં ભીતિને એક વિકલ્પ પણ ન થાય એવો નિર્ભય આત્મા જ્યારે થાય છે ત્યારે આત્મામાં સ્થિરતા થાય છે અને અસ્થિરતા ટળી જતાં સદવર્તનના શિખરે આત્મા વિરાજમાન થાય છે એમ અનુભવ દૃષ્ટિથી અવબોધવું. જેમ જેમ બાહ્યમાં નિઃસંગતાભાવ વૃદ્ધિ પામતે જાય છે તેમ તેમ સતભીતિના સંસ્કારને નાશ થતો જાય છે. સપ્ત ભીતિથી આ વિશ્વમાં બહિરાત્મભાવ વૃદ્ધિ પામે છે અને બહિરાત્મભાવથી જે જે કાર્યો કરવામાં આવે છે તેમાં સલેપતા રહે છે. અતએવ ગુપ્તભીતિના સંસ્કારોને મૂળમાંથી ક્ષય કરો કે જેથી આત્માની કર્તવ્ય કાર્યપરાયણતા છતાં નિર્લેપતાની વૃદ્ધિ થયા કરે. જેને અનેક પ્રકારની ભીતિના સંસ્કારો પ્રકટે છે તે બાહ્યમાં હું તુંની આન્તરિકવૃત્તિથી બંધાયેલ છે તેથી તે વ્યાવહારિક કાર્યો અને ધાર્મિક કાર્યોમાં સાત્વિક ગુણપૂર્વક પ્રવૃત્તિ કરી શકતો નથી અને વાસ્તવિકરીત્યા આત્મન્નતિના કામમાં વ્યવસ્થાપૂર્વક ઉપશમાદિભાવે ઉચ્ચ-શુદ્ધ થઈ શકતો નથી. અનાદિકાલથી ભયસંજ્ઞાને આત્માની સાથે સંબંધ છે પણ જ્યારે આત્મા સ્વયં આત્માના રૂપમાં લય પામવાની સાથે બાહ્ય ફરજેને સ્વાધિકાર જે સ્થિતિમાં રહેલો છે તેને અનુસરીને બજાવે છે ત્યારે નિર્ભયતાના પ્રદેશ તરફ ગમન કરે છે અને આત્માના શુદ્ધ રૂપમાં સ્થિર થઈ જાય છે તથા તે સ્થિરવીર્યને પ્રબલ પુરૂષાર્થને પ્રકટાવી નિર્ભયદશામાં વિચરે છે. આ વિશ્વમાં પિતાનાં પાડેલાં નામ અને શરીરાકારરૂપ એ બેમાં અહંમમત્વની વૃત્તિ ન થાય અને બાહ્ય કાર્યો થાય ત્યારે અવબોધવું કે નિર્ભય પ્રદેશમાં આગળ વિચરવાનું થયું છે. વિશ્વ અને પિંડમાંથી નિરહંવૃત્તિ થઈ એટલે નિર્ભયપણે સર્વ કાર્યોને કરી શકવામાં કઈ જાતનો વિરોધ આવી શકે તેમ નથી. નામરૂપમાં તે અહંતાધ્યાસ ટળતાં સર્વ પ્રકારની ભીતિને નાશ થાય છે એમ અનુભવ કરી અવબોધવું. કુમારપાલ રાજાએ સ્વપ્રતિપક્ષી શત્રુરાજાની સાથે લડતાં ભીતિને ત્યાગ કરી મરજીવા બની જ્યારે યુદ્ધ શરૂ કર્યું હતું ત્યારે તે વિજય પામ્યો હતો. ગ્રીક વિદ્વાન સોક્રેટીસે ઝેરને પ્યાલો પીવો કબૂલ કર્યો પરન્તુ અનીતિરૂપ તત્વોને ઉત્તેજન આય નહિ તેથી તેની પાછળ તેના સદવિચારોને કેલાવો થયો અને ઇતિહાસના પાને તેનું અમર નામ રહ્યું. યદિ સેક્રેટીસે ભીતિથી સામા પક્ષને મત સ્વીકાર્યો હોત સદા માટે તેની કીર્તિ અને વિચારેને ફેલા રહેત નહિ. શ્રી વિરપ્રભુએ સાડાબાર વર્ષ પર્યન્ત અનેક ઉપસર્ગોને સહન કર્યા પણ તેઓ જરા માત્ર ઉપસર્ગોથી ભય પામ્યા નહિ For Private And Personal Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રજ્ઞ ભીતિ કભ્ય ભ્રષ્ટ બનાવે છે. ( ૧૪૧ ) અને ધ્યાનારૂઢ ખની કેવલ જ્ઞાન પામી જૈન તીર્થની સ્થાપના કરી. શ્રી હેમચંદ્ર પ્રભુએ નિર્ભીતિથી અનેક કાર્યો કર્યાં. તેમણે સ્વકાર્ય પ્રવૃત્તિમાં જિ ંદગીનું સ્વાર્પણ કર્યું અને નાના ઇશુ ક્રાઇસ્ટરૂપ બન્યા. શિવાજી અને પ્રતાપસિંહે યુદ્ધમાં કટોકટીના પ્રસંગે જરા માત્ર ભીતિ ધારણ કર્યા વિના સ્વસેવા બજાવીને આર્ટ્સમાં અગ્રગણ્ય બન્યા. સર્વ પ્રકારનાં ભયને ત્યાગ કરીને આ પાર કે પેલે પાર એવે નિશ્ચય કરીને સ્વાધિકારે પ્રવૃત્તિ કર્યા વિના કદાપિ કાર્યની સિદ્ધિ કરી શકાતી નથી એમ ખાસ અવોધવુ, અકબરના જીવનચરિત્ર પર લક્ષ્ય દેવાથી અવાધી શકાશે કે તેણે મૃત્યુના ભય ગણ્યા વિના અનેક યુદ્ધોમાં ઝંપલાવ્યુ હતું. જે મનુષ્ય કાઇ પણ જાતના ભયને શરણે જાય છે તે અવનતિને શરણે જાય છે એમ જાણવુ.... ભીતિયાના નાશ કરીને આત્માની સર્વ શક્તિયેા ખીલવવી જોઇએ. આ વિશ્વમાં ભયયુકત થવાને જન્મ થયેા નથી. સ્વાધિકારે જે પ્રવૃત્તિ કરવાની હોય તેમાં સ્વાત્માને અમર માની પ્રવૃત્તિ કરવી જોઇએ કે જેથી કાર્ય પ્રવૃતિમાં સ્થિરતાપૂર્વક પ્રવી શકાય; કાઇ પણ સ્વાધિકારે આવશ્યક કર્તવ્ય હિતકર કાર્ય કરતાં વિશ્વથી ઠ્ઠીવું ન જોઇએ; જે મનુષ્ય ખોટી રીતે લેાકાપવાદથી હીવે છે અને લોકિક તથા લેાકેાત્તર કાર્યપ્રવૃત્તિમાં મન્દ પડી જાય છે તે પેાતાને તથા સ્વાશ્રિતજનાને વિનાશના માર્ગે દોરી જાય છે. સ્વાત્માની સાથે સંબંધિત સર્વ હિતકર સામગ્રીઓની રક્ષા કરવાની જરૂર છે પરન્તુ કાર્ય કરતાં મૃત્યુ આદિના અધ્યવસાયને ધારણ કરવાની કોઇ પણ રીતિએ જરૂર નથી. સ્વકાર્ય પ્રવૃત્તિમાં ભીતિયોને દબાવવાપૂર્વક આત્મભોગ આપીને પ્રવૃત્ત થવું જોઇએ. વિશ્વસામ્રાજ્ય વ્યવસ્થા સ્થાપવા વા સુધારવા તથા ધર્મ સામ્રાજ્ય વ્યવસ્થા સુધારવા અને પ્રગતિયુક્ત કરવા માટે અનેક મહાપુરૂષાએ મૃત્યુ વગેરે ભીતિયાથી નહિ ઠ્ઠીતાં આત્મભાગા આપ્યા છે, વર્તમાનમાં આપે છે અને ભવિષ્યમાં આપશે. હું મનુષ્ય ! સ્વાધિકારપ્રવૃત્તિમાં સાત પ્રકારની ભીતિયાને ત્યાગ કરીને સ્વાત્મમાં સ્થિર થઇ જ્યારે પ્રવૃત્તિ કરીશ ત્યારે તું કાર્ય કરવાની યાગ્યતાને પ્રાપ્ત કરી શકીશ. હે મનુષ્ય ! સ્વકાર્ય પ્રવૃત્તિમાં અનેક પ્રકારના ભયની કલ્પના કરીને સ્વાધિકારકર્તવ્યથી ભ્રષ્ટ થઇ કર્દિ પરતંત્ર બનીશ તે તું સ્વાશ્રિત મનુષ્યોના પારતંત્ર્ય જીવનમાં અને નાશમાં શાપરૂપ બનીશ. નામરૂપાની વૃત્તિયોના પરપોટાએ ક્ષણિક છે તેને તું ત્હારા માનીશ નહિ અને તુ કદાપિ તેના નાશની ભીતિને ધારણ ન કર. જે મનુષ્યો નાશરૂપની અહ વૃત્તિના તાબે થઇને મૃત્યુ વગેરે ભીતિયાથી હુીવે છે અને તેથી કર્તવ્યષ્ટ થાય છે તે વિશ્વમાં દાસત્વકટીમાં રહેવાને ઉત્પન્ન થએલા છે. તેનુ ભાગ્ય એક ગરીબ પશુના જેવું દયાપાત્ર દેખાય છે. સ્વાધિકારે કર્તવ્યકથી ભ્રષ્ટ થઇને જેએ વિશ્વમાં જીવે છે તે વસ્તુતઃ જીવનારા નથી. જે મનુષ્ય ભીતિયોના શરણે જાય છે તે સત્ય-યા-અસ્તેયબ્રહ્મચર્ય -પ્રામાણ્ય-વિશ્વાસપાલન-નીતિ-રાજ્યની સાથે પ્રામાણ્યસંબંધ અને સદાચારોથી For Private And Personal Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૨ ) શ્રી કમ યાગ ગ્રંથ-સવિવેચન. પ્ ભ્રષ્ટ થાય છે. જે મનુષ્યો નીતિયોને ધારણ કરે છે તે ખશ કટોકટીના પ્રસંગે ધર્મના ત્યાગ કરીને અધર્મને આદરે છે. જ્યાં સત્ય છે ત્યાં ભય નથી એવું શ્રી વીરપ્રભુએ છ્યું છે. ભીતિ ધારણ કરનારા ભયપ્રસંગે સત્યને ત્યાગી અસત્યને તાબે થાય છે. કારણુ કે તેઓ જીવવાના કારણે તેવું અસન પણ અંગીકાર કરી શકે છે, ભીતિધારક મનુષ્ય સ્વધર્મને સ્વપક્ષને સ્વસમાજને ધર્મ ત્યાગીને અસદ્ધર્મને અંગીકાર કરી શકે છે અને તે ખરી રીતે કહીએ તેા સત્ય વિચારે અને સદાચારેાને વેચી નાખી પરના તાબે થાય છે. ભીતિધારક મનુષ્ય મન વચન અને કાયાની એકરૂપતા ધારણ કરવા શક્તિમાન્ થતા નથી અને તે પેાતાના સત્યવિચારા અને કર્તવ્યોને અન્યની આગળ જણાવતાં ભય પામીને સ્વજીવનને ભયથી કલકિત કરે છે. હે મનુષ્ય ! જો તને પરિતઃ કોઇપણ કાર્ય કરવુ એમ ખરેખર વિવેકદૃષ્ટિથી સત્ય જણાય તે પશ્ચાત્ તું કદાપિ અનેક ભીતિયોથી ભય પામીશ નહિ. ખરેખર ત્હારા સત્ય વિચારે અને સ્વાધિકારે કર્તવ્યપરાયણતાથી ભીતિયોનાં ભૂતડાં અદૃશ્ય થઈ જશે અને તું જ્યાં દેખીશ ત્યાં નિર્ભયતાને અવલોકી શકીશ એમ હૃદયમાં અવધાર. હે મનુષ્ય ! તું અજ્ઞાનતાયોગે ભ્રાન્તિથી નાહક મનમાં અનેક ભીતિયોના સંકલ્પો અને વિકલ્પોને ધારણ કરે છે અને કર્તવ્ય કાર્ય માં ભીરુ અને છે પણ તું જ્ઞાનદૃષ્ટિથી દેખે તે તેમાંનું કશું કઈ હેતુ નથી. હે મનુષ્ય ! તું ભીતિથી પેલીપાર રહેલા આત્માને માની કર્તવ્યપરાયણ થા. પ્રવૃત્તિમાર્ગમાં વાનિવૃત્તિમાર્ગમાં સર્વથા પ્રકારે ભીતિયોના ત્યાગ કર્યા વિના પરિપૂર્ણ પ્રવૃત્ત થઈ શકાતું નથી. કયેાગીએ આ લોકભય-મૃત્યુભય વગેરે ભીતિયોથી ખ્વીતા નથી. ચેડા મહારાજે કાણિકની સાથે બાર વષઁપન્ત યુદ્ધ કર્યું. ચેડા મહારાજ ક્ષત્રિય રાજા અને શ્રાવક ધર્મનાં બાર વ્રત ધારણ કરનાર હતા છતાં આવશ્યક કર્તવ્યકાની ફરજે યુદ્ધ કરતાં તેમણે હૃદયમાં ભીતિને સ્થાન આપ્યું ન હતું; તેઓ અવમેધતા હતા કે ભીતિથી કઈ આત્માની ઉન્નતિ થતી નથી. આત્મજ્ઞાની નામરૂપના દૃશ્ય વિશ્વપ્રપંચથી સ્વાત્માને ભિન્ન માને છે તેથી તે નામરૂપના દૃશ્ય પ્રપંચમાં સ્વાધિકારે અમુક દૃષ્ટિએ પ્રવૃત્ત થયા છતાં નિર્ભીત બની નિર્લેપ રહે છે. સર્વાત્માઓની સાથે આત્માના સત્તાએ સિદ્ધ સરખે સંબંધ છે. કોઈ આત્માથી કાઇનું અશુભ કરી શકાય એવું નથી. આત્મા શસ્ત્રથી છેદાતા નથી. પંચભૂતમાં કેઈ ભૂત આત્માને નાશ કરવા સમથૅ થતું નથી; જ્યારે આત્માની આવી સ્થિતિ છે તે આત્માને શામાટે અન્યની ભીતિયોથી ઠ્ઠીવું જોઇએ ? અલબત્ત ન હુીવુ જોઇએ. જે જે શરીરાદિક વસ્તુએ આત્માની નથી, ભૂતકાલમાં આત્માની થઈ નથી અને ભવિષ્યમાં આત્માની થનાર નથી તે તે વસ્તુઓના સંબંધે ભીતિ ધારણ કરવાની કાંઈ જરૂર નથી અને ભીતિને ધારણ ન કરવી જોઇએ. સમુદ્રમાં ઉત્પન્ન થતા તરંગાના વિલયથી જેમ સમુદ્રને ઠ્ઠીવાનું હોતું નથી તેમ આત્માની સાથે સંબંધિત પરભાવ સયોગા અને તેના For Private And Personal Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીતિ-ત્યાગથી આત્મોન્નતિ સાધી શકાય. ( ૧૪૩ ). વિયોગોથી કંઈ આત્માને હીવાનું હોતું નથી. આત્મા અરૂપી જ્ઞાનાદિક ગુણને ભંડાર છે. આત્માના શુદ્ધ સ્વરૂપ વિના બાકી અન્ય કશું આત્માનું નથી. આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટાવવું તે ખરેખર આત્માના હાથમાં છે. આત્મા જ સ્વયં સ્વરૂપને કર્તા છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રકટાવવા માટે દેવ ગુરુ અને ધર્મની સામગ્રીઓની આરાધના કરવી તે લોકોત્તર કારણભૂત વ્યવહાર છે અને બાહ્ય શરીરાદિનું સંરક્ષણ કરવું ઇત્યાદિ જે જે કાર્યો ખરેખર કેત્તર કારણભૂત ધર્મનાં પણ કારણભૂત હોય તેઓને સ્વાધિકારે અમુક દશાએ કરવાં એ લૌકિક વ્યવહાર ધર્મ છે. ઉપર્યુક્ત લૌકિક અને લકત્તર વ્યવહાર ધર્મનાં કાર્યોને સ્વાધિકારે આત્માનું નિર્ભય સ્વરૂપ ભાવીને કરવાં જોઈએ. આત્માનું શુદ્ધ રૂપે પ્રકટાવવાને વ્યવહારથી અને નિશ્ચયથી સાધન સામગ્રી દ્વારા સદા પ્રવૃત્ત રહેવાથી પ્રવૃત્તિની પરંપરામાં સુવ્યવસ્થા રહે છે અને ધર્મનાં અને આજીવિકાનાં સાધનોની સાનુકૂલતાના યોગે ન્નતિ અને વિશ્વોન્નતિનાં પારમાર્થિક કાર્યોમાં સમ્યગૂ પીત્યા પ્રવૃત્ત થઈ શકાય છે. સ્વાત્માની અનેક પ્રવૃત્તિયોમાં અનેક ભીતિયો દેખાય છે પરન્તુ આત્મશક્તિથી તેઓની સામા થતાં ભીતિયો અદૃશ્ય થઈ જાય છે. જે કંઈ થાય છે તે સારાને માટે થાય છે. કાર્યપ્રવૃત્તિમાં સ્વાધિકાર જે કંઈ :ખ પડે છે તે આત્માની ઉન્નતિ કરવાને માટે કોઈ જાતને બોધ આપનાર હોય છે તેથી દુઃખો પડયા છતાં પણ જરા માત્ર ભીતિ ધારણ કરવાની આવશ્યકતા નથી. આત્માની સ્વાધિકારે વિવેકપૂર્વક જે જે પ્રવૃત્તિઓ થતી હોય તેમાં જે કંઈ નષ્ટ થવાનું હોય તેને થવા દે. ફક્ત પોતાના અધિકારને ભીતિયોને ત્યાગ કરી બજાવ્યા કરવો અને તટસ્થ રહી સુખદુઃખને વેદ્યા કરવા કે જેથી આત્મોન્નતિના શિખરે ચડતાં કઈ જાતનો પશ્ચાત્ અવરોધ રહે નહિ. વ્યાવહારિક કાર્યો કરવાને કર્મરાજાની અમુક સંયોગોમાં આજ્ઞા થઈ છે તેથી અમુક કાર્યોને સ્વાધિકારે કરવામાં આત્મા ફક્ત પિતાની બાહ્ય ફરજને અદા કરે છે–તેમાં કંઈ લેવું દેવું નથી તેમજ કંઈ હોવાનું કારણ નથી. આ પ્રમાણે નિશ્ચય વિચાર કરીને કાર્યોમાં પ્રવૃત્ત થતાં વિશ્વથી લેપાવાનું થતું નથી અને આત્માની પ્રગતિ થયા કરે છે. સાત પ્રકારની ભીતિયોથી ન અહીવાય એ પિતે પિતાને બોધ આપવો જોઈએ કે જેથી કટોકટીના પ્રસંગે આત્માવસ્તુતઃ ભીતિ વિનાને બની સ્વફરોને અદા કરી શકે. સ્વકાર્યોને કરતાં મનમાં યાવભીતિ રહે છે તાવત્ અવબોધવું કે આત્માની નિર્ભયતા પ્રાપ્ત કરી શકાઈ નથી. ગજસુકુમાલે અને સ્કંધમુનિના પાંચસો શિષ્યએ તથા મેતાર્યમુનિએ સર્વથા ભીતિયોને ત્યાગ કરી સ્વાત્મધર્મમાં સ્થિર રહી આત્મોન્નતિ કરી હતી. એ પ્રમાણે ભવ્ય જિજ્ઞાસુએ સ્વાત્માને ભીતિયોના પ્રસંગે નિર્ભયરૂપ ભાવી આત્મોન્નતિની પરિપૂર્ણતા સાધવી જોઈએ. સમરાદિત્ય રાજર્ષિએ ધ્યાનકાર્યમાં પ્રવૃત્ત થઈને જ મૃત્યુભીતિના એક સામાન્ય વિકલ્પને પણ હદયમાં સ્થાન આપ્યું નહિ અને તેથી તેઓ પરમાત્મરૂપ બન્યા. જે તેઓ મૃત્યુથી ભય For Private And Personal Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - -- ---- -- -- ન - માયા - *--- — -------- - - -- - - - -- - - - --------- -- - - ( ૧૪૪) શ્રી કર્મયોગ ગ્રંથ–સવિવેચન. પામ્યા હતા તે આત્મોન્નતિની નિસરણી પરથી પડી જાત. અએવ ભીતિયો નાશ કરવામાટે આત્માને ઉત્કટવર્ચે નિર્ભયરૂપ ભાવી પ્રત્યેક કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ કે જેથી આસવના હેતુઓ પણ સંવર પરિણામના હેતુભૂત થાય. મહાબલ મલયાગિરિનું ચરિત વાંચવાથી માલૂમ પડશે કે મહાબેલે ભયસ્થાનોમાં નિર્ભયરૂપ સ્વાત્માને માનીને નિર્ભયપણે પ્રત્યેકકાર્યને સ્વાધિકાર કર્યા હતાં અને ત્યાગાવસ્થામાં મૃત્યુપ્રદ માપસર્ગ થયા છતાં પણ આત્માના શુદ્ધધર્મની ભાવના ભાવીને આત્મામાં સ્થિર થઈ સ્વાધિકારે ગૃહીત કાર્યમાં વિજય મેળવ્યો હતો. અરણિકમુનિએ શિલા પર અનશનવ્રત અંગીકાર કર્યું અને સ્વાત્માને નિર્ભય ભાવી આન્નતિસ્થાન પ્રાપ્ત કર્યું. બાહ્યસંયોગે બાહ્યકાર્યમાં પ્રવૃત્ત થતાં બ્રહ્માંડની અર્થાત્ સમષ્ટિની ખરાબ અસર વ્યષ્ટિરૂપ સ્વાત્માપર ન થવા દેવી એજ કાર્ય વસ્તુતઃ આન્તરભાવે કરવાનું છે અને તે સર્વથા ભીતિને ત્યાગ ક્યવિના પરિપૂર્ણ બની શકે તેમ નથી. નિભીંતિત્વની વાતો કરનારા અને તેની ભાવના કરનારા અનેક મનુષ્યો મળી શકે છે પરંતુ ભાતિયોના પ્રસંગે આત્મામાં અંશમાત્ર પણ ભયની લાગણી ન પ્રકટે એવા મનુષ્યો તે અલ્પ મળી શકે છે. કાર્યપ્રવૃત્તિમાં આત્માને મૂકીને ભીતિયોને ત્યાગ કરવાથી આત્માની નિર્ભયદશા કેટલી છે તેની તુલના કરી શકાય છે. ભીતિના જ્યારે જે જે પ્રસંગો આવે ત્યારે તે તે પ્રસંગે આત્માની નિર્ભયતા પર લક્ષ્ય દેઈને ભીતિયોના સંસ્કારોને નાશ કરે. હજારો ભીતિના સંયોગોમાં અન્તમાં નિર્ભય થઈ મન વચન અને કાયાના વ્યાપારમાં નિર્ભય રહેવું એ કંઈ સામાન્ય વાત નથી. રજોગુણીભીતિયો તમગુણીભીતિ અને સાત્વિકભીતિયોની પેલી પાર જનારા આત્મજ્ઞાની કર્મયોગીઓ વિશ્વમાં કર્તવ્યકર્મ કરવાને યોગ્ય અધિકારી ઠરી શકે છે. જે મનુષ્ય જે કર્તવ્યકર્મનો વેષ લીધો હોય તેને સમ્યગ ભજવી બતાવવામાં તેની ફરજની મહત્તા રહેલી છે પરન્તુ ભીરુ થઈને લીધેલા વેષને ત્યાગ કરી અર્થાત્ જે જે અવસ્થાએ જે જે કર્તવ્યો કરવાના હોય તેનો ત્યાગ કરવાથી તેની મહત્તા વધતી નથી. લીધેલો વેષ ભજવતાં ભીરુ થઈ ભાગી જે જે અન્ય ગ્રહણ કરવામાં આવશે તેને પણ ત્યાગ કરી અન્ય ગ્રહવામાં આવશે ત્યાંથી પણ ભાગી જવાનો પ્રસંગ પ્રાપ્ત થશે. ભીરુ થઈને કર્તવ્યકર્મનું એક પગથીએ ચૂકતાં સહસ્રમુખ વિનિપાતને પ્રાપ્ત કરી શકાય છે. અએવ ભીરુ થઈને કઈ પણ કર્તવ્યકર્મથી ભ્રષ્ટ ન થવું જોઈએ. સ્વકર્તવ્યકર્મથી જે ભ્રષ્ટ થાય છે તે જીવતાં છતાં મૃત્યુ પામેલાની દશાને પ્રાપ્ત થાય છે અને તે કઈ પણ સ્થાને ભીતિયુક્તમનશવતી થઈ સ્વતંત્ર વિચારો અને આચારને પ્રકટાવી શકતો નથી. સંસાર સર્વવિપત્તિયો અને દુઃખને મહાસાગર છે તેથી વિપત્તિયો અને દુખેથી કઈ બચી શકે તેમ નથી છતાં અનેક પ્રકારની વિપત્તિયો અને દુઓને ભેગવતાં ભીતિયોના વશમાં ન થવું અને કર્તવ્ય કાર્યમાં અપ્રમત્તપણે તત્પર રહેવું-એજ ગ્નતિની સત્ય કુંચી છે એમ ઉપર્યુક્ત સિદ્ધાંતને અનુભવગમ્ય For Private And Personal Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિર્ભીક અને અનાસક્ત જ અધિકારી થઈ શકે. ( ૧૪૫ ) કરવાથીજ પ્રગતિમાર્ગમાં આગળ વધી શકાશે. સર્વથા ભીતિયોના ત્યાગ કરવાથી કર્તવ્યકર્મની સિદ્ધિ માટે પરિપૂર્ણ યોગ્ય થઇ શકાય છે એમ નિશ્ચયતઃ માનવું. અનેક પ્રકારની ભીતિના સંસ્કાર ટળે એવા શાસ્ત્રો વાંચવાં જોઇએ અને ભીતિના સંસ્કારો ટાળી શકે એવા આત્મજ્ઞાની ગુરુના સમાગમ કરવા જોઇએ. આત્મજ્ઞાની ગુરુ આત્માનું શુદ્ધ સ્વરૂપ સમજાવીને ભીતિના સંસ્કારોના નાશ કરે છે. ભીતિ જ્યાં છે ત્યાં નીતિ સ્વાતંત્ર્ય નથી; કારણ કે ભીતિથી મન વચન અને કાયાના યોગથી અકૃત્યકાાને કરી શકાય છે. પાપની ભીતિથી ધર્મમાં પ્રવૃત્તિ થાય છે. અતએવ પ્રથમાવસ્થામાં અમુકાપેક્ષાએ ભીતિની ઉપયોગિતા સિદ્ધ કરે છે; પરન્તુ આત્મામાં ઊંડા ઉતરીને વિચાર કરવામાં આવશે તે ઉચ્ચક યાગીને પાપવૃત્તિની ભીતિ કરતાં ધર્મની પ્રીતિ અને રીતિ એટલી બધી ઉચ્ચ લાગશે કે તેમાં તે સદા મગ્ન રહેશે અને આગળ આત્મપ્રગતિમાં વધ્યા કરશે. આત્મજ્ઞાનમાં ઉચ્ચ થએલાને સ્વાધિકારકČવ્યની પ્રવૃત્તિરૂપ યજ્ઞમાં પ્રાણનું બલિદાન વા ભીતિપશુનું બલિદાન કરવું એ તેને સ્વાધિકારફરજ ધર્મ અવધવા. જ્યાં ભીતિ છે ત્યાં સ્વતંત્ર નીતિરીતિપ્રવૃત્તિ હાતી નથી. આ વિશ્વમાં જે કાલે જે શરીરાદિક વસ્તુઓના વિયોગ થવાના હાય છે તે થયા કરે છે એમાં ભીતિ રાખવાથી બ્રૂનુ જતું નથી અને નવું આવતું નથી તે નાહક શામાટે ભીતિથી ભડકીને સ્વકર્તવ્યષ્ટ થવું જોઇએ ? અલબત્ત કદાપિ ભીતિ ધારણ કરીને સ્વકર્તવ્યભ્રષ્ટ ન થવું જોઈએ, જયશિખરીએ ભુવડની સાથે છેવટ સુધી યુદ્ધ કરી સ્વજને અદા કરી તે ઇતિહાસનાાથી અજ્ઞાત નથી, કરણઘેલા જ્યારે સ્વકર્તવ્યથી ભ્રષ્ટ થયો ત્યારે તે વિનાશને પામ્યો. કરણઘેલાએ પ્રધાનની સ્ત્રીપ્રતિ કામાસક્તિ ધારણ કરી ન હાત તે તેની પતિતદશા થાત નહિં. રજપુતે જ્યારે સ્વધર્મથી ભ્રષ્ટ થયા ત્યારે અવનતિને પામ્યા. સ્વકર્તવ્યધર્મ ક્જને અદા કરતાં ભીતિયાથી ઠ્ઠીવુ ન જોઇએ અને શત્રુપક્ષમાં વા પરપક્ષમાં ભળી આત્માની પતિતદશા ન કરવી જોઇએ. ભીતિચેના સંસ્કારા હઠાવવાને જે જે કાળે જે જે ઉપાયા લેવા ઘટે તે લેવા અને સર્વપ્રકારની ભીતિયાને હઠાવી કાર્યપ્રવૃત્તિયોમાં ચેાગ્ય બનવું જોઇએ. ગેરીલ્ડી વગેરે પાશ્ચાત્ય દેશ સુધારકો અને લ્યુથર વગેરે ધર્મસુધારકાનાં ચિરત્રા વાંચવાથી માલૂમ પડશે કે તેઓએ સ્વકાર્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં પૂર્વ ભૌતિયાને ત્યાગ કર્યાં હતા. જેના ધડ પર શીષ ન હોય એવી નિતિથી જે કાર્ય કરવામાં પ્રવૃત્ત છે તે આત્મશૌય પ્રકટાવીને તથા સ્વાશ્રયી બનીને અપૂર્વ કાર્યો કરવાને શક્તિમાન્ થાય છે. અતએવ ઉપર્યુક્ત શ્લાકમાં સાત પ્રકારની ભીતિચેાના ત્યાગ કરીને જે આત્મામાં સ્થિર થયો છે તે કાર્ય કરવાના અધિકારી થાય છે એમ જે કથ્યુ છે તે ખરેખર યોગ્યજ કહ્યું છે. સાત પ્રકારની ભીતિયોને ત્યાગ કરવાની સાથે જે અમાસન્ન હોય છે. તે કાર્ય કરવાને અધિકારી બને છે તે પણ યોગ્યજ કથ્યુ છે. સાત ભીતિયોના ત્યાગ કરીને આત્મામાં સ્થિર થવાથી આત્માની સત્યશાન્તિના અનુભવ થાય છે. ૧૨ For Private And Personal Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - - - ની જગ્યા - -~ - - ( ૧૪૬ ) શ્રી કમલેગ મંથન્સવિવેચન. R સાત ભીતિયોના ત્યાગની સાથે ચંચલતા ટળે છે અને ચંચલતા ટળતાં આત્મા શુદ્ધસ્વરૂપમાં સ્થિર થાય છે અને તેથી કર્તવ્ય કાર્ય ફરજને બજાવતાં અન્તરંગમાં તેને સ્થિરતાને જમાવ થાય છે. આત્મા પિતાના શુદ્ધ સ્વરૂપમાં સ્થિર થઈને પ્રત્યેક ફરજ બજાવે છે ત્યારે તે બાહ્યવિશ્વમાં એક અલિપ્ત જ્ઞાનયોગીની તુલનાને પ્રાપ્ત કરવા શક્તિમાન થાય છે. ભીતિયોના ત્યાગની સાથે આસકિતને દૂર કરવાની જરૂર છે. સર્વ પદાર્થોમાં જે જે મને દ્વારા આસક્તિ થાય છે તેથી જ ખરેખર બંધાવવાનું થાય છે. પ્રતિષ્ઠાની આસક્તિ, નામની આસક્તિ, કામની આસક્તિ, કીર્તિની આસક્તિ, અને રૂપની આસક્તિ, આદિ અનેક પ્રકારની આસક્તિયો થવી એજ સંસાર છે. અનેક પ્રકારની આસક્તિયોને ટાળીને કર્તવ્ય કાર્યોની ફરજ અદા કરવી એ મુશ્કેલ કાર્ય છે છતાં આત્મજ્ઞાનીઓ આત્મસામર્થ્ય આસક્તિભાવને પરિહાર કરીને અનાસકિતભાવે આ વિશ્વમાં કર્તવ્ય કર્મના અધિકારી બને છે. આ વિશ્વમાં નામરૂપમાં થતી આસક્તિને વારતાં સર્વપ્રકારનાં બંધનમાંથી મુક્ત થવાય છે અને જીવ શિવરૂપ બની જાય છે. પિતાના સ્વાધિકા આવશ્યક કાર્યો કરતાં આસકિતભાવ પ્રકટે છે કે નહિ તેને શાતા પિતાને આત્મા હોવાથી પોતાને આત્મા તેની સાક્ષી પૂરી શકે છે. અતએ સ્વાધિકાર પ્રત્યેક કાર્ય કરતાં અનાસક્તિ ભાવે કાર્યની યોગ્યતા મેળવવા પ્રયત્ન કરે જોઈએ. સ્વાધિકારે કર્તવ્યકર્મ કરતાં જે જે અંશે અનાસક્તિ રહે છે તે અંશે સ્વકર્મકરણુયોગ્યતા પ્રગટ થઈ એમ અવધવું. નિર્વિષ દાઢાવાળો સર્પ અન્ય જીવોનો પ્રાણ સંહરી શકશે નહિ. ભલે તે ગમે ત્યાં ફરે તેમ અનાસક્ત જ્ઞાની વ્યાવહારિક તથા ધાર્મિક કાર્યોને સ્વાધિકાર કરતાં કેઈ સ્થળે બંધાતું નથી અને જ્યાં જ્યાં બંધાવવાનું થાય છે ત્યાં તે નિબંધ રહી શકે છે. અન્તરાત્માઓ અનાસક્તિભાવની પ્રગતિમાં આગળ વધીને તેઓ સ્વાધિકારે કર્તવ્ય કર્મને કરતાં આત્મન્નિતિની ભાવના અને ગુણસ્થાનક દશામાંથી પતિત થઈ શકતા નથી અને તેઓ અનાસક્તિથી પ્રત્યેક કાર્યના સંબંધમાં આવતાં જલપંકજવત્ નિર્લેપ રહી શકે છે. આવી તેમની દશા હોવાથી અમુક પ્રકૃતિના બંધની અપેક્ષાએ તે તે અપુનર્ધધક રહી શકે છે અને તે તે પ્રકૃતિના અભાવે નિર્લેપ રહી શકે છે. ભરતરાજાએ ગૃહાવાસની સ્થિતિમાં સ્વાધિકારે કર્તવ્ય કરવામાં અનાસક્તિપણાથી યોગ્યતા મેળવી હતી અને તેથી તેઓ છખંડ રાજ્યપાલન આદિ અનેક સાંસારિક કાર્યો કરવામાં નિર્લેપ રહીને દ્રવ્ય અને ભાવથી ગણાતા આદર્શભુવનમાં દ્રવ્ય અને ભાવથી સ્વસ્વરૂપ અવલોકીને કેવલજ્ઞાન પામ્યા હતા. કર્મયોગની પ્રવૃત્તિનું અનાસક્ત જીવન ગાળવામાં ભરતરાજાનું જીવન આદર્શરૂપ બનીને વિશ્વમનુષ્યોને અનાસક્તિભાવ માટે કેટલી બધી અસર કરે છે તેને અન્તરમાં અનુભવ કરવો જોઈએ. કૂર્મીપુત્રનું અને વિદેહીજનકનું અધ્યાત્મદષ્ટિએ જીવનચરિત્ર વિલોકવામાં આવશે તે તેઓ સ્વાધિકારે કર્તવ્ય કર્મ કરતાં આત્મોન્નતિને પામ્યા હતા તેનું મુખ્ય કારણ અનાસક્તિભાવ અવબેધાશે. વિશ્વબગીચા For Private And Personal Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિજ ફરજ શું છે ? ( ૧૪૭). માં ફરવાને અને તેને દેખાવાનો હક્ક છે પરંતુ તેમાં આસકત થવાથી કંઈસુખ પ્રાપ્ત થતું નથી; ઊલટું બંધાવાનું થાય છે એ ખાસ અન્તરમાં અનુભવવાની જરૂર છે. આસક્તિથી જે મનુષ્યો સંસારમાં સ્વકર્તવ્યને કરે છે તે મનુષ્યો સ્વકર્તવ્યમાં ઉચ્ચ સાત્વિક રહી શકતા નથી અને તેઓ આત્માની આજુબાજુનું આસક્તિભાવનું વાતાવરણ પ્રકટાવીને તેઓ બ્રહ્માંડસ્થ મનુષ્યોને તથા અન્ય પ્રાણીયોને પણ આસકિતભાવના વાતાવરણની અસર કરીને તેઓનું બુરું કરવામાં નિમિત્તભૂત થાય છે. આ વિશ્વમાં સાંસારિક વા ધાર્મિક જે જે કાર્યો કરવાનાં હોય છે તે તે કાર્યો કર્યા વિના છૂટકે થતો નથી, પરંતુ આસક્તિથી તે આન્નતિના શિખર પરથી પડવાનું થાય છે એ કદાપિ ભૂલવું ન જોઈએ. અનાસક્ત મનુષ્ય મૃત્યુસમીપ આવતાં પણ જરામાત્ર ગભરાતો નથી અને ઉલટું તે તે મૃત્યુ આવતાં જાણે પરવારીને બેઠો હોય એવો જણાય તેથી તેને જીવન અને મૃત્યુમાં હર્ષશેક થતું નથી. અનાસક્તભાવમાં સદા અપ્રમત્ત રહીને સ્વાધિકારફરજે કર્યો કરવામાં વિશ્વના નિયમે પિતાના પર આવી પડેલી સેવકની દશા પૂર્ણ કરાય છે પરંતુ તે માટે કઈ રાગદ્વેષના બંધને બંધાવાનું પુનઃ થતું નથી. સ્વાધિકાર કર્તવ્યકર્મો કરવાથી એકજાતની વિશ્વમાં કર્માદિગે પ્રાપ્ત કરેલી સેવકની ફરજ પૂર્ણ રીતે અદા કરાય છે તેમાં ઉચ્ચત્વ શું ? અને નીચત્વ શું? વસ્તુતઃ વિચાર કરવામાં આવે તો તેમાં ઉચ્ચત્વ અને નીચત્વની કલ્પનાને જરા માત્ર અવકાશ મળતું નથી. જે જે ફરજો અદા કરવાની છે તેમાં પ્રવૃત્ત થતાં કસોટીએ ચઢેલાં અને છેદતાપથી પસાર થતાં સુવર્ણની પેઠે સ્વાત્માની શુદ્ધતા થાય છે અને આન્તરિક દ્રષ્ટિએજ કર્તવ્ય કર્મ સધાય છે એમ અનુભવવું; આસકતમનુષ્ય જે કર્તવ્યકર્મપ્રવૃત્તિમાં આત્મભેગ આપે છે તેનાં કરતાં અનાસક્તમનુષ્ય સ્વાધિકાર સ્વકર્તવ્યફરજને અપ્રમત્તભાવે બજાવવામાં સારી રીતે આત્મભેગ આપી શકે છે અને તે કઈ પણ જાતની લાલચમાં નહિ ફસાઈ જવાથી તે આત્મશક્તિઓને પણ સારી રીતે ખીલવી શકે છે. આસકત મનુષ્ય કોઈ પણ સ્વાર્થથી પ્રવર્તી છે તેથી તેની પરમાર્થ ભાવનાનું ક્ષેત્ર મર્યાદિત રહે છે તેથી તે આત્મભેગ આપતાં સંકેચાય છે અને કઈ વસ્તુમાં આસકિતથી બંધાઈ જઈ આગળની દશાને પ્રાપ્ત કરી શક્તો નથી. અને શબ્દાદિક વિષયોની આસક્તિમાં સ્વપ્રવૃત્તિની મહત્તા અવધે છે તેથી તે સ્વકર્તવ્યના વાસ્તવિક પ્રદેશમાં વિચરી શક્તા નથી અને સ્વચિત્તની આસક્તિ જેમાં થએલી છે એવા પદાર્થોની અપ્રાપ્તિએ તે શેક ઠેષ આદિ દેને વશ થઈને અન્યજગત્ જેને તુચ્છ દૃષ્ટિથી દેખીને સ્વાત્માની પરમાત્માને ખીલવવામાં મહાવિદને ઊભાં કરે છે. અનાસક્ત મનુષ્ય તો માત્ર સ્વકર્તવ્યફરજને પૂર્ણ કરવામાં લક્ષ્ય પૂર્વક પ્રવૃત્તિ કરે છે અને શબ્દાદિક વિષયોની આસક્તિ માટે ખાસ પ્રવૃત્તિ ન કરતો હોવાથી અને તે પિંડ અને બ્રહ્માંડની સંરક્ષા અને પ્રગતિયોગ્ય પ્રવૃત્તિને કરવી એ નિજફરજ છે એટલુંજ માત્ર For Private And Personal Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૮). શ્રી કર્મળ ગ્રંથ-સવિવેચન. અવબોધતા હોવાથી કાર્યપ્રવૃત્તિ પ્રમાણે ફલ ન થાય તે પણ તે શેકાદિક દેના નીચે દબાઈ કચરાઈ જતો નથી. કેઈ પણ પદાર્થ દેખે, શબ્દ સાંભળવા, સુંઘવું, સ્પર્શ કરે, પદાર્થોનું ભક્ષણ કરવું અને મનન કરવું એમ નેત્રાદિક ઇન્દ્રિયોની પ્રવૃત્તિથી ક્ષયોપશમમાં વૃદ્ધિ કરવી, શરીરને પિષવું, નવું અનુભવવું, ઈન્દ્રિયની સાહાધ્યથી આત્માની ઉન્નતિ કરવી અને તેઓને સ્વસ્વવિષયપ્રતિ વ્યાપારમાં પ્રવર્તાવીને આત્મપ્રગતિ કરવી એજ પિતાની કર્તવ્યફરજ છે; પરન્ત ઇન્દ્રિયની પ્રવૃત્તિદ્વારા વિષયોની આસક્તિ ધરવી એ ફરજ નથીએમ અનાસકત આત્મજ્ઞાની અવબોધ હોવાથી બાહ્યથી તે તેની આસક્તમનુષ્યના જેવી આચરણા છતાં અન્તરથી નિરાસકત હોવાથી તે વિશ્વમાં કઈમાં ન બંધાતા આમેન્નતિના માર્ગમાં વિદ્યુવેગે વિચરે છે; આસકતમનુષ્ય સ્વાર્થના પ્રપંચે વિવાહની વરણી કરી નાખે છે અને તે વિષયોને દાસ બનવાથી તે કાર્યપ્રવૃત્તિમાં અનેક દોષોના તાબે થાય છે. વિષયોમાં આસક્ત મનુષ્ય સ્વયોગ્ય વાસ્તવિકર્તવ્યકર્મ શું છે તેને દેખવામાં અન્ય બની જાય છે. છતાં તથા શૂન્ય બની જાય છે. આસક્તમનુષ્ય સ્વહૃદયમાં મલિન વાસનાઓ કે જે અનેક દેષ દુગધથી ભરેલી છે તેને ધારણ કરીને સ્વહૃદયમાં પરમાત્મદેવને વિરાજવાનું કાર્ય તુરછ માને છે તેથી તે જે જે કાર્ય પ્રવૃત્તિયો કરે છે તેમાં તે સહજાનન્દરસને અનુભવી શક્તો નથી અને તેથી તે અશુભ વિચારે તથા અશુભાચારોના વાતાવરણને વધારીને કર્તવ્ય કાર્યક્ષેત્રમાં પ્લેગના જંતુઓના જે બનીને અન્યમનુષ્યોનું ધાર્મિક આરોગ્ય બગાડે છે; અનાસક્ત મનુષ્ય આત્માના શુદ્ધોપચોગની ભાવનાએ પોતે પરમાત્મા બનીને પરમાત્માની સાથે આત્માનો ઉપગસંબંધ ને બાહ્યકર્તવ્યકર્મોને આજીવિકાદિકારણે ફરજ દૃષ્ટિએ કરતે છતો અનાસક્ત રહીને આત્માની શુદ્ધતાના વિચારો અને આચારોનું શુભ વાતાવરણ પિતાની આજુબાજુ ચારે તરફ કર્તવ્ય ક્ષેત્રમાં પ્રસારીને સ્વસંબંધમાં આવનાર મનુષ્યોની પ્રગતિ કરવાને તે સહાયકારક બને છે. રજોગુણી આસક્ત, તમે ગુણી આસક્ત અને સાત્વિગુણી આસક્ત એમ આસક્તમનુષ્યોના રજોવૃત્તિ આદિ વૃત્તિભેદે ભેદ પડે છે. રજોગુણ અને તમોગુણી મનુષ્યોની આસકિત કરતાં સાત્વિક મનુષ્યોની આસક્તિ ઉચ્ચ અને શુદ્ધ હોય છે તેથી તેઓ સાત્વિક આસક્તિમાંથી નિરાસકિતભાવમાં પ્રવેશવાને શક્તિમાન થાય છે. આસક્તિના બે ભેદ છે. શુભ આસકિત અને બીજી અશુભાસક્તિ. અશુભાસક્તિથી શુભાસતિમાં જવું અને શુભાસક્તિમાંથી અનાસકિત ભાવમાં જવું, આસક્તિનો ત્યાગ કરીને એકદમ નિરાસક્ત બનવું એ તો બોલવામાં અગર વિચારમાં બની શકે પરંતુ અન્તરમાં પ્રગટતી અનેક આસક્તિયોને ત્યાગ થવું એ તો આત્મજ્ઞાનીઓને અત્યંત પ્રયાસે પ્રાપ્ત થઈ શકે છે. મોહનીય રાગાદિક પ્રતિયોની તીવ્રતા ટળીને જેમ જેમ મન્દતા થતી જાય છે તેમ તેમ અનાસક્તિત્વ પ્રાપ્ત થાય છે એમ સાપેક્ષાભાવે અવધવું હે મનુષ્ય ! જેમ જેમ તું આસકિતથી વિરામ પામતો જઈશ તેમ તેમ તું સ્વકર્તવ્ય For Private And Personal Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir E આસક્ત અને અનાસક્તના તફાવત શું? ( ૧૪૯ ) કાર્ય ફરજ(યુટી) માં અધિકારી થતા જઈશ અને અપ્રમત્તભાવે નામરૂપ નિમિત્તે ઉદ્ભવતી અહંતાદિકવૃત્તિયોમાં ફસાઈ શકીશ નહિ—એમ નિશ્ચયતઃ હૃદયમાં અવધારી જે મનુષ્ય શુષ્કજ્ઞાની નથી હાતા અને શુષ્કપ્રવૃત્તિવાળા નથી હાતા તે ઉપર્યુકત અનાસક્ત-. ભાવના મહત્વને અવષેાધી શકે છે અને સ્વકાર્ય પ્રવૃત્તિમાં અનાસક્તભાવની વૃદ્ધિ કરવાના ઉત્સાહ ધારી શકે છે, કર્તવ્યકાર્ય થી રણક્ષેત્રમાંથી પાછા ન ફરવું અને અનાસક્તિને પ્રતિક્ષણ ખીલવવી એજ વાસ્તવિક કયોગિની અધિકારિતાનું આન્તરિકકર્તવ્ય છે. જે કર્મયોગી પાતાનું મન પરમાત્માને સમર્પે છે અને પરમાત્માની પાસે મન રાખીને વિશ્વમાં સ્વાધિકારે કર્તવ્ય સર્વ કાર્યને કરે છે તેજ પ્રભુના ભક્ત છે અને તેજ સ્વક – વ્યકાર્યાંના અણુઅણુમાં ભાવનાષ્ટિએ પરમાત્માને ભાવી શકે છે તેથી તે ગમે તેવા ધૂલીપ્રક્ષાલન જેવા કાર્યમાં પણ કયાગીની ફરજને અદા કરતા છતા આનન્દી રહે છે. અનાસકત મનુષ્ય કોઈ પશુ મનુષ્યની લાંચરૂશ્વત ગ્રહી શકતા નથી અને સ્વકવ્યસાધ્યબિન્દુની ચારે તરફ તેને સુવર્ણરાશિ દેખાય છે તેા પણ સ્વકાર્ય પ્રવૃત્તિની પૂજ આગળ તેને તે નાકના મેલ સમાન ભાસે છે તેથી સ્વપ્રામાણ્ય પરિહરી કદાપિ અપ્રમાણિક બની શકતા નથી. અનાસકતમનુષ્ય આસકિતરૂપ તમના અભાવે સત્યને સત્ય તરીકે અને અસત્યને અસહ્ય તરીકે અવલેાકવા સમર્થ થાય છે અને તે ગમે તેવી લાલચેાના પ્રસંગે પણ સ્વસ્વાત ત્ર્યક વ્યપ્રવૃત્તિને ત્યાગ કરીને પરતંત્ર બનીને અન્યની હાજીમાં હા અને નાજીમાં ના ભેળવતા નથી, અનાસકતમનુષ્ય શુષ્ક મૃત્તિકાના ગાળા જેવા છે અને આસકત મનુષ્ય લીલી મૃત્તિકાના ગાળા જેવા છે. લીલી મૃત્તિકાના ગાળાને ભીંત સાથે અફળાવવામાં આવે છે તે તે ભીંત પર ચોંટી જાય છે અને સુકી કૃત્તિકાના ગાળાને ભીંત સાથે અફળાવવા આવે તે તે ભીંતની સાથે ચોંટતા નથી. તદ્દત આસકતમનુષ્ય પ્રત્યેક કાર્યપ્રવૃત્તિ કરતાં અમુક પદાર્થના સંબંધમાં આવતાં અન્તરથી તે અંધાય છે અને અનાસકત મનુષ્ય સ્વાધિકારે કર્તવ્યકાર્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં અન્ય પદાર્થાના સંબંધમાં શરીરાદિકયોગે આવે છે પરન્તુ અન્તરમાં તેને આસકિત ન હોવાથી અન્તરથી કોઈની સાથે અંધાતે નથી. અતએવ સ્વાધિકારે કન્યકામાં અનાસકત મનુષ્યની યોગ્યતા સિદ્ધ કરે છે. આસિકત ભાવના ત્યાગ કરીને મનુષ્યે અનાસકત અની સ્વાધિકારે સર્વ કાર્યાને કરવાં જોઇએ. કેટલાક મનુષ્યો તર્ક કરે છે કે દિ અનાસિકત થઈ તા પશ્ચાત્ સાંસારિક વા ધાર્મિક કાર્યાં કરવાની શી જરૂર છે ? જે જે બાબતની આકિત હોય છે તે તે બાબતનાં કાર્ફને કરવાં પડે છે અને જ્યારે અનાસકિત થાય છે ત્યારે તે કાર્ય કરવાની ઈચ્છા થતી નથી એટલે તેની પ્રવૃત્તિ થઈ શકતી નથી. આ તર્કના સમાધાનમાં કહેવાનું કે જે જે કાર્યોની જરૂર છે તે અને તે સ્વાશ્રમ અવસ્થા આદ્ધિ સ્થિતિએ કરવા માટે કર્તવ્ય તરીકે સિદ્ધ ઠરે છે; તે તે પદાર્થાંની ઇચ્છા ન થાય તેા પણ સ્વાધિકારે નિર્માણુ થએલી For Private And Personal Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૦ ) શ્રી ક્રયોગ ગ્રંથ-સવિવેચન. ફરજના અનુસારે તે તે કરવાં પડે છે, શ્રીતીથ કરને દેશના દેવી પડે છે. અન્તરાત્માને અનિચ્છા છતાં પણ અમુક કાર્યની પ્રવૃત્તિને પ્રારબ્ધાદિક સ્થિતિએ સ’પ્રાપ્ત સ્વાધિકારે કરવી પડે છે, ખપમાં આવનાર પદાર્થાની પ્રાપ્તિ માટે આસકિત વિના પ્રવૃત્તિ કરવાથી નવીન કર્માંથી બંધાવાનું થતું નથી અને આત્માની શુદ્ધતા થાય છે. અનિચ્છાએ પણુ પ્રારબ્ધકમ પ્રેરણાએ આહારાદિક કાર્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવુ પડે છે. અતએવ આકિતથીજ કાર્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવુ પડે એવા નિયમ સિદ્ધ થતા નથી. જે જે કાર્યો ઈચ્છવા યોગ્ય છે તેમાં પશ્ચાત્ ઇચ્છા વિના વિવેકજ્ઞાને તેની આવશ્યકતા અવબોધીને તેની પ્રવૃત્તિમાં અનાસકતભાવે પ્રવૃત્ત થઈ શકાય છે એવા અન્તરાત્માને અમુક દશાએ અનુભવ આવે છે અને તે પ્રમાણે અનાસકિતભાવે પ્રવર્તી શકાય છે અને તેથી આશ્રવરૂપ સમુદ્રના તરંગા વચ્ચે તરતાં અને આથડતાં પણ આસ્રવસમુદ્રમાં ડૂબી શકાતું નથી, અતએવ અનાસકત થવાને માટે આત્મજ્ઞાની સદ્ગુરુની ઉપાસના કરીને સ્વાધિકારે કર્તવ્ય કર્મની યોગ્યતાને પ્રાપ્ત કરવી જોઈએ. કર્તવ્યકાની ઉપયોગિતા અને આવશ્યક્તા યાવત્ છે તાવત્ તે કર્યાંવના છૂટકે થતા નથી. સ્વશીષે આવી પડેલાં કાર્યો ન કરવાથી જગત્ વ્યવહારમાં રહી શકાતુ નથી અને વ્યવહારના ઉચ્છેદ થવાથી સ્વપરને ઘણી હાનિ થાય છે. અતએવ અનાસકિતથી કર્તવ્ય કાર્યાં કરવાં જોઇએ કે જેથી દેશનું, સમાજનું, જ્ઞાતિનું, કુટુંબનુ, સ્વજનનું, સ્વનું શ્રેયઃ થઈ શકે. ભદ્રબાહુસ્વામી નેપાલમાં મહાપ્રાણાયામનુ ધ્યાન ધરતા હતા તે પણ સંઘસેવા નિમિત્તે તેમણે અન્ય સાધુને પઠન કરાવવાનુ કાર્ય કર્યું. વિષ્ણુ મુનિને શ્રમસંઘ રક્ષા નિમિત્તે મેરુપત પરથી ધ્યાનસમાધિને ત્યાગ કરીને આવવું પડયું. શ્રી કાલિકાચાય ને ગ્રીક-ઇરાનના અમીરાને ઉશ્કેરીને ઉજિયનીમાં ગભિલ્લુ રાજાના નાશ કરાવવા માટે લાવવા પડ્યા તેમાં સ`ઘરક્ષા અને ધર્મરક્ષાદિ કાર્યાંની ફરજ પાતાના શીષ પર આવેલી પડેલી તેથી તેમાં આત્મભાગ આપવાની કર્તવ્યતાને અનાસકિતભાવે તેમણે સ્વીકારી હતી. આસકિત વિના સ્વપરશ્રેયઃ ઉદયની ઉપયોગિતાના નિશ્ચય કરી કન્ય કાર્ય કરતાં દૈવીશિતની સાહાય્ય મળે છે. ફાઇ પણ પદવીની આસક્તિથી કર્તવ્યપરાયણ થતાં ત્યાં અટવાનું થાય છે અને આગળની ઉન્નતિના માગેર્ગો ખુલ્લા થઇ શકતા નથી. કીર્ત્તિ માન અને પૂજા વગેરેની આસકિતથી અન્ય મનુષ્યો સાથે રાગદ્વેષાદિકષાયોનું સંઘર્ષણ થાય છે અને તેથી સ્વકીય આત્મભાગથી જે જે શ્રેય: કરવાનું હાય છે તે રહી જાય છે અને આત્માની શિતઓના અને સમયને અશુભ માગે બહુ વ્યય થાય છે. ઈલ્કાબ પદવી માન વગેરેની આકિતથી કાર્યમાં પ્રવૃત્તિમાં કરવાથી અનેક મનુષ્યોને હાનિ પહોંચાડવાના પ્રસંગ આવે છે; અન્યમનુષ્યોની સેવામાં પિરપૂર્ણ આત્મભાગ આપી શકાતા નથી. ઇલ્કાબ માન પ્રતિષ્ઠા વગેરે મળે છે તે કાર્ય કરવાથી મળ્યા કરે છે પરન્તુ તેમાં આસિત રાખીને જે કાર્ય કરવાનું For Private And Personal Use Only E Page #251 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આસક્તિથી કાણે કાણે શુ' ગુમાવ્યું...? ( ૧૫૧ ) છે તેનું સાધ્યબિંદુ વિસ્મરીને ઈલ્કાબ પદવી વગેરેને સાધ્યબિન્દુ તરીકે કલ્પી આસકત ન થવુ જોઇએ. સામાજિક ધર્મકાર્યને અનાસક્તભાવે કરવાથી વિશ્વ મનુષ્યા તરફથી માન ન મળે તે પણ સ્વકાર્યપ્રવૃત્તિમાંથી પતિત થવાનેા અને પશ્ચાત્તાપ કરવાના પ્રસંગ પ્રાપ્ત થતા નથી. અનાસકત મનુષ્યો આવશ્યક કર્તવ્ય જે જે દ્રવ્યક્ષેત્રકાળભાવની અપેક્ષાએ ાય છે તેઆને વિસ્મરી જતા નથી અને કવ્યસાધ્ય માર્ગથી ભ્રષ્ટ થઇને અન્ય માર્ગે ગમન કરી શકતા નથી. શિવાજીને દેશાદ્વાર કન્યકર્મ કરવાનું હતું તેથી તેની સામગ્રીઓદ્વારા તે કાર્ય માં પ્રવૃત્ત થયો પરન્તુ અન્ય રૂપવતી સ્ત્રીઓમાં તે આસકત થયે નહિ તેથી તે સ્વકાર્યની સિદ્ધિમાં વિજય પામ્યો. અલાઉદૃીન વગેરે બાદશાહેાએ પરસ્ત્રીમાં આસકિત ધારણ કરી તેથી તેઓ સ્વકાર્યમાં આગળ વધી શક્યા નહિ અને સ્વવંશની ચિરસ્થાયિતાના પાયો મજબૂત કરી શક્યા નહિ. પૃથુરાજ ચાહાણના પ્રધાનપુત્ર રાજ્યનિષ્ઠાથી ભ્રષ્ટ થઇને શાહબુદ્દીનની લાલચમાં ફસાયો તેથી હિંદુઓનુ રાજ્ય સદાને માટે પરદેશીઓના હસ્તમાં ગયું તેમાં ખાસ આતિભાવજ કારણીભૂત હતા. ચાંપાનેરના રાજાને પરસ્ત્રી પર આસિત થઈ તેથી તે રાજ્યકન્યકાર્યપ્રવૃત્તિના પ્રામાણ્યથી ભ્રષ્ટ થયો અને તેનુ રાજ્ય નષ્ટ થયુ. કરણઘેલાએ પ્રધાનની સ્ત્રી પર આસિત ધારણ કરી તેથી તેણે સદાને માટે ગુર્જરભૂમિને પરવશ કરી. શુભ આકિત અને અશુભ આસકિતને જાણવાથી પ્રથમ તે અશુભ આસકિતને દૂર કરી શકાય છે. ન્યાયપૂર્વક જે જે પદાર્થીની ધર્માદાનિમિત્ત આસિત ધારણ કરવી પડે છે તેને શુભાસિકત કહેવામાં આવે છે. શુભકષાયોપૂર્વક બાહ્ય પદાર્થની વાંછાને શુભાસક્તિ કહેવામાં આવે છે. વ્યકાર્યમાં જ્ઞાનીએ શુભાસક્તિ કરતાં સ્વજને વિશેષ મહત્ત્વ આપે છે; કારણ કે ફરજ માનીને અનાસિકતથી કાર્યાં કરતાં કષાયાની મન્નતા રહે છે અને ઉચ્ચ ધર્મમાર્ગોમાં ગમન કરતાં પ્રથમ ગૃહીત કાર્યામાં બંધાવાનું થતું નથી તેમજ સર્વ કાર્યાં કરતાં છતાં સર્વેથી ન્યારાપણાના નિસ્સંગભાવ અનુભવી શકાય છે. જે છે તે સર્વ સુખ ખરેખર આત્મામાં છે. તે વિના અન્ય કશું કઈ મારૂં જડ વસ્તુઓમાં નથી. અન્ય આત્માના પ્રસંગમાં આવીને મારે વ્યવહારમાર્ગે જે ફરજો બજાવવાની છે તે ખજાવવી પડે છે. જે કંઇ કરાય છે તે ફરજના લીધે જે કંઇ કરૂં છું તે ફરજોને લઇ કરૂ છું. મારી ફરજથી વિશેષ કંઇ કરી શકાતુ નથી તેમાં માન અને અપમાનની લાગણીને સેવવાની કઇ જરૂર નથી. “ કન્યકા૫ વા ફરજના આધીન થઈ અનાસકતભાવે મારે કન્યકા કરવાનાં એમાં અનાસકતભાવે જે જે અંશે પ્રવૃત્તિ થાય છે તે તે અંશે મુકતતા અનુભવાતી જાય છે ” એમ જે સ્વકીય ફરજને આચરે છે તે મનુષ્ય અનાસક્તભાવમાં વધતા જાય છે અને આસક્ત મનુષ્યો કરતાં આન્તરિકનિલે પતાને વિશેષ પ્રકારે ખીલવવા શકિતમાન્ થાય છે તેમજ તે કન્યકાર્ય પ્રવૃત્તિમાં આન્તરિકનિલે પતાએ નિષ્ક્રિય અને છે તથા બાહ્યથી સક્રિય વતે For Private And Personal Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૫૨ ). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. છે. જ્ઞાનયોગના અનુભવમાં જે જે કર્મયોગીઓ ઊંડા પ્રવેશેલાં હોય છે તેઓ અનાસકત બનીને નિર્વિષસર્પની પેઠે કર્તવ્યપ્રવૃત્તિથી સ્વપરને હાનિ કરી શકતા નથી; અનાસકત મનુષ્ય કર્તા છતાં અકર્તા બને છે, તેના બાહ્ય કાર્યો અમુક દૃષ્ટિએ દેશી જણાય છે છતાં આન્તરિકદેષભાવથી વિશ્વમાં આદર્શજીવનમાં મૂકવા સમર્થ થાય છે. પ્રવૃત્તિયોગને અધિકારી ખરેખર અનાસકત મનુષ્ય છે એવું અનુભવીને અનાસકતભાવની મહત્તા અને આસકિતની લઘુતાનું વિવેચન કરવામાં આવ્યું છે. બાહ્યથી નિષ્ક્રિય બનીને જે અનાસકિતને મેં ટાળી એમ માને છે તે મેહના સંસ્કારોથી બચી જતો નથી. જે સ્વાધિકારે જે જે સ્થિતિમાં પિતે હોય તેમાં જે જે કર્તવ્યપ્રવૃત્તિઓ કરવાની છે. તેઓને કર્યા છતાં નિર્લેપ રહે છે; તે ખરેખર અનાસકતભાવને અનુભવ કરી શકે છે અને આસકિતને ટાળવા પ્રયત્ન કરતો રહે છે, તેથી તે સ્વકર્તવ્યપ્રવૃત્તિથી ભ્રષ્ટ થઈ મન્દવીર્યવાન બનતા નથી. જે જે કાર્યો કરવાનાં હોય છે તે વિના અન્ય કાર્યના સંકલ્પવિકનો ત્યાગ કરીને જે મનુષ્ય સ્વકાર્યમાં અનન્ય ચિત્તવાળો થઈને રહે છે તે કાર્ય કરવાને અધિકારી ઠરે છે. અનાસકત મનુષ્યો અન્ય પદાર્થોની આસકિતના અભાવે જે જે કાર્યો કરવાના છે તેમાં ઉપયોગ રાખી શકે છે અને અન્ય બાબતનાં સંકલ્પવિકને ત્યાગ કરી શકે છે. શેઠ દેરાસરમાં પૂજા કરવાને ગયા છે, અને ચિત્ત તો ઢઢવાડામાં ભટકે છે ત્યારે તે દેરાસરમાં પ્રભુપૂજા અને ઢંઢવાડામાં ઉઘરાણી કરવાની-એ બેમાંથી કયું કાર્ય સારી રીતે સિદ્ધ કરી શકવાના હતા? અલબત્ત બેમાંથી એક પણ કાર્ય સિદ્ધ કરી શકવાના નહિ. પ્રસન્નચંદ્ર રાજર્ષિ સૂર્ય સંમુખ દૃષ્ટિ રાખીને ધ્યાન ધરતા હતા અને અન્તરમાં તે યુદ્ધના વિકાસંકલ્પવડે વર્તતા હતા. તેથી તેઓ નરકગતિયોગ્યદલિક ગ્રહણ કરતા હતા. જે જે કાર્યો કરવાનાં હોય તે શૂન્યોપયોગથી અર્થાત્ શૂન્યચિત્તથી થાય અને અન્ય કાર્યોના સંકલ્પવિલ્પમાં મન રમ્યા કરે છે તેથી તે તે કાર્યોની સિદ્ધિમાં અનેક વિને સ્વહસ્તે થાય એમાં શું આશ્ચર્ય ? અલબત્ત કંઈ પણ આશ્ચર્ય નથી. શેઠ કાયેત્સર્ગ ધ્યાનમાં સાધુ બનીને ઉભા રહેલાં છે અને મનમાં પુત્રોના કાર્યોની ચિન્તા કરે છે તેથી તે સ્વકાર્યપ્રવૃત્તિમાં કયાંથી વિજય પામી શકે. શેખચલ્લીવત્ જે કંઈ કરે છે તે તેમાં હાનિ પ્રગટાવે એમાં કંઈ આશ્ચર્ય નથી. ભસવું અને આ ફાક એ બે કાર્યને ધાન એક સાથે કરી શકે નહિ તેમજ જે કાર્ય કરવાનું છે તેને ઉપયોગ મૂકીને શૂન્યચિત્ત તે કાર્ય કરવામાં આવે અને અન્ય બાબતોના વિકલ્પ અને સંકલ્પ કરવામાં આવે છે તેથી હસ્તધૂત કાર્યોમાં શક્તિયોને ફેરવી શકાય નહિ એ બનવા યોગ્ય છે. જે જે સ્વાધિકારે કર્તવ્ય કર્મો કરવાનાં હોય છે તેમાં ઉપયોગ ધારણ કરવો જોઈએ. એક નગરમાં એક સુવર્ણકાર રહેતો હતો. તે ઝાંઝરમાં ઝીણી કારીગરી ઝીણું ઓજારવડે કરતે. હતો. તે કાર્યમાં એટલે બધો અનન્ય ચિત્તવાળે ઉપયોગી બની ગયો હતો કે તેની For Private And Personal Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org 霸 વક્રાય પ્રવૃત્તિમાં ઉપચાગથી ફાયદા. ( ૧૫૩ ) આગળથી રાજાનું સૈન્ય ચાલ્યું ગયું તે પણ તેની ખખર તેને પડી નહિ એવી તેની અનન્યચિત્તતાથી તે ઝીણી કારીગરી કરવાની સ્વપ્રવૃત્તિમાં વિજય પામ્યો અને તેનુ દૃષ્ટાંત સર્વ લોકોને ગ્રહણ કરવા યોગ્ય થયુ. શ્રી વીરપ્રભુએ દ્વાદશ વર્ષ પર્યન્ત આત્મધ્યાનમાં ચિત્ત રાખ્યું અને કેવલજ્ઞાન પ્રકટાવ્યું. જે જે કાર્યાં કરવાનાં હાથમાં લીધા હોય તે તે કાર્યાંના સયમ કરવા જોઇએ અર્થાત્ તે કાર્યમાં ચિત્તને રમાવીને તદ્દીન અનાવવું જોઇએ. આહ્ય સાર્વજનિક વિશ્વોપયોગી અને સર્વોપયોગી કાર્યોમાં તન્મય બની જવુ જોઇએ અર્થાત્ તે તે કાર્યાંના ઉપયોગ રાખવા જોઈએ. કાર્ય પ્રવૃત્તિમાં અનન્ય ચિત્તવાળા થવાથી વ્યકાર્યાના ચારે તરફથી ઉપયોગ રહે છે અને તત્સંબધી કાર્ય ણુકી બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને તેથી અનેક શેાધેા કરી શકાય છે. એડીસન શેાધક અને દાકતર બેઝ જેવા શોધકો સ્વકાર્યમાં અનન્ય ચિત્તવાળા બનીને વિશ્વમાં અનેક પ્રકારની શોધો કરી રહ્યા છે. કર્તવ્ય કાર્યમાં એકમના થયા વિના તે કાર્યની સિદ્ધિમાં અનેક પ્રકારના વિક્ષેપો નડે છે. કન્યકાર્ય સબંધી ઉપયોગ ખીલવવા હોય તે કર્તવ્યકા માં ચિત્ત રાખીને અન્ય બાબતાના વિકલ્પે અને સંકલ્પાના ત્યાગ કરવેા જોઇએ. એક પાદરીના હસ્તથી લખાયલું નેપાલીયન એનાપા નું જીવનચરિત છે તેમાં લખ્યું છે કે નેપાલીયન એનાપાર્ટ જે કાર્યમાં પ્રવૃત્તિ કરતા તે કાર્યને ઉપયોગી બની જતા. નેપેલીયન ચાલતી લડાઇએ તે જે કાર્યમાં પ્રવૃત્ત થતા હતા તેમાં એકમના બની જતા હતા. જ્યારે તે ખાવા બેસતા હતા ત્યારે ખાવાના વિચારા વિના અન્ય બાબતના વિકલ્પસ’કપાને કરતા નહતા. જ્યારે ઉંઘવાના વખતે ઉંઘતા ત્યારે સર્વના દેખતાં તુર્ત ઉંઘી જતા અને જાગવાના ટાઈમે તુર્ત જાગી જતા. જ્યારે તે જે જે કાર્ય કરતા તે વિના અન્ય બાબતામાં ઉપયોગ દેતા નહતા; તેથી તે ક્ષાત્રવીર કર્મયોગી કહેવાયો. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય જે કાર્યની પ્રવૃત્તિમાં યોજાતા, તેને ઉપયોગ રાખીને અન્ય બાબતોના વિકલ્પસ કલ્પાને કરતા નહતા. એવી તેમની કાર્યપ્રવૃત્તિમાં અનન્ય ચિત્તવૃત્તિ હોવાથી તેઓ અનેક ગ્રન્થા રચવાને શિતમાન્ થયા હતા. રાધાવેધસાધા સ્વકાર્ય પ્રવૃત્તિમાં ઉપયોગ રાખીને અન્ય વસ્તુ સંબંધી વિકલ્પસ કલ્પાને કરતા નથી તેથી તે સ્વકાર્યમાં વિજય મેળવી શકે છે. વિદ્યાથી જે જે બાબતાને વિદ્યાભ્યાસ કરે છે તેમાં એકમના બનીને અન્યકાર્યના વિચારાના વિકલ્પે અને સકલ્પાના ત્યાગ કરે છે તેા તે વિદ્યાધ્યયનમાં વિજય મેળવી શકે છે; અન્યથા નાપાસ થાય છે. યોગી પેાતાની જે જે યોગપ્રવૃત્તિયોને આદરે છે તેમાં જે કાળે જે ક્ષેત્રે જે પ્રવૃત્તિ સેવે છે તેને પિરપૂર્ણ ઉપયોગ ધારણ કરે છે તે યોગપ્રવૃત્તિની સિદ્ધિ કરી શકે છે અને તે જો સ્વકાર્ય પ્રવૃત્તિ અન્ય વિકલ્પસ કલ્પાને સેવે છે તે તે સ્વકાર્ય પ્રવૃત્તિની સિદ્ધિ કરી શકતા નથી. શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ ૨૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧પ૪ ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. સ્વધ્યાનકાર્યમાં એકમના થઈ વિચરતા હતા અને અન્ય જાતના વિક૫સંકલ્પને વારતા હતા તેથી તેઓ ઉરચ પરમાત્મપદ પ્રાપ્તિ માટે અપ્રમત્ત એગી બન્યા હતા અને વિશાલભાવનાએ સ્તવન અને પદના ઉદગાર પ્રકાશવા સમર્થ થયા હતા. જે કર્તવ્યકાર્ય સાથે પરિપૂર્ણ ઉપયોગી બનતો નથી તે વિદ્વાન શોધક જ્ઞાની સ્થાની યોગી કવિ અને ભક્ત બનવાને શક્તિમાન્ થતો નથી. આ વિશ્વમાં જે જે મહાત્માઓ પ્રસિદ્ધ થયા છે તે કર્તવ્યકાર્યના ઉપયોગી હતા એમ તેઓના ચરિત પરથી અવબોધાય છે. મનુષ્ય કર્તવ્ય કાર્યને ઉપયોગી થવાથી અને અન્ય વિકલ્પસંકલ્પ વારવાથી કર્તવ્ય કર્મનો વાસ્તવિક મેગી બની શકે છે. કર્તવ્ય કાર્યમાં એક સરખે ઉપયોગ રહે અને અન્ય બાબતના વિકલ્પસંક૯પે ન થાય એ અભ્યાસ સેવવો જોઈએ. કર્તવ્ય કાર્યને ઉપગ ન રહે અને અન્ય બાબતના વિકલ્પસંકલપો થાય એ આત્મશકિતને ખીલવવામાં મહાવિધ્ર છે. યેગાભ્યાસ કરીને કર્તવ્ય કાર્યમાં ઉપયોગ રહે એવું ઉપયોગબલ પ્રકટાવવું જોઈએ. મનના ઉપર આત્માને દાબ રહે છે તે જ અન્ય બાબતના મનદ્વારા વિકલ્પસંકલ્પ થતા નથી. યોગી જે કઈ યેયમાં મનને યોજે છે તો તે ધ્યેયને મકી તેને અન્યત્ર મન જતું ન એ પ્રમાણે જે કર્તવ્ય કાર્યમાં પ્રવૃત્તિ કરી હોય તેને અન્ય બાબતમાં યદિ મન ન જઈ શકે તે મનમાં વિકલ્પસંકલ્પ થઈ શકે નહિ. મનને જે બાબતમાં યોર્યું હોય તેમાં ને તેમાં રહે અને અમુક સમય પર્યંત અન્ય બાબતનો વિકલ્પસંક૯૫ ન થાય એવા અભ્યાસમાં સ્થિર થવાય તો અનેક જાતની તે તે કાર્ય સંબંધી રોધખોળ કરી શકાય છે. એક બાબતમાં મન રમવાથી મનની સર્વ મનનશકિત ખરેખર તે બાબતનું કાર્યો કરે છે અને તેથી તે બાબતને વિશેષ ઉપગ પ્રકટતાં અનેક પ્રકારનું તે સંબંધી જ્ઞાન થતાં નવું શોધી શકાય છે. શારીરિકબળના ચેરો મન પણ એક પદાર્થમાં ઉપયોગી રહે છે અને તેથી કર્તવ્ય કાર્યની અનેક ગંભીર ગુંચવણોને નિવેડો કરી શકાય છે. આત્મજ્ઞાનીઓ જે જે બાબતને હાથમાં ધરે છે તેને ઉપગ ધારણ કરે છે તેથી તેઓ અન્ય વિકલ્પ-સંકલ્પરૂપ પ્રમત્તતાને નાશ કરી શકે છે. જે જે કર્તવ્યકાર્ય કરવાનું હોય તેમાં મનને એવી રીતે રમાવવું જોઈએ કે જેથી અન્ય બાબતના વિકલ્પ-સંક૯પ ન થાય. કર્તવ્યકાર્યમાં મનને રમાવવું એ વાક્યથી એવો અર્થ ગ્રહણ ન કરવો કે કાર્યમાં અશુભ રાગાદિના તીવ્રભાવે આસક્ત થવું; જ્યાંસુધી કર્તવ્યકાર્ય કરતાં અન્ય બાબતના વિકલ્પ–સંકલ્પ આવે છે ત્યાં સુધી કાર્યગીના તાબામાં મન આવ્યું નથી અને તેથી કાર્યગીએ અવબોધવું કે મનના ઉપર મારે કાબૂ જ્યાં સુધી આવ્યું નથી ત્યાં સુધી તેને તે કાર્ય કરવામાં પ્રમત્ત છું. સ્વાધિકારે કર્તવ્ય કાર્ય જે જે કરાતું હોય તે વિના અન્ય બાબતોના વિકલ્પ–સંકલ્પ આવવાથી કાર્ય કરવામાં અનેક વિક્ષેપ ઊભા થવાથી સુંદરરીત્યા તે કાર્ય થઈ શકતું નથી. નિયમ એવો છે કે For Private And Personal Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વકાર્ય પ્રવૃત્તિમાં ઉપયોગથી ફાયદા. ( ૧૫૫ ). જેમાં સ્વચિત્ત લાગે છે ત્યાં લક્ષ્ય રહે છે. જ્યાં પિતાનું ચિત્ત લાગતું નથી ત્યાં દેહવ્યાપાર હોય તે પણ શું? અર્થાતુ કંઈ નહિ. કાર્યને ઉપયોગી મનુષ્ય પ્રત્યેક કાર્યમાં | વિજય મેળવે છે અને ધારેલી કાર્યસિદ્ધિમાં વિજય મેળવી શકે છે. કાર્યને ઉપ લી કાર્યસિદ્ધિમાં વિજય મેળવી શકે છે. કાર્યને ઉપયોગી મનુષ્ય કાર્યપ્રવૃત્તિમાં જાગતે રહે છે અને કર્તવ્યકાર્યપ્રવૃત્તિમાં અન્ય વિકલ્પ-સંક૯પના યેગે ઉંઘતો રહે છે અને તેથી ગંભીર ભૂલેને પણ ત્યાગ કરી શકે છે. પ્રત્યેક બાબતમાં ઉપગે ધર્મ છે અને અનુપગે અધર્મ છે. પ્રત્યેક કર્તવ્ય કાર્યની અનેક બાબતો પર અત્યંત લક્ષ આપવાની જરૂર છે અને ત્યાં કર્તવ્ય કાર્યના ઉપયોગ વિના બની શકે તેમ નથી. શતાવધાન સહસાવધાન આદિ શક્તિથી કર્તવ્ય કાર્યને ઉપગ ધારી શકાય છે. જે મનુષ્ય કર્તવ્ય કાર્યના ઉપયોગથી ભ્રષ્ટ થાય છે તે સ્વફરજને ચૂકી જાય છે. કર્તવ્ય કાર્યને ઉપયોગી જાગતો છે અને કર્તવ્ય કાર્યને અનુપયોગી ઉંઘતે છે. કર્તવ્ય કાર્યને ઉપયોગી સ્વપ્રતિપક્ષીઓથી છેતરાતા નથી અને કર્તવ્ય કાર્યને અનુપયેગી સ્વપ્રતિપક્ષીઓથી છેતરાય છે અને કર્તવ્ય કાર્યની ભ્રષ્ટતા સાથે તેની અવનતિ થાય છે. યુદ્ધાદિ જે જે કર્તવ્ય કાર્યમાં જે જે મનુષ્ય નિયુક્ત થયે હોય છે તેમાં તે યદિ અનુપયોગપણે વર્તે છે તો તે મેટી હાર ખાઈ બેસે છે. સિકંદરની સાથે અનંગપાળ કર્તવ્યકાર્યમાં અનુપગપણે વર્તવાથી યુદ્ધમાં પરાજ્ય પામ્યું હતું. પૃથુરાજચૌહાણે કર્તવ્ય કાર્યમાં ચારે બાજુઓને ઉપગ રાખીને શાહબુદ્દીન સાથે યુદ્ધ કર્યું હોત તે પિતાના પક્ષમાં થએલી ફુટ-વા ક્યા ભાગમાં નબળાઈ છે તે સહેજે જાણી શકત અને તેથી હારી શકત નહિ. બૌદ્ધધર્મના ઉપદેશક સ્વકર્તવ્ય કાર્યના ઉપયોગી રહીને પ્રવર્યા હોત તો તેઓને હિન્દુસ્થાન બહાર જાવાને વખત ન આવત. જૈને પ્રત્યેક ધાર્મિકકાર્યમાં ઉપયોગ પણ પ્રવર્યા હોત તો જેનોની સંખ્યા ઘટવાનો અને પ્રત્યેક ધાર્મિક અંગની શિથિલતાને સમય પ્રાપ્ત થાત નહિ. કાર્યમાં મન દઈને અર્થાત્ ઉપગ દઈને જે મનુષ્ય અન્ય બાબતના વિકલ્પસંકલ્પને ત્યાગ કરે છે તેઓ વાસ્તવિકકર્મવેગી બને છે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર અને ત્યાગીવર્ગ સ્વીકાર્યમાં ઉપયોગ ધારીને અન્ય વિકલ્પસંકલ્પને ત્યાગ કરે છે તો તે અનેક પ્રકારના અનુભવ પ્રાપ્ત કરી શકે છે. ગણિત વગેરે શાસ્ત્રોની કાર્યપ્રવૃત્તિમાં ઉપયોગ રાખ્યા વિના એક ક્ષણ માત્ર પણ ચાલી શકે તેમ નથી. પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ કાર્યપ્રવૃત્તિમાં મન રાખીને અન્ય બાબતના વિકલ્પસંક૯પને ત્યાગ કર્યા વિના આત્મોન્નતિ વસ્તુતઃ થઈ શક્તી નથી. જે જે કાર્ય કરવું હોય તેમાં મનને વેજી રાખવું એ કાર્ય અતિમહાન છે. સારાંશ કે સ્વીકાર્ય પ્રવૃત્તિમાં ઉપગ રાખીને તે વખતે અન્ય કાર્યોના વિકલ્પસંકલ્પ ન કરવા. સાંસારિક કર્મપ્રવૃત્તિ સમયે સાંસારિકકર્મ પ્રવૃત્તિને ઉપગ રાખ અને ધાર્મિક કાર્યપ્રવૃત્તિ સમયે વ્યાવહારિકકાર્ય પ્રવૃત્તિના સંકો અને વિકલ્પને ત્યાગ કરવો જોઈએ. સામાયિકકાર્ય કરતી વખતે અન્ય For Private And Personal Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬ ) શ્રી કર્મળ ગ્રંથ-સવિવેચન. બાબતના વિકલ્પ અને સંકલ્પ કરવાથી સામાયિકબલની વૃદ્ધિ થતી નથી. વિદ્યા વ્યાપાર સેવા ક્ષાત્રકર્મ અને ધર્મકાર્ય કરવાના સમયે જે કાર્ય કરવામાં પ્રવૃત થવામાં આવ્યું હોય તેને મૂકી અન્ય કે જે તે વખતે અકર્તવ્યરૂપ હોય તેને વિકલ્પસંકલ્પ કરવાથી તે તે કાર્યની હાનિ થાય છે અને આત્માની અવ્યવસ્થિત શક્તિ થઈ જાય છે અને તેથી સ્વશક્તિોને અત્યંત દુરુપયોગ થઈ જાય છે. અએવ આવશ્યક કર્તવ્યકાર્ય કરતી વખતે અન્ય બાબતના સંક૯પવિકોને આવતાંજ શમાવવાની–દબાવવાની પ્રવૃત્તિ સેવવી જોઈએ. કર્તવ્ય કાર્યમાં મનને રેકી રાખવાને પ્રતિદિન અભ્યાસ સેવવો જોઈએ. અભ્યાસવડે ગમે તેવાં દુઃસાધ્ય કાર્યો પણ સુસાધ્ય થઈ શકે છે. આવશ્યક કર્તવ્યકાર્યમાં જ ઉપયોગ રહે અને અન્ય બાબતોના સંકલ્પવિક ન પ્રકટે તે માટે જે જે કાર્ય જે જે વખતે કરવામાં આવતું હોય તે તે પ્રસંગે તે તે કાર્યના સૂક્ષ્મ પ્રદેશમાં મનને રૂંધી રાખવું અને અન્ય બાબતમાં મન જાય તે મનને શિખામણ દઈ પાછું ખેંચી લેવું એવી રીતે કાર્યપ્રવૃત્તિમાં માનસિક પ્રતિક્રમણ કરીને દઢાભ્યાસી થવું જોઈએ. જે મનુષ્ય ખરા અન્તઃકરણથી પ્રયત્ન કરે છે તે ઘણે અંશે આ બાબતમાં વિજય મેળવી શકે છે અને વિશ્વને આશ્ચર્ય પમાડે એવાં કાર્યો કરી શકે છે. જેમ જેમ આ બાબતને પરિપૂર્ણ અભ્યાસ કરવામાં આવે છે તેમ તેમ સ્વકાર્યમાં ઉપગ રાખવાની શક્તિની વિશેષ ખીલવણી થાય છે. જે જે યોગીઓ આ વિશ્વમાં સમર્થ થયા અને જેઓએ ધર્મનો ઉદ્ધાર અને ધર્મનો પ્રચાર કરી વિશ્વમાં અમર નામ રાખ્યું છે તે ખરેખર કર્તવ્યકાર્યમાં એક સરખો ઉપયોગ રાખવાથી અને તે વિના અન્ય બાબતને સંકલ્પવિક૯૫ ત્યાગ કરવાથી જ જાણવા. અધ્યાત્મશક્તિોના અભ્યાસીઓ કર્તવ્યકાર્યનો ઉપયોગ રાખવાની ઘોષણા કરી રહ્યા છે. આત્મજ્ઞાનીઓ આત્મસ્વરૂપને ઉપગ રાખ્યા કરે છે અને તેની સાથે બાહ્ય કર્તવ્યકાર્યને ઉપગ રાખીને પ્રવૃત્ત થાય છે. આત્મજ્ઞાની એવા કર્મગીએ સદ્ગુરુદ્વારા સ્વકાર્યો પ્રવૃત્તિથી ભિન્ન અન્ય બાબતના સંકલ્પવિક૯પ વારવાની શક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. આત્મધ્યાન અને આત્મસમાધિ પ્રાપ્ત કરવામાં પણ અન્ય બાબતના વિક૯પો નિવાર્યા વિના કદાપિ છૂટકે થવાનું નથી. જે જે લૌકિક વા લોકોત્તર આવશ્યક કાર્યો કરવાનાં છે તેમાં કાર્યસિદ્ધિ કરવાને માટે અન્ય બાબતોના વિક૫સંક૯પે ત્યાગ કરવાજ જોઈએ. શ્રી ભદ્રબાહ ઉમાસ્વાતિવાચક હરિભદ્રસૂરિ અને શ્રી હેમચંદ્ર વગેરે આચાર્યોએ લોકોત્તર ધર્મમાં અન્ય બાબતોના સંકલ્પવિકલ્પને ત્યાગ કરવાનો વિશેષ અભ્યાસ સેવ્ય હતો તેથી તેઓ ધાર્મિક મહાકાર્યો કરવાને શક્તિમાન થયા હતા. આધ્યાત્મિક મહતી ઉત્તમ શકિત પ્રાપ્ત કરવામાં વિશ્વહિતાર્થે વા સ્વાત્મહિતાર્થે પ્રવૃત્ત થવામાં અનેક દેને ધારવામાં અને આત્મશકિત ખીલવવામાં જે કાર્યો કરવામાં આવે તેને ઉપયોગ અને અન્ય બાબતના વિક૫સંક૯પ કરવાની ટેવને વારવી જોઈએ. અન્ય બાબતના વિકલ્પ For Private And Personal Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ અકરણીય કાર્યોથી અવનતિ. ( ૧૫૭ ) સંકલ્પા કરવાથી જે કાર્ય કરવા માંડયું હોય તેમાં આત્મશક્તિયાના પરિપૂર્ણ ઉપયોગ થઈ શકતા નથી. અતએવ મનુષ્યએ કમચગીની ઉચ્ચદશા પ્રાપ્ત કરવા માટે અને સ્વકન્યકામાંને સારી રીતે કરવા માટે અન્ય ખાખતાના સંકલ્પવિકલ્પાના ત્યાગ કરવા જોઇએ. જેની મતિ પ્રત્યેક કન્યકાર્યામાં સાક્ષીભૂત થઈને વતે છે અર્થાત્ હું કર્યાં હું ભાતા ઇત્યાદિ અહુવૃત્તિ યુક્ત થઇને કર્તવ્યકાર્યાંમાં લેપાતી નથી તે મનુષ્ય વસ્તુતઃ કાર્ય કરવાને અધિકારી બને છે; પણ આની સાથે અવબાધવાનું કે જેણે પેાતાનાં જે જે કર્તવ્યકમાં હાય તેના જેણે નિર્ણય કર્યાં છે તેને કર્તવ્યકના અધિકાર છે. મનુષ્ય કઈ ને કંઈ કાર્યાં તે વિશ્વમાં કરે છે પરન્તુ દ્રવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે ચાગના અધિકાર પ્રમાણે કાર્યોં કરાય છે વા નહિ તેના નિશ્ચય કર્યાંવિના કદાપિ આગલ પ્રગતિમામાં પૂર્ણ કયોગી બની શકતા નથી. જેણે પોતાના કર્તવ્યકમના અધિકારના નિય કર્યાં નથી તે ખરેખર આ વિશ્વમાં રણુરોઝ સમાન અબાધવા. કર્તવ્યકાના સ્વાધિકારે નિર્ણય કરવા એ કઇ સામાન્ય વાત નથી. વિશ્વમાં મોટા મોટા મનુષ્ય પણ સ્વાધિકારે સ્વાવસ્થા પ્રમાણે કયાં કયાં કાર્યાં કરવા યોગ્ય છે. તેને નિશ્ચય કરવાને શક્તિમાન્ થતા નથી અને ઊલટું અકરણીય કાર્ટ્રાને કરી અવનતિમા પ્રતિ પ્રયાણ કરે છે. જે જે કાર્યાં કરવાની સ્વશીષે ફરજ પડેલી હાય અને જે કર્તવ્ય હાય તથા આવશ્યક હોય તેનેા ચારે બાજુઓના નિણૅય કરવાથી સ્વાધિકાર કર્તવ્યકાના નિશ્ચય થાય છે. નિીત સ્વાધિકારી મનુષ્ય જે જે કાર્યમાં પ્રવૃત્ત થાય છે તેમાં તેને સંશય રહેતા નથી અને અનિશ્ચિતપ્રવૃત્તિ રહેતી નથી. અનિશ્ચિતકાવૃત્તિથી આત્મા પરિપૂર્ણ પ્રયત્ન કરી શકતા નથી. અનિશ્ચિતકાવૃત્તિમાન્ મનુષ્ય આ વિશ્વમાં ઉષ્ણસ્પન ગંધની દશાને વા ત્રિશંકુરાજાની દશાને પામે છે અને તે કાર્યપ્રવૃત્તિનું આદર્શજીવન કરવાને શક્તિમાન્ થતા નથી. દેવલાકમાં ઉત્પન્ન થએલા દેવા પ્રથમ પેાતાને પૂર્વકરણીય શું છે? અને પશ્ચાત્કરણીય શું છે ? તેના અન્યદેવને પૃચ્છી નિર્ણય કરે છે પશ્ચાત્ સ્વકાર્ય કરવાને પ્રવૃત્તિ કરે છે તેથી તે કલ્પવ્યવહાર પ્રમાણે બાહ્યકાર્યાં કરીને વિષ્ણુધની પદવી પ્રાપ્ત કરે છે. કોઈ ચક્રવર્તીરાજા રાજ્યસિંહાસન પર બેસે છે ત્યારે પ્રથમ સ્વયાગ્ય જે કાર્યો કરવાનાં હાય છે તેને વિવેકપૂર્વક નિર્ણય કરે છે અને પશ્ચાત્ સર્વકાર્યાં નિયમસર કર્યાં કરે છે. જો તે સ્વાધિકાર કર્તવ્યકાના નિર્ણય કર્યાવિના પ્રવૃત્તિ કરે તે રાજ્યસિહાસનથી ભ્રષ્ટ થઈ શકે. પ્રત્યેક મનુષ્યે દેશ કાલ જાતિ કુલ અવસ્થા વય અને ધા આદિવડે સ્વકન્યકા ના નિણૅય કરવા જોઇએ. પેાતાની બાલ્યાવસ્થા યુવાવસ્થા વૃદ્ધાવસ્થા પેાતાની કર્તવ્યશકિત આજીવિકાદિ બાબતેામાં અનુકૂળસ્થિતિ અને પ્રતિકૂળ સ્થિતિનો વિવેક તથા કયાં કયાં કાર્યો કરવાને સ્વશક્તિ ખીલેલી છે, અમુક ખાખતામાં સાનુકૂલ અને પ્રતિકૂલ સચેાગા કયા છે તેના નિશ્ચય કરવાથી સ્વાધિકારના નિશ્ચય થાય છે, કન્યકાર્યની ચારે For Private And Personal Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૫૮ ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. ક તરફની સાધ્ય અને અસાધ્ય બાજુઓ તપાસવી અને તે પોતાનાથી થઈ શકે તેમ છે કે નહિ તેને પરિપૂર્ણ નિશ્ચય કરે કે જેથી પશ્ચાત્ તે તે કાર્યોનો પ્રારંભ કરીને ત્યજી દેવાં ન પડે. જે અધિકારને પ્રાપ્ત કરવામાં આવે તે સ્વગ્ય છે કે કેમ તેને પ્રથમથી નિર્ણય કર જોઈએ. સ્વાધિકારનો નિર્ણય કર્યો એટલે તેમાં સાક્ષીભૂત મતિ ધારણ કરીને પ્રવૃત્તિ કરવી. દેરંગી દુનિયાના અભિપ્રાય ઉપર સ્વાધિકારને નિર્ણય ન રાખે પરન્ત સ્વબુદ્ધયા સ્વાધિકારને જ્ઞાનીયાની ગમ લઈ નિર્ણય કરવો અને પશ્ચાત અધિકાર જે જે કાર્યો કરવાનાં હોય તેમાં સાક્ષીભૂત મતિ રાખીને પ્રવૃત્તિ કરતાં દુનિયાને દેરંગી અભિપ્રાય શ્રવણ કરવા જરા માત્ર લક્ષ્ય દેવું નહિ. સ્વાધિકારકર્તવ્ય માર્ગમાં આ પાર કે પિલે પાર એવો નિશ્ચય કરીને પ્રવૃત્ત થવું કે જેથી અન્ય કાર્યો અને અન્ય ઉચ્ચ જાતના અધિકાર પ્રાપ્ત કરવાને યોગ્યતા પ્રાપ્ત કરી શકાય. નિષ્ણુત સ્વાધિકારકર્તવ્ય કરતાં મૃત્યુ થાય છે તે મહત્સવ સરખું અવધીને અને અન્યની જરા માત્ર પરવા રાખ્યા વિના પ્રવૃત્તિપરાયણ થવું. આત્માની સાક્ષીમાં બ્રહ્માંડની સાક્ષીને નિર્ણય કરે. જ્યાં આત્માની સાક્ષી અને આત્માનો નિશ્ચય નથી ત્યાં બ્રહ્માંડની સાક્ષી અને નિર્ણયથી કાંઈ કરી શકાતું નથી. સ્વાધિકારકર્તવ્ય કાર્યોને નિર્ણય કર્યો એટલે સ્વકાર્યની અધી સિદ્ધિ થઈ એમ અવબોધવું; કર્તવ્ય કાર્યને અધિકારે નિશ્ચય કર્યા વિના જનસમાજસેવામાં સંધસેવામાં વિશ્વસેવામાં અને ધર્મસેવામાં પરમાર્થથી આભગ સમાપી શકાતો નથી અને વ્યષ્ટિની કલ્પવ્યવહાર દશામાં પરિપૂર્ણ પ્રવૃત્તિ કરી શકાતી નથી. અત એવ સ્વાધિકાર નિર્ણયની કેટલી બધી આવશ્યકતા છે તે સુને અવાધાયા વિના રહી શકાશે નહિ. અમુક કાર્ય કરવામાં અમુકનો અધિકાર છે કે નહિ તેને નિર્ણય ક્યની પૂર્વે અમુક કર્તવ્યમાં સ્વાધિકાર છે કે નહિ? તેનો નિર્ણય કરે એ આત્મન્નિતિ માટે ઉચ્ચ નિર્ણય અવધઅત એવ આમેન્નતિકારક ઉચ્ચ નિર્ણયથી જે જે કાર્યમાં પ્રવૃત્તિ થાય છે તેમાં આત્મશકિતયોનું સમર્પણ થાય છે અને આત્મન્નિતિકર્તવ્ય કાર્યમાં પ્રગતિ થતી જાય છે એમ અનુભવ કરે કે જેથી પ્રવૃત્તિથી પાછું પડી શકાય નહિ. સ્વાધિકારને નિર્ણય થયો એટલે સ્વયોગ્ય જે જે કાર્યો હોય છે તેમાં નિઃશંક પ્રવૃત્તિ થાય છે અને કર્તવ્યકાર્ય કરતાં અન્ય કાર્યો સંબંધી વિક૯૫સંકલ્પ વારી શકાય છે તથા કર્તવ્યકાર્ય કરતાં સાક્ષીભૂત મતિપૂર્વક જે જે દુઃખ સુખ ભોગવવા પડે છે તેમાં રતિ અરતિ થતી નથી તેમજ તેમાં સ્વજીવન વહેતાં સંતોષ ઉદ્દભવે છે. અતએ કર્તવ્ય કર્મ માટે સ્વાધિકારને નિર્ણય કરવો જોઈએ. જે જે કર્તવ્ય કર્મોને સ્વાધિકારે કરવાના હોય તેને પ્રથમ સ્વાધિકારનિર્ણય થયાથી અવબોધાઈ શકે. સ્વાધિકારનો નિર્ણય કરવાથી મનુષ્ય સ્વકર્તવ્યાકર્તવ્યની અનેક ગુંચવણમાંથી મુક્ત થાય છે અને પશ્ચાત્ તે અધિકાર પરત્વે કતવ્ય કાર્યોની સિદ્ધિ માટે પૂર્ણ હોંશ અને જોશથી પ્રવૃત્તિ કરે છે. સ્વાધિકાર સદા એક For Private And Personal Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ક્રત ન્ય ક્રમની ચેાગ્યતા, ( ૧૫૯ ) સરખા રહેતા નથી. આશ્રમભેદે અવસ્થાભેદે અને દેશકાલભેદે અધિકારનું પરાવર્તન થાય છે અને તેથી અધિકારભેદે કન્યકાર્યાનું પરાવર્તન થાય છે. અધિકારના પૂર્ણ નિર્ણુય કરીને સ્વક વ્યયેાગ્ય પ્રત્યેક કાર્ય માં આત્મા સાક્ષીભૂત થઈને વર્તે એવું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ. અનેક પ્રકારનાં નાટકા કરતા નાટકીયાએ અનેક વેષ અને અનેક ચેષ્ટાઓને પાત્રભેદે કરતા છતા પણ પાત્ર વેષ અને ચેષ્ટાઓમાં પેાતાને સાક્ષીભૂત માને છે; ફક્ત તે સ્વરજને અદા કરે છે; પરન્તુ હું અમુક પાત્ર જ છું તથા અમુક વેષધારી તથા ચેષ્ટાવાળા છું એવું તે માની લેતા નથી. તદ્ભુત્ સ્વાધિકાર ચાગ્ય કર્તવ્યકાને કરતાં સાક્ષીભૂત થઇને પેાતે વર્તવું જોઇએ. વેદાન્તદર્શનમાં વિદેહીજનક વગેરેનાં દૃષ્ટાન્ત તે માટે મેાજુદ છે. જૈનદર્શનમાં શ્રેણિક કૃષ્ણ વગેરે અન્તરાત્મા કે જે ભાવી પરમાત્માએ છે તેઓનાં દૃષ્ટાન્તાનુ અવલેાકન કરવું. સાક્ષીભૂત થઇને પ્રત્યેક કન્યકા કરતાં અનેક પ્રકારના અહંનૃત્યાદિ દોષોમાંથી મુક્ત રહેવાય છે અને આત્માની પરમાત્મદશા ખીલવવારૂપ અભ્યતર પ્રયત્નની પ્રગતિ થાય છે. પ્રારબ્ધયેાગે જે જે કર્યાં કરવાં પડે તે કર્યા વિના છૂટા થતા નથી પરન્તુ તેમાં સાક્ષીભૂત થઈને વર્તતાં દોષના હેતુઓ અર્થાત્ આસવના હેતુઓ તે સંવરના હેતુએ તરીકે પિરણમે છે અને સમાંહી છતાં સર્વેથી ન્યારા રહેવાની દશાનો અનુભવ આવે છે. બાહ્યથી અવલેાકતાં એમ અવબાધાય કે સાક્ષીભૂત થઈને સર્વકાર્ય કરવાં એ બની શકે નહિ; પરન્તુ આત્મભાવનાના ઉચ્ચ શિખર પર આરેાહીને દૃઢ નિશ્ચય કરવામાં આવે તે કાર્ય વાસના દેહવાસના કર્તવ્યવાસના કર્તાવાસના અને ભોક્તાવાસના આદિ અનેક વાસનાઓમાંથી પસાર થઇને અંશે અંશે સાક્ષીભૂત આત્માની દશા પ્રાપ્ત કરી શકાય અને માહ્ય કાર્યાં કરતાં આત્મા પોતે સાક્ષીભૂત થઈને વર્તી શકે એવી દશા પ્રાપ્ત કરી શકાય. આત્મજ્ઞાન-બ્રહ્મજ્ઞાનને પ્રાપ્ત કરીને તેના અનુભવપૂર્વક બાહ્ય કાર્યાં કરતાં અન્તરમાં સુરતા(સ્મૃતિ) રાખવાના અભ્યાસ સેવતાં સેવતાં સાક્ષીભૂત આત્મા ખની શકે છે. સાક્ષીભૂત પોતે બનીને સ્વાધિકારે કર્તવ્યકાનેિ કરવાં એ ધર્મ છે અને તેવી દશામાં રહેનારા વિશ્વમાં છતાં વિશ્વમુક્ત-જીવતાં છતાં જીવન્મુક્ત અને ભાગી છતાં ભાગમુક્ત અને સર્વમાં છતાં સવમુકત બનીને કન્યકર્મની ચેાગ્યતાને પામે છે. સાક્ષીભૂત આત્માવડે સમષ્ટિમાં પરસ્પરોવત્રઢો નીવાનામ્ એ સૂત્રના ભાવાર્થ પ્રમાણે જે કઈ કરાય છે, લેવાય છે અને દેવાય છે તેમાં અદ્ભુત પરમાર્થ કન્યકાર્ય રહેલું છે. જ્ઞાનકમ ચેાગીએ જે કઈ કરે છે. તે હિતાર્થે કરે છે. વ્યષ્ટિ અને સમષ્ટિ દૃષ્ટિએ અર્થાત્ પિંડ અને બ્રહ્માંડમાં ભાવનાદૃષ્ટિએ તેઓ સર્વત્ર આત્મા અને પરમાત્માને અવલેાકે છે. પિંડમાં અને બ્રહ્માંડમાં આત્મસત્તાષ્ટિએ તેઓ સર્વત્ર વ્યક્તિરૂપ દેહધારીઓને પરમાત્મારૂપે અવલાકે છે; તેથી તે અન્તરમાં સર્વ જીવા કે જે સત્તાએ પરમાત્માએ છે તેની સાથે સહજાનન્દથી એક રસરૂપે સ્વાત્માને અનુભવે છે. આત્મજ્ઞાની એવા કર્મ For Private And Personal Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . . -- - શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. યેગી દેહધારીઓના દેહા સામું દેખતા નથી, તેઓના મન સામું દેખતા નથી પરંતુ તેઓ આત્માઓના આત્મત્વને દેખીને તેની સાથે વાસ્તવિક સ્વાત્માને સંબંધ બાંધે છે અને સદા અન્તરમાં એવા ઉપગે વર્તે છે. આત્માની પરમાત્મતાને સર્વત્ર સમષ્ટિરૂપ અનુભવ કરનારા મહાત્માઓ કે જેઓ સર્વત્ર સમભાવને ધારણ કરીને સર્વ કાર્યોમાં સાક્ષીભાવપણે પ્રવર્તે છે તેઓ વસ્તુતઃ સર્વ કાર્યો કરવાની યોગ્યતા ધરાવે છે. સ્વની પાછળ તેઓ સ્વર્તવ્ય કાર્ય કરનારાઓની પરંપરાકારને વિશ્વમાં અસ્તિત્વ તરીકે મૂકે છે અને કર્તવ્ય કાર્યપરાડમુખ ન થતાં સદા પ્રવર્યા કરી પાપકર્મનો નાશ કરે છે. સ્વાધિકારનો નિર્ણય કરીને કર્તવ્યકર્મમાં સાક્ષીભૂત થઈને વિચરવું એજ ખરેખરી કર્મચગીની મહત્તા છે. નામરૂપના પ્રપંચમાં છતાં દશ્યમાં સર્વ પ્રકારની નામરૂપની વાસના ન રહે અને આત્મામાં સર્વ બ્રહ્માંડને દેખવાને અનુભવ આવે તથા સર્વત્ર બ્રહ્માંડમાં સ્વાત્મતાનો અનુભવ આવે ત્યારે સર્વ વિશ્વ કુટુંબરૂપ ભાસે અને તેમાં રહ્યા છતાં આત્માને ઉપયોગદષ્ટિએ સાક્ષીભાવ ખરેખર સર્વ કાર્યો કરતાં રહી શકે. ઉપર્યુક્ત આત્માને સર્વ કાર્યો કરતાં સાક્ષીભાવ રહે એટલે અવબોધવું કે સર્વ કાર્યો કરતાં અકર્તાપણું અને આનન્દની ઘેન તો સદા પ્રાપ્ત થવાથી આત્માને આનન્દ ખરેખર સાક્ષીભૂત થઈને આ વિશ્વમાં પ્રવર્તાય છે ત્યારે અનુભવાય છે અને તે વખતે પ્રવૃત્તિમાં છતાં અન્તમાં નિવૃત્તિનો અનુભવ આવે છે. આત્માની સાક્ષીભૂત દશા કરવા માટે જ્ઞાનીમહાત્માઓ કે જેઓ પ્રવૃત્તિમાં છતાં નિવૃત્તિ જીવન ગાળે છે અને આત્માને સર્વત્ર સાક્ષીભૂત તરીકે પ્રવર્તાવે છે તેઓની સંગતિ કરી તેઓના શિષ્ય બની કર્તવ્યકાર્યોમાં સાક્ષીભૂત થઈને રહેવાની શક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. આ વિશ્વના લોકો સ્વપ્રવૃત્તિમાં સાક્ષીભૂત બનીને પરમાત્મભાવનાથી પરમાત્માનો અનુભવ કરી શકે છે. સ્વાધિકાર નિણત કર્તવ્યાવશ્યકકાર્ય પ્રવૃત્તિના ત્યાગમાં મહાપાપ રહેલું છે એમ પ્રત્યેક મનુષ્ય અવધવું જોઈએ અને સાક્ષીભૂત થઈ નિણત સ્વાધિકારે કર્તવ્ય કાર્યોની યોગ્યતા પ્રાપ્ત કરવામાં સદા અપ્રમત્તશીલ રહેવું જોઈએ. નિર્ણત સ્વાધિકારી અને સાક્ષીભૂત આત્માની પેઠે સાધ્યક્તવ્યાનુષ્ઠાનમગ્ન અને નિષ્કામ કર્મગીને કાર્યની ચોગ્યતા પ્રાપ્ત થાય છે. અલિપ્તસાક્ષીભૂત થઈને સાધ્યાનુષ્ઠાનમાં મગ્ન રહેવું એ કેવી રીતે બની શકે ? તેના ઉત્તરમાં જણાવવાનું કે-સાધ્યકર્તવ્ય કાર્યમાં આત્માની પરમાત્મભાવનાવડે સુરતા લગાડીને મગ્ન થઈ જવું અને તેની સાથે કર્તવ્ય કાર્યનું વાસ્તવિક રૂપ પણ અવલેક્યા કરવું. અનેક પ્રકારના શુભ હેતુઓ વડે શુભ ભાવનાથી સાધ્યાનુકાનમાં મગ્ન થવાનું નિર્ધારવું એમ કહેવાથી સાક્ષીભૂતતા અને નિર્લેપતાને જે દૃષ્ટિએ ધારણ કરવાની છે તેમાં કઈ જાતને વિરોધ આવતો નથી. જે મનુષ્ય કર્તવ્યકાર્યમાં તે તે બાબતની અનેક પ્રકારની શુભ ભાવનાઓથી મગ્ન થઈને નિષ્કામ કર્મચગી થઈ પ્રવર્તે છે તે ખરેખર For Private And Personal Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિષ્કામ મનુષ્પોની મહત્તા. સ્વાત્માની ઉન્નતિ કરી શકે છે. શુભાશુભ લાગણીઓ અને ઈચ્છાઓથી સ્વાત્માને માટે મુક્તતા સ્વીકારી અને આદરીને જે મનુષ્ય કર્તવ્યસાધ્ય કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે તેજ ખરેખર કાર્યને અધિકારી છે અને તેજ નિષ્કામ કર્મગી બનીને પ્રવૃત્તિરણક્ષેત્રમાં આત્માની શક્તિઓથી ધૂમે છે. સ્વાત્માને માટે કોઈ સ્વાર્થિકકામના વિના અને તેમજ વિશ્વ માટે નિષ્કામ દશાએ સ્વફરજ અદા કરવાની દૃષ્ટિએ જે મનુષ્ય સાધ્યક્તવ્યકર્મોને કરે છે તે જ મનુષ્ય ખરેખર કર્મયોગી બની શકે છે. નિષ્કામ મહાત્માને દેવિકાબલની પ્રાપ્તિ થાય છે અને તેથી તે કામનાઓને જીતી આ વિશ્વમાં દેવની કેટીમાં ભળે છે અને પશ્ચાત્ તે જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્મથી વિમુક્ત થાય છે. નિષ્કામભાવનાએ સ્વાધિકારે પ્રત્યેક કાર્ય કરતાં પ્રામાણ્ય અને સ્વતંત્ર જીવનની પ્રગતિ કરી શકાય છે અને તેથી સ્વાત્મચારિત્ર્યની અને પ્રવૃત્તિની વિશ્વમનુષ્ય પર સારી અસર થતાં વિશ્વ લોકોને સ્વકાર્યમાં સાહાચ્ચીભૂત કરી શકાય છે. નિષ્કામ મનુષ્યની ચક્ષુમાં ઈશ્વરીપ્રકાશ વહે છે અને તેથી તેની આંખથી સર્વ મનુષ્ય અંજાઈ જાય તથા તે પ્રતિકૂલત્વને ત્યાગ કરી સાનુકૂળભાવને ધારણ કરી શકે છે. નિષ્કામભાવ અને નિષ્કામ પ્રવૃત્તિવિનાની સર્વ પ્રવૃત્તિમાં સદોષતા રહે છે અને તેથી આત્મોન્નત્તિમાં વિદ્યગે આગળ વધી શકાતું નથી. નિષ્કામભાવથી મનુષ્ય કેઈના સ્વાથી તેજમાં અંજાતું નથી અને તે રજોગુણ તથા તમે ગુણની વૃત્તિ અને તેના પ્રપંચથી મુક્ત રહી શકે છે. નિષ્કામ કર્મયેગી આવશ્યક કર્તવ્ય કરજોમાં નાસીપાસ થતાં હતવીર્ય થઈ શકતું નથી. તે તે ગમે તેવી દશામાં સ્વર્તવ્યકર્મોને કર્યા કરે છે અને જે કાલે જે કાર્ય કરવા ગ્ય હોય છે તે અન્તરથી સાક્ષીભૂત થઈને કર્યા કરે છે. જે મનુષ્ય નિષ્કામતાને ધારણ કરે છે તેજ મનુષ્ય કદાગ્રહને ત્યાગ કરીને કર્તવ્યકોને કરી શકે છે. નિષ્કામતાની સાથે કદાગ્રહરહિતતાને નિકટને સંબંધ છે. એકદમ નિષ્કામદશાને પ્રાપ્ત કરવી એ વાત તો આકાશકુસુમવત્ સમજવી. મન વાણી અને કાયામાં ઈશ્વરી શક્તિનો વાસ થાય છે તેથી તે આત્મા વસ્તુત: અન્તરદષ્ટિથી પરમાત્મરૂપે ખીલતા જાય છે. નિષ્કામદશાને પરિપૂર્ણ પ્રાપ્ત કરનાર શરીરી છતાં સાકાર પરમાત્મા ગણાય છે અને પિતાની શુદ્ધતાથી તે અને શુદ્ધ કરવા સમર્થ થાય છે. નિષ્કામીગીઓ અનેક કાર્ય પ્રવૃત્તિઓની મધ્ય અને અનેક કામ્ય પદાર્થોની મધ્યે રહીને અન્તરથી નિષ્કામતાયોગે નિર્લેપ રહી શકે છે. આર્યાવર્તમાં નિષ્કામ કર્મચગીઓ જ્યારે ઘણું પ્રમાણમાં પ્રગટશે અને જનસમાજની અનેક પ્રકારની સેવામાં સર્વસ્વાર્પણ કરશે ત્યારે આર્યાવર્તની વાસ્તવિક સાત્વિક પ્રગતિ થશે અને સર્વ દેશની સાત્વિક પ્રગતિ કરવા આર્યજને મન વાણી અને કાયાથી પ્રવૃત્ત થશે. જ્યારે વ્યાવહારિક અને ધાર્મિક કેળવણી આપતાં તેની સાથે નિષ્કામદશાનો બંધ ૨૧ For Private And Personal Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કર્મયોગ ગ્રંથ વિવેચન. આપવામાં આવશે ત્યારે વિદ્યાકર્મ ક્ષાત્રકર્મ વૈશ્યકર્મ અને સેવાકર્મમાં પ્રત્યેક ભિન્ન ભિન્ન કર્મચગીની નિષ્કામદશાએ પ્રવૃત્તિ થશે અને તેથી સર્વ વ્યષ્ટિઓના સમૂહભૂત સમણિરૂપ જગતની દિવ્યતામાં અત્યન્ત શુભ પ્રગતિ થશે. આ વિશ્વમાં નિષ્કામકર્મ પ્રવૃત્તિની જેટલી ઉરચતા છે તેટલી અન્ય કોઈની નથી એમ અનુભવષ્ટિથી વિચાર કરતાં અવબોધાશે. નિષ્કામકર્મવેગીને કેઈપણ જાતની વ્યક્તિ અંગે વા અન્ય કામના નહિ હોવાથી તે સંસારમાં વ્યાવહારિક વા ધાર્મિક કઈ પણ જાતનું કાર્ય કરતાં પક્ષપાતના ગે થતા કદાગ્રહને ધારણ કરી શકતું નથી. નિષ્કામદશાએ પક્ષપાત થઈ શકે નહિ અને પક્ષપાત વિના કદાગ્રહ થઈ શકે નહિ એ અનુભવ છે. નિષ્કામ મનુષ્ય સત્યની પ્રતિ લક્ષ્ય આપે છે અને તેથી અનેક પ્રકારની સિદ્ધિ તેની તરફ આકર્ષાય છે. તે કઈ પણ જાતના કદાગ્રહને ધારતું નથી અને તેથી તે સત્યની અનેક અપેક્ષાઓ સમજીને સત્યને પૂર્ણગ્રાહી બને છે અને કદાગ્રહમાં પડતું નથી. સ્વાધિકારે કર્તવ્ય કર્મથી ચલિત થઈને અન્ય વિચારે અને આચારોના કદાગ્રહમાં પડવું તે યંગ્ય નથી. કદાગ્રહ-પક્ષપાતાદિથી દેશની અને ધર્મની પતિતદશા થાય છે. કદાગ્રહથી સ્વાધિકાર જે જે વિશ્વોન્નતિકારક દેશોન્નતિકારક સમાજેન્નતિકારક અને આત્મન્નિતિકારક આવશ્યક કર્ત કરવાનાં હેય છે તેમાં અનેક પક્ષે પડવાથી વા વિરોધ પડવાથી કલેશ-કુસંપગે પરસ્પર સમૂહભૂતવીર્યને દુર્ભાગે વ્યય થાય છે. કદાગ્રહ થવાથી આન્નતિ આદિ સર્વ પ્રકારની ઉન્નતિના સીધા સરલમાર્ગથી પતિત થવાય છે અને વક્રમાર્ગમાં પ્રવૃત્તિ થાય છે. બ્રાહ્મણે ક્ષત્રિય વચ્ચે શઢો અને ત્યાગી ધર્મગુરુઓની પડતીને પ્રારંભ ધૂમકેતુ સમાન કદાગ્રહથી થયે છે એમ રાજકીય અને ધાર્મિક ઇતિહાસ વાંચ્યાથી સમજાશે. કદાગ્રહથી નકામા કાર્યોમાં કાર્યગીની આત્મશક્તિ વપરાય છે અને તેથી પિતાને વા જગતને કેઈપણ જાતને લાભ થઈ શક્તો નથી પરંતુ તેથી પિતાની અને વિશ્વની હાનિ કરી શકાય છે એવું અવધ્યા છતાં જે મનુષ્ય નકામી આપબડાઈના વશમાં થઈ કદાગ્રહ કરે છે તેઓને શું કહેવું ? તેઓની નકામી શક્તિ વપરાય છે તેથી મનમાં તેમના પર કરુણ પ્રકટે છે. દેશબંધુઓ ધર્મબંધુઓ અને વિશ્વબંધુઓ તમે અતઃકરણમાં નક્કી માનશે કે કદાગ્રહથી કર્તવ્યકાર્યોને કરતાં તન મન અને ધનની શક્તિને દુ૫યોગ થશે અને તેથી અવનતિને તમે પોતે જ ખાડો ખેદી તેમાં દટાશે. સર્વ વિશ્વવ્યાપક હિતદષ્ટિ અને સર્વત્ર વ્યાપક કર્તવ્યદ્રષ્ટિથી દેખો અને નામરૂપને મેહ ત્યાગ કરીને સ્વકર્તવ્ય કર્મની ફરજ સારીરીતે અદા કરવામાં તત્પર થાઓ. મનુષ્ય ! ! ! કદાગ્રહ કરીને વિધવતી નું અહિત કરવા તમારો જન્મ થ નથી. તમારા મનુષ્ય જન્મની કિસ્મત સમજો અને શંખલાના અકેડાની પેઠે સર્વ વિશ્વવત મનુષ્યની સાથે બંધાઈને ઉદાર હૃદયથી પરસ્પર હિતકારક ઉપ For Private And Personal Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્ય એજ ઉત્કૃષ્ટ ધર્મ. ( ૧૬૩ ). ગ્રહકારક પ્રગતિકારક અને આત્માન્નતિકારક ક્તવ્યકાર્યોમાં નિષ્કામ ભાવ ધારીને પ્રવૃત્ત થાઓ. તમારા આત્માની ઉન્નતિની સાથે સમષ્ટિની ઉન્નતિ થાય એવી તમારી પાસે ઘણી શક્તિ છે તેને તમે જાણે અને કર્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં જોડાઓ. વિશ્વવતી મનુષ્ય !! તમે કદાગ્રહથી સ્વકર્તવ્યકર્મમાં અનેક વિદને ઉપસ્થિત ન કરે અને પરસ્પર ઉપગ્રહ કરવાના ન્યાયસૂત્રને માન આપી ઉદારહદયથી વિશ્વમાં વતે. વિશ્વમાંથી એક કદાગ્રહ ટળી જાય તો અનન્તગણે વિશ્વોન્નતિમાં લાભ થાય અને વિશ્વમાંથી સંકુચિત વિચારો અને આચારને નાશ થાય તથા આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરી શકાય. આ વિશ્વમાં વસ્તુતઃ નિષ્કામપણે સ્વાધિકારકાર્ય પ્રવૃત્તિમાં જે કંઈ કદાગ્રહ થાય તો તેનો ત્યાગ કરવો જોઈએ. વાઢાપિ હિતં ગ્રાહ્યમ્ બાલથી પણ હિત ગ્રહવું જોઈએ અને પક્ષપાત તથા કદાગ્રહને ત્યાગ કરીને સ્વકર્તવ્ય પ્રવૃત્તિફરજમાં મગ્ન (મસ્ત) રહેવું જોઈએ. સ્વર્તવ્ય પ્રવૃત્તિમાં સુધારા વધારોએ હે જોઈએ કે જે પ્રગતિમાર્ગને વર્તમાનમાં તથા ભવિષ્યમાં વિરોધક ન હોય; તેવા સુધારાવધારાયુક્ત પ્રગતિમાર્ગમાં કદાગ્રહને ત્યાગ કરીને પ્રવર્તવું જોઈએ. કોઈ પણ નિમિત્તે થતો કદાગ્રહ ખરેખર પ્રગતિમાર્ગમાં વ્યવહાર અને નિશ્ચયતઃ કંટકરૂપ થાય છે. અજ્ઞાન અહંવૃત્તિ આદિથી કદાગ્રહબુદ્ધિ ઉદ્દભવે છે અને તેથી શુભ પ્રગતિકર્તવ્યોમાં હાનિ થાય છે. પ્રત્યેક ક્ષણે કર્મયોગીએ પિતાના આત્માને કઈ પ્રકારના કદાગ્રહથી રહિત થવાને માટે પૂછવું જોઈએ અને જે જે બાબતોને કદાગ્રહ થતું હોય તેનો ત્યાગ કરવો જોઈએ. કદાગ્રહથી વૈર-વિરોધ-દ્વેષકલેશયોગે તન મન ધનની શકિતયોનો નકામો વ્યય થાય છે. તથા જ્ઞાતિ નો ધમૈઃ સત્યથી ઉત્કૃષ્ટ કાંઈ ધર્મ નથી. અનેક અપેક્ષાઓ અનેક આશયથી સત્ય મહાસાગરનું એક બિન્દુ અવગત થાય છે. દ્રવ્યક્ષેત્રકાલભાવે અમુક દૃષ્ટિથી જે સત્ય હોય તે તેનાથી વિરુદ્ધ દૃષ્ટિથી તપાસતાં અસત્ય લાગે છે. અનેક દષ્ટિએ એક પદાર્થના ધર્મોનું સત્ય તપાસવામાં આવે તે પરસ્પર વિરોધક દૃષ્ટિએ ભાસેલું અસત્ય પણ પરસ્પર સાપેક્ષ દૃષ્ટિયોએ સત્ય તરીકે સમજાય છે તથા તેમાં દરૂપે બેધન નિશ્ચય થાય છે ત્યારે સંકુચિત દૃષ્ટિબિન્દુ ટળીને તેને સ્થાને સાપેક્ષ દષ્ટિબોધને મહાસાગર થાય છે તેથી પૂર્વના કદાગ્રહિત નિર્ણયોનો વિલય થઈ જાય છે અને સ્વાધિકાર સત્યકર્તવ્યપ્રવૃત્તિ પ્રયત્ન સેવી શકાય છે. અમુક મનુષ્યની દ્રવ્ય ક્ષેત્રકાલભાવની સ્થિતિએ જે કંઈ સત્યકર્તવ્યપ્રવૃત્તિ જણાતી હોય છે તે અન્યના દષ્ટિબિન્દુથી તેના અધિકારે અસત્ય પ્રવૃત્તિ પ્રબંધાય છે તેથી સ્વકર્તવ્યપ્રવૃત્તિ માટે સ્વદ્રવ્યક્ષેત્રકાલભાવે સ્વબુદ્ધિદ્વારા જે સત્ય ભાસે છે તેના આશ્રયની ઉપયોગિતા અંગીકાર કરવી જોઈએ. સ્વાત્મકર્તવ્યકાર્યની પ્રવૃત્તિમાં અનેક નયોની અનેક દૃષ્ટિથી સાપેક્ષ સત્ય પ્રબોધાતાં સ્વાધિકાર નિશ્ચયતાથી પ્રવૃત્તિ કરાય છે અને કદાગ્રહને વિલય કરી શકાય છે. સ્વકાર્યપ્રવૃત્તિના સાપેક્ષ સવિચારોથી કદાગ્રહ રહિત For Private And Personal Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir ( ૧૬૪) શ્રી કર્મચાગ ગ્રંથ-સવિવેચન. BE દષ્ટિ કરવા માટે અને અનેક અપેક્ષાઓ વડે સત્ય જાણવા માટે સદ્ગુરુગમદ્વારા સ્યાદ્વાદનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. સત્ય સ્યાદ્વાદવાદથી અનેક પ્રકારના અજ્ઞાનયોગે થતા કદાગ્રહોથી મુક્ત થવાય છે. ધાર્મિક સવિચારે અને આચારને સાપેક્ષવાદે અવબોધતાં સંકુચિત દષ્ટિવડે થતા કદાગ્રહથી મુક્ત થવાય છે. એકાન્તવાદની બુદ્ધિયોગે કોઈપણ કર્તવ્ય કાર્યની ચારે બાજુઓનું સત્ય અનેક દષ્ટિબિન્દુની બહાર પ્રબોધી શકાતું નથી અને તેથી સત્યની અનેક બાજુની અજ્ઞાનતાથી સ્વદષ્ટિની બહાર જે જે સત્યો રહેલાં હોય તેઓને અસત્ય માની વા અસત્યને સત્ય માની કદાગ્રહનું શરણ સ્વીકારવું પડે એ ખરેખર બનવાયોગ્ય છે. અનેક અપેક્ષાઓએ એક કર્તવ્યસંબંધી સત્યને અવબોધતાં છતાં માનવૃત્તિ પૂજવૃત્તિ સત્કારવૃત્તિ સ્વપક્ષવૃત્તિ રાગવૃત્તિ અને આશ્રયવૃત્તિ આદિ અનેક મેહગર્ભિત વૃત્તિયોથી સત્યકર્તવ્યને આદરી શકાતું નથી અને મુખથી એ સત્ય છે એમ અન્યો આગળ થી શકાતું નથી—એમ પણ બની શકે છે. અતએવ કદાગ્રહને નાશ કરવા માટે સાપેક્ષજ્ઞાનની સાથે મેહવૃત્તિયોના નાશની અત્યંત જરૂર છે. મહી મનુષ્યો સત્યને અવબોધતાં છતાં સત્યકર્તવ્યને ન કરવામાં કદાગ્રહને ધારણ કરે છે અને તેઓ અનેક બાબતના સત્યકર્તવ્ય કાર્યોને અસત્ય ઠરાવે છે અને અસત્યને સત્ય ઠરાવે છે. અજ્ઞાન કોધ માન માયા લેભ કામ અને ઈર્ષ્યાદિદે જેમ જેમ જે જે અંશે ટળે છે તે તે અંશે કદાગ્રહથી વિમુક્ત થવાય છે અને સત્ય વિચારો અને આચારને સેવી શકાય છે. જેમ જેમ આત્મજ્ઞાનાદિમાં ઉદારદષ્ટિ ખીલતી જાય છે તેમ તેમ કદાગ્રહ પક્ષપાત વગેરેનો નાશ થાય છે અને સ્વફરજમાં દઢભાવથી અચલપ્રવૃત્તિ થાય છે; કદાગ્રહ બુદ્ધિ કરતાં સત્ય બુદ્ધિ અને કદાગ્રહપ્રવૃત્તિ કરતાં સત્યપ્રવૃત્તિનું બલ વિશેષ પ્રકારે ખીલે છે અને તેથી વ્યષ્ટિ અને સમષ્ટિની પ્રગતિમાં અપ્રમત્ત ઉપયોગ રહે છે. કદાગ્રહરહિત મનુષ્ય અનેક બાબતોને અનેક સત્ય દૃષ્ટિબિન્દુઓથી અવલોકીને સત્યપૂજક બને છે અને એવી તેની પ્રવૃત્તિથી તે સ્વકાર્યોની પ્રવૃત્તિમાં અને વિચારોમાં વિશ્વની સાથે ઉદારભાવે પ્રવર્તે છે. કદાગ્રહ એજ અવનતિનું મુખ્ય ચક્ર છે તેથી આમેન્નતિ કુટુંબન્નતિ સમાજેન્નતિ અને સંઘન્નતિમાં અનેક વિક્ષેપો-વિદનો ઉપસ્થિત થવાની સાથે પ્રગતિના જે જે હેતુઓ હોય છે તેમાં હાનિ ઉદ્ભવે છે. કાર્યપ્રવૃત્તિમાં કદાગ્રહ ન રહેવો જોઈએ પરંતુ દઢનિશ્ચયમાંથી અંશમાત્ર ચલીતા ન થવી જોઈએ. સ્વકાર્યપ્રવૃત્તિફરજથી ભ્રષ્ટ થએલ મનુષ્ય વ્યાવહારિકેન્નતિ અને ધાર્મિકેન્નતિમાર્ગથી પતિત થાય છે અને તેથી તેઓ બેબીને કૂતરો ઘરને નહિ અને તેમજ ઘાટને નહિ એવી દશાને પ્રાપ્ત કરે છે. સ્વકર્તવ્યપ્રવૃત્તિમાં દઢપણે પ્રવર્તતાં અન્ય મનુષ્ય તેમાં કેદાગ્રહ માને તેથી ઉદ્વિગ્ન થઈ કદાપિકાલે સ્વકર્તવ્યપ્રવૃતિનો ત્યાગ કરવો ન જોઈએ. કદાગ્રહના ત્યાગને નામે સ્વકર્તવ્યસત્યપ્રવૃત્તિને કદાગ્રહવડે ભેળા ભાવથી ત્યાગ ન થાય એવું ખાસ For Private And Personal Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir R કદાગ્રહ અધઃપતનનું મૂળ છે. ( ૧૬૫ ) લક્ષ્યમાં રાખીને પ્રવર્તવું જોઈએ. સામાન્ય વિચારમતભેદ અને કર્તવ્યમતભેદના કદાગ્રહથી જનસમાજસેવાઓમાં અનેક કદાગ્રહો પડી ગયા છે અને પ્રત્યેકધર્મમાં પણ કદાગ્રહયોગે અનેક લઘુપળે પડી ગયા છે. સામાન્ય બાબતેના કદાગ્રહથી સમૂહીભૂત બલનું પૃથક્કરણ થાય છે અને તેથી અને પરિણામ એ આવે છે કે પરસ્પર વિર્ય શક્તિનું સંઘર્ષણ થવાની સાથે લઘુ યાદવાસ્થળી પ્રારંભાય છે. માનદશાથી મનુષ્ય કદાગ્રહવશ થઈને આ વિશ્વમાં જેવી રીતે સ્વફરજ ગુજારવાની છે તેવી રીતે સ્વફરજ ગુજારી શકતા નથી. રાજપુતાનામાં અનેક રાજપુત રાજાઓએ પરસ્પર કદાગ્રહવશ થઈ સમૂહીભૂત શક્તિની પૃથતા કરી અવનતિ માર્ગ પ્રતિ ગમન કર્યું તે કર્નલ ટેડના રાજપુતાના ઈતિહાસ(ટેડ રાજસ્થાન)થી અવગત થઈ શકે છે. જૈનાચાર્યો સૈદ્ધાચાર્યો અને વેદધર્મપ્રવર્તકાચાર્યોએ પરસ્પર સામાન્ય ધર્મમત ભેદના કદાગ્રહથી આર્યાવર્તની અવનતિમાં એક દૃષ્ટિએ દેખીએ તે કંઈક વિચિત્ર! આત્મભેગ આપે છે. જૈનાચાર્યોની સામે વેદાન્તધર્માચાર્યોએ કદાગ્રહયોગે અનેક ધર્મયુદ્ધો ક્યાં છે અને તેથી પરસ્પર કદાગ્રહ કલહથી સંય પામેલાઓ પર મુસલમાનોએ કદાગ્રહયોગે ધર્મવિજય મેળવવા સાતસું વર્ષ પર્યત પ્રયત્ન કર્યો પરંતુ તેથી કંઈ શુભ પરિણામ આવ્યું નહિ. ન્યાયદષ્ટિએ દેખીએ તો સ્વકર્તવ્ય કરવાની ફરજને પ્રત્યેક મનુષ્ય અદા કરવી જોઈએ પરંતુ અન્યની બાબતમાં માથું મારીને કદાગ્રહ કરવો ન જોઈએ. પિતાના વિચારોને અને આચાર સંબંધી અન્યની સાથે કરાગ્રહ કરવાથી કંઈ વળતું નથી અને ઊલટું પરસ્પરનું વીર્ય નકામું સંક્ષયતાને પામે છે. અતએ કદાગ્રહ રહિત થઈ સ્વકાર્ય પ્રવૃત્તિ કરવી કે જેથી સ્વપરની પ્રગતિમાં કઈ પણ જાતને વિરોધ ન આવે. જે મનુષ્ય કદાગ્રહી હોતા નથી તેઓ વિશ્વમાં જ્યાં ત્યાં પ્રત્યેક બાબતમાં આગળ વધે છે અને તેથી તેઓ સત્ય સંપ અને ન્યાય એ ત્રણને વિશેષતઃ પૂજનારા થાય છે. આર્યાવર્તમાં મહાભારતના યુદ્ધારંભથી પ્રાયઃ કદાગ્રહનું પ્રાબલ્ય વધ્યું અને તેથી આર્યાવર્તવાસીઓની પડતી દશા કયાં સુધી થઈ તે સર્વ સુના જાણવાની બહાર નથી. આર્યાવર્તની ઉન્નતિમાં કદાગ્રહ એક ધૂમકેતુના સમાન નડે છે. ધર્મોન્નતિમાં પણ કદાગ્રહ એક ધૂમકેતુના સમાન નડે છે. કદાગ્રહને ત્યાગ કરવાથી સ્વક્તવ્ય કાર્ય પ્રવૃત્તિની એગ્યતા પ્રાપ્ત થઈ શકે છે એવું જાણીને કદાગ્રહ રહિત દશાને પ્રાપ્ત કરવા માટે અને સ્વકાર્યપ્રવૃત્તિમાં દૃઢ નિશ્ચયભાવ ધારણ કરવાને સદા પ્રયત્ન કરવો જોઈએ અને કદાગ્રહ રહિત થઈ પ્રત્યેક આવશ્યક કર્મ કરવું જોઇએ. કદાગ્રહવિહીનની પેઠે સાપેક્ષકાર્યબોધ જેને છે એ મનુષ્ય સ્વાધિકાર દ્રવ્ય ક્ષેત્રકાલભાવે જે જે કર્તવ્ય કાર્યો કે જે ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાગે કરવા ગ્ય છે તેને કરી શકે છે. નિરપેક્ષ કાર્યબોધવાળે મનુષ્ય કાર્યપ્રવૃત્તિમાં અનેક ઠોકર ખાઈ બેસે છે અને સાપેક્ષ કાર્યબોધવાળે મનુષ્ય વસ્તુતઃ કદાગ્રહ રહિત થઈને કાપ્રવૃત્તિને For Private And Personal Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૬૬ ) શ્રી કમ યાગ ગ્રંથ-સવિવેચન. સાનુકૂલ સામગ્રી મેળવીને સાધી શકે છે. સાપેક્ષ કાર્ય બાધથી જે કાલે જે કરવા ચેાગ્ય હાય છે તે સાપેક્ષપણે કરી શકાય છે અને ઉદાર હૃદયથી એક કાર્ય સબંધી અનેક હેતુઓવડે કાર્ય સિદ્ધ કરવાની શક્તિયાની સાહાય્ય મેળવી શકાય છે. સાપેક્ષકા ખાધથી કન્યકાર્યની ચારેતરફની બાજુઓની પરિસ્થિતિ અવમેાધી શકાય છે અને તેથી જે જે બાજુમાં ન્યૂનતા રહેતી હોય છે તેની પૂર્ણતા કરી શકાય છે. સાપેક્ષ બેધવાળા મનુષ્ય સાધ્યકતવ્યના લક્ષ્યના ઉપયોગી અને છે. સાધ્યલક્ષ્યાપયાગી મનુષ્ય સ્વકાર્ય પ્રવૃત્તિમાં પ્રકટતા અનેક પ્રમાદના પરિહાર કરી શકે છે. સાધ્યલક્ષ્યાપયેગી મનુષ્ય સ્વક વ્યકામાં ભૂલ આવવા દેતો નથી અને કન્યકામાં વિક્ષેપ નાખનારાઓથી છેતરી શકાતા નથી. સંસારવ્યવહારમાં ધર્મવ્યવહારમાં અને આત્મશુદ્ધસ્વરૂપના ધ્યાનમાં સાધ્યોપયોગી મનુષ્ય વિજય મેળવી શકે છે. જ્યારે પ્રસન્નચંદ્ર રાજર્ષિ સાધ્યોપયોગી થયા ત્યારે નરકનાં દલિકના નાશ કરીને શુકલધ્યાનવડે પરમાત્મપદને પામ્યા. આર્દ્રકુમાર વગેરે મુનિવરે સાધ્યોપયોગી બનીને ઉચ્ચપદને પામ્યા. શૈલગસૂરિ જ્યારે આવશ્યક સાધ્યોપયોગી બન્યા ત્યારે ઉચ્ચારિત્રધારક બન્યા. શ્રીબાહુબલી મુનીશ્વર બહેનના ઉપદેશથી સાધ્યાપયોગી બન્યા ત્યારે પગ ઉપાડતાં કેવલજ્ઞાન પામ્યા. શ્રીગૌતમસ્વામી જ્યારે સાધ્યોપયોગી અન્યા ત્યારે કેવલજ્ઞાન પામ્યા. ચાર પ્રત્યેકબુદ્ધ જ્યારે સાધ્યોપયોગી બન્યા ત્યારે સર્વજ્ઞ બન્યા. શ્રીમરૂદેવામાતા સાધ્યોપયોગી બન્યાં ત્યારે કેવલજ્ઞાન પામ્યા. શ્રીસ્થૂલિભદ્ર મુનિવર સાધ્યોપયોગી અન્યા ત્યારે તેમણે કામ પર જય મેળવ્યેા. શ્રીનર્દિષણ અને આષાઢાચાર્યે સાધ્યોપયોગી બન્યા ત્યારે શુદ્ધપદ પામ્યા. વિશ્વામિત્ર જ્યારે સાધ્યોપયોગી અમુકાંશે બન્યા ત્યારે બ્રહ્મર્ષિ બન્યા. મૂલરાજ અને સિદ્ધરાજે કર્તવ્યસાધ્યોપયોગથી રાજકીય મહત્તામાં વૃદ્ધિ કરી હતી. પરમાત શ્રીકુમારપાલ રાજાએ કર્તવ્યસાધ્યોપયોગી રાજાના જે જે સદ્ગુણા જોઇએ તે પ્રાપ્ત કર્યાં હતા અને સ્વશત્રુઓનો પરાજય કરી દશ દિશામાં કીર્તિને વિસ્તારી હતી. વસ્તુપાલ અને તેજપાલે સાંસારિક કાર્ય અને ધર્મકાર્યમાં સાધ્યોપયોગી બની મંત્રી યોગ્ય કન્યકાર્ય કરી વિશ્વમાં અમરનામ રાખ્યું. અર્જુને મહાભારતના યુદ્ધમાં કર્તવ્યયુદ્ધમાં સ્વકર્તવ્યસાધ્યલક્ષ્યના ઉપયોગ રાખ્યો હતા તેથી તે વિજયવરમાલને વરવા શક્તિમાન થયે હતા. સાધ્યબિન્દુને લક્ષ્યમાં રાખી જે મનુષ્યા કન્યકાય ને કરે છે તેઓ ઇંગ્લીશાની પેઠે વિજયને પામે છે. સાધ્યબિન્દુને લક્ષ્યમાં રાખ્યાવિના અનેક પ્રકારની હાનિ થાય છે. દારૂના વ્યસનથી સામંતસિંહ ચાવડા જ્યારે સાધ્યને ઉપયોગ ચૂકી ગયા ત્યારે તે રાજ્યપદવીથી ભ્રષ્ટ થયેા. વનરાજ ચાવડો વગડે વગડે ભટકયા પરન્તુ તે સ્વરાજ્ય પ્રાપ્ત કરવાના સાધ્યને ઉપયોગી બન્યો હતા તેથી તેણે પ્રમાદાને ત્યજી-ગુજરાતમાં સં. ૮૦૨ માં પાટણમાં–ચાવડાની રાજ્યગાદી સ્થાપી. અકબર બાદશાહુમાં કર્તવ્યમાધ અને રાજ્ય કા સાધ્ય લક્ષ્યોપયોગીપણું હતું તેથી તે હિન્દુઓની પોતાની પ્રતિ લાગણી આકર્ષી શકયો For Private And Personal Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કયવસ્થિત પ્રબોધવાળે સર્વ કંઈ સાધી શકે છે. ( ૧૬૭ ) અને તેણે કર્તવ્યશીલ ઉદાર બાદશાહ તરીકે પિતાનું નામ અમર રાખ્યું. એટલું તે ચોક્કસ છે કે સાધ્યલક્ષ્યોપયોગી મનુષ્ય જેટલું સ્વકાર્યસિદ્ધિમાં લક્ષ્ય આપી શકે છે તેટલું અન્ય મનુષ્ય લક્ષ્ય આપી શકતો નથી. સાધ્યલોપયોગી મનુષ્ય લઘુમાં લઘુ પદવી પરથી ઊંચે ચઢતો ચઢતે ઉચમાં ઉચ્ચ પદવી પ્રાપ્ત કરવાને ભાગ્યશાલી બને છે. સાધ્યલક્યોપયોગી મનુષ્ય કાકની ચેષ્ટા બકનું ધ્યાન અને શ્વાનની નિદ્રાની પેઠે આચરણ કરી ગમેતેવા ભેગે અને ગમેતેવા ઉપાયે કાર્યની સિદ્ધિ કરે છે. સાધ્યલક્ષ્યોપયોગી નિશદિન સ્વકાર્યપ્રવૃત્તિમાં સાવ ધાન રહે છે અને તે ચારે બાજુએથી સાનુકૂલ પ્રતિકૂલ સંયોગની શરત રાખે છે તેથી તે કોઈનો વિરતાર્યો છેતરાતો નથી. દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવપ્રમાણે કેવી રીતે સ્વકાર્યપ્રવૃત્તિમાં વર્તવું અને આપત્તિકાલમાં કેવી રીતે વતીને સર્વ પ્રકારના સહાયકની સાહાટ્ય લેવી તથા સ્વકાર્યમાં વિદ્ધ નાખનારાઓને કેવી રીતે પહોંચી વળવું તેમજ તે માટે જે જે રીતે જે જે ઉપાએ બળ મેળવવાનું હોય તે મેળવી લેવું અને તેને યુક્તિપૂર્વક વાપરવું–તે સાથે પગી મનુષ્ય સારી રીતે અવધતો હોવાથી પ્રમાદના વશમાં આવી શક્તા નથી. ઔરંગજેબના પંજામાં ફસાઈ પડેલ શિવાજી કેવી યુક્તિથી કેદમાંથી છૂટલે તેને ખરેખર સાપયોગીને અનુભવ આવી શકે તેમ છે. અનેક ભીતિ, અનેક લાલચે અને અનેક પ્રાણગિકર બનાવોની વચમાં રહીને સાર્થોપયોગી મનુષ્ય સર્વ બાજુઓને ઉપગ રાખીને સ્વપ્રવૃત્તિની સિદ્ધિ કરે છે અને કર્તવ્યકાર્ય રણમેદાનમાં શૂરને છાજતું સર્વ સ્વાર્પણ કરે છે. અએવ સાધ્યોપયોગી કાર્ય કરવાની યોગ્યતા પ્રાપ્ત કરે છે. કર્તવ્યમાં સાધ્યલયેગીની પેઠે વ્યવસ્થિત જેનો કાર્યબોધ છે એવા મનુષ્યની કર્તવ્યકાર્યમાં યોગ્યતા છે. અવ્યવસ્થિત બેધવાળા મનુષ્યની કાર્યપ્રવૃત્તિમાં અવ્યવસ્થા રહે છે અને તેથી તેના હાથે ગંભીર ભૂલે થયા કરે છે. પાશ્ચાત્ય વિદ્વાનો વ્યવસ્થિત બધથી પ્રત્યેક કર્તવ્યપ્રવૃત્તિને સુંદર સ્વરૂપમાં મૂકી શકે છે. આર્યાવર્તમાં પૂર્વે મનુષ્ય વ્યવસ્થિત કાર્યબોધક હતા તેથી તેઓ ઉત્તમ કાર્યો કરવાને સમર્થ થયા હતા. વ્યવસ્થિત પ્રબોધથી જે જે કાર્યો કરવાનાં હોય છે તે ઘણું સહેલાઈથી થાય છે અને તેમાં જે જે વિક્ષેપ આવે છે તેને સહેલાઈથી અન્ત આવે છે. વ્યવસ્થિત પ્રબેધવાળા મનુષ્ય હજારે કાને નિયમસર વ્યવસ્થા બાંધીને કરી શકે છે. વ્યવસ્થિત બોધવાળે મનુષ્ય પ્રત્યેક કાર્યની વ્યવસ્થાને પ્રથમ વિચાર કરે છે અને તે કાર્ય કરવાની વ્યવસ્થાને પ્રથમ સારી રીતે ગોઠવી શકે છે. કાર્ય કરવા કરતાં કાર્યની વ્યવસ્થાબુદ્ધિની અત્યંત મહત્તા છે. કાર્યવ્યવસ્થિત બોધની જેટલી મહત્તા ધારીએ તેટલી ન્યૂન છે. વ્યવસ્થિત પ્રબોધથી મનુષ્ય જે જે કર્તવ્યકાર્ય કરે છે તેમાં વિજયવરમાલાને પ્રાપ્ત કરી શકે છે. વ્યવસ્થિત પ્રબોધથી કર્તવ્ય કાર્યની સિદ્ધિમાં જે જે સામગ્રીઓની આવશ્યકતા જણાય છે તેને પ્રાપ્ત કરવાને For Private And Personal Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૬૮ ) શ્રી કયાગ ગ્રંથ-વિવેચન. 5 માટે ઉપાયા સુઝી આવે છે. વ્યવસ્થિત પ્રખાધવાળા મનુષ્ય વર્તમાનમાં અને ભવિષ્યમાં શુભ કાર્યોં કરવાને સદા પ્રવૃત્ત થાય છે. વ્યવસ્થિત પ્રખેાધ એ કર્તવ્યપ્રવૃત્તિના ઉત્તમ મત્ર છે. અવ્યવસ્થિત મેધવાળા લાખા મનુષ્યા કરતાં વ્યવસ્થિત મેધવાળા પાંચ મનુષ્યા ઉત્તમ છે; કારણ કે વ્યવસ્થિત મેધવાળા પાંચ મનુષ્ય જે જે કર્તવ્યકાર્યાને કરે છે તેના સરખુ લાખા મનુષ્યા કાર્ય કરવાને શક્તિમાન્ થતા નથી; અવ્યવસ્થાવાળી બુદ્ધિ અને અવ્યવસ્થિત કાર્યપ્રવૃત્તિ એ એથી કદાપિ કર્તવ્યકા-રક્ષેત્રમાં ઘુમી શકાતું નથી અને રિપૂર્ણ કર્તવ્યજીવનની સલતા કરી શકાતી નથી. કન્યકાર્ય ક્ષેત્રમાં વ્યવસ્થિત પ્રબોધની જેટલી આવશ્યકતા છે તેટલી અન્ય કોઇની નથી. કન્યકાર્યાં જે જે કરવા ધા હાય અને જે જે કાર્યો હાથમાં લીધાં હાય અથવા હસ્તમાં લેવાનાં હાય તેની વ્યવસ્થાના બાધ કરવા જોઈએ. તે તે કર્તવ્યકાર્યાંની વ્યવસ્થામાં ખામી છે કે નહિ તેને એકાન્તમાં સ્થિરબુદ્ધિથી વિચાર કરવા જોઇએ અને જે જે ખામીઓ હોય તેને દૂર કરવી જોઇએ. વ્યવસ્થિત પ્રોાધથી કર્તવ્યકાની પરિસ્થિતિમાં ઘણા પ્રકાશ પડે છે. ઇંગ્લાંડ જાપાન જર્મન અને અમેરિકા વગેરે રાજ્યની જે જે સુવ્યવસ્થાઓ પ્રત્યેક કાર્યપ્રવૃત્તિમાં દેખવામાં આવે છે તેનું કારણ વ્યવસ્થિત પ્રબોધ છે. વ્યવસ્થિત પ્રાધ પર વ્યવસ્થાબંધ કાર્યો કરવાની પ્રવૃત્તિને આધાર રહેલા છે. જનના પ્રધાન બિસ્માર્ક અને ઈંગ્લાંડના પ્રધાન ગ્લાડસ્ટનમાં વ્યાવહારિક વ્યવસ્થિત પ્રાધશક્તિ હતી તેથી તે રાજ્યવ્યવસ્થા આદિ અનેક સુવ્યવસ્થાઓ કરવાને શક્તિમાન થયા હતા. જાપાનના પ્રધાન કે જે ત્યાંના મેકેાડા રાજાના પ્રધાન હતા તેમાં વ્યવસ્થિત પ્રમાધશક્તિ હતી તેથી તે જાપાનની પ્રગતિમાં સાહાય્યકારક બન્યા હતા. પાટલીપુર રાજ્યના મંત્રી રાક્ષસની વ્યવસ્થાબુદ્ધિ કરતાં ચાણાક્ય પ્રધાનના રાજ્યપ્રવૃત્તિમાં વ્યવસ્થિત પ્રબોધ વિશેષ હતેા એમ તેની કર્તવ્યપ્રવૃત્તિની વ્યવસ્થાથી અવગત થઈ શકે છે. ધાર્મિક કાર્ય પ્રવૃત્તિમાં વ્યવસ્થિત પ્રખેાધની અત્યંત જરૂર પડે છે, ધર્મના સર્વ અંગોની સુવ્યવસ્થા કરીને તેની પ્રગતિ કરવી એ સંબંધી વિચારે તરફ્ લક્ષ્ય આપતાં અવબાધાય છે કે વ્યવસ્થિત પ્રખેાધ વિના એક ક્ષણ માત્ર પણ ચાલી શકે તેમ નથી. પાણીના પરપોટાની પેઠે આ વિશ્વમાં પ્રવતેલા કેટલાક ધર્મોની દશા થઇ તેનું કારણ એ છે કે તે તે ધર્મના ઉત્પાદકામાં પ્રવર્તકામાં વ્યવસ્થિત પ્રબાધની ન્યૂનતા હતી. ધાર્મિક વ્યવસ્થિત પ્રબોધ વિના ધર્મના સર્વાંગાની પરિપૂર્ણ વ્યવસ્થા કરી શકાતી નથી. અમુક ધર્મ આ વિશ્વમાં સદા પ્રવર્તે અને વિશ્વવ્યાપક થાય તેને આધાર ધાર્મિક વ્યવસ્થિત પ્રોાધ પર છે; સંપ્રતિ વિશ્વમાં જે જે ધર્માં સ્વાસ્તિત્વસ’રક્ષી રહ્યા છે અને કરાડા મનુષ્યા ધર્મને પાળે છે તેને આધાર તે તે ધર્મના પ્રવર્તકાના વ્યવસ્થિત પ્રોધ પર રહેલા છે. ધર્મના પ્રચાર થાય અને ધર્મપ્રચારકેા અમુક સુવ્યવસ્થાથી વ્યવસ્થિત થઇને ધર્મનાં For Private And Personal Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યવસ્થિત પ્રબંધ વિના અધોગતિ. કાર્યો કરે અને પરસ્પર ધર્મ પ્રવર્તકેમાં મતભેદે સંઘર્ષણ ન થાય ઈત્યાદિ જે જે વ્યવસ્થાઓ ઘડવાની હોય છે અને તે પ્રવર્તાવવાની હોય છે તે વ્યવસ્થિત પ્રબોધ વિના બની શકે તેમ નથી. જે જે કાળે જે જે ધર્મો સ્વાસ્તિત્વના ભયમાં આવી પડે છે ત્યારે તે કાળે અવબોધવું કે વ્યવસ્થિત બોધવાળા મનુ અને તેવા વ્યવસ્થિત રીતે કાર્યો કરનારા મનુષ્યોની ખામી છે. વ્યવસ્થિત પ્રબોધવાળા મનુષ્યો જે દેશમાં જે કાળમાં સંસારવ્યવહારમાં વા ધર્મમાં છે વા થશે તે કાળે તે દેશમાં તે સંસારવ્યવહારમાં પ્રગતિ થાય છે અને થશે એમ અનેક અનુભવિક દષ્ટાન્તાથી અવબોધવું; કાર્યને સરલમાં સરલ અને સુન્દર કરનાર વ્યવસ્થિતપ્રબોધ છે. સાંસારિક કાર્યો કરવામાં અને ધાર્મિક કાર્યો વ્યવસ્થિત પ્રબોધ વિના એક અંશ માત્ર પણ આગળ ચાલી શકાય તેમ નથી. પાણીપતના યુદ્ધમાં લડનારા મરાઠાઓમાં વ્યવસ્થિત પ્રબોધ અને વ્યવસ્થિત કર્તવ્યપ્રવૃત્તિ પરિપૂર્ણ ન હતી તેથી તેઓ મુસલમાન બાદશાહ નાદીરશાહથી પરાજય પામ્યા અને મરાઠી રાજ્યના ટુકડા થઈ ગયા. વ્યવસ્થિત પ્રબોધ વિના ઔરંગજેબના બંધુઓનો નાશ થયો અને વ્યવસ્થિતપ્રધથી ઔરંગજેબ વિજયી થયે; વ્યવસ્થિત પ્રબોધશકિતથી સમાજ અને ધર્મની સંસ્થાની પ્રગતિ કરી શકાય છે. વ્યવસ્થિત પ્રબંધ વિના અનેક રાજાઓએ પિતાનાં રાજ્ય ખેયાં અને તેઓના વંશજો ભીખ માગતા થયા. વ્યવસ્થિત પ્રબંધથી ગરીબમાં ગરીબ મનુષ્ય પણ સ્વજીવનની ઉચ્ચતા કરવા શક્તિમાન થાય છે. વ્યવસ્થિતપ્રબોધથી અને વ્યવસ્થિત ર્તવ્યપ્રવૃત્તિથી ઈગ્લીશરાજ્ય પ્રવર્તે છે તેથી તેઓનું સામ્રાજ્ય વિશ્વમાં સર્વોત્તમ ગણાય છે. આયોએ ઇંગ્લીશા પાસેથી શિષ્યવૃત્તિથી વ્યાવહારિક પ્રવૃત્તિ સબયા વ્યવસ્થિત પ્રબોધ-શિક્ષણ લેવું જોઈએ કે જેથી તેઓના કર્તવ્ય કાર્યોમાં તેઓ વિજયી બની શકે. ધર્મતનું જ્ઞાન હેય પરન્તુ ધર્મકાર્યોને કરવાને સુવ્યવસ્થિત બંધ ન હોય તે વિશ્વમાં સ્વધર્મની ચિરસ્થાયિતા કરી શકાતી નથી. જે જે મનુષ્ય વિશ્વમાં કર્મયેગી તરીકે પ્રસિદ્ધ થયા છે તેમનામાં વ્યવસ્થિતપ્રબંધ હતા એમ તેમના ચરિત પરથી સ્પષ્ટ જણાય છે. બ્રીસ્તિધર્મ ફક્ત તેમના વ્યવસ્થિત બેધવાળા ધર્મગુરુઓથી–નેતાઓથી વિશ્વમાં વિશેષતઃ ફેલાય છે અને તેથી ખ્રીતિધર્મના પાલકોની સંખ્યામાં કરેડેગણે વધારો થયો છે. જૈન ધર્મનાં સત્ય તો છે. શ્રી વશમાં તીર્થકર વિરપ્રભુ સર્વજ્ઞ હતા. તેમણે જૈનધર્મની સ્થાપના કરી છે તેમાં એક સમયે કરે મનુષ્યોની સંખ્યા હતી. હાલ ધર્મપાલકોની સંખ્યામાં ઘણો ઘટાડો થયો છે અને તેથી ભવિષ્યમાં જૈનેની સંખ્યા સંબંધી ઘણે ભય રહે છે. તેનું કારણ એ છે કે જૈનધર્મના પ્રચારક આચાર્યો-ઉપાધ્યાય-પ્રવર્તકો-સ્થવિરો–પંન્યાસ-સાધુઓ૨૨ For Private And Personal Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - 3 +- - - - -- ------* * * ( ૧૦ ) શ્રી કર્મચાગ ગ્રંથ-વિવેચન. સાધ્વીઓ-શ્રાવકો અને શ્રાવિકાઓમાં વ્યવસ્થિત બોધની સાથે પ્રવૃત્તિની ઘણી ન્યૂનતા થએલી છે. સાધુઓ-સાવીઓ-શ્રાવકે અને શ્રાવિકાઓ એ ચાર અંગોના સુવ્યવસ્થિત પ્રબોધથી અનેક પ્રકારે ધર્મપ્રચારક સુવ્યવસ્થાઓ યોજીને જે જે ધાર્મિક કાર્યો કરવાં જોઈએ તેમાં વ્યવસ્થિતપ્રબોધ અને વ્યવસ્થિત કર્તવ્ય કાર્યપ્રવૃત્તિની ઘણી આવશ્યકતા સ્વીકારવી જોઈએ. અતવ ઉપર્યુક્ત વ્યવસ્થિત બોધપ્રવૃત્તિ પ્રમાણે અમુક વર્ષો પર્યત પ્રવૃત્તિ થશે તો જનની સંખ્યામાં વધારો થશે; એ સમય આવે એવું ઈચ્છવામાં આવે છે. વ્યવસ્થિતપ્રબોધક મનુષ્યો જે જે કાર્યો કરે છે તેમાં અલ્પ સમય–તન મન અને ધનને અ૫ વ્યય થાય અને હાનિ કરતાં લાભ અનન્તગુણે થાય એવું વ્યવસ્થિતબધે નિશ્ચય કરીને વ્યવસ્થિત કાર્યપદ્ધતિથી વ્યવસ્થિત ક્રમ પ્રમાણે પ્રવૃત્તિ કરે છે. વ્યવસ્થિત કમપ્રમાણે પ્રવૃત્તિ કરવી એવું જે પૂર્વે કથવામાં આવ્યું છે તે વ્યવસ્થિત પ્રબોધ પર આધાર રાખે છે. વ્યવસ્થિત પ્રબોધવાળા મનુષ્ય સ્વાધિકાર જે જે કાર્યો કરે છે તેમાં વ્યક્ષેત્રકાલભાવેસ્વશક્તિ-સામગ્રી અને સાનુકૂલ અને પ્રતિકૂલ સંગેનો પૂર્વથી જ વિચાર કરે છે; તેથી તેઓ પશ્ચાત્તાપપાત્ર બનતા નથી. વ્યવસ્થિત પ્રબોધથી અનેક પ્રકારના કર્તવ્ય આવશ્યક કાર્યોની વ્યવસ્થા કરી શકાય છે અને જનસમાજ કલ્યાણકર કાર્યોમાં પણ વ્યવસ્થિત પ્રવૃત્તિપૂર્વક ભાગ લઈ શકાય છે. અતએ વ્યવસ્થિતપ્રબોધ પ્રાપ્ત કરવાની અત્યન્ત જરૂર છે જે મનુષ્યો વ્યવસ્થિત પ્રબોધથી વ્યવસ્થિતપણે કાર્યો કરતા હોય તેઓની પાસે રહીને વ્યવસ્થિત પ્રબોધનું શિક્ષણ લેવું જોઈએ અને પિતાના વિચારો અને આચારને વ્યવસ્થિતદશામાં મૂકવા જોઈએ. વ્યવસ્થિત પ્રબોધની પ્રાપ્તિ થતાં સર્વ કાર્યપ્રવૃત્તિમાં સરલતા પ્રાપ્ત થાય છે. પ્રત્યેક વિચારો અને આચારો સંબંધી વ્યવસ્થિત પ્રબંધ થતાં અનેક અનુભવોને પ્રાપ્ત કરી શકાય છે. વ્યવસ્થિત પ્રબોધની પ્રાપ્તિ ક્યવિના કદાપિ છૂટકે થવાને નથી એમ નિશ્ચય થતાં વ્યવસ્થિત પ્રબંધ પ્રાપ્ત કરવા મન વાણી અને કાયાથી પ્રયત્ન કરી શકાય છે. પ્રબોધની વ્યવસ્થા જેણે પ્રાપ્ત કરી છે તે સર્વ બાબતોની વ્યવસ્થા તરતયોગે કરવા શક્તિમાન થાય છે. આર્યાવર્તમાં વ્યવસ્થિત પ્રબોધક મનુષ્યોને મહાસંઘ પ્રગટે અને તે અહિંસા-સત્ય-અસ્તેય-બ્રહ્મચર્ય આદિ ગુણોથી વિભૂષિત થઈ સર્વ જીવહિતકારક પ્રવૃત્તિયોને આદરી પરમાત્મપદને પ્રાપ્ત કરો. સ્વાધિકાર કાર્યપ્રવૃત્તિમાં વ્યવસ્થિત પ્રબોધની જેટલી આવશ્યકતા છે તેટલી સ્વકાર્યપ્રવૃત્તિમાં પ્રસન્નાસ્ય મનુષ્યની જરૂર છે. પ્રસન્નાસ્ય મનુષ્ય સ્વક્તવ્ય કાર્ય કરતે છતા વિવરમાલને પ્રાપ્ત કરે છે. જે મનુષ્ય હર્ષ અને શોકમાં સમાન છે તે પ્રસન્નાટ્ય બની શકે છે. સ્વાધિકારે કર્તવ્ય કાર્યને કરતાં હર્ષશેકને ન કરે એ આત્મજ્ઞાનીઓ વિના બની શકે તેમ નથી. માયાના આધીન થએલ મનુષ્યો હર્ષ અને શેકને ક્ષણે ક્ષણે ધારણ કરે છે; તેઓ હર્ષશેકમાં સમાન કેવી રીતે થઈ શકે ? હર્ષ અને શેકમાં ન પડતાં સમાન રહેવું એ અજ્ઞાનીઓ માટે For Private And Personal Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હર્ષ કે શોકમાં સમભાવ રાખો. ( ૧૭૧) અશક્ય છે. જેઓ રતિ અરતિથી આત્માને ભિન્ન માને છે. તેઓ હર્ષશેકના વિચારથી સ્વાત્માને ભિન્ન રાખી આવશ્યકકાર્ય પ્રવૃત્તિ કરવાનો પ્રયત્ન કરે છે. શાતાના યોગે રતિ અર્થાત્ હર્ષ થાય છે અને અશાતાનાયોગે અરતિ અર્થાત્ શેક થાય છે. શાતા અને અશાતા એ બે વેદનીય કર્મની પ્રકૃતિ છે. વેદનીય કર્મની પ્રકૃતિયો કર્મરૂપ છે અને તે આત્માની સાથે સંબંધિત છતાં નિશ્ચયનયણિતઃ આત્માથી ભિન્ન છે. શાતા અને અશાતા વેદનીયયોગે બાહ્યકર્મ પ્રવૃત્તિમાં શુભાશુભ નિમિત્ત હર્ષ અને શેક થાય છે તેમાં આત્મજ્ઞાની કે જેણે જડ અને ચેતનની ભિન્નતાને વિશેષ પ્રકારે જાણી છે તે જડભાવથી સ્વાત્માને ભિન્ન માની તેમાં રમ્યા કરતું નથી. આત્મજ્ઞાની સમ્યકત્વને પ્રાપ્ત કરી સર્વ શાતાશાતાદિ પૌગલિક ખેલેથી સ્વાત્માને ભિન્ન માને છે તેથી તે પૌગલિક ખેલોમાં પ્રારબ્ધાદિક યોગે પ્રવૃત્તિ કરતા છતે પણ અન્તરથી તેમાં લેપતા નથી તે માટે ४श्यु छ ? समकितवंता जीवडा, करे कुटुम्बप्रतिपाल; पण अन्तरथी न्यारा रहे, जेम ઘાવ ઘટા વાહ. સમ્યકત્વવંત જો કુટુંબાદિકની પ્રતિપાલનાની કર્તવ્યપ્રવૃત્તિને કરે છે પરંતુ તેમાં અહં મમતા હર્ષ અને શેકાદિ વૃત્તિયોથી લપાતા નથી. બાહ્યથી તેઓ કુટું બાદિ પ્રતિપાલનાદિની પ્રવૃત્તિયોને અન્તરમાં હર્ષશેકથી ન્યારા રહીને કરે છે. જેમ ધાવ અન્ય મનુષ્યોનાં બાલકને ધવરાવે છે પણ તેઓને પિતાનાં માનતી નથી તેમ જ્ઞાનીકર્મયોગીઓ માટે અવધવું. આત્મજ્ઞાનીઓ અવિરતિભાવે વા દેશવિરતિયોગે સંસારમાં રહીને વ્યાવહારિક તથા ધાર્મિક કર્તવ્યપ્રવૃત્તિને સેવે છે પરંતુ તેઓ અન્તરથી હર્ષશેકથી વિમુકત રહેવાનો અભ્યાસ સેવે છે. આત્મજ્ઞાનીઓ બાહ્યકર્તવ્યાધિકારયોગે બાહ્યપદ્ગલિકકાર્ય પ્રવૃત્તિને સેવે છે પરંતુ તેઓ તેને એકજાતની બાહ્ય ફરજ છે અને તે કરવી જોઈએ અને ધાર્મિક બાહ્યપ્રવૃત્તિયોને ધાર્મિક કર્તવ્યાધિકારે કરવી જોઈએ તેમાં રાગદ્વેષ હર્ષશેક કરવાની કંઈ જરૂર નથી–એવું તે આધ્યાત્મિક દૃષ્ટિથી જાણે છે; તેથી સર્વ બાહ્યકર્તવ્યપ્રવૃત્તિ સેવતાં હર્ષ શોકથી મુંઝાતા નથી. આત્માને શુદ્ધોપગ પ્રકટાવીને બાહ્યકર્તવ્યપ્રવૃત્તિ કરતાં હર્ષશેકથી વિમુકત થતાં આત્માના સ્વસ્વભાવમાં રહી શકાય છે અને બાહ્યફરજોને પણ અદા કરી શકાય છે. આવી સ્થિતિ પ્રાપ્ત કર્યા વિના કદિ પરમાત્મપદ પ્રાપ્ત કરી શકાતું નથી. અએવ હર્ષશેકમાં સમાન રહી કર્તવ્યકાર્યોની ફરજ અદા કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. હર્ષશેક એ આત્માને ધર્મ નથી અને હર્ષશોકથી આત્માની શક્તિઓને વિકાસ થતો નથી. જ્યાં હર્ષ છે ત્યાં શેક પ્રકટ્યા કરે છે. પોદુગલિક વસ્તુઓમાં સાનુકૂળત્વ ભાવથી હર્ષ માનતાં પગલિક વસ્તુઓની સાથે સેલે પત્વ પ્રગટે છે અને તેથી આત્મા સંસારમાં પ્રગતિમાર્ગમાં આગળ વધી શકતા નથી. હર્ષની લાગણીથી અમુક સાયેગિક વસ્તુઓની સાથે આત્માને મર્યાદા-સંબંધ થઈ જાય છે અને તેથી એટલી મર્યાદામાં સ્વજીવનની ઈતિક્તવ્યતા માની લેવામાં આવે છે. અપરિમિત For Private And Personal Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૨ ) શ્રી કર્મયોગ મંથ-સવિવેચન. અનધિ અમર્યાદિત સાહજિક આનન્દસાગરની અમુક પદાર્થોમાં ઈચત્તા અને કર્તવ્યતા માની લઈ હર્ષ ધારણ કરવાથી અપરિમિત સાહજિક આનન્દની ગંધ પણ પ્રાપ્ત કરી શકાતી નથી. ઉલટું અમુક પદાર્થોમાં મુંઝાઈ રહેવાથી બાહ્યક્તવ્ય કાર્ય ફરજ અદા કરતાં વિશ્વજીવોને હાનિ કરવાને પ્રસંગ પણ પ્રાપ્ત થાય છે. પરમાત્માની સાથે સ્વાત્માનું ઐકય કરીને તેમાં તદ્દીન થઈ ભાદ્ય પદાર્થોના કર્તવ્યકર્મમાં હર્ષશોકરહિત થઈ પ્રવૃત્ત થ ઉપયોગ મૂકી પશ્ચાતુ જે ઉપાયો ભાસે તે આચારમાં મૂકવા કે જેથી કર્તવ્ય કાર્યની યોગ્ય તાને પ્રસન્નાસ્વદશાથી પ્રાપ્ત કરી શકાય. દેહાત્મવાદીઓ-જડવાદીઓ હર્ષશોકમાં સમાન રહીને કર્તવ્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું એ વિચારેને માન આપી શકે નહિ અને તેવી શ્રદ્ધા કરી શકે નહિ; કારણકે તેઓની આત્માની માન્યતામાં શ્રદ્ધા હતી નથી તેથી તેઓને કર્તવ્યકમમાં હર્ષશેકમાં સમાન થઈને વિચરવું એ રુચે નહિ. દેહાત્મવાદીઓ હર્ષશોકની લાગણપૂર્વક કર્તવ્ય કાર્યોને કરે છે તેથી તેઓનું આત્મિકબલ વિકાસ પામતું નથી, તેથી તેઓ વિશ્વોપકારી મહાકૃત્યો કરવાની આત્મશ્રદ્ધાના અને સર્વસ્વાર્પણ કરવાની પ્રવૃત્તિના પૂજક બની શકતા નથી. હર્ષના આવેશમાં આવનાર મનુષ્ય અમુક સમય પશ્ચાત્ શેકના આવેશમાં આવે છે અને શોકની વૃત્તિથી આત્મિકબલ ઘટે છે; માટે હર્ષશેકના તાબે થઈ પ્રમત્ત ન થતાં અપ્રમત્ત બની સ્વાધિકાર સર્વ આવશ્યકકાર્યોને કરવા કે જેથી તે કાર્યો કરતાં કરતાં આયુષ્યની સમાપ્તિ થાય તે પણ આત્માની નિર્લેપતા અને સમાનતાથી ઉત્કાન્તિ થાય અને પરમાત્મપદપ્રાપ્તિની સાથે બાહ્યકર્તવ્યની સ્વાધિકાર પ્રવૃત્તિમાં કઈ જાતનો વિરોધ આવે નહિ; આત્મામાં (પરમાત્મતા) સત્તાએ ભાવીને સર્વ બ્રહ્મસ્થ જીની પરમા ત્મા સાથે ઐક્યભાવમાં ઉપયોગે લીન થઈ જઈ સ્વાધિકારે બાહ્યકર્તવ્યોને કરવામાં આવશે તો હર્ષશેકથી વિમુક્ત થવાશે. સ્વાધિકારે અવસ્થાદિયેગે બ્રહ્મક્તવ્યકર્મોથી પશ્ચાત પડાય તે પરિણામ એ આવે કે બાહ્યવિશ્વસામ્રાજ્યના સ્વાતંત્ર્યની સત્તાધારક દેહાત્મવાદીઓ બને અને તેની પરતંત્રતા તળે ચિતન્યવાદીઓ આવે અને તેથી ધર્મની સર્વ વ્યાવહારિક શ્રેયસ્કર શકિતને ગુમાવવાને પ્રસંગ આવે અને તેમજ જડવાદીઓના સત્તા સામ્રાજ્યથી ધર્મ કરતાં પાપને વિશ્વમાં અત્યંત પ્રચાર થાય. અએવ ધાર્મિક સત્તાની વ્યવસ્થા સંરક્ષવા માટે ધાર્મિક સામ્રાજ્યની અખંડતા અને પ્રગતિના અનુકૂળ એવા બાહ્ય જીવનનાં સ્વાતંત્ર્યસત્તાસંરક્ષક બાહ્યકર્મોની કર્તવ્યતાને ગૃહસ્થોએ કરવી જ જોઈએ અને અન્તરથી હર્ષશેકવિમુકત રહેવાની યોગ્યતા પ્રાપ્ત કરવી જોઈએ. પૂર્વે આર્યોએ અનાર્યોની સત્તા સામે સ્પર્ધા કરીને બાહ્યપ્રવૃત્તિયોને આવશ્યક ફરજ તરીકે માની સેવી હતી તેનું વાસ્તવિક કારણ ઉપર કથ્યા પ્રમાણે છે. તેને સાધ્યલક્ષ્યોપયોગ ચૂકવાથી સંપ્રતિ પતિતદશા થઈ છે તે અનેક દૃષ્ટિયોની સાપેક્ષતાપૂર્વક વિચારવું. હર્ષ અને શોકની લાગણીથી રહિત થયા પશ્ચાત્ બાહ્યકર્તવ્ય કરવાની For Private And Personal Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org F નિઃસ્પૃહ જ પાપ રહિત બની શકે. ( ૧૭૩ ) જરૂર નથી એવા વિચાર કર્યાંની પૂર્વ ગૃહસ્થાએ ગૃહસ્થના અધિકાર વિચારવા જોઈએ. ગૃહસ્થાવાસમાં અમુકાશે હર્ષશોકની લાગણીઓથી રહિત કર્તવ્યકમમાં પ્રવૃત્ત થઈ શકાય છે. અમુકાશે હર્ષશોકમાં સમાનતા પ્રાપ્ત કરીને ગૃહસ્થે કબ્યકર્મ કરવાને લાયક અને છે કે જેથી તેઓ જે દશાએ ચડ્યા હોય છે તેથી પતિત થઈ શકતા નથી અને ઉપરની દશામાં વધવાને અધિકારી બની શકે છે. હર્ષોંના ગર્ભમાં રહેલી વાસનાઓ અને શાકના ગર્ભ માં રહેલી વૃત્તિયોનું સૂક્ષ્મ સ્વરૂપ અનુભવવામાં આવે છે ત્યારે તે બન્નેમાં લીન થવાથી આત્માને કેટલુ બધું જ્ઞાનાવરણીયાદિ કર્મ પારતંત્ર્ય વેઠવુ પડે છે તેના ખ્યાલ આવે છે. શ્રીકૃષ્ણે અર્જુનને ઉપદેશ આપ્યો તેનુ મુખ્ય કારણ એ છે કે તે મહાયુદ્ધના કવ્યકા માં પ્રવૃત્ત થયા છતાં પણ અન્તરમાં શાકને ધારણ કરી શકે નહિ. અન્તરથી શાકાદિક વૃત્તિયેથી નિલે`પ રહી આવશ્યક બાહ્યકર્તવ્ય કરતાં છતાં પણ નવીન કર્મ બાંધે નહિ તેમજ આત્માને પરમાત્મામાં લીન રાખી શકે, આન્તરભાવનાની પ્રબલ પ્રગતિવેગે હ શાકમાં સમાન રહી બાહ્યકત વ્યકમાં કરવાં એવું જે દૃષ્ટિની અપેક્ષાએ કથાય છે તેમાં અત્યંત રહસ્ય સમાયલું છે. અનેક આધ્યાત્મિક શાસ્ત્રો, યોગાભ્યાસ અને સદ્ગુરુસંગતિ કરવાથી સર્વ બાહ્ય આવશ્યકપ્રવૃત્તિયોમાં પ્રવર્તતાં પૂર્ણ અંશે હર્ષ શાકથી વિમુક્ત થવાય છે અને તેથી તે તે અંશે કર્તવ્યકમ યોગ્યતા પ્રાપ્ત થાય છે. શાકમાં સમાન અને કાર્યામાં નિઃસ્પૃહ એવા મનુષ્ય કર્તવ્યકની યોગ્યતાને ધારણ કરી શકે છે. જેમ જેમ કર્મયોગી નિઃસ્પૃહ થતા જાય છે તેમ તેમ જગત્ તરફથી ગ્રહાયલા ઉપગ્રહોના બદલા વાળવા સમર્થ થાય છે. અનેક પ્રકારની સ્પૃહાઓથી મુકત થનાર મનુષ્ય પ્રાયઃ ઘણા અંશે સ્વતંત્ર બને છે અને તેથી તે કન્યકાર્યો કરવામાં કોઇનાથી દબાતા નથી તેમજ અન્યાયના માર્ગે ગમન કરતા નથી. નિઃસ્પૃહી મનુષ્ય અનેક પ્રકારના પાપકર્માંથી બચી જાય છે અને દયા સત્યાદિ અનેક ગુણા ધારણ કરવાને તિમાન્ થાય છે. આ વિશ્વમાં જે જે અંશે નિઃસ્પૃહ દશા ખીલતી જાય છે તે તે અંશે કવ્યકમાં નિર્દોષ પ્રવૃત્તિ કરી શકાય છે. નિઃસ્પૃહી મનુષ્ય આત્મિક પ્રદેશના રાજા અને છે. આ વિશ્વમાં પેાતાનું વ્યકાર્ય કાણુ સારી રીતે ખાવે છે તેના ઉત્તરમાં થવાનું કે નિઃસ્પૃહી મનુષ્ય કર્તવ્યકાને સારી રીતે બજાવે છે. રાજા પ્રધાન સેનાધિપતિ અમાત્ય શેડ પુરોહિત કાટવાલ ન્યાયાધીશ ફાદાર કવિ અને સાધુ વગેરે મનુષ્યો જેમ જેમ અમુક રીતિએ નિઃસ્પૃહ અને છે તેમ તેમ તે અનેક પ્રકારના અન્યાય પાપાથી બચી શકે છે. વિશ્વાસઘાત હિંસા અસત્ય ખૂન અને ચારી વગેરે ભયંકર પાપકર્માં ખરેખર સ્પૃહાથી વિશેષતઃ થાય છે. સર્વ પ્રકારે સ્પૃહાથી વિરામ પામવુ એ એકદમ કઈ રીતે બની શકે તેમ નથી; પરન્તુ શનૈઃ શનૈઃ જે અયોગ્ય સ્પૃહા હોય તેનાથી પ્રથમ તે વિરામ પામવું અને પશ્ચાત્ સ્વકર્તવ્યાધિકાર પ્રમાણે જીવનાદિ પ્રયોગે જે જે સ્પૃહાઆ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૪ ) શ્રી કર્મવેગ ગ્રંથ-સવિવેચન. UR ઘટે તેઓને ધારણ કરવી. એ પ્રમાણે સ્પૃહાની મર્યાદા બાંધી પશ્ચાતું જે જે પૃહણીય કાર્યો હોય તે ફકત આજીવિકાદિપ્રયોગે આદરણીય છે એવું મનમાં ધારીને સ્વક્તવ્ય ફરજના ઉપર આવી જવું; પશ્ચાત્ કર્તવ્ય ફરજ પ્રમાણે પ્રવર્તવું કે જેથી અનેક દેથી મુકત થવાય અને સ્વકર્તવ્યકર્મમાં અધિકારિત્વ પ્રાપ્ત કરી શકાય. જે મનુષ્ય આ વિશ્વમાં સ્વાધિકાર પ્રમાણે નિઃસ્પૃહ બને છે તેઓ અને સદુપદેશ આપીને સત્યકર્તવ્યને માર્ગ દર્શાવી શકે છે. ત્યાગી સ્વાધિકાર પ્રમાણે વિશેષતઃ નિસ્પૃહ હેય છે તેથી તેઓ રાજાઓના રાજા ગણાય છે અને ગૃહસ્થ મનુષ્યને સ્વતંત્રપણે સત્ય સ્થાને શકિતમાનું થાય છે. નિઃસ્પૃહી ત્યાગીઓ મોટા મોટા રાજાઓને સત્યકર્તવ્ય કાર્યોને ઉપદેશ કરવા શકિતમાન થાય છે અને તેની અસર ખરેખરી થાય છે. રાજાઓને અન્યાયના માર્ગથી સત્યપદેશ આપીને ન્યાયના માર્ગે વાળનાર ત્યાગીએ છે; કારણ કે તેઓને રાજાની પૃહા નથી. શિવાજીને સત્યકર્તવ્યબોધ આપનાર રામદાસ સ્વામી હતા. તેમજ વનરાજ ચાવડાને નિઃસ્પૃહપણે સત્ય બોધ આપનાર શ્રી શીલગુણસૂરિ હતા. શ્રી કુમારપાલરાજાને રેગ્ય સત્યક્તવ્ય રાજ્યકાર્યોને બેધ આપનાર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ હતા. રાજાઓ સ્વકર્તવ્યને રાજનીતિથી ન કરે અને તેથી ભ્રષ્ટ થાય છે તેને ત્યાગી નિઃસ્પૃહ મુનિયો અનેક પ્રકારની શિક્ષા આપી સમજાવે છે. પૂર્વે અનેક રાજાઓ અને રાણુઓને ત્યાગી મુનિયોએ નિઃસ્પૃહપણે બધ આપ્યો હતો અએવ અવબોધવું કે નિઃસ્પૃહતાથી અનેક લાભ મેળવી શકાય છે. સંસારવ્યવહારદશામાં સ્વાધિકારપ્રમાણે જે જે વસ્તુઓ પ્રાપ્ત કરવાની હોય છે તે વિના અન્ય વસ્તુઓની પૃહાને જે મનુષ્ય ત્યાગ કરે છે તે વિશ્વમાં અનેક જીવને નકામી અનેક પ્રકારની હાનિ કરી શકતા નથી. નકામી સ્વાધિકારથી અધિક પદાર્થોની સ્પૃહનો ત્યાગ કરવાને માટે શ્રી વીરપ્રભુએ ગૃહસ્થના કલ્યાણાર્થે પરિગ્રહ પરિમાણુવિરમણવ્રત કહ્યું છે તે પ્રમાણે ગૃહસ્થ મનુષ્ય યદિ વર્તે તે તેઓ સંસારમાં સ્વકર્તવ્યપ્રવૃત્તિ દ્વારા પરમાર્થના અનેક કાર્યો કરીને જગજીને લાભ આપી શકે. આ વિશ્વમાં ત્યાગીઓ ત્યાગધર્મના અધિકાર પ્રમાણે વતીને ત્યાગધર્મથી વિરુદ્ધ એવી નકામી સ્પૃહાઓનો ત્યાગ કરીને સ્વર્તવ્ય કાર્યમાં પ્રવૃત્તિ કરે છે તો તેઓ કાન્તિની સહ વિત્કાન્તિ કરવાને સમર્થ થાય છે. જેમ જેમ મનુષ્ય નિસ્પૃહદશાના ઉચ્ચ શિખરે જવા પ્રયત્ન કરે છે તેમ તેમ તે પિતાના કરતાં નીચા રહેલાં મનુષ્યને સ્વાધિકારે કર્તવ્યકાર્યોના ઉચ્ચ વિચારોનો સદુપદેશ સમર્પવા શક્તિમાનું થાય છે. નિઃસ્પૃહદશાથી આત્મન્નિતિની વૃદ્ધિ થાય છે. જે મનુષ્ય નકામી હદબહાર પૃહાના કરનારા હોય છે તેઓ પૃહાના દાસ બનીને પોતાની જીંદગીને અનેક કુકર્મોથી કલુષિત કરે છે. આ વિશ્વમાં જ્ઞાની નિઃસ્પૃહ મુનિ અને ગૃહસ્થ વિશેષ સંખ્યામાં પ્રકટશે ત્યારે વિશ્વનો ઉદ્ધાર થશે. લાંચ વગેરેને ત્યાગ કરીને પ્રામાણ્ય પ્રાપ્ત કરવું હોય તો For Private And Personal Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મજ્ઞાનગની આવશ્યકતા. ( ૧૭૫ ). નિઃસ્પૃહ દશાને સ્વાધિકાર પ્રમાણે પ્રાપ્ત કરવી જોઈએ. અયોગ્ય સર્વ પ્રકારની કામનાઓથી દૂર રહેવું એજ નિઃસ્પૃહભાવનું મુખ્ય લક્ષણ છે અને એના સદ્દવિચારોથી હૃદય ભરીને તે પ્રમાણે પ્રવૃત્તિ કરવી એજ મનુષ્યનું વાસ્તવિક કર્તવ્ય કર્મ છે. કર્તવ્યપૃહાથી અધિક સ્પૃહા કરવી એજ વિશ્વમાં હાનિકર તત્ત્વ છે. અન્યજીવોને જે જે અભિલષણીય અને ગ્રાહ્ય પદાર્થો હોય તેઓને પોતે એકલા ઉપભેગ કરવા ઈચ્છા અને પ્રવૃત્તિ કરવી એ વિશ્વોપગ્રહનીતિથી વિરૂદ્ધ કાર્ય છે. આવશ્યક સ્પૃહાનાં તત્ત્વોને પ્રશસ્યપણે માન આપવું વા ફરજ માનીને તેમાં પ્રવૃત્ત થવું એવી કર્તવ્યપ્રવૃત્તિનો જે મનુષ્યએ અનુભવ લીધો હોય છે તેઓના સદુપદેશ પ્રમાણે પ્રવર્તતાં નિઃસ્પૃહદશાની પ્રાપ્તિ થઈ શકે છે અને તેવી સ્થિતિએ કર્તવ્ય આવશ્યક પ્રવૃત્તિ કરતાં સ્વોન્નતિ કુટુંબન્નતિ દેશોન્નતિ સંઘોન્નતિ અને વિશ્વોન્નતિમાં ભાગ આપી શકાય છે. નિઃસ્પૃહતા પ્રતિપાદક આધ્યાત્મિકશાસ્ત્રો સાધુઓ અને તેને અનુભવ થાય તે ગાભ્યાસ એ ત્રણેનું સેવન કરવું જોઈએ અને તે દ્વારા નિઃસ્પૃહદશાને અનુભવ કરી કર્તવ્ય કાર્ય કરવું જોઈએ. ઉપર પ્રમાણે કર્તવ્ય કાર્ય કરવાને અધિકારી મનુષ્યોના જે જે ગુણ કચ્યા તે પ્રાપ્ત કરવાથી સ્વાધિકારે કર્તવ્ય કર્મ પ્રવૃત્તિને સમ્યક સાધી શકાય છે. અને તેથી કર્તવ્યકર્મની પરિપૂર્ણ અધિકારિતા પિતાને પ્રાપ્ત થાય છે એમ અનુભવદષ્ટિથી અવબોધવું કર્તવ્ય કર્મના અધિકારી મનુષ્યનાં લક્ષણ કશ્યાબાદ હવે કર્તવ્ય કાર્યપ્રવૃત્તિમાં અધિકારપ્રદ અધ્યાત્મજ્ઞાનયોગની આવશ્યકતા સંબંધી નીચે પ્રમાણે કથવામાં આવે છે. જો. अध्यात्मज्ञानयोगेन चित्तशुद्धिः प्रजायते । चित्तशुद्धया कृतं कार्यं वस्तुतः स्वोन्नतिप्रदम् ॥ ३७॥ आत्मज्ञानस्य संप्राप्त्या स्वाधिकारः क्रियासु वै । प्राप्यते सजनैः सम्यक् सर्वदोषापहारकः ॥ ३८ ॥ વિવેચન-અધ્યાત્મજ્ઞાન વડે ચિત્તની શુદ્ધિ થાય છે અને ચિત્તશુદ્ધિવડે કરેલું વસ્તુતઃ ન્નતિપ્રદ બને છે. આત્મજ્ઞાનની સંપ્રાપ્તિવડે સ્વકર્તવ્યક્રિયાઓમાં વાસ્તવિક સ્વાધિકાર થાય છે. સજનવડે સર્વદેષાપહારક એ સ્વાધિકાર ખરેખર આત્મજ્ઞાનની પ્રાપ્તિવડે પ્રાપ્ત કરી શકાય છે. અધ્યાત્મજ્ઞાન યોગવિના મનુષ્યના ચિત્તની શુદ્ધિ થતી નથી. સાબુ અને જલવડે જેમ મલિન વસ્ત્રની શુદ્ધિ થાય છે તેમ અધ્યાત્મજ્ઞાનવડે For Private And Personal Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૬ ) શ્રી કમ યાગ ગ્રંથ-વિવેચન, 嵋 અહંમમત્વાદિ અનેક દોષોની મલિનતા ટળવાથી ચિત્તની શુદ્ધિ થાય છે. આ વિશ્વમાં કરાડા ઉપાયો કરો તે પણ આધ્યાત્મિકજ્ઞાન વિના અશુભ સ`સ્કારાનો ક્ષય થતો નથી અને અશુભ સંસ્કારોના ક્ષય થયા વિના ચિત્તશુદ્ધિ થઈ શકતી નથી. દેહ મન અને આત્મા અને તેઓની સાથે બાહ્યપદાર્થોના સંબધ કઇ ષ્ટિએ છે અને નથી એ ખાસ જાણવાની આવશ્યકતા છે. મનના આત્માની સાથે શે। સંધ છે અને મનની સાથે દેહનો શો સંબંધ છે? મન-દેહ અને આત્માનું ભિન્ન ભિન્ન શુ` સ્વરૂપ છે? ઇત્યાદિ સ પ્રશ્નોનું સમાધાન ખરેખર અધ્યાત્મજ્ઞાનથી થાય છે; અતએવ સર્વ પ્રકારના વિશ્વપ્રવર્તિતજ્ઞાનભેદ્યમાં અધ્યાત્મજ્ઞાનની મુખ્યતા શાસ્ત્રકારાએ વર્ણવી છે. દેહ-મન-આત્મા અને આદ્યપદાર્થોમાં કઈ કઈ શકતયેા છે ? જડ અને ચેતન એ બેમાં કયા કયા એ ત્રણમાંથી સમાય છે-ઈત્યાદિ પ્રશ્નોના ઉત્તર ખરેખર અધ્યાત્મજ્ઞાન આપે છે. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થતાં વાસ્તવિક વિવેકની પ્રાપ્તિ થાય છે અને તેથી ચિત્તની શુદ્ધિપૂર્વક આ સંસારમાં કર્તવ્ય પ્રવૃત્તિ કરવામાં કોઈ જાતના વિરાધ નડતા નથી. ચિત્તમેય ઢિ સંજ્ઞાત્તે રાતિ દેરાવણિતમ્ । તથૈવ તૈવિનિનું મયામિતિ યંતે " રાગાદિકલેશવાસિત ચિત્ત તેજ સંસાર છે અને રાગાદિોષમુકતચિત્ત તેજ મુકિત છે એમ મહર્ષિ ચૈા નિવેદે છે. અતએવ રાગાદિકલેશવાસિત એવા ચિત્તની શુદ્ધિ કરવાની પ્રત્યેક મનુષ્યની ફરજ છે અને તે અધ્યાત્મજ્ઞાનયોગ પ્રાપ્ત કર્યા વિના બની શકે તેમ નથી. આર્યાવર્તમાં અનન્તકાલથી અધ્યાત્મજ્ઞાનના પ્રવાહ વહ્યા કરે છે. પાશ્ચાત્યદેશીય સાક્ષર પણ આધ્યાત્મિક ઉદ્ગારોને નીચે પ્રમાણે કવે છે; “માઝીઝ ક્ષમા આપવાના અને શત્રુપર પ્રીતિ રાખવાને ફરી ફરીને ઉપદેશ કરે છે-“ મારા નામથી જે કંઇ તું માગશે તે હું કરીશ. તું મારામાં વાસે કરીને રહેશે અને મારા શબ્દો દ્ઘારામાં વાસેા કરીને રહેશે તો તારી મરજીમાં આવે તે તું માગજે અને તે હારે માટે કરવામાં આવશે. ત્યારે જોઇએ તે માગ એટલે તે હને આપવામાં આવશે, હારે જોઇએ તે શાધ એટલે તે હને જડશે; ત્યારે જવુ હોય ત્યાંનું બારણું ઠોક એટલે તે હારે માટે ઉઘડશે.” પીટરે અપરાધીઓ પ્રતિ સાત વખત નહિ પરન્તુ સત્તોતર વખત ક્ષમા કરવાનું જણાવ્યું છે “ પ્રકાશ તમારી પાસે છે એટલામાં ચાલે, નહિતર અધારાથી તમે ઘેરાઇ જશા કેમકે જે અધારામાં ચાલે છે તે ક્યાં જાય છે તેની તેને ખબર રહેતી નથી. ગ્રીક વિદ્વાન સોક્રેટીસે કહ્યું છે કે “ ઉત્તમ માણસ તા તેજ છે કે જે પોતે પરિપૂર્ણ થવાને માટે ઘણા જ યત્ન કરે છે અને વધારેમાં વધારે સુખી માણસ તે તેજ કે જે પોતે પરિપૂર્ણ થવા લાગ્યા છે એવુ વધારે ભાગે સમજે છે” એક પાશ્ચાત્ય વિદ્વાન સ્વગ્રન્થમાં લખે છે કે “ શરીર આત્માને સહલેાકતા છે ને તેમ છતાં તેનાથી ઉતરતુ છે; તેના ઉપર આત્મા વિવેકથી હુકમ ચલાવે અથવા પ્રીતિથી તેના For Private And Personal Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મસંયમનો આનંદ ઓર છે. પર અમલ ચલાવે, અને લાભ થાય તેવી રીતે તેની કાળજી રાખે તથા જોઈતી સઘળી વસ્તુ પૂરી પાડે તેમજ કૃપાદૃષ્ટિથી તેની સાથે વર્તે તો આત્મા અને શરીર એ બેના મળવાથી મનુષ્ય પૂર્ણ સ્થિતિએ પહોંચી શકે છે. પરંતુ જે શરીર અમલ ચલાવવાનો યત્ન કરે અને તૃષ્ણાનું જોર વધારી પછી અનેક પ્રકારની ઈરછાઓ વધારી વિવેકના ઉપર અંકુશ રાખવા માંડે તે શરીરને આત્માન સમાગમ યોગ્ય થશે નહિ. અને તેવી સ્થિતિવાળે મનુષ્ય મૂર્ખ રહેવાનો અને દુઃખી થવાને ” એક પાશ્ચાત્ય વિદ્વાન લખે છે કે “ મનુષ્યને જે જે નઠારી વસ્તુઓ વળગેલી છે તે બધામાં તેમને પિતાને નઠાર સ્વભાવ એ વધારેમાં વધારે ખરાબ છે ” “ આપણા સુખને માટે આપણે બહાર જેવાની જરૂર નથી પણ તે આપણામાંજ આપણા આત્મામાં જ રહેલું છે. સ્વર્ગનું રાજ્ય તમારી અંદર છે” “મરજી પ્રમાણે વિભવ ભેગવવાથી થતા આનન્દ કરતાં આત્મસંયમથી વધારે આનન્દ મેળવી શકાય છે “ઈન્દ્રિયો જે ખરા આનન્દથી ભરપૂર હોય છે તેને આપણે વશ થઈશું તો જિંદગીના ખરાબા ઉપર અને વમળમાં અથડાવી ઘણી પાયમાલી કરી નાખશે. ” મૃત્યુ અને છેવટને ઈન્સાફ-સ્વર્ગ અને નરક એને જેઓ વારંવાર વિચાર કરે છે તે જરૂર સારું જ કામ કરશે ” ગ્રીકસૂત્ર “તું તને પિતાને પીછાન છે તમારે જેવા થવાની ઈચ્છા છે તેવા તમે છે " નીકએ કચ્યું છે કે “ પડછાયા પાછળ ફાંફાં મારે છે અને ફેગટ પોતે ઉગ કરે છે. સેક્રેટીસે કચ્યું છે કે સારા માણસને આ જીંદગીમાં કે મૃત્યુ વખતે કંઈપણ દુઃખ થતું નથી. બાઈબલમાં એક જગ્યાએ લખ્યું છે કે “ નાશને રસ્તે લઈ જવાને દરવાજો પહેળે છે. વળી તે રસ્તે થઈને જનારા પણ ઘણું છે કેમકે જિંદગીનો ખરો રસ્તો તથા દરવાજો એ બને સાંકડા છે અને તે થોડા માણને જડે છે ઈન્દ્રિયાદિક વૈભવ ભેગવવાથી જેટલું સુખ મળે છે તેના કરતાં વધારે સુખ આત્મસંયમથી મળે છે ” સેન્ટ કોસેસ્તમ કહે છે કે “ હાલની સ્થિતિ એ તો ફકત નાટકનો ખેલ છે તેમાં સમૃદ્ધિ અને ગરીબાઈ રાજા અને પ્રજા અને એવી બીજી બાબતો નાટકના સ્વાંગ છે. “ આ દુનિયા એક રંગભૂમિ છે તેમાં આપણે જુદે જુદે ભાગ લેનારા પાત્રો છીએ તેથી દરેક જણના જાણવામાં છે કે નાટક જે રીતે ભજવવામાં આવે છે તેના ઉપરજ ફત્તેહ મેળવવાનો આધાર છે” એમર્સન વગેરે વિદ્વાનો એ પ્રમાણે આધ્યાત્મિક વિચારોને પ્રકાશે છે. હવે પાશ્ચાત્ય દેશમાં આર્યાવર્તનાં અધ્યાત્મશાસ્ત્રોને પ્રકાશ પડવા લાગે છે તેથી ભવિષ્યમાં તે દેશીય મનુષ્યના વિચારોમાં ઘણો સુધારવધારો થવાની આશા રહે છે. આર્યાવર્તમાં આર્યોની ખરી મૂડી અધ્યાત્મશાસ્ત્ર છે. અન્ય દેશો આર્યાવર્તને અધ્યાત્મજ્ઞાન માટે ગુરુ માનશે. સર્વદેવ મનુષ્યોને આર્યાવર્ત ખરેખર અધ્યાત્મજ્ઞાનથી ૨૩ For Private And Personal Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭૮ ) શ્રી કયાગ ગ્રંથ-વિવેચન. ઉપકાર કરી શકશે અને તે અધ્યાત્મજ્ઞાનના ક્ષેત્ર તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ રહેશે. ઇશુક્રાઇસ્ટ આર્યાવર્ત માં ધર્મતત્ત્વોના આધ લેવા આવ્યા હતા. અધ્યાત્મજ્ઞાનમાં સર્વોત્કૃષ્ટ મહાપુરૂષને જન્મવાનું સ્થાન ખરેખર અધ્યાત્મજ્ઞાનમય ભૂમિ આર્યાવર્તી છે. અધ્યાત્મજ્ઞાનદ્વારા સત્ર વિશ્વમાં સાત્વિકગુણુ ફેલાવવા કોઈ પણ દેશ પ્રખ્યાત થશે તે તેનું માન ખરેખર આર્યાંવર્તને મળશે. અધ્યાત્મશાસ્ત્રો અને અધ્યાત્મજ્ઞાની સાધુએદ્વારા અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અધ્યાત્મજ્ઞાનથી પ્રભુને હૃદયમાં શોધી શકાય છે અને શુદ્ધ પ્રેમથી પ્રભુની સાથે મળી શકાય છે.જડવસ્તુઓના વૈભવને નાકના મેલ સમાન સમજાવીને રજોગુણ અને તમેગુણમાંથી મનુષ્યાને પાછા હઠાવીને યુરોપની યાદવાસ્થળી ન કરાવવામાં આત્મપ્રકાશ ફેકનાર અધ્યાત્મજ્ઞાન છે. અતએવ અધ્યાત્મજ્ઞાનની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે. વેદાન્તીઓમાં ઉપનિષદો ભગવદ્ગીતા તથા જૈનેમાં પિસ્તાલીશ આગમ તત્ત્વાર્થ સૂત્રો વગેરે આધ્યાત્મિક અનેક શાસ્ત્રો છે. શ્રી મહાવીરપ્રભુએ કેવલજ્ઞાનદ્વારા ઉપદેશ આપીને અધ્યાત્મજ્ઞાનના બગીચાભૂત આર્યાવર્ત ને સ્વભૂમિ સમાન બનાવ્યે છે. ઉમાસ્વાતિવાચક શ્રી હરિભદ્રસૂરિ કુંદકુ ંદાચાયયાવિજયઉપાધ્યાય આનન્દઘન શ્રીહેમચંદ્રસૂરિ અને ઉપમિતિભવપ્રપંચકર્તા વગેરે જૈન વિદ્વાનાએ આર્યાવ માં અધ્યાત્મજ્ઞાનના મેઘ વર્ષાવીને આર્યાવર્તની ઉચ્ચતા કરી છે. આર્યાવર્તના અનેક ધર્મપન્થામાં કઈ કઈ અધ્યાત્મજ્ઞાનની વાનગીઓ તેા હાય છે. કબીર જેવા પ્રાકૃત ભક્તના ભજનામાં જેટલું અધ્યાત્મજ્ઞાન અમુક દૃષ્ટિની અપેક્ષાએ ભરેલુ હોય છે તેટલું પાશ્ચાત્ય વિદ્વાનેામાં હોય વા નહિ તે વિચારણીય છે, નિવૃત્તિમાર્ગનું ક્ષેત્ર ખરેખર આર્યાવર્તે છે અને પ્રવૃત્તિમાર્ગનું મુખ્ય ક્ષેત્ર પાશ્ચાત્યભૂમિ છે. જો કોઇપણ દૃષ્ટિએ ઇશ્વર પરમાત્માનુ શીઘ્ર દન થતું હોય તેા તે અધ્યાત્મજ્ઞાનાષ્ટિ છે. અધ્યાત્મજ્ઞાનથી અનન્ત ભવાનાં કરેલાં પાપોનો ક્ષણમાં ક્ષય થાય છે. ગૌતમબુદ્ધે અધ્યાત્મજ્ઞાનના અમુક કિરણોના પ્રકાશે યજ્ઞની હિંસાનો નિષેધ કર્યાં હતા. આર્યભૂમિમાં અસંખ્ય અનન્ત તીર્થંકરા થઈ ગયા છે અને અનેક અધ્યાત્મજ્ઞાનીમહર્ષિય થયા છે તેથી આર્યાવર્તની ભૂમિમાં અધ્યાત્મજ્ઞાનના એવા ઉચ્ચ શુદ્ધ સંસ્કાર પડ્યા છે કે મોટામાં મોટા જે જે વિદ્વાના આર્યાવર્તીમાં ઉપજે છે તેએ અધ્યાત્મજ્ઞાનના પ્રકાશના માર્ગે ગતિ કરે છે અને તે અન્તે નિવૃત્તિમાને ઇચ્છે છે. અધ્યાત્મજ્ઞાનવડે આત્માન્નતિના પરિપૂર્ણ શિખરે પહોંચવાની કોઇ ઉત્તમમાં ઉત્તમ શાન્ત ને સર્વ પ્રકારે નૈસર્ગિક નિવૃત્તિ જીવન ગાળવાયેાગ્ય ભૂમિ હોય તો તે આયોવની છે. આર્યાવર્તની એક ચપટી ધૂળમાં જે સાત્વિક અણુએ રહ્યા હોય છે તે અન્ય ભૂમિમાં નથી. અતએવ અધ્યાત્મજ્ઞાનની ભૂમિ આર્યાવર્ત છે તેથી અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અધ્યાત્મશાસ્ત્રોને ગુરુગમપૂર્વક વિનયાદ્વિગુણુ સેવી અભ્યાસ કરવાની જરૂર છે. ગુરુગમવિના આધ્યાત્મિક For Private And Personal Use Only 5 Page #279 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 品 ગુરુસાક્ષીએ અધ્યાત્મ અને યોગના અભ્યાસની જરૂરિયાત ( ૧૦૯ ) શાસ્ત્રો વાંચવા માત્રથી વાસ્તવિક અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે અધ્યાત્મજ્ઞાની યોગી સદ્ગુરુની પ્રાપ્તિ કરવી જોઇએ અને પશ્ચાત્ તેના શિષ્ય બની અધ્યાત્મશાસ્ત્રોના અનેકનયેાની અપેક્ષાપૂર્વક પરિપૂર્ણ અભ્યાસ કરવા જોઈએ તથા પશ્ચાત્ યોગાભ્યાસ પૂર્વક શ્રી સદ્ગુરુના પાસાં વેઠીને અધ્યાત્મશાસ્ત્રોનાં રહસ્યોના એકાન્તમાં અનુભવ કરવા જોઇએ. અધ્યાત્મશાસ્ત્રોના અનુભવ તો ઘણા ઝલે અધ્યાત્મજ્ઞાનનુ હૃદયમાં પરિણયન થયા પશ્ચાત્ પ્રકટે છે. અતએવ અધ્યાત્મ શાસ્ત્રોનુ વાચન કરીને એકદમ કાઈ જાતના મત ન બાંધવા જોઇએ. અધ્યાત્મશાસ્ત્રો અને યોગશાસ્ત્રોને પરિપૂર્ણ અભ્યાસ કર્યાં પશ્ચાત્ યાગના અભ્યાસ કરી અધ્યાત્મજ્ઞાનનું પ્રત્યેક રહસ્ય સમજવા માટે એકાન્તમાં બહુ મનન કરવું જોઇએ. પૂર્વભવના આધ્યાત્મિકજ્ઞાન સંસ્કારથી આ ભવમાં સહેજે અધ્યાત્મજ્ઞાનપ્રતિ રુચિ ઉદ્ભવે છે અને અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવા સહેજે પ્રયત્ના સેવી શકાય છે. કોઈ પણ ભવમાં અધ્યાત્મજ્ઞાનના અભ્યાસ કરેલા હાય છે તે અલેખે જતે નથી. તે માટે કબીરજી કહે છે કે મત્તુથીન પટે નહીં, નાવેજી અનંત; સT રીચ ઘર અવતરે, અન્ત સન્તો સન્ત. જૈનશાસ્ત્રોમાં અધ્યાત્મજ્ઞાનદ્વારા સમ્યકત્વ સંબંધી " अन्तोमुद्दत्तं मित्तंपि, फासिंय जेहिं हुज सम्मत्तं, तेसिंअवढ्ढपुग्गल परिअड्डो चेव संसारो " ઈત્યાદિ કથવામાં આવ્યું છે જેને અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થઈ તે શનૈઃશનૈઃ મેાક્ષમા પ્રતિ ગમન કરે છે અર્થાત્ ખરેખર તે ઉત્ક્રાન્તિમાર્ગમાં વહે છે અને ભવરૂપ વિસામા લેતા છતા વા લીધા વિના પરમાત્મપદમાં સમાઈ જાય છે તથા છેવટ અનન્ત સુખને ભકતા બને છે. ગમે તેવી સ્થિતિમાં મનુષ્ય માત્રને સુખી કરવા માટે અધ્યાત્મજ્ઞાન સમાન અન્ય કાઈ નથી. અધ્યાત્મજ્ઞાનરૂપ અમૃત રસાયન પીવાથી અનેક પ્રકારનાં દુ:ખાના નાશ થાય છે અને આત્મા ફકત સુખ સામ્રાજ્યનાજ સ્વામી થઈ રહે છે. અનાદિકાળથી માયાના સંસ્કારથી પ્રત્યેક પ્રાણીનુ હૃદય મલીન થઈ ગએલું હાય છે તેથી તેની અશુદ્ધતા ટાળવા માટે અધ્યાત્મજ્ઞાન સમાન અન્ય કોઈ ઉપાય નથી. ઇન્દ્રિયા અને મનના ઉપર વિજય મેળવીને તેને વશ કર્યા વિના આ વિશ્વમાં સ્વગ્નમાં પણ સત્ય સુખને અનુભવ આવવાના નથી અને તે વિના આત્મશ્રદ્ધા અને આત્મધર્મના વાસ્તવિક સત્ય રંગ લાગવાના નથી તેમજ આ વિશ્વમાં મરજીવા થઈ આત્માશિત કરી શકાતી નથી. અતએવ અધ્યાત્મશાસ્ત્રો અને યાગશાસ્ત્રોના ગુરુ પાસે અભ્યાસ કરીને તેના અનુભવ કરવા જોઇએ. અધ્યાત્મજ્ઞાનના અનુભવી મનુષ્યો પ્રભુપ્રાપ્તિના દલાલા છે. અધ્યાત્મજ્ઞાનના અનુભવીઓની પાસેથી જે કઇ મળે છે તે ખરેખરું જીવતું મળે છે અને તેમનાથી આત્મા અમર થાય છે. સર્વસંગત્યાગી એવા મુનિવરા અધ્યાત્મજ્ઞાનના અનુભવી થાય છે માટે તેના પાસાં વેડી આત્મજ્ઞાન પ્રાપ્ત કરવુ જોઇએ. અધ્યાત્મજ્ઞાનાનુભવી ત્યાગી યોગીઓના સમાગમ થાય ત્યારે અધ્યાત્મશાસ્ત્રોનાઆનુભવિક ખુલાસો પ્રાપ્ત કરવા પ્રયત્ન કરવા જોઇએ For Private And Personal Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૦ ) શ્રી કર્મયોગ મંથ-સવિવેચન. અને ખંડનમંડનની ચર્ચામાં ન ઉતરતાં એમના ઉદ્ગારોને શાસ્ત્રરૂપ માની તેઓનું મનન કરવું જોઈએ કે જેથી વાસ્તવિકજ્ઞાનની પ્રાપ્તિ થઈ શકે અને અજ્ઞાનરૂપ અંધકારનો નાશ થાય. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થયા છતાં ગૃહસ્થ ગૃહસ્થ ધર્મકર્તવ્યકર્મની અને ત્યાગીએ ત્યાગધર્મ કર્તવ્યકર્મની હદ ઉલંધવી ન જોઈએ. અધ્યાત્મજ્ઞાનવડે આત્માની ઉન્નતિ થાય છે પરન્ત શ્રદ્ધાભક્તિ આદિ ગુણવિના અધ્યાત્મજ્ઞાનને અભ્યાસ કરે એ કાચા પારાના ભક્ષણ સમાન થઈ પડે છે એમ યાદ રાખવું જોઈએ. પરન્તુ એમ અવબોધીને અધ્યાત્મજ્ઞાનના અભ્યાસથી ભ્રષ્ટ-દૂર ન થવું જોઈએ. અધ્યાત્મજ્ઞાનને સર્વત્ર વિશ્વમાં ઘરઘેર ફેલાવો થશે ત્યારે અધ્યાત્મજ્ઞાન દ્વારા જે જે કર્તવ્યકર્મો કરાશે તેથી સ્વપરનું કલ્યાણ થશે એમ અનુભવદુષ્ટિથી અવબોધવું જોઈએ. જે મનુષ્ય અધ્યાત્મજ્ઞાનની વાસ્તવિક દષ્ટિવાળો નથી તેના પ્રત્યેક વિચારમાં અને આચારમાં સંકુચિતત્વ રહેલું હોય છે અને તેથી તે વિશ્વમાં સર્વોપયોગી જનસેવાઓનાં કર્તવ્ય કાર્યોમાં આત્મભેગ આપવા સમર્થ થઈ શકતો નથી. લઘુસરોવરમાં સેવાળ અને મલીન જતુઓ વિશેષ હોય છે તેમ અધ્યાત્મજ્ઞાનની દષ્ટિવિના જે જે સંકુચિત વિચારોનાં વતું હોય છે તેમાં વિશેષ મલીનતા હોય છે. સંકુચિત વિચારે અને આચારમાં સર્વસ્વ માની લેનારા મનુષ્યો વાસ્તવિક અધ્યાત્મદૃષ્ટિને પ્રાપ્ત કરી શક્યા નથી એમ અનુભવ કરી અવબોધવું જોઈએ. જે જે દેશમાં જે જે કાલમાં અધ્યાત્મજ્ઞાનની પ્રગતિ થાય છે તે તે દેશમાં તે તે કાલમાં ઉદાર વિચારો અને વૃદ્ધિ થાય છે અને તેથી કર્તવ્યકાર્યમાં ઉદારણે પ્રવૃત્તિ થાય છે તથા અનેક અશુભ વિચારો અને નઠારા આચારોનો નાશ થાય છે. અધ્યાત્મજ્ઞાનયોગે અનેક સંકુચિત ધાર્મિક મતોના દુરાગ્રહોનો નાશ થાય છે અને અનેક પ્રગતિકારક વ્યાવહારિકધર્મર્તવ્યકર્મોમાં સુધારાવધારા કરી દુઃખના માર્ગોથી વિમુકત થવાય છે. જ્યારથી આર્યાવર્તમાં ઉત્તમ વિશાળ અધ્યાત્મજ્ઞાનની હાનિ સંકે રોકે થવા લાગી ત્યારથી આર્યાવર્તમાં દેશની અધોગતિકારક અનેક ધર્મના ઉપપશે અને સંકીર્ણ આચારો પ્રકટયા અને તેથી સંપ્રતિ આર્યાવર્તમાં અનેક પ્રકારના ધર્મકલેશથી મનુષ્યો પરસ્પર એકબીજાની હાનિ થાય એવી રીતે પ્રાપ્ત થએલી તન મન અને ધનની શક્તિને દુર્વ્યય કરે છે કરાવે છે અને કરતાને અનુમદે છે એ ઓછી ખેદકારક બીના નથી. અધ્યાત્મજ્ઞાનથી પ્રત્યેક વસ્તુના સૂક્ષ્મ ભાગમાં ઊંડું ઉતરી શકાય છે અને તેથી પ્રત્યેક વસ્તુની માન્યતા સંબંધી પૂર્વે જે જે સંકુચિત વિચારોની જે જે સીમાઓ કપેલી હોય છે તેનો નાશ થાય છે તેમજ અનન્તજ્ઞાનમાં સર્વ પ્રકારના વિચારો સમાય એવી ઉરચદશા પર આરોહણ કરવાનો પ્રસંગ આવે છે. અએવ અધ્યાત્મજ્ઞાનની આવશ્યકતા સ્વીકાર્યા વિના કેઈપણ રીતે ચાલી શકે તેમ નથી. આ જગત શું છે તેની સાથે અને પરમાત્માની સાથે આત્માને શો સંબંધ છે ? તેનું સમાધાન ખરેખર અધ્યાત્મજ્ઞાન કરે છે અને તેમજ આત્માની સાથે રહેલા મનની શદ્ધિ For Private And Personal Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મજ્ઞાનની મહત્તા અને ઉપયોગિતા. ( ૧૮૧ ) કરી શકે છે. આત્માએ આ વિશ્વમાં આત્યંતરિક જીવનને કેવી રીતે ગાળવું અને ઉત્કાતિમાં કેવી રીતે પ્રવૃત્તિ કરવી તેને અધ્યાત્મજ્ઞાન નિર્ણય કરે છે અને સ્વની વાસ્તવિક સ્થિતિ પ્રબંધાવીને પરમાત્મપદ પ્રાપ્ત કરાવી શકે છે. આર્યાવર્તમાં ચૈતન્યવાદ છતાં જડવાદીઓની પેઠે વિષયવાસનાઓના વશમાં થઈને આર્યાવર્તના મનુષ્યોએ પિતાની વ્યાવહારિક તથા ધાર્મિકેન્નતિ પર કુહાડો માર્યો છે અને તેથી અવનતિરૂપ કટુકફલનો આસ્વાદ કરે છે; અતએ આર્યાવર્તમાં ચિત્તશુદ્ધિ કરનાર અધ્યાત્મજ્ઞાનને પ્રચાર કરવાની અત્યંત આવશ્યકતા છે. અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કર્યાથી ગૃહસ્થમનુષ્યોના જીવનમાં ઉતા અને શુદ્ધતા પ્રકટે છે અને તેઓને પશુઓ પંખીઓ માને અને ભૂતે પ્રત્યે શુદ્ધ પ્રેમભાવ વધતો જાય છે. અધ્યાત્મજ્ઞાનથી રાજકીય વ્યવસ્થાઓના પ્રબંધમાં સર્વ જીવોનું હિત થાય એવી દષ્ટિને અગ્રસ્થાન મળવાથી સ્વર્ગીયરાજ્યક૫પ્રવૃત્તિ કરી શકાય છે. પ્રત્યેક મનુષ્ય વસ્તુતઃ પિતાને ઓળખે અને આમેન્નતિમાર્ગ પ્રતિ પ્રયાણપૂર્વક આત્માની સાથે પરમાત્માને રાખી શકે એવો પ્રસંગ આણનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. કર્મકાંડની પ્રવૃત્તિયોમાં જે ક અશુદ્ધતા હોય છે તેને શુદ્ધ કરનાર અધ્યાત્મજ્ઞાન છે. અએવ આર્યાવર્તાદિ સર્વ દેશોમાં અધ્યાત્મજ્ઞાનનો પ્રચાર કરવાની જરૂર છે. પાશ્ચાત્યદેશીય જનો રજોગુણ અને તમોગુણ પ્રવૃત્તિમાર્ગમાં વહીને ફક્ત બાહ્યોન્નતિમાં આસક્ત રહી અન્ય દેશીય જનની સાથે યુદ્ધાદિપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયા કરે છે પરંતુ તેઓ જે અધ્યાત્મક શાસ્ત્રોને અભ્યાસ કરે અને અધ્યાત્મ તત્ત્વવેત્તાઓના સમાગમમાં આવે તે તેઓ અન્યજીવોના હિત કલ્યાણથી અવિરુદ્ધ એવી બાહ્યકાર્યપ્રવૃત્તિને મોટા ભાગે સેવી શકે અને તેથી તેઓની બાહ્યોન્નતિની સમાનતા સંરક્ષાઈ રહે. સ્થલબુદ્ધિવાળા અને વિષયમગ્ન બાલજી આધ્યાત્મિક તત્ત્વનું મહત્વ ન અવધી શકતા હોવાથી તેઓને બાહ્યસ્થલમતનું કંઈ દર્શાવવામાં આવેલું મહત્વ ઉપયોગી થઈ શકતું નથી. બાહ્યસ્થલ દષ્ટિએ જે વિચારો અને મતે બંધાય છે તે આન્તરદષ્ટિથી અવલોકતાં ભિન્નસ્વરૂપવાળા હોય છે. અતએ આધ્યાત્મિક દ્રષ્ટિથી તેઓ આત્માદિ વસ્તુઓના અનુભવગમ્ય સ્વરૂપને અવબોધી શકે છે; તેથી તેઓ આન્તરની સાથે બાહ્યના અવલોકનારા હોવાથી પદાર્થવિવેકમાં પ્રમત્તબુદ્ધિવાળા થતા નથી. અધ્યાત્મજ્ઞાનવડે સાધુઓ અને ગૃહસ્થ બાહ્ય વિષયોના સંબંધમાં આન્તરથી ભિન્ન રહે છે. અધ્યાત્મ જ્ઞાનની મહત્તા તેની ઉપયોગિતા આવશ્યકતા અને અધ્યાત્મજ્ઞાનદષ્ટિસહ વ્યવહાર અને ધર્મના કર્તવ્ય કરતાં થતી જતી નિર્લેપતાને અન્તરમાં અનુભવ કરવામાં આવશે તે આ વિશ્વની સ્વર્ગીયદશા કરવાની પ્રત્યેક મનુષ્ય તરફથી પ્રવૃત્તિ થશે અને વિશ્વમાં સર્વત્ર સર્વથા સર્વદા સાર્વજનિક શાન્તિના ઉચ્ચ ઉપાયોની વ્યવસ્થા ચિરસ્થાયી થશે. અધ્યાત્મજ્ઞાનથી હદયની ઉરચતા થાય છે અને તેથી બાહાવતનમાં સુધારાવધારે થાય છે. આત્મા પોતાની ઉન્નતિના માર્ગે પ્રવહ્યા કરે છે અને પ્રવહન કરતાં રાગદ્વેષના તાબે વક્રમાગે ગમન કરતે For Private And Personal Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૨ ) શ્રી કર્મ ગ્રંથ-સવિવેચન. નથી કારણ કે તે પોતાના આત્માની ઉપયોગ દશાથી ક્ષણેક્ષણે પ્રગતિ અને અવનતિને મુકાબલે કરતો રહે છે. જેનાગોમાં અધ્યાત્મજ્ઞાનને મહત્વ આપ્યું છે તેનું કારણ એ છે કે અન્તરમાં ઉદ્ભવતી મોહનીય કર્મની પ્રકૃતિના સામું અધ્યાત્મજ્ઞાનવિના ટકી શકાતું નથી અને મેહનીયકર્મની પ્રકૃતિયોને સર્વથા પ્રકારે ક્ષય કરી શકાતો નથી. શ્રી મહાવીર પ્રભુએ છદ્મસ્થાવસ્થામાં બાર વર્ષ પર્યત અધ્યાત્મજ્ઞાનદષ્ટિવડે મેહનીયપ્રકૃતિયોની સાથે યુદ્ધ કરીને ઘાતકર્મોને સર્વથા ક્ષય કરીને કેવલજ્ઞાન પ્રકટાવ્યું હતું. આ અવસર્પિણમાં ચોવીસ તીર્થંકર થયા તેની પૂર્વે અનન્ત તીર્થકરો થયા-વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે–તે સર્વે અધ્યાત્મજ્ઞાનદૃષ્ટિથી પરમાત્મપદ પામ્યા પામે છે અને પામશે. માનસિક વિચારો પર અંકુશ મૂકીને મનને આત્માની ઉન્નતિ સર્વથા સર્વદા થાય એ માર્ગ દર્શાવનાર ખરેખર અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનના નામે વિશ્વમાં વ્યવહાર પરમાર્થ કાર્યોમાં સાપેક્ષદષ્ટિ વિના નિરપેક્ષદૃષ્ટિથી ભિન્નભિન્ન અધિકારી જીવોના અધિકારજ્ઞાનના અભાવે સંકુચિતદષ્ટિ થતી હોય અને સર્વની અધિકાર પરત્વે કર્તવ્યપ્રવૃત્તિમાં અનેક પ્રકારના અવરોધે ઉપસ્થિત કરાતા હોય તે તે સત્ય સાપેક્ષિક અધ્યાત્મજ્ઞાન કથી શકાય નહિ પરંતુ શુષ્ક નિરપેક્ષ અધ્યાત્મજ્ઞાન કથી શકાય. એવું ખાસ લક્ષ્યમાં અવધારીને આત્મોન્નતિમાર્ગહેતુભૂત અધ્યાત્મજ્ઞાનની સાપેક્ષપણે પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરવો જોઈએ. જ્યારે જ્યારે શુષ્ક જડકિયાવાદીઓનું વિશ્વમાં વિશેષ સંખ્યામાં પ્રકટીકરણ થાય છે અને અધ્યાત્મજ્ઞાનવિના તેઓ લૈકિક તથા લેકોત્તર કાર્યપ્રવૃત્તિયોમાં ગુણ અને તમોગુણની વૃત્તિથી પ્રવૃત્ત થાય છે અને વાસ્તવિક સાધ્યબિન્દુને વિસરી જાય છે ત્યારે ત્યારે કઈ અધ્યાત્મજ્ઞાની મહાત્માને પ્રાદુર્ભાવ થાય છે અને તે અધ્યાત્મજ્ઞાની ન્યૂનતાને પૂર્ણ કરે છે; તે મહાત્મા અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક સર્વત્ર દેશી મનુષ્યો પૈકી જે જે મનુષ્યને જે જે કર્મપ્રવૃત્તિમાં અધિકાર હોય છે તે તે જણાવે છે અને અન્તરની શુષ્કતા જડતાને નાશ કરીને તેને સ્થાને જ્ઞાન આનન્દરસ અને નિર્લેપતાને પ્રગટાવી શકે છે. જે જે વ્યોને કર્તવ્યપ્રવૃત્તિયોમાં જે જે અપેક્ષાએ અધિકાર હોય છે તે તે કર્મપ્રવૃત્તિયોમાં મનુષ્યોને અધિકાર જણાવનાર તથા જગત્ની સાર્વજનિક સેવાઓમાં અનેક રીતે પ્રવૃત્તિ કરાવવામાં હેતુભૂત અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાનથી આત્મામાં અધ્યાત્મભાવનાના દઢ સંસ્કાર પડે છે અને તેથી બાહ્યકર્તવ્યો કરતાં ચિત્તશુદ્ધિ આદિ ગુણોનું સંરક્ષણ થાય છે એમ અનુભવષ્ટિથી એ બાબતને અનુભવગમ્ય કરતાં સર્વ પ્રકારની શંકાઓનું નિરાકરણ થાય છે. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિવડે સજીનથી સ્વાધિકાર પ્રાપ્ત કરી શકાય છે કે જે પ્રાપ્ત થએલ અધિકારનું આન્તરિક તથા બાહ્યવર્તન સર્વ દોષોને નાશ કરીને આત્માને પરમાત્મદશામાં આણે છે. ધાર્મિક સામાજિક, નૈતિક અને રાષ્ટ્રોદય હેતુભૂત પ્રવૃત્તિયોમાં આધ્યાત્મિક ભાવનાનું એટલું બધું શુદ્ધ બેલ વહે છે કે જેથી તતું હતું For Private And Personal Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir E આધ્યાત્મિક ભાવનાનું ફળ. ( ૧૮૩ ) કાર્ય પ્રવૃત્તિયામાં મધ્યસ્થભાવ આનન્દ અને પરમાર્થવૃત્તિ સદા કાયમ રહે છે. મનુષ્યાના વ્યવહારમાંથી આધ્યાત્મિક ભાવના જેમ જેમ વિલય પામવા લાગી તેમ તેમ તેમની રાષ્ટ્રીયકાર્ય પ્રવૃત્તિ વ્યાપારપ્રવૃત્તિ ક્ષાત્રક પ્રવૃત્તિ નૈતિકપ્રવૃત્તિ સાર્વજનિક સેવાપ્રવૃત્તિ અને સ્વયંસ ંધરક્ષકપ્રવૃત્તિ વગેરે અનેક શુભપ્રવૃત્તિયે અને તે તે પ્રવૃત્તિયાના જનક શુભ વિચારામાં અનેક પ્રકારની ન્યૂનતા ક્ષીણતા અને અસ્તવ્યસ્ત દશા થવા લાગી અને તેનું પરિણામ સંપ્રતિ મનુષ્યોના જીવન વ્યવહારમાં જે આવ્યુ છે તેને ભૂતકાલની પ્રગતિ સાથે મુકાબલા કરવાથી સ્પષ્ટ સત્ય અબેધાઇ શકે છે અને હાય હાય અફ્સાસના ઉદ્ગારે ખરેખર સ્વયમેવ પ્રકટી નીકળે છે. આધ્યાત્મિક ભાવનાથી રજોગુણુ અને તમેગુણવૃત્તિરૂપ ચિત્તની અશુદ્ધતા વિલય પામવા લાગે છે અને તેથી સ્વાધિકારપરત્વે અનેક પ્રકારની બાહ્ય સેવાકાર્ય પ્રવૃત્તિયામાં મતભેદાદિક કારણામાં પરસ્પર અલનુ સંઘર્ષણુ થઈ આત્મવીના દુરુપયોગ થઇ શકતો નથી. એ બાબતમાં અધ્યાત્મજ્ઞાનદષ્ટિ અને આધ્યાત્મિક ભાવનાની પરિપૂર્ણ ઉપયોગિતા અનુભવગમ્ય થયા વિના રહી શકતી નથી. અતએવ અધ્યાત્મજ્ઞાન અને અધ્યાત્મભાવનાનું પ્રાકટ્ય થાય એવા વ્યષ્ટિપરત્વે અને સમષ્ટિપરત્વે સર્વ મનુષ્યોએ સદા સર્વથા અનેક ઉપાયા લેવા જોઇએ અને આધ્યાત્મિકજ્ઞાન અને આધ્યાત્મિક ભાવનાપુર્વક સર્વ કાર્યપ્રવૃત્તિય કરવી કે જેથી અશુભ ક્રોધ માન માયા અને લાભાદિ દોષોથી દૂર રહી શકાય અને કાર્યપ્રવૃત્તિના અધિકારી બની શકાય. * આધ્યાત્મિક ઉચ્ચ ભાવનાવડે આત્મામાં એટલા બધા ઉચ્ચ તીવ્ર દ્રઢ સૌંસ્કારે પાડીને આત્મરૂપે પરિણમવું જોઇએ કે જેથી જગતમાં પ્રત્યેક બાબતમાં શુભાશુભત્વ ન ભાસે વા પરવસ્તુમાં આરેાપે શુભાશુભ ભાસે એવું પ્રથમાભ્યાસમાં બને તથાપિ તેને શુભાશુભ કલ્પનાએ કલ્પાએલ શુભાશુભપદાર્થાંમાં જાણવા અને દેખવાપણાનુ ફકત સાક્ષીમાત્રત્વ રહે, પણ તેમાં પરિણમવાપણું ન થાય. શરીરદ્વારા ભોગવાતા પચે દ્રિયવિષયામાં રાગદ્વેષથી પરિણમન ન થતાં તટસ્થ સાક્ષીણે શાતા અશાતાનુ ભાતૃત્વ વેદાય અને નવીન કર્મ ન બંધાય એવી રીતે અધ્યાત્મજ્ઞાનવડે આત્મામાં પરિણમવુ જોઇએ. અધિકાર પ્રમાણે કચેાગની પ્રવૃત્તિ કરાય પરંતુ તેમાં રાગદ્વેષે શુભાશુભ પરિણમન ન થાય અને નિષ્કામભાવે સાક્ષીપણે પ્રત્યેક કાર્ય કરાય એવું આધ્યાત્મિક પરિણમન ખરેખર આત્મામાં થાય તે જ ખરેખર નિષ્કામ કર્મયૈાગિત્વના અધિકારને પ્રાપ્ત કરી શકાય. પંચેન્દ્રિયાના ત્રેવીશ વિષયા પ્રત્યેક ઇંદ્રિયની શક્તિ છતાં ગ્રાહ્ય થઇ શકે છે. આચારાંગ દ્વિતીય શ્રુત * સંવત્ ૧૯૭૧ ની વનોંધ બુકમાંથી પ્રતિપાદ્ય પ્રાસગિક આધ્યાત્મિક વિશ્વપાપયોગી અરૃખલાબદ્ધ લેખાને પ્રચલિત વિષયમાં ઉતારા કરવામાં આવ્યું છે. આ બ્લેકના ભાવ ના અંગે નેધબુકના લેખા ઉપયોગી જાણી દાખલ કર્યાં છે. For Private And Personal Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org ( ૧૮૪ ) શ્રી કમ યાગ ગ્રંથ-સવિવેચન, સ્કંધ અધ્યયન ચાવીશમામાં નીચે પ્રમાણે આત્મજ્ઞાની યતિને સમેષી ભગવતે કથ્યુ છે. સદ્યથા णसक्कास सोउं सहा सोयविसयमागता । रागदोसाउजेतत्थ तं भिक्खू परिवजए ॥ १०६५ ॥ णसका रूपमदयुं चक्खु विसयमागयं । रागदोसाउजेतत्थ तं भिख्खू परिवजए ॥ १०६८ ।। णोसक्का गंधमग्घाउं णासा विसय मागयं । रागदो साउजेतत्थ तं भिख्खू परिवजय ॥ १०७१ ॥ णो सकं रसमणासातु जीहा विसयमागयं । रागदो साउजेतत्थ ते भिख्खू परिवज्जए ॥ १०७४ ॥ णो सक्का फासं णवेदेतुं फासं विसयमागयं । रागदोसाउजेतत्थ ते भिख्खू परिवज्जए ॥ १०७७ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only 骗 શ્રોત્રવિષયને પામેલા શુભાશુભ શબ્દોને નહીં સુણવા તે અશકય છે, પરંતુ ત્યાં ભિક્ષુક રાગદ્વેષને પિરવરૂપ નહિ દેખવાને શક્તિમાન્ થવાય નહિ પરંતુ ચક્ષુપ્રાપ્તરૂપમાં મુનિ રાગદ્વેષને પિરહરે. નાસિકા વિષયસ’પ્રાપ્ત શુભાશુભ ગંધને નહિં સુંધવા શકિતમાન્ ન થવાય પરંતુ ત્યાં ભિક્ષુક રાગદ્વેષને પરિહાર કરે. જિહ્વાવિષય પ્રાપ્તરસઅનાસ્વાદને માટે શકિતમાન્ ન થાય પરંતુ ત્યાં ભિક્ષુક રાગદ્વેષને પરિવર્ષે સ્પર્શેન્દ્રિય સ’પ્રાપ્ત અષ્ટધા સ્પર્શે નહિ. વેદવાને શિકતમાન ન થાય-અર્થાત્ કથ્ય સારાંશ એ છે કે સ્પર્શે - ન્દ્રિય અષ્ટધા સ્પર્શને સંવેદ્યી શકે છે તેને પરિહાર થઇ શકે નહીં કારણકે સ્પર્શેન્દ્રિય જ્યાં સુધી હોય ત્યાં સુધી તે અષ્ટપ્રકારના સ્પર્ધાને જાણી શકે. સ્પર્શેન્દ્રિયને પ્રાપ્ત થએલ શીતાાદિ સ્પર્ધાને સ્પર્શેન્દ્રિય વેદી શકે; સ્પર્શેન્દ્રિય કઈ જડ જેવી થઈ શકે નહીં પરંતુ આત્મજ્ઞાની સાધુ ત્યાં થનાર રાગદ્વેષને પરિવજે. આ ઉપરથી સારાંશ એ ગ્રહવાના છે કે પાંચ ઇંદ્રિયાના ત્રેવીશ વિષયાને સ્વસ્થેન્દ્રિયને પ્રાપ્ત થતાં વારી શકાય નહિ પર ંતુ ત્યાં રાગદ્વેષના ભિક્ષુક પરિહાર કરે. અસયત જીવા પાંચ ઇન્દ્રિયોના ત્રેવીશ વિષયમાં શુભાશુભત્વ કલ્પનાયેાગે રાગદ્વેષ કરીને કર્મ ગ્રહણ કરે છે. ઉપર પ્રમાણે જ્ઞાની અને અજ્ઞાનીની પાંચે ઇન્દ્રિયાની બાહ્યદશા તેા કેઈ અપેક્ષાએ ઇન્દ્રિયપ્રાપ્ત વિષયેાને અનુસરી એક સરખી હોય છે પરંતુ અંતરંગપરિણતિએ બન્નેમાં આકાશ અને પાતાળ જેટલા ફેર હોય છે. જ્ઞાની સાધુ પાંચ ઇંદ્રિયાના ત્રેવીશ વિષયમાં રાગદ્વેષને કરતા નથી અને અજ્ઞાની જીવા પાંચ ઇંદ્રિયાના ત્રેવીશ વિષયામાં રાગદ્વેષ કરે છે. જ્ઞાની સાધુ રાગદ્વેષની પરિણતિને ત્યજે અને આત્મધર્મ પરિણતિને ભજે છે તેથી તેની આચારાંગ સૂત્રગત પચીશમા અધ્યયનમાં કથ્યાપ્રમાણે આત્મદશા થાય છે સયથા- Page #285 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ્ઞાન અને ક્રિયા બંનેની આવશ્યકતા. तहागयं भिक्खु मणंत संजयं, अणेलिसं विन्नुचरन्त मेसणं । तुदंतिवायाहिं अभिद्दवंणरा, सरेहिसंगामगयंव कुंजरं ॥२॥ तहप्पगारोहिं जणेहिं हीलिए, ससहफासा फरुसाउदीरिया । तितिरकर णाणी अदुचेतसा, गिरिव्ववातेण ण संपवेवए ॥ ३॥ अणिस्सिओ लोगमिणंतहापर, जमजतीकाम गुणेहिं पंडिए । इमंमिलोए परतेयदोसुपि, ण विजइ बंधणं जस्स किंचिवि । सेहुनिरालंबणे अप्पतिट्टे, कलंकली भावपहं विमुच्चइ ॥ १०९२ ।। ઉપર્યુકત ગાથાઓના ભાવને આત્મજ્ઞાની સાધુ રહેણીમાં ધારણ કરે છે. અને આત્મગુણામાં સ્થિર રહે છે. આત્મજ્ઞાની સાધુ સર્વ સંબંધોથી મુકત હોય છે અને જે જે કાર્યો કરે છે તેમાં મેહથી મુંઝાતું નથી. આત્મજ્ઞાની સાધુ પોતાના આત્માને ઉચ્ચ ગુણવડે સંસ્કારી કરે છે. આત્માના ગુણે વસ્તુતઃ સત્તાથી આત્મામાં રહેલા છે એમ જે સાધુ જાણે છે તે સાધુ ખરેખર સત્તામાં રહેલા ગુણોનો આવિર્ભાવ કરવા સમર્થ થાય છે અને કર્મ રૂ૫ રજને ખંખેરી નાખી ગુણેથી પ્રકાશિત બને છે. આત્મજ્ઞાની સાધુ અવશ્ય આગમતજ્ઞાનવડે કર્મયોગી બને છે. શાનયાખ્યાં મોક્ષ જ્ઞાન અને ક્રિયા એ બે વડે મોક્ષ છે. જ્ઞાનયોગની પ્રાપ્તિ કરીને પશ્ચાત્ ક્રિયાથી અર્થાત્ કર્મવેગને આદર્યા વિના છૂટકો થતું નથી. જ્ઞાનગદ્વારા ક્રિયાયોગમાં પ્રવૃત્તિ કર્યાથી સ્વાત્માની સલેપતા નિર્લેપતા કેવી રીતે છે તેને અનુભવ પ્રાપ્ત થઈ શકે છે. જ્ઞાનગીએ પ્રિયાગમાં પ્રવર્તવું જોઈએ. જ્ઞાનયોગી કર્મયોગમાં પ્રવર્યા વિના જગજીના ઉપગ્રહથી અને કર્મઅણુધી મુકત થઈ શકતો નથી. સેવા ભકિત પૂજા વૈયાવચ્ચ પરોપકાર ઉપદેશવૃત્તિ ધર્મવૃત્તિ અને આવશ્યક યિાઓ વગેરેનો ક્રિયાયોગ અથત કર્મયોગમાં સમાવેશ થાય છે. દ્રવ્ય-ક્ષેત્ર કાલ અને ભાવથી જ્ઞાનગી સાધુ જે જે ક્રિયાગને આદર ઘટે છે તેને આદરે છે. અધ્યાત્મશાસ્ત્રોને વાંચવાથી વા શ્રવણ કરવાથી આત્મજ્ઞાનનું કિંચિત સ્વરૂપ અવબેધવા માત્રથી અધ્યાત્મજ્ઞાનનું હૃદયમાં પરિણમન થતું નથી. અધ્યાત્મતત્વજ્ઞાતા થઈ શકાય પરંતુ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત કરીને સુખ દુઃખના ઢંઢથી વિમુક્ત થવું અને હૃદય પર કઈ પણ શુભાશુભત્વની અસર ન થવા દેતાં સાક્ષી તરીકે રહી આત્માના ગુણોથી આત્મામાં પરિણમવું એ અનંતગુણ દુષ્કર કાર્ય છે. અધ્યાત્મજ્ઞાનમાં પરિણમતાં આત્માવિનાની અન્ય વસ્તુઓનું અહંમમત્વ વિણસે છે. હાડોહાડમાં અધ્યાત્મજ્ઞાનનું પરિણમન થયા વિના નિરુપાધિમય નિઃસંગનિવૃત્તિમય જીવન પ્રાપ્ત થઈ શકતું નથી. પૂર્વના મુનિવરોને અધ્યાત્મજ્ઞાનની ખરેખરી ખુમારી લાગી હતી અને હાડોહાડમાં ચેલમછઠના રંગની પેઠે આત્મામાં અધ્યાત્મજ્ઞાનનું પરિણમન થયું હતું તેથી તેઓએ માયા ઉપર પિતાને પગ મૂક્યું હતું ૨૪ For Private And Personal Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. અને અનેક ઘર પરિષહ સહવાને સમર્થ થયા હતા. ગજસુકુમાલ, સ્કંધસૂરિના શિષ્ય, મેતાર્યમુનિ વગેરેના દૃષ્ટાંતે એમ જણાવે છે કે આ પરિણમન થયા વિના ભાવચારિત્ર-નિશ્ચયચારિત્રપણે આત્મા પરિણામ પામી શકતો નથી. અધ્યાત્મજ્ઞાનનું પરિણમન થવાથીજ ત્યાગ દાન ક્ષમા અને દયા વગેરે ગુણે સારી રીતે પ્રગટી શકે છે. આત્માને સર્વ જડવસ્તુઓથી અને દેહાદિ જડથી ભિન્નપણે અનુભવવામાં આવે છે ત્યારે સર્પની કાંચળીની પેઠે આપોઆપ કર્મના આવરણે વિખરવા લાગે છે અને નિરાવરણ સૂર્યની પેઠે આત્મા સર્વ જ્ઞાનાદિ શક્તિઓ વડે પ્રકાશી શકે છે; આત્મજ્ઞાન થયા બાદ કીર્તિ અને અપકીર્તિની અસર આત્મા પર ન થાય એ અભ્યાસ પાડે જોઈએ. કોઈ ગાળ દે અને કઈ સ્તુતિ કરે તેપણું નામ રૂપની કલ્પનામાં પરિણમન ન થાય એવી રીતને અભ્યાસ સેવ જોઈએ. આત્મજ્ઞાનિયે દુનિયાના માન અને અપમાનપ્રતિ લક્ષ દેતા નથી. માન-અપમાન સ્તુતિ-નિન્દા હર્ષ શેક અને સુખ દુઃખ વગેરેના સંગો વચ્ચે આત્માને મૂકીને તેમાં આત્મા અલિપ્ત કેટલે રહે છે તેની તપાસ કરવી અને તેવા સંયેગો ખાસ સેવીને આત્માની અલિપ્તતાને પ્રકટાવવી કે જેથી પુનઃ મહાદિથી પાછા પડવાને પ્રસંગ ન આવે અને અધ્યાત્મજ્ઞાનમાં આત્મા પરિણમે. અધ્યાત્મશાસ્ત્ર વાંચીને અને શ્રવણ કરીને અધ્યાત્મજ્ઞાનમાં વિજ્ઞ થવા માત્રથી આત્માના સ્વરૂપમાં પરિણમી શકાતું નથી, પણ અધ્યાત્મજ્ઞાનનું પરિણમન કરવાથી સુખદુઃખાદિથી આત્મ નિર્લેપ રહી શકે છે. અધ્યાત્મજ્ઞાન સંપ્રાપ્ત થાય એવા સરુની ઉપાસના કરીને અને અધ્યાત્મશાસ્ત્રોને અભ્યાસ કરીને ઉપસર્ગો પ્રાપ્ત થતાં આત્માના ઉપર શોકાદિની અસર ન પ્રાપ્ત થાય એવી રીતને અભ્યાસ સેવા જોઈએ. હજારે મનુષ્ય પોતાની અનેક પ્રકારની નિન્દા કરતા હોય તે શ્રવણે સંભળાતી હોય, અપમાન વગેરે દેખાતું હોય તો પણ આત્માના ઉપર જરા માત્ર અસર ન થાય એવી રીતે જ્યારે પિતાના આત્માને અનુભવ આવે ત્યારે સમજવું કે અધ્યાત્મપરિણતિએ પરિણમવાનું થયું ખરૂં. અનેક પ્રકારની ઉપાધિ શીર્ષ પર પડી હોય, મૃત્યુ વગેરે ભયે સામા ઊભા થએલા દેખાય અને અનેક પ્રકારના રોગવડે શરીર ઘેરાયેલું હોય તેવા વખતે આત્મા તટસ્થ સાક્ષીભૂત થઈને અશાતાદિ દે ત્યારે સમજવું કે અધ્યાત્મજ્ઞાનનું આત્મામાં પરિણમન થયું. શ્રી મહાવીર પ્રભુ છદ્મસ્થાવસ્થામાં અનાર્ય દેશમાં વિચર્યા હતા. ત્યારે અનાર્ય લોકો તેમની મશ્કરી–હાંસી કરતા હતા, અનેક ખરાબ શબ્દો વડે ગાળો દેતા હતા. તેમના ઉપર ધૂળ ઉડાડતા હતા. તેમની અનેક ખરાબ શબ્દ વડે હેલના-નિન્દા કરતા હતા. આવા પ્રસંગે મહાવીર પ્રભુએ અધ્યાત્મજ્ઞાનવડે સ્વાત્માને સર્વ દુઃખાદિને સાક્ષી તરીકે અનુભવીને અનેક શેક અપમાન આદિથી For Private And Personal Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 5 સંશયાદિ ોથી આત્માને નિલેપ રાખવે. ( ૧૮૭ ) 66 અન્તરમાં નિર્લેપ રહીને કિલષ્ટકની નિરા કરી હતી, જ્ઞાનીમુનિવર જ્યાં કિલષ્ટ કર્મની નિર્જરા થાય ત્યાં હર્ષ-શોકથી વિમુકત-નિઃસંગ થઈને વિચરે છે. અધ્યાત્મજ્ઞાનના ઉપદેશ કરવા વા અધ્યાત્મજ્ઞાનના પુસ્તક લખવાં સહેલ છે પરંતુ ભાવાધ્યાત્મવડે આત્મસ્વભાવમાં રહીને હ-શાકાદિ દ્વથી નિર્લેપ રહેવુ એ ઘણું કઠિન છે. અધ્યાત્મજ્ઞાની મુનિવરે આવી દશા સંપ્રાપ્ત કરવા કીર્ત્તિ-અપકીર્ત્તિ માન અને અપમાન વગેરેના સયેાગામાં હાથે કરીને ખાસ આવે છે અને તેવા ઢોમાં પેાતાના આત્મા અલિપ્ત રહે એવા ખાસ અભ્યાસ સેવે છે. અધ્યાત્મજ્ઞાનનું પરિપકવ પરિણમન કરવાને તેઓ કીર્ત્તિ અને અપત્તિ વગેરેના સંચાગેામાં આવીને પેાતાના આત્માની પરીક્ષા કરે છે ન મળે નારી ત્યારે આવા બ્રહ્મચારી “ન મળે પતિ ત્યાં સુધી સતી ” ન મળે સંપત્તિ ત્યાં સુધી ત્યાગી ’” ‘‹ કાઇ ન બતાવે ત્યાં સુધી શાંત ” કામિની ન મળે ત્યાં સુધી નિષ્કામી ” ઇત્યાદિ જગમાં જ્યાં ત્યાં અવલાકવામાં આવે છે. અધ્યાત્મજ્ઞાનનુ મનન સ્મરણ કરીને આત્માને એટલા બધા ઉચ્ચ કરવા જોઇએ કે દૃશ્યના શુભાશુભ પ્રસંગોમાં સમાનભાવે પરિણમે. શાતા અને અશાતાના સ્થાનક, પ્રસ ંગો, મેહનાં સ્થાનકા, પ્રસંગો, અને સાધનામાં પેાતાના આત્માની તુલના કરવી અને ઉપર્યુકત સ્થાના પ્રસ ંગો અને સાધનામાં જો આત્મા પોતાના ધર્મથી ચિલત થતા નથી એવું અનુભવાય તા વર્તમાન ચારિત્ર્યની ઉત્તમતા પ્રકટી ખરી એમ જાણવું તેમજ પરભવમાં પણ હાલમાં પ્રાપ્ત થએલ અધ્યાત્મજ્ઞાન ગુણુ ટકી રહેશે એમ અનુમાન પર આવવું. અધ્યાત્મજ્ઞાનની પરિપકવતા કરવા અભ્યાસ સેવવા અને ઉપર્યુકત સચ્ગેામાં નિલે પતા રહે એવાં સાધનાવડે અનુભવ ગ્રહવેા. 66 જેમ મહાયોધ રણમાં લડવા જાય છે ત્યારે તેના હૃદયમાં મૃત્યુભીતિ હોતી નથી. નામરૂપની અહ વૃત્તિ વિસ્મરીને તે યુદ્ધ કરે છે તદ્વત્ આત્મજ્ઞાની વિશ્વરૂપ રણક્ષેત્રમાં માહની સાથે યુદ્ધ કરે છે તે આવશ્યક કન્યકાર્ય કરતા છતા શુભાશુભપરિણામથી લેપાતા નથી. અતએવ આવશ્યક કર્મ કરવાનો ખરેખરા અધિકાર નિલે પાધ્યાત્મજ્ઞાનિયાને ઘટીશકે છે. વિશ્વમાં લેાકેાના શુભાશુભ કાલાહલા વચ્ચે ઉભા રહીને નિર્લેપ રહેવાની શકિત જ્યારે પ્રાપ્ત થાય છે ત્યારે અવધવું કે અધ્યાત્મજ્ઞાનની પરિપકવ દશા થઈ. સર્વ પ્રકારનાં આવશ્યક કાર્યો કરતાં છતાં અન્તરમાં સર્વ જાતની કામનાઓના નાશ થાય ત્યારે અવમેધવુ કે કમાગિની ખરી દશા પ્રગટ થઈ. અધ્યાત્મજ્ઞાનવિના કમચાગના સત્યાધિકાર પ્રાપ્ત થતા નથી. અધ્યાત્મજ્ઞાનપૂર્વક કયાગ સેવવાથી કયાંય બંધન પ્રાપ્ત થતું નથી. સર્વત્ર સદા સર્વથા વાસ્તવિક સ્વાતંત્ર્યકમ કરવાના અધિકાર પ્રાપ્ત કરવા હોય તેા અધ્યાત્મજ્ઞાનને આત્મામાં પરિણમાવવું જોઇએ “ પ્રત્યેક કાર્ય કરતાં દુનિયા મ્હેને શું કહેશે ? આ કાથી હુને યશ મળશે કે નહીં ” ઇત્યાદિ જે જે વિચારા પ્રકટે છે તેથી આત્માની શકિતયાના હાસ "" For Private And Personal Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૮૮ ) શ્રી કમલગ ગ્રંથ-સવિવેચન. (નાશ) થાય છે તેથી જે પિતાનું સંરક્ષણ કરવું હોય તો આત્માને અધ્યાત્મજ્ઞાન વડે પરિણાવવો જોઈએ. સર્વ પ્રકારનાં અધિકાર પ્રાપ્તઆવશ્યકકાર્યો કરતાં છતાં નિર્મુકત રહેવાને માટે પરિપકવ જ્ઞાનદશા સંપ્રાપ્ત કરવી જોઈએ. અધ્યાત્મજ્ઞાનસ્વરૂપમાં જ્યારે આત્મા પરિણામ પામે છે ત્યારે બાહ્યકામાં અહેમમત્વની વૃત્તિ ઉત્પન્ન થતી નથી અને હર્ષશેક રહિતપણે આત્માનન્દમાં મગ્ન થઈને કર્મયોગ કરાય છે. અધ્યાત્મજ્ઞાનિ મહાદેશને હૃદયમાં ધારણ કરીને કર્મવેગને આદરે છે. તેઓ સંમૂરિ મની પેઠે ક્રિયાપ્રવૃત્તિમાં પ્રવર્તાતાં નથી. અધ્યાત્મજ્ઞાનિ વ્યવહારનયપ્રમાણે વ્યવહારે બાહ્યથી પ્રવર્તે છે અને અંતરથી ન્યારો રહે છે તેથી તેઓ ચિતક્રિયાગથી ભ્રષ્ટ થતા નથી. અધ્યાત્મજ્ઞાનિ ના હસ્તમાં ખરેખર ક્રિયાયોગ (કર્મવેગ) રહેલો હોય છે. ક્રિયાયોગના અસંખ્ય ભેદે. છે તેથી તે વિષે એકસરખી સર્વની પ્રવૃત્તિ અમુક બાબતમાં હોય વા ન હોય તેથી તે ચર્ચાનું કારણ નથી. અધ્યાત્મજ્ઞાનીમુનિવર શબ્દના પ્રહારને સહે છે. જગતના અનેક વાપ્રહારને સહન કરીને સ્વકર્તવ્યમાં અડગ રહે છે. મૃતકદેહને શુચિ દ્રવ્યનું લેપન કરવામાં આવે અને પુષ્પમાળાઓનું પરિધાન કરવામાં આવે તેમજ તેને અશુચિ દ્રવ્યનું લેપન કરવામાં આવે તે બન્નેમાં તેને કાંઈ હર્ષશેક થતું નથી; તદ્વત્ અધ્યાત્મજ્ઞાનિયે જગતની શુભાશુભ વૃત્તિથી મરેલા હોય છે તેથી તેઓને પૂજવામાં વા નિવામાં આવે તો તે બન્નેથી તેમને કંઈ અસર થતી નથી. એવી શબ્દનપ્રતિપાદ્ય અપ્રમત્ત જીવન્મુકત મહાત્માની દશા પ્રાપ્ત કરવાને તે અભ્યાસ સેવા જોઈએ કે જેથી અજ્ઞાનથી મરેલી દુનિયાનું પુનરુજજીવન કરી શકાય. અધ્યાત્મજ્ઞાની ચૈિતન્યવાદી છે અને જે આત્મજ્ઞાની નથી તે જડવાદી છે. પિતે આત્મા છતાં જડવતુમાં સુખદુઃખની કલ્પનાથી અહંમમત્વ કલ્પીને રાગદ્વેષવૃત્તિથી અનેક કર્મને બાંધે છે. આત્મા અને કર્મનું પરિપૂર્ણ સમ્યફસ્વરૂપ અવબોધાયું નથી ત્યાં સુધી મનુષ્ય બાહ્યપદાર્થોની પ્રાપ્તિ માટે વિશ્વની સાથે યુદ્ધ કરે છે અને ભોતિકેન્નતિમાંજ પિતાનું સર્વસ્વ કલ્પી લે છે. જડવાદી અર્થાત્ નાસ્તિકવાદી ધર્મની ક્રિયાઓ યદ્યપિ કરે છે તો પણ જડવસ્તુઓમાં અહેમમત્વવૃત્તિથી તન્મય બનીને રહે છે. જડસુખવાદ માત્રથી સિકંદર વગેરે બાદશાહોએ આર્યાવર્ત પર સ્વારી કરીને કરડે મનુષ્યને સંહાર કર્યો. ભલે તેઓ ચૈતન્યવાદી તરીકે પિતાને માનતા હશે પરંતુ તેઓના કૃત્યો તે જડવાદીઓથી વ્યતિરિક્ત નહોતાં એમ કથતાં વિરોધ આવતો નથી. જે મનુષ્ય સર્વજીને પિતાના આત્માસમાન માને છે અને સર્વ જીવોની દયા વગેરેમાં યથાશક્તિ સેવાધર્મથી પ્રવૃત્ત થાય છે તેઓ ખરેખરા ચૈતન્યવાદીઓ છે. ગામવત્ નમૂતિg : પરથતિ જ ઘરથતિ એ પ્રમાણે જ્યાં સુધી દષ્ટિ થઈ નથી ત્યાંસુધી ચૈતન્યવાદી વા અધ્યાત્મજ્ઞાની બનવાને For Private And Personal Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 品 આત્મા એજ પરમાત્મા. ( ૧૮૯ અધિકાર પ્રાપ્ત થયે હાય એમ કથી શકાય નહિ. ચૈતન્યવાદી એકેન્દ્રિયથી માંડીને પચેદ્રિયપર્યંત સર્વ જીવાને સત્તાથી પરમાત્મા તરીકે ભાવે છે તેથી તે સર્વ જીવા પ્રતિ અહિંસાભાવથી વર્તી શકે. એમાં શું આશ્ચય ? અર્થાત્ કાંઈ પણ આશ્ચર્ય નથી. ધનાદિ જડવસ્તુઓવડે કરાડાધિપતિ તરીકે વા રાજા તરીકે પેાતાને જે માનતા હોય અને સર્વજીવાની આજીવિકા વગેરેમાં સાહાય્ય ન કરતા હોય તે પ્રભુને વા કોઈ ધર્મને માનતા હોય તે પણ વસ્તુતઃ પ્રભુ વા અમુક ધર્માંકમ તેના હૃદયમાં નહિ ઉતરવાથી તે જડવાદીજ છે એમ તેને આત્માજ કહી આપે છે. દયા દાન પરાપકાર સત્ય અસ્તેય બ્રહ્મચય પરિગ્રહત્યાગ શુદ્ધપ્રેમ અને ભક્તિ વગેરે ચૈતન્યવાદનાં લક્ષણા છે. એ લક્ષણ્ણા જ્યાંસુધી હૃદયમાં પ્રકટે ત્યાંસુધી ગમે તે ધર્મના મનુષ્ય પોતાને ચૈતન્યવાદી આસ્તિક તરીકે માનતા હોય તેપણ તે નાસ્તિક છે અર્થાત્ જડવાદી છે એમ અવમેધવું. પુનર્જન્મવાદી ખરાખરા જે હોય છે તે પાપના કૃત્યોથી દૂર રહે છે. જે ચૈતન્યવાદીઓ પુનર્જન્મને માનતા નથી તે ખરી રીતે પાપકૃત્યોથી દૂર રહી શકતા નથી અને તે રજોગુણુ અને તમેગુણુમાં સદા આસક્ત રહે છે. અધ્યાત્મજ્ઞાનિચે પુનર્જન્મને સ્વીકારે છે તેઓ ખરેખરા ચૈતન્યવાદીઓ છે. ન અધ્યાત્મજ્ઞાનિયે સર્વ પ્રાણીઓને સત્તાએ પરમાત્મા છે એવી ઉચ્ચભાવનાથી દેખે છે તેથી વસ્તુતઃ પેાતાની ઉચ્ચ ભાવનાદૃષ્ટિથી સ્વાત્માને વ્યક્તિથી પરમાત્મા તરીકે ઉચ્ચ ભાવનાના સંસ્કારાવર્ડ બનાવવા સમર્થ થાય છે. આધ્યાત્મિકજ્ઞાનિયા અધ્યાત્મજ્ઞાન ભાવનાથી એટલા બધા અન્તરમાં મસ્ત થઇ જાય છે કે તેઓ પશુ-પંખી અને ઝાડા વગેરેને પરમાત્મારૂપે અવલેાકે છે અને તેઓને પરમાત્મભાવનાથી નમસ્કાર કરે છે. પરમાત્માની સાથે જે શુદ્ધ પ્રેમથી તદ્દીન બની જાય છે; તે આત્માનેજ પરમાત્મારૂપે દેખે છે. આવી દશા તેમની પરમાત્મ ભાવનાના સંસ્કારાવડે વધતી જાય છે તેમ તેમ તેના મનમાં ઉદારભાવ પણ વધતા જાય છે. તેઓ શારીરિક વગેરે ક્રિયામાં પ્રવૃત્તિ કરે છે તાપણ તેમાં મુંઝાતા નથી પરંતુ ઉલટા તેથી ભિન્નદશાવાળા અનુભવાય છે. અજ્ઞાનિયે જે જે કર્મીમાં ( ક્રિયામાં બંધાય છે તે તે ક્રિયાઓથી અધ્યાત્મજ્ઞાનીએ મુક્ત રહે છે અર્થાત્ રાગદ્વેષથી તેમાં તેઓ ખંધાતા નથી. મુસલમાનામાં અન્ન નામના એક મહાત્મા થઈ ગયા છે તે પોતાના આત્માને પરમાત્મારૂપજ માનતા હતા. જૈનશાસ્ત્રોમાં મા સો વમળા-શ્રામાં સ વ પરમાત્મા આત્મા તેજ પરમાત્મા છે એમ લખેલું છે. શનર્દેશને આવી તેની માન્યતાથી શૂલી પર ચઢાવવામાં આવ્યા પણ ખરેખર તેની અનહુલકની ધૂનથી તે અનઘજ રહ્યો. આ ઉપરથી સમજવાનું કે અધ્યાત્મજ્ઞાનિયા-જ્ઞાનમાગીએ સજીવાને પરમાત્માએરૂપે ભાવે છે તેથી તેઓજ ખરેખરી જગત્ની ક્રિયાએ ( કર્માં ) વડૅ ઉન્નતિ કરવા સમર્થ થાય છે. અધ્યાત્મજ્ઞાનિયાના હૃદયમાં પરમાત્મા પ્રગટેલા હોવાથી For Private And Personal Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( १८०) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. 卐 અને તેથી તેઓ જીવતાજાગતા ખરેખરા હોવાથી માહથી મરેલા એવા અજ્ઞાનીજીને પ્રતિબંધ આપીને જીવતાજાગતા કરવાને સમર્થ બને છે. અધ્યાત્મજ્ઞાનિયેની શારીરિક ચેષ્ટાથી પરીક્ષા કરવી એ તો વ્યર્થ છે. તેઓના વિચારોમાં ભાવનાઓમાં અને તેઓના આન્તરિક ઉદ્દગારમાં તેઓ ખરેખરા પ્રકાશી નીકળે છે. શરીરના ધર્મો તે સર્વ મનુષ્યના સરખા હોય છે. આત્મામાં પરમાત્મત્વ માનીને તેઓ આત્મામાં એટલા બધા મસ્ત બની ગયા હોય છે કે તેઓની શારીરિક પ્રવૃત્તિધર્મમાં પણ તેઓનું મન ન લાગવાથી પૂર્વ કરતાં તેઓની જુદી જ અવસ્થા અનુભવાય છે. અધ્યાત્મજ્ઞાનિયા જેમ કેઈ શેલડીને રસ ચસીને કચાઓને ફેંકી દે છે તેમ પડદર્શનકથિત ધર્મતને અનુભવીને અનેકાન્તદૃષ્ટિથી આપાગી સારભાગને ગ્રહણ કરે છે અને બાકીના ભાગરૂપ કુચાઓને ગુરુગમથી જ્ઞાન પામીને ફેંકી દે છે તેથી તેઓના હૃદયમાં કદાગ્રહ તે રહેતા નથી. સર્વ જી પર તેઓ મૈત્રીભાવના ધારી શકે છે. અધ્યાત્મજ્ઞાનીઓને આત્મજ્ઞાનસંબંધી સમયપ્રાકૃતમાં નીચે પ્રમાણે કહ્યું છે. सुद्धंतु वियाणतो, सुद्धमेवप्पयं लहदि जीवो। आणतो दु असुद्ध, असुद्धमेवप्पयं लहदि ॥१७९ ॥ उवभोजमिदियेहिं, दव्वाण मचदणाण मिदराणं । जंकणदि सम्मदिहि, तं सव्वं णिज्जरणिमित्तं ॥ २०५।। दव्वे उवभुजंते, णियमा जायदि सुहं च दुक्खं च । तं सुख दुक्ख मुदिण्णं, वेददि अह णिजरं आदि ॥२०६॥ जह विसमुवभुजंता, विज्जा पुरिसा ण मरण मुवयंति । पोग्गलकम्मस्सुदयं, तह भुजदि णेव वज्झदे णाणी ॥२०७ ।। जइ मज पिवमाणो, अरदिभावेण मजदि ण पुरिसो। दव्वुवभोगे अरदो, णाणी वि ण वज्झदि तहेव ॥२०८॥ सेवंतोवि ण सेवदि, असेवमाणो वि सेवगो कोवि। पगरण चेठा करसवि, णय पायरणोत्ति सो होदि ॥२०२ ॥ णाणी रागप्पजहो, सव्वदब्वेसु कम्म मज्झगदो। णो लिप्पदि कम्मरएण, दुकद्दममज्झे जहा कणयं ॥२३२॥ भुंजतस्स वि दवे, सचित्ताचित्तमिस्सि ये विविहे। संखस्स सदभावो, ण वि सक्कदि किण्हगो कादं ॥२३७ ॥ तह णाणिस्स दु विविहे, सचित्ताचित्तमिस्सिए दवे ।। भुजत्तस्स वि णाण, ण वि सक्कदि रागदोणेदु ॥२३८ ॥ जा संकप्प वियप्पो, ता कम्मं कुणइ असुह सुह जणकं । अप्पसरूवा रिद्धी, जाय ण हियप परिप्फुरद For Private And Personal Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મ જ્ઞાન સંબંધી સમય પ્રાભૂત શું કહે છે ? ( ૧૧ ) समयप्रामृते अहमिको खल सुद्धो दसणणाण मइओ सदा रुवी। वि अथ्थि मज्झ किंचिव अण्णं परमाणु मित्तंपि ॥४३ ॥ अहमिको खलु सुद्धोय णिम्ममो णाणदसणसमग्गो। तम्हि ठिदो तञ्चित्तो सब्वे एदे खयंणेमि णिच्छयणयस्स एवं आदा अप्पाण मेवहि करेदि । वेदयदि पुणो तं चेव जाण अत्ता दु अताणं णाणमया भावाओ णाणमओ चेव जायदे भावो । तम्हा तम्हा णाणिस्स सम्चे भावा दु णाणमया ॥१३८ ।। જ્ઞાની આત્માને શુદ્ધ જાણતે છતે શુદ્ધાત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે. આત્માની શુદ્ધતા જાણુને તેની શુદ્ધતાના અનુભવમાં ઉપયોગી એવો આત્મજ્ઞાની સ્વશુદ્ધસ્વરૂપભાવના બળે આત્માના શુદ્ધ સ્વરૂપભૂત સિદ્ધપર્યાયત્વને પ્રાપ્ત કરે છે. આત્મજ્ઞાની પ્રત્યેક કર્મચંગમાં પ્રવર્તે છતે પણ આત્માની શુદ્ધતાને અનુભવ કરી તેના ઉપગમાં રહી શુદ્ધ સમાધિસુખમાં લીન થઈ શુદ્ધાત્મભાવને પ્રગટાવે છે અને અજ્ઞાની આત્માને અશુદ્ધ જાણતો છતે અશુદ્ધાત્મભાવને પ્રાપ્ત કરે છે. પ્રત્યેક ક્ષણે ગમે તે સ્થિતિમાં હે બુદ્ધિસાગર ! એવી સંજ્ઞાને ધારક આત્મન્ !!! ત્યારે સ્વાત્મશુદ્ધસ્વરૂપને જાણી તેના અનુભવમાં રહેવું એજ સિદ્ધપર્યાયને પ્રાપ્ત કરવાની ઉત્તમ કુંચી છે. “જેવી દષ્ટિ તેવી સૃષ્ટિ” એવું સમજીને બુદ્ધિસાગર સંજ્ઞાધારક આત્મન ! ! ! ત્યારે નામ રૂપનો અહંભાવ વિસ્મરીને આત્માના શુદ્ધસ્વરૂપના ઉપગમાં લયલીન રહેવું એ જ ખરી યોગસમાધિ છે–એવો ઉપયોગ ધારણ કર. ઉચ્ચભાવનાથી આત્મામાં શુદ્ધ પર્યાયને આવિર્ભાવ થાય છે. “જેવો વિચાર તે આત્મા છે.” એ લક્ષ્યમાં રાખીને આત્માના શુદ્ધ સ્વરૂપના ઉપયોગમાં સ્થિર થઈ જા. આત્મજ્ઞાની જે કંઈ કરે છે તે નિર્જરાનિમિત્ત થાય છે. પાંચ ઇંદ્રિયો અને છઠ્ઠા મનવડે સમ્યગ્દષ્ટિધારક આત્મજ્ઞાની ચેતન પદાર્થો અને અચેતન પદાર્થોને ઉપભેગ કરે છે તે સર્વે નિર્જરા હેતુભૂત થાય છે. બનારસીદાસ કર્થ છે કે “જાની મોજ રવી નિજો રેતુ હૈ” સચિત્ત પદાર્થો અને અચિત્ત પદાર્થોને ઉપભેગ કરતાં નિયમા સુખ અને દુઃખ થાય છે. આ ઉપરથી સમ્યગદષ્ટિ ઉદીર્ણ એવું સુખ દુઃખ અનુભવતો નિર્જરાને પ્રાપ્ત થાય છે. આ ઉપરથી સમ્યગદષ્ટિ આત્મજ્ઞાનીની નિર્લેપતાનો અનુભવીઓને અનુભવ પ્રાપ્ત થાય છે. - જેમ વિષનું ઉપભુજન કરતા છતા વિદ્યાપુરૂષે મૃત્યુ નથી પામતા. તદ્દત પગલિક કર્મના ઉદયને ભેગવતો છતે જ્ઞાની બંધાતો નથી. જેમ અરતિભાવે મધમાં મઘપ્રતિ For Private And Personal Use Only Page #292 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir - - - -- -- - - - - --- ( ૧૯૨ ) - શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. પક્ષભૂત ઔષધ નાખીને મધ પીતે છતે મોન્મત્ત થતો નથી તથા કપભેગમાં અરત એ આત્મજ્ઞાની બંધાતો નથી. આત્મજ્ઞાની સેવા છતાં પણ સેવક નથી અને અજ્ઞાની અસેવો છતો પણ સેવક છે. જેમ કેઈ પરગૃહથી આવેલાને વિવાહાદિ પ્રકરણ ચેષ્ટા છે તથાપિ વિવાહાદિપ્રકરણને સ્વાત્મીયભાવથી તે પ્રાકરણિક થતો નથી તેમ આત્મજ્ઞાની ભેજ્ય ઉપભોગ વસ્તુઓમાં અહંમમત્વભાવથી તે તે પદાર્થોને ભેગવતો હતો અભેગી છે. અન્ય કોઈ પ્રકરણસ્વામી નૃત્યગીતાદિપ્રકરણ વ્યાપારને ન કરતે છતાં પણ પ્રકરણ રાગસદ્દભાવથી પ્રાકરણિક થાય તેમ અજ્ઞાની બાહ્યવસ્તુઓને ભોગ ન કરો છો પણ તે તે વસ્તુઓના રાગસદ્દભાવથી ભેગી ગણાય છે. સારાંશ કે અજ્ઞાની રાગાદિસદ્ભાવથી તે તે વસ્તુઓને સેવતો નથી પણ સેવક છે. આત્મજ્ઞાની કર્મમધ્યમાં ગત છતાં પણ કર્મવડે સેવાતા નથી, કારણ કે સર્વદ્રવ્યકૃતરાગ ત્યાગ કરે છતે નિર્લેપત્વ સ્વભાવ પ્રગટે છે. જેમ કર્દમમાં સુવર્ણ લેવાતું નથી તેમ રાગદ્વેષાદિ વિકલ્પ પાધિરહિત આત્મજ્ઞાની કર્મમાં લેપાતો નથી. જેમ કર્દમમાં લોહ લેપાય છે તેમ અજ્ઞાની સર્વદ્રવ્યોમાં રાગાદિભાવે આસક્ત થયે છતે લેપાય છે. પંચવર્ષી મૃત્તિકાનું ભક્ષણ કરનાર શંખ તતાને જ ધારણ કરે છે પણ તે શંખની શ્વેતતાને પંચવર્ણિમૃત્તિકા જેમ કૃષ્ણ કરી શકતી નથી તદ્વત આત્મજ્ઞાની પંચેંદ્રિય વિષયોને ગ્રહણ કરતો છતો પણ પિતાના આત્મિક ઉજવલ સ્વભાવને ત્યાગ કરતા નથી. આત્મજ્ઞાની અનેક સચિત્તાચિત્તમિશ્રિત દ્રવ્યને ભગવતે છતે જ્ઞાનને રાગાદિ ભાવયુક્ત કરી શકતું નથી. જ્યાં સુધી સંકલ્પવિકલ્પ છે તાવત્ જીવ શભાશુભકર્મને આત્મા કરે છે. આત્મા યાવત્ રાગાદિ વિકલ૫સંક૯પ કરે છે તાવતુ આત્માની આત્મસ્વરૂપઋદ્ધિ હૃદયમાં પરિક્રુરતી નથી; આવી નિર્વિકલ્પ સ્થિતિમાં સ્થિત આત્મજ્ઞાનીઓ ત્રિભુવનના શહેનશાહ છે. આત્મજ્ઞાની નીચે પ્રમાણે સ્વકીય શુદ્ધ સ્વરૂપની ભાવના ભાવે છે. હું એક શુદ્ધ આત્મા છું. દર્શન જ્ઞાન અને ચારિત્રમય છું, નિશ્ચયતઃ સદા અરૂપી છું. મારું વિશ્વમાં કંઈ પરમાણુમાત્ર પણ નથી. પણ એ વાત મg Trળ રંગ રંગુaો રેસા વાદિમાવા, રદ લોન અન્ના / નિશ્વયતઃ હું એક આત્મા શુદ્ધ છું. મમતારહિત અને જ્ઞાનદર્શન યુક્ત છું; તેમાં સ્થિત અને તેમાં ચિત્તવાળે થયે છત સર્વ આમ્રવાદિ પરભાવને વિનાશ કરૂં છું. આત્મા સ્વકીય આત્માને પ્રકટ કરે છે એમ નિશ્વયનયનું મંતવ્ય છે. આત્મા આત્માને જાણે છે અને આત્મા પોતાના આત્માને વેદ છે. જે માટે જ્ઞાનમય ભાવથી જ્ઞાનમય ભાવ ઉત્પન્ન થાય છે. તે માટે જ્ઞાનિ સર્વે જ્ઞાનમય નિશ્રયતઃ થાય છે. પાન કારાવદરાં કાર્ય મઘતીતિ વવના | áવસ્થ સર્વે મારા નિમજ્ઞાનમથા જ્ઞાનેન નિવૃત્ત મવત્તિ આત્મજ્ઞાનીઓ આત્મજ્ઞાન પરિણામમાં સદા મસ્ત રહે છે. આત્માના અનન્ત ગુણે અને પર્યાનું પ્રકાશક આત્માનું જ્ઞાન છે. અએવ સર્વ ગુણામાં જ્ઞાન ગુણની મહત્તા અવધવી. For Private And Personal Use Only Page #293 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુ મહિમા. ( ૧૯૩) અધ્યાત્મજ્ઞાનસંબંધી સમય પ્રાભૂતનાં અમૃત વચનનું મનન કરીને અધ્યાત્મજ્ઞાનીઓ આત્મસમાધિમાં મસ્ત બનીને પરભાવને ભૂલી જાય છે. આવી અધ્યાત્મજ્ઞાનસંબંધી સમ્યગદષ્ટિ પ્રાપ્ત કરવાને શ્રી સદગુરુના શરણે રહીને સદગુરુની કૃપા મેળવવી જોઈએ. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિમાં સદ્ગુરુની કૃપા એજ પુષ્ટ કારણ છે. શ્રી ગુરુની કૃપા મેળવ્યા વિના આત્મામાં અધ્યાત્મજ્ઞાનનું પરિણમન થતું નથી. અએવ કથવામાં આવે છે કે અધ્યાત્મજ્ઞાની સદ્ગુરુનું શરણ અંગીકાર કરીને સદા તેમની કૃપા મેળવવી. શ્રીસદ્દગુરુની કૃપાથી જે જે અંશે અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે તે અંશે ખરેખર આત્મામાં પરિણમે છે. અને તેથી આત્માનું આન્તરિક પુનરુજજીવન સ્વયમેવ પ્રાદુર્ભત થાય છે. ગુરુની કૃપાવડે જ અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. અતએ ગુરુકૃપા મહિમા કથવામાં આવે છે. ( હNi ) ગુની કૃપાથી મળે મંત્ર વિદ્યા, ગુરુની કૃપાથી ટળે છે અવિદ્યા; ગુરુની કૃપાથી મળે મંત્ર કુચી, ગુરુની કૃપાથી થતી જાત ઉંચી ગુરુની કૃપાથી મળે સુષ્ક આશી, ગુરુ ભક્તિથી સિદ્ધિ અષ્ટ દાસી; ગુની કૃપાથી ગુરુત્વ પ્રકાશે, સદા સાત્વિકબુદ્ધિ ચિત્ત વિકાશે. ગુરુની કળાઓ મળે જ્ઞાન આવે, ગુરુની કૃપાથી મહાસિદ્ધિ થા; ગુરુની કૃપાથી અધાયું મળે છે, ગુરુની કૃપાથી કુબુદ્ધિ ટળે છે. ગુરુની કૃપાથી મળે જ્ઞાન સાચું, અહે તે વિના જ્ઞાન છે સર્વ કાચું; થયા વિશ્વમાં જેહ સર્વજ્ઞ સતે, ગુરુની કૃપાથી મહત્વે ભદન્ત. ગુરુની કૃપાથી મળે ઈષ્ટ ધાયું, ગુરુની કૃપાથી મળે છે વિચાયું; ગુરુની કૃપાથી થતી જીત ધારી, ગુસ્ની કૃપાથી મળે ઈષ્ટ યારી. ગુરુની કૃપા એ મહામંત્ર જાણો, ગુરુની કૃપાએ મહાદેવ માને; ગુરુની કૃપા વિષ્ણુ બ્રહ્મા જ પોતે, ગુસ્ની કૃપાથી રહે છવ તે. ગુની કૃપાએ મળે વર્ગસિદ્ધિ, ગુરુની કૃપાએ મળે સર્વ ઋદ્ધિ; ગુરુની કૃપામાં રહી દૈવી શક્તિ, ગુરુની કૃપામાં રહી સિદ્ધ વ્યક્તિ. ગુરુની કૃપામાં રહ્યા દેવ દેવી, ગુરુ ભક્તને વાત છે ઇષ્ટ એવી; ભર્યું ને ગમ્યું આવતું સર્વ લેખે, કૃપાદૃષ્ટિથી સદ્ગુણો પૂણું પેખે. ગુરુની કૃપાથી સમાધિ મળે છે, ભલા ભાવથી ધ્યાનમાંહિ ભળે છે; ગુરુની કૃપા મેળ સત્યશિક્ષા, બુક્ષ્યબ્ધિ ગુરુની કૃપામાં જ દીક્ષા. મોક્ષમાર્ગની સત્ય નિઃસરણભૂત અધ્યાત્મજ્ઞાનની પ્રત્યર્થે શ્રીસદ્દગુરુની કૃપા અવશ્ય ૨૫ For Private And Personal Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૪). શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. થT મેળવવી જોઈએ. ગુરુની કૃપા એજ ગુરુરૂપ ઈશ્વરની કૃપા છે. અતએ મુમુક્ષોએ શ્રદ્ધા ભકિતથી ગુરુના પાર્થ સેવી ગુરુકૃપા મેળવીને અધ્યાજ્ઞાનના અભ્યાસમાં લીન થવું જોઈએ. જેણે ગુરુકૃપાથી ગુરુગમપૂર્વક આત્મજ્ઞાન મેળવ્યું હોય છે તે સ્વાત્માનેજ ઇશ્વરરૂપ માને છે, દેખે છે-અનુભવે છે. આત્મજ્ઞાની પિતાના આત્માને જ મહેશ્વર દેખીને અને અનેક નામો અને આકારોથી સાકાર ઈશ્વરરૂપ દેખીને કૃતકૃત્ય થઈ જાય છે. પશ્ચાતું તે અન્યત્ર ઈશ્વરને શોધવાને તથા પ્રાર્થના કરવા માટે પરિભ્રમતો નથી. સર્વ જીજ અનંત પરમાત્મા છે અને તેમની પરમાત્મસત્તાથી સમગ્ર વિશ્વ વ્યાપી રહેલું છે એમ તે સત્તાષ્ટિથી અનુભવે છે અને તેથી તે સંગ્રહનયસત્તાદષ્ટિએ જ્યાં ત્યાં જેમાં ઈશ્વરત્વને અવલોકે છે. આત્મજ્ઞાનીને આત્મજ્ઞાન દશા પ્રાપ્ત થયેલી હોવાથી સંસારના પદાર્થો તેને બાધા કરવાને શકિતમાન થતા નથી. સમુદ્રમાં કે તળાવમાં ગમે તે મનુષ્ય પડે તે તરવાની જ્યિાના અભાવે તેમાં મૃત્યુ પામે પણ જે તે તરક્રિયાનો જ્ઞાની હોય તો તેને જલ મારવાને શકિતમાન થતું નથી. તદ્રત ઈષ્ટનિષ્ટ એવા પંચંદ્રિયગ્રાહ્યપદાર્થોને આ સંસારસાગર છે તેમાં અજ્ઞાનીઓ બુડે છે અને આત્મજ્ઞાનીઓ તે તેના ઉપર તરે છે. ઈનિષ્ટકપાયેલા પદાર્થોમાં ડુબકીઓ ન મારનાર અને તેના ઉપર તરનાર એવા આત્મજ્ઞાનીને સાંસારિક વષયિક પદાર્થો બાધ કરવાને શકિતમાન થતા નથી. આત્મજ્ઞાન જેઓને પ્રાપ્ત થયું છે તેઓ ઈચ્છાનિષ્ટ પંચેંદ્રિય વિષયના સંબંધમાં આવતાં છતાં નિર્લેપ રહી શકે છે. અફીણ સેમલ વગેરે વિષને જે ભક્ષણ કરે છે તેના પ્રાણનો નાશ થાય છે પરંતુ ઔષધી વગેરેથી સેમલ વગેરેને જેઓ મારીને અમુક પ્રમાણમાં ખાય છે તેના પ્રાણનીશરીરની ઉલટી પુષ્ટિ થાય છે. આત્મજ્ઞાનીઓ સાંસારિક ભાગ પદાર્થોને આત્મજ્ઞાનથી મારીને ભગવે છે તેથી તે તે વૈષયિક પદાર્થોથી તેઓ બંધાતા નથી. ગૃહસ્થાવાસમાં રહેલા તીર્થ કરમાં કેચિત્ તે ચક્રવત્તિ હોય છે તેઓ આખી દુનિયાનું રાજ્ય કરે છે, સર્વ સાનુકૂળ પદાર્થોને ઉપભેગ કરે છે છતાં તેઓ બંધાતા નથી. ઊલટા તેઓ કર્મની નિર્જરા કરે છે આત્મજ્ઞાનીઓને પાંચે ઇઢિયે હોય છે. પ્રત્યેક ઇદ્રિયથી તેઓ તે તે ઇદ્રિયગ્રાહ્ય વિષયને ગ્રહે છે, પરંતુ તેમાં ઇબ્રાનિત્વની ભાવનાઓવડે મનને પ્રવર્તાવતાં નથી; તેથી તેઓ ઇકિયના વિષયોથી બંધાતા નથી. આત્મજ્ઞાની ચાલે છે, હાલે છે, ખાય છે અને પીએ છે, ઈત્યાદિક શારીરિક કર્મોમાં પ્રવૃત્ત થાય છે. પણ આત્માને આત્મા તરીકે અવબોધીને અન્ય સર્વના અહંમમત્વથી મુકત રહે છે, તેથી તેઓ વેદાન્તની જીવન્મુકત દશા અને જૈનદૃષ્ટિએ સમ્યગ્દષ્ટિની દશાને પ્રાપ્ત કરે છે. કરોડો-અસંખ્ય અજ્ઞાની મનુષ્યો કરતાં એક આત્મજ્ઞાની મનુષ્યનું જીવન ઉત્તમ છે. કરોડો અજ્ઞાનીઓ જે પાપ કરે છે તેવું પાપ યદિ જે એક આત્મજ્ઞાની કરે તે પણ તે આત્મજ્ઞ હોવાથી કોડે અજ્ઞાનીઓ કરતાં અનંતગુણહીન કર્મબંધ કરે છે, અથવા તે તે અમુક કષાયના અભાવે નિર્લેપ રહે છે. આત્મ For Private And Personal Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 師 દિવ્ય ચક્ષુ કયારે પ્રાપ્ત થાય ? ( ૧૯૫ ) જ્ઞાની અગ્નિસમાન છે. અગ્નિમાં નાંખેલા સર્વ પદાર્થો બળીને ભસ્મસાત્ થઇ જાય છે. વિષ ઉધઈ વગેરેને અગ્નિ બાળીને ભસ્મ કરી નાંખે છે. પણ અગ્નિને કાઈ ખાળી શકતું નથી. આત્મજ્ઞાની થએલા અને થતા એવા કરોડો દોષોને જ્ઞાનાગ્નિથી ખાળીને ભસ્મ કરી દે છે. આત્મજ્ઞાનીએ તે કારણથી નિર્દોષ રહી શકે છે અને જ્ઞાનરૂપ અગ્નિમાં પેાતાના આત્માને શુદ્ધ કરી અગ્નિકુલના પાત્ર તરીકે પેાતાને ખરી રીતે વિશ્વમાં જાહેર કરે છે. આત્મજ્ઞાનીએ જે જે કઈ કરે છે તે તે સર્વમાં અર્હત્વ-મમત્ત્વ અને અમુક મર્યાદાથી બદ્ધ નહીં હાવાથી સર્વ જીવાની સાથે તેમને આત્મભાવ વધતા જાય છે. તેઓનુ આત્મજ્ઞાન પ્રતિદિન વિકાસ પામતું જાય છે અને તેઓ વસુધૈવ કુટુમ્વમ્ એવી દશામાં આવીને ઊભા રહે છે. તેઓ પૂર્વકની પ્રેરણાથી જે કઈ કરે છે તે જોકે બાહ્યદૃષ્ટિથી તે ક દોષરૂપ ગણાતુ હોય છે તથાપિ વસ્તુતઃ આન્તરિક-માનસિક દોષથી મુક્ત હોવાથી તેઓ નિર્દોષજ હોય છે એમ અવધવું. અધ્યાત્મજ્ઞાનીઓના હૃદયમાં તેમના આત્મારૂપી પરમાત્મા જાગ્રત થયેલ હાય છે, તેથી તે સર્વત્ર ધ્યેયદ્રષ્ટિએ જીવે તેજ પરમાત્માએ છે એવું અનુભવવાને સમર્થ થાય છે. આ સમગ્ર વિશ્વમાં સભ્યષ્ટિવડે જાગ્રત થએલા મનુષ્યે સાકાર પરમાત્માએ છે અને અજાગ્રત જીવા નિદ્રિત પરમાત્માએ છે. ગમે તેવી કની ઉપાધિમાં તેઓનું પરમાત્મત્વ ટળતુ નથી. આ પ્રમાણે સમગ્ર વિશ્વમાં જ્યાં દેખા ત્યાં જીવ માત્ર પરમાત્મારૂપ જેને ભાસે છે એવા જ્ઞાની પરમાત્મભાવનાએ વ્યકિતતઃ પરમાત્મા છે. પરમાત્માને અન્તરમાં અનુભવવાના છે. આત્મજ્ઞાની આવી પૂર્ણ શ્રદ્ધાથી તે સર્વ ક્રિયા કલ્પનાઓને તરીને તેની પેલી પાર રહેલા પરમાનન્દના પરમાત્મારૂપ બનીને અનુભવ કરે છે. જે પેાતાનું પરમાત્મરૂપ છે તે ત્રણ કાળમાં ટળવાનું નથી. સત્તાએ પરમાત્મદ્રવ્યમાં અંશમાત્ર ફેરફાર થતા નથી. આવી એક વાર શ્રદ્ધા થઈ એટલે પરમાત્માને પ્રાપ્ત કરવાનું દિવ્ય ચક્ષુ પ્રગટ થઇ ગયું એમ જાણવુ. આત્મજ્ઞાનીઓ આવી આત્મશ્રદ્ધાથી ભ્રષ્ટ થતા નથી. ત્રણ લેાકના દેવતાએ તેમને ચળાવવા આવે તે પણ તેઓ આત્મશ્રદ્ધાથી ભ્રષ્ટ થતા નથી. તેમના ઉપર સમગ્ર વિશ્વમનુષ્ય ધસી આવે તા પણુ તેઓ સત્ય આત્મશ્રદ્ધાને ત્યજતા નથી. આત્મશ્રદ્ધાથી આત્મારૂપ પરમાત્માને તમે જે કહેશે તે પ્રમાણે થશે એમ પૂર્ણ શ્રદ્ધા રાખો. નાયમામા ચઢીને રુમ્બ: મલહીનવડે અનન્ત શક્તિમય આત્માને પ્રાપ્ત કરી શકાતા નથી. એકવાર આત્માની પરમાત્મભાવે શ્રદ્ધા થઈ તે પશ્ચાત્ આત્મા પોતે પરમાત્મશક્તિયાને પ્રકાશિત કરશે. આ બાબતમાં જરા માત્ર સંશય રાખશે નહીં. સંરાયામાં વિનત્તિ-અજ્ઞાની સંશય આત્મા નષ્ટ થાય છે. એક વાર પેાતાના આત્માના સ્વરૂપની ઝાંખી કરી કે પશ્ચાત્ વિચારો અને આચારેમાં દિવ્ય પરિવર્તન થવાનું જ. આત્મા-પરમાત્માના નામે અને આકારે જે જડ વસ્તુઓ વિશ્વમાં પૂજાય છે તેનો ખ્યાલ કરતાં અધ્યાત્મજ્ઞાનીએ કથે છે કે-એ સર્વ આત્માનેાજ For Private And Personal Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૯૬ ) શ્રી કમ યાગ ગ્રંથ-વિવેચન, 5 મહિમા છે. આત્મા જે નામથી દુનિયામાં એળખાય છે તે નામ પણ પ્રભુરૂપજ ગણાય છે. આત્મા રૂપ પરમાત્મા જે શરીરમાં વસે છે તે શરીર તથા તે શરીરની પ્રકૃતિચે પશુ પરમાત્માભાવે પૂજાય છે. અહે। આ કેટલેા બધા આત્માના મહિમા છે ! આવા આત્મા આ શરીરમાં રહેલા છે અને તેજ પરમાત્મા છે તેની નવધા ભક્તિ રા. સ શરીરધારક આત્માઓમાં તેવી ભાવનાએ રાખા એટલે આત્મા પાતાના પરમાત્મસ્વરૂપે સ્વયમેવ અનુભવાશે; અન્યત્ર ફાંફાં મારવાની કંઈ જરૂર નથી. સર્વ તીર્થંકરા આત્માને પરમાત્મારૂપ જણાવે છે. રાગ દ્વેષ જીતવાથી સર્વત્ર સર્વ મનુષ્યે પરમાત્માએ બની શકે છે અને તેનામાં કેવલજ્ઞાન પ્રગટી શકે છે. કર્મના નાશ કરવાથી આત્મા તેજ પરમાત્મા બને છે. આવેા ઉપદેશ જિનાએ સ્વતંત્રપણે દઇને સર્વ જીવાને સ્વતંત્ર પરમાત્માએ બનાવી દીધા છે તેથી તે સમગ્ર વિશ્વના ધર્મ સિદ્ધ ઠરે છે. આત્મા તેજ કર્માભાવથી પરમાત્મા થાય છે આવા રાગદ્વેષ રહિત સર્વજ્ઞ જિને એ ઉપદેશ દ્વીધા છે. એ ઉપદેશ ખરેખર સમગ્ર વિશ્વવર્તિમનુષ્યના કલ્યાણાર્થે છે. વિશ્વમાં સ્વતંત્ર ધર્મ-રાગદ્વેષ રહિત આત્માને કરવા એજ છે. આવેા આત્મજ્ઞાનીઓને અનુભવ આવે છે તેથી તેઓ પરમાત્મભાવનાની મસ્તીમાં લયલીન રહીને અખંડ સુખ ભોગવે છે. આત્મજ્ઞાનીએ મેહની સાથે યુદ્ધ કરીને માહનો પરાજય કરે છે. આત્મજ્ઞાનીઓ વિરતિપણાને પ્રાપ્ત કરીને ખરા મહામુનિવરા અને છેવટે પરમાત્માએ બને છે. આવું સ્વરૂપ અવળેાધાયા પશ્ચાત્ કાણુ કલ્પનામય સ્મૃગજલસદેશ સાંસારિક સુખાને સુખ તરીકે માની શકે ? અર્થાત્ કોઈ પણ માની શકે નહિ. જેના હૃદયમાં અધ્યાત્મજ્ઞાનરૂપ મહાજાજવલ્યમાન અગ્નિ પ્રગટ થયા હોય તેના હૃદયમાં અહંમમત્વ દોષો . ભસ્મીભૂત થયા વિના રહે નહિ એ નિશ્ચય છે. એવા નિશ્ચયને અનુભવ કરી એટલે આપોઆપ હૃદયમાં સત્યના અનુભવ થશે. આત્મા તેજ પરમાત્મા છે. આત્માજ પરમાત્મા છે એવી અધ્યાત્મભાવનાથી ત્યજાયલી દુનિયા પરસ્પર એક બીજાના પ્રાણના નાશ કરે છે અને દાસની કોટીમાં આવીને પરતંત્રતાની એડીમાં જકડાએલી સડે છે. ભારત દેશમાં જ્યારે અધ્યાત્મજ્ઞાનરૂપ સૂર્ય પૂર્ણ કલાએ પ્રકાશતા હતા ત્યારે ભારત દેશના મનુષ્યો સુખી સ્વતંત્ર અને વિશ્વમાં સર્વાંપરિ ગણાતા હતા. જ્યારથી તેમનામાંથી અધ્યાત્મજ્ઞાન ટળવા માંડયું અને તેનુ સ્થાન દાસભાવના અને જડ ક્રિયાવાદ લેવા લાગ્યું. ત્યારથી ભારતની પડતી થયેલી છે અને હાલ પણ તેવી સ્થિતિ દેખાય છે. અધ્યાત્મજ્ઞાનરૂપ સૂર્યના પ્રકાશ જ્યારે ભારત દેશમાંથી પેાતાના કરણાને અન્યત્ર પ્રસારવા લાગ્યા ત્યારથી ભારતમાં અંધકાર વ્યાપ્ત થયું અને તેથી તીડાની પેઠે અનેક જડ કર્મકાંડી મતા પ્રકટવા લાગ્યા. ભારત દેશમાં અધ્યાત્મજ્ઞાનના ખજાના ઘટાવા લાગ્યા ત્યારથી ભારતવાસીઓ ચૈતન્યવાદી એવું નામ ધરાવતાં છતાં જડ પૂજારી બની ગયા. સારાંશ એ છે કે-જ્યારથી આત્મજ્ઞાન મંદ થવા લાગ્યું ત્યારથી For Private And Personal Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મા તે પરમાત્મા. ( ૧૯૭). જડ વસ્તુઓમાં સુખની બુદ્ધિ પ્રકટવા લાગી અને મનુષ્ય જડ વસ્તુના સુખની ભ્રાન્તિએ દાસ બનીને જડવસ્તુઓને પૂજવા લાગ્યા તથા તેમાં મમતા કરવા લાગ્યા. શ્રી મહાવીર પ્રભુએ એક વખતે આર્ય દેશ પર અધ્યાત્મજ્ઞાનને પૂર્ણ પ્રકાશ નાખ્યો છે તે ભારત દેશ હાલ અનેક પંથમાં જકડાઈને સત્યની ઉપાસના કરવા સમર્થ થતો નથી, “કે છોકરું અને ગામ શેઠું' તેની પેઠે ધર્મગુરુઓ પણ જડ વસ્તુમાં આત્માને અને સુખને માનવા લાગ્યા તેથી ભારતની અદશા થએલી છે. જો કે ભારતમાં હજી અધ્યાત્મના ધારક મહાત્માઓ છે પણ તે થોડા પ્રમાણમાં છે. અધ્યાત્મજ્ઞાન વિના સત્ય ક્તવ્યથી મનુષ્યો પરાભુખ રહે છે. ધર્મકથાનુગ, ચરણકરણનુયોગ વગેરે અનુયેગો કે જે ધર્મના અંગે છે તેઓ પણ દ્રવ્યાનુગ પ્રતિપાદિત અધ્યાત્મજ્ઞાનથી જીવી શકે છે. આત્મા અને આત્મજ્ઞાન વિના કથાનુયોગ અને ચારિત્ર ક્રિયાઓની મહત્તા અંશ માત્ર પણ સિદ્ધ થતી નથી. અતએવ આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને ઉપરની બાબતને અનુભવ કરવો જોઈએ. આ બાબતમાં અંધશ્રદ્ધાથી કંઈ માની લેવાની જરૂર નથી. આત્માના ગુણપને અનુભવ કરો. સર્વ દેવ દેવીઓ અને મનુષ્ય એ સર્વમાં આત્માઓ છે તેથી તે રમણીય લાગે છે–આત્મામાંજ રમણીયતા લાગે છે. આત્માથી ત્યજાયલા મૃતદેહમાં કંઈ રમણીયતા લાગતી નથી. શરીરમાં મુખમાં વગેરે અંગમાં રમણીયતા વસ્તુતઃ નથી; વસ્તુતઃ તે પ્રિય નથી. આત્માના સંબંધ ઉપચારે તે રમણીય લાગે છે. વસ્તુતઃ ઈષ્ટ મિત્રો અને પ્રેમીઓ વગેરેમાં તેઓના આત્માઓજ પ્રિયસ્વરૂપ-રમણીયસ્વરૂપ અનુભવાય છે એમ અનુભવ કરતાં અનુભવ થશે. આત્માને ધારણ કરેલા સ્વશરીરમાં યાવત્ આત્મા છે તાવતુ તેમાં રમણીયતા–પ્રિયતા ભાસે છે તે આત્માને જ લઈને અન્યથા આત્માના અભાવે તે શરીરની જે અવસ્થા થાય છે તેને અનુભવ સર્વને છે. ચૈતન્યવાદીઓ ચૈતન્યપૂજક એવા આત્મજ્ઞાનિયે આત્માના સ્વરૂપમાં ધ્યાનથી મગ્ન રહે છે. આત્મજ્ઞાનીઓ આત્માઓ તેજ પરમાત્માઓ છે એવી ધારણમાં મગ્ન થઈને એકેન્દ્રિયથી તે પંચેંદ્રિયપર્યત સર્વ જીવોને પરમાત્માઓરૂપે ભાવીને અંદું અને લૐ શબ્દ વાગ્યે સર્વ જીવોનું પરમાત્મસ્વરૂપ છે એવો નિશ્ચય કરીને નીચે પ્રમાણે ઉગારે કાઢે છે. આત્મા તે પરમાત્મા જ્યાં ત્યાં જ સર્વે અર્થે ૩% ૩% ૩૪ વનસ્પતિ પાણી પૃથ્વીમાં અગ્નિ વાયુ જીવો % ૩% ૩૪ સરોવરો નદીઓ પહાડોમાં અહં ૩૪ પરમાત્મા સત્તાએ એકજ અનેકજ વ્યક્તિએ પરમાત્માએ તે અહીં ૩૪ ૩૪ ૩૪ શુદ્ધ થયેલા સિદ્ધાલયમાં મુક્તાત્માઓ અહ" aઝ 83 8 જ્યાં દેખું ત્યાં પરમાત્માઓ, આત્માએ, એ તિભાવે અહં કૐ ૩૪ ૩૪ ચિતન્ય ચેષ્ટાએ વિકસે અહ* ૩૪ ૩૪ પ્રાણીઓ પરમાત્મા છે અહ ૩૪ 8 For Private And Personal Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૯૮). શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. પશુ પંખીઓ પરમાત્માઓ અહ" aઝ ૩ૐ ૐ અનુભવે તે વ્યક્તિભાવે અહે છે કે છે જ્ઞાનરૂ૫ મહિમાએ વિકસે અહ” કે મેં. પ્રભુરૂપ દુનિયાના છ અહ* ૐ ૐ ૐ સ્વમાં સર્વે સર્વવિષે હું અનેકાન્તથી અહ" ૩. સર્વ દેશમાં સર્વ કાલમાં અહં છું પરમાત્મા અંશે અંશે ગુણસ્થાનકમાં પરમાત્માઓ અ" $ % ૩ પૂર્ણપણે ઉપર ગુણસ્થાનક અયોગીએ અહ' ઉ» » આત્માઓથી સેંદર્ય છે દેખાતું આ અહે” કૐ ૐ ૐ.. પ્રેમાકર્ષણ આત્માઓનું નયસાપેક્ષે અહ' 33 » અં ૐ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ જગમાં . ૐ ૐ ૐ ઉપયોગે સર્વત્ર સદા તે અહ » ૐ ૩ ધ્યાને સિદ્ધ વ્યક્તિએ અહં ૩ % $ આત્મજ્ઞાની સર્વનની સાપેક્ષતાએ સત્તાનયષ્ટિ આદિ દષ્ટિએ પરમાત્મભાવનામાં લીન થઈને સાપેક્ષનયપૂર્વક આત્મારૂપ પરમાત્માને ગાય છે અને તેમાંજ મસ્ત બને છે. સર્વ સંસારી જીવો સત્તાએ પરમાત્મા છે પરંતુ વ્યક્તિની અપેક્ષાએ તિભાવે પરમાત્મા છે. સત્તાની અપેક્ષાએ સર્વ જીવોમાં સિદ્ધત્વભાવનાએ અધ્યાત્મજ્ઞાનીએ ઉપર્યુક્ત દષ્ટિ અવબોધવી. સિદ્ધ પરમાત્માઓ એવંભૂત નયની અપેક્ષાએ છે. સમ્યગદષ્ટિગણસ્થાનકથી પ્રારંભીને બારમાં ગુણસ્થાનકપર્યંત વર્તાનારા અન્તરાત્માઓ વસ્તુતઃ સત્તાએ પરમાત્મા છે. સત્તાગ્રાહક નયાપેક્ષાએ સર્વ જીવોને સિદ્ધો માનીને અધ્યાત્મનાનીઓ સ્વાત્માને ઉચ્ચભાવનાઓ વ્યકિતમાંથી પરમાત્મા બનાવે છે. સત્તાએ સર્વ જીવોને પરમાત્મારૂપે ભાવવાથી સ્વસમયની આરાધના થાય છે અને વિભાવિક ભાવ પરસમયથી પરાડમુખ થવાય છે. અધ્યાત્મજ્ઞાનીઓ આત્માને અર્થન અને શબ્દનયે ધ્યાવે છે અને આ મપયને પરિપૂર્ણ આવિર્ભાવ કરવા પ્રયત્ન કરે છે. આત્મજ્ઞાનીઓએ નોના સાદાઈi Tદુ દો તદ્ યચઢવં” મન વચન અને કાયાના ચોગનું જેવી રીતે સમાધાન થાય તેવી રીતે પ્રવર્તવું. મન-વચન અને કાયાના યોગની સ્થિરતા જેમ વધે તેવી રીતે આત્મભાવના પ્રવર્તવાથી અધ્યાત્મજ્ઞાનને વિકાસ થતો જાય છે. આત્મજ્ઞાનીઓએ પોતાના માટે અન્ય મનુષ્યો જે કંઈ ટીકા કરે તે પ્રતિ લક્ષ ન દેવું જોઈએ. દુનિયાનો એક મત કદિ થયો નથી અને કદિ થનાર નથી. સત્યને દુનિયાએ એકદમ સ્વીકારી લીધું નથી ઉલટું સત્યના વક્તાઓના પ્રાણ લેવામાં આવ્યા છે. શ્રી મહાવીર પ્રભુએ અનાર્ય દેશમાં વિહાર કર્યો તે વખતે તેમના ઉપર પત્થર ફેંકવામાં આવ્યા હતા અને For Private And Personal Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધિકાર પ્રમાણે ફરજ બજા. ( ૧૯ ) હેરિક આદિ અસત્ય શબ્દો વડે તેમની હેલના કરવામાં આવી હતી. કેવળજ્ઞાની વીતરાગ વીર પ્રભુ જેવાને માટે સર્વ દુનિયાનો એક સરખો અભિપ્રાય કેવી રીતે હોઈ શકે? જે શ્રી વીર પ્રભુને તેર વા ચૌદ લાખ જૈન પૂજ્ય દષ્ટિએ જુવે છે અને તેમને પરમાત્મા માને છે તે શ્રી મહાવીરને બ્રીતિઓ મુસલમાને અને બૌદ્ધો વગેરે પરમાત્મા તરીકે સ્વીકારતા નથી. ઉલટું તેમને કાફર વગેરે શબ્દોથી બેલાવવામાં આવે છે. મહમ્મદ પિગંબરને મુસલમાને જે દૃષ્ટિથી પૂજે છે અને તેમની શ્રદ્ધા રાખે છે તે દૃષ્ટિથી જેને હિન્દુઓ વગેરે મહમ્મદ પૈગંબરને માનતા નથી. ઇસુકાઈટને બ્રીસ્તિઓ જે દૃષ્ટિથી માને છે તે દૃષ્ટિથી અન્ય બૌદ્ધ અને હિન્દુઓ વગેરે ધર્મવાળાઓ માનતા નથી. પિતાના મંતવ્યનો સર્વ લેકો સ્વીકાર કરે એ તો ત્રણ કાળમાં વિશ્વમાં બન્યું નથી બનવાનું નથી. અધ્યાત્મ જ્ઞાનને નહિ માનનાર એવા નાસ્તિક જડવાદીઓ, એકાંત જડવાદીઓ અનેક કુયુક્તિઓથી એકાતે આત્મજ્ઞાન(બ્રહ્મજ્ઞાન)નું ખંડન કરવાના અને આત્મજ્ઞાનિયેને દાબી દેવાના અનેક પ્રયત્નો કરવાના. આમ સદાકાળ બન્યા કરે છે. આત્મજ્ઞાનિયોની બદબઈ કરવા માટે જડક્રિયાવાદીઓ શું બાકી નહીં રાખે? એવું પ્રથમથી જાણીને આત્મજ્ઞાનને માર્ગ અંગીકાર કરવો જોઈએ. આત્મજ્ઞાન કરવાને જેઓ કીર્તિના પૂજારી હોય અને જેઓને દુનીઆની વાહવાહમાં વૃત્તિ બંધાઈ હોય તેઓની અધિકારિતા નથી અને તેઓએ આત્મજ્ઞાનની આશા રાખવી નહિ; કારણ કે આ દુનિયાની કીર્તિ અપકીર્તિ વાહવાહ વગેરે ભૂલ્યા વિના આત્મજ્ઞાનનું દિવ્યજીવન પ્રાપ્ત થતું નથી. આત્મજ્ઞાની થનારને સૂચના કે દુનિયા તમારી અપકીર્તિ એટલી બધી કરે કે વાયરામાંથી પણ તમને તેવા શબ્દો સંભળાય તો પણ મરેલા મડદાની પેઠે તમારે કીર્તિ અને અપકીર્તિમાં આચરણ કરવાનો પ્રયત્ન સેવ પડશે. દુનિયા તમને ધિક્કારે તે પણ તમારે ધિકકારના શબ્દો હસીને ભૂલી જવા પડશે. એવો પહેલાથી નિશ્ચય કરીને અને દુનિયામાં રહ્યા છતાં દુનિયાના શુભાશુભભાવને નમસ્કાર કરીને અધ્યાત્મજ્ઞાનને માર્ગ અંગીકાર કરશે તો તમે અધ્યાત્મજ્ઞાનના દિવ્યજીવનને સાક્ષાત્કાર કરીને પિતાના આત્માને પરમાત્મરૂપે અનુભવી શકશે. આમાં અંશમાત્ર અસત્ય નથી; એમ તમારે વિશ્વાસ ધારણ કરીને આત્મજ્ઞાનમાર્ગમાં પ્રવેશવું. અધ્યાત્મજ્ઞાનમાં પ્રવેશ થવાથી દુનિયામાં પ્રચલિત સર્વ ધર્મોનું રહસ્ય તમને સમ્યગદૃષ્ટિથી સમ્યપણે અવબોધાશે અને સર્વ તીર્થો, સર્વ દેવો અને સર્વ મહામાઓના સ્વરૂપને અતરમાં અનુભવશે. જે ઈશ્વરથી તમે પિતાને દૂર માને છે તે શ્વર તે આત્માના અસંખ્યાત પ્રદેશરૂપે સ્વયમેવ ઝળહળી ઉઠશે. તમે દુનિયાની પરીક્ષા કરવા ઈચ્છા ન રાખો અને દુનિયા તમારી પરીક્ષા કરીને જે અભિપ્રાય બાંધે તે ઉપર લક્ષ્ય ન રાખો. તમારા અધિકાર પ્રમાણે વ્યાવહારિક અને ધાર્મિક જે જે કર્તવ્યરૂપ ફરજો તમારે અદા કરવાની હોય તે કર્યા કરે અને તેમાં પિતાના આત્મારૂપ પરમાત્માનું For Private And Personal Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - -- -- ---- -- ( ૨૦૦ ) શ્રી કર્મચાગ મંથન્સવિવેચન. શ્રેયસ્થાન કરીને આનંદથી વર્યા કરે. અનેક દુખમયે રહીને પણ અંતમાં સુખસ્વરૂપ પોતે હું ઈશ્વર છું એમ ભાવના કરે. સંમૂછિમની પેઠે અથવા આંધળી ચાકરૂંડની પેઠે વિશ્વપ્રવાહમાં અન્ધશ્રદ્ધા રાખીને ન તણાઓ. આત્મામાં બળ પ્રકટાવીને મિથ્યા હેમોને દૂર કરી વિશુદ્ધ પ્રેમથી સર્વ જીવતા દેવને પૂજે ધ્યા અને તેઓના આત્માઓની સાથે સ્વાત્માને એક રસરૂપ કરીને તેને અભેદાનુભવ અનુભવો !!! આત્મજ્ઞાન અને આત્મજ્ઞાનિયોને ધિક્કારનારાઓને પણ તેઓ સત્તાએ પરમાત્મા છે એવા પરમાત્મભાવથી દેખો અને પોતાના હદયમાં ઉચ્ચ સંસ્કારો પાડો. ધિક્કારનારાઓ ખરેખર આત્મજ્ઞાનભાવથી આપણને અવધતા નથી. જો તેઓ આત્મષ્ટિ પામશે તે આપણને આત્મદ્રષ્ટિથી દેખશે. તેમના જેવી ઘણું ભવમાં આપણે પણ જડવાદ દષ્ટિ ધારણ કરી હતી માટે તેમાં કંઈ આશ્ચર્ય નથી. તમે કેઈથી બંધાયેલા નથી અને કેઈ તમને બાંધવા સમર્થ નથી એમ પિતાને અનુભવે !!! તમે પિતાના આત્મરૂપ ઇશ્વરની સન્મુખ દૃષ્ટિ ધારણ કરીને સર્વ કરે એટલે તમારી આંખે સત્યને જ પ્રકાશ પડશે અને કર્તવ્યમાં પણ સત્યજ તરી આવશે. કર્મમાયા એ શરીરની છાયા સમાન છે. તેના સામું દોડવાથી તે કદી પકડાઈ શકાશે નહિ. પરંતુ જ્યારે આપણે આત્મસૂર્યના સમ્મુખ ગતિ કરીશું ત્યારે તે પોતાની પાછળ રહેશે. આત્મારૂપ પરમાત્મા તમે છે. બાકી દશ્યમાં તમે હોજ નહિ. એવો દ્વભાવ ધારીને પોતાના આત્માને પ્રત્યેક કાર્યમાં અરૂપી નિરંજન તટસ્થ દેખશે તે વિશ્વનાટકને ખરેખરો અનુભવ તમને થશે. તટસ્થ રહીને દેખવું અને તટસ્થપણે જાણવું અને તટસ્થ રહીને દુનિયા સંબંધી સર્વ વિચારો કરવાથી આત્મારૂપ પરમાત્મા ખરેખર દેહમાં રહ્યા છતાં સહજાનન્દ ભેગવવા સમર્થ થાય છે. બે મલ્લો મલ્લ કુસ્તી કરે છે તેમાં બનેને કુસ્તીમાં જે આનંદ પડે છે તેના કરતાં રાગદ્વેષને ત્યાગ કરીને તટસ્થપણે બનેને દેખનારાઓને વિશેષ આનન્દ પ્રગટે છે. નાટકશાળામાં નાટકીઆઓ જે જે પોતાનો વેષ કરે છે તેમાં ફકત તેઓની આજીવિકા બુદ્ધિ હોવાથી તેઓને વેઠ સમાન પ્રવૃત્તિ લાગે છે. તેઓને પૂછવામાં આવે કે તમે એ નાટક ભજવતાં કેટલો બધો આનન્દ પ્રાપ્ત કર્યો છે ? તેના ઉત્તરમાં તેઓ કહેશે કે કંઇ નહીં. અમારે પાઠ અમેએ દુઃખ વેઠીને ભજવ્યું છે. હવે નાટક પ્રેક્ષકોને પૂછવામાં આવે કે તમને નાટક પ્રેક્ષણથી આનંદ થયે કે કેમ ? તેના ઉત્તરમાં તેઓ કહેશે કે અમને ઘણે આનંદ થ. નાટક પ્રેક્ષકે પણ ખરેખર તટસ્થ ગણાય નહીં તથાપિ તેઓને યત્કિંચિત્ તટસ્થ દષ્ટિથી નાટક દેખવાથી આનન્દ થયે; તો જ્યારે સમ્યગદષ્ટિપણાની તટસ્થષ્ટિ આવે અને આત્માની ખરેખરી તટસ્થતા પ્રગટે તો પ્રારબ્દાધિગે કર્મચગી હોવા છતાં સહજાનન્દની ઝાંખીને પૂર્ણનુભવ થાય અને ઉત્તરોત્તર દિવ્યજીવનને પ્રાદુર્ભાવ થાય. કરેડ કાર્યોની વચ્ચમાં કર્મને પ્રવૃત્તિયુકત છતાં તટસ્થ દષ્ટિથી સર્વ દેખવું અને જડપદાર્થોને અસત્ For Private And Personal Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org તટસ્થતાના અભ્યાસ આવશ્યક છે, (202) માનીને તેમાં થનારી અહંમમત્વવૃત્તિને દૂર કરી દેવી. જે કાલે જે આવશ્યક કાર્ય કરવાનું હાય છે તે કર્યા વિના છૂટકે થતા નથી ત્યારે તે વખતે તટસ્થતા અને સાક્ષીપણું ધારણ કરી અનાસિકતથી કાર્ય કરવાની ટેવ પાડવી જોઇએ. આત્મજ્ઞાની તટસ્થ દૃષ્ટિથી અનાસિકતપૂર્વક જે જે કાર્યાંને કરે છે તે તે કાર્યાં અજ્ઞાની અવૃત્તિપૂર્વક કરે છે. આત્મજ્ઞાનીએ અને અજ્ઞાનીઓના શરીરની બાહ્યચેષ્ટાઓ તે કાર્ય પરત્વે એક સરખી હાય છે પરંતુ તેમાં જે ફેરફાર હાય છે તે તો સભ્યષ્ટિ અને અસમ્યમાં અવોધવા, નિર્વિષદાઢાયુકત અને વિષદાઢાયુકત સર્પની બાહ્યક્રિયા તા એક સરખી હોય છે પણ જે બન્નેમાં ફેરફાર છે તે તે વિષ અને નિર્વિષદાઢાની અપેક્ષાએ છે. અધ્યાત્મજ્ઞાનીએ નિર્વિષદાઢાયુક્ત સર્પના જેવા હોય છે. તેઓની આત્મતા તેના સવિચારાજ છે. આત્મજ્ઞાનીએ બાહ્ય કર્મો કરતા છતાં પણ નિર્લેપ રહે છે તેનુ ખરૂ કારણ પ્રત્યેક કર્મમાં તટસ્થતાભાવ અને સાક્ષિત્વ એજ છે. શ્રી કૃષ્ણને કર્માંમાં સાક્ષિત્વ હતું. જૈનષ્ટિએ તે અન્તરાત્મા અને તેજ ભાવી પરમાત્મા છે. આત્મજ્ઞાન થયા વિના પ્રત્યેકકા માં તટસ્થતા રહી શકે નહિ. સ પૌદ્ગલિક પદાર્થોના સંબંધમાં છતાં તેના પાસમાં રહેવાપણું ન થવું એ તટસ્થતા વિના સંભવે નહીં. સર્વ સંધામાં તટસ્થભાવ આવ્યા વિના આ દુનિયામાં વનમાં ઘરમાં પ્રવૃત્તિમાર્ગમાં એકાંતમાં અને અન્ય ગમે તે કાર્ય કરતાં વાન કરતાં પગલે પગલે દુ:ખ છે. અતમજ્ઞાનીને સાક્ષિત્વભાવ પ્રગટે છે તેથી તે દુઃખના હેતુઓને દુઃખપણે પરિણમાવી શકતા નથી અને પેાતાના આત્મા ઉપર દુ:ખની અસર ન થાય એવું આત્મખળ સ્પેારવીને આત્માના આનંદને અનુભવ કરે છે. દુઃખ પિરણામને પેાતાના આત્મામાં ન પ્રગટાવવા દેવા એ આત્મસાક્ષીભાવ અને તટસ્થભાવ ઉપર આધાર રાખે છે; માટે આત્મજ્ઞાનીઓએ સર્વ સંબધોમાં અને સર્વ કાર્યાંમાં તટસ્થભાવ ધારણ કરીને શુદ્ધોપયાગે વવુ. જે જે ઇંદ્રિયદ્વારા જે જે કાર્યાં થતાં હોય તેમાં સાક્ષીભૂત થઈને તટસ્થપણે દેખ્યા કરવાં અને તેથી પેાતાના શુદ્ધાત્માને ભિન્ન અવલાકવે. આહારાક્રિક્રિયામાં આત્માને તટસ્થપણે અવલાકવા અને આત્માના શુદ્ધોપચેગવડે આહારાક્રિક્રિયાને તટસ્થપણે અવલાકવી. આ પ્રમાણે તટસ્થતાના અભ્યાસ વૃદ્ધિ પામવાથી સર્વ વસ્તુઓને બાહ્યથી સંગ છતાં અંતરથી નિઃસગપણું પ્રગટવાનું અને સ દાષામધ્યે રહેવા છતાં દાષાથી મુકતપણું રહેવાનું –એવું પરિપૂર્ણ વિશ્વાસથી માનવુ. અધ્યાત્મજ્ઞાની આ પ્રમાણે સ કાર્યાં કરતાં છતાં મુક્તિમાં પ્રવેશવાના તટસ્થતાને દરવાજો ઉઘાડી દે છે અને તેથી અધ્યાત્મજ્ઞાનીઓને મુક્તિમાં સહેજે પ્રવેશ થાય છે. આત્મજ્ઞાનીએ પાતાના આત્માને શુદ્ધોપયેગે ભાવવા અને જે જે બાહ્ય વસ્તુઓના પરિચયમાં આવવું પડે તે તે બાહ્ય વસ્તુઓમાં પરમાત્માના શુદ્ધ સ્વરૂપને અવલાકવાની ઉપચારથી ભાવના કરવી. આમ કરવાથી આત્માની ૨૬ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦૨ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. ઉચભાવના નાશ થશે નહિ અને આત્માની શુદ્ધતા બની રહેશે. આત્મજ્ઞાનીએ જે જે ક્રિયાઓ બાદથી કરવાની હોય તેમાં પરમાત્માનો ઉપચારથી આરોપ કરીને તેમાં પરમાત્મરૂપ દયેયવૃત્તિથી સ્થિર થવું કે જેથી પરમાત્મભાવના એજ શુદ્ધોપયોગમાં પરિણામ પામે અને તેથી બાહ્યમાં નિબંધપણું રહે. દરિયામાં મેતી કાઢવા ઉતરી પડેલા મનુષ્યની ચેતરફ અસંખ્ય મણ જળ હોય છે પરંતુ તે જલથી તારૂને નાશ થતો નથી, કારણ કે તારૂ તરવાની ક્રિયા જાણે છે; તદ્રત વિશ્વમાં સ્વાધિકારે અનેક કાર્યમાં પ્રવૃત્ત થએલા જ્ઞાનયેગીને અનેકકાર્યો બંધન કરવા શક્તિમાન્ થતા નથી; કારણ કે જ્ઞાનયેગી કર્મચાગને આદરતો છતો સર્વ કાર્યોમાં નિર્લેપ રહેવાના જ્ઞાનને ઉપયોગ કરી તેમાં અનાસકિતથી પ્રવર્તે છે. સેમલ અફીણ વગેરે વિષ પદાર્થોનો ઉપગપૂર્વક વ્યાપાર કરનારને વિષ કાંઈ બાધ કરવા સમર્થ થતું નથી. તદ્દત જ્ઞાનગી કગી બનીને સ્વાધિકારે અનેક વ્યાવહારિકકાર્યોને કરે છે છતાં તેમાં તે અનાસક્તિ અને સાક્ષીભાવથી વર્તતે હોવાથી બંધાતે નથી–એ તેની સમ્યદૃષ્ટિનું કાર્ય અવધવું. ભરતરાજાએ પખંડ સાધતાં અનેક મનુષ્યને સંહાર કર્યો પરંતુ તેણે સમ્યગ્દષ્ટિપૂર્વક કર્મવેગ આદરેલું હોવાથી તેઓએ ચતુર્દશ ગુણસ્થાનક દશાનું જીવનમુકતત્વ પ્રાપ્ત કરીને અંતે આદર્શ ભુવનમાં આત્મભાવના ભાવીને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. શાંતિનાથ કુંથુનાથ અને અરનાથ એ ત્રણે ચક્રવતી હતા. ગૃહસ્થાવાસમાં ચક્રવર્તિ પદવી મેગ્ય અનેક પ્રકારના તેમણે ભેગ ભોગવ્યા હતા અને અનેક યુદ્ધાદિ કાર્યો કર્યા હતાં છતાં સમ્યગ્દષ્ટિના પ્રતાપે અમુક કાર્યોમાં નિર્લેપ રહીને સાધુપણું અંગીકાર કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને મુકિતપદ પામ્યા. તેઓનામાં સર્વ કાર્યો કરતા છતાં તટસ્થતા અને આત્મસાક્ષીપણું પ્રગટયું હતું તેથી તેઓ મનથી સમાનતા પ્રાપ્ત કરી શકયા હતા અને તેથી તેઓ ગૃહસ્થાવાસની કર્મચાગની શાળામાં ભેગાવલિ કર્મોને ભાગવતાં અમકાપેક્ષાએ નિર્લેપ રહીને આગળ વધી દીક્ષા અંગીકાર કરી પરમાત્મપદ પ્રાપ્ત કરી શકયા હતા; આપણુ આત્મામાં પણ તેની સત્તાઓ શકિતયો છે. આત્મજ્ઞાની સમ્યગદષ્ટિની અપેક્ષાએ પરમાત્મા છે. દ્વિતીયાને ચંદ્રજ ખરેખર પૂર્ણિમાને ચંદ્ર છે. દ્વિતીયાના ચંદ્રવિના અન્ય ચંદ્ર કંઈ પૂર્ણિમાને ચંદ્ર થઈ શકતો નથી. તદ્વત અત્ર પણ અવધવું કે સમ્યગદષ્ટિધારક આત્મજ્ઞાનીઓજ પરમાત્માઓ તિરભાવે છે અને તેઓ આવિર્ભાવે પરમાત્માઓ થઈ શકે છે. સમ્યગુદૃષ્ટિધારક જ્ઞાનીઓ સર્વવિરતિત્વ અંગીકાર કરીને સાધુઓ થાય છે. ગૃહસ્થ સમ્યગષ્ટિધારક જ્ઞાનીઓ કરતાં સાધુઓ અનંત ગુણ ઉત્તમ છે; કારણ કે તેઓએ સર્વ સંગને ત્યાગ કરીને સાધુપણું અંગીકાર કર્યું છે. આ વિશ્વમાં અધ્યાત્મજ્ઞાની સાધુઓ મુનિઓ આત્મસુખના ભકતા બને છે. તેઓ બાહ્ય આયુષ્ય જીવન જીવતાજાગતા અને આન્તરિક જ્ઞાન દર્શન ચારિત્ર્યાદિક જીવને જીવતા For Private And Personal Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अप्पा सो परमप्पा. (૨૦૩ ) જાગતા સાધુ પરમેષ્ટિ દેવ છે. દીવ દીવાથકી થાય છે તેમ તેઓની સેવા ઉપાસના કરવાથી અધ્યાત્મજ્ઞાન પ્રગટી શકે છે. અધ્યાત્મજ્ઞાની સાધુઓની સેવા કરવાથી આ ભવમાં મુક્તિના સુખને અનુભવ મળે છે એ ખરેખરી વાત છે અને તેનાથી ઇન્દ્રિયાતીત પરબ્રહ્મસુખને વિશ્વાસ પ્રકટવાથી ખરેખર ત્યાગભાવ પ્રાપ્ત થાય છે. અધ્યાત્મજ્ઞાની સાધુ પાસે જવામાત્રથી અને તેમને થોડોઘણો ઉપદેશ શ્રવણ કરવા માત્રથી કંઈ અદેયાત્મજ્ઞાનની ઝાંખી એકદમ પ્રગટતી નથી, પરન્ત અધ્યાત્મજ્ઞાની મુનિવરોની અંતઃકરણપૂર્વક સેવા અને તેમના ઉપદેશ પર વિશ્વાસ રાખવાથી તથા તે પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી આત્મસુખની અર્થાત મુક્તિસુખની ઝાંખી થઈ શકે છે. આત્મારૂપ પરમાત્માની ઝાંખી થઈ શકે છે. આત્મારૂપ પરમાત્માની ઝાંખીને અનુભવ થયો એટલે સમજવું કે પરમાત્માના દર્શન થયાં. આત્મા એ જ પરમાત્મા છે અને તેનું સુખ અનુભવનાર પણ સ્વયમેવ આત્મારૂપ પરમાત્મા છે. અતઓવ ઇન્દ્રિયાતીત આત્મસુખનો અનુભવ થતાં પરમાત્માને પરોક્ષ દશામાં અન્તરમાં પ્રત્યક્ષ સુખદનરૂપ સાક્ષાત્કાર થયો એમ માનવું. આમાં સુખરૂપજ પરમાત્મા છે કારણ કે સુખગુણથી ગુણી એવા પરમાત્મા ભિન્ન નથી. જ્યારે ત્યારે પરમાત્મસ્વરૂપની ઝાંખી થાય છે તે વખતે આત્મસુખની ઘેન પ્રગટે છે અને એ આત્મસુખની ઘેન જાણે ત્રણ ભુવનમાં ન સમાતી હોય એવી રીતે અન્તરમાં તેને અનુભવ આવે છે. આ અનુભવ અમને તે અંતરમાં ઉપયોગભાવે વેદાય છે તેથી સ્પષ્ટ રીતે જગને જાહેર કરવામાં આવે છે કે ઇન્દ્રિયાતીત સહજ સુખને અનુભવ તેજ પરમાત્મસ્વરૂપની ઝાંખી છે. તેને અનુભવ કરે હોય તે સર્વ સંગને પરિત્યાગ કરીને આત્માનું ધ્યાન કરો. આત્માનું ધ્યાન કરવાથી અને આત્માનું જ્ઞાન કરવાથી અને આત્માના સ્વરૂપમાં ઉપગે લીન થવાથી જગતની ધાંધલ ભૂલાવાની સાથે આત્મસુખને અનુભવ પ્રગટ થાય છે. આત્મારૂપ પરમાત્માને પ્રાપ્ત કરવા હોય તે સ્વશરીરમાં રહેલા અસંખ્યાત પ્રદેશી આત્માને દેખો. જ્યાં જડરૂપ અસત્ પર્યાય પદાર્થો છે ત્યાં ત્રણ કાળમાં પણ આત્મારૂપ પરમાત્મા પ્રાપ્ત થવાનો નથી. અધ્યાત્મજ્ઞાનની શ્રદ્ધા ધારણ કરવા માત્રથી વા સર્વ સંગ પરિત્યાગની વાત કરવા માત્રથી આત્મારૂપ પરમાત્માને ભેટી શકાશે નહિ. તમે પોતે જ શરીરમાં પરમાત્મા છો. આવરણક્ષેપશમે અંશે અંશે તમે પરમાત્મત્વનો વિકાસ કર્યા કરે છે જેથી અમુક કાળે સંપૂર્ણ પણે તમે પોતાને જ પરમાત્મપણે દેખશે-અનુભવશે. પિતાને આત્મા એજ પરમાત્મા છે એવો નિશ્ચય થયા બાદ દીનતાને નાશ થશે અને સર્વ પ્રકારની આશાઓને નાશ થશે. જ્યારે આત્મા તેજ (સવા સો ઘરમrat ) પરમાત્મા છે એવો નિશ્ચય થયે એટલે બ્રાંતિથી કલ્પાયેલું અહેમમત્વ વિલય પામે છે. ભારત રાજાને આદર્શ ભુવનમાં પરવસ્તુ સંબંધી અર્હત્વ ટળ્યું તેની સાથે જ તેમણે કેવળજ્ઞાન For Private And Personal Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. પ્રાપ્ત કર્યું. આત્માનું પરિણમન સર્વ શક્તિ દ્વારા જે આત્મામાં થાય તે કાચી બે ઘડીમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય. * કોઈની પાછળ કઈ પડશે નહિ ? એ કહેવત અક્ષરશઃ સત્ય તરીકે અનુભવાય છે. આત્માના સર્વ પર્યાનો આવિર્ભાવ થવો એજ સિદ્ધત્વ વા પરમાત્મત્વ છે. ગમે તેવો પાપી પણ આવું પરમાત્મત્વ પ્રાપ્ત કરવા શક્તિમાન થાય છે. ગમે તે રીતે ગમે તે ભાષા દ્વારા આત્માની પરમાત્મતા પ્રાપ્ત થાય એવું જ્ઞાન કરીને આત્મગુણેમાં રમણતા કરવી જોઈએ. આત્માના ગુણોને પ્રગટાવવા માટે આત્માના ગુણ તરફ લક્ષ્ય દેવાની જરૂર છે. પરમાત્મપદ એ આત્મામાં છે. શારીરિક ધર્મો એ કંઈ આત્મારૂપ પરમાત્માના ધર્મો નથી. આત્મારૂપ પરમાત્માના ગુણો શરીરથી ભિન્ન છે માટે શરીરની ચેષ્ટાથી આત્માનું પરમાત્મત્વ પરખાય નહિ. તેવામાં માનવામાજિવિમૂતા: રાતે નાતામણિ નો મહાન ! આ લેકદ્વારા પરમાત્માના ગુણોદ્ધાર પરમાત્માનું મહત્વ જણાવવા આચાર્યો પ્રયત્ન કર્યો છે. રાગદ્વેષની ક્ષીણતા થાય એ પણ શરીરની ચેષ્ટા-પ્રવૃત્તિદ્વારા જણાય એવા એકાન્ત નિયમથી પિતાની પરમાત્મતા પિતાનામાં કયા કયા અંશે પ્રગટ થઈ છે તેના પિતાને અનુભવ આવે છે. તે બાબતની અન્ય મનુષ્ય દ્વારા પરીક્ષા કરવાથી પિતાને કઈ રીતે લાભ પ્રાપ્ત થઈ શકતો નથી. આત્માની પરમાત્મતા સંબંધી ઝાંખી આપનારા ખરેખરા આધ્યાત્મિક ઉદ્ગારો છે એમ અવબોધવું. પિતાનું આત્મસ્વરૂપ પિતાને જ્ઞાન દ્વારા અનુભવાય છે. જ્ઞાન અને સુખ અર્થાત્ ચિ અને આનંદ એ બેથી આત્મા અભિન્ન હોવાથી ચિ અને આનંદનો અનુભવ આવતાં ચિદાનંદરૂ૫ આત્માનો અનુભવ આવ્યો એમ અવધવું. જેઓને આત્માને અનુભવ આવ્યો તેઓ કૃતકૃત્ય થયા એમ અવધવું. જીવન્મુક્તની વાનગી એ ખરેખર આત્માનો અનુભવ છે. આત્માનો જ્ઞાનાનુભવ ઉત્તરોત્તર વધતો જાય છે. આત્માનો અનુભવ તેના અસંખ્ય વા અનંત ભેદ છે; આગના પરિપૂર્ણ અનુભવદ્વારા જે આત્મજ્ઞાની મુનિવરે આત્માનુભવ કરે છે તે ખરેખર ઉપર્યુક્ત ક્ષેપશમ દશામાં અનુભવના ભેદ સંબંધી અનુભવ મેળવે છે અને તેઓ હૃદયને નિર્મલ કરી સર્વસંગપરિત્યાગપૂર્વક શરીર છતાં સ્વયમેવ પરમાત્માઓ બને છે. તેઓને આત્મજ્ઞાનીઓ પારખવા શક્તિમંત થાય છે. જગતમાં સાકાર પરમાત્માઓ સર્વસંગ પરિત્યાગી મુનિવરે છઠ્ઠા ગુણસ્થાનકસ્થિત શબ્દનયની અપેક્ષાએ ચારિત્રદ્વારા અવબોધવા. અજ્ઞાનીઓને અજ્ઞાનદશા પર્યત આત્મારૂપ પર માત્માનું અનુભવ દર્શન થતું નથી તેથી તેઓ આત્માનુભવ કરનારાઓની વાતોને ગપ્પાં માને છે પણ જ્યારે તેઓ સદ્દગુરુદ્વારા આત્મારૂપ પરમાત્માને અનુભવ કરે છે ત્યારે તેઓને પોતાની પૂર્વની માન્યતાઓ ઉપર અને આચરણ પર હાસ્ય પ્રગટે છે. જે આત્મારૂપ પરમાત્મા ખરેખર શરીરમાં વ્યાપી રહ્યો છે તેને સમ્યમ્ અનુભવ જ્યાં સુધી મળતું નથી ત્યાં સુધી પરવસ્તુઓમાં પરમાત્મા શોધવાની પ્રવૃત્તિ રહે છે. જ્યાં સુધી એવી દશા For Private And Personal Use Only Page #305 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 5 ક્રમ યાગના ખરેખરા અધિકારી કાણું ? ( ૨૦૫ ) છે ત્યાં સુધી મનુષ્ય પરતંત્રતાની દ્રષ્ય અને ભાવ ખેડીમાં જકડાઈ રહે છે. પેાતાના આત્માને દ્રવ્ય અને ભાવથી જ્યાં સુધી દીન માનવામાં આવે છે ત્યાં સુધી કાઇ દેશના મનુષ્યા ખરેખરા દ્રવ્ય અને ભાવથી સ્વતંત્ર અને સુખી થઇ શકતા નથી. જ્યાં સુધી જીવન મરણ અને અનેક ઇચ્છાઓ માટે ભયાદિ વૃત્તિયેાના દાસ થવું પડે છે ત્યાં સુધી દુનિયામાં પરતંત્રતાજ છે એમ નક્કી માનવું. સર્વ પ્રકારની ઇચ્છાઓના વિલયની સાથેજ ઇશ્વર પોતાનામાં પ્રગટે છે એમ ખાત્રીથી માનવું. ભયાદિ સંજ્ઞાઓના વિનાશની સાથેજ શરીરમાં રહેલા સાકાર પરમાત્માના અનુભવ થાય છે—એ બાબતની ખાત્રી આનંદની પરિપૂર્ણ ઘેન પ્રગટે છે તેજ દર્શાવી આપે છે. ઈન્દ્રિયાદ્વારા અમુક વિષયેાથી જે આનંદ ઉદ્ભવે છે તે તે જડ વસ્તુઓના નિમિત્તે ઉત્પન્ન થએલા હેાવાથી તેનું અત્ર ગ્રહણ કરવાતું નથી; અત્ર તે સહજાનંદી ઘેનને જે હૃદયમાં બાહ્ય વિષયેથી નિરપેક્ષપણે અનુભવ પ્રકટે છે તેનું ગ્રહણ કરવાનુ છે. પેાતાનામાં અમુક અમુક ગુણસ્થાનકની અપેક્ષાના અંશે સાકાર પરમાત્મત્વ પ્રગટયુ` છે કે કેમ તેના અનુભવ તો સહજાનન્દ ઘેનની ખુમારીદ્વારા જ કરી શકાય છે. તેને નિણૅય પણ પેાતાના આત્માજ કરી શકે એમ નિશ્ચયતઃ અવબેધવું. ત્રણ કાલના ચાર પ્રકારના દેવા અને અને દેવીએ અસંખ્ય ઇંદ્રો અનેક રાજાએ ચક્રવર્તિઓ અને શેઠ વગેરેને ગ્રહણ કરવા. તેઓના સુખના એક ઢગલા કરવા. એ ઢગલે ખરેખર આત્મજ્ઞાની મુનિવરને આત્મસુખની જે ઘેન પ્રગટે છે તેની આગળ એક ક્ષણમાત્રમાં તેના એક બિન્દુ માત્ર પણ નથી એમ અવોધવું. આત્મજ્ઞાની મુનિવરેને બાહ્ય વસ્તુએની પરવા ( સ્પૃહા ) હાતી નથી તેથી તે જડ વસ્તુઓના દાસ બનતા નથી; પશુ આત્મબળવડે જડ વસ્તુઓને તાબે કરે છે. આત્મજ્ઞાનીએ કમ યાગની સ્વાધિકારે પ્રવૃત્તિ કરે છે પણ તેમનામાં નિલે પતા પ્રગટી હોય છે, તેથી તેઓ અનેક પ્રકારની કર્મવૃત્તિ કરે છે છતાં અજ્ઞાની કર્મચાગીઓના કરતાં અનન્તગુણુ નિલેષ રહે છે; અને તેથી તેઓ જ્યાં અજ્ઞકમ યાગીએ બદ્ધ થઇ જાય છે ત્યાં તે મુકત રહે છે; જ્ઞાની મુનિવરા જે જે કર્મો કરે છે તેમાં તેઓ નિર્લેપ રહે છે અને તેના જીવનથી જગતજીવાને અનન્તગુણુ ધર્મલાભ મળે છે; તે માટે આત્મજ્ઞાનીએ કર્મચાગના ખરેખર અધિકારી છે એમ જે કહેવામાં આવ્યું છે તે ખરેખર યાગ્યજ છે. આત્મજ્ઞાનીએ કચેાગના દેશકાલાનુસાર રહસ્યો અવળેાધી શકે છે અને કયાં કયાં કન્ય કર્યાં છે અને કયાં કયાં અકર્તવ્ય કર્યાં ( કાર્યાં) છે તેને દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી વિચાર કરીને કર્તવ્યકર્માને નિલે પપણે અભય અદ્વેષ અને અખેદ્યપણે કરે જાય છે. કન્યકમ કરવાની મ્હારી ફરજ છે એમ જાણીને કોઇપણ જાતની આશાવિના કર્તવ્યકર્યાં કરવાથી નિરવૃત્તિપૂર્વક નિલે પપણું કાયમ રહે છે; અને તેથી નવીન ભાષાશ્રવથી For Private And Personal Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ( ૨૦૬ ) શ્રી કમ યાગ ગ્રંથ-વિવેચન. બંધાવાનું થતું નથી. જ્યાંસુધી આયુષ્ય છે ત્યાંસુધી આત્મજ્ઞાનીને હસ્તપાદાદિથી આહારાદિ પ્રાપ્ત્ય કાઇપણ કાર્ય પ્રવૃત્તિમાં પ્રવતવું પડે છે અને તે વિના છૂટકા થતા નથી, આત્મજ્ઞાનીએ વ્યવહારનયની અપેક્ષાએ પ્રાપ્ત થએલ દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવાનુસારે વ્યવહારકમ પ્રવૃત્તિમાં પ્રવર્તે છે અને નિશ્ચય નયની અપેક્ષાએ આત્મધર્મમાં દ્રવ્ય ક્ષેત્ર-કાલ-ભાવથી તેજ ક્ષણે પ્રવર્તે છે; પણ તે આસક્તિરહિતપણે કદાગ્રહ-રાગદ્વેષરહિતપણે વ્યાવહારિક તથા ધાર્મિકકા કરે છે તેથી નિખ ધ રહે છે. આવી દશામાં અધ્યાત્મજ્ઞાનીએ અભ્યાસના બળવર્ડ રહી શકે છે, અભ્યાસવડે કર્યું કાર્ય સિદ્ધ થતું નથી ?-અભ્યાસથી સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. આત્મજ્ઞાનીઓ સર્વત્ર કાર્ય કરતાં છતાં આત્મારૂપ પરમાત્માનું સ્મરણ કરીને ઉપયેગમાં રહે તેથી તેઓને આપત્તિકાલાયેિાગે પાપકર્મ પ્રવૃત્તિમાં પ્રવતતાં છતાં પરિણામે પાપ લાગતુ નથી. એક વાર આત્મજ્ઞાનરૂપ સૂર્યના હૃદયમાં પ્રકાશ થયા તેા પશ્ચાત્ પાપરૂપ અંધકાર રહી શકતા નથી. આત્મજ્ઞાનીએ જે જે કાર્યો કરે છે તેમાં હું હું એવા શબ્દોથી વ્યવહાર કરે છે તેા પણ નિશ્ચયથી અંતરંગ પરિણામે ન્યારા હૈાવાથી આસક્તિ વિના ઉચ્ચરાએલા હુ તુ એવા શબ્દોથી તેએ બંધાતા નથી. આત્મજ્ઞાન થયું એટલે કઇ પ્રારબ્ધાદિક કર્મ એકદમ બળી ભસ્મીભૂત થઇ જતાં નથી, પ્રારબ્ધયેાગે શાતા અને અશાતા વગેરેને ભોગવવાં પડે છે. પ્રાધકમ અર્થાત્ વિપાકેાદયકર્મ વર્ડ પ્રાપ્ત થએલી પુણ્ય પાપની ઉપાધિચે ભોગવવી પડે છે; તે વખતે અન્યજીવાની પેઠે ઔષધાદિ પ્રયત્નને સેવવા પડે છે. ઉચિતવ્યહાર વિવેક ચેોગ્ય પ્રવૃત્તિને સાચવવી પડે છે; પણ સૂકાયલા નાળીએરના ગાળાની પેઠે અન્તરથી પોતાના આત્માને ન્યારા રાખવા પડે છે. પૃથ્વીચંદ અને ગુણસાગરનું ચિરત અવલાકે. બાહ્યથી તે લગ્નની ક્રિયામાં પ્રવૃત્ત થયા હતા છતાં અંતરથી આત્મજ્ઞાનના પ્રતાપે તેઓએ આત્મભાવના ભાવીને ચારીમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. કૂર્માપુત્રની ગૃહમાં આત્મજ્ઞાન દશા જાગ્રત થઈ હતી, આત્માના શુદ્ધ ધર્મના શુદ્ધોપયેગે વિચાર કરતાં ગૃહસ્થાવાસમાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. અને કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યાં પશ્ચાત્ છ માસ પર્યંત સંસારમાં રહ્યા; તે વખતે કેવળજ્ઞાની છતાં દરરાજ ખાવાપીવાની તથા લેાકવ્યવહાર પ્રવૃત્તિ સંબંધી ઉચિત ક્રિયા કર્યાં કરતા હતા. તેમને કેવળજ્ઞાન છતાં તેમના ઉપરના આચરણા અને શબ્દોથી તેમના સંબધીઓએ તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. એમ જાણ્યું નહિં. ખરેખર કેવળજ્ઞાન આત્મામાં પ્રગટયું હોય તેને માલ જીવા શી રીતે જાણી શકે ? કેવળજ્ઞાની કૂર્માંપુત્રને છ માસ પર્યંત સંસારમાં ઉચિત કાર્યાં કરવાં પડ્યાં હતાં તે અધ્યાત્મજ્ઞાનીઓને ગૃહસ્થદશામાં હોય તે ગૃહસ્થ દશાસંબંધી અને સાધુના ધર્મમાં હાય તો તે સંબંધી ઉચિત વ્યવહારિકકાર્ય કરવાં પડે એમાં કોઈ જાતનું આશ્ચર્ય નથી. આત્માનું જ્ઞાન અરૂપી છે તેને ખાદ્યના આચરણાની ચેષ્ટાઓથી માલજીવેા ન જાણી શકે અને તેથી આત્મજ્ઞાનીઓની ટીકા કરે તેથી આત્મજ્ઞાનીઓએ લાકસનામાં મગ્ન થવું નહીં. 5 Page #307 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મા - - - - નીકને જ કાન મા # - ૧. પ્રકા - UR ચાર યુગમાં દ્રવ્યાનુયોગને પ્રથમ સ્થાન શા માટે? ( ૨૦ ) અનાદિકાલથી એવી જગતની ટીકાઓ થતી આવી છે, થાય છે અને થશે માટે લોકસંજ્ઞાને તાબે થઈ મૂર્ખાઓની હાજીહામાં હાજી મેળવવી નહિં. અને કદાપિ મૂર્ખાઓની હાજીમાં હા કરવી પડે તો તે ઉપરથી કારણવશાત્ કરવી પણ સત્યજ્ઞાનમાર્ગનો ઉદય થાય તેવી રીતે પ્રસંગ પામી વર્તવું તથા અન્યોને વર્તાવવા. જગતમાં અનેક જાતની વનસ્પતિ છે. સર્વે જળમાં કમળને નિર્લેપ રહેવાની શક્તિ પ્રાપ્ત થએલી છે. તદ્રત દુનિયાના પંચેંદ્રિય વિષયોમાં આત્મજ્ઞાનીને નિર્લેપ રહેવાની શકિત પ્રાપ્ત થએલી હોય છે. બાકી અજ્ઞાનીઓ તો પંચેંદ્રિય વિષયરૂપ જલમાં રાગદ્વેષથી લેપાય છે. આત્મજ્ઞાનીઓનો પરિણુ મ તેજ તેનું વર્તમાન તથા ભવિષ્યકાળનું ઉત્તમ ચારિત્ર્ય છે. બાહ્યનું ચારિત્ર્ય તો પરદ્રવ્યના આધારે ઉદ્દભવે છે તેથી તેના ઉપર આત્મ ચારિત્ર્યને એકાતે આધાર રાખી શકાય નહીં. બાલજોવો શુભ એવા દયિક ભાવના વ્યવહારને ધર્મ માને છે. બાલજી-અજ્ઞાનીઓ દૃશ્ય પદાર્થોમાં ધર્મ માનીને આત્મધર્મથી ઠગાય છે; માટે આત્મજ્ઞાનીઓએ બાલજીવોની ઔદયિક કરણીમાં ધર્મબુદ્ધિ ધારણ કરવી રહીં. આત્મજ્ઞાનીઓને પણ દયિક ભાવની શારીરિક આહારદિક પ્રવૃત્તિ કરવી પડે છે પરંતુ તેઓ અજ્ઞાનીઓની પેઠે તેમાં આસતિભાવાદિવડે લેપાયમાન થતા નથી. આત્મજ્ઞાનીઓ તો દયિકભાવને અને તેની પ્રવૃત્તિને બાહ્યથી કરતાં છતાં તેમાં અકર્તુત્વ દેખે છે અને દયિક ભાવની અહારાદિ પ્રવૃત્તિને બાહ્યથી કરતાં છતાં પણ અંતરથી તે તેમાં તન્મયપણે પરિણમતા નથી તથા આહારાદિ દયિકભાવ પ્રવૃત્તિકાલેજ આત્માના શુદ્ધોપયોગમાં પરિણમીને આત્મધર્મના કર્તા લેતા બને છે. અએવ અવિરતિમોહરૂપ પરિણામને શુદ્ધોપગવડે વિનાશ કરીને મોહ પરિણામથી વિનાશ પામીને આત્માના ગુણામાં રમણુતારૂપ વિરતિમાં દ્રવ્ય અને ભાવથી તલ્લીન બને છે. સુવર્ણને કષ છેદ અને તાડન અને તાપસ હેવો પડે છે તેમ આત્મજ્ઞાનીઓને પરિ. ઉહ ઉપાધિ વગેરે સહવી પડે છે અને નામરૂપથી ભિન્ન સ્વાત્માને ભાવ પડે છે અને ક્ષમાગુવડે પ્રકાશવું પડે છે. આત્મજ્ઞાનની ઉપકત મહત્તા અવધીને સર્વ દેશના મનુષ્યોએ આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યાવિના આત્મા-પરમાત્મા-કર્મ વગેરેનું ખરું સ્વરૂપ અવબંધાતું નથી, અને ગાડરીયા પ્રવાહે લોકસંજ્ઞાને આધીન થઈ કર્મકાંડ વગેરે સેવીને મોક્ષની પ્રાપ્તિ કરી શકાતી નથી એમ ખાત્રીપૂર્વક સમજવું. જૈનશાસ્ત્રોમાં દ્રવ્યાનુયેગ ગણિતાનુગ કથાનુગ અને ચરણકરણાનુગ એ ચારે અનુયોગનું વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં દ્રવ્યાનુગને પ્રથમ પદ આપવામાં આવ્યું છે. તેનું કારણ એ છે કે દ્રવ્યાનુયેગના જ્ઞાન વિના આત્માન-અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થઈ શકતું નથી. ચરણકરણનુગની ક્રિયાઓના રહસ્યોને ખુલાસે દ્રવ્યાનુયેગના જ્ઞાન વિના સંપ્રાપ્ત થતો નથી. અતએ દ્રવ્યાનુયોગના અભ્યાસ For Private And Personal Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir { ૨૦૮ ) શ્રી કર્મયોગ ગ્રંથ-વિવેચન, દ્વારા અધ્યાત્મજ્ઞાની મુનિવરેના પાસાં સેવીને જે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે તે આત્મજ્ઞાનથી આત્મા તેજ પરમાત્મારૂપે પ્રકાશે છે એમ નિશ્ચયતઃ અવમેધવુ. દ્રવ્યાનુયોગના જ્ઞાનમળે અનેક પ્રકારના અધિકારભેદે ગમે તે કાળમાં ગમે તે દેશમાં ગમેતેવી સ્થિતિમાં રહેલા મનુષ્યેાના કલ્યાણાર્થે વિચારા અને આચારાને ઘડી શકાય છે. જેને રાજ્યવ્યવસ્થાનુ જ્ઞાન હેાય છે તે રાજ્યનીતિને રચી શકે છે તત્ દ્રવ્યાનુયાગના જ્ઞાતા એવા આત્મજ્ઞાનીઓ સત્ર દુનિયામાં ધર્મના વિચારો અને આચારેને પ્રતિપાદન કરવા શક્તિમાન થાય છે તેમાં જરા માત્ર આશ્ચય વા શંકા જેવું નથી. ધર્મકર્મ કાંડથી અનેક પ્રકારના ક્લેશ કદાગ્રહમાં આચ્છાદિત થએલા ધર્માંને આત્મજ્ઞાનીએ પુનઃ શુદ્ધરૂપ અર્પી શકે છે અને ધર્મના આચરનારાઓને સુધારીને તેના જગતમાં પ્રચાર કરી શકે છે; આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવા આગમોના અભ્યાસ કરીને અને અનેક નયાની અપેક્ષાએ તેનું મનન કરીને જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયુ છે એવા આત્મજ્ઞાની મુનિવર ગુરુનું શરણુ અંગીકાર કરીને તેમનાં પાસાં સેવી આત્માનું અનુભવજ્ઞાન પ્રાપ્ત કરવું. દીવા દીવા થકી થાય છે. જેનામાં આત્મજ્ઞાનની જ્યાતિ પ્રગટી હોય છે તેમની પાસે રહેવાથી અને તેમની કૃપાથી અધ્યાત્મજ્ઞાનની જ્યેાતિ પ્રકટાવી શકાય છે. તેનાવિના અન્યપાચેાવડે આત્મજ્ઞાન હૃદયમાં પ્રકટતું નથી. આત્મા એજ પરમાત્મા છે. આત્માને પરમાત્મારૂપે દેખા. સર્વત્ર સર્વ પ્રાણીઓમાં આત્મા એજ પરમાત્મા છે એવુ' દેખા એવું ભાવા અને એવું આચરણ કરે એટલે રાગદ્વેષ કષાયથી મુક્તપણુ થશે અને સર્વત્ર સર્વ પ્રાણીઓમાં પરમાત્મ ભાવનાના સંસ્કાર દૃઢ થવાથી તમારા આત્મા તેજ પરમાત્મારૂપે ઝળકશે તથા વાસ્તવિક સુખના ભોક્તા બનશે. આત્મારૂપ પર માત્મા એ જરા માત્ર જ્ઞાનથી ભિન્ન નથી. આત્માના ધ્યાનમાં સ્વયં પરમાત્મા છે એવું અનુભવ્યાની સાથે તમારૂં દિવ્ય આત્મકજીવન આનંદમય અનુભવાશે. આ શરીરમાં સર્વત્ર વ્યાપી રહેલા આત્માના અસંખ્ય પ્રદેશ તરફ ઉપયાગ દેવા. શુદ્ધોપયોગ પણ આત્માના અસંખ્યાત પ્રદેશમાંજ રહ્યો છે અને તેજ અસંખ્યાત પ્રદેશરૂપ છે એમ ભાવના કરવી. આત્માના અસંખ્યાત પ્રદેશની એક વ્યકિત જ ભાસે પણ સાથે રહેલું શરીર ન ભાસે અને તેનું ભાન ભૂલાય એવી રીતે શુદ્ધોપયેગમાં તલ્લીન થઇ જવું. આવી રીતે જેમ વિશેષ ઉપયેાગમાં રહેવાય તેમ તન્મયતા સાધવી અને પશ્ચાત્ એવા ઉપયોગ કરવા કે અસંખ્યાત પ્રદેશમય વ્યક્તિરૂપ આત્માથી અભેદપણે જ્ઞાનાદિણાને અનુભવાય. આ પ્રમાણે આત્માનું આત્મગુણાથી અભિન્નપણે ખાતાં-ઉડતાં-બેસતાં અને અન્ય કાર્યાં કરતાં ભાન રહે-સુરતા રહે એવા અભ્યાસ પાડવા. આ પ્રમાણે શુક્રોપયોગના અભ્યાસવડે આત્મધ્યાન કરતાં જે કઈ ત્રુટિ રહે છે તેને પણ ખ્યાલ રહે છે અને તેના પરિહાર કરવા અનુભવ પ્રગટે છે. શુદ્ધોપયેગ પ્રમાણે આત્માના ગુણેામાં ઉપર પ્રમાણે રમણતા કરતાં For Private And Personal Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કેવી રીતે કરવું ? ( ૨૦૯ ). સહજ સમાધિ પ્રગટે છે, અને પશ્ચાત્ અન્ય કંઈ પ્રાપ્તવ્ય બાકી જણાતું નથી તે એટલા સુધી કે કુત્તિ સંસાર વૈદુ સમ જો એવી સહજદશા અનુભવાય છે. આવી સ્થિતિ પ્રાપ્ત થતાં કરે તીર્થપૂજા સેવા, કરોડે વૃત્તો તપ જપ વગેરેનું વાસ્તવિક કર્તવ્યફલ પ્રાપ્ત થયું એમ અનુભવ આવે છે. આવી આત્મદશાને અનુભવે ત્યારે જાણવું કે અનંતભવના કર્મ ટળ્યાં અને શબ્દનયની અપેક્ષાએ જીવનમુક્તતા પ્રાપ્ત થઈ. આત્મા અને પરમાત્મા તે સ્વયં છું એ શુદ્ધોપયોગથી અનુભવ કરે અને તેવા ઉપગમાં એટલા બધા લીન થઈ જવું કે પ્રત્યેક કાર્ય કરતાં હું પરમાત્મા છું એ ઉપગ રહે. એવી પરમાત્મભાવના સર્વત્ર વ્યાપક થવી જોઈએ કે જેથી સર્વ પ્રાણીઓમાં પરમાત્મા અનુભવાય અને તેથી સત્તામાં રહેલું પરમાત્મપદ છે તે અન્તરમાં પરમાત્મપણે વ્યકિતથી પ્રગટ થાય. આ કાર્યમાં આત્મશ્રદ્ધાથી ઉપગે પ્રવર્તવાને અભ્યાસ પડવાથી આત્માનન્દરસનો અનુ ભવ પ્રાપ્ત થાય છે. જો કે પ્રથમ આવી દશાનો અભ્યાસ સેવતાં પ્રથમ નીરસત્વ લાગશે પરંતુ પશ્ચાતુ અત્યંત પ્રેમપૂર્વક પ્રવૃત્તિ કરતાં અનુભવજ્ઞાન જાગ્રતું થશે એમ નક્કી અવબોધવું. આવી દશાનો અનુભવ આવતાં પરભાવના વિક૯૫સંક૯પનું મૂળ વિનષ્ટ થાય છે. હું પરમાત્મા છું એવો ઉપગ રાખીને તેના દ્રઢ સંસ્કારા હૃદયમાં પાડવાથી સર્વત્ર અને સર્વ પ્રાણીઓને પરમાત્માઓ પણે ભાવવાથી હૃદયમાં સુદ્રવૃત્તિ અને નીચવૃત્તિ તે પ્રકટવાજ પામશે નહી. આ બાબતને બરાબર માસ બે માસ પરિપૂર્ણ શ્રદ્ધાપૂર્વક અભ્યાસ કરવાથી ક્ષુદ્રવૃત્તિ અને અન્યજીવ પ્રતિ ધિક્કારની વૃત્તિ તથા તેઓ પ્રતિ કઈ પ્રકારની હૃદયમાં અશુભવૃત્તિ પ્રગટવા પામશે નહી. એને થોડો ઘણે અનુભવ આવ્યાવિના રહેશે નહિ એમ અનુભવની ખાત્રીથી કહેવામાં આવે છે. પુસ્તકમાં લખેલા આ ઉપાયમાત્રથી ખુશ ન થવું પરંતુ કચ્યા પ્રમાણે આચારમાં આ બાબત મૂકીને પરમાત્મભાવનાનો અનુભવ એક વાર કરવામાં આવશે અને તે પ્રાપ્ત થશે એટલે પરમાત્મભાવનાની લગની એવી લાગશે કે તે કરી છૂટશે નહી અને પરમાત્મત્વ પ્રગટ થશે ત્યારે જ મેહ ભાવના સ્વયમેવ વિલય પામશે તથા અનન્તજ્ઞાન, દર્શન અને ચારિત્રાદિગણે પિતાને દેખવામાં આવશે. અતએ પરમાત્મભાવનાનો મોક્ષેપાય સદા સેવવો જોઈએ. અધ્યાત્મજ્ઞાની આત્મજ્ઞાનપરિણતિમાં જેવું દયેય સ્વરૂપ ભાવે છે તેવો સ્વયં બને છે. કચ્યું છે કે વિરાજમä સુમમૂર્તમાક્ષર રમ વગામનારમાનં તવતતમિળ્યો આત્મા પોતે શુદ્ધ અમૂર્ત પરમાક્ષર ચિદાનંદમય એવા પરમાત્માને સ્મરણ કરે તો તે આત્માવડે આત્માની રૂપાતીત પરમાત્માને પ્રાપ્ત કરે છે. આત્માએ પોતાના શુદ્ધસ્વરૂપનું ધ્યાન કેવી રીતે ઘરવું જોઈએ તે નીચે પ્રમાણે બતાવવામાં આવે છે. अतीन्द्रियमनिर्देश्यममूर्तकल्पनाच्युतम् । चिदानन्दमयं विद्धि स्वस्मिन्नात्मानमात्मना ।। For Private And Personal Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. BRI आत्मानं सिद्धमाराध्य प्राप्नोत्यात्मापि सिद्धताम् । वर्तिः प्रदीपमासाद्य यथाभ्येति प्रदीपताम् ॥ સુનિશ્વિત્રા વાતામના क्षणं स्फुरति यत्तत्त्वं तद्रूपं परमात्मनः ॥ स्वविभ्रमोद्भवं दुःखं, स्वज्ञानादेव हीयते । तपसापि न तच्छेद्यमात्मविज्ञानवर्जितः।। आत्मात्मना भवं मोक्षमात्मनः कुरुते यतः। अतो रिपुर्गुरुश्चायमात्मैव स्फुटमात्मन: ॥ આત્માનું સ્વરૂપ પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનની બહાર છે. કોઈ પણ રીતે આત્માનું સ્વરૂપ કથંચિત્ નિર્દેશ્ય નથી. આત્માનું અમૂર્ત સ્વરૂપ છે. અમૂર્ત એવા આત્માને અમૂર્ત વા અનુભવજ્ઞાન દ્વારા અનુભવાય છે. અનુભવજ્ઞાન અને આત્મા એકરૂ૫ છે તેથી અનુભવજ્ઞાન એ જ આત્માને અનુભવ સાક્ષાત્કાર અવબોધવો જોઈએ. રાગદ્વેષની સર્વે કલ્પનાઓથી ભિન્ન એવું આત્મસ્વરૂપ છે. રાગદ્વેષની કલ્પનાઓથી પેલી પાર રહેવું એવું આત્મસ્વરૂપ જે મહાત્મા ધ્યાનમાં અનુભવે છે તે કુદરતની લીલાની ઝાંખી પ્રાપ્ત કરવા શકિતમાન થાય છે.ચિત્ અર્થાત્ જ્ઞાન અને વિષયભોગ વિનાને જે આનંદ છે તે આનંદ એ બેને અનુભવ પ્રાપ્ત થતાં ચિ અને આનંદમય આત્મા છે એ સાક્ષાત્કાર થતાં આત્મા પોતાના આત્માવડે પોતાનામાં આત્માના શુદ્ધ સ્વરૂપમય પરમાત્માને અનુભવ જ્ઞાની આત્માને સિદ્ધરૂપ આરાધીને આત્મામાં રહેલી સિદ્ધતાનો આવિર્ભાવ કરીને તેની પ્રાપ્તિ કરે છે. તે ઉપર દષ્ટાંત આપે છે કે જેમ વર્તિ અર્થાત્ વાટ-દવેટ પોતે દીપકને પામી દીપકપણાને પામે છે તેમ આત્મા પણ પિતાનામાં તિરભાવે રહેલી સિદ્ધતાનેસત્તામય દૃષ્ટિએ આરાધ-આવિર્ભાવે પ્રાપ્ત કરે છે. સારી રીતે ઇન્દ્રિયોને સમૂહ રૂંધે છે અર્થાત્ મનની શુભાશુભવૃત્તિઓ વિષયોને અગ્રહણ કરે છે; તેને અંતરાત્મા પ્રસન્ન થાય છે તે વખતે અંતરમાં એક ક્ષણ માત્રમાં જે તત્વ કુરે છે તેજ ખરેખર જાણવું કે પરમાત્માનું સ્વરૂપ છે. આત્મા બાહ્યભાવને ભૂલીને પિતાના શુદ્ધ ધર્મરૂપ દયેયમાં તલ્લીન થઈને જે ક્ષણે ધ્યાતા ધ્યેય અને ધ્યાનની એકતાને પામે છે તે ક્ષણે આત્મામાં જે કંઈ અનુભવાય છે તે પરમાત્માનું સ્વરૂપ છે. આવું પરમાત્માનું સ્વરૂપ અનુભવમાં આવે છે એમ ધ્યાન કરનારાઓને પ્રતીત થાય છે અને અનુભવપૂર્વક કથવામાં આવે છે કે આવી સ્થિતિમાં મોક્ષસુખની વાનગી અહીં ધ્યાનકાળે ભેગવાય છે. તે સુખની ખુમારીના ઘેનમાં મસ્ત થઈને ધ્યાનીઓ પરાભાષામાંથી અનુગાર કાઢે છે. સ્વવિભ્રમથી ઉદ્ભવેલ દુઃખ ખરેખર આત્મજ્ઞાનથી નષ્ટ થાય છે. જેટલી જાતનાં દુઃખ છે તે આત્માના વિશ્વમથી ઉદ્ભવે છે For Private And Personal Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મદશાને અભ્યાસ આવશ્યક છે. ( ૨૧૧ ) અને તે વિભ્રમ ટળે એટલે જડ પદાર્થો દ્વારા દુઃખ થતું નથી. આત્મજ્ઞાન જેઓને પ્રાપ્ત થયું નથી એવા મનુષ્યવડે દુ:શક્ય તપ કરવાથી પણ દુઃખને નાશ કરી શકાતો નથી. આત્મા આમાવડે ભવ કરે છે અને આત્મા આત્માવડે મિક્ષ કરે છે. આત્માને શત્ર પણ આત્મા છે અને આત્માને ગુરુ પણ આત્મા છે. આત્મા પિતાના શુદ્ધ ધર્મના ઉપગમાં રહે તો પોતાની પરમાત્મદશા પિતાનામાં પિતે ઉત્પન્ન કરવાથી આત્મા તેિજ પિતાનો ગુરુ બને છે. આત્માની પરમાત્મદશાને અનુભવ થયે એટલે શબ્દનયકથિત જીવનમુક્તતા તો સ્વમાં અનુભવાઈજ. આત્માનો અનુભવ કાંઈ બાહ્ય આકાર દ્વારા અન્ય મનુષ્યને અવબેધાવી શકાય નહિ. આત્માનુભવને સાક્ષાત્કાર થતાં આંતરજીવનમાં ફેરફાર થઈ શકે છે. હૃદયના ઉદ્ગારેવડે અન્યજીને પિતાનામાં ઉત્પન્ન થએલા આત્માનુભવને વિશ્વાસ આવે એવા નિયમથી પિતાનું આત્મસ્વરૂપ સ્વયમેવ અનુભવી શકાય પરંતુ તેને અને અનુભવ કરાવી શકાય નહિ. અન્ય મનુષ્ય એવી આત્મદશામાં આવે તો આત્મસ્વરૂપનું અનુભવજ્ઞાન કરી શકે. તેના વિના અન્ય કોઈ ઉપાય નથી. આત્માના શુદ્ધોપગવડે આત્માનું સ્વરૂપ પિતામાં અનુભવાય છે. આ બાબતમાં જ્ઞાનાર્ણવમાં બારમવારમનામાથું ઘામેવાનુમતે ઈત્યાદિ વાકવડે સાક્ષી મળી આવે છે. આત્માના શુદ્ધ સ્વરૂપનો શુદ્ધોપાગવડે અનુભવ કરવા માટે પરમાત્મરૂપ હું છું એવો અભ્યાસ પાડીને પરમાત્મ વાસનાને દઢ રંગ લગાડે જોઈએ. જ્ઞાનાર્ણવમાં કચ્યું છે કે—સ ઇવાટું ન ઘવાનામ્યસ્થ#નાતો વાસનાં દઢયા પ્રાતોરામાવરિä | અનંત જ્ઞાન દર્શન ચારિત્ર ધારક પરમાત્મા તેજ હું છું. sé sૐ તોડદું પરમાત્મા તેજ હું છું. પરમાત્મા તેજ હું છું. પરમાત્મા તેજ હું છું. એ સતત અભ્યાસ કરતો છતો પરમાત્મ વાસનાને દઢ કરતો એ આત્મજ્ઞાની સ્વકીય આત્મવ્યવસ્થાને પામે છે. લોઢું તોડÉ એવા શબ્દને ઘષ કરવામાં આવે પરંતુ તેને સમ્યગ અર્થ ન જાણવામાં આવે તો સોદું તરવમન એવા શબ્દોનો ફેનેગ્રાફ બનીને વાદથી વદનકલેશ વિના અન્ય ફળ થતું નથી. અએવ સ gવાદં છું તરવાર શબ્દોને સાત નોની અપેક્ષાએ સમ્યગૂ અર્થ અવબોધીને શુદ્ધોપગે તન્મયપરિણતિએ પરમાત્મભાવનાની વાસનાને દઢ કરવામાં આવે તો અલ્પકાળમાં અંતરમાં પરમાત્મભાવ પ્રગટે છે-એમ નિશ્ચયતઃ અવબોધવું. જેવી દ્રવ્ય વિત્ત)માં રુચિ(રાગ) થાય છે અને જેવી તરુણીમાં રાગબુદ્ધિ પ્રગટે છે તેવી જ આત્માની પરમાત્મ ભાવનામાં રાગબુદ્ધિ પ્રગટે તો સ્વહસ્તમાં પરમાત્મા અને મુક્તિ છે એમ જાણવું. શુદ્ધોપગ-સુરતાવડે સર્વ કાર્યમાં આત્માની પરમાત્મ દશ ભાવતાં-ચિંતવતાં અને તેમાં તમય થતાં આત્મા શુદ્ધ નિલેપ બને છે અને નવીન કર્મ બાંધતું નથી. આ બાબતની ખાત્રી કરવા માટે આવી આત્મદશાનો અભ્યાસ સેવ્યા વિના અન્ય કોઈ ઉપાય નથી. સાત નવડે આત્માનું For Private And Personal Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૨ ). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. સમ્યક સ્વરૂપ અવબોધવાથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, અને આત્મજ્ઞાનપૂર્વક અનુષ્ઠાને, ક્રિયાઓ, કાર્યો કરવાથી કર્મનો બંધ થતો નથી તથા અનેક કાર્યો કરવાથી નિર્જરી થાય છે. તત સંબંધી જ્ઞાનાર્ણવમાં કહ્યું છે કે – शानपूर्वमनुष्ठानं निःशेषं यस्य योगिनः । न तस्य बन्धमायाति कर्म कस्मिन्नपि क्षणे ॥ જે જ્ઞાન મેગીનું નિઃશેષ અનુષ્ઠાન ખરેખર જ્ઞાનપૂર્વક છે. તેને કર્મનું બંધન કેઈપણ ક્ષણમાં થતું નથી. અતએ આત્મજ્ઞાનપૂર્વક સર્વ કાર્યો અધિકાર પરત્વે કરવાની આવશ્યકતા સ્વીકારવામાં આવે છે. આત્મજ્ઞાનપૂર્વક યદિ આત્મધ્યાન ધરવામાં આવે છે તો તેના વેગે સર્વ કર્મને નાશ થાય છે. જ્ઞાનાવમાં કચ્યું છે કે – अहो अनन्तवीर्योय-मात्मा विश्वप्रकाशकः । त्रैलोक्यं चालयत्येव ध्यानशक्तेः प्रभावतः ॥ વિશ્વપ્રકાશ અને અનંતવીર્યમય આત્મા ધ્યાનશક્તિપ્રભાવથી ત્રણ લેકને ચલાવે છે. આટલી બધી આત્મધ્યાનશક્તિની પ્રભાવતા છે એવું અવબોધીને આત્મધ્યાન કરવાને દરરોજ ઉત્સાહપૂર્વક પ્રયત્ન કરવો જોઈએ. અનુભવગમ્ય વાત એ છે કે આત્મધ્યાન ધરતાં પરપુટ્રલભાનું વિસ્મરણ થાય છે અને દ્વિભાવમાં ઈષ્ટનિષ્ટવૃત્તિની મન્દતા-ક્ષીણતા થાય છે. આત્મધ્યાન કરવાથી પાંચ ઇન્દ્રિયે અને છઠ્ઠી મનથી ભિન્ન એવા આત્મસ્વરૂપમહાપ્રકાશમાં વૃત્તિને લય થવાથી આત્મસુખને અનુભવ યાને ઝાંખી પ્રગટે છે, અને તેનાથી આત્મસુખને પરિપૂર્ણ વિશ્વાસ આવે છે. જ્ઞાનાવર્ણમાં કચ્યું છે કે – ઘરનુષં વીતરાજચ મુન: પરામરંમવં न तस्यानन्तभागोऽपि प्राप्यते त्रिदशेश्वरैः ॥ . વીતરાગ મુનિને પ્રશસંભવ જે સુખ ઉદ્દભવે છે તેને અનંત ભાગ પણ ઈન્દ્રોવડે પ્રાપ્ત થઈ શકતો નથી. ચહ્યાં નિરિા રાત સુદં રહ્યાં નાગર્તિ થઃ વંથ નિષ્પન્ન જાદવનતીર્ત ર વેરહારમાનમારમના II ઈત્યાદિ શ્લોકથી આત્મજ્ઞાની આત્મધ્યાનમાં મસ્ત બનીને આત્માવડે આત્માને જાણે છે, અનુભવે છે અને આત્મસુખથી આંતરજીવન જીવી શકે છે. આ બાબતને આત્માનુભવ થાય છે. શાતા વેદનીય અને આત્મસુખ એ બન્નેમાં આકાશપાતાળ જેટલો તફાવત છે. કેટલાક બાલજી શાતા વેદનીયને આત્મસુખ તરીકે માની લે છે. પુણ્યના ઉદયથી શાતાવેદનીય ગવાય છે. અતવ શાતા વેદનીય છે તે પુણ્યદયજન્ય હોવાથી પીગલિક કહે For Private And Personal Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shin Kailassagarsun Gyanmandir સુખદુઃખની સમસ્યા. ( ૨૧૩ ). વાય છે. પાંચ ઇન્દ્રિય અને છઠ્ઠા મનદ્વારા બાહ્યપુદ્ગલવડે શાતા વેદનીય ભગવાય છે. શાતાદનીય ભેગપ્રતિ પીગલિક વસ્તુઓ નિમિત્ત કારણ છે અને પુણ્યવિપાકલિક ઉપાદાન કારણ છે. અન્ય પરપદુગલિક વસ્તુઓ દ્વારા જે જે સુખની પરિણતિ ઉદ્ભવે છે તે શાતા વેદનીય કહેવાય છે. અશાતાવેદનીય ભેગવવામાં પાંચ ઇંદ્રિના વિષયે નિમિત્ત કારણરૂપે પરિણામ પામે છે. શાતા વેદનીય વસ્તુતઃ પુણ્યવિપાકજન્ય હોવાથી પુણ્યવિપાકની પેઠે તે ક્ષણિક છે. પુણ્યવિપાકના ક્ષયની સાથે શાતા વેદનીય પરિણામનો પણ નાશ પામે છે. શાતા વેદનીયને છાયારૂપ કલ્પવામાં આવે છે તે અશાતા વેદનીયને તાપરૂપ ગણવામાં આવે છે. પુષ્યને સુવર્ણની બેડી કલ્પવામાં આવે છે અને પાપને લેહની બેડીની ઉપમા આપવામાં આવે છે. પુણ્ય સ્કંધ અને પાપ પુદ્ગલ સ્કંધ એ બનેથી આત્મા ભિન્ન છે. શરીરની આરોગ્યતા રહેવી, ઈષ્ટ પદાર્થોની પ્રાપ્તિ થવી, યશ કીર્તિને પ્રચાર થવો, દુઃખના હેતુઓનું દૂર થવું, આધિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત રહેવું અને તેથી જે શાતા ભગવાય છે તે શાતાથી આત્મસુખ તે અનંતગુણ ભિન્ન છે. શાતા વેદનીયને પણ વસ્તુતઃ જ્ઞાનીઓ અશાતારૂપ માનીને તેના ભેગને ઈચ્છતા નથી. આત્માને પરવસ્તુના પારખંચદ્વારા જે સુખ થાય છે તે વસ્તુતઃ પરપીગલિક વસ્તુના પરવશપણાથી દુઃખ જ છે. અન્ય વસ્તુઓના આલંબને જે સુખ ભોગવવું તે પ્રયાસજન્ય હેવાથી દુઃખરૂપજ છે. અએવ આત્મજ્ઞાનીઓ પુષ્યજન્ય શાતા વેદનીય ભેગને ભેગ્યકર્મવેગે ભેગવતા છતા પણ તે આત્મિક સુખ નહીં હોવાથી શાતાદનીય ભેગોમાં રાચતામાચતા નથી અને શાતા વેદનીય ભેગની પ્રાપ્તિ માટે રાગ દ્રષમય વિકલ્પ સંકલપો કરીને હાયવરાળ કરતા નથી. સર્વ પરવશ ટુર્વ વર્તમામવર સુવું, ઇતટુ સમાન, હૃક્ષ અવકુવો એ શ્લોકકથિત પુગલ પદાર્થ ભેગની અપેક્ષા-સ્પૃહા-પ્રાપ્તિરૂપ પરવશતામાં સાનુકૂળ શાતા વેદનીયમાં જરા માત્ર પણ સુખ માનતા નથી. તેથી તેમને કોઈની દરકાર પણ હોતી નથી. પગલિક ભાગોની પ્રાપ્તિ કીર્તિ આદિની પ્રાપ્તિ માટે આત્મજ્ઞાનીઓ પ્રયત્ન કરતા નથી. પ્રતિgત પ્રતિષ્ઠાને તે શકરીની વિષ્ટા સમાન માને છે. આત્મજ્ઞાનીએ શાતા વેદનીયથી ભિન્ન આત્મામાં રહેલું અને આત્માના વશમાં રહેલું સ્વતંત્ર એવું જે આત્મસુખ છે તેનેજ સત્યસુખ તરીકે માનીને તેની પ્રાપ્તિ માટે આત્મધ્યાન ધરે છે. સર્વ પ્રકારની મૂરછ-મમતાને ત્યાગ કરીને સર્વસંગપરિત્યાગી બની આત્મસુખની પ્રાપ્તિ માટે નિર્વિકલ૫તાને સેવે છે. રાગ ષના વિકલ્પસંકલ્પ જ્યાં સુધી મનમાં ઉઠે છે ત્યાં સુધી આત્મસુખની પ્રાપ્તિ થતી નથી; કારણ કે રાગદ્વેષના વિકલ્પસંક૯પ શાંત થયા વિના મનની સ્થિરતા થતી નથી અને મનની સ્થિરતા થયા વિના આત્મામાં રહેલા સુખને આત્માને સાક્ષાત્કાર થતો નથી. અતએવ વીતરાગની આજ્ઞા એ છે કે રાગદ્વેષના વિક૯પસંકલ્પ જે જે ઉપાયવડે ઘટે તે તે ઉપાએનું સેવન કરીને આત્મસુખની પ્રાપ્તિ થાય એવી રીતે પ્રવર્તવું. આત્મસમાધિથી કમ For Private And Personal Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org ( ૨૧૪ ) શ્રી કયાગ ગ્રંથ-વિવેયન. વરણ તળવાથી આત્મસુખનો પ્રાદુર્ભાવ થાય છે. અધ્યાત્મપનિષમાં શ્રીમદ્ વાચકજી નીચે પ્રમાણે લખે છેઃ शुभोपयोगरूपोऽयं समाधिः सविकल्पकः । शुद्धोपयोगरूपस्तु निर्विकल्पस्तदेकदृक् ॥ आद्यः सालम्बनो नाम योगोऽनालम्बनः परः । छायाया दर्पणाभावे मुखविश्रान्तिसन्निभः ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir સામાન્યતઃ ઉપયાગના ત્રણ ભેદ કથવામાં આવે છે. ચુમોપયોગ અનુમોપયોગ અને શુદ્ઘોયોગ. પાપના હેતુઆમાં જે ઉપયેગ વર્તે છે તેને શુમોપયોગ કહેવામાં આવે છે. પુણ્યબંધ હેતુઓમાં જે ઉપયેગ પ્રવર્તે છે તેને શુોયોગ થવામાં આવે છે. જે ઉપયાગ વસ્તુતઃ પાપ અને પુણ્યબંધ હેતુઓમાં ન પ્રવર્તતાં આત્માના શુદ્ધધર્મમાં પ્રવર્તે છે તેને સુજોયોગ કહેવામાં આવે છે. રાગદ્વેષના વિકલ્પસંકલ્પ રહિત સ્યાદ્વાદપણે વસ્તુતત્ત્વને જે ઉપયોગ પ્રવર્તે છે તેને શુદ્દોપયોગ કહેવામાં આવે છે. પ્રાયઃ ઉત્તમ ધર્મ ધ્યાન અને શુકલધ્યાનને શુદ્ધોયાગમાં સમાવેશ કરવામાં આવે છે. દેવગુરુધર્મતત્ત્વ ચિંતવન આલંબન સંબંધી પ્રશસ્ય રાગદ્વેષના વિકલ્પ સહિત ઉપયોગને ઝુમોપયોગ કથવામાં આવે છે. શુભાપયેાગદ્વારા જે સમાધિ થાય છે તેને ‘ શુભેપયોગ સમાધિ ’ થવામાં આવે છે. અને શુદ્ધોપયોગદ્વારા ચિત્તમાં થનાર રાગદ્વેષના વિકલ્પસ’કલ્પોને શમાવવામાં આવે છે અને તેથી જે ચિત્તની શાંતતા-સ્થિરતા શાંતિ થાય છે તેને ‘ શુદ્ધોપયોગ સમાધિ ’ કથવામાં આવે છે. ચતુર્થ ગુણસ્થાનકથી શુભપયોગ સમાધિના પ્રારંભ થાય છે અને ચતુર્થ - ગુણસ્થાનકમાં શુભાચરણા હોય છે. ધર્મધ્યાનમાં મુખ્યતાએ શુભેપયોગ સમાધિને સમા વેશ થાય છે. આ ધ્યાન અને રૌદ્રધ્યાનમાં અશુભપયોગના સમાવેશ થાય છે. અશુદ્ધોપચેગમાં શુભ અને અશુભના સમાવેશ થાય છે. શુભ અને અશુભથી ભિન્ન કેવળ સવર અને નિરાને પ્રગટાવનાર શુદ્ધોપયોગ હોય છે અને તેથી શુભાશુભ રાગદ્વેષના વિકલ્પસંકલ્પાના નાશ થાય છે. શુભાપયેગરૂપ સમાધિને સર્વિકલ્પ સમાધિ કથવામાં આવે છે. સિવકલ્પ કહેવામાં આવે છે તેનું કારણ એ છે કે તેમાં શુભરાગાદિના વિકલ્પ હોય છે. શુદ્ધોપયાગરૂપ સમાધિને નિર્વિકલ્પસમાધિ કથવામાં આવે છે. નિર્વિકલ્પ સમાધિ કથ વાનું કારણ એ છે કે તેમાં શુભાશુભ રાગદ્વેષના વિકલ્પસ કલ્પા હાતા નથી. રાગદ્વેષના વિકલ્પસ કલ્પને જે સમાધિમાં નાશ થાય છે તેને નિર્વિકલ્પક સમાધિ કથવામાં આવે છે, નિર્વિકલ્પ સમાધિમાં ઉપશમભાવ ક્ષયે પશમભાવ અને ક્ષાયિકભાવ હાય છે. ઉપશમભાવની નિર્વિકલ્પ સમાધિની આદિ અને અંત થવાથી તે સાઢિસાંત ભાંગે હાય છે અને ચારિત્રસખશ્રી ચારિત્રભાવની નિર્વિકલ્પક સમાધિ તા સાદિ અનંતમા ભાગે હાય છે. For Private And Personal Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir સવિકલ્પ સમાધિ વિના નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ થતી નથી. ( ૨૧૫ ) શુભગ સમાધિને સાલંબન યોગ કહે છે અને શુદ્ધ પગ સમાધિને નિરાલંબન યોગ કહે છે. છાયાનું દર્પણના અભાવે મુખવિશ્રાતિ સમાન નિરાલંબન એગ છે. દેવગુરુધર્મનું પ્રશસ્તરાગાદિભાવે જેમાં આલંબન હોવા છતાં તેના અભાવે ફક્ત શુદ્ધોપયોગ વડે સમાધિની પ્રાપ્તિ થાય છે, તેને નિરાલંબન યોગ કહે છે. યોrfશ્ચત્તવૃત્તિનિરોધ: ચિત્ત-રાગદ્વેષાત્મકવૃત્તિના નિરોધરૂપ યોગને પણ નિર્વિકલ્પ સમાધિમાં સમાવેશ થાય છે. અર્થાત તેને વાસ્તવિક વાચ્યાર્થ ભાવે છે તે નિર્વિકલ્પ સમાધિમાં ઘટે છે. સાતમા અપ્રમત્ત ગુણસ્થાનકથી નિરાલંબન નિર્વિકલ્પ સમાધિનો પ્રારંભ થાય છે અને તેની કંઈક ઝાંખીનો પ્રમત્તગુણસ્થાનકમાં અનુભવ પ્રાયઃ પ્રગટે છે. સવિકલ્પક સમાધિ કરતાં નિર્વિકલ્પક સમાધિ તો અનંતગુણી ઉત્તમ છે. પદસ્થ પિંડસ્થ ધ્યાન દ્વારા નિર્વિકલ્પક રૂપાતીત નિર્વિક૯૫ સમાધિમાં પ્રવેશ થાય છે. વેદાંતની અપેક્ષાએ સવિકલ્પક અને નિર્વિકલ્પ સમાધિની જૂદી રીતે વ્યાખ્યા કરવામાં આવે છે. કેટલાક સંપ્રજ્ઞાત સમાધિ અને અસંપ્રજ્ઞાત સમાધિ એ બે ભેદમાં સમાધિનું સ્વરૂપ દર્શાવે છે. ધ્યાતા ધ્યેય અને ધ્યાનનું જ્ઞાન જ્યાંસુધી રહે છે ત્યાંસુધી સંપ્રજ્ઞાત સમાધિ છે. એ બે પ્રકારની સમાધિનો પણ સ્યાદ્વાદ શૈલીએ સાલંબન અને નિરાલંબન સમાધિમાં સમાવેશ કરવામાં આવે છે. આત્મજ્ઞાનને જ્યાં નાશ થાય એવી સમાધિને વીતરાગ સર્વરૂદેવે સ્વીકારી નથી. ધ્યાતા ધ્યેય અને ધ્યાનની એકતા જ્યાં પરઆલંબને થાય છે તે પરાલંબન સમાધિ અવબોધવી અને આત્મગુણામાં ધ્યાતા દયેય અને ધ્યાનની એકતા થાય છે તે નિરાલંબન સમાધિયોગ જાણો. સાલંબન સવિકલ્પ સમાધિના ધ્યેય ભેદે અનેક ભેદ પડે છે. આ કાળમાં નિવિકપ સમાધિની ઝાંખીને સાતમા ગુણસ્થાનકની પ્રાપ્તિવડે અનુભવ આવે છે–એવો કિંચિત્ એ દશાની રમણતા કરતાં અનુભવ આવે છે. સવિકલ્પ સમાધિની પ્રાપ્તિ પશ્ચાતુ નિવિકલ્પ સમાધિની પ્રાપ્તિ થાય છે. જે લોકો સવિક૯૫ક સમાધિની પ્રાપ્તિ કરી શક્યા નથી તે લોકો નિર્વિકલપક સમાધિની કેવી રીતે પ્રાપ્તિ કરી શકે વારૂ ? જે કે ઔદયિક ભાવમાં કેઈ અપેક્ષાએ શુદ્ધપગ સમાધિને અંતર્ભાવ થાય છે. તથાપિ તે ખરેખર ઉપશમાદિ નિવિકલ્પક શુદ્ધોપયોગ સમાધિમાં નિમિત્તકારણરૂપે પરિણમવાથી તેની આવશ્યકતા સિદ્ધ કરે છે. શુભપગ સમાધિ છે તેજ શુદ્ધ રૂપે પરિણામ પામીને શુદ્ધોપયોગ સમાધિરૂપે પ્રસિદ્ધિને પામે છે. શુભ રાગદ્વેષરૂપ વિકલ્પ છે તેજ ગુરુની કૃપાથી ટળે છે. અને પશ્ચાતું આત્મસંબંધી શુદ્ધોપગ રહેવાથી શુદ્ધોપયોગ સમાધિ તરીકે પ્રકટ ભાવને પામે છે. શબ્દાદિ આલંબન દ્વાર સવિકતાપૂર્વક જ્ઞાનીને ધ્યાતા ધ્યેય અને ધ્યાનની એકતાએ નિર્વિકલ્પ સમાધિ પ્રકટે છે. દ્રવ્યાનુયેગની શૈલીએ અને જેનની અધ્યાત્મશલીએ સવિકલ્પ અને નિર્વિકલ્પ સમાધિની વ્યાખ્યામાં યત્કિંચિત્ ભેદ પડે છે પરંતુ તે અપેક્ષાપૂર્વક હોવાથી તે ભેદ વિધભાવને ભજતો નથી; દ્રવ્યાનુયોગની શૈલીપૂર્વક શુભયોગ અને શુદ્ધોપયોગરૂપ સમાધિનું સ્વરૂપ For Private And Personal use only Page #316 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૬ ) શ્રી ક્રયોગ ગ્રંથ-વિવેચન. જ્યાંસુધી અવધવામાં આવતું નથી ત્યાંસુધી અધ્યાત્મશૈલીએ સામાન્યતઃ સમાધિ અવધવાથી સમ્યક્ સમાધિનું સ્વરૂપ પ્રાપ્ત કરી શકાતુ નથી. અતએવ દ્રવ્યાનુયેગ અને અધ્યાત્મશૈલીપૂર્વક સવિકલ્પ નિર્વિકલ્પક સમાધિનું સ્વરૂપ અવળેોધાય છે ત્યારે આત્મસમાધિની સભ્યપણે પ્રાપ્તિ થાય છે અને તેથી આત્માનું સહજ સુખ પ્રગટે છે. આત્મજ્ઞાનીએ આત્મસમાધિની પ્રાપ્તિ માટે આત્માના અન્વય ધર્મ પ્રતિ ઉપયેગ દેવા અને બાકીની સર્વ બાબતની યાદી ભૂલી જવી. આત્મજ્ઞાનથી આત્માના અસંખ્ય પ્રદેશાને ધ્યેયપણે ધારવા અને આત્માના અસંખ્ય પ્રદેશમાં જ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણ્ણા વ્યાપી રહેલા છે એવા સ્થિરાપયાગ ધારણ કરીને આત્માના અસખ્ય પ્રદેશોમાં લયલીન થઈ જવું. એકાન્ત સ્થિર ચિત્ત રહે એવા ઉપાયે સેવી પદ્માસન વા સિદ્ધાસન વાળી આત્માના સંખ્યપ્રદેશાને ધ્યેયરૂપે ધારીને તેમાં તલ્લીન થવાથી નિર્વિકલ્પ સમાધિને સાક્ષાત્કાર અનુભવ પ્રાપ્ત થાય છે. આ ભવમાં સદ્ગુરુકૃપાથીજ આત્મજ્ઞાન વૈરાગ્યપ્રતાપે નિર્વિકલ્પ સમાધિના ચારિત્ર દશામાં અનુભવ આવે છે અને તેથી ઇંદ્રિયાતીત સહજ સુખનું ઘેન એવું પ્રગટે છે જે ચૌદ ભુવનમાં ન માય એવું જણાય છે. જ્ઞાન અને આનંદરૂપજ આત્માનું સ્વરૂપ છે. જ્ઞાન અને આનંદથી ભિન્ન આત્મા નથી. જ્ઞાન અને આનંદ જ્યાં છે ત્યાં આત્મા છે. જ્ઞાન અને આનંદ જ્યાં છે ત્યાં આત્માના અસબ્ય પ્રદેશે જાણવા. જ્ઞાન અને આનન્દનુ જે રૂપ આત્માનું છે તે નિર્વિકલ્પ સમાધિમાં સાક્ષાત્કાર થાય છે. નિર્વિકલ્પ સમાધિમાં જે અનુભવાય છે તેજ પરમાત્મા પરમેશ્વર પરબ્રહ્મ ખુદા પરન્ત્યાતિ છે. નિર્વિલ્પ સમાધિમાં પેાતાના આત્મારૂપ પરમાત્માની સ્વચિત્તવૃત્તિની સાથે એકતા થવાથી પરમાત્મજ્ઞાનસાગરમાં ચિત્તવૃત્તિના સબંધ થવાથી પશ્ચાત્ પરભાષામાં જે જે વિચારો ઉદ્ભવે છે તે પ્રભુના સત્યજ્ઞાન તરીકે વૈખરી વાણીદ્વારા બહાર આવે છે અને તે ઇશ્વર દેવ સર્વજ્ઞવાણી તરીકે લોકોમાં પ્રસિદ્ધિને પામી જીવે છે. આત્મારૂપ પરમાત્માની સાથે નિર્વિકલ્પ સમાધિદ્વારા આત્મય સંબંધ થવાથી પરમાત્મા સ્વયં અવબેાધાવવાથી સર્વ પ્રકારની વાસનાએ કે પરપુદ્ગલદ્રબ્યસચેાગે ઉત્પન્ન થએલી હતી તે ટળવા માંડે છે. અનંતભવનાં કર્મ ક્ષણમાં ભસ્મીભૂત કરવાં હાય અને સર્વ સ્થાવરજંગમ તીર્થોની સેવાનુ ફળ એક ક્ષણમાં પ્રાપ્ત કરવુ હાય તા નિર્વિકલ્પ સમાધિને અંતર્મુહૂર્ત પર્યંત અનુભવવાની જરૂર છે. નિર્વિકલ્પ સમાધિના અંતર્મુહૂત અનુભવ થવાથી પશ્ચાત્ આગળની સ્થિતિના બારણાં ઉઘડી જવાથી આગળ જે પ્રાપ્તવ્ય અવશેષ રહ્યું હોય તે સહેજે પ્રાપ્ત થાય છે—એમાં જરા માત્ર સંશય નથી. નિર્વિકલ્પસમાધિમન્ત મુનિએ નિર્વિકલ્પક સમાધિના ઉત્થાન કાળ પશ્ચાત્ ધર્મકર્મયોગે જ જે કાર્યો કરવાનાં અનેક દૃષ્ટિથી બતાવવામાં આવ્યાં છે તે ફરજ માનીને અંતર સુરતા રાખી કરવાં અને પુનઃ નિર્વિકલ્પક સમાધિકાલમાં આત્મારૂપી પરમાત્માની સાથે તન્મય થવાનું જ કૃત્ય વારવાર સેવ્યા કરવુ. For Private And Personal Use Only SE Page #317 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિદ્વાનુભવ પ્રાપ્ત કરે. ( ૨૧ ) આત્મજ્ઞાનને પરિપકવ બોધ થ હોય તેને નિર્વિકલ્પક સમાધિનું દાન કરવું જોઈએ. તત્સંબંધી અધ્યાત્મપનિષમાં ઉપાધ્યાયજી જણાવે છે કે–ારતપકવવોઘાર, समाधिनिर्विकल्पकः । वाच्योऽयं नार्थविज्ञस्य तथा चोक्तं परैरपि॥ आदौ शमदमप्रायै-गुणैः રિણં પ્રોપર્ા પશ્ચાત્ સર્વામિત્રે બ્રહ્મ શુદ્ધતરવં વિઘોધત્વ એ અત્યંત પકવધાર્થ નિર્વિકલ્પક સમાધિવાચ્ય છે. તે પ્રમાણે વેદાંતીઓએ પણ જણાવ્યું છે–આદિમાં અમદમગુણવડે શિષ્યને ગુરુએ બંધ દેવો. પશ્ચાત્ આ સર્વ બ્રહ્મ છે. તું શુદ્ધ બ્રહ્મ છે ઈત્યાદિ બ્રહ્મજ્ઞાનને બેધ દે. આત્મા તેજ પરમાત્મા છે. ઇત્યાદિ ભાવનાવડે ધ્યાન ધરવાથી નિર્વિકલ્પક સમાધિમાં પ્રવેશાય છે અને તદ્વારા નિર્વિકલ્પ સુખનો ભેગ ભેગવી શકાય છે. અએવ આત્મા તેજ પરમાત્મા છે (ઉદઘા ઘમઘા) ઈત્યાદિ વડે આત્મભાવના જ્ઞાનની પ્રાપ્તિદ્વારા આત્મધ્યાન ધરવું જોઈએ. ભાવનાજ્ઞાનને અપૂર્વ મહિમા છે, તત્સંબંધી અધ્યાત્મપનિષદુમાં વાચક જણાવે છે કે–11શ્યતાના મત્તઃ શિવાગાન ઢિcતે માવનાજ્ઞાનાન્નો નિથિોડા ૪િa l તપઃ કૃતાદિવડે મત્ત એવો કિયાવાનું પણ રાગદ્વેષમાં લેવાય છે, પરંતુ ભાવનાજ્ઞાનસંપન્ન એવો ધર્મની બાહ્યક્રિયાથી રહિત નિષ્ક્રિયરાગદ્વેષમાં લપાતો નથી. એટલો બધે ભાવનાજ્ઞાનને મહિમા છે. આત્માની શુદ્ધધર્મની ભાવનાનો જ્ઞાનરૂપાગ્નિ જેના હૃદયમાં પ્રજવલ્યા કરે છે તે ગમે તેવા કાર્યમાં પ્રવૃત્ત છતાં વા નિષ્ક્રિય છતાં રાગદ્વેષથી લેપતે નથી. આત્મભાવના જ્ઞાનવડે નીચેના લેકો પ્રમાણે આત્માને ભાવો જોઈએ. તે પુત્ર ઢબે પુત્તરદૃF I fasળોમાન્સને, ध्यायनिय न लिप्यते ॥ नाऽहं पद्गलभावानां का कारयिताच न । नानुमन्तापि चेत्यात्म જ્ઞાનવાર રિતે થમ્ | ઈત્યાદિ ભાવના જ્ઞાનવડે આત્માના ઉપયોગમાં એટલા બધા લીન થઈ જવું જોઈએ કે જેથી પ્રત્યેક બાહ્યકાર્ય કરતાં છતાં આત્માને ઉપયોગ કાયમ રહે. આત્માને શુદ્વાનુભવ પ્રગટાવવા માટે ભાવજ્ઞાનની અત્યંત ઉપયોગિતા સિદ્ધ ઠરે છે. આત્માનો વિશુદ્વાનુભવ પ્રગટયો એટલે શબ્દનયવાગ્યજીવનમુક્તતા પ્રાપ્ત થઈ એમ અવબેધવું. વિશુદ્ધાનુભવ વિના આત્મસ્વરૂપ કદાપિ ગમ્ય થતું નથી. અધ્યાત્મપનિષદ્દમાં કહ્યું છે કે–અન્નવારં ત્રહ્મ વિદ્વાનુભવ વિના પાશ્વત ગુજરાતના નવ જ શાવર / ઈત્યાદિ ગ્લૅકોથી આત્મજ્ઞાનીઓએ અવબોધવું કે શાસ્ત્રોની સેંકડો યુક્તિઓ વડે પણ વિશુદ્ધાનુભવ વિના આત્મસ્વરૂપ અનુભવગમ્ય થતું નથી. આત્મજ્ઞાનીએ ધ્યાનવડે વિશુદ્વાનુભવ પ્રાપ્ત કરવો કે જેથી આત્માની શાંતિ પ્રાપ્ત કરી શકાય. આત્મજ્ઞાન મેળવીને આત્માના અસંખ્ય પ્રદેશે અને તેમાં રહેલા ગુણધર્યા વિના અન્ય કેઈને પિતાના આત્મામાં આરોપ કરવો નહીં. શરીર–વાણી આદિ જડ વસ્તુઓનો જે આત્મામાં આરોપ કરે છે અર્થાત્ આત્મા વિના અન્ય શરીર વગેરેને આત્માનાં ૨૮ For Private And Personal Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૧૮ ) શ્રી ક્રયોગ ગ્રંથ-સવિવેચન. E પ્રગટ્યા છે એમ જે માને છે તેણે સ્વાભાવિક આત્મારૂપ પરમાત્માનું સ્વરૂપ જાણ્યું નથી એમ અવળેધવું. અધ્યાત્મપનિષમાં કથ્યુ છે કે—ોંધતાનું આવાન, યશ્રામસ્થળયસ્થતિ । તેને સ્વામયિક સુવું ન યુદ્ધ જમામન: ॥ આત્માનું ધ્યાન ધરવાના કાળે આત્માની સાથે લાગેલા કમેŕપાધિકૃત ભાવને આત્મામાં અધ્યવસિત ન કરવા, ફકત તે વખતે સાડહું– તત્ત્વમસિ આદિ શબ્દવાચ્ય અનેકાન્ત ભાવાર્થની ભાવનામાં તન્મય બનીને તેના એટલા બધા હૃદયમાં દૃઢ સસ્કારી પાડવા જોઇએ કે જેથી આત્મામાં અન્ય કઇ વસ્તુના અધ્યાસ પ્રગટી શકે નહીં. રાધાવેધની સાધના કરતાં આ યાનકાર્ય અનંતગુણાપયેગસાધ્ય છે એમ અવધવુ જોઈએ. આત્માના ગુણુ પર્યાયે પર અનંતગુણ શુદ્ધ પ્રેમ લાગવે જોઇએ. આત્માની ઉપર એટલા બધા પ્રથમાવસ્થામાં પ્રેમ લાગવા જોઇએ કે—fન્નતની वानी दुनिया की सब भूल गये कुच्छ याद नहि; तुंहि तुंहि तुहि ना उहूगारा વિના અન્ય ઉગારા કાઢવાનુ રુચે નહીં. આત્મારૂપ પરમાત્મપ્રભુવિના કેાઈ અન્ય વસ્તુ રુચે પણ નહીં અને આત્મરૂપ પરમાત્મ પ્રભુ પર પ્રેમલક્ષણા ભક્તિદ્વારા એટલું બધું પ્રેમતાન લાગવું જોઇએ કે જ્યાં ત્યાં જડ પદાર્થાંમાં આત્મરૂપ પરમાત્મપ્રભુની ભાવના કરે. આવી આત્મરૂપ પરમાત્મપ્રભુની પ્રેમલક્ષણા ભક્તિવડે ભાવના કરીને સર્વ પ્રાણીઓમાં પરમાત્માએ દેખાને દૃઢ અધ્યાસ પાડીને આત્માની પરમાત્મતા પ્રગટ કરવી. આત્માની ઉપર પ્રમાણે ભાવના કરવાથી અંતરાત્મા સ્વય' જ્ઞાનાદ્દિગુણાએ પરમાત્મા થાય છે અને એ ખાખતના નિશ્ચય થાય છે. એમાં જરા માત્ર સંદેહ કરવા જેવુ નથી. આત્મારૂપ પરમામાની ભાવનાને ખ્યાલ સ્વામાં આવે એટલા બધા ભાવનાના સ’સ્કારેશ પાડવા જોઇએ અને ઉત્તમ ભાવનામાં પ્રગટ થનાર વિધ્નેને જીતવાં જોઈએ. જ્યારે સ્વમામાં પણ આત્મારૂપ પરમાત્માની ભાવના જાગૃત્ રહે ત્યારે જાણવું કે હવે મારે આત્મા સ્ત્રશુદ્ધ ધર્મ સમ્મુખ થયા. પ્રાસસાધન સામગ્યા વ્યવહાર અને નિશ્ચયતઃ આત્મસમાધિની પ્રાપ્તિ કરવી એ પરમ સાધ્યકાય છે એમ ભવ્યજીવાએ સમ્યગ્ અવબાધીને યથાશકિત સ્વાધિકારે પ્રયત્ન કરવા જોઇએ. નામ અને રૂપથી ભિન્ન એવા પરમાત્માના ધ્યાનમાં સ્થિરતા કરીને નામરૂપથી ભિન્ન વૃત્તિવાળા થઈને પરમાત્માના જ્ઞાનસાગરમાં સચમયેાગે તન્મય બનીને નામરૂપથી ભિન્ન એવું પરમાત્મસ્વરૂપ કે જેને અનુભવવસ્તુતઃ તું આદિથી ભિન્ન નિર્વાચ્ય છે-તે પ્રાપ્ત કરવા જોઇએ. યુવાવસ્થામાં ચેગની સાધનાવડે પ્રયત્ન કરતાં આત્માનુભવની ઝાંખી પ્રાપ્ત થાય છે. જો જડ પદાર્થાની તૃષ્ણા હાય તેા આન્તર પરમાત્મપદની પ્રાપ્તિની આશા ધારવી એ ગગનકુસુમવત્ અવધવી, શબ્દ રૂપ રસ અને ગંધાદિક વિષયામાંથી સાનુકૂળ અને પ્રતિકૂળ વૃત્તિને સંહાર કરીને આત્મરવરૂપમાં લીન થવાથી પરમાત્માના અનુભવ આવ્યા વિના રહેતા નથી. આ જગતમાં સ પદાર્થાંમાં ભિન્ન ભિન્ન જીવેાના ભિન્ન ભિન્ન વૃત્તિની અપેક્ષાએ સાનુકૂળ અને પ્રતિ For Private And Personal Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુરુ-શિષ્યનું વૃત્તાંત. ( ૨૧૯ ) કૂળત્વને વ્યવહાર થતે અવલોકવામાં અને અનુભવવામાં આવે છે તેનું કારણ વાસ્તવિક રીતે આત્મામાં સ્થિત રાગદ્વેષ પરિણામરૂપ શેતાન છે. રાગદ્વેષ પોતાના સ્વભાવે અનંતશક્તિમય છે. રાગદ્વેષને જેમ જેમ ક્ષય થાય છે તેમ તેમ આત્મામાં ઈશ્વરીય જ્ઞાનતિને પ્રકાશ થાય છે. આત્માની સમ્યગુ જ્ઞાનતિને ઈશ્વરીયજ્ઞાનતિ કથવામાં આવે છે. મુસલમાનમાં એક એવી પ્રચલિત વાર્તા છે કે-એક વખત એક ગુરુની પાસે શિગ્યે પ્રાર્થના કરી કે હું કોનું ભજન કરું ? ગુરુએ શિષ્યને કહ્યું કે તું શેતાનનું ભજન કર. ગુરુના પર વિશ્વાસ રાખીને શિષ્ય શેતાનનું ભજન પ્રારંવ્યું તેથી શેતાનને આશ્ચર્ય લાગ્યું કે આખી દુનિયા ઈશ્વરનું ભજન કરે છે અને આ શિષ્ય મારું ભજન કરે છે. શેતાન પેલા શિષ્ય પર સંતુષ્ટ થશે અને તેને પ્રત્યક્ષ થઈને કહ્યું કે-તું જે માગે તે આપુ માટે જેની ઇરછા હોય તે માગ ! શિષ્ય શેતાન પ્રસન્ન થયાનું વૃત્તાંત પોતાના ગુરુને કહ્યું. ગુરુએ શિષ્યને કચ્યું કે તું શેતાનની પાસેથી એવું માગી લે કે તારા હદયમાંથી શેતાનનો વાસ નીકળી જાય. ગુરુની શિક્ષાનુસાર શિષે શેતાનનું સ્મરણ કરી બતાવ્યું. શેતાને પ્રત્યક્ષ થઈને વર માગવાનું કહ્યું. શિષ્ય કહ્યું કે જો તું મારા ઉપર પ્રસન્ન થયું હોય તો મહારા હૃદયમાંથી નીકળી જા. શિષ્યની આ માગણી શેતાનને સારી લાગી નહીં તે પણ તેને તે પ્રમાણે કબૂલ કરવું પડયું અને શિષ્યના હૃદયમાંથી નીકળી ગયો તેથી શિષ્યને લોકલેક સર્વ પ્રત્યક્ષ દેખાવા લાગ્યાં. આ કથામાંથી સાર એ લેવાને છે કે રાગદ્રવરૂપ શેતાન જે આત્માના અસંખ્ય પ્રદેશમાંથી સર્વથા નીકળી જાય તે આત્મામાં કેવળજ્ઞાન અને કેવળ દર્શનને ઉત્પાદ થાય અને તેથી સર્વ દુનિયાના સર્વ પદાર્થોના સર્વ ધર્મને જાણવામાં તથા દેખવામાં આવે. રાગદ્વેષને ધિક્કારવા માત્રથી તેઓ ટળી જતા નથી. પરંતુ આત્મ જ્ઞાન મેળવીને આત્માના સ્વભાવમાં જેઓ રમણતા કરે છે તેનાથી રાગદ્વેષ સ્વયમેવ દૂર થાય છે. રાગદ્વેષરૂપ શેતાન સર્વવિશ્વને પિતાને વશ કરવા પ્રયત્ન કરે છે. અતએ રાગદ્વેષ ક્ષય કરવાની જિજ્ઞાસાવંત મુમુક્ષુઓએ શુદ્ધોપગ ધારણ કરીને જેનું ધ્યાન ધરવાથી રાગદ્વેષની પરિણતિ ન ઉદ્ભવે એવા પરમાત્માના શુદ્ધ સ્વરૂપમાં મસ્ત બનવું જોઈએ. રાગદ્વેષનો જેમ મંદોદય થતો જાય છે તેમ તેમ આત્માનું સ્વાભાવિક સુખ અનુભવાય છે. વિશ્વવત્તિ મુમુક્ષુઓએ રાગદ્વેષની પરિણતિની મંદતા અને ક્ષીણુતા કરવા ખાસ લક્ષ્ય દેવું જોઈએ. જે જે ધર્માનુષ્ઠાનવડે રાગદ્વેષની પરિણતિનો નાશ થાય છે તે અનુષ્ઠાનો દ્વારા ધર્મ સાધનમાં પ્રયત્નશીલ બનવું જોઈએ. ક્રિયાયોગમાં પ્રવૃત્તિમય છતાં રાગદ્વેષની સામગ્રીઓથી આત્મામાં રાગદ્વેષની પરિણતિ જાગ્રતુ ન થાય તે પર ખાસ લક્ષ્ય દેવું જોઈએ. જ્ઞાન યેગનો એ પરિપકવ અભ્યાસ કરવો જોઈએ કે જેથી અધિકાર પરત્વે કર્મયેગી બનતાં છતાં પણ નિર્લેપદશા કાયમ રહે. રાગદ્વેષના સાધનોની સામગ્રી ન મળે એવા સ્થાનાદિને પ્રાપ્ત કરીને કેટલાક અર્ધદગ્ધ મનુષ્ય મનની શાંતતા અમુક સમય પર્યત સંરક્ષી શકે For Private And Personal Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ( ૨૨૦ ) શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન. પરંતુ જ્યારે રાગદ્વેષસાધક સામગ્રીના સંયોગો મળ્યા કે પુનઃ રાગદ્વેષને ઉત્પાદ થાય એવી સ્થિતિથી રાચવા માચવાનું નથી. “ન મળે નારી બા બ્રહ્મચારી ” એવું તે રાગદ્વેષના હેતુઓના અભાવે કંઈ કથાય પણ તેથી કંઈ સર્વથા રાગદ્વેષને ક્ષય થતો નથી. ક્રોધમાનને ષમાં અને માયા ભનો રાગમાં સમાવેશ થાય છે. કષાયના સેળ ભેદ છે. અનંતાનુબંધી ક્રોધ માન માયા અને લોભ; ૨. અપ્રત્યાખ્યાની ક્રોધ માન માયા અને લાભ; 3. પ્રત્યાખ્યાની ક્રોધ માન માયા અને લોભ; ૪. સંજવલનના કોઈ માન માયા અને લેભ; એ છેડશ કષાય તથા હાસ્ય રતિ અતિ ભય શેક જુગુપ્સા સ્ત્રીવેદ પુરુષવેદ અને નપુંસકવેદ એ પચીશ કષાયનો સર્વથા જ્યારે ક્ષય થાય છે ત્યારે આત્મામ કેવળજ્ઞાન અને કેવળદર્શનનો ઉદ્દભવ થાય છે. આત્મામાં કેવળજ્ઞાન અને કેવળદર્શન સાયિક ચારિત્ર આદિ ગુણે અનાદિકાલથી સત્તાની અપેક્ષાએ છે પરંતુ તે ગુણની શકિતને ઇંધનાર મહનીય કર્મ છે. મેહનીયકર્મનો ક્ષય થતાં શેષ ઘનઘાતકર્મને પણ સર્વથા ક્ષય થાય છે અને તેથી કેવળજ્ઞાનાદિગુણો સૂર્ય પરથી જેમ વાદળાં દૂર થાય અને તે જેમ પ્રકાશ પામે છે તેમ સ્વયમેવ સ્વધર્મતઃ પ્રકાશે છે. કષાયોનો ઉપશમભવ થાય છે. કષાએને ક્ષયોપશમ થાય છે. અને કષાને બંધ ઉદય ઉદીરણ અને સત્તામાંથી સર્વથા ક્ષય થવાથી કષાયોનો ક્ષાયિકભાવ થાય છે. કવાને ઉપશમ અને ક્ષપશમ થાય છે પરન્તુ તે પુનઃ કષાયની કારણ સામગ્રી પામીને ફરી જાય છે અને પશ્ચાત્ કષાયને અદયિકમાવ વર્તે છે. કવાયના દયિકભાવને સર્વથા ક્ષય થવાથી પશ્ચાતું કદિ તે દગ્ધબીજની પેઠે ઉદ્ભવતો નથી; અએવ આત્મજ્ઞાનીઓએ કષાયે સર્વથા ક્ષય કરવા પ્રયત્ન કરવો જોઈએ. કષાયો એ જ મહાશઓ છે અને અન્ય મનુષ્યો તે નિમિત્ત માત્ર છે. આત્મામાં ઉત્પન્ન થનાર કષાયોનો નાશ થતાં આત્મા આત્માનો પરમ બંધુ બને છે, અને આત્મામાં કષાયોદભવ થતાં આત્માજ આત્માનો શત્રુ બને છે. આત્મા જ પિતાના આત્માને હિતકર્તા છે, તેમાં અન્ય તે નિમિત્ત માત્ર છે. આત્મા જ આત્માને કષાય પરિણતિ જાગ્રત થતાં શત્રુ છે, તેમાં અન્ય મનુષ્ય તો નિમિત્ત માત્ર છે. આત્માનું આત્મામાં ઉત્પન્ન થનાર કષાએ જેટલું અહિત કર્યું છે તેટલું અન્ય કોઈ જીવે કર્યું નથી. આત્મામાં સળ કષાયે અને નવ નકાની પરિણતિ જાગ્રતું થાય છે તે નિમિત્ત કારણોને પામી થાય છે. આત્મા અને પરજી તથા જડવસ્તુઓને સંબંધ કેવો છે તેને વાસ્તવિક વિચાર કરવાથી ક્રોધ માન માયા અને લેભ કરવાનું કારણ રહેતું નથી. સર્વ આત્માઓને પિતાના આત્માસમાન માનવામાં યદિ આવે તો અન્ય નિમિત્તોથી ક્રોધ થવાનો પ્રસંગ પ્રાપ્ત થાય નહિ. યાદ રાખવું કે કષાયથી વિરામ પામવું તે આ દુનિયાથી મરી જવા બરાબર છે. અતએ કષાથી વિરામ પામવાની જેઓની ઈચ્છા હોય તેઓને પ્રથમ મેહભાવથી મરવું પડશે. અહું મારું આદિ જે પુરણુઓ આત્મામાં મેહના વેગે થાય છે તેઓના For Private And Personal Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્માની રવાભાવિક પરિણતિ કઈ? ( ૨૧ ) પરથી અહત્વ દૂર કરવું પડશે અને ઘેર નિદ્રાની પેઠે બાહ્ય પદાર્થોની મમતાને ભૂલવી પડશે. સર્વ જીવોને સ્વાત્મસમાન માનનારા અને આત્માને આત્મપણે શુદ્ધોપયોગે દેખના રાને ધ ક્યાંથી આવી શકે વારૂ? અને કદાપિ પ્રમત્તયેગે થાય તે અ૫ક્ષણ રહી શકે, પશ્ચાત્ સમતાનું બળ વધતાં સ્વયમેવ શાંત થઈ શકે. આત્મા પોતાનું શુદ્ધસ્વરૂપ અવલોકે અને આત્માના શુદ્ધોપગે વર્તતે તે લાખો મનુષ્યના સમાગમમાં આવે તથાપિ તેને માનની પરિણતિ ક્યાંથી અને કેવી રીતે જાગ્રત થઈ શકે? બાહ્ય માનની લાલસા યાવતું રહે છે તાવત્ માનની પરિણતિ જાગ્રત થાય છે. આત્મજ્ઞાની સ્વકર્તવ્યાનુસારે કર્મો કર્યા કરે છે અને અંતરમાં માનની પરિણતિ ઉદ્ભવે એ વિચાર-સંકલ્પમાત્ર પણ કરતો નથી. કારણ કે તે જાણે છે કે આત્માનું આત્માને શુદ્ધસ્વરૂપમાં જ માન છે પરંતુ પરની પરતંત્રતાએ જે માન ક૯પવામાં આવ્યું છે તે એક જાતનું પાતંત્ર્ય હોવાથી માન જ નથી. આ પ્રમાણે તે અવધે છે તેથી તે ગમે તે સ્થિતિમાં પ્રાપ્ત થએલા સ્વાધિકાર પ્રમાણે સ્વાધિકાર પ્રાપ્તવ્ય કર્મોને કરે છે અને અનેક પ્રકારનું બાહ્ય સામાન્ય માન પામે છે વા અપમાન પામે છે તે પણ તે બન્નેમાં એક સરખી આત્માની સામાંચતાને સંરક્ષી શકે છે. દૃશ્ય જડવસ્તુઓમાં અહંન્દુ માન્યતા યદિ ધારણ કરવામાં ન આવે તે માનના હેતુઓમાં અને તેવા સંજોગોમાં બાહાથી માનની ક્રિયા ચેષ્ટાઓને દેખતો અને જાણતો છતો પણ અંતરથી આત્મા ખરેખર માનના વિચાર માત્રને કરી શક્તો નથી. માનના સંગમાં બાહ્યથી આત્મા આવે છે તે પણ તે હર્ષ પામતું નથી અને કદાપિ વ્યવહાર માર્ગમાં કાયલા અપમાનના સંગમાં આવે છે તેથી આત્મજ્ઞાની શોક પામતે નથી; કારણ કે તેની દૃષ્ટિએ માન અને અપમાનની સામગ્રી બાહ્યથી જે દેખાય છે તે કલ્પનામાત્રજ અવબોધાય છે આત્મજ્ઞાની માનથી જીવતો નથી અને અપમાનથી મૃત્યુ પામતું નથી. માન અને અપમાનની કપાયલી વ્યવહારવૃત્તિને તે ઔપચારિક માનીને વિસ્મરે છે અને સ્વકર્તવ્યમાં માન અને અપમાનની સ્થિતિમાં નિર્લેપ રહ્યો છતે પ્રવૃત્તિ કર્યા કરે છે. માયા અર્થાત્ કપટની પરિણતિ એ આત્માની સ્વાભાવિક પરિણતિ નથી પરંતુ વિભાવિક પરિણતિ છે. માયાની પરિણતિના સંકલ અને વિકપ જ્યાંસુધી ઉદ્ભવે છે તાવતુ આત્માની સ્વાભાવિક સરલતાને ખ્યાલ આવે દુર્લભ છે. પરવસ્તુઓને જ્યાં સુધી સ્વાર્થ હોય છે ત્યાં સુધી તેની પ્રાર્થે માયાની પરિણતિ સેવવો પડે છે. જડવસ્તુઓમાંથી અહેમમત્વ યદિ ટળે તે માયા સ્વયમેવ ઉપશમે છે અને ચિત્તચાંગલ્યને વિનાશ થાય છે. આત્માની પરમાત્મદશા પ્રાપ્ત કરવામાં માયા મહાવિદ્યકારી છે. દેવગુરુની આરાધનામાં માયા વિન કરનારી છે; આત્મા ધર્મમાં જ્યારે લયલીન થાય છે ત્યારે માયા શમી જાય છે અને તેથી તેનામાં નિર્દોષ લઘુ બાળકના જેવી સરલતા ઉદ્દભવે છે. નિર્દોષ લઘુ બાળકની સરળતા કરતાં અનતગુણ વિશુદ્ધજ્ઞાન ઉદ્ભવે છે ત્યારે આત્માના સહજાનંદને For Private And Personal Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૨ ). શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન. અનુભવ આવી શકે છે. જ્ઞાનપૂર્વક અનંતગુણ વિશુદ્ધ એવી સરળતા પ્રાપ્ત થતાં નિવૃત્તિ સુખ અનુભવ્યાથી સંસાર અને મુકિતને અંતર અવબોધી શકાય છે. આત્મજ્ઞાનપૂર્વક અનંત વિશુદ્ધ સરલતાની અવપ્તિથી વાસ્તવિક મસ્તપણું પ્રકટે છે અને તેથી સહજાનંદની એવી અનંતગુણ વિશુદ્ધ ખુમારી પ્રગટે છે કે જેથી મુક્તિનું આત્મામાં અત્ર જીવતાંઆ ભવમાં સત્યસુખ વેદાય છે. જ્ઞાનપૂર્વક અનંતગુણ વિશુદ્ધતાની પ્રાપ્તિ માટે સર્વ પદુગલિક કાર્યોની આહુતિ આપવી પડે છે; અર્થાત્ સર્વ પ્રકારના પૌગલિકસ્વાર્થોને નાકના મેલવગણ અહંમમત્વલજજાભીતિને ત્યજવાં પડે છે. પૂર્વ મહર્ષિઓએ આ પ્રમાણે નિર્માયિક જીવન પ્રકટાવીને પરમાત્મપદની પ્રાપ્તિ કરી હતી. મહાત્માનું આંતરિક અને બાહ્ય નિમયિકજીવન હોય છે. કપટવિનાનું મન કપટવિનાનો વ્યવહાર કપટવિનાને દેહને વ્યાપાર અને કપટવિના સર્વજીની સાથે આત્મિક સંબંધ એ જ આધ્યાત્મિકેન્નતિને મૂલ મંત્ર મહાપુરુષોને ગુરુકૃપાથી પ્રાપ્ત થાય છે. નિઃસ્વાર્થજ્ઞાનમય સરળતાની પ્રાપ્તિથી અલકિક દશાને અનુભવ આવે છે અને અનેક દેષનું દ્વાર બંધ થાય છે એમ અનુભવીઓએ અનુભવપૂર્વક જણાવ્યું છે. અતએ આધ્યાત્મિકેન્નતિના શિખર પર આરૂઢ થનાર અધ્યાત્મજ્ઞાનીઓએ વિશુદ્ધ સરળતાનું પ્રથમતઃ સંસેવન કરવું એજ મહાકર્તવ્ય છે એમ ખાસ હૃદયમાં અવધીને નિશ્ચય કરવો જોઈએ. સર્વ સાંસારિક તૃષ્ણાયેગે મન વચન અને કાગના વ્યાપારની વક્તા ઉદ્દભવે એ સ્વાભાવિક છે અને એવી કપટવકતાનો નાશ કરે એ મહા દુષ્કરકાર્ય છે. સાંસારિક વ્યવહારમાં આસક્ત રહીને બાહ્યોન્નતિમાં લક્ષ્ય દેવું હોય તે આધ્યાત્મિક સરલતાઓની વાર્તાઓ કરવી એ એક જાતની માથાકૂટ છે. આ સંસારના સર્વ વ્યાવહારિક ભાવમાંથી ચિત્તની રમણતાને ત્યાગ કરીને આત્માની પરમાત્મતાને પ્રગટાવીને તેનું અનંત સુખ વેદવું હોય તેજ આત્મિકગોની સરલતા પર લક્ષ દેવું અને જ્યારે મનની એવી દશા થશે ત્યારેજ અલોકિક દિવ્યસુખમય જીવનને સાક્ષાતકાર થશે એમ ખાત્રીથી માનવું. સર્વ કપટ પ્રપંચોને દૂર કરીને આત્માનું આનંદમય જીવન અનુભવી શકાય છે. કપટના નાશની સાથે અનેક મહાદુર્ગનો નાશ થાય છે અને ચિત્તમાં પ્રકટતા અનેક વિકલ્પનો ઉપશમ કરીને ચિત્તની નિર્વિકલ્પતાની પ્રકટતા સાથે આત્મસમાધિમાં પ્રવેશ કરી શકાય છે. યાવતુ હૃદયમાં ઈર્ષ્યા માન કોધ વૈર લોભ ઈષ્ટવસ્તુની પ્રાપ્તિ આદિ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના હેતુઓ વડે કપટદંભ રહે છે તાવત્ સ્વકીય હૃદયની શુદ્ધિ થઈ શકતી નથી અને આત્માની અધઃપતનતા થાય છે. કપટને આત્મામાં પરિણામ ઉત્પન્ન થતાં આત્માની દશા બદલાઈ જાય છે અને તેને સાક્ષીભૂત વસ્તુતઃ સ્વકીય આત્મા થાય છે. અન્ય જેને પ્રતારવા એ વસ્તુતઃ સ્વકીયહુદયની વિપ્રતારણા અવબોધવી. આત્મામાં કપટને પરિણામ ઉદ્ભવે છે તે અગ્ય છે એમ સ્વકીય: હદયની પુરણ જણાવે છે તે તેની સાક્ષી આપ્તપુરુષોનાં વચન આપે એમાં શું For Private And Personal Use Only Page #323 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કપટને મૂળ હેતુ લોભ. ( ૨૨૩ ). આશ્ચર્ય છે? ધર્મની આરાધનામાં યદિ કપટ સેવાય છે તે શ્રી સદ્ગુરુ પાસે આલોચના લીધા વિના આત્માની શુદ્ધિ થતી નથી. હે આત્મન ! તારે યદિ કપટ પરિણામ પર પ્રીતિ છે તે આત્મધર્મથી તારે સેંકડે જનનું છેટું છે. અને બાહ્ય ચેષ્ટાથી ધમાં દર્શાવવા બાહ્ય ધાર્મિક ક્રિયાઓમાં અનુષ્ઠાન સેવાતાં હોય તો હારા આત્માની વિશુદ્ધિ થવી દુર્લભ છે. કપટને પરિણામ અમુક પ્રકારે બાહ્યતઃ શાંતિની ચેષ્ટા આદિ ચેષ્ટાઓ દર્શાવવા શકિતમાન થાય છે તથાપિ હદયની શુદ્ધતાવિના આત્મન્નિતિમાં એક ડગલું માત્ર પણ વધી શકાતું નથી. “ જ્યાં કપટ ત્યાં ચપટ ” એવી ગુર્જર ભાષાની કિંવદન્તિમાં અનુભવ સત્ય સમાયલું છે એમ પ્રત્યક્ષ દૃષ્ટાંતથી અવબોધી શકાય છે. વણિક અને વહોરાઓમાં પ્રાયઃ વ્યાપારવૃત્તિથી દાંભિક સંસ્કારોને અભ્યાસ વિશેષતઃ હેય છે; અતએ ધર્મક્રિયાઓમાં પણ દાંભિકાભ્યાસવાસનાની ચેષ્ટાઓનું અવલોકન થાય છે તો તેમાં કંઈ આશ્ચર્ય નથી. કારણકે વ્યાપારિકવૃત્તિસમુદ્ભૂતદાંભિકસંસ્કારવાસનાભ્યાસનું એટલું બધું બળ જામે છે કે ધર્મકર્મમાં પણ તેના અભ્યાસનું પરિણામ પ્રાયઃ પ્રગટે છે એમ અનુભવગોચર વૃત્તાંત થતાં નિશ્ચય કરી શકાય છે. આત્મિક પરિણામની શુદ્ધિમાં મલિનતાકારક કપટ પરિણામ છે. અતએ ચૈતન્યવાદી આધ્યાત્મિકતપાસકોએ સહજાનંદની પ્રાપ્તિ માટે કપટના પરિણામનો સર્વથા ત્યાગ કરે એ ઉચિત કાર્ય છે. કીર્તિ પૂજા સત્કાર માન અને લોકસંજ્ઞાદિ કારણે કપટ પરિણામ અને કપટાચારનું આસેવન કરવાથી આત્માનું સ્વાતંત્ર્ય ત્યજાય છે અને માયાના દાસ બનવું પડે છે, તેથી પરિણામ એ આવે છે કે આત્મગુણે કરતાં કર્યાદિ વસ્તુઓને મહાન માનવી પડે છે. આત્મારૂપ પરમાત્માના સ્વાતંત્ર્ય પરિણામ એ શેતાનને પાઠ ભજવીને જગતની દૃષ્ટિ આગળ જુદા પ્રકારનું નાટક રજુ કરે છે. વિચાર અને આચારમાં કપટ પરિણમતાં આત્મારૂપ પરમાત્માની સત્ય ગર્જનાઓ મંદ પડી જાય છે અને દુનિયાની કીર્તિ આદિના સેવક બનવું પડે છે. આત્મામાં કપટને પરિણામ યદિ વિદ્યમાન છે તો સ્વયમેવ મનુષ્ય દુઃખકૂપમાં પડેલ છે એમ અવબોધવું. મૈત્રી ભાવનાને મૂળમાંથી નાશ કરીને તેને સ્થાને અમિત્રભાવ પ્રગટાવનાર કપટના પરિણામ કરતાં કૃષ્ણસર્ષની સંગતિ સહસ દરજજે શ્રેષ્ઠ છે. કારણકે કૃષ્ણસર્પની સંગતિથી તે એક ભવમાં મૃત્યુ થાય છે અને કપટ પરિણામના એગે તો સંસારમાં અનેક અવતારે કરવા પડે છે. કપટની પરિણતિને મનમાં ઉત્પાદ થવાની સાથે આત્માનંદ તે પલાયન કરી જાય છે. પંચંદ્રિયના ત્રેવીશ વિષયે પ્રતિ ઉદ્દભવનાર ઈનિષ્ટ પરિણામ યદિ ટળે છે તે પશ્ચાત્ કપટના પરિણામને સંક્ષય થવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. કારણકે પાંચ ઇદ્રિના વિષયે અને નામરૂપમાં જે અહંવાધ્યાસ થાય છે તે ટળે છે તે પશ્ચાત્ આત્મામાં કપટ પરિ. ણામને ઉત્પન્ન થવાનું કારણ રહેતું નથી. કપટ પરિણામને હેતુ લેભ છે. લેભવૃત્તિને ત્યાગ થાય તે કપટપરિણતિને વિનાશ થાય એમાં કશું આશ્ચર્ય નથી. તેને પરિણામ For Private And Personal Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir - = ( ૨૨૪) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. ઉત્પન્ન થવાનું મુખ્ય કારણ સાંસારિક પદાર્થો પર થનારી ઈચ્છતા પ્રિયતા અને અહં મમત્વબુદ્ધિ છે. સાંસારિક પદાપરથી ઈપણું ટળી જાય છે તે લોભ પરિણામની મંદતા પડી જાય છે અને તે અંતરમાં અનુભવાય છે. સાંસારિક પદાર્થોમાં સુખબુદ્ધિની લાલસાથી સાંસારિક પદાર્થો મેળવવા લેભ પરિણામને પ્રાદુર્ભાવ થાય છે. માન કીર્તિ પ્રતિષ્ઠા સંપત્તિ સત્તા અને ધન આદિની પ્રાપ્તિ માટે અંતરમાં લેભપરિણામને પ્રાદુર્ભાવ થાય છે. લેભપરિણામો પ્રાદુર્ભાવ થતાં નામરૂપમાં ઈષ્ટત્વ પરિણામ પ્રક્ટ છે અને તેથી અનેક પ્રકારના મન વચન અને કાયાથી વ્યાપાર કરવા પડે છે. મન વચન અને કાયાનું લેભાગે પરભાવમાં વીર્ય પરિણમે છે અને તેથી પરિણામ એ આવે છે કે પરપુલ દ્રવ્યના દાસત્વને સ્વીકાર કરે પડે છે અને આત્માના શુદ્ધ ધર્મરૂપ ધનથી કરે એજન દૂર રહેવું પડે છે. એક આત્માવિના અન્ય વસ્તુઓ પોતાની નથી. આજીવિકાદિ કારણે પરવસ્તુઓનું અમુક મર્યાદાએ ગ્રહણ કરવું પડે છે અને જ્ઞાનીઓ રાગદ્વેષનો ત્યાગ કરીને આહારાદિનું શાસ્ત્રમર્યાદાએ ગ્રહણ કરે છે અને અજ્ઞાનીઓ મૂરછોગે આહારાદિ વસ્તુઓનું ગ્રહણ કરે છે. શ્રી મહાવીરદેવે મુરઝારા ડુતો-મૂછafaફ્ટ ૩ઃ મૂરછને પરિગ્રહ કર્યો છે. અજ્ઞાનદશાથી જડભૂતપરવસ્તુઓમાં મૂચ્છનો પરિણામ થાય છે અને તેના વેગે અનેક પ્રાણીઓની હિંસા કરવી વગેરે અનેક પાપસ્થાનકો ભેગવવાં પડે છે. યદિ લોભ-મૂછને પરિણામ વર્તે છે તે બાહ્ય વસ્તુઓના ત્યાગથી ત્યાગીપણું પ્રાપ્ત થતું નથી. મૂરછલાભ પરિણામ યદિ હૃદયમાં નથી તો બાહ્ય વસ્તુઓ કે જેમાં ઈછત્વ પ્રિયત્વ મમત્વ માનીને દુનિયા બંધાય છે ત્યાં બંધાવાનું થતું નથી. આત્મજ્ઞાની પિતાના આત્માથી શરીરાદિ સર્વ જડવસ્તુઓને ભિન્ન માને છે અને તેમાં વસ્તુતઃ કંઈ સુખપ્રદત્વ દેખતો નથી; તેથી તે શરીરાદિ જડવસ્તુઓમાં લોભ ધારણ કરતો નથી. જગમાં ધનધાન્યાદિક જડવસ્તુઓને લક્ષમીભૂત માનવામાં આવે છે પરંતુ તેની પ્રાપ્તિથી અદ્યપર્યત કેઈને સત્ય સુખ પ્રાપ્ત થયું નથી. લેભથી વર્તમાનકાળમાં કઈને સુખ થતું નથી અને ભવિષ્યકાળમાં કોઈને થનાર નથી એમ નકકી માનીને લોભ પરિણતિને ત્યાગ કરવો જોઈએ. શરીરસંરક્ષણ અને શરીરજીવનપ્રદ બાહ્ય વસ્તુઓ વિના કોઈ પણ જીવને ચાલતું નથી તેથી તે વસ્તુઓને સંગ્રહવી પડે છે એ ખરું છે પણ તેથી એમ નથી સિદ્ધ થતું કે તે વસ્તુઓને લેભ કરે. લેભવૃત્તિ વિના પણ વસ્તુઓને સંગ્રહી શકાય છે. લોભ પરિણામ વિના સાંસારિક ખાનપાનાદિ વસ્તુઓ દ્વારા આજીવિકાવૃત્તિ વગેરે કરી શકાય છે તે પશ્ચાતું લોભવૃત્તિને ધારણ કરવાનું કંઈપણ પ્રયજન રહેતું નથી. વિશ્વમાં જીવનના ઉપયોગમાં આવે એવી વસ્તુઓને ખપ જેટલી રાખવી જોઈએ અને તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે. જોઈએ—એ જીવનપ્રવૃત્તિને નિયમ છે અને તેનાથી વિશેષ પ્રાપ્ત કરીને અન્ય જીવોના જીવનમાં વિદ્ધ નાખી નાહક અસંતોષી બની વિશ્વજીવન વ્યવસ્થાના ઘાતક થવું એ For Private And Personal Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંતોષ એ જ સાચું ધન છે. ( ૨૨૫ ). કઈ પણ રીતે યોગ્ય નથી. વિશ્વની સર્વ વસ્તુઓ માટે લેભ ધારણ કરવામાં આવે અને કદાપિ માને કે ઈચ્છિત સર્વ વસ્તુઓની પ્રાપ્તિ થાય તો પણ શું? પ્રાપ્ત વસ્તુઓથી શું ? આયુષ્યની રક્ષા થવાની છે અને રોગ શેક દુઃખ વગેરેને નાશ થવાને છે? ઉત્તરમાં થવું પડશે કે કદાપિ નહિ. જે વસ્તુઓ સુખરૂપ નથી તો તેઓની પ્રાપ્તિથી કદાપિ સુખ થવાનું નથી એ સત્ય સિદ્ધાંતને સમગ્ર વિશ્વ ફેરવવા શક્તિમાનું થતું નથી. એક તળાવમાં સહસ્ત્ર મનુષ્યોને એક વર્ષ પર્યત ચાલે એટલું જળ ભર્યું છે. પ્રત્યેક મનુષ્ય યદિ પિતાની ઈચ્છા પ્રમાણે જલપાન કરે તે એક વર્ષ પર્યત સહસ્ત્ર મનુષ્યને ચાલી શકે ખરું, પરંતુ યદિ એક મનુષ્ય બળવાન થઈને ન્યાયનો ભંગ કરી પાંચસેં મનુષ્યના ભાગનું વાર્ષિકજળ સ્વયં ગમે તે રીતે વાપરી નાખે તો પંચશત મનુષ્યના જીવનમાં વિબ્રકન્ન થઈ પડે; તદ્રત અત્ર વિશ્વરૂપ ગૃહમાં આજીવિકાદિ અર્થે ખાનપાનાદિની અનેક વસ્તુઓ ભરેલી છે તેમાંથી કુદરતના કાયદા પ્રમાણે ખપ જેટલી વસ્તુઓને ઉપયોગ કરવામાં આવે તો કંઇ લેભની આવશ્યક્તા નથી. કુદરતના નિયમનો ભંગ કરવાને માટે મનમાં લેભપરિણામનો ઉદ્ભવ થાય છે. વિશ્વની સર્વ વસ્તુઓની ઉપયોગિતા સંબંધી વિચાર કરવામાં આવે અને સ્વકીય જીવનરક્ષણાદિમાં ઉપગિતાને વિચાર કરવામાં આવે તે પગી વસ્તુઓનું વિવેકપુરસ્સર ગ્રહણ કરવું એ વાસ્તવિક નિયમ સિદ્ધ કરે છે અને તેમાં લભ પરિણામ ધારવાની જરૂર રહેતી નથી. અન્ય વસ્તુઓની બાહ્યજીવનમાં ઉપગિતા છે અને ધર્માર્થ બાહ્ય જીવન ઉપયોગી છે એમ અવબોધીને બાહ્યાવસ્તુઓને ખપ અનુસાર ગ્રહવામાં આવે તો તેમાં સંતોષ પરિણામજ રહે છે અને લોભ પરિણામને કરડે જનને દેશવટો મળે છે એમ અનુભવગમ્ય વિચાર થતાં હૃદયમાં આ બાબતની શ્રદ્ધા ઉત્પન્ન થશે. જીંદગીને ઉપયોગી વસ્તુઓ દરરોજ ગમે ત્યાંથી મળ્યા કરે છે. અન્ન-પાણી અને વસ્ત્ર વગેરે વસ્તુઓ અંદગીને ઉપયોગી છે અને તે પ્રારબ્ધાનુસાર જ્યાં જન્મ થાય છે ત્યાંની આસપાસ તે તે વસ્તુઓની સામગ્રી હોય છે. પુત્રના જન્મની પૂર્વે માતાના સ્તનમાં પ્રારબ્ધકર્માનુસારે દુગ્ધની વ્યવસ્થા થએલી હોય છે. તેની ચિંતા કરવાને પુત્રને પ્રસંગ પણ પ્રાપ્ત થતો નથી. તત્ અત્ર પણ પ્રારબ્ધકર્માનુસારે આયુષ્ય અંદગીની રક્ષાભૂત આહાર પાણી વગેરે વસ્તુઓ જન્મ પછી જ્યાં ત્યાં મળી શકે છે તેની ચિંતા અને તેને લેભ વગેરે કરવાની કંઈપણ જરૂર નથી. પર્વતના શિખર પર ઉત્પન્ન થએલી કટિકાઓને ત્યાં ભક્ષ્ય વસ્તુની સગવડતા હોય છેજ. પ્રારબ્ધ કર્માનુસાર બાઘજીદગીની ઉપયોગી વસ્તુઓ મળે છે તેની હાય વરાળ કરીને નકામે લેભ ધારણ કરવાથી સિકંદર બાદશાહ અને રાવણ જેવાને પણ સુખ મળ્યું નથી અને તે બાબતને સુજ્ઞ મનુષ્યોને પ્રત્યક્ષ અનુભવ આવે તેમ છે તે પશ્ચાત્ લભના ૨૯ For Private And Personal Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shin Kailassagarsun Gyanmandir ( ૨૨૬ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. B પરિણામને અને હદ બહાર પરિગ્રહને ધારણ કરવાની કંઈ પણ જરૂર રહેતી નથી. લેભને પરિણામ ધારણ કરે અને હદ બહાર ઉપયોગી વસ્તુઓનો સંગ્રહ કરી પરિગ્રહ વધારો એ કુદરતના નિયમનું ભંગ કરનાર મહાપાતક છે અને તેથી પાપ-દુઃખ-અશાંતિ અને અહત્વાધ્યાસ વિના અન્ય કશું ફળ ઉત્પન્ન થએલું દેખાતું નથી. આંતરિક જીવનમાં જ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણેની આવશ્યકતા સિદ્ધ કરે છે. જ્ઞાનદર્શનચારિત્ર અને વીર્ય એ ભાવપ્રાણુ છે અને ભાવપ્રાણને આંતરિક જીવન કહેવામાં આવે છે તથા દ્રવ્યપ્રાણને બાહ્યજીવન કથવામાં આવે છે. બાહ્ય જીવનની રક્ષાર્થે બાહ્ય અમુક વસ્તુઓની ઉપયોગિતાની જરૂર છે અને આંતરિક જીવનની ઉપશમભાવે પશમભાવે અને ક્ષાયિભાવે વૃદ્ધિ તથા તેની રક્ષાર્થે જ્ઞાનયાનાભ્યાસ વગેરેની જરૂર છે. આંતરિક જ્ઞાનાદિના જીવનાર્થે બાહ્ય વસ્તુ એનો લેભ કરવાની કંઈ જરૂર રહેતી નથી. આત્માના જ્ઞાનાદિ ગુણો તો સત્તાથી અનાદિકાલતઃ આત્મામાં છે તેને લેભ કરવાની કંઈ જરૂર રહેતી નથી કારણ કે લેભ પરિણતિને ક્ષય થતાં આત્મામાં જ્ઞાનાદિ ગુણે સ્વયમેવ પ્રગટે છેઅર્થાત્ સત્તાએ જ્ઞાનાદિ ગુણો હતા તે લેભાવરણ ટળતાં આત્મામાં વ્યક્તપણે થાય છે. પ્રશસ્ત લોભની ધર્મની આરાધનામાં પ્રથમ આવશ્યકતા સિદ્ધ કરે છે. પરંતુ આત્માના સ્વરૂપમાં ઊંડા ઉતરતાં તેની પણ ઉપ ગિતા સિદ્ધ કરતી નથી. ધર્મની પ્રાપ્તિ કરાવી આપનાર દેવગુરુનું અવલંબન લેવું એ આત્માની ફરજ છે અને એ ફરજ અદા કરવી જોઈએ તેમાં લેભ કરવાની કંઇ જરૂર પડતી નથી. લેભની પરિણતિ ધારણ કર્યા વિના દેવગુરુ ધર્મની આરાધનામાં સ્વાધિકારે કારણસામગ્રી યોગે પ્રવૃત્ત થવું અને અન્યને પ્રવૃત્ત કરવા એ આત્મિક કર્તવ્ય છે–એમ માનીને પ્રવર્તતાં શુભ કષાયાદિને ઉપશમાદિ ભાવ થાય છે અને તેથી ક્ષાયિકભાવે શુદ્ધચારિત્ર્યગુણની પ્રાપ્તિ થાય છે. પિતાના આત્મામાં ઉપર પ્રમાણે લેભ ન પ્રકટતો હોય અને બાહ્યજીવન તથા આંતરિક જીવનના ઉપયોગી સાધનોની સામગ્રી હદ પ્રમાણે પ્રાપ્ત કરવામાં આવતી હોય અને તે બાબતમાં અન્ય મનુષ્ય બાહ્યદૃષ્ટિએ પોતાને લેભી વગેરે કહે તેથી કદિ ક્રોધી બનવું નહિ અને તેમજ સ્વકર્તવ્યકર્મથી ભ્રષ્ટ થવું નહિ. બાહ્યજીવનની ઉપ ગિતા આંતરિક જીવનેન્નતિ માટે છે એમ અવધીને બાહ્યજીવન તથા આંતરિક જીવનની રક્ષા અને તેની પ્રગતિ માટે પ્રયત્ન કરવામાં આવતો હોય અને તે બાબતમાં અન્ય મનોતરફથી આક્ષેપમય ટીકા કરવામાં આવતી હોય તેથી કદિ ગભરાવું નહિ, હિમ્મત હારવી નહિ અને તેમજ મગજની સમતાને ખોવી નહિ. શુભાશુભ પ્રારબ્ધ કર્મયોગે જે જે કંઈ થાય છે તે બંનેમાં સમભાવ ધારણ કરીને બાહ્યજીવન તથા આંતરિક જીવન રક્ષવાની જરૂર છે. જગતના ગુપ્ત ભેદો કે જે બુદ્ધિવિષયની બહાર છે તેમાં જ્ઞાન વિના નકામી પર વસ્તુઓની પ્રાપ્તિ માટે ધમપછાડ કરી લેભાન્ય બનવાથી સ્વપરને કાંઈ પણ લાભ આપી શકાતો નથી. પરવસ્તુઓની પ્રાપ્તિ માટે લેભ કરવા માત્રથી કંઈ વળતું નથી એ ઉપયોગમાં For Private And Personal Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shin Kailassagarsun Gyanmandir લભ એજ પરતંત્રતાની બેડી છે. ( ૨૨૭ ). લાવવું જોઈએ. કર્મની સાનુકૂળતા વિના લેભ ધારણ કરવાથી કેવળ કાયકલેશ-અશાતાશેક અને પાપના ભાગીદાર થવું પડે છે. જે જે વસ્તુઓની પ્રાપ્તિ માટે ઈછા કરવામાં આવે છે તે તે વસ્તુઓને શુભકર્મના ગે સહેજે મેળવી શકાય છે અને અશુભકર્મના યેગે મહાપ્રયત્ન કર્યા છતાં પણ તેની પ્રાપ્તિ થતી નથી. જે જે વસ્તુઓ કર્મના મેગે પ્રાપ્ત થવાની હોય છે તે સહજમાં પ્રાપ્ત થાય છે. તેને માટે લેભને પરિણામ ઉત્પન્ન કરવાની કંઈ પણ જરૂર રહેતી નથી એમ અનુભવ કરવામાં આવે છે તેજ લેભને ઉપશમ ક્ષ પશમ અને ક્ષાયિકભાવ કરી શકાય છે. બાહ્યજીવન અને આન્તરજીવનને ઉપયોગી એવા સાધનની જરૂર છે એ વાત ખરી છે પરંતુ તેમાં લેભ અને મૂરછ ધારણ કરવાની કોઈ પણ રીતે જરુર નથી. બાહ્ય અને આંતરિક જીવનની ઉપગિતાવાળાં સાધનની પ્રાપ્તિ માટે ઉદ્યમ કરવો જોઈએ પણ લોભ ન કરવો જોઈએ એ ખાસ લક્ષમાં રાખવા જેવી બાબત છે. નિર્લોભ દશાએ બાહ્યજીવન તથા આંતરિક જીવનની સંરક્ષા અને વૃદ્ધિ માટે ઉદ્યમ કરનાર આત્મજ્ઞાનીઓ હોય છે, કારણ કે તેવી દશા પ્રાપ્ત કરવાનો તેઓને અધિકાર મળે છે. આત્મજ્ઞાનીઓ બાહ્યજીવન અને આંતરિક જીવનની પ્રગતિ સંરક્ષાદિ માટે પ્રવૃત્તિ કરે છે–તેમાં તેઓ પોતાની ફરજ ગણે છે. તેથી તેઓ અહંવૃત્તિ અને મમત્વવૃત્તિના દાસ બની શકતા નથી તેમજ તેઓ નિર્લેપતાને સાચવવામાં આત્મજ્ઞાનનો સમ્યગ ઉપગ કરી શકે છે. અજ્ઞાનીજીને બાહ્યજીવન પ્રગતિમાં લાભ ષ ચિંતા શાક અને હિંસાદિ અનેક પાપકર્મો કરવાં પડે છે. બાહ્યજીવન અને આંતરજીવનની પ્રગતિ તથા તેની રક્ષાના અધિકારી ખરેખર આત્મજ્ઞાનીઓ હોય છે. આંતરજીવનપ્રગતિ અર્થે બાહ્યજીવનની ઉપયોગિતાના અવબોધક આત્મજ્ઞાનીઓ થાય છે અને તેથી તેઓ જે કંઈ કરે છે તે કર્તવ્ય ગણીને નિર્લોભદશાએ નિર્લેપબુદ્ધિથી કરે છે. બાહ્ય જીવન જીવવું એ કંઈ આંતર જીવનની સાધ્યદશાના ઉપયોગ વિના જીવ્યું ગણાય નહિ. આંતરજ્ઞાનાદિ જીવને જીવતાં બાહ્ય જીવનની સંરક્ષાદિ માટે જે જે સાધન સામગ્રી પ્રાપ્ત કરી શકાય તેમાં કંઈ લેભપરિણામ વિના લેભ ગણી શકાય નહિ-એમ અનેક નયદૃષ્ટિએ સાપેક્ષભાવે બંધ થતાં વિશ્વમાં વાસ્તવિક નિલેભત્વ પ્રાપ્ત થાય છે, એમ જ્ઞાનયોગી થયા પશ્ચાત્ જે કર્મવેગી થાય છે તેનેજ કઈ અનુભવની ઝાંખી પ્રગટી શકે છે. લેભ પરિણતિનો નાશ થતાં આત્મામાં અનેક ગુણે પ્રગટી શકે છે અને તેનો પિતાના આત્માને ખ્યાલ આવે છે. ઈષ્ટ જડ પદાર્થોને લોભ કરવાથી તે સર્વે પ્રાપ્ત થઈ શકતા નથી અને ઊલટું મનમાં આર્તધ્યાન અને રૌદ્રધ્યાનના પરિણામે થયા કરે છે. જેને પરિણામ જેમ જેમ વધે છે તેમ તેમ માનસિક વાચિક અને કાયિકે પાધિ થયા કરે છે. લોભના પરિણામથી આત્મા ઉપર પાતંત્ર્યની બેડી પડ છે. અને તેથી આત્મસ્વાતંત્ર્ય સુખની ગંધ માત્ર પણ આવતી નથી. લોભ પરિણામથી સર્વ કર્મોનું ગ્રહણ થાય છે અને તેથી ચતુરશીતિ લક્ષનિમાં પુનઃ પુનઃ પરિભ્રમણ કરવું For Private And Personal Use Only Page #328 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૨૮ ) શ્રી ક્રયોગ ગ્રંથ-સવિવેચન. 5 પડે છે. જન્મ જરા અને મરણનુ મૂલ કારણુ લાભ છે એમ અનેક શાસ્ત્રોમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે અને અનુભવથી અલાકતાં પણ સંસારનું કારણ લાભજ દેખવામાં આવે છે. સંસારમાં કલેશ-કંકાશ-યુદ્ધ વૈર-ઝેર–પ્રચા–હિંસા–ાડ–ચારી અને વ્યભિચાર વગેરે દુષ્ટ કર્યાં ખરેખર લાભના પિરણામથી થાય છે. દેશની સમાજની અને આત્માની સમૂળગી પાયમાલી કરનાર લેાભ પિરણામ છે-એમ અવોધીને લાભના પરિણામ ટળે એવા પ્રયત્ન કરવા જોઇએ. જેમ જેમ લાભની પિરણિત ટળે છે તેમ તેમ નિઃસ્પૃહતા સંતોષ અને સ્વાતંત્ર્ય સુખ વધતુ જાય છે. સર્વ પ્રકારે આત્મગુણાના વિનાશક લાભ છે એમ શાસ્ત્રકારો કથે છે તે ખરેખર સત્ય છે. સર્વ વસ્તુઓ સર્વને માટે છે. સર્વ દુનિયા એ મારું કુટુબ છે અને સર્વ વસ્તુ ખરેખર દુનિયારૂપ કુટુબની છે—એમ માનીને સર્વ વસ્તુઓને લાભ થાય છે તેને હૃદયથી દૂર કરવામાં આવે તે આત્મશાંતિની ઝાંખી પ્રગટ્યા વિના રહે નહિ. અન્ય વસ્તુઓ કઈ આત્માની નથી છતાં અન્ય વસ્તુઓની માલિકી કરવી એ કુદરતના કાયદાથી વિરુદ્ધ કર્તવ્ય છે. પુણ્ય અને પાપ પણ આત્માથી ભિન્ન પુદ્ગલ પાંચે છે તેથી પુણ્ય અને પાપને પણ આત્માની વસ્તુએ ન માનવી જોઇએ. પુણ્ય અને પાપાદિમાં મમત્વબુદ્ધિ ન ધારણ કરવી જોઇએ અને તેનાવડે પ્રાપ્ત સાનુકૂળ અને પ્રતિકૂળ વસ્તુઓને પણ પોતાની ન માનવી જોઇએ. આ પ્રમાણે અંતરની માન્યતા રાખીને ઉડ્ડય આવેલાં કર્મ કે જેને પ્રારબ્ધકર્મ કથવામાં આવે છે તેને સમભાવે ભાગવવાં જોઇએ અને સાનુકૂળ વસ્તુઓપર લાભ પરિણામ ન ધારણ કરવા જોઇએ તથા પ્રતિકૂળ વસ્તુઓ પર દ્વેષ પિરણામ ન ધારણ કરવા જોઈએ. આ પ્રમાણે રાગ અને દ્વેષપરિણામને શમાવીને વ્યાવહારિક કાર્યને અધિકાર પ્રમાણે સ્વદશા અને સ્વશકિતના અનુસારે કરવાં જોઈએ. અન્તર ઈષ્ટ નહિ છતાં વ્યવહારે ઈષ્ટ અને ઉપયોગી વસ્તુઓને જે પ્રમાણમાં જોઇએ તે પ્રમાણમાં પ્રાપ્ત કર્યાં વિના છૂટકે થતા નથી પણ તેથી એમ સિદ્ધ નથી થતું કે ઉપયાગી વસ્તુઓથી દૂર રહેવુ. આહાર પાણી અને વસ્ત્રાદિ ઉપયોગી વસ્તુઓને દૈનિક આવશ્યકજીવનવ્યવહારદૃષ્ટિએ ગ્રહવા પ્રયત્ન કરવા પડે છે એ ખરૂ પરંતુ તત્સંબધી કથવાનુ` એટલું જ છે કે આહારાદિ જીવનરક્ષક વસ્તુઓના લાભ ન ધારણ કરવા. આહારાદિ વસ્તુને મમત્વ અને લેાભ પરિણામ વિના ઉદ્યોગપૂર્વક ગ્રહણ કરીને બાહ્યજીવન–સંરક્ષણની સાથે આંતરગુણ જીવનની વૃદ્ધિ કરવી એ લાકેત્તર વ્યવહાર છે. લાભકષાયથી આત્માના પ્રદેશે પાસે રહેલા આકાશપ્રદેશેામાંથી કવણાને આત્મા ગ્રહણ કરે છે. લાભ કષાયના પિરણામની આત્મામાં વૃદ્ધિ થાય છે કે હાનિ થાય છે અને તેના ઉપર જય મેળવી શકાય છે કે કેમ તેના હૃદયમાં અનુભવ કરીને લાભની પરિણતિ ટાળવા પ્રયત્ન કરવા જોઇએ. લાભની પિરણિત મંદ પડતાં સપ્તેષ ઉત્પન્ન થાય છે. તેને અનુભવ આવે એટલે સમજવું કે હવે લાભ કષાયને જીતવામાં વિજયની પ્રાપ્તિ For Private And Personal Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાભનો કદી પાર આવતા નથી. ( ૨૯ ). કરી શકાશે. અંતરમાં લેભ તૃષ્ણા ગાÁ મૂછઓના ઉભરાનું ઉત્થાન થાય છે ત્યાં સુધી બહિરવૃત્યા ત્યાગીપણું હોય છે, પરંતુ તે શોભી શકતું નથી. લેભની વાસનાને જીતવી એ અનંતગુણ દુષ્કર કાર્ય છે; જે જે મનુષ્યોને સ્વમત્યનુસારે જે જે વસ્તુઓ ઈષ્ટ અને ઉપયેગી લાગે છે તે તે વસ્તુઓ પર તે તે મનુષ્યોને લાભ થયા કરે છે. જેમ જેમ બુદ્ધિ ખીલે છે તેમ તેમ પ્રથમ કલ્પાયલી ઈષ્ટ વસ્તુઓ પર અનિષ્ટત્વ બુદ્ધિ પ્રગટે છે અને અન્ય વસ્તુઓ પર ઈષ્ટબુદ્ધિ થયા કરે છે. બાળકોને જે જે વસ્તુઓ બાલ્યાવસ્થામાં ઈષ્ટ લાગે છે તે તે વસ્તુઓને યુવાવસ્થામાં તે ઈષ્ટ માનતો નથી; તેમજ યુવાવસ્થામાં યુવકને કેટલીક વસ્તુઓ પર ઈષ્ટબુદ્ધિ-ઈષ્ટપરિણામ થાય છે તેમાંની કેટલીક વસ્તુઓ પર વૃદ્ધાવસ્થામાં ઈષ્ટ–પ્રિયભાવ રહેતો નથી. માંદગીના સમયમાં જે જે બાબતો પર પ્રિયતા પ્રકટે છે તે તે બાબતોની પ્રિયતા પશ્ચાત્ નિરેગાવસ્થામાં રહેતી નથી. તેમજ રોગાવસ્થામાં જે જે બાબતે પર અરુચિભાવ થાય છે તે તે બાબત પર પશ્ચાત્ નિરોગાવસ્થામાં રુચિભાવ થાય છે. કફ વાત અને પિત્ત પ્રકૃતિની મુખ્યતા અને ગૌણુતાથી ભક્ષ્યાદિ વસ્તુઓ પર પ્રિય અને અપ્રિય પરિણામને ફેરફાર થાય છે. તેથી એમ સિદ્ધ કરે છે કે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાગે નિમિત્તકારણ પામીને જડવસ્તુઓમાં પ્રિય તે અપ્રિય અને અપ્રિય તે પ્રિય એમ જીને પ્રિયાપ્રિય બુદ્ધિ થયા કરે છે. અને તે પ્રિયાપ્રિય બુદ્ધિ વા પ્રિયાપ્રિય પરિણામ ક્ષણિક હવાથી અર્થાતુ બદલાતો હોવાથી પરવસ્તુઓમાં પ્રિયાપ્રિયની કલ્પના વસ્તુતઃ સત્યસુખબુદ્ધિથી ભિન્ન હોવાથી જડવસ્તુઓનો આવશ્યક કર્મના અધિકારથી બહિર લેભ કરે એ કઈ રીતે યોગ્ય નથી. આત્માના જ્ઞાનથી વિવેક કરતાં અવબોધાય છે કે પર જડ વસ્તુઓથી આત્મસુખની કદી પ્રાપ્તિ થવાની નથી. પ્રત્યેક મનુષ્ય સુખને પ્રાપ્ત કરવા ઈચ્છે છે. રાજાઓ રાજ્ય કરે છે અને વિદ્યાર્થીઓ વિદ્યાને અભ્યાસ કરે છે તે સુખ પ્રાપ્ત કરવા કરે છે. અનેક પ્રકારની સત્તા વિશિષ્ટ પદવી પ્રાપ્ત કરવાને મનુષ્ય પ્રયત્ન કરે છે તેમાં પણું સુખ પ્રાપ્ત કરવું એ મુખ્યદેશ હોય છે. પુરુષ અને સ્ત્રીઓ પરણે છે અને અનેક પ્રકારના વ્યાપાર કરે છે તેમાં પણ તેઓની મુખ્ય ધારણ તે સુખ પ્રાપ્ત કરવાની જ હોય છે. પરંતુ તેઓ પિતપતાના ઉદ્દેશ પ્રમાણે વર્તતાં સુખ પામ્યા હોય એવું તેઓના વાણીના ઉદ્ગારેથી જણાતું નથી એમ અનુભવીઓને નિશ્ચય અનુભવ જ્ઞાન થાય છે. પ્રત્યેક મનુષ્ય જે જે વસ્તુઓ પ્રાપ્ત કરવા લેભ કરે છે તેમાં તેની મુખ્ય ધારણા છે એ હોય છે કે તે તે વસ્તુઓને પ્રાપ્ત કરી સુખી થાઉં પરંતુ પરિણામ અંતે એ આવે છે કે તે તે વસ્તુઓ મળતાં સુખ મળતું નથી અને લેભ તે આગળ વધ્યા કરે છે, તેથી તે તે વસ્તુઓ પ્રાપ્ત થતાં કંઈક પણ આત્મશાંતિ અનુભવાતી નથી. તેથી સિદ્ધ થાય છે કે આવશ્યક ઉપયોગી વસ્તુઓની જે જે આશ્રમમાં પ્રાપ્તિ જેટલી જેટલી કરવાની હોય તેટલી તેટલી નિર્લોભ પરિણામે કરવી. પરંતુ તેના પરિણામ ધારણ For Private And Personal Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir ( ૨૩૦ ). શ્રી કર્મયોગ મંથ-સવિવેચન. કરીને આત્માના સત્યસુખથી પરભુખ થવું અને રાગદ્વેષની પરિણતિથી મનને ચંચલ કરી દેવું એ કઈ રીતે યોગ્ય નથી. આત્મામાં આત્મજ્ઞાનની પરિણતિ સતત જાગ્રત્ રહ્યા વિના લેભ પરિણામને નાશ કરી શકાતો નથી. આત્મજ્ઞાનયોગે આત્મા અને જડવસ્તુઓને ભિન્ન ભિન્ન જાણવાન ઉપગ રહે છે અને તેથી અસત્ય સુખ પર અને તેના હેતુઓને કદાપિ સત્યસુખપ્રદ તરીકે અવધી શકવામાં આવતા નથી. પૂર્વકર્મમેહનીયની પ્રબલ વાસનાના યોગે કદાપિ જડવસ્તુઓ પ્રતિ આકર્ષણ થાય, પ્રારબ્ધ કર્મયોગે જેમાં સુખ મનાયું નથી અને જેમાંથી સુખની બુદ્ધિ ટળી ગઈ છે એવી શાતાકારક વસ્તુઓને ભેગ પ્રાપ્ત થાય તે પણ આત્મજ્ઞાનીઓ તે તે વસ્તુઓને ભેગવતા છતાં તેમાં સુખ પરિણામને માનતા નથી તેથી તે નવીન કર્મથી અમુકાશે બંધાતા નથી અને અમુક કષાયના અબંધકપણાથી અપુનબંધક થયા છતાં સર્વ લોભાદિ કષાયોથી અલિપ્ત રહેવા શક્તિમાન થાય છે. લોભ કષાયના બે ભેદ છે. પ્રશસ્તલોભ અપ્રશસ્ત ભ. પ્રત્યેક કષાયના પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા બે ભેદ પડે છે. પ્રથમ નિયમ એવો છે કે અપ્રશસ્ય કષાયને ત્યાગ કરીને પ્રશસ્ય કષાયના હેતુઓને અવલંબન કરવા. દેવગુરુ અને ધર્મના ચગે તેમના પર જે પ્રશસ્તભાવે કષાય થાય છે તેને પ્રશસ્તકષાય કWવામાં આવે છે. પ્રશસ્તકષાયને જેઓ દરરોજ કરતા હોય અને પ્રશસ્તક્ષાયની ઉપેક્ષા કરતા હોય તેમજ પ્રશસ્તકષાય વિના નિકષાય થવાની વાતો કરતા હોય છતાં નિકષાયભાવમાં જે રહેતા ન હોય એવા મનુષ્યએ પ્રથમ અપ્રશસ્ત કષાયમાંથી પ્રશસ્તકષાયમાં આવવા અને પશ્ચાતું નિઃકષાયભાવ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરી જોઈએ; એજ શિક્ષા તેઓને એગ્ય છે. યદ્યપિ નિકષાયભાવમાં અમુક સમય પર્યત રહેવાનું હોય તો પણ પ્રશસ્તકષાય કર્યા વિના પ્રશસ્તકષાયના શુભાચાર એવા ધર્મના હેતુઓને સ્વાધિકારે ફરજ માની સેવવા જોઈએ. નિકષાયભાવમાં સ્થિરતા થયા છતાં શુભાચારમાં પ્રવૃત્ત રહેવાથી કદાપિ અધઃપાત થતો નથી. ગૃહસ્થદશામાં રહેલા આત્મજ્ઞાનીઓ નિલે પપણાથી ગૃહસ્થગ્ય કાર્યોને વિવેકશક્તિથી કર્યા કરે છે. પોતપિતાના ગૃહસ્થદશાના વર્ણાદિક અધિકાર પ્રમાણે જે ગૃહસ્થ ખરેખર આત્મજ્ઞાન પામીને જે જે કાર્યોને કરે છે તેમાં તેઓ અજ્ઞાની ગૃહસ્થ કરતાં અનંતગુણ ઉચ્ચ નિર્લેપ રહી શકે છે અને અજ્ઞાની ગૃહસ્થ કરતાં વિશ્વવ્યવહારદષ્ટિએ તેઓ. અન્યજીવોને અનંતગુણ લાભ આપવાને સમર્થ થાય છે. કષાયોના મંદપણથી સ્વસ્વાધિકાર પ્રમાણે ગૃહસ્થજને આત્મજ્ઞાનયોગે ઉચિત કાર્યો કરતા છતા અજ્ઞાનીઓથી પાછા પડતા નથી અને તેઓ કઈ રીતે વ્યવહારમાં નિર્બળ જણાતા નથી પણ જેઓ નિર્બળ જણાય છે તેઓમાં સમ્યગસ્વાધિકાર પ્રમાણે જ્ઞાનયોગ અને કર્મચગની ખામી છે એમ અવધવું. આત્મજ્ઞાન પામીને ગૃહસ્થ જનોએ સ્વયોગ્ય ધાર્મિકકૃત્યની જે જે ફરજો અદા For Private And Personal Use Only Page #331 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વાધિકાર પ્રમાણે કર્મ–પ્રવૃત્તિ કરવી. ( ૨૩૧ ) કરવાની છે તે ખાસ અદા કરવી જોઈએ. અવિરતિ સમ્યગ્દષ્ટિ ગૃહસ્થ જને શાસનસેવાપ્રભુભકિત-ગુરુભક્તિ ધર્મની રક્ષા અને પ્રભાવનાદિ કૃમાં સદા તત્પર રહેવું જોઈએએ તેની સ્વાધિકાર કર્તવ્યાજ્ઞા છે એમ અવબોધવું. દેશવિરતિ ગૃહસ્થ વ્રતોને અંગીકાર કરવાં. સપ્તક્ષેત્રનું પિષણ કરવું, સાધર્મિક વાત્સલ્ય કરવું, જંગમ અને સ્થાવર તીર્થોની સેવા-રક્ષા કરવી અને તેઓની પ્રભાવના કરવી, દેવગુરુ અને ધર્મની આરાધના રોગ્ય ધર્મકાર્યો કરવા ઈત્યાદિ ધર્મવ્યવહારદષ્ટિએ દેશવિરતિ ગૃહસ્થ મનુષ્યની સ્વાધિકાર જે જે ફરજે શાસ્ત્રમાં લખેલી છે તે તે ફરજેને આત્મજ્ઞાન પામીને યથાશક્તિ આરાધવી-પણ ધર્મવ્યાવહારિક કૃત્યથી જ્યાં સુધી ગૃહાવાસમાં રહેવાનું છે ત્યાં સુધી કદાપિ પરામુખ થવું નહિ. એજ ગૃહસ્થને સ્વાધિકારે ધાર્મિક કર્મોની કર્તવ્યદિશા અવબોધવી. જે સંસારનો ત્યાગ કરીને સાધુઓ થયા છે તેઓને દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવનાયોગે ઉત્સર્ગ અને અપવાદથી સાધુયોગ્ય કર્મોની ફરજ બજાવવી જોઈએ. આચાર્ય– ઉપાધ્યાય-પ્રવર્તક-સ્થવિર–રન અને સામાન્ય સાધુઓને આવશ્યક કાર્યો કરવા જ જોઈએ. તીર્થરક્ષા-ઉપદેશ અને ધર્મનો પ્રચાર કરવાના ઉપાયમાં પ્રવૃત્તિ, સાધુ અને સાધ્વીને સંઘ વધારવાનો પ્રયત્ન, પ્રતિક્રમણ-પ્રતિલેખન-પઠન પાઠન-વિહાર આદિ જે જે કૃત્ય આગમાં જણાવ્યાં છે તે તે કરવાં જોઈએ. સાધુઓના સ્વાધિકાર પ્રમાણે જે જે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભારે ઉત્સર્ગ અને અપવાદમાગું કૃત્યે પ્રતિપાદન કરેલાં છે તે અવશ્ય કરવાં જોઈએ અને અંતરથી આત્મજ્ઞાનમાં જે જે કષાયે ટાળીને રમતા કરવાની કથી છે તે કરવી જ જોઈએ. ગૃહસ્થને ત્યાગીઓ સ્વસ્વદશોચિત આવશ્યક કાર્યો જે તેઓ દેશકાલાનુસારે ન કરે અને શુષ્કજ્ઞાની અને તે તેઓ ધર્મોત્થાપક માર્ગને અનુસરનારા થાય છે. પ્રસંગોપાત્ત નિષ્કષાયભાવે આવશ્યકકાર્યોની કરણીયતાના વિવેચન સમયે આટલું સંક્ષેપથી કથવામાં આવ્યું છે. વિશેષાનુભવ તો ગીતાર્થોની ઉપાસના કરી મેળવવો અને આત્મજ્ઞાનપૂર્વક કષાયોને જીતવાની સાથે વ્યાવહારિક અને ધાર્મિક કાર્યોમાં ગૃહસ્થોએ વર્ણાદિકની અપેક્ષાએ સ્વાધિકારે પ્રવૃત્તિ કરવી તથા સાધુઓએ સ્વાચિત ધાર્મિક કાર્યોમાં ક્ષેત્રકાલાનુસારે પ્રવૃત્તિ કરવી. કર્મચગપ્રવૃત્તિમાં કક્ષાની મન્દતા થાય એવી આત્મિક ભાવના ધારણ કરવી. જ્યાં સુધી ગૃહસ્થદશા છે ત્યાંસુધી ગૃહસ્થચિત કર્તવ્ય કર્મોને વિવેક અને યતનાપૂર્વક દેશકાલાનુસારે નિર્લેપતાની સાથે કરવો જોઈએ; પણ ગૃહસ્થષે સાધુના ધર્મોની ક્રિયાઓ કરવી એ વ્યવહાર ધર્મ વિરુદ્ધ છે. સાધુઓએ સાધુઓને ઉચિત જે જે કાર્યો કચ્યાં છે તે કરવા જોઈએ પણ ગૃહસ્થનાં કૃત્ય ન કરવાં જોઈએ. એમ ગૃહસ્થ અને સાધુઓએ સ્વસ્વાધિકાર પ્રમાણે કર્મમાં નિકષાયપૂર્વક પ્રવૃત્ત થવા લક્ષ દેવું જોઈએ. જેમ જેમ આત્મજ્ઞાન અને નિકષાયભાવ થતું જાય છે તેમ તેમ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એ ચાર વર્ણ સ્વસ્વકર્માધિકારમાં ઉચ્ચ થતા જાય છે અને તેથી દેશમાં– For Private And Personal Use Only Page #332 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૨ ) શ્રી કર્મચગ ગ્રંથ-સવિવેચન. સામ્રાજ્યમાં-સમાજમાં–મંડળમાં-ધર્મસંઘમાં અને પિતાના આત્મામાં ઉચ્ચતા અને શાંતિ વધતી જાય છે. અને તેનું પરિણામ એ આવે છે કે કર્મવેગમાં આત્માની વિશુદ્ધિથી ઉરચ થએલ જનસમાજ ખરેખર ધાર્મિક કર્મચગના રણક્ષેત્રમાં મહ શત્રુનો પરાજય કરીને કેવળજ્ઞાન અને કેવળદર્શનની પ્રાપ્તિ કરવા સમર્થ થાય છે. કર્મચાગની ઉચ્ચતા અને દિવ્યતામાં વિઘ કરીને તેને અધપાત કરનાર ખરેખર કોઈ માન માયા અને લોભ એ ચાર કષાયે છે. ક્રોધાદિ ચાર કષાયને નાશ કરનાર ખરેખર કર્મયોગક્ષેત્રમાં કર્મયેગી બનવા સમર્થ થાય છે. ક્રોધ માન માયા લેભ ઈર્ષ્યા નિન્દા હૈષ કરકૃષ્ણલેશ્યાદિક પરિણામ અસહનશીલતા અને મમત્વાદિ પરિણામથી ઘેરાયેલે અજ્ઞાની જીવ ખરેખર ઉચ્ચ રાજ્યપદવી ન્યાયપદવી સેનાધિપતિપદવી આદિ મહા પદવીઓને પ્રાપ્ત કરીને વિશ્વ મનુષ્યને દુઃખને હેતુભૂત થાય છે. રાગદ્વેષાદિક પરિણામથી ઘેરાયલે મનુષ્ય વ્યાવહારિક તેમજ ધાર્મિક કર્મગ ક્ષેત્રમાં વિહાર કરતો છતે સ્વપરને અશાંતિ દુઃખ અને કર્મવૃદ્ધિ કરનારમાં નિમિત્તભૂત થાય છે. અએવ વ્યાવહારિક કર્મયોગ સામ્રાજ્યમાં જ્ઞાનપૂર્વક રાગદ્વેષ પરિણતિથી શાંત થએલ મનુષ્યની ઉપયોગિતા જેમ વ્યાજબી જણાય છે તેમ તેના કરતાં ધાર્મિક કર્મગ ક્ષેત્રમાં જ્ઞાની શાંત ઉદાર ગંભીર જિતેન્દ્રિય સાપેક્ષદષ્ટિધારક-એવા ધર્મકર્મવેગીની અનંતગુણી ઉપયોગિતા સિદ્ધ કરે છે. ગૃહસ્થ કર્મયોગીને વ્યાવહારિક તથા ધાર્મિક કાર્યોમાં જ્ઞાની અને શાંત થઈને પ્રવર્તવાની જરૂર છે તેના કરતાં ધર્મકર્મવેગના અધિકારી સાધુને તે અનંતગુણ વિશેષ ઉત્તમ થવાય એવા આત્મજ્ઞાનમાં પરિપકવ બનીને ધર્મ કર્મયોગમાં પ્રવૃત્ત થવાની જરૂર છે. દરરોજ આહારાદિની ક્રિયાઓ કરવી પડે છે. આહારદિની ક્રિયાઓ કર્યા વિના છૂટકે થતું નથી ત્યારે તેમાં પ્રવૃત્તિ કરવી એ તે વ્યાવહારિક દષ્ટિએ આવશ્યક સિદ્ધ કરે છે તેથી તેમાં જેમ જેમ રાગદ્વેષના મન્દ પરિણામે પ્રવર્તવામાં આવે છે તેમ તેમ તેમાં દિવ્ય શાંતરસનો પ્રવાહ અવિચ્છિન્નપણે વહેતે અનુભવમાં આવે છે. જ્ઞાન ભેગપૂર્વક વ્યાવહારિક તથા ધાર્મિક કર્મવેગ આદરણીય છે એમ થવાનું કારણ એ છે કે તેમ કરવાથી કર્મયોગની પ્રત્યેક ક્રિયાઓનું મુખ્ય સાધ્યબિન્દુ સ્વકીયજ્ઞાનદષ્ટિમાં કાયમ રહે છે અને તેથી કદાગ્રહ પક્ષપાત યિાદ મતાંતર અને સંકીગતા વગેરે જે અનેક દોષ પ્રકટીને ક્રિયાકર્મચગમાં પરંપરાએ અશુદ્ધતા વધારીને જનસમાજનો અધઃપાત કરી દે છે તે કદી થતી નથી. જ્ઞાનગપૂર્વક ક્રિયાગમાં પ્રવૃત્ત થવાથી સાધ્યદષ્ટિ અને ઉદારભાવ તથા સાંપ્રત સાનુકૂળ પ્રતિકૂળ સંગોમાં કાર્ય કરવાની અને મગજની સમાનતા રાખવાને ખ્યાલ રહે છે. શાસ્ત્રોથી અવિરુદ્ધપણે ગૃહસ્થને ગૃહસ્થના વ્યાવહારિક તથા ધાર્મિક અધિકાર પ્રમાણે, સાધુઓને સાધુના અધિકાર પ્રમાણે ધાર્મિક કર્તવ્ય કર્મોનું ઉત્સર્ગ માર્ગ અને અપવાદ માર્ગ પ્રમાણે ઉપર્યુક્ત ઉપદેશદિશાલેખન કર્યાબાદ કષાય સંબંધી કથવાનું કે કોઈ માન માયા લેભ અને કામાદિ કષાયને જેમ જેમ મંદ-શાંત કર For Private And Personal Use Only Page #333 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કામ વિકારથી રાગદેષની વૃદ્ધિ થાય છે. ( ૨૩૩ ) વામાં આવે છે અને કર્તવ્યકર્મમાં કષાયની સમતાપૂર્વક વર્તાય છે તેમ તેમ આત્મકલ્યાણમાં આગળ વધાય છે અને અન્ય જીવોને આત્મકલ્યાણમાં પ્રવર્તાવી શકાય છે. ઉપર જેમ લોભ કષાયોનો નાશ કરવાથી આત્માની પરમાત્મતા થાય છે તે સંબંધી જેમ અ૮૫ કથવામાં આવ્યું છે તેમ કામવિકારને માટે અવધવું. શરીરમાં કામના પુદ્ગલે રહે છે તેને પુરુષ સ્ત્રીવેદ અને નપુંસદ તરીકે અવબોધવાં. વીર્યના પુદ્ગલોથી સ્ત્રીવેદ પુરુષવેદ અને નપુંસકવેદપ્રકૃતિપગલસ્કંધ ભિન્ન છે. પુરુષવેદાદિ પુદગલ સ્કંધના ઉદયમાં વીર્યાદિ પુદ્ગલ નિમિત્તરૂપે પરિણમે છે. પુરુષવેદાદિ પ્રકૃતિ સર્વથા ક્ષીણ થતાં વીર્યાદિ પુદ્ગલો કદી પુરુષવેદાદિ પ્રકૃતિને વિકારવાને શકિતમાન્ થતાં નથી. પુરુષવેદાદિ વિકારથી રાગદ્વેષના પરિણામની વૃદ્ધિ થાય છે અને તેથી સંસારમાં પુનઃ પુનઃ પરિભ્રમણ કરવું પડે છે. આત્મજ્ઞાનથી પુરુષવેદવિકારને નષ્ટ કરવાનો વિવેક પ્રગટે છે. પુરુષવેદને નવમા ગુણસ્થાનક સુધી ઉદય હોય છે. પુરુષવેદાદિને નાશ કરવાથી આત્મસમાધિ સુખની પ્રાપ્તિ થાય છે. કામવિકારને જીતવાથી મનના અનેક સંકલ અને વિકલ્પોને નાશ થાય છે અને મનની સ્થિરતા થાય છે. મનની સ્થિરતા થવાથી આત્મામાં સ્થિરતા થાય છે. કામવિકારથી મન વચન અને કાયાની ક્ષીણતા થાય છે. કામવિકારથી અનેક દેને ઉદ્ભવ થાય છે. જ્યાં કામવિકાર છે ત્યાં રાગદ્વેષ સંકલ્પવિકલ્પપ્રચાર છે–એમ અનુભવીને કામવિકારની વૃત્તિને ક્ષય કરવા પ્રયત્ન કરવો જોઈએ. જેમ જેમ કામવિકાર શમે છે તેમ તેમ બ્રહ્મચર્ય ગુણની પુષ્ટિ થાય છે. શબ્દાદિક પંચવિષમાંથી ઈષ્ટનિષ્ણવ જ્યારે ટળી જાય છે ત્યારે બ્રહ્મમાં-આત્મામાં ચરવાને અર્થાત્ રમણતા કરવાને ચેગ્યતા પ્રકટે છે. પંચેંદ્રિયના વિષયમાં સમભાવ પ્રકટવાથી કામવિકારની શાંતિ થાય છે. જેનામાં કામવિકાર પ્રકટે છે તે અનીતિવશ થઈને સહસ્રમુખવિનિપાત પામે છે. જે મનુષ્ય કામવિકારને આધીન થાય છે તે સર્વ પ્રકારની અવિવેકતાને પામે છે. એક રીતિએ કળીએ તો સર્વ પ્રકારની આપત્તિનું મૂળ કામવિકાર છે. દેશની રાજ્યની સમાજની અને આત્માની પાયમાલી કરનાર કામવિકાર છે. કામના આવેશથી આત્માની સ્વતંત્રતાથી વિમુખ થવાય છે અને પુદ્ગલસ્કંધના રૂપ રસ ગંધ સ્પર્શ અને શબ્દપુદ્ગલેની આશાએ ક્ષણિક સુખ અને પરિણામે મહાદુઃખમય પાતંત્ર્ય ભેગવવું પડે છે. જેઓ કામની સત્તાના તાબેદાર થાય છે તેઓ આત્મારામના તાબેદાર રહેતા નથી. કામની સત્તાને તાબેદાર થએલ મનુષ્ય વિશ્વને તાબેદાર બને છે અને તેની આંખની ચોતરફ કાળું વાદળું (એક જાતનું એવું વાદળું) છવાય છે કે જેનાથી તે સત્ય દિશા તરફ ગમન કરવા શકિતમાન થતું નથી. કામવિકારથી કેઈને સત્યસુખ પ્રગટયું નથી અને ભવિષ્યમાં પ્રગટનાર નથી એમ અનુભવજ્ઞાનદષ્ટિએ અનુભવતાં સત્યાનુભવ આવ્યાથી પશ્ચાતુ કામગોમાંથી ચિત્તવૃત્તિ ઉડી જાય છે. તે વિના કદી કામભેગોમાંથી ચિત્તવૃત્તિનું ૩૦ For Private And Personal Use Only Page #334 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ... . - જા જ કમાય જાજ -- -- ( ૨૩૪) શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન. પ્રતિક્રમણ થતું નથી. હડકાયેલા શ્વાન અને હડકાયેલા ગાલના વિષની પરંપરા જેમ પ્રવર્તે છે હડકાયું સ્થાન જેને કરડે છે તેને હડકવા ચાલે છે, અન્યને કરડે છે તો અન્યને હડકવા ચાલે છે એમ હડકાયાની પરંપરા ચાલે છે તદ્દનું કામની વાસના ખરેખર હડકવાની પેઠે મનની સાથે વર્યા કરે છે. મનમાં ઉત્પન્ન થએલ કામનો વિકાર પતે શમે છે ત્યારે તેની પાછળ કામની વાસનાનું મનમાં બીજ મૂકતે જાય છે અને તેની પરંપરા પ્રવત્યાં કરે છે. અતએ કામના એક સંક૯૫માત્રને પણ સ્થાન ન આપવું એ એગ્ય છે. એક વખત જે મનમાં કામનો વિકાર પ્રકટ્યો તો તેની પરંપરા થતાં પશ્ચાત્ તેનો નાશ કરવો મુશ્કેલ થઈ પડે છે. શબ્દ રૂપ રસ ગંધ અને સ્પર્શને ભેગા કરવાની જે ઈરછા તેજ કામવિકાર છે અને તે કામવિકારથી બ્રહ્મચર્ય કે જે વસ્તુતઃ આત્માની શીલ પરિણતિ છે તેની સિદ્ધિ થતી નથી. શારીરિક વીર્યની રક્ષા કરવી એ દ્રવ્યબ્રહ્મચર્ય છે, અને બાહ્ય વિષયોમાં રાગદ્વેષવિના આત્મજ્ઞાનાદિ ગુણેમાં રમણતા કરવી તે ભાવ બ્રહ્મચર્ય છે. સમ્યજ્ઞાનપૂર્વક આત્માના જ્ઞાનાદિ ગુણોમાં રમણતા કરતાં જ્યારે સહજ ખુમારી પ્રકટે છે ત્યારે કામગની તુચ્છતા અને ક્ષણિકતાને ખરેખર ખ્યાલ આવે છે. બ્રહ્મચર્યના ગુણેનો અનુભવ આવ્યા વિના બ્રહ્મચર્યની કિંમત આંકી શકાતી નથી અને બ્રહ્મચર્યની મહત્તા અવબોધ્યા વિના કામભેગથી નિવૃત્ત થવાતું નથી. કામગની વાસનાએનો સ્વામાં પણ ચિતાર ખડે ન થાય એવી દશા થયા વિના આત્મસમાધિસુખને રવાદ વેદાતો નથી. કામ ત્યાંસુધી મન પર સત્તા ચલાવી શકે છે કે જ્યાં સુધી કામની અસારતાને અનુભવ અને ઇન્દ્રિયાતીત સુખને અનુભવ થયો નથી. કામના વિકારોને જીત્યાવિના પુરુષાર્થ ગણી શકાતા નથી અને પુરુષાર્થ વિના પુરુષત્વ કયાંથી હોઈ શકે તે વિચારવા જેવું છે. આકાશમાં ચડી શકાય અને અનેક પ્રકારની વિદ્યાઓનો અભ્યાસ કરી શકાય પરંતુ કામના વિકારે પર જ્ય મેળવવો એ સર્વ કરતાં દુષ્કર કાર્ય છે. જેણે આત્મજ્ઞાન સંપ્રાપ્ત કર્યું છે તે કામના વિકલ્પસંકલ્પોને નાશ કરવા સમર્થ થાય છે. આત્મજ્ઞાની કામના વિચારોને દબાવવાના ઉપાયો જાણી શકે છે. નિકાચિત પ્રારબ્ધ કર્મ કે જે અવશ્યમેવ જોગવ્યા વિના છૂટકે થતો નથી તેવું કર્મ ઉદયમાં આવે છે ત્યારે તે આત્મજ્ઞાની સમભાવે તે કર્મને ભેગવે છે તેથી તે કર્મની નિર્જરા કરે છે અને સમભાવવડે આત્મા ભાવી નવીન કર્મ ગ્રહો નથી. કામવિષયનિકાચિત ભેગાવલિ કર્મ કયા જીવને છે અને ક્યા જીવને નથી, કયા જીવને કયારે તે ઉદયમાં આવવાનું છે તેની ખબર અતિશયજ્ઞાનીઓને હોઈ શકે. કામવૈષયિકનિકાચિત ભેગાવલી કર્મ તે આત્મજ્ઞાનીને અવશ્ય જોગવવું પડે છે. કામવૈષયિક નિકાચિતકર્મનો ઉદય એ બળવાન હોય છે કે આત્માની ઉપયોગધારાને અવળી કરી નાંખે છે. જેવી રીતે મહાનદીમાં રેલ આવે છે ત્યારે તે ગામડાં તટ પર રહેલાં વૃક્ષેને ખેંચી લઈ જાય છે તદ્રત નિકાચિત ભેગાવલીકર્મની રેલ પણ એવી બળવતી For Private And Personal Use Only Page #335 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રણ વેદનું સ્વરૂપ. ( ૨૩૫ ) આત્માની શક્તિને મરોડી નાખે છે. આત્મજ્ઞાની ખરેખર નિકાચિત ભેગાવલીકર્મના ઉદયમાં જરા નીચે પડીને પાછા ઊંચા થાય છે અને આત્મજ્ઞાનના બળવડે નિકાચિત કામકમેન અર્થાત્ પુરુષવેદાદિને નાશ કરવા સમર્થ થાય છે. નદીમાં પાન ઊગે છે તે જ્યારે રેલ આવે છે ત્યારે નીચા નમી જાય છે અને રેલ ઉતરતાં પાછાં ટટાર થાય છે તદ્ધત્ આત્મજ્ઞાની નિકાચિત પુરુષવેદાદિના સમ્રવેગના સામો થાય છે, પણ તેમાં તેની શક્તિ જ્યારે ચાલતી નથી ત્યારે તે વખતે નીચે પડી જાય છે, અને પાછા પુરુષવેદાદિને વેગ નરમ પડતાં પુરુષવેદાદિ પરિણતિપર પિતે ચડી બેસે છે અને તેને સામને કરે છે. અનેક આત્મજ્ઞાનિયોને આ પ્રમાણે નિકાચિત પુરુષવેદાદિ કર્મથી બને છે અને તે તે કર્મભેગને ભેગવી નિર્જરા કરી ઉચ્ચગુણસ્થાનશ્રેણિપર આરોહે છે તેમાં કિંચિત્ પણ આશ્ચર્ય નથી. આત્મજ્ઞાની પુરુષવેદાદિને અંતરના ઉપયોગ વડે જીતે છે. અજ્ઞાનીઓ “ન મળે નારી ત્યારે બાવો બ્રહ્મચારી ” પેઠે વર્તે છે અને હું બ્રહ્મચારી છું, મારા જેવા અન્ય કોઈ બ્રહ્મચારી નથી આવી અહંવૃત્તિને ધારણ કરે છે તેમજ અન્ય જીવને નિન્દીને કર્મથી ભારે થાય છે એટલું જ નહિ પરંતુ તે આજુબાજુના કામના નિમિત્ત હેતુઓ મળતાં તેમાં ફસાઈને નીચા પડે છે. તેઓ ભાવબ્રહ્મચર્ય તથા દ્રવ્યબ્રહ્મચર્ય બન્નેથી પણ પરામુખ રહે છે. દ્રવ્યયબ્રહ્મચર્યમાં વીર્યની રક્ષા કરવાની હોય છે. સ્વમદ્વારા વીર્યપાત થતાં દ્રવ્યબ્રહ્મચર્યની હાનિ થાય છે. દ્રવ્યબ્રહ્મચર્યને યથાયોગ્ય રીતે ધારણ કરતાં શારીરિક અને માનસિક બળની રક્ષા થાય છે. કામના વેગને ખાળવામાં આવે છે ત્યારે દ્રવ્યબ્રહ્મચર્યનું પાલન થાય છે. સાથે રહે છે, જાણt gવવા મેદુવાસ વે મને દર ગુરૂ અને એ પાક્ષિસૂત્રમાં કથેલી ગાથાના અનુસાર મૈથુનવૃત્તિ ટળે છે ત્યારે મૈથુનવિરતિ અર્થાતુ ખરેખરા બ્રહ્મચર્યની સિદ્ધિ થએલી અવબોધવી. પુરુષવેદરૂપ કામવૃત્તિને ક્ષોપશમ થાય છે તે સદાકાળ એક સરખે રહેતો નથી; કારણ સામગ્રી પામીને પુરુષવેદાદિને ઉદય થાય છે અને બ્રહ્મચર્ય પરિણામમાં મલિનતા આવે છે. પુરુષવેદાદિનો ઉપશમ થાય છે તો તે અંતર્મુહૂર્તપર્યંત રહે છે. પુરુષવેદ નપુંસકવેદ અને સ્ત્રીવેદનો સર્વથા ક્ષય થતાં ક્ષાયિકભાવ થાય છે અને તેનો સર્વથા ક્ષાયિકભાવ થતાં પ કદી પુરુષવેદાદિ પરિણતિને ઉદય થતું નથી–એમ જેનગુણસ્થાનક દષ્ટિએ કથાય છે. નવમા ગુણસ્થાનક પર્યત પુરુષવેદાદિને ઉદય છે તેથી તે કર્મથી વિરહિત તે ત્યાંસુધી કથી શકાય નહિ, પરંતુ વિશેષ એટલું છે કે-મુખ્યતાએ પુરુષવેદાદિની પ્રકૃતિને ક્ષયોપશમ કરીને દ્રવ્ય અને ભાવથી બ્રહ્મચર્યની આરાધના કરી શકાય છે. પુરુષવેદાદિના ક્ષપશમની સંસારમાં સર્વ જીવોમાં તરતમતા હોય છે તેથી તેનું વૈચિત્ર્ય સ્વાનુભવદુષ્ટિએ અવલોકાય છે. કેઈને પુરુષવેદને ક્ષપશમ મન્દ થયે હોય છે તો કોઈને ઉગ્ર થયે હોય છે. આત્મજ્ઞાન અને વૈરાગ્યબળવડે પુરુષવેદના ક્ષપશમમાં આગળ વધી શકાય છે. પુરુષવેદન For Private And Personal Use Only Page #336 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૬ ) શ્રી કર્મળ ગ્રંથ-સવિવેચન. ઉદય બળવાન હોય છે તો તેને ક્ષય અને ઉપશમ કરતાં વાર લાગે છે. અમુક વર્ષપર્યંત કેઈને પુરુષવેદનો ઉદયજ પ્રાપ્ત ન થયું હોય અને આત્મપ્રદેશમાં રહેલાં પુરુષવેદાદિનાં દલિકે ઉદયગત ન થયાં હોય ત્યાંસુધી અમુકજીવ એમ જાણે છે કે દ્રવ્યબ્રહ્મચર્ય પાળવું સહેલ છે પરંતુ જ્યારે પુરુષ અને સ્ત્રીવેદના દલિકો ઉદયમાં આવે છે અને નિમિત્ત કારણે પણ તેવાં મળે છે ત્યારે તે સમયે કેટલાક જી પિતાની શક્તિને ઈ દે છે અને કેટલાક કામની પરિણતિ સાથે યુદ્ધ કરે છે. અજ્ઞાનીજી તો કામના તીવોદયના સપાટે નીચા નમી જાય છે. આત્મજ્ઞાનીઓને કદાપિ કામની સાથે યુદ્ધ કરતાં પોતાનું જોર ચાલતું નથી ત્યારે તેઓ અંતરથી ન્યારા તથા ઉદાસ રહીને કામગોને ભોગવે છે. પરંતુ તેઓ અંતરમાં પશ્ચાત્તાપ કરે છે અને પુનઃ કામનું જોર નરમ થતાં તેઓ બ્રહ્મચર્યની ક્ષપશમભાવે ઉપાસના કરે છે. જેમ જેમ પુરુષવેદને ક્ષયોપશમ થાય છે તેમ તેમ તે તે ભાવે બ્રહ્મચર્યની વિશુદ્ધિ થતી જાય છે. આ કાળમાં ભારતવર્ષમાં જૈનજ્ઞાનદૃષ્ટિએ કામને સર્વથા ક્ષાયિકભાવ થતો નથી તેથી આ કાલમાં પુરુષવેદાદિકામના પશમની મુખ્યતા ગણાય છે. વેદાંતાદિ દષ્ટિએ આ કાલમાં કામને સર્વથા નાશ કરી શકાય છે–એમ અવબોધાય છે. પુરુષવેદાદિ કામ પરિણતિને ક્ષય પશમ કદી રહે છે અને કદી રહેતો નથી તે કદી આવે છે અને કદી જાય છે તેથી કામનો દયિકભાવ થતાં દ્રવ્યબ્રહ્મચર્યથી વિમુખ થવાય છે. વ્યવહારથી દ્રવ્યબ્રહ્મચર્યને પશમભાવે આદરી શકાય છે અને તેમાં દયિક પરિણતિગે અતિચારાદિ દોષ લાગે છે તે દોષને કામની ક્ષયોપશમભાવનાના બળવડે પુનઃ ટાળીને વ્યવહારથી બ્રહ્મચર્યને રક્ષી શકાય છે. નિશ્ચયથી કામ પરિણતિને ઇંધી આત્માની સમભાવરૂપ બ્રહ્મચર્ય વા આત્મામાં રમણતા કરવારૂપ બ્રહ્મચર્ય પરિણતિને ધારણ કરી શકાય છે આત્મજ્ઞાન-ગર્ભિત વૈરાગ્ય મેળવી આત્મજ્ઞાનના ગ્રંથ અને આત્મજ્ઞાની મુનિવરોના અવલંબનવડે કામના ક્ષયોપશમના સંસ્કારોમાં વૃદ્ધિ કરી શકાય છે. કામની પરિણતિને જેનામાં ઉદય ન થાય એવો તે આ વિશ્વમાં કઈ મનુષ્ય છે જ નહીં. નવમાં ગુણસ્થાનક પર્યત પુરુષવેદાદિરૂપ કામ રહ્યો છે. પ્રદેશદયથી અને વિપાકેદયથી પુરુષવેદાદિ ભગવ્યા વિના છૂટકો થતો નથી. પુરુષવેદાદિરૂપ કામને ક્ષપશમ કરવામાં આવે છે તેથી જે જે અંશે કામને જે જે કાલે પરાજ્ય થાય છે તે તે અંશે તે તે કાલે મનુષ્ય તરતમયેગે બ્રહ્મચર્ય પાળી શકે છે. દ્રવ્યબ્રહ્મચર્યને મુખ્યદેશ ખરેખર વીર્યની સંરક્ષા કરવાનું હોય છે. કેઈ પણ રીતે વીર્યને નાશ ન થવા દેવો અને તેનું પાલન કરવું કે જેથી અનેક પ્રકારના માનસિક વાચિક અને કાયિક બળથી સંરક્ષા થાય. આ ઉદેશપૂર્વક દ્રવ્યબ્રહ્મચર્યનું ફળ ત્યારે પ્રાપ્ત થાય છે કે જ્યારે આત્મજ્ઞાનપ્રાપ્તિપૂર્વક આત્મગુણોમાં સ્થિરતા-સમાધિ કરવામાં કાયિક વીર્યની સાહાય મળે છે. કેટલાક જ દ્રવ્યબ્રહ્મચર્યથી વીર્યની રક્ષા કરીને તેને ઉપગ ખરેખર અધર્મે યુદ્ધો કલેશ ઝઘડા મારામારી For Private And Personal Use Only Page #337 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શારીરિક વીર્યનું સંરક્ષણ કરવું. ( ૨૩૭ ). અશાન્તિ અને અપ્રશસ્ત રાગાદિની વૃદ્ધિ થવામાં કરે છે તેનું પરિણામ અંતે એ આવે છે કે તેથી સ્વપરની આમન્નતિમાં તે બળનો ઉપયોગ કરીને ભવની પરંપરામાં વૃદ્ધિ કરી શકાય છે. દ્રવ્યબ્રહ્મચર્યને બળદ ઘોડા વગેરે પાળી શકે છે. સંસારમાં દ્રવ્યબ્રહ્મચર્યની તે વ્યવહારથી અમુકાશે પ્રાપ્તિ થાય છે પરંતુ કામની પરિણતિ જીતવાપૂર્વક આત્મગુણ રમણતા-સ્થિરતા સમાધિરૂપ ભાવબ્રહ્મચર્યની પ્રાપ્તિ થવી એ મહાદુર્લભ છે. દ્રવ્યબ્રહ્મચર્યથી ભાવબ્રહ્મચર્ય અનંતગુણ ઉત્તમ છે. આત્મજ્ઞાની દ્રવ્ય અને ભાવથી બ્રહ્મચર્ય ધારણ કરવા શકિતમાન થાય છે. આ સંસારમાં કામના દાસ બનીને જ રહે છે. કામકષાયને જીતતાં ક્રોધાદિક ચાર કષાયોને જીતી શકાય છે. કામ કષાયના ઉદયે ક્રોધાદિક ચાર કષાયોને પણ ઉદય થાય છે. ખરેખર કેટલાક જ કામ કષાયના આધીન થઈને ગૃહસ્થાવાસમાં પડી રહે છે. કામના ઉદયે કામી જીવ દ્રવ્યચક્ષુ અને ભાવચક્ષુથી જાણે રહિત થઈને આંધળે બન્યું હોય તે થઈ જાય છે. સંસારનું મૂળ ખરેખર એક અપેક્ષાએ વિચારીએ તે કામ છે. જે રૂપ અને સ્પર્શ એ બેમાં સુખબુદ્ધિ ધારણ કરે છે તેથી કામના ઉદયને તેઓ વધારે છે. શબ્દ રસ રૂપ ગંધ અને સ્પર્શમાં વાસ્તવિક દષ્ટિએ અવલેકતાં દુઃખ રહ્યું છે તેને જે મનુષ્ય વિચાર કરે છે તે કામના ઉદયને નિષ્ફળ કરવા સમર્થ થાય છે કામના વિકલ્પસંકલ્પથી મનુષ્ય ચારે તરફથી અનર્થોના પાસમાં ફસાય છે અને પશ્ચાત્ તે લીંટમાં જેમ માંખી સપડાય છે તેમ અન્યોના તાબે થઈને પરતંત્રતાપૂર્વક અનેક દુખોને આ ભવમાં હેરી લે છે; પરભવમાં પશ્ચાત્ શું બનશે તે તો જ્ઞાનીઓ જાણે આત્માના વાસ્તવિક ચારિત્રમાં મહાવિધ્ર નાંખનાર કામ પરિણતિ છે. કામની પરિણતિને જીતવામાં આત્મજ્ઞાનની મહત્તા છે. કામના વિચારને તાબે થવું એ યમને તાબે થવા બરોબર છે. કામના વિકલ્પસંકલ્પને મનમાં જરા અવકાશ આપતાં મનની સમાધિને લેપ થાય છે; અએવ આત્મજ્ઞાનીઓએ ભાવબ્રહ્મચર્યની પ્રાપ્તિ કરવામાં કામને અંશ માત્ર પણ વિચાર પોતાના મનમાં પ્રકટ ન થાય એ ઉપગ રાખવો જોઈએ. શારીરિક વીર્યનું રક્ષણ કરવાથી ધાર્મિક યુગ અને વ્યાવહારિક ક્રિયાગની આરાધનામાં અનેક વિક્ષેપને છેદી શકાય છે. નિયમિત ભેજન હવા તથા આરોગ્યતાના નિયમો અને શારીરિક વ્યાયામથી વીર્યની રક્ષા કરવાની ખાસ જરૂર છે. શારીરિક વીર્યની રક્ષા કરવાથી ધર્મગમાં પ્રવેશ કરી શકાય છે. શારીરિક વીર્યની રક્ષાર્થે ગૃહસ્થ માટે બ્રહ્મચર્યરક્ષક ગુરુકુલે સ્થાપવાની જરૂર છે. ત્યાગીઓએ નિયમિત ખાનપાનથી શારીરિક વીર્યની રક્ષાપૂર્વક આત્મિકજ્ઞાનાદિ શક્તિ ખીલવવા પ્રયત્ન કરવો જોઈએ. કામની ઈરછાઓને દબાવ્યા સિવાય શારીરિક વીર્યની રક્ષા થઈ શકતી નથી, કામવૃત્તિના જોશને દબાવ્યાથી શારીરિક વીર્યની રક્ષાપૂર્વક આરોગ્યતાની અભિવૃદ્ધિ કરી શકાય છે. જ્યારે રૂપ રસ શબ્દ સ્પર્શમાંથી સુખબુદ્ધિ અને ઈષ્ટબુદ્ધિની વાસના ટળે છે ત્યારે રૂપ શબ્દ વગેરેના પ્રસંગમાં આવતાં For Private And Personal Use Only Page #338 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩૮ ) શ્રી કર્મથોગ ગ્રંથ-સવિવેચન. *****૧૫ માનસિક વિકાર પ્રકટ નથી. સ્ત્રીઓ ખરેખર પુરુષના રૂપને દેખી કામવૃત્તિને ઉદીરે છે અને પુરુષ ખરેખર સ્ત્રીઓના રૂપને દેખી કામવૃત્તિને ઉદીરે છે. સ્ત્રીઓ અને પુરુષોના રૂપમાં વસ્તુતઃ કશે સાર નથી એ વિવેક કરવાથી સ્ત્રીઓ અને પુરુષો કામવૃત્તિના ઉછાળાને દબાવીને બ્રહ્મચર્યનું રક્ષણ કરવા સમર્થ થાય છે. વસ્તુતઃ રૂપ ગમે તેવું સુંદર મનાયું હોય તે પણ તેમાં સુખ નથી કારણ કે જેના શરીરમાં સુંદર દેખાય છે તે મનુ પણ વાસ્તવિક સુખને પ્રાપ્ત કરી શકતા નથી અને તેઓ ઉલટા અન્યની પાસેથી સુખની આશા રાખે છે. રૂપ રસ ગંધ સ્પર્શ અને શબ્દમાં સુખની વૃત્તિ બંધાય છે ત્યારે તેમાં સુખની વાસના જાગ્રતું થાય છે. કોઈને કૃષ્ણ રૂપ ગમે છે અને કેઈને રક્ત રૂપ ગમે છે; તથા કેઈને વેતરૂપ ગમે છે; પણ એક સરખું રૂપ વા એકસરખો સ્પર્શ વા રસ વા શબ્દ ગંધ કેઈને ગમતું નથી. તેથી વસ્તુતઃ એમ સિદ્ધ થાય છે કે ભૌતિક પદા માં જે જે રૂપાદિક રહેલા છે તે નિત્ય સુખ અર્પવાને શક્તિમાન્ થતા નથી. ઘણી વખત એવું બને છે કે આપણી મનની કલ્પનાથી સ્વયં ઠગાવાને વખત પ્રાપ્ત થાય છે. જે રૂ૫ રસ અને ગંધાદિમાં રુચિ થાય છે તેજ રૂપ-રસ-ગંધ અને સ્પર્શમાં અમુક વખત પશ્ચાત્ રુચિ થતી નથી પરંતુ ઉલટી અરુચિ થાય છે. જો તે રૂપ રસાદિક સદાને માટે સુખના હેતુઓ હોત તો પશ્ચાત્ તે દુઃખના હેતુઓ થાત નહિ; પણ તેઓ પશ્ચાત્ દુઃખના હેતુઓ થાય છે. બાહ્ય રૂપ રસ ગંધ સ્પર્શ અને શબ્દ વિષયમાં શાતા અને અશાતાની માન્યતાને જ્યારે ત્યાગ થાય છે અને તે તે વિષયમાં સમભાવ જ્યારે પ્રગટે છે ત્યારે આત્માના સ્વભાવમાં સુખભાવ પ્રકટે છે; તેથી બાદ્યવિષયેના સંબંધમાં રહેતાં છતાં નિલેપ રહેવાની શકિત પ્રકટે છે. તેથી પરિણામ એ આવે છે કે કામભોગની ઈરછાઓને વિરામ થવાથી શારીરિક વીર્યનું પણ સ્વયમેવ સંરક્ષણ થાય છે. કામની વાસનાઓને ક્ષય કરે હોય તે આત્મજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક શબ્દાદિક વિષયમાં સમભાવ પ્રકટે એવો અભ્યાસ સેવા જોઈએ અને રાજયોગપૂર્વક કામની વાસનાઓ ટળી જાય એ આત્મજ્ઞાનમાર્ગ પ્રાપ્ત કરવો જોઈએ. જ્યાં કામ ત્યાં રામ નથી અને જ્યાં રામ ત્યાં કામ નથી. મિથુનકામની વાસનાઓથી સમગ્ર વિશ્વમાં અનેક પ્રકારના અસહ્ય અનર્થો થયા કરે છે. કામની વાસનાઓથી મનની ચંચલતા વિશેષ વિશેષ પ્રકારે પ્રકટે છે અને આત્માની સત્યશાંતિથી સહસ્ત્ર જન દૂર રહેવું પડે છે. કામની ઈચ્છાઆના અધીન રહેવાથી પરતંત્રતા શેક વિયેગ રોગ આધિ વ્યાધિ અને કલેશાદિની પ્રાપ્તિ થાય છે. જે જે અંશે કામગેરછાના સંકલ્પ વિકલ્પથી વિરતિ પ્રાપ્ત થાય છે તે તે અંશે આત્માની શાંતિને સહજાનુભવ આવે છે. કામોની ઈચ્છાઓને હઠાવવી જ જોઈએ એ જ્યારે મનમાં દઢ નિશ્ચય થાય છે ત્યારે કામને પરાભવ કરી શકાય છે. જ્યારે સ્વમાં પણ કદાપિ કામગનું ચિત્ર ખડું ન થાય અને આત્મસ્વભાવરમણતાનું ચિત્ર ખડું થાય ત્યારે અવબોધવું કે બ્રહ્મચર્યની વાસ્તવિક દિશા તરફ પ્રતિગમન કરાયું છે. કામ For Private And Personal Use Only Page #339 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 5 બ્રહ્મચર્યનું સંરક્ષણ પ્રેમ થાય? ( ૨૩૯ ) ભાગની નિંદા કરવા માત્રથી વા અન્ય મૈથુનકામીએની નિંદા કરવા માત્રથી કામને જીતી શકાતા નથી. વસ્તુતઃ કામને જીતવા હોય તેા કામના સ‘કલ્પવિકલ્પે કેવી રીતે, ક્યાંથી, કયા કારણે કેવા સંયોગામાં કેવી ક્ષણિક સુખની બુદ્ધિથી ઉઠે છે અને તેનું શું પરિણામ આવી શકશે તેના વિવેકપુરઃસર વિચાર કરીને સત્ય સુખને માર્ગ અવલબવા જોઇએ. કામને જીતવાને માટે આંતરિકેચ્છાઓના પ્રાકટ્ય પ્રતિ અત્યંત લક્ષ્ય આપવું જોઇએ. કામની ઈચ્છાઓના પરિણામથી કનો બંધ થાય છે અને કામની ઈચ્છાએ ન પ્રકટે ત્યાં એવા ઉપયાગ ધારવાથી આત્મધર્મ પ્રકટે છે એવું આંતરિક ધરહસ્ય અવમેધવુ જોઇએ. કામમાં પરિણમતા વીય ને રોધ કરવા હોય તે ખરેખર તેના સામી પ્રખળ જુસ્સાથી બ્રહ્મચર્યની ભાવના ભાવવી જોઇએ. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ એ અષ્ટાંગયોગની સિદ્ધિમાં આગળ પડતા ભાગ લેવા હોય તેા કામની ઈચ્છાને સમાવવી જોઇએ. વિશેષ શું કહેવું ? કહેવાના સંક્ષેપમાં સાર એ છે કે-કામની વાસનાએને જેમ બને તેમ જય કરવા પ્રયત્નશીલ થવું; પણ વિશેષતઃ સૂચના કરવાની એ છે કે કામની વાસનાઓને જીતતાં અવૃત્તિ-અન્યાની નિંદા અને ઇર્ષ્યા વગેરે દોષો ન સેવવાં જોઇએ. કદાપિ એ દ્વેષ! સેવાયાં તે સમજવું કે બ્રહ્મચર્ય એ નામ માત્ર રહેશે. કેાઈની નિન્દા કરવાથી વસ્તુતઃ બ્રહ્મચર્ય જે પ્રાપ્ત થાય છે તે કદિ પ્રાપ્ત થઈ શકતું નથી. કામને જીતવા હાય તેા આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરવી જોઇએ. જડવાદીઓ કામની ઇચ્છાઓના તાબે થાય છે અને આત્મવાદીએ કામની ઇચ્છાઓને જીતી સમભાવે આત્મધર્મ રમણતારૂપ બ્રહ્મચને પાળી શકે છે. ગૃહસ્થો ગૃહસ્થ ધર્મના અધિકાર પ્રમાણે સ્વદ્યારાસ તાષ અને પરસ્ત્રીમૈથુનને ત્યાગ કરીને દેશતઃ વિરામ પામી બ્રહ્મચર્યનું પાલન કરી શકે છે. અવિરતિસમ્યગ્દષ્ટિગૃહસ્થ દેશવિરતિ બ્રહ્મચર્યની ભાવના ધારે છે પરંતુ તેએ કના ઉદ્દયથી દેશવિરતિ બ્રહ્મચર્ય ની ઇચ્છાપૂર્વક દેશવિરતિ બ્રહ્મચર્યને પાળવા સમર્થ થતા નથી. ત્યાગી સાધુએ કામના રોધ કરીને સર્વથા બ્રહ્મચર્યને પાળવા સમર્થ થાય છે. અતિચારાદ્વિ દોષા લાગે છે તેનું પ્રાયશ્ચિત્ત અંગીકાર કરીને બ્રહ્મચર્ય વ્રતની આરાધનામાં પ્રવૃત્ત થાય છે. આ કાળમાં જૈનષ્ટિએ સાધુઓને અકુલ અને કુશીલ નિગ્રંથપણું છે તેથી તેવી સ્થિતિ પ્રમાણે વને સંજવલનના કષાયે! જીતવા પ્રયત્ન કરી શકે છે. આ કાળમાં સાધુઓને સરાગ સંયમ કથ્યુ છે. તેથી આ કાળમાં વીતરાગ સંયમની પ્રાપ્તિ થઈ શકે નહિ. વેદાન્તદૃષ્ટિએ સર્વથા કામ જીતાય છે અને પૂર્ણ આત્મસંયમની પ્રાપ્તિ થઈ શકે છે–એમ પ્રતિપાદ્યું છે. સાધુએ પોતાના અધિકાર પ્રમાણે રાગદ્વેષને રુંધવાપૂર્વક પોતાના સાધુધમ ચેાગ્ય ઉત્સર્ગ અને અપવાદમા પ્રતિપાદિત ધર્મ ક યાગમાં પ્રવૃત્ત થઇ શકે છે. આ કાળમાં અવિરતિ સમ્યગ્દષ્ટિ ગૃહસ્થો પેાતાના અધિકાર પ્રમાણે અનંતાનુબંધી કષાયે જીતવાપૂર્વક અને અનંતાનુબંધી કષાયેની અભાવતાની અપેક્ષાએ નિઃકષાયતાપૂર્વક For Private And Personal Use Only Page #340 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૦ ) શ્રી કમ યાગ ગ્રંથ-સવિવેચન. BR વ્યાવહારિક અને ધાર્મિક કર્મયોગમાં પ્રવૃત્તિ કરી શકે છે. કથવાના સારાંશ એ છે કે અવિરતિસમ્યગ્દૃષ્ટિ ગૃહસ્થાને અનંતાનુબંધી કષાયના ઉપશમાદિભાવપૂર્વક ધાર્મિક કાર્યોમાં પ્રવૃત્તિ કરવાની છે; તેમજ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને ક્ષુદ્રવર્ણ વિભાગને ગુણકર્માનુસારે વ્યાવહારિક આવશ્યક કૃત્યોમાં પ્રવૃત્તિ કરવાની હોય છે. દેશિવરતિ ગૃહસ્થાએ અપ્રત્યાખ્યાની કષાયાના ઉપશમાદિ ભાવપૂર્વક અને પ્રત્યાખ્યાની કષાયાને નાશ કરવાની ઈચ્છાપૂર્વક ધાર્મિકકાર્યાંની અને વ્યાવહારિક કાર્યાંની ફરજ અદા કરવા સદા તે તે કષાયાની ઉપશમાદિની અપેક્ષાએ નિઃકષાયભાવે કર્મ યાગી ( કાર્ય યાગી—ક્રિયાયેગી ) બનવું જોઇએ; ઉપર કથેલા જે જે ગુણસ્થાનકને ધારણ કરનારા હોય તેઓએ વ્યાવહારિક અને ધાર્મિક કૃત્યોની આવશ્યક ફરજોમાં સદા પ્રવૃત્ત રહેવુ જોઇએ. જે જે મનુષ્ય પોતે જે જે સ્થિતિમાં છે ત્યાં તે સ્વસ્થિતિ પ્રમાણે સ્વાધિકારે આવશ્યક વ્યાવહારિક અને ધાર્મિક કૃત્યોની ફરજ અદા કરતા રહે છે તેથી તે નિ:કષાય ભાવ પ્રાપ્ત કરવાને સમર્થ થાય છે. ગૃહસ્થા અને સાધુએ સ્વધર્મને પેાતાની ફરજ માનીને અદા કરે છે તે તેથી તે અંતરથી નિર્લેપ રહેવા કિતમાન થાય છે. પાતપાતાના વ્યાવહારિક ધર્માંકમાગમાં પ્રવૃત્ત રહેનારા ગૃહસ્થા અને સાધુએ નિઃકષાય ભાવની કસોટીએ ચઢીને સુવર્ણની પેઠે નિલ રહી શકે છે; જેમ ગૃહસ્થાને અને ત્યાગીઓને ક્રોધ માન માયા લાભ કામ નિંદા અને ઇર્ષ્યાદિના ઉપશમ થતા જાય છે તેમ તેમ તેઓ વ્યાવહારિક ધર્મકર્મયોગમાં આદર્શ પુરૂષ થતા જાય છે; તેથીજ નિઃકષાયતાપૂર્વક સર્વકાર્યાંને તટસ્થ ભાવે સાક્ષીપૂર્વક એક ફરજ માનીને કરવામાં આવ્યાથી તેને ઉચ્ચપદ પ્રાપ્ત થાય છે. ચારે વર્ણના મનુષ્ય ધર્મયાગ અને સ્વસ્વ ગૃહસ્થસ્થિતિવ્યાવહારિક કૃત્યોને સેવનારા હાય છે-તેમાં તેને કદાપિ છૂટકા થવાના નથી. પરંતુ તેમાં કથ્ય સારાંશ એ છે કે-રજોગુણ અને તમેગુણુ વિના અર્થાત્ તે તે સ્થિતિના નિઃકષાય ભાવપૂર્વક તેમાં તે પ્રવૃત્ત રહે તે ઉપરની સ્થિતિ પ્રાપ્ત કરી શકે અને મોક્ષમાર્ગની આરાધના થઇ શકે. દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ પ્રમાણે ગૃહસ્થોમાં અને ત્યાગીઓમાં ધર્મકર્મની સુધારણાવડે સ્વસ્વાધિકારે આવશ્યક કર્મયોગની પ્રવૃત્તિ થયાં કરે છે; અને સર્વજ્ઞાનીએ કે જે ભૂતકાળમાં થયા, વર્તમાનકાળમાં થાય છે અને ભવિષ્યકાળમાં થશે. તેને એક સાધ્ય-લક્ષ્યમિંદુની અપેક્ષાએ એક સરખા ઉદ્દેશ હોવાથી આગમાવિરુદ્ધપણે એક સરખી કર્મયોગની વ્યવસ્થા તેઓની ગણાય છે અને તેમાં જ્ઞાનીઓની આજ્ઞાજ છે. કષાયના અભાવપૂર્વક આન્તરવિશુદ્ધિ જેમ જેમ વધતી જાય છે અને આત્મસાક્ષીએ તટસ્થ ભાવની જેમ જેમ વૃદ્ધિ થાય છે તેમ તેમ કાર્યની પ્રવૃત્તિમાં નિલે પપણું વધતુ જાય છે; આંતરનિલે પતાપૂર્વક કાર્યો કરવાથી વ્યવહારમાં વિજયી થવાય છે અને તેથી પિરણામ એ આવે છે કે પેાતાના આદર્શ જીવનની અસર વિશ્વ પર થતાં વિશ્વના મનુષ્ય નિલે પભાવે ક યાગમાં પ્રવૃત્તિ કરે છે તથા તેથી For Private And Personal Use Only Page #341 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગૃહસ્થ કરતાં સાધુ દશા ઉન્નત છે. ( ૨૪૧ ). સર્વ પ્રકારના ધર્મોનું રક્ષણ થાય છે. નિકષાય પરિણામ જેમ જેમ વધતું જાય છે તેમ તેમ આવશ્યક કાર્યોમાં વિજય સંપ્રાપ્ત થાય છે અને ઉપરના ગુણસ્થાનક પર આરેહણ થવાય છે. પ્રત્યેક કર્મચાગીએ યાદ રાખવું કે હું જે કરું છું તે મારી ફરજ છે. બાહ્યકાર્યોમાં મારું તારું કર્યા વિના અધિકાર પ્રાપ્ત થએલ કાર્યોને મારે કરવાં જ જોઈએ. કાર્ય કરવાં એ અધિકાર પ્રમાણે પિતાની ફરજ છે એમ માનીને અંતરથી ન્યારા રહી કાર્ય કરવાની જરૂર છે. રાજા પોતાના અધિકાર પ્રમાણે રાજ્યકાની ફરજને અદા કરે તો તે ગ્ય છે. શ્રી મહાવીર પ્રભુની પાટે બેસનાર એક આચાર્ય પોતાની ફરજ પ્રમાણે જે જે કાર્યો કરે તે એગ્ય જ છે અને તે તે કાર્યો તે કરે તેમાં પોતાની ફરજને અદા કરે છે અને જે ફરજને યદિ વિમરે તે આચાર્યપદથી ભ્રષ્ટ થાય છે. અએવ આચાર્યો પિતાની ફરજ અદા કરવી અથવા પિતાની ફરજ પ્રમાણે ન વર્તવાની રુચિ હોય તો તે પદ અન્યને સેંપી તેનાથી નિવૃત્ત થવું. જે જે અધિકાર પ્રમાણે જે જે કાર્યોની ફરજ અદા કરવામાં કષાયો આવીને ઉભા રહે તે તેના સ્વામું યુદ્ધ કરીને કષાયોનો પરાજય કર જોઈએ. પરન્તુ કર્તવ્યભ્રષ્ટ થવાથી એકદમ મુકિતપદની પ્રાપ્તિ થઈ શકતી નથી. સ્વાધિકાર સ્વસ્વકાર્યોની ફરજથી ભ્રષ્ટ થએલ મનુષ્ય સ્વયં ભ્રષ્ટ બને છે, એટલું જ નહિ પરંતુ તે પોતાના વિચારો અને આચારોના વાતાવરણની અસરથી અન્યને પણ ભ્રષ્ટ કરી શકે છે, અને તેથી કષાયેના વાતાવરણને તે અનેક પ્રકારે ફેલાવનારો બને છે. અતએવ શુષ્કજ્ઞાની વા શુષ્કકિયામાર્ગી બનવું તે કઈ રીતે નથી. એમ પ્રત્યેક મનુષ્ય આ બાબતને વિચાર કરીને સાપેક્ષજ્ઞાનક્રિયાપૂર્વક પ્રવૃત્ત થવું જોઈએ. જ્ઞાનગપૂર્વક નિકષાય ભાવથી કર્મવેગમાં પ્રવૃત્ત થવાથી આત્મકલ્યાણ થાય છે અને તેથી વિશ્વસમાજ પર પણ કર્તવ્યકર્મની-ફરજની સારી અસર કરી શકાય છે. આ વિશ્વમાં ગમે તે સ્થિતિમાં જે જે કાર્યોની ફરજ અદા કરવાની હોય છે તે મારે કરવી જોઈએ, એમાં મારે કઈ કષાય કરવાની જરૂર નથી વા અહંમમતા કરવાની કોઈ જરૂર નથી એટલું માત્ર વિચાર કરીને પ્રવૃત્ત થવાથી અંતરથી નિર્લેપ રહેવાની શક્તિ પ્રગટે છે. જે મનુષ્ય જ્ઞાન વિના દરેક કાર્યોની ફરજને પરિપૂર્ણ નિશ્ચય કર્યા વિના પ્રવૃત્ત થાય છે તેઓ જે કંઈ કરવા ધારે છે તેના કરતાં અન્ય કંઈ કરે છે અને કર્તવ્યકર્મની અવ્યવસ્થાપૂર્વક સંમૂચ્છિમ પંચેંદ્રિયની ગતિને અનુસરનારા થાય છે. ગૃહસ્થ કરતાં સાધુ દશા અનંતગુણથી ઉત્તમ છે પરંતુ સમજવાનું એટલું જ છે કે ગૃહસ્થદશામાં ગૃહસ્થયેગ્ય ધર્મકર્મની ફરજ અદા કરવાની છે અને સાધુ દશામાં સાધુના યોગ્ય ધર્મકર્મની ફરજ અદા કરવાની હોય છે, તેનું સ્પષ્ટીકરણ યોગદીપક ગ્રંથના પ્રાંતભાગમાં કરવામાં આવ્યું છે તેથી ત્યાંથી તે અધિકાર અવલેકીને નિકષાય ભાવપૂર્વક વ્યાવહારિક ધાર્મિક ૩૧ For Private And Personal Use Only Page #342 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૨ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. કર્મોમાં પ્રવૃત્ત થવાની જરૂર છે. આત્માને મૂળ અકષાય સ્વભાવ છે પરંતુ કષાય સ્વભાવ છે તે પરભાવપરિણતિ છે. પરભાવપરિણતિમાં આત્મા જ્યારે પરિણમે છે ત્યારે તે આત્માના મૂલધર્મથી પરાડમુખ થાય છે. જેમ જેમ કષાયની મંદતા ક્ષીણ થતી જાય છે તેમ તેમ આત્માના અધ્યવસાની શુદ્ધિ થતી જાય છે. આત્માના અધ્યવસાયની શુદ્ધિ જેમ જેમ વધતી જાય છે તેમ તેમ ઉપર ઉપરના ગુણસ્થાનકેમાં આરોહણ થતું જાય છે. આત્માના અધ્યવસાયોની શુદ્ધિ થતાં ઉજવલલેશ્યાઓ પ્રકટે છે અને તેથી અશુભ પાપકર્મના સંબંધમાંથી નિવૃત્ત થવાય છે. પ્રત્યેક મનુષ્ય યાદ રાખવું કે પ્રત્યેક ક્રિયામાં પ્રવર્તતા પિતાના આત્માને ઉત્તલ પરિણામ વધે તેવી ભાવનામાં ઉપયોગી રહેવું. સાંસારિક વિવિધ કાર્યો કરતાં છતાં ઉજવલ પરિણામથી પાપમાં લેપાવાનો વખત આવતું નથી. વિશ્વમાં જેમ મેરુ પર્વત કંપાયમાન થતો નથી તેમ સાંસારિક વિવિધ કાર્યો કરતાં છતાં આત્માની સમભાવ પરિણતિનું ચલાયમાનપણું ન થાય ત્યારે ખરેખરા ઉત્તમ કર્મયેગીમાં પિતાને ગણાવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. સાંસારિક કાર્યો ગૃહસ્થને કરવો પડે છે તેમાં કષાયભાવની ઉપશમતાપૂર્વક મગજની સમતલતા ન ખવાય એવી દશા પ્રાપ્ત કરવામાં આવે છે તેથી કર્મયેગીનું વાસ્તવિક પદ પ્રાપ્ત કરી શકાય છે. આવી સમભાવની દશા વિના કર્મચાગની પ્રવૃત્તિ એ સ્વપરને અત્યંત હાનિ પહોંચાડનારી છે એમ અજ્ઞાની અને અસમભાવી કર્મયેગીના મન આદિ યોગની પ્રવૃત્તિ પરથી અને અનુભવ આવ્યા વિના રહેશે નહિ. રાગદ્વેષ કષાયના આવેશથી પ્રારંભિત કાર્યોમાં અનેક વિઘો ઉભાં થાય છે. જેમ જે જે અધિકાર પર ફરજ માનીને કરવાનાં હોય છે તેમ તેમાં રાગદ્વેષને પરિણામ કરવાથી તે તે કાર્યોમાં કંઈ ફેરફાર થતો નથી; ત્યારે રાગદ્વેષ કષાય સેવવાની જરૂર શી છે ? અલબત્ત કંઈ પણ જરૂર નથી. તે બાબતમાં એટલું જ કહેવું પડે છે કે મગજની સમાનતા સંરક્ષીને અધિકાર પરત્વે જે જે કાર્યો કરવાના છે તે કરવાથી રાગદ્વેષને પરિણામ કરે પડતું નથી અને તેથી રાગદ્વેષના પરિણામે જે જે કર્મ ગ્રહવા પડે છે તે ગ્રહણ કરાતાં નથી તેમજ ચિત્તની પ્રસન્નતા રહે છે અને જ્ઞાનેપગની જાગૃતિમાં રહેતાં સારી રીતે કાર્યો કરી શકાય છે; તેથી પરિણામે સ્વપરને લાભ-શાંતિ થાય છે. મનુષ્યને સ્વભાવજ એવો હોય છે તેની કેઈ ને કોઈ કાર્યમાં કારણે પ્રવૃત્તિ તે હોય છે, પરંતુ જ્ઞાનપૂર્વક નિકષાય ભાવની મહત્તા તે અવધે અને તેની પ્રાપ્તિ કરે તો પૂર્વના કરતાં પિતાના આત્માની અને વ્યાવહારિક માર્ગની ઘણી ઉન્નતિ કરી શકે અને પ્રાંતે જ્ઞાનની પરિપૂર્ણ રીત્યા પ્રાપ્તિ થતાં તે તે દશાના અધિકારે કર્મવેગથી સંપૂર્ણપણે નિવૃત્ત થઈ શકેએમ અપ્રમત્તસાધુદશાના જીવનાદિની અપેક્ષાએ કથવામાં આવે છે. જે જે અંશે કષાય પરિણામથી મુકત થવું તે તે અંશે આત્માની સમાધિ જાણવી. કષાય પરિણતિ જેમ જેમ મંદ થતી જાય છે તેમ તેમ આત્મસમાધિની વૃદ્ધિ થતી જાય છે અને તે તે અંશે ઉપશમાદિ For Private And Personal Use Only Page #343 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહંકારથી અનેક પ્રકારના વિક્ષેપે. ( ૨૪૩ ) ભાવે આત્માના ધર્મ પ્રકટતા જાય છે. કષાયને પ્રકટતા સમાવવા એજ સહજ સમાધિ છે યાને રાજયોગ સમાધિ છે. કષાયાની ઉપશમતાપૂર્વક સમાધિની પ્રાપ્તિ થાય છે તેજ ખરી આત્મસમાધિ છે અને તેવી આત્મસમાધિથી આત્માની શાંતતા પ્રકટે છે અને સહજ સુખની ખુમારી ને અનુભવસ્વાદ આવે છે. આત્મસમાધિના સુખના અનુભવસ્વાદ પ્રાપ્ત કરવા હાય તે કષાયોના ઉપશમ કરવાપૂર્વક ધાર્મિક પ્રવૃત્તિ અંગીકાર કરવી જોઇએ, કષાયાની મંદતા કરવાથી સાંસારિક વ્યાવહારિક ધાર્મિક કાર્યાં કરવામાં વીની સ્થિરતા વધતી જાય છે અને તેથી પ્રત્યેક કાર્ય કરવામાં સાનુકૂળ પ્રસંગાને વિશેષતઃ પ્રાપ્ત કરી શકાય છે. લેહચુંબકની પેઠે વિશ્વવત્તિ મનુષ્યને પોતાની તરફ આકર્ષવા હોય તે નિઃકષાય પરિણતિની પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરવા જોઈએ, નિઃકષાયભાવને પ્રાપ્ત કરવા માટે જગને નાટ્યભૂમિ સમાન અવલાકવી જોઇએ અને પેાતાને એક પાત્ર સમાન માનીને બાહ્યકાર્ય કર્તવ્યાક્રિક ફરજ પ્રતિ લક્ષ દેવું જોઇએ. સાંસારિક વ્યાવહારિક અને ધાર્મિક કન્યકામિાં એક ફરજ માત્ર માનીને તે વિના થતું અહત્વ અને મમત્વ બિલકુલ ન રહે એવા આત્મભાવ ધારણ કરવા જોઇએ. આત્મજ્ઞાની મનુષ્ય વસ્તુત: વિચારે તે તેને પેાતાના કન્યકર્મની ફ્રજમાં ક્રોધ લાભ માન માયા કામ નિંદા અને ઈર્ષ્યા વગેરે પરિણામ સેવવાની કંઇ જરૂર રહેતી નથી. ક્રોધ કર્યાંવિના પ્રત્યેક કાર્ય થઇ શકે છે અને ઊલટું પ્રત્યેક કાર્યને સારી રીતે કરી શકાય છે. માન કર્યાંવિના પ્રવ્રુત્તિ કરવી, ઉપદેશ દેવા, ખાવું-પીવુ' ઇત્યાદિક કાર્યાં કરવાં, ક્ષાત્રધર્મનું સેવન કરવું, સેવાધર્મની ફરજ અદા કરવી વગેરે ચાલી શકે તેમ છે. ઉલટુ કન્યકામાં માન ( અહંકાર) કરવાથી અનેક વિક્ષેપ ઉભા થાય છે અને સાનુકૂળ સંચાગે પણ પ્રતિકૂળતાને પામે છે. કર્તવ્યકમ અને આત્મરમણતા એ બેમાં અહંકારથી અનેક વિજ્ઞો ઉપસ્થિત થાય છે. પેાતાના આત્માને આત્મરૂપે માનીને બાહ્યકાર્ય કરવાની ફરજો અદા કરવા ઉપયોગ કરવામાં આવે છે તે અવમેધાય છે કે માન પરિણામને સેવવા એ એક જાતની ભ્રમણા છે. માનપરિણતિથી આ વિશ્વમાં મનુષ્યોમાં પરસ્પર અનેક યુદ્ધો થયા છે થાય છે અને થશે. માન યાને અહંકાર પરિણતિથી પ્રત્યેક કાર્યની ફરજને અદા કરવામાં મલિન બુદ્ધિ સ્વાર્થ કપટ લાભ વિશ્વાસઘાત હિંસાભાવ અસત્યવાદ સ્ટેયભાવ પ્રપંચ અને વૈર વગેરે દુર્ગુણ્ણા સામા આવીને ઉભા રહે છે અને જે કાર્ય નિરભિમાનપણાથી સહેજે થાય છે તેને અશક્ય બનાવી દેવામાં આવે છે. પ્રત્યેક મનુષ્ય સ્વાધિકાર પ્રમાણે ફરજ બજાવે એ યોગ્ય છે પરંતુ તેને અહંકાર કરવાની કંઈ જરૂર રહેતી નથી. અન્ય મનુષ્યો પોતપાતાના સ્વાધિકાર પ્રમાણે કાર્યાં કરે છે; તે તેની ફરજ ( ડયુટી ) ખજાવવાના કારણથી તે તે સ્થિતિએ યોગ્ય છે એટલે પેાતે પાતાની સ્થિતિએ યોગ્ય છે તેથી સર્વ મનુષ્યો કર્તવ્ય ફરજ તરીકે ભિન્ન ભિન્ન કાર્યાં કરતાં છતાં પણ સમાન છે; તેમ છતાં અન્ય મનુષ્યો કરતાં પેાતાના આત્માને For Private And Personal Use Only Page #344 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૪ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. જ્યારે ઉચ્ચ માનવામાં આવે ત્યારે અહંકાર ઉત્પન્ન થાય છે. આત્મા અને પુદ્ગલ એ બેનું વસ્તુતઃ સ્વરૂપ વિચારવામાં આવે તે અહંકાર પરિણતિને સેવવાની કંઈ પણ જરૂર રહેતી નથી. ગુરુને ધર્મ છે કે શિષ્યને ભણાવ અને શિષ્યને ધર્મ એ છે કે નિયમપૂર્વક ગુરુની સેવા કરવી. ગુરુ પોતાના ધર્મ પ્રમાણે શિષ્ય પ્રતિ પિતાની ફરજ અદા કરે છે તેમાં શિષ્ય પિતાને પગે લાગે છે તેથી અહંકાર કરવો એવી પરિણતિ સેવવાની તેને જરૂર રહેતી નથી. શિષ્ય ગુરુને વંદન કરી પગે પડવું એ તેની પિતાની ફરજ છે તેથી શિષ્ય અહંકાર કરીને ગુરુને નહિ વાંદવા એવી તેણે માનપરિણતિ ન સેવવી જોઈએ. ગુરુ અને શિષ્ય એ બન્નેએ સ્વસ્વાધિકાર પ્રમાણે વર્તવું જોઈએ. પરંતુ માન પરિણતિ ન સેવવી જોઈએ. પિતાને માન અર્થાત્ અહંકાર પરિણતિ કેમ ઉત્પન્ન થાય છે તે તેને વિચાર કરવાથી સમજાય છે. યદિ માનપરિણતિ જણાતી હોય તો તેને શમાવવી અને યદિ માનપરિણતિ ન થઈ હોય અને સ્વક્તવ્યાધિકારપ્રવૃત્તિને કેઈ અહંકારાર્થે કથે તે તેથી કર્તવ્ય કાર્યની ફરજને અદા કરવાથી ભ્રષ્ટ થવું નહિ તથા લકસંજ્ઞાની ભીતિ રાખવી નહિ. ભીતિ એ વસ્તુતઃ આત્માને ધર્મ નથી. મનની કપનાથી ભીતિ ઉદભવે છે. ક્રોધ માન માયા અને લેભની પરિણતિ પિતાનામાં પ્રક્રી છે કે નહિ તેને વિવેકપૂર્વક વિચાર કરવાથી બાહુબલીએ જેમ પોતાને માન છે એમ નિર્ધાય તેમ સ્વયં તેને નિર્ધાર કરી શકાય છે. ક્રોધાદિક પરિણતિને સમાવવાને કર્તવ્ય ફરજ અને આત્માની શુદ્ધતાનું સાધ્યબિન્દુ એ બે બાબતને ઉપગ ધારણ કરવાથી ગમે તેવા પ્રસંગે ગમે તેવા કાર્ય પ્રસંગમાં મગજની સમાનતારૂપ સમાધિ સેવી શકાય છે. વિશ્વમાં કપટ પરિણામને સેવ્યા વિના પિતાની ફરજ અદા કરવાને અને ઉપાચોને સાધવાપૂર્વક જનસેવાની જરૂર છે; પરંતુ હૃદયમાં કપટ પરિણામને પ્રકટાવવાની યકિંચિત્ પણ જરૂર નથી. શ્રીપાલ રાજા અને ધવળ શેઠનું દષ્ટાંત ખરેખર હૃદય આગળ ખડું કરીને વિચારવામાં આવે તો તેથી કપટપરિણામ સેવ્યાની કંઈ પણ જરૂર જણાશે નહિ. ધવળ શેઠ કપટ પરિણામ સેવીને કંઈ પણ કાર્યસિદ્ધિ કરી શકયા નહિ. શ્રીપાળ રાજા પિતાની કર્તવ્ય ફરજને અદા કરી સ્વષ્ટ કાર્યની સિદ્ધિ કરી શક્યા. કુદરતનો એવો નિયમ છે કે કપટ ત્યાં ચપટ થયાવિના રહેતું નથી. અતએવ કપટ પરિણામ સેવ્યા વિના સ્વકર્તવ્યનિષ્ટ થવું જોઈએ. “આ વિશ્વમાં બાહ્ય જીવનમાં જીવવાની શી જરૂર છે અને વસ્તુતઃ કઈ રીતિએ ? ” એને સંપૂર્ણ વિચાર કરવાથી નકામા લેભના પરિણામ કર્યા વિના સ્વસ્વાધિકાર પ્રમાણે જે જે કાર્યો કરવાની ફરજ છે અને જે જે દશામાં પોતાના મસ્તકે જે જે ફરજો આવી પડે છે તેને તે તે દશામાં સિદ્ધ કરી શકાય છે. બાહ્ય જીવનને ઉપયોગી વસ્તુઓની પ્રાપ્તિ કરવાની જરૂર છે; પરંતુ તેથી લોભ કરે એ કઈ રીતે સિદ્ધ થતું નથી. જ્યારે લેભને પરિણામ સેવ્યા વિના બાહ્યવસ્તુઓની પ્રવૃત્તિ કરવાથી કોઈ જાતની સ્વપરને For Private And Personal Use Only Page #345 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપયોગી જાગૃત અને અનુપયોગી નિદ્રિત. ( ૨૪૫ ) હાનિ થતી નથી ત્યારે લેભ પરિણામ કરવાની કંઈ પણ જરૂર નથી એમ વસ્તુતઃ સિદ્ધ થાય છે. પુનઃ કથવું પડે છે કે કામપરિણતિને સેવ્યા વિના આ વિશ્વમાં આનંદમય જીવનથી જીવી શકાય તેમ છે. કામપરિણતિ વિના બાહ્ય વ્યવહારમાં પ્રવર્તતાં અનેક અનર્થોથી મુક્ત થવાય છે અને વ્યવહારસ્થિતિમાં તથા ધર્મસ્થિતિમાં પ્રગતિ કરી શકાય છે. સાધ્યદેશના લક્ષ્યબિંદુ પ્રતિ ઉપયોગ ધારીને અધિકાર પરત્વે સ્વફરજ સેવતાં ગમે તે કાર્ય પ્રસંગે કોઈની પણ નિંદા કરવાની વા કેઇની પણ ઈર્ષ્યા કરવાની જરૂર રહેતી નથી. પોતે પોતાના કાર્યમાં પ્રવર્તવું જોઈએ. કોઈની નિંદા અને ઈર્ષ્યા કરવાથી બાહ્ય જીવનની તથા આંતર જ્ઞાનાદિ જીવનની અંશ માત્ર પણ પ્રગતિ કરી શકાતી નથી એમ જ્યારે અનુભવ થાય છે તે પછી નિંદા અને ઈષ્યને સેવ્યાવિના સ્વસ્વાધિકારવાળા કર્તવ્ય કાર્યમાં અનેક સાપેક્ષતાએ પ્રવર્તવાની જરૂર છે-એટલું લક્ષમાં રાખીને નિઃકષાયભાવે વ્યાવહારિક અને ધાર્મિકકર્મયોગ સેવવો જોઈએ. આત્મજ્ઞાની ઉપગ વડે વ્યાવહારિક અને ધાર્મિક કર્મવેગને આદરવા શક્તિમાન થાય છે. ઉપગપૂર્વક સર્વકાર્યો કરવાથી આત્માની અને સમાજની ઉત્ક્રાન્તિ કરી શકાય છે. ઉપયોગવિના લાભાલાભકાર્યની શકયતા અને તેના સાધનોને નિર્ણય થઈ શકતો નથી. ઉપગવિના પ્રારંભિતકાર્યપ્રવૃત્તિમાં અનેક ગુપ્ત વિદને પ્રગટ થવાનાં હોય છે તેની પરિપૂર્ણ સમજણ પડી શકતી નથી. લઘુમાં લઘુ અને મહતમાં મહતું કાર્ય કરતાં પૂર્વે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી તત્ તત્ કાર્ય સંબંધી દીર્ધદષ્ટિવડે ઉપગ કરવો જોઈએ. ઉપયોગી મનુષ્ય જાગૃત છે અને કાર્યમાં પ્રવૃત્ત છતાં અનુપયોગી મનુષ્ય નિદ્રાયુક્ત છે એમ અવબોધવું. વ્યાવહારિક અને ધાર્મિકકર્મોની આવશ્યકતા સ્વીકારીને આત્મજ્ઞાની પ્રત્યેકકાયને રાગદ્વેષ પરિણામની મંદતાએ કત્તત્ર ફરજ અદા કરવાની દૃષ્ટિએ તટસ્થભાવે અંતરથી ભિન્ન રહી ઉપગપૂર્વક કરે છે. અએવ તે કાર્યની સિદ્ધિરૂપ ફળ પ્રાપ્ત થતાં વા કાર્યની અસિદ્ધિરૂપ ફળ પ્રાપ્ત થતાં હર્ષશેકથી વિમુકત રહે છે. તટસ્થભાવે કર્તવ્યફરજને માત્ર અદા કરવાની દૃષ્ટિએ પ્રત્યેક કાર્ય કરતાં કાર્ય સિદ્ધ થાય વા ન થાય તો પણ તેથી હૃદયમાં હર્ષ વા શકને આઘાત ન થવાથી નિર્લેપત્વજ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેથી આત્મોન્નતિના વિકાસકમમાં અગ્રિમેચ્ચે દશામાં આરોહણ થતું જાય છે. પ્રત્યેક કાર્યને સ્વફરજની દૃષ્ટિએ કરતાં અને તટસ્થભાવે રહેતાં બહિરદૃષ્ટિએ વિશ્વને કદાપિ પિતાને માટે આસક્તિ અવબોધાય પરંતુ ઉપગપૂર્વક વિચા રતાં સ્વાત્માજ સ્વનિર્લેપત્વની સાક્ષી આપી શકે એમાં કિંચિત પણ વિરોધ વા સંશય નથી. આત્મજ્ઞાની સ્વકર્તવ્ય ફરજની દૃષ્ટિએ વ્યાવહારિક તથા ધાર્મિક કર્મને કરતે છતે ભયાદિથી વિમુખ રહે છે. લોકસંજ્ઞા ભયની યાવતુ વાસના રહે છે તાવત્ કર્મવેગમાં પ્રવર્તવાનો અધિકાર સંપ્રાપ્ત થતો નથી એમ માનવું એ યુકિતયુક્ત છે. આત્મજ્ઞાન પ્રાપ્ત થયું For Private And Personal Use Only Page #346 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૬ ). શ્રી કર્મયોગ મંથ–સવિવેચન. હેય તે પણ ભયવાસનાથી વિમુક્ત ન થવાય ત્યાં સુધી કર્મગીપણું પ્રાપ્ત થતું નથી. લેકસંજ્ઞાની વાસનાથી જે જે અંશે વિમુકત થવાય છે અને જે જે અંશે તટસ્થ રહી ઉપગપૂર્વક કાર્ય કરી શકાય છે તે તે અંગે કાર્ય કરવામાં કર્મચાગીને અધિકાર ઉરચ થતું જાય છે. આવી કર્મયેગીની નિલે પદશા પ્રાપ્ત કરવાને અને તેની સ્થિરતા કરવાને ઉપગની અત્યંત આવશ્યકતા છે. જે મનુષ્ય અંતરમાં ઉપગપૂર્વક અપ્રમત્ત રહે છે તે બાધવ્યાવહારિક ધાર્મિક કાર્યો કરતાં અપ્રમત્ત રહી સ્વને તથા પરને લાભ સમર્પવા શકિતમાન થાય છે. ઉપયોગ વિના પ્રત્યેક કાર્યમાં પ્રવર્તતાં ડગલેને પગલે હાનિ થવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે અને તેથી પશ્ચાત્તાપનો પ્રસંગ પ્રાપ્ત થાય છે; તેથી પ્રત્યેક કાર્ય કરતાં ઉપગથી સાવધાન રહેવું જોઈએ. આત્મા સ્વ અને પરની દયાથી કર્મયગમાં આગળ વધે છે. દયાવિના ધર્મ નથી. દયા અને યતનાના પરિણામથી કર્મચાગની વિશુદ્ધતાને પ્રાપ્ત કરી શકાય છે. જેટલા તીર્થકરે થયા અને જેટલા થશે તે સર્વે એમ કથે છે કે એકેંદ્રિયથી તે પંચેંદ્રિય પર્યત સર્વ જીવો પર દયાના પરિણામ ધારણ કરવા, કઈ જીવની હિંસા કરવી નહિ, કરાવવી નહિ અને જીવની હિંસા કરનારની અનમેદના કરવી નહિ. જીવની દયા અને યતનાની જેમ જેમ વૃદ્ધિ થાય છે તેમ તેમ વિશુદ્ધ કર્મયોગની ભૂમિકામાં ઉત્તરોત્તર ગુણસ્થાનક શ્રેણિએ આરોહાય છે. દયા અને યતનાના પરિણામ વિનાને કર્મચાગી સ્વાધિકારથી અધઃપતન પામે છે. જ્યાં દયાને પરિણામ નથી ત્યાં પ્રભુપ્રાપ્તિનું દ્વાર નથી. ગમે તેવા વ્યાવહારિક કર્મચગાધિકારે કૃત્ય કરતી વખતે સ્વફરજ અદા કરતાં દયાના પરિણામ અને યતના તો હેવી જોઈએ. જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે તેને દયાવતના તો અવશ્ય હોય છેજ. જે આત્મજ્ઞાન આત્મજ્ઞાન એવી બૂમ પાડે છે અને દયા તથા ચેતનાથી રહિત હોય છે તે આત્મજ્ઞાની થતો નથી તથા તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા અધિકારી પણ બની શકતો નથી. આચારાંગ વગેરે સૂત્રોમાં દયાસંબંધી વિશેષતઃ વર્ણન કરવામાં આવ્યું છે. વિશ્વમાં જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી એમ નિશ્ચયતઃ અવધવું. દયા એજ પ્રભુને સત્યપદેશ છે. જે દયાથી રહિત સત્ય છે તે સત્ય ગણી શકાય જ નહિ. દયાની વૃદ્ધિ ન થાય અને હિંસાની પુષ્ટિ કરે તે સત્ય નથી પરંતુ અસત્ય છે. ગૃહસ્થ સર્વથા પ્રકારે દયા પાળી શક્તા નથી તેથી તે દેશથી હિંસા વિરમણ વ્રતને અંગીકાર કરી શકે છે. દયા વિના ગૃહસ્થ મનુષ્ય પોતાના કાર્યમાં વિશુદ્ધ રહી શકતો નથી. શ્રીવીતરાગ પરમાત્માની આજ્ઞાપાલક ગૃહસ્થ જેમ જેમ દયા અને યતનાના સ્વાધિકારે આવશ્યક કાર્યોની ફરજ અદા કરવા પ્રવૃત્તિ કરે છે તેમ તેમ તે દયા અને યતનાને વિશેષતઃ આચારમાં મૂકે છે. મુનિરાજ સર્વથા પ્રકારે હિંસાવિરમણ વ્રતને અંગીકાર કરી શકે છે. સર્વશાસ્ત્રો અને સર્વ ધર્મને સાર એ છે કે દયા પાળવી; સત્યાદિ વ્રતો પણ અહિંસા વ્રતરૂપ કલ્પવૃક્ષની વાડ સમાન છે. જેના હૃદયમાં For Private And Personal Use Only Page #347 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મજ્ઞાનથી જ મુક્તિ. ( ૨૪૭ ). દયા છે તેનું હૃદય પ્રભુરૂપ છે અને જેના હૃદયમાં દયા નથી તે નાસ્તિક છે એમ નયની અપેક્ષાએ અવધવું. જે ધર્મ હિંસાનું પ્રતિપાદન કરે છે તે ધર્મ નથી પરંતુ અધર્મ છે. ધર્માર્થે કેઈનું રકત રેડવાનું કોઈના પ્રાણ લેવાનું જે ધર્મશાસ્ત્રો ફરમાન કરે છે તે અધર્મશાસ્ત્રો છે; કારણકે અનંત દયાવાન સર્વજ્ઞ પરમાત્મા દેવ કદાપિ અન્યાયી અધર્મે હિંસાને ઉપદેશ આપેજ નહિ. અતએવ ભવ્ય મનુષ્યોએ દયા અને યતનાપૂર્વક સ્વસ્વાધિકાર વ્યાવહારિક તથા ધાર્મિકકર્મચેગમાં પ્રવૃત્ત થવું જોઈએ. દયા સત્ય અસ્તેય અને પ્રામાણ્યથી ગૃહસ્થોએ ગૃહસ્થ ધર્માનુસારે અને મુનિવરોએ મુનિધર્માનુસારે આત્મજ્ઞાનપૂર્વક નિર્લેપરીત્યા કર્મવેગને આદર જોઈએ. મુનિવરેએ સ્વધર્માનુસાર ધર્મકર્મ એગપ્રવૃત્તિ કરતાં આત્મસમાધિમાં સ્થિર થવું જોઈએ. આત્માને પરમાત્મારૂપ જાણો અને દેખો એ ખાસ સાધ્યબિંદુ ગમે તે દશામાં વિસ્મરવું ન જોઈએ. આત્મારૂપ પરમાત્માના સ્મરણમનનથી ઉત્તરોત્તર પરમાત્મસ્વરૂપને અનુભવ સાક્ષાત્કાર વધતો જાય છે. જ્ઞાનાવમાં આત્મજ્ઞાન મહિમા સંબંધી નીચે પ્રમાણે લખવામાં આવ્યું છે जानाति यः स्वयं स्वस्मिन्स्वस्वरूपं गतभ्रमः । तदेवतस्यविज्ञानं तवृत्तं तश्च दर्शनम् ॥ જે મહાત્મા સ્વયં પિતાના આત્મામાં ગતભ્રમ થઈ સ્વસ્વરૂપને જાણે છે તેજ તેનું વિજ્ઞાન છે. આત્માને અવબોધ્યા વિનાનું જે વ્યાવહારિકદષ્ટિએ વિજ્ઞાન ગણાય છે તે દ્રવ્ય વિજ્ઞાન છે અને આત્માના સ્વરૂપને અવબોધવું તે ભાવ વિજ્ઞાન છે. આત્માના ભાવવિજ્ઞાનથી રાગદ્વેષની ઘનવાસનાની ગ્રથિને નાશ થાય છે. સ્વમાં સ્વનું જાણવું તેજ સત્ય વિજ્ઞાન છે; તેજ તેનું વિજ્ઞાન અને તેજ ચારિત્ર તથા તેજ દર્શન અવધવું. બંધ મક્ષનો વિવેક કરાવનાર આત્મજ્ઞાન છે. કચ્યું છે કે स्वज्ञानादेव मुक्तिः स्याजन्मबन्धस्ततोऽन्यथा। एतदेव जिनोद्दिष्टं सर्वस्वं बंधमोक्षयोः॥ આત્મજ્ઞાનથી જ મુક્તિ થાય છે, અન્યથા જન્મબંધની પરંપરા પ્રવર્યા કરે છે એજ જિનેદિષ્ટ બંધ મોક્ષનું સર્વસ્વ છે. સંબંધી વિશેષ વર્ણવતાં લખે છે કે – अयमात्मैवसिद्धात्मास्वशक्त्याऽपेक्षयास्वयम् । व्यक्तीभवतिसद्ध्यान वन्हिनात्यन्तसाधितः ।। एतदेव परं तत्त्वं ज्ञानमेतद्धि शाश्वतम् । अतोऽन्यो यः श्रुतः स्कन्धः सतदर्थ प्रपश्चितः॥ । For Private And Personal Use Only Page #348 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૪૮ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. अपास्यकल्पनाजालं चिदानन्दमये स्वयम् । यः स्वरूपेलयं प्राप्तः सस्याद्रत्नत्रयास्पदम् ॥ नि:शेषक्लेशनिर्मक्तममूर्त परमाक्षरम् । निष्प्रपञ्चं व्यतीताक्षं पश्य स्वं स्वात्मनि स्थितम् ।। नित्यानंदमयं शुद्धं चित्स्वरूप सनातनम् । पश्यात्मनि परंज्योतिरद्वितीयमनव्ययम् ।। यस्य हेयं न वाऽऽदेयं नि:शेष भुवनत्रयम् । उन्मीलयति विज्ञानं तस्य स्वान्यप्रकाशकम् ॥ आराध्यात्मानमेवात्मा परमात्मत्वमश्नुते । यथा भवतिवृक्ष: स्वं स्वेनोद्धृष्यहुताशनः ॥ इत्थं वागूगोचरातीतं भावयन्परमेष्ठिनम् । आसादयति तद्यस्मान्नभूयो विनिवर्तते ॥ આ શરીરમાં સ્થિતાત્મા તેજ સ્વસત્તાની અપેક્ષાએ સિદ્ધાત્મા છે. સધ્યાનરૂપ વહનિવડે અત્યન્ત સાધેલે આમા તેજ પરમાત્મપર્યાયથી વ્યક્ત થાય છે. અતએ આત્માની પરમાત્મતા વ્યક્ત કરવાનું આત્મવિજ્ઞાન જ પરંતત્વ છે; આત્મજ્ઞાન શાશ્વત છે. અન્ય જે શ્રુતસ્કંધ અંગ ઉપાંગાદિક છે તે આત્મજ્ઞાનાર્થે કથેલાં છે એમ અવબોધવું. અંગઉપાંગ અને દૃષ્ટિવાદ શ્રતધવડે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને આત્માની પરમાત્મદશા પ્રકટાવવી એજ ખરેખરૂં તત્વ છે. જે આત્મજ્ઞાની શરીરમાં રહેલા આત્માને મેહભાવ કે જેવડે રાગદ્વેષની કલપનારૂપ જાળ લાગી છે તેને દૂર કરીને ચિદાનંદમય એવા સ્વરૂપમાં લયને પ્રાપ્ત કરે છે અર્થાત્ નામ રૂપાદિની કલ્પનાથી ઉઠતા રાગદ્વેષના વિકલ્પને શમાવીને આત્મસ્વરૂપમાં લયલીન થઈ જાય છે તે ખરેખર જ્ઞાનદર્શન અને ચારિત્રના સ્થાનરૂપ થાય છે. નામરૂપની અહંવૃત્તિના યોગે ઉદ્ભવેલી રાગદ્વેષની કલ્પનાજાળને ઉશ્કેરવી એ દુષ્કર કાર્ય છે પરંતુ જ્યારે આત્મજ્ઞાન થાય છે ત્યારે આત્મા સ્વયં પરમાત્મદશા પ્રતિ ઉપચોગી બનતો જાય છે અને રાગદ્વેષ કરવાને ઈરછત નથી અને રાગદ્વેષની કલ્પનાજાળને છેદીને પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરે છે. પિતાનું પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું એ ખરેખર આત્મજ્ઞાન વિના બની શકે તેમ નથી. આત્મજ્ઞાનવિના નામરૂપમાં બંધાયેલી અહંવૃત્તિ ટળતી નથી. નામરૂપના ચેગે રાગ દ્વેષ કામ માયા ઈર્ષ્યા પ્રપંચ ભય લજ્જા લેભ અને વિશ્વાસઘાત આદિ અનેક પ્રકારની મેહવૃત્તિ ઉદ્દભવે છે. ઉત્પન્ન થનાર વૃત્તિનું મુખ્ય કારણ અજ્ઞાન છે. આત્માનું જ્ઞાન પ્રાપ્ત થતાં અજ્ઞાન સ્વયમેવ ટળે છે અને તે વખતે આત્મામાં આત્મસુખને વિશ્વાસ પ્રકટવાથી નામરૂપમાં સુખના વિશ્વાસે થતી અહંવૃત્તિનો પાયે સર્વથા નષ્ટ થઈ જાય છે; નામરૂપથી ભિન્ન એવા આત્મામાં મુખ્યતાએ ઉપયોગ વહે છે તેથી તેનું પરિણામ એ આવે છે કે ઉપગરૂપ મહાદેવની શક્તિ વડે કલ્પનાજાળ છેદાય છે અને આત્માની For Private And Personal Use Only Page #349 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir U આત્માનું સ્વરૂપ પરમ જ્ઞાનરૂપ છે. ( ૨૪૯ ) સ્વસ્વરૂપમાં લીનતા થાય છે. સંપૂર્ણ કલેશથી મુકત એવું આત્માનું સ્વરૂપ છે. ભયબ્રેષાદિ કલેશનો જ્યાં ઉદય વેદાય છે ત્યાં આત્માનું સ્વરૂપ વેદાતું નથી. જે વખતે કલેશવાસિત આત્મા વર્તે છે તે સમયે આત્મા પોતાના આત્મસ્વરૂપમાં નથી પણ પરભાવમાં વતે છે એમ અવધવું. જે કલેશાદિથી મુકત એવું સ્વરૂપ વેદાય છે તેજ આત્મસ્વરૂપ છે. જેને ભયબ્રેષાદિ કલેશનો ઉદય છે તે સ્વકીય શુદ્ધાત્મસ્વરૂપથી બહિરાગદ્વેષરૂપ સાગરના કલ્લામાં અથડાતે છે એમ અવધવું. જેઓ કલેશમાં જન્મ વ્યતીત કરે છે અને નિઃશેષ કલેશથી મુક્ત એવું આત્મસ્વરૂપ અનુભવતા નથી તેઓ આત્માનું કલેશમુક્ત શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત કરી શકતા નથી. મૂર્તાવસ્તુઓમાં કંઈ આત્મતત્વ નથી; અતએ અમૂર્તા એવું આત્માનું સ્વરૂપ સંલક્ષીને તેને અનુભવ ગ્રહવા ધ્યાનની દીર્ઘકાળપરંપરાપ્રવાહભાવનોપયોગમાં સ્થિર રહેવું જોઈએ. કલેશમાં આત્માને જય વા વિજય નથી તેમજ કલેશથી કદાપિ આત્માનું સ્વરૂપ અનુભવી શકાય નહિ એવું અવબોધીને નિષ્કષાય એવું આત્મસ્વરૂપ યથાયોગ્ય પ્રાપ્ત કરવું યોગ્ય છે; મૂર્તવસ્તુઓમાં આત્માને કંઈ પણ ધર્મ નથી એવું અવધીને મૂર્ત વસ્તુઓની અહંતા દૂર ત્યજવી જોઈએ. મૂર્ત વસ્તુઓ સંબંધી રાગદ્વેષના યાવત્ વિકલ્પ થયા કરે છે તાવત્ અમૂર્ત એવું આત્મસ્વરૂપ ખરેખર અનુભવસાક્ષાત્કાર થતું નથી; મૂર્ત વસ્તુઓથી ભિન્ન એવું આત્મસ્વરૂપ વેદનાને મૂર્તવસ્તુઓની પેલી પાર રહેલું આત્મસ્વરૂપ અનુભવગમ્ય કરવું જોઈએ. મૂર્તવસ્તુઓ પર થતો અહંમમવાધ્યાસ ટળવાની સાથે આત્માનું અમૂર્ત સ્વરૂપ અનુભવ વેદવા યોગ્ય થાય છે. બાહ્યજીવનની દશા એવી છે કે મૂર્તવસ્તુઓને બાહ્ય જીવન રક્ષણાર્થે ગ્રહ્યા વિના ચાલે તેમ નથી એમ અવબોધ્યા છતાં વિશેષતઃ અવબોધાવવાનું કે બાહ્ય મૂર્ત વસ્તુઓ ભલે ગ્ય પ્રમા માં બાહ્યજીવનના રક્ષણાર્થે લેવાય પરંતુ આત્માનું અમૂર્ત સ્વરૂપ અનુભવવા માટે તે મૂર્ત વસ્તુઓ પર થતા અહંવૃત્તિના અધ્યાસને તો દૂર કરે જોઈએ. મૂર્ત વસ્તુઓ જગતમાં છે તે ટળી જતી નથી પરંતુ મૂર્ત વસ્તુઓ છે તે આત્મા નથી એવો ખાસ અનુભવ થવો જોઈએ. મૂર્ત વસ્તુથી ભિન્ન એવું અમૂર્ત સ્વરૂપ વસ્તુતઃ આત્માનું છે એમ અનુભવ્યા પશ્ચાત્ મૂર્તવસ્તુઓ દ્વારા આત્મામાં રતિ વા અરતિ આદિની કઈપણ અસર ઉત્પન્ન થવા પામતી નથી. મૂર્તવસ્તુઓમાંથી અહંવૃત્તિ વિલય પામ્યા પશ્ચાત્ મૂર્ત વસ્તુઓ કંઈ આત્માને બંધનક્ત થઈ શકતી નથી. આત્માનું મૂર્તસ્વરૂપ અનુભવવાને માટે અમૂર્તભાવનાને વારંવાર અભ્યાસ કરવો જોઈએ. આત્માનું સ્વરૂપ પરમજ્ઞાનરૂપ છે-એમ કથવાનું તાત્પયાર્થ એ છે કે પરમાક્ષર વિનાનું જ સ્વરૂપ છે તે આત્માથી ભિન્ન છે એમ અવધવું. પરમાક્ષર સ્વરૂપ પરમજ્ઞાનરૂપ છે; આત્મા છે એમ વદનારા તથા શ્રદ્ધા કરનારા અનેક મન મળી આવે છે પરંત આત્માનું પરમાક્ષરરૂપ અનભવનારા તે કિંચિત્ વિરલ ૩૨ - For Private And Personal Use Only Page #350 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shin Kailassagarsun Gyanmandir - : - - - - - - - - - - - -- - - - - - - -- - - - - - - - - * - - - * ( ૨૫૦ ). શ્રી કાગ ગ્રંથ-સવિવેચન. મનુષ્ય પ્રાપ્ત થઈ શકે છે. જે આત્મજ્ઞાનીઓ પરમાક્ષરરૂપ અનુભવવા માટે આત્માના પ્રદેશોમાં ઊંડા ઊતરીને તલ્લીન થઈ જાય છે તેઓ અલ્પકાળમાં મનની નિર્વિકલ૫દશાએ પરમાક્ષરરૂપ અનુભવી શકે છે. જગતમાં બાહ્ય મૂર્ત વસ્તુઓને અનુભવ પ્રાપ્ત કરે એ સહેલ છે પરંતુ પરમાક્ષરરૂપને અનુભવ પ્રાપ્ત કરે એ અત્યંત દુષ્કર કાર્ય છે એમ અનુભવ કરતાં અનુભવાશે. આત્માનું સ્વરૂપ પ્રપંચ રહિત છે. જ્યાં અનેક પ્રકારના બાહ્ય પ્રપંચથી સ્વાર્થની મારામારી થઈ રહી હોય છે ત્યાં આત્મસ્વરૂપના અનુભવની ગંધ પણ ક્યાંથી હોઈ શકે ? અલબત ન હોઈ શકે. રાગદ્વેષના સદ્દભાવે અનેક પ્રકારના પ્રપંચે ઉદ્દભવે છે. વ્યાવહારિક દશામાં બાહ્યાચક્ષતઃ કઈ પ્રપંચથી જય વિજયને પ્રાપ્ત કરી શકે તો તત્સંબંધી કથવાનું કે બાહ્ય ભૌતિક જ્ય અને વિજ્ય તે સ્વમ સમાન ક્ષણિક છે અને તેથી આત્માનંદને સાક્ષાત્કાર થઈ શકતું નથી. વૃત્તિના યોગે અનેક પ્રકારના પ્રપંચની પ્રવૃત્તિ પ્રગટે છે; પરંતુ પ્રપંચવૃત્તિને સેવવામાં આવે છે તે કર્મને ઔદયિકભાવજ વેદવામાં આવે છે અને એવા કર્મના ઓદયિકભાવને જય પરાજય કાલ્પનિક હોવાથી આત્મજ્ઞાની તેમાં મુંઝાતા નથી. આત્મજ્ઞાની અંતરમાં પ્રપંચવૃત્તિથી રહિત એવું આત્મસ્વરૂપ દવાને શુદ્ધોપગમાં મસ્ત રહે છે. પાંચ ઇંદ્રિય અને છઠ્ઠા મનથી ભિન્ન એવું આત્મસ્વરૂપ છે. ઇદ્રિથી ભિન્ન એવું આત્મસ્વરૂપ દવાને માટે ઇન્દ્રિયાતીત ઉપયોગથી ધ્યાન ધરવાની જરૂર છે. ઇંદ્રિયથી ભિન્ન એવું આત્મસ્વરૂપને મનન કરતાં ઇંદ્રિયાતીત આત્મસ્વરૂપની ઝાંખી થાય છે. હે ચેતન ! તું પોતાનું સ્વરૂપ ખરેખર પિતાના શુદ્ધોપયેગે આત્મામાં દેખ. આત્મામાં આત્માનું સ્વરૂપ આત્માવડે દેખાયા બાદ અન્ય કંઈ દેખવાનું અવશેષ રહેતું નથી. આત્મજ્ઞાની સૂક્ષ્મ શુદ્ધોપગે આત્મસ્વરૂપને વેદના સમર્થ થાય છે. જે મહાત્માઓ આત્મસ્વરૂપને દેખે છે તેઓ પરમાત્મસ્વરૂપને દેખે છેજ એમ અવધવું. આત્મસ્વરૂપ અને પરમાત્મસ્વરૂપમાં જે શુદ્ધોપગે અભેદતા અનુભવે છે તે સ્વયં પરમાત્મા છે એમ અવબોધવું. આત્મજ્ઞાની નિત્યાનંદમય શુદ્ધ- ચિસ્વરૂપ સનાતન એવી જ્યોતિ પિતાના આત્મામાં શુદ્ધ ધ્યાનદષ્ટિએ દેખે છે. હે ચેતન ! તું પિતાની સનાતન ચિસ્વરૂપ અને આનંદમય જ્યોતિને પિતાનામાં દેખ. બાહ્યમાં લક્ષ દેવાથી કંઈ વળવાનું નથી. આત્મસ્વરૂપ પદાર્થના જ્ઞાન વિનાનું અવશેષ પદાર્થવજ્ઞાન કદી આત્મશાંતિને અને નિત્યાનંદને સમર્પવા શકિતમાનું થતું નથી. લૌકિકેન્નતિથી અંજાયલા અજ્ઞ મનુષ્યો આત્માની ચિદાનંદમયન્નતિને દેખવા સમર્થ ન બને અને તેઓની ઇચ્છા પણ ન થાય એ બનવા યોગ્ય છે; પરંતુ તેઓએ સમજવું જોઈએ કે રજોગુણ અને તમે ગુણથી ભરેલી ભૌતિકેન્નતિ સદા સ્થિર રહેતી નથી. સ્વપ્નની પેઠે ક્ષણિક એવી ભૌતિકેન્નતિથી નિત્યાનંદની પ્રાપ્તિ થઈ શકતી નથી. ભૌતિકેન્નતિવાદિને તેઓના મૃત્યુ વખતે પૂછવાથી અવબોધાશે તેમજ ભૌતિકેન્નતિમાં સમાયેલા ક્ષણિક સુખ અને અનંત For Private And Personal Use Only Page #351 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મજ્ઞાન કયારે પ્રગટે? ( ૨૫૧ ) દુઃખને અનુભવ કરાશે. આત્મામાં સ્વશુદ્ધસ્વરૂપને જે દેખે છે તેને ભૌતિકેન્નતિની શ્રદ્ધા રહેતી નથી. જો કે ભૌતિક પદાર્થો વિના વ્યવહાર નથી પરંતુ તેથી એમ નથી સિદ્ધ થતું કે ભૌતિકેન્નતિ એજ વાસ્તવિક ઉન્નતિ છે; ભૌતિકનૈતિથી ભિન્ન એવી આત્મોન્નતિના નિત્યાનંદનો અનુભવ થતાં આત્મસ્વરૂપજ પ્રાપ્તવ્ય છે; એમ સાયોપયોગમાં તે લક્ષીભૂત થઈ રહે છે અને તેને તે દેખે છે. જડવાદિયે જડવસ્તુઓમાં સુખની ભાવનાથી અંતે ઠગાય છે અને ફાંફા મારીને થાકી જઈ હાય ! કંઈ જડમાં સુખ નથી એવા અંતે ઉદ્દગાર કાઢે છે. અદ્વિતીય અવ્યય એવું ચિદાનંદમય શુદ્ધ આત્મસ્વરૂપ વેદવું એજ આત્મજ્ઞાનિયાનું કર્તવ્ય છે. શુદ્ધ સ્વરૂપ દવાનું ક્યાં છે ત્યાં આત્મસુખને સાક્ષાત્કાર છે. આત્મજ્ઞાની આત્માનું શુદ્ધ સ્વરૂપ વેદવામાં સ્વકર્તવ્યની પરિસમાપ્તિ ગણે છે. દુઃખનું વેદન એ આત્માના શુદ્ધ સ્વરૂપથી ભિન્ન છે તેથી જે વખતે દુઃખનું વેદના થાય છે તે વખતે આત્માનું શુદ્ધ સ્વરૂપ ખરેખર શુદ્ધોપગે વેદાતું નથી એમ અવબોધવું. અશુભ કર્મના યેગે જો કે દુઃખ વેદાય છે તો પણ તે વખતે આત્મજ્ઞાની દુઃખની વેદનાથી ભિન્ન એવા શુદ્ધ સ્વરૂપને જાણે છે તેથી દુઃખ ભોગવતાં સ્વસ્વરૂપને શુદ્ધોપગે સિદ્ધ કરે છે. દેહધારક કેવલીને શાતા અને અશાતા બંનેને ભેગ ઘટે છે તથાપિ તે વખતે તેઓ કેવળ જ્ઞાનવડે સ્વશુદ્ધસ્વરૂપનેજ અવધે છે. આત્મજ્ઞાનીને દુખવેદન ન વેદાય એવું તો જ્યાં સુધી તેને કર્મ છે ત્યાં સુધી બન્યા વિના રહેતું નથી, પરંતુ અજ્ઞાની અને આત્મજ્ઞાનીમાં એટલે ફેર છે કે અજ્ઞાની કર્મ વેદતાં સ્વશુદ્ધસ્વરૂપથી અજ્ઞાન રહે છે અને આત્મજ્ઞાની સ્વશુદ્ધસ્વરૂપને ઉપયોગી રહે છે. મહાત્માઓ ઉપદેશ છે કે હે ભવ્ય ! તું પોતાનામાં સ્વશુદ્ધસ્વરૂપથી દેખ?!! આત્મશુદ્ધસ્વરૂપદર્શન વિના ત્રણ કાળમાં સત્ય સુખને જોતા થવાને નથી એમ ખાત્રી કરીને માન ! ! ! લ્હારા આત્મામાં મેહની વાસનાઓ જે જે વર્તે છે તેને મૂળમાંથી ક્ષય કરીને વાસના રહિત નિઃશેષ કલેશ મુક્ત શુદ્ધ ચેતનનું દર્શન કર અને આત્માના શુદ્ધ સ્વરૂપની યાને પરમાત્મપદની પ્રાપ્તિ કર. આત્મજ્ઞાની મુનિ સ્વકીય શુદ્ધ સ્વરૂપને દેખીને તેનું ધ્યાન ધરી કૃતકૃત્ય થાય છે. અધ્યાત્મજ્ઞાની મુનિ આત્મસુખની ખુમારીમાં સદા મગ્ન રહે છે, તેને આત્મસુખની ખુમારીમાં મગ્ન રહેવું એજ ગમે છે અને તેથી તે આત્મસુખની ખુમારીમાં સદા મગ્ન રહેવાય એવા આચરણને આચરે છે. આત્મજ્ઞાની મુનિની દશા ખરેખર દુનિયાથી જુદા પ્રકારની હોય છે; આત્મજ્ઞાની મુનિનું વર્તન બાહ્ય વિશ્વ મનુષ્યોથી ભિન્ન પ્રકારનું હોય છે અને દૃષ્ટિ પણ આશય ભેદે ભિન્ન પ્રકારની હોય છે. જે મુનિને ત્રણ ભુવન આદેય નથી અને હેય પણ નથી અર્થાત્ ત્રણ ભુવનમાં હેય બુદ્ધિ અને આદેય બુદ્ધિ જેની નથી એવા મુનિવરને સ્વાન્ય પ્રકાશક એવું આત્મજ્ઞાન પ્રકટે છે. આવી હેયાદેયબુદ્ધિ વિનાની આત્મદશા પ્રાપ્ત કરવાથી આત્માનું જ્ઞાન પ્રકટે છે. જે મુનિવરે ત્રિભુવનવતી પદાર્થોમાં હેય અને આદેયતાને ધારણ કરતા નથી તેઓ ત્રિભુવનબંધનેથી For Private And Personal Use Only Page #352 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 1 1 જ = + , ( ૨૫૨ ) શ્રી કર્મવેગ ગ્રંથ-સવિવેચન, મુક્ત થઈને પરમાત્મપદ અનુભવે છે એમ નિશ્ચયતઃ અવબોધવું. જેમ એક વૃક્ષથી ઘસાઈ ને અગ્નિ પ્રકટવાથી તે સ્વયં અગ્નિરૂપ બને છે તદ્વત્ આત્મા સ્વયં આત્માવડે આત્માનું આરાધન કરીને આત્મામાં પરમાત્મા પ્રકટાવે છે. આત્મા પોતાનામાં ધ્યાનાગ્નિવડે પરમાભત્વ પ્રકટાવે છે એમ અનંત તીર્થકરેએ–ઋષિએ પ્રતિપાદન કર્યું છે અને ભવિષ્યમાં અનંત તીર્થંકર પ્રતિપાદન કરશે. આ પ્રમાણે આત્માથી પરમાત્મતાને અંતરમાં તન્મયપણે ભાવીને જે પરમાત્મતા પ્રકટાવે છે તે પુનઃ સંસારમાં અવતરતો નથી. આત્માના ગુણ વિના અન્ય સર્વ જડ વસ્તુઓને ભૂલી જવાથી આત્મામાં સહજાનંદ પ્રકટે છે. આત્માના ગુણો વડે આત્માની ઉન્નતિ થાય છે. આત્માના શુદ્ધ પર્યાયને પ્રાદુર્ભાવ તે પરમાત્મપદ અવબોધવું. એવા પરમાત્મપદમાં રમણતા કરવી એજ પરમાત્માને ધર્મ છે. આવું પરમાત્મપદ અનુભવવાથી પરમાત્મદશાનો ખ્યાલ આવે છે અને તેથી ઉત્તમોત્તમ સ્વતંત્રતા પ્રકટી નીકળે છે. આત્માની પરમાત્મતા શોધવાને માટે બાહ્ય પ્રદેશોમાં પર્યટન કરવાની કંઈ જરૂર નથી. આત્માની પરમાત્મતા પ્રકટાવવાને માટે તો અંતરમાં ખાસ શુદ્ધોપગ ધારણ કરવાની જરૂર છે. શરીરમાં વ્યાપી રહેલા પરમાત્માની ખાસ શોધ કરવી જોઈએ. જ્યાં સુધી આત્મામાં ઉપાદાન કારણનો આવિર્ભાવ થયે નથી ત્યાં સુધી નિમિત્ત કારણે ઉત્તમત્તમ મળે તે પણ આત્માભિમુખ થઈ શકાય નહિ. આત્માની પરમાત્મતા સાધ્ય કરવાને ઉપાદાન કારણ રુચિ ઉત્પન્ન થયા બાદ નિમિત્તે કારણે ખરેખર સવળાં પરિણમે છે અને તેથી નિમિત્ત કારણની સફળતા ગણાય છે. જે આત્માથી જીવ હોય છે તે પિતાના આત્માની શુદ્ધિ થાય એવાં નિમિત્તને સ્વયમેવ આચરે છે. જીવોને પરિતિભેદે અનેક પ્રકારના નિમિત્ત હોય છે. કોઈને કોઈ નિમિત્તકારણ ઉપકારી થાય છે અને કેઈને કેઈ નિમિત્ત ઉપકારી થાય છે. સર્વને એક જ કારણ નિમિત્ત ઉપકારી થાય એવો એકાંતિક નિયમ નથી, તેથી નિમિત્ત કારણ ભેદે પરસ્પર સાધકેએ ફ્લેશ કરીને આત્મવીર્યને પરસ્પર હાનિ કરવામાં ઉપગ કરે નહિ. નિમિત્ત સાધન ભેદે સાધ્યની સિદ્ધિમાં અવિરોધ આવતો હોય તે પરમાત્માની પ્રાપ્તિમાં સાધકોએ સાધન ભેર કલેશ ન કરવો જોઈએ. આત્મકલ્યાણમાં જેમ આગળ વધાય તેમ ઉપગ રાખીને પ્રવર્તવું જોઈએ. જે મહાત્માઓ પરમાત્માની પ્રાપ્તિ પ્રતિ ખાસ ઉપયોગ ધારણ કરે છે તેઓ આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરે છે. આત્માની પરમાત્મતા પ્રગટાવવાને માટે અંતરમાં ઉપગ ધારવાથી અને વ્યવહારથી અધિકારદશા પ્રમાણે વર્તવાથી વિશ્વપ્રતિની સ્વફરજને પણ સાધી શકાય છે. આત્મારૂપ પરમાત્માને શરીરમાં શોધ જોઈએ. જે પરમતત્વ ચૈતન્યરૂપ ભાસે છે તે શરીરમાં વ્યાપીને રહેલ છે. મહાત્માઓએ આત્મારૂપ દેવને સાક્ષાત્કાર કરવાને અનેક સ્થળોએ શેધ કરી પરંતુ કેઈ સ્થાને તેને સાક્ષાત્કાર થયે નહિ. તેનું કારણ એ છે કે જ્યાં આત્મારૂપ દેવ હાય નહિ એવા જડ પદાર્થોમાં For Private And Personal Use Only Page #353 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેભ એજ પરતંત્રતાની બેડી છે. ( ૨૫૩ ). શોધ. કરવાથી ચેતન તત્વ કયાંથી મળી શકે? આત્મા જ્યાં રહ્યો હોય ત્યાં જ ધ્યાન લગાવીને તેની શોધ કરી સાક્ષાત્કાર કરવો જોઈએ. આત્માને સાક્ષાત્કાર થતાં આત્મા સ્વયં પરમાતમ જેતિ વડે પ્રકાશિત થાય છે. અજ્ઞમનુષ્ય આત્મારૂપ પરમાત્મ દેવને જડ વસ્તુઓમાં શેધે છે પરંતુ તેથી તેઓ મૃગજલ તૃષ્ણની પ્રવૃત્તિને અનુસરે છે? ચેતના પોતાના આત્મારૂપ પરમાત્માસ્વામિની શોધ માટે પ્રવૃત્તિ કરીને જણાવે છે કે चौद भुवनमां आथडी पण प्रभु न दीठा कयांयरे । शरीर भीतर खोलीया तो, प्रभुजी વીટા સ્વાં? | ચેતના પોતાના સ્વામીને શરીરમાં શેધ કરીને સાક્ષાત્કાર કરી શકે છે. જ્યાં ચેતનાને સ્વપરપ્રકાશ થાય છે ત્યાં જ પ્રભુજી છે. સ્વપરપ્રકાશક ચેતનાથી અભિન્ન એવા પરમાત્મા દેવ છે. જે જે અંશે ચેતનાનો પ્રકાશ તે તે અંગે પરમાત્માને પ્રકાશ અવધવો. ચેતનાનો સ્વપરપ્રકાશક અનુભવ કરવો એજ પરમાત્માનો સાક્ષાત અનુભવ અવબોધવો. ચેતના એજ પરમાત્માને ધર્મ છે. ચેતનારૂપ પરમાત્માના ધર્મને જે જે અંશે પ્રકાશ થાય છે તે તે અંશે પરમાત્માનોજ સાક્ષાત્કાર થતો અવબોધવો. ચેતનાને સર્વથા પરિપૂર્ણ પ્રકાશ તેજ કેવળજ્ઞાન અવબોધવું અને એ કેવળજ્ઞાનથી અભિન્ન આત્મા એજ પરમાત્મદેવ છે એમ અનુભવ કરીને સ્વરૂપ દશામાં તન્મય બની જવું એજ સત્ય ધર્મનું આચરણ જાણવું. આત્માને ગુણ તેજ સત્ય ધર્મ છે. આત્માને જે સ્વભાવ તેજ આત્માને સત્ય અસ્તિધર્મ છે. તેમાં જેઓ રમણતા કરે છે તેઓ સ્વહૃદયમાં પરમાત્માને સાક્ષાત્કાર કરે છે. ધ્યાનવડે આત્માનો સાક્ષાત્કાર કરવો એજ પરમાત્માનો અભેદપણે સાક્ષાત્કાર અવધીને વિશ્વના પરતંત્ર બંધનભૂત અસદુવ્યવહારોથી મુક્ત થઈને આત્માના જ્ઞાનાદિ ગુણને આવિર્ભાવ અને તેમાં રમણુતારૂપ સદ્ભૂત સ્વતંત્રતા પ્રાપ્ત કરવી એજ મનુષ્યભવનું સાફલ્ય અવધવું. આત્મસ્વરૂપ પ્રાપ્તિ સંબંધી એ ઉદ્ગારો અનુભવવા યોગ્ય છે. અવતરણકર્તવ્ય કાર્ય પ્રવૃત્તિમાં ચિત્તશુદ્ધયર્થે અને સ્વાધિકાર નિશ્ચયાર્થે અધ્યાત્મજ્ઞાનની ઉપયોગિતા દર્શાવી. હવે ધર્માનુષ્ઠાનકારકોની કર્તવ્યપ્રવૃત્તિમાં નિર્લેપતા સંબંધી ઉપાયે દર્શાવવામાં આવે છે. શોre धर्मानुष्ठानयोगेन वर्तन्ते तत्ववेदिनः। निर्लेपव्यवहारार्थं विश्वधर्मप्रवर्तकाः ॥३९॥ धर्ममार्गप्रवृत्तिस्तु शुभा स्वोन्नतिकारिका । विना प्रवृत्ति कार्यस्य सिद्धिस्तु नैव जायते ॥४॥ For Private And Personal Use Only Page #354 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫૪ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. થા अल्पदोषा महालाभा वर्तन्ते येषु कर्मसु । तद्भाविधर्मलाभार्थ कर्तव्यं कर्म सज्जनैः ॥४१॥ निवृत्तेः पूर्ण लाभे तु प्रवृत्तिस्त्यज्यते बुधैः । प्रवृत्तिमार्गपान्थेन भाव्यमेतत् स्वबुद्धितः॥४२॥ વિવેચન-તત્વવેદિયે એવા વિશ્વધર્મ પ્રવર્તકે ધમનુષ્ઠાન ગવડે નિર્લેપવ્યવહાર માટે વર્તે છે. ન્નતિકારિકા અને શુભા એવી ધર્મમાર્ગ પ્રવૃત્તિ હેવી જોઈએ. કાર્યની પ્રવૃત્તિ વિના કદાપિ કાલે કાર્યસિદ્ધિ થતી નથી. જે કાર્યોમાં અલ્પષે અને મહાલા સમાયેલા છે તેવાં કાર્યો કે જે ભવિષ્યમાં ધર્મલાભાર્થે હોય તેને સજ્જનોએ કરવાં જોઈએ. ધર્મકાર્યપ્રવૃત્તિ વા સાંસારિક કાર્ય પ્રવૃત્તિ તે પરિપૂર્ણ નિવૃત્તિ પ્રાપ્ત થયે છતે પંડિતેએ ત્યજાય છે એવું પ્રવૃત્તિમાર્ગના પાળે સ્વબુદ્ધિથી વિચારવું જોઈએ અને પરિપૂર્ણ નિવૃત્તિ પ્રાપ્ત થયા વિના ધાર્મિક અને વ્યાવહારિક પ્રવૃત્તિને ત્યાગ ન કર જોઈએ. આ સંબંધીમાં કંઈક વિશેષ વિવેચન કરવામાં આવે છે; તત્ત્વદિયો વિશ્વમાં ધર્મ પ્રવર્તાવી શકે છે. તેઓ છ આવશ્યકાદિ ધર્માનુષ્ઠાન ગવડે નિર્લેપવ્યવહારને માટે વર્તે છે. જે તત્ત્વદિ હોય છે તે વિશ્વમાં ધર્મ પ્રવર્તાવવાને શક્તિમાન થાય છે; ધર્મતત્વવેત્તાઓ સર્વ જગજીના વ્યવહારમાં નિર્લેપતા રહે અને વિશ્વ મનુષ્ય કર્તવ્ય કાર્યો કરતાં રાગ ષના અધીન ન થાય તે માટે વિવમાં ધર્મ પ્રવર્તાવનારા બને છે. આન્તરિક અધ્યાત્મભાવનાવડે આન્તરિક નિર્લેપતા પ્રાપ્ત થતાં તેની અસર વ્યાવહારિક પ્રવૃત્તિ પર થાય છે અને તેથી અધિકાર પ્રમાણે અમુક અમુક કષાયના ઉપશમાદિભાવે તત્તદંશે નિર્લેપ વ્યવહાર પ્રાપ્ત કરી શકાય છે એમ અપેક્ષાપૂર્વક અવબોધવું. વિશ્વમાં નિર્લેપ વ્યવહાર પ્રવર્તાવવા માટે ધર્માનુષ્ઠાનવડે અર્થાત્ ધર્મપ્રવૃત્તિએ તત્વજ્ઞાનીઓ ધમધ આપનારા બને છે. આ વિશ્વ સર્વ પ્રકારના વ્યવહારમાં નિર્લેપ રહે એવી આત્મજ્ઞાનીઓની આન્તરિક ભાવના હોય છે અને તેથી તેઓ વિશ્વમાં ધર્મ પ્રવર્તાવવા પ્રયત્ન કરે છે. વિશ્વધર્મ પ્રવર્તક બનવું એ આન્તરિકનિલે પવ્યવહાર પ્રવૃત્તિની ભાવના બની શકે તેમ નથી. શ્રીતીર્થકર મહારાજાઓ પૂર્વભવમાં વિકી જ શાસનની એવી ભાવનાથી આત્માને સંપૂર્ણ ભરી દે છે તેથી તેઓ વિશ્વધર્મપ્રવર્તકાદિ મહાવિશેષણ વડે સંબોધાય છે. જેના હૃદયમાં આધ્યાત્મિક ઉચ્ચભાવનાઓ વિકસતી નથી તે સ્થલવિશ્વમાં મહાપરોપકારી કૃત્ય કરવાને અને કરાવવાને શક્તિમાન બનતું નથી. તત્ત્વવેદિયે ધર્માનુષ્ઠાનવડે નિર્લેપવ્યવહારને માટે અર્થાત્ નિલે વ્યવહારની પ્રાપ્તિ માટે વર્તે છે, અને વતવે છે અને નિર્લેપવ્યવહારથી વર્તનારાઓની અનુમોદના કરે છે તેથી તેઓ આન્તરિકશુદ્ધભાવનાઓ વડે પ્રતિક્ષણ ઉચ્ચ For Private And Personal Use Only Page #355 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિલે પત્ય અને સલેપટવ સંબંધી વિવરણ. ( ૨૫૫ ) થયા કરે છે અને તેઓ બાહ્ય વિશ્વવર્તિજનેને પણ નિર્લેપવ્યવહારી બનાવી ઉચ્ચ બનાવે છે. જળમાં કમળ વહ્યા છતાં જળથી નિર્લેપ વ્યવહાર રાખે છે તદ્દત આ વિશ્વમાં સર્વ પ્રકારના આવશ્યક વ્યવહારને આચરતાં છતાં નિર્લેપ રહેવું જોઈએ કે જેથી આમેજતિની સાથે વિશ્વોન્નતિ કરવા માટે વિશ્વમાં સર્વત્ર ધર્મ પ્રવર્તાવવાનું બની શકે. જે મનુષ્ય વ્યવહારમાં રાગદ્વેષના લેપથી લેપાય છે તે મન, વચન અને કાયાની અનેક શુભ શકિતને દુર્વ્યય કરે છે. કેધાદિક કષાયને શમાવવાનું બળ પ્રાપ્ત કરવાથી અનેક પ્રકારના લૌકિક તથા લેકેત્તર વ્યવહારમાં નિર્લેપતા ધારી શકાય છે. અને તેથી રાગી અને દ્વેષી મનુષ્યના વચ્ચમાં રહી કર્તવ્ય કર્મો કરી શકાય છે. અનન્તાનુબંધિ ક્રોધ માન માયા અને લોભ, અપ્રત્યાખ્યાની કોઇ માન માયા લેભ પ્રત્યાખ્યાની કે માન માયા લેભ અને સંજવલનના ક્રોધ માન માયા અને લેભ એ સેળ પ્રકારના કષાયો અવધવા. મિથ્યાત્વ દશાવાળાને સેળ કષાય હોય છે. અવિરતિસમ્યદૃષ્ટિ ગૃહસ્થને અનન્તાનુબંધી કષાયને ઉપશમાદિ ભાવ હોય છે તેથી તે અન્તાનુબંધી કષાયના અભાવની અપેક્ષાએ નિર્લેપ રહી કર્તવ્યકર્મ કરી શકે છે. દેશવિરતિ ગૃહસ્થવર્ગને અનન્તાનુબંધી અને અપ્રત્યાખ્યાન કષાયને ઉપશમાદિ ભાવ હોય છે તેથી તે અનન્તાનુબંધી અને અપ્રત્યાખ્યાન કષાયના અભાવની અપેક્ષાએ કર્તવ્ય કાર્યમાં નિર્લેપ વ્યવહારને સંરક્ષી શકે છે. અનન્તાનુબંધી અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાન કષાના ઉપશમાદિ ભાવે નૈૠયિકદષ્ટિએ ત્યાગી સાધુઓ નિર્લેપ રહી શકે છે અને નૈયિક દૃષ્ટિએ સંજવલન કષાયે સલેપ બની શકે છે; પરન્તુ પ્રતિક્રમણદિ આવશ્યકરૂપ ધર્માનુષ્ઠાનવડે ત્યાગીઓ, વ્યવહારમાં કર્તવ્યકર્મો કરતા છતા નિર્લેપ રહી શકે છે. ગૃહસ્થ પણ જે જે કષાના અભાવે જે જે ગુણસ્થાનકદ્દષ્ટિએ નિર્લેપ રહેવાના હોય છે તે તે ગુણસ્થાનક દષ્ટિએ વ્યવહારમાં અમુક કષાયથી નિર્લેપ રહી શકે છે અને અન્યકષાદયથી સલેપ હોય છેપરંતુ પ્રતિકમણુદિ ધર્મર્તવ્યવડે પશ્ચાત્તાપાદિ પરિણામે પુનઃ નિર્લેપ થઈ શકે છે એમ જૈનગુણસ્થાનગતનૈશ્ચયિદષ્ટિએ ગૃહસ્થ અને ત્યાગીઓને નિર્લેપત્વ અને સલેપત્વ અવધવું. ગૃહસ્થ ગૃહસ્થદશા પ્રમાણે અપ્રમત્તાગના તરતમયેગે નિર્લેપ રહી શકે છે અને ત્યાગીઓ સાધુની દશા પ્રમાણે વ્યવહાર અને નિશ્ચયતઃ કર્તવ્ય કાર્યો કરતા છતા નિર્લેપ વ્યવહારને સાધી શકે છે. કામના પ્રબળ સંસ્કારોના વેગો કષા અને સંસારમાં પાણિગ્રહણ તેમજ કામના પ્રબળ સંસ્કારના વેગોની મન્દતા, સંસારમાં ગૃહિણી સાથે સંબંધ બાંધવાની તીવ્ર અરુચિ, અત્યાગ દશા અને ત્યાગના વિચારેવડે ગૃહસ્થદશા અને સાધુદશા બેમાંથી કઈ દિશામાં રહીને નિર્લેપ વ્યવહાર સાધે તેને નિશ્ચય કરી શકાય છે અને સ્વાધિકાર દશાને નિશ્ચય ક્યાં પછી સ્વાધિકાર વ્યવહારની નિર્લેપતા માટે ધર્મક્રિયા વડે વતી For Private And Personal Use Only Page #356 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shn Kailassagarsun Gyanmandir ( ૨૫૬ ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. શકાય છે. જે મનુષ્ય સ્વાધિકાર દશાનો નિશ્ચય કરીને નિર્લેપ વ્યવહારની પ્રાપ્તિ માટે પરિપૂર્ણ પ્રયત્ન નથી કરતે તે ખરેખર આન્નતિના માર્ગથી ભ્રષ્ટ થાય છે. અતએવ ધર્મ કૃત્ય વડે સાંસારિક નિલેપ વ્યવહાર માટે અત્યંત પ્રયત્ન કરે જોઈએ અને પશ્ચાત્ પરિપૂર્ણ આત્મશ્રદ્ધા ધારણ કરી સ્વાશ્રયી બનીને વર્તવું જોઈએ. જળકમળવત નિર્લેપ વ્યવહાર રાખવો એ કંઈ સામાન્ય બાબત નથી. નિર્દભપ્રવૃત્તિ અને ધર્મ ગુરુની પરિપૂર્ણ કૃપા વિના નિર્લેપ વ્યવહારનું સ્વમ જાણવું. તત્વજ્ઞાનિ ધર્મ કાર્યવડે વિશ્વમાં ધર્મ પ્રવર્તાવતા છતા નિર્લેપ વ્યવહાર સંરક્ષવા અધિકારી બને છે. મનમાંથી સર્વ પ્રકારની અહંમમત્વાદિ વૃત્તિની વાસનાઓને હડસેલી મૂકવી અને નામરૂપની પ્રવૃત્તિમાં રહ્યા છતાં નામરૂપની વૃત્તિમાંથી સ્વાત્માને ભિન્ન જાણી સ્વકર્તવ્ય કર્મોને કરતાં આત્મામાં જેઓ મસ્ત રહે છે તે વ્યવહારમાં રહ્યા છતાં નિર્લેપ રહી શકે છે. આવી દશા જ્યાં સુધી થઈ નથી ત્યાં સુધી વિશ્વવ્યાપક અને સર્વ વિશ્વજીવહિતકારક એવી વિશાળ ધર્મ પ્રવૃત્તિ સેવી શકાતી નથી. મનુષ્ય ! તું નિર્લેપ વ્યવહાર રાખવા પ્રયત્ન કર, યાવતું કાયા તાવત્ જીવનાદિ હેતુભૂત વ્યવહાર છે તેના વિના એક ક્ષણમાત્ર પણ જીવી શકાય તેમ નથી તેથી વ્યવહાર સેવા પડશે પરંતુ તેમાં નિર્લેપતા રહી એટલે સાંસારિકકર્મ સંબંધથી તું ન્યારો થવાને અને મુક્ત રહેવાનો. હે મનુષ્ય! નિર્લેપ વ્યવહાર રાખવા પ્રયત્ન કર. કર્તવ્ય કાર્યોથી ભ્રષ્ટ થઈને વનમાં જઇશ, તે પણ જ્યાં સુધી તે કામ મોહ અને મત્સરાદિ સંસ્કારને હઠાવ્યા નથી ત્યાંસુધી ઘાંચીની ઘાણીના બળદની પેઠે જ્યાંને ત્યાં તું છે. ફકત ઉપરના ડાકડમાલથી કંઈ વાસ્તવિક આત્માની નિર્લેપતામાં ફેરફાર થવાનો નથી. નિર્લેપ વ્યવહારમાં ન ચાલી શકાય તેથી તું કંટાળીને વ્યવહારને ત્યાગ કરીશ તો પણ અન્ય વ્યવહાર તે કરવો પડશે અને તે કર્યા વિના છૂટકે થવાને નથી; તો તું સ્વાધિકાર જે વ્યવહારમાં વર્તતે હોય તેમાં નિર્લેપતા રહે એ માટે માનસિકાદિ પ્રયત્ન સેવ અને કંટાળી ના જા. સર્પની બે વિષવાળી દાઢાઓને પાડી નાખ્યા પશ્ચાતું તે સર્પના વ્યવહારમાં નિર્વિષતા રહી શકે છે તદ્રત કર્તવ્યકાર્યવ્યવહારમાં રાગદ્વેષના અભાવે નિર્લેપતા રહી શકે છે. કર્તવ્ય કાર્યને નિર્લે પવ્યવહાર ધારણ કરવા માટે ક્ષણે ક્ષણે નિર્લેપ ઉપયોગ ધારણ કરવો જોઈએ. નિલે પવ્યવહારમાં જે જે કષા પ્રગટતા હોય તેનાં કારણે તપાસવાં અને કષાયોને વેગ રોકવા પ્રયત્નો કરવા જોઈએ. આત્મા પિતે સર્વ કર્તવ્યકર્મને સાક્ષીભૂત થઈને જે ઉપગે રહીને કર્તવ્ય કરે તે નિર્લેપવ્યવહારને સાધી શકે છે. સર્વવ્યવહારમાં નિર્લેપતા રાખે અને પશ્ચાત્ આગળ વધે–એજ કર્તવ્ય પ્રવૃત્તિના મૂલ મંત્રને લક્ષ્યમાં રાખે. સર્વ પ્રકારના વ્યવહારમાં કર્તાભોક્તાની પ્રવૃત્તિ છતાં તેમાં વૃત્તિ ન રાખવી એજ નિર્લેપીપણું છે. કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિના શુભાશુભ વ્યવહારમાં શુભાશુભત્વને હૃદયમાં ન ધારણ કરવું એજ વ્યવહારમાં નિર્લેપત્વ અવધવું. કર્તવ્યકાર્ય For Private And Personal Use Only Page #357 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મ પ્રવૃત્તિ કેવી હોવી જોઈએ ? ( ૨૫૭ ) પ્રવૃત્તિના વ્યવહારને કર એ સ્વફરજ છે પરંતુ તેમાં શુભાશુભ રાગદ્વેષ પરિણમે લેપાવું એ કોઈ પણ રીતે યોગ્ય નથી એમ જ્યારે આત્મામાં પરિપૂર્ણ અનુભવ નિશ્ચય પ્રકટે છે ત્યારે નિર્લેપવ્યવહારને આચરી શકાય છે. સેવા ધર્મના પ્રત્યેક માર્ગમાં કઈ પણ જાતની સલેપતા વિના પ્રવૃત્તિ કરવી એ જ્યારે દઢનિશ્ચય કરીને વ્યવહાર સેવાય. છે ત્યારે નિર્લેપ વ્યવહારમાં અંશે અંશે સફળતા પ્રાપ્ત થઈ શકે છે. નિર્લેપ વ્યવહારમાં શનૈઃ શનૈઃ સફળતા પ્રાપ્ત થઈ શકે છે. હૃદયને નિર્લેપ રાખવું એટલે નિર્લેપ પ્રવૃત્તિ સેવવી એમ અવબોધવું. આર્યાવર્તમાં નિર્લેપ વ્યવહારની જ્યારે જ્યારે પ્રગતિ હોય છે ત્યારે ત્યારે આર્યાવર્ત સુખશાંતિની ઉચ્ચ દશાને પ્રાપ્ત કરી શકે છે. નિર્લેપ વ્યવહારને માટે તવવેદીવિશ્વધર્મ પ્રવર્તક પ્રવર્તે છે. ધર્મ પ્રવર્તકોએ આ બાબત ધ્યાનમાં લેઈ નિર્લેપ વ્યવહારની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરવો જોઈએ. ધર્મમાર્ગની પ્રવૃત્તિ કરવી તે કેવા પ્રકારની કરવી તેના ઉત્તરમાં ધર્માચાર્ય જણાવે છે કે ન્નતિકારિકા અને શુભ એવી ધર્મમાર્ગ પ્રવૃત્તિને સેવવી જોઈએ. જે ધર્મમાર્ગ પ્રવૃત્તિથી વ્યવહારમાં અને નિશ્ચયમાં સ્વન્નતિ નથી થતી તે ધર્મપ્રવૃત્તિથી કંઈ વળી શકતું નથી. આ ભવમાં જે ધર્મમાર્ગ પ્રવૃત્તિથી સ્વોન્નતિ થાય છે તેને અનુભવ ગ્રહી શકાય છે. તે ધર્મમાર્ગ પ્રવૃત્તિને વિશ્વમનુષ્ય આદરવા આકર્ષાય છે અને આદરે છે. જે ધર્મ પ્રવૃત્તિથી સ્વાત્મોન્નતિ અને વિશ્વોન્નતિ આ વિશ્વમાં થઈ શકતી નથી અને દાસત્વ પરતંત્રત્વ વગેરે દુઃખમાંથી મુકત થઈ શકાતું નથી તે ધર્મમાર્ગ પ્રવૃત્તિને રાજકીય ધર્મ પ્રવૃત્તિ વા વિશ્વકીય ધર્મપ્રવૃત્તિ તરીકે વિશ્વમાં મનુષ્ય સ્વીકારવાને શક્તિમાન્ થતા નથી. જાપાન દેશના ટેકીઓ શહેરમાં એક વખત સર્વધર્મની પરિષદુ મળી હતી તેમાં અનેક ધર્મના આગેવાનોએ ભાષણે આપ્યા હતાં. તે સર્વે લેકેએ સાંભળ્યું તેમાં એક જાપાનીસ વિદ્વાને જ કે-જે ધર્મથી વા જે ધર્મમાગ પ્રવૃત્તિથી આ વિશ્વમાં આત્મન્નતિ સમાજેન્નતિ સંઘોન્નતિ દેશન્નતિ અને વિન્નતિ થએલી દેખાય નહિ અને પ્રવૃત્તિ માર્ગદ્વારા જે ધર્મ રાજકીયેન્નતિ વગેરે સાંસારિકન્નતિને કરાવી શકે નહિ તે ધર્મ ગમે તે હોય આ ભવમાં ગમે તેટલું સુખ આપવાને કહેતે હેય પરન્તુ આ ભવમાં પ્રાપ્તવ્ય ઉન્નતિની પ્રાપ્તિ વિના તેને આદર કરવામાં વિશ્વની પ્રીતિ થઈ શકે નહિ-સાંસારિક ઉચ્ચદશાકારક અનેક કર્તવ્ય પ્રવૃત્તિને ધિક જે ધર્મ હોય છે તેને લોકો આત્મભેગે પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી શકતા નથી. સાંસારિક ઉન્નતિની સાથે સંબંધ ધરાવીને જે ધર્મ પ્રવૃત્તિમાં પ્રવર્તે છે તે વિશ્વમાં દીર્ઘકાલ જીવવાને સમર્થ થાય છે. વિશ્વવ્યવહારમાં ન્નતિ કરનારી એવી ધર્મમાર્ગ પ્રવૃત્તિ હોવી જોઈએ. સંકુચિત દૃષ્ટિથી જે ધર્મમાર્ગ પ્રવૃત્તિ પ્રવર્તતી હોય અને વિશ્વમાં આજીવિકદિ હેતુઓ વડે નતિ સાધવામાં વિદ્મભૂત For Private And Personal Use Only Page #358 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kotbatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૫૮ ) શ્રી કયાગ ગ્રંથસવિવેચન. 编 થતી હોય તે તેને ત્યજીને લેાકે સ્વાન્નતિકારક ગમે તે ધર્મની અન્ય પ્રવૃત્તિને ગ્રહ કરે છે; માટે વિશ્વમાં સર્વત્ર ધર્મ પ્રવક એવા ધર્મગુરુઓએ સ્વાન્નતિકારક એવી ધર્મપ્રવૃત્તિને સર્વ મનુષ્યાને અધિકારપરત્વે દર્શાવવી જોઇએ. જે ધર્મપ્રવૃત્તિથી રાજકીયાન્નતિ અને સામાજિકાન્નતિ કરવામાં વિરાધ આવે તે ધર્મની પ્રવૃત્તિ ખરેખર દ્વી કાલ પર્યંત જીવી શકતી નથી. રાજકીચેોન્નતિ કુટુ ંબન્નતિ સમાજોન્નતિ વિદ્યોન્નતિ ક્ષાત્રકમેર્માંન્નતિ વૈશ્યવ્યાપાર કૃષિકમાંદિ પ્રગતિ સેવાકાર્યોંન્નતિ વગેરે વ્યાવહારિકાન્નતિયાની સાથે જે ધમા પ્રવૃત્તિ અમુક રીતે સહચારી થઇ વર્તે છે અને તેની સાહાચ્ચે વ્યાવહારિકાન્નતિચેાની ચિરસ્થાયિતા રહે છે તે તે ધમાર્ગ પ્રવૃત્તિ આ વિશ્વમાં ગૃહસ્થ મનુષ્યાને આવશ્યક ધર્મમા ંપ્રવૃત્તિ તરીકે માનીને આદરવી પડે છે. નીતિધર્મ પ્રવૃત્તિ એ પણ એક ધર્મનું વાસ્તવિક અંગ છે અને તેથી સર્વ પ્રકારની ઉન્નતિયાની ચિર સ્થાયિતા થાય છે તેથી વિશ્વવર્તી સમનુષ્યા નીતિને માન આપી પ્રવર્તે છે અને તે કાર્ય રૂપ ગણાય છે; જે ધમમા પ્રવૃત્તિ પ્રથમ સ્વાન્નતિકારિકા છે તે અન્યાની ઉન્નતિ કરી શકે છે. ધર્મની પ્રવૃત્તિયે ખરેખર પરમાની કરણીયા વિગેરેથી અભિન્ન હોવી જોઇએ. ઉપકાર કરવા એ ધર્મપ્રવૃત્તિ છે અને તે માટે યથાશક્તિ તન મન અને ધનથકી દયા કરવી એ ધર્મપ્રવૃત્તિ છે. સત્ય ખેલવું ખેલાવવું અને સત્ય વક્રનારની અનુમેદના કરવી એ ધર્મ પ્રવૃત્તિ છે. વિદ્યાદાનાદિ અનેક પ્રકારનું જગત હિતકારક શિક્ષણ આપવુ અને એવા શિક્ષણ યાગ્ય પાઠશાળાએ સ્થાપન કરવી તે ધર્મપ્રવૃત્તિ છે. દુઃખીઓના દુઃખાને ટાળવાં એ ધર્મપ્રવૃત્તિ છે. મૈત્રી પ્રમેાદ માધ્યસ્થ અને કારૂણ્ય એ ચાર ભાવનાઓનેા જગતમાં વિસ્તાર કરવા એ ધર્મપ્રવૃત્તિ છે. અસ્તેય અને બ્રહ્મચર્યની સંરક્ષા થાય એવી વિશ્વમાં જે જે પ્રવૃત્તિયે કરવી તે ધર્મપ્રવૃત્તિયા છે અને તે વિશ્વમાં સર્વ મનુષ્યાની ઉન્નતિ કરી શકે છે; તેથી તે સંસાર વ્યવહાર જીવનમાં કાઇ પણ રીતે ખાધક થઇ શકતા નથી. વિશ્વવર્તી જીવા કે જે રાગાદિકથી દુઃખી થાય છે તેની ઔષધાપચારથી સેવા કરવી અને ભૂખ્યાને અન્નદાન આપવું તે ધમ પ્રવૃત્તિ છે. ધર્મીમનુષ્યને આજીવિકાદિ હેતુની સાહાય્ય આપવી તે એક જાતની ધમા પ્રવૃત્તિ છે. ગુરુકુલા સ્થાપન કરવાં એ ધર્મપ્રવૃત્તિ છે. સાધુઓને ભગુવા ગુણવામાં અને અન્નદાન ભાજન વગેરેથી તેઓની સેવામાં પ્રવૃત્ત થવું એ ધર્મ પ્રવૃત્તિ છે કારણુ કે સાધુઓની ઉન્નતિ સાથે અનેક ઉન્નતિયાના સંબંધ રહેલા છે. શુભ ગુરુની અને માતાપિતાદિક વડીલેાની સેવા કરવી તે ધર્મપ્રવૃત્તિ છે. પશુઓ અને ૫'ખીઓનું સ’રક્ષણુ કરવું અને તેની હિંસા થતી અટકાવવી તે ધર્મપ્રવૃત્તિ છે. અનેક પ્રકારના જગત શ્રેયઃસાધક ગ્રન્થાના પ્રચાર વિશ્વમાં કરવા કરાવવા અને અનુમેદવા એ ધર્મપ્રવૃત્તિ છે. સર્વ જગતમાં આખાદી શાન્તિ પ્રસરાવનારી રાજ્યની પ્રવૃત્તિયામાં ભાગ લેવા એ પણ પરંપરા કારાપેક્ષાએ ધર્મ પ્રવૃત્તિ છે. પશુશાલાએ પાંજરાપાળા દવાખાનાં અને સ્કૂલા સ્થાપન For Private And Personal Use Only Page #359 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 5 ઉત્સગ અને અપવાદમાર્ગ' પ્રવૃત્તિ. ( ૨૫૯ ) કરવી તે ધર્મ માર્ગ પ્રવૃત્તિ છે. મનુષ્યેાના ઉપર અનેક પ્રકારના ઉપકારો કરીને મનુષ્યાના દુ:ખમાં ભાગ લઇ તેને શુભ માર્ગે વાળવા અને વ્યસનોથી મુકત કરવા એ ધમ પ્રવૃત્તિ છે. પ્રભુના અનેક કે ગુણા પ્રાપ્ત કરવાને પ્રભુની ભકિત પૂજા વગેરે કરણી કરવી તે ધર્મપ્રવૃત્તિ છે; કારણ તેવી ધમમાગ પ્રવૃત્તિથી હૃદયની શુદ્ધિ થાય છે અને હૃદયની શુદ્ધિ થવાથી અનેક પ્રકારની પ્રવૃત્તિયેાથી પોતાનુ અને વિશ્વનું શ્રેયઃ સાધવાપૂર્વક પરમાત્મપદ પ્રાપ્ત કરી શકાય છે. લૌકિક ધ મા પ્રવૃત્તિના અનેક ભેદો છે અને લેાકાત્તર ધર્મમા પ્રવૃતિના જ્ઞાનદર્શન ચારિત્રમય અને વીર્યાદિ અનેક ભેદો પડે છે. ગૃહસ્થ ધર્મમાર્ગ પ્રવૃત્તિ અને સાધુ ધર્મ માર્ગ પ્રવૃત્તિ એ બે ભેદ સવે ભેદેમાં મુખ્ય છે. બાહ્યધર્મપ્રવૃત્તિ અને આન્તરિક ધર્મપ્રવૃત્તિ એમ બે પ્રકારની ધમઁપ્રવૃત્તિ જાણવી. મન વચન અને કાયાવડે સાધનધર્મપ્રવૃત્તિ અને સાધ્યધર્મપ્રવૃત્તિ એમ બે પ્રકારની ધર્મમાપ્રવૃત્તિ અવમેધવી. નિમિત્ત કારણુ ધર્મપ્રવૃત્તિ અને ઉપાદાન ધર્મ પ્રવૃત્તિ એમ એ પ્રકારે ધર્મપ્રવૃત્તિ અવમેધવી. જ્ઞાનદર્શન અને ચારિત્રની સાધુ અને ગૃહસ્થ માર્ગે વ્યવહાર અને નિશ્ચયથી ધર્મ માર્ગપ્રવૃત્તિ અવધવી. અકેક ધર્મપ્રવૃત્તિના અનેક ભેદે પડે છે, નિરપેક્ષધર્મ પ્રવૃત્તિને વ્યવહાર અસત્ય છે અને સર્વ નચેની સાપેક્ષતાએ ધર્મપ્રવૃત્તિના વ્યવહાર સત્ય છે. वचन निरपेक्ष व्यवहार जूठो कह्यो, वचन सापेक्ष व्यवहार साचो वचन निरपेक्ष व्यव द्वार संसार फल, सांभली आदरी कांई राचो ।। શુભ ધર્મ માર્ગ પ્રવૃત્તિ અને અશુભ ધર્મ માર્ગ પ્રવૃત્તિ-ઇત્યાદ્રિ ધર્મ માર્ગ પ્રવૃત્તિયાના અનેક ભેદો છે. જ્યારે સનયેાની સાપેક્ષતાએ અવાધવામાં આવે છે ત્યારે સ્વાન્નતિકારકધર્મ માર્ગ પ્રવૃત્તિને પ્રત્યેક મનુષ્ય સેવી શકે છે. જ્યાંસુધી અનેક ભેદવાળી ધર્મપ્રવૃત્તિયેનું પરિપૂર્ણ સ્વરૂપ અવધવામાં નથી આવતુ' તાવત્ ધર્મ માર્ગ પ્રવૃત્તિમાં તેના અધિકારીઓના અજ્ઞાનત; અનેક પ્રકારની ભૂલા દાષા થાય છે. અતએવ શુભ અને સ્વાન્નતિકારિકા એવી ધર્મપ્રવૃત્તિને આદરવા પૂર્વે અનેક પ્રકારની ઉપયુકત ધર્મપ્રવૃત્તિયાનું પરિપૂર્ણ સ્વરૂપ જાણવા માટે પ્રત્યેક મનુષ્યે ખાસ પ્રયત્ન કરવા જોઇએ કે જેથી ધર્મ માર્ગપ્રવૃત્તિ આદરતાં પ્રગતિમાં વહી શકાય. આગમેથી અને સાધુપુરુષાદ્વારા સ્વચેાગ્ય શુભ પ્રવૃત્તિયા કઈ કઈ છે તેને સ્વાનુભવપૂર્વક નિર્ણય કરવા જોઈએ અને તે વાન્નતિકારિકા ધર્મપ્રવૃત્તિ છે એવું અનુભવગમ્ય કરવુ' જોઇએ-દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવથી ઉત્સર્ગ માગે સ્વયેાગ્ય શુભ ધર્મપ્રવૃત્તિ કઈ છે અને અપવાદ માગે શુભધમ પ્રવૃત્તિ કઇ છે તેને પરિપૂર્ણ નિણ્ય કરવા જોઈએ. જે સમયે અપવાદ માર્ગે ધમ્મા પ્રવૃત્તિ કરવાની હાય છે તે સમયે જો ઔત્સર્ગિકી ધર્મપ્રવૃત્તિ કરવામાં આવે તે તે શુભ અર્થાત્ કલ્યાણકારિકા ગણાતી નથી; તેમજ જે સમયે ઉત્સ માગે ગૃહસ્થને ગૃહસ્થના અધિકાર પ્રમાણે અને ત્યાગીને ત્યાગીના અધિકાર પ્રમાણે ધર્મ પ્રવૃત્તિ કરવાની હોય છે તત્સમયે યદિ અપવાદિકી ધર્મપ્રવૃત્તિ આદરવામાં આવે છે For Private And Personal Use Only Page #360 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૦ ). શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન. તે તે શુભા અર્થાત્ કલ્યાણકારિક બંધાતી નથી. દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવથી ઉત્સર્ગ અને અપવાદ માર્ગે ધર્મપ્રવૃત્તિનો નિશ્ચય કરીને જે મનુષ્ય ધર્મપ્રવૃત્તિને આદરે છે તેઓ સ્વકાર્યની સિદ્ધિ કરે છે. ધર્મમાર્ગની પ્રવૃત્તિ વિના કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી એમ સર્વત્ર સ્વાનુભવ સાક્ષી આપે છે તેથી અન્ય પ્રમાણે મેળવવાની જરૂર નથી. શુભ પ્રવૃત્તિ પણ અવસ્થા ભેદે અશુભ બને છે. જે પ્રવૃત્તિ વસ્તુતઃ સ્વાધિકારે નૈતિકારિકા છે તે શુભ અવધવી; પરન્તુ જે સ્વાધિકારે ન્નતિ ન કરનારી હોય તે જગદ્રષ્ટિએ વા શુભદષ્ટિએ શુભ હોય તથાપિ સ્વમાટે તે શુભ પ્રવૃત્તિને ઉપગ ન હોવાથી તે તત્કાળે આદરવામાં તે અશુભ અવબોધવી. ધર્મમાર્ગપ્રવૃત્તિનું દ્રવ્યક્ષેત્રકાલભાવે તેના મૂલદેશે કાયમ રહ્યા છતાં પરાવર્તન થયા કરે છે તેથી દ્રવ્ય ક્ષેત્રકાલભાવે ધર્મમાર્ગ પ્રવૃત્તિયાનું સ્વરૂપ અવધવાની આવશ્યકતાની સાથે તે તે પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. આવશ્યક ધર્મમાર્ગપ્રવૃત્તિને પ્રતિદિન નિયમસર આચરીને આત્માની ઉત્ક્રાંતિ કરવી જોઈએ કે જેથી સંસારમાં સ્વપ્રગતિ સ્વાસ્તિત્વસંરક્ષક બીજકોનું સદા ચિરસ્થાયિત્વ રહે. કઈ કઈ ધર્મમાર્ગ પ્રવૃત્તિની સ્વમાટે આવશ્યકતા છે તેનું અભિતઃ જ્ઞાન મેળવવું. પશ્ચાત્ તેમાં પ્રવૃત્તિ કરીને સુધારાવધારે કરવો કે જેથી ન્નતિમાં ન્યૂનતા રહે નહીં. નિયમસર આપવાદિક કારણ વિના તેની પ્રવૃત્તિ કરવી અને આત્મશક્તિને ખીલવવી જોઈએ. ધર્મમાર્ગ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં કટિ ગમે વિદને નડે તો તેઓના સામું થઈસાહાટ્યક સાનુકૂલશક્તિથી આગળ વધવું. આ પ્રમાણે પ્રતિદિન પ્રવર્તવાથી ધર્મમાર્ગપ્રવૃત્તિગ્ય બની શકાશે. ધર્મમાર્ગ પ્રવૃત્તિના રણક્ષેત્રમાં શ્રીવીરપ્રભુ શ્રીહરિભદ્રસૂરિ સિદ્ધસેન દિવાકર હેમચન્દ્ર ઉપાધ્યાયજી અને વેદાન્તદર્શનીય કુમારિક ભટ્ટ શંકરાચાર્ય રામાનુજાચાર્ય અને વલ્લભાચાર્યની પેઠે ઘુમવું જોઈએ. વેદાન્ત દર્શનીય વિવેકાનન્દ રામતીર્થની પિઠે ધર્મમાર્ગપ્રવૃત્તિમાં ઘુમવું જોઈએ. ધર્મમાર્ગની સંકુચિત પ્રવૃતિને અનેકાન્તદૃષ્ટિવડે ધર્મને સર્વત્ર પ્રચાર થાય એવા હેતુએ વિશાલ કરવી જોઈએ. ધર્મપ્રવૃત્તિનાં જે જે અંગે સડ્યાં હોય તે તે સડેલાં અંગેને સુધારવાં જોઈએ; પરન્તુ ધર્મપ્રવૃત્તિને નાશ ન થાય એવું ખાસ લક્ષ્ય રાખવું જોઈએ. ધર્મપ્રવૃત્તિના. આન્તર અને બાહ્ય સ્વરૂપનું રહસ્ય સમજવું જોઈએ અને અન્યને અવબોધાવવું જોઈએ-એવી ધર્મપ્રવર્તકોની ફરજ છે અને એ ફરજમાં પ્રમત્ત થવાથી સ્વપરને ઘણી હાનિ થાય છે એ ખાસ લક્ષ્યમાં રાખવું જોઈએ. આત્મબેલ ફેરવીને અને ધર્મ પ્રવૃત્તિની પરિસ્થિતિથી વિજ્ઞ થઈને સર્વ સ્વાર્પણ કરીને ધર્મપ્રવૃત્તિ સેવવી જોઈએ કે જેથી ધર્મપ્રવૃત્તિથી નિર્ધારિત કાર્યની સિદ્ધિ થઈ શકે. સાપેક્ષષ્ટિએ ધર્મ પ્રવૃત્તિની પરસ્પર સંબંધતા અવિરતા અને મહત્વતા અવબોધવી જોઈએ કે જેથી કોઈ પણ મનુષ્ય સ્વાધિકાર જે કંઇ ધર્મપ્રવૃતિ કરતો હોય તેને અન્ય કરતાં પોતાની ધર્મપ્રવૃત્તિ હલકી ન લાગે અને તેનાથી ભ્રષ્ટ ન For Private And Personal Use Only Page #361 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org 湯 અલ્પ દ્વાષ અને મહા લાભમાં આચરણ કરવું. ( ૨૬૧ ) થઇ શકાય. પેાતાના કરતાં ઉચ્ચ અધિકારી મનુષ્યની ધર્મપ્રવૃત્તિ ખરેખર ઉચ્ચ હોય અને તે કરવાને પાતે લાયક ન હોય અને પેાતાની ધર્મપ્રવૃત્તિ ખરેખર અન્યો કરતાં લઘુ હોય પરન્તુ તેમાં પ્રવૃત્ત થયા વિના આગલ વધી શકાય તેમ ન હોય અને જે સ્થિતિમાં પાતે હાય તેમાં તેજ આવશ્યક કર્તવ્ય તરીકે હાય તા તેને ત્યાગ કરવા તે અધર્મ છે. સ્વાધિકારે જે ચેાગ્ય આદેય તે સ્વધર્મ પ્રવૃત્તિ છે અને તેનાથી ભિન્ન તે પરધર્મ પ્રવૃત્તિ છે. ચમેં નિધનં શ્રેયા વરધર્સે મથાવદ: એના ઉપર્યુંકત ધર્મ પ્રવૃત્તિમાં અર્થ અવતારવામાં આવે તે તે સમ્યગ્ ઘટી શકે છે. ધર્મમાર્ગ પ્રવૃત્તિયેા પરસ્પર એક બીજાને લાભકારી અને વિશ્વસમાજ એક્યમાં સાહાય્યકારી હોવી જોઈએ એવી ષ્ટિએ ધ પ્રવૃત્તિયાનું શાસ્ત્રોમાં કથન કરવામાં આવ્યું છે; કે જેથી સંધ દેશ જનસમાજ, કુટુંબ અને પિંડની પ્રગતિમાં વિધિ ન આવી શકે. ગૃહસ્થવર્ગ પ્રગતિકારક ગૃહસ્થધર્મ પ્રવૃત્તિયેામાં અને સાધુધર્મ પ્રગતિકારક સાધુધ પ્રવૃત્તિ-કઇ કઇ રીતિએ અને કયા કયા અંશે પ્રગતિત્ત્વ રહ્યું છે તેનું પરિપૂર્ણ સ્વરૂપ વોવષ્ટિએ અવળેધીને ધર્મપ્રવૃત્તિયામાં પ્રવૃત્ત થવુ જોઇએ. જે જે કાર્યામાં અલ્પદોષ અને મહાલાલે સમાયલા હોય અને જે કાર્યો ભવિષ્યમાં ધર્મલાભ માટે હોય તેને સજ્જનાએ કરવાં જોઈએ. ગૃહસ્થા પ્રભુની ધૂપદીપ પુષ્પાદિથી પૂજા કરે તેમાં દોષ કરતાં ભાવસ્તવપ્રસંગે ઘણા લાભ થાય છે તેથી તેવા પ્રકારની ધર્મપ્રવૃત્તિયામાં અલ્પદોષો અને મહાલાભા હોવાથી સજ્જનાએ તેવી ધર્મપ્રવૃત્તિયાને કરવી જોઈ એ. પાપના કરતાં પુણ્ય સંવર અને નિર્જરાના ભાગ ધા હાય તેવાં કાર્યાંને ગૃહસ્થાએ કરવાં જોઈએ. દેવતાએ શ્રીતીર્થંકર ભગવાને બેસવાને માટે સમવસરણની રચના કરે છે તેમાં અલ્પદોષ અને મહાલાભ છે. વ્યષ્ટિપરત્વે ગ૭પરત્વે સામ્રાજ્યપરત્વે અને સંઘપરત્વે અલ્પદોષ અને મહાલાભ થવાના હોય તે તે કાર્ય ને સજ્જના કરે છે. એક સાધુના શરીરમાં કીડા પડયા હોય છે તેમાં તેની દવા કરવાથી કીટકાને નાશ થવાની સાથે સાધુને આરોગ્ય થતાં ગૃહસ્થને અલ્પદોષ અને મહાલાભ અવળેધવા, શ્રીવિષ્ણુકુમારમુનિએ નમુચિ પ્રધાનને સાધુ સાધ્વી સંઘની રક્ષાથે પગ તળે કચરી નાખ્યા તેમાં પેાતાને અને સંઘને અલ્પદોષ અને મહાલાભ જાણવા. શ્રીકાલિકાચાની મેન સરસ્વતીને શ્રીઉજ્જયિની નગરીના રાજા ગભિલ્લે પેાતાના જનાનખાનામાં નાખી તેથી શ્રીકાલિકાચાયે અનાર્ય દેશેામાંથી સાડીઓને (શકેાને) ખેલાવી ગભિલ્લ રાજાને રાજ્યગાદીથી ભ્રષ્ટ કરાયે તેવી ધર્મકાર્ય પ્રવૃત્તિમાં અલ્પદોષ અને મહાલાભ અવધવા, નિશીથચૂણીમાં એક વાત આવે છે;-કેટલાક સાધુઓને ગચ્છ કેકણ દેશમાં એક પર્વતની ગુફામાં રહ્યો હતા. ખાચાર્યે સર્વ સાધુઓની વ્યાઘ્રાદિકથી રક્ષા કરવા માટે એક સાધુને ગુહાના દ્વાર પાસે મૂકયા. તેણે રાત્રીના ત્રણ પહેારમાં ત્રણ વાઘને દંડવડે હણ્યા તેમાં અલ્પદોષ અને મહાલાભ અવબોધવા, બૃહત્કલ્પવૃત્તિ વ્યવહારવૃત્તિ નિશીથચૂણી અને Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #362 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૨ ). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. * ** ~ ~~~ ~~~ ~~~~ ~ ~~ જતકલ્પ વગેરેમાં સાધુઓ અને સાધવીઓને અલ્પદ અને મહાલા થાય એવી ધર્મ પ્રવૃત્તિ જણાવવામાં આવી છે. સાધુઓને એક માસમાં ત્રણ મટી નદીઓ ઉતરવાની શાસ્ત્રકારે આજ્ઞા આપેલી છે તે પણ અલ્પષ અને મહાલાભ જાણીને આપવામાં આવી છે. સાધુઓ અને સાધ્વીઓને થંડિલ અને માત્રાની પ્રવૃત્તિને અશક્ય પરિહાર તરીકે અવધીને ભરવરસાદમાં ઈંડિલ જવાની રજા આપી છે તે પણ અલ્પષ અને મહાલાભ અવધીને આજ્ઞા આપવામાં આવી છે એમ ગુરૂગમથી અવબોધવું. સાધુઓ અને સાધ્વીએને અપવાદમાગે અનેક ધર્મપ્રવૃત્તિને આચરવાની છેદસૂત્રોમાં આજ્ઞા આપવામાં આવી છે તે પણ અલ્પષ અને મહાલાભ જાણીને આજ્ઞા આપવામાં આવી છે. સંઘયાત્રા અને તીર્થયાત્રા પ્રમુખ ધર્મપ્રવૃત્તિમાં અ૯૫દેષ અને મહાલાભ અવધો . રથયાત્રારૂપધર્મપ્રવૃત્તિમાં અ૮૫દેષ અને મહાલાભ અવબોધ. અનેક જિનમંદિર બનાવવામાં અલપદોષ અને મહાલાભ સમજે; આચાર્યોને ધર્મસંરક્ષા અને સંઘાદિ રક્ષાથે અપવાદમાગે છે જે ધર્મક્તવ્ય પ્રવૃત્તિની શાસ્ત્રકારોએ આજ્ઞા કરી છે તેમાં અલ્પષ અને મહાલાભ સમાયલ જાણીને શાસ્ત્રકારોએ કરેલી છે એમ અવબોધવું. શ્રીભદ્રબાહસ્વામીએ સંઘની આજ્ઞા આદેય માનીને મહાપ્રાણાયામ ધ્યાનમાં કંઈક ખલેલ પાડીને શ્રીસ્થલભદ્રાદિ સાધુવર્ગને પૂર્વની વાચના આપી તેમાં સ્વવ્યક્તિ માટે અલ્પહાનિ અને સંઘને મહાલાભ અવધે; તેમજ આપત્તિકાલે શ્રીસંઘને જેનામાં જે શક્તિ હોય તે વાપરીને ધર્મનું રક્ષણ કરે, તતસંબંધી તે જે જે આજ્ઞા કરે તેમાં અલ્પષ અને મહાલાભ અવબોધ. શ્રી આચાર્ય પ્રભુ સ્વગચ્છીય સાધુઓ વગેરેનું રક્ષણ કરવા પ્રત્યક્ષેત્રકાલભાવથી અપવાદમાગે છે જે પ્રવૃત્તિ કરે તેમાં અલ્પષ અને મહાલાભ અવધે. શ્રીદેવર્ધિગણિક્ષમાશ્રમણે આગમને પુસ્તકાર કર્યા તેમાં અલ્પદોષ અને મહાલાભ અવબોધે. જે શ્રીદેવર્ધિગણિક્ષમાશ્રમણે આગમોને પુસ્તકારૂઢ ન કર્યા હોત તે જૈનધર્મ સાહિત્ય વગેરે અનેક પ્રકારના સાહિત્યને નાશ થઈ જાત. શ્રીઅભયદેવસૂરિએ નવાંગવૃત્તિ ન લખી હોત તે સૂત્રોના આશયે અવબેધવામાં ઘણું હાનિ પ્રાપ્ત થઈ શક્ત; પણ તેમણે અલ્પહાનિ અને મહાલાભને નિશ્ચય કરીને નવાગે પર વૃત્તિ લખી. પ્રાયશ્ચિત્તાદિ શાસ્ત્રો રચવામાં અપદેષ અને મહાલાભ અવબેબીને પૂર્વાચાર્યોએ પ્રવૃત્તિ કરી હતી. ધર્મસામ્રાજ્યને નાશ થાય તેવા આપત્તિકાલમાં અલ્પષ અલ્પહાનિ અને મહાલાભ થાય તેવી પ્રવૃત્તિ આચરવામાં જરામાત્ર આંચકે ખા એ ધર્મને નાશ કર્યા બરાબર છે એવું અવબોધીને ગીતાર્થ દષ્ટિએ ધર્મસંરક્ષક પ્રવૃત્તિને અનેક સુવ્યવસ્થાઓથી આચરવી; સરકારી કાયદાઓ રચવામાં અપદેષ અલ્પહાનિ અને રાજ્યશાન્તિ રાજ્ય સુવ્યવસ્થા પ્રજાપાલનાદિ અનેક લાભોને ધ્યાનમાં રાખવામાં આવે છે. શ્રીહેમચંદ્રાચાર્યે ખંભાતમાં કુમારપાલને પુસ્તકના ડાભલામાં–ભંડારમાં સંતાડાવ્યા તેમાં અ૫ દેષ અને મહાલાભવાળી દૃષ્ટિએ એ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયા હતા એમ અવબોધવું. For Private And Personal Use Only Page #363 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આચારામાં ફેરફારા શામાટે થયા? ( ૨૬૩ ) શ્રીહેમચંદ્રાચાર્યે શ્રીકુમારપાલને પ્રતિબોધવામાં અલ્પદોષ અને મહાલાભવાળી પ્રવૃત્તિ સેવી હતી. શ્રીસિદ્ધસેન દિવાકરે શ્રીવિક્રમ રાજાને પ્રતિબાધવામાં અલ્પદોષ અને મહાલાભકારી એવી વિચારપ્રવૃત્તિ અને આચારપ્રવૃત્તિને સેવી હતી. દેવતાઓની સમવસરણ રચવાની પ્રવૃત્તિ, જલ સ્થલજ પુષ્પા બીછાવાની પ્રવૃત્તિ, અનેક રાજાઓની વરાડા ચઢાવીને સમવરણમાં નાટક પ્રવૃત્તિ ઇત્યાદિ પ્રવૃત્તિઓમાં અલ્પદ્વેષ અને મહાલાભ ખરેખર દેવતા અને રાજાએ વગેરેને થતા હાવાથી શ્રીમહાવીર પ્રભુએ એવી પ્રવૃત્તિયેામાં મૌન સેવ્યુ હતુ. અર્થાત્ ઉપદેશદ્વારા તેવી પ્રવૃત્તિયાના નિષેધ કર્યાં નહાતો. ધર્માંદ્ધારક મહાત્માઓએ દેશકાલાનુસારે જગતિપર અલ્પાનિ અને મહાલાભ તેમજ સ્વવ્યકિત પરત્વે અલ્પદોષ અલ્પાનિ અને મહાલાલ થાય એવી ધર્મપ્રવૃત્તિયાને ભૂતકાલમાં સેવી છે વર્તમાનમાં તેએ સેવે છે અને ભવિષ્યમાં તે સેવશે. જગવાનુ કલ્યાણ કરનારી એવી ધર્મપ્રવૃત્તિએ જે જે કરવામાં આવે છે તેમાં અલ્પદોષ અને મહાલાભ હોય છે જ; ધ પ્રવૃત્તિયાના મૂલ ઉંડા છે એમ સૂક્ષ્મ ભાગમાં ઉતરવાથી માલુમ પડી શકશે. વર્તમાન અને ભવિષ્યમાં જે જે ધર્મપ્રવૃત્તિયાથી અલ્પદોષ અને મહાલાભ થાય છે અને ભવિષ્યમાં થશે તેવી ધર્મ પ્રવૃત્તિયાને સેવવા લક્ષ્ય દેવું જોઇએ, જે જે પ્રવૃત્તિયાથી ભૂતકાલમાં ત્યાગીને અને ગૃહસ્થાને અલ્પદોષ અને મહાલાભ થયા હાય પરન્તુ વમાનમાં અને ભવિષ્યમાં તે તે ભૂતકાલીન ધર્મ પ્રવૃત્તિયેથી અલ્પદોષ અને મહાલાભ વસ્તુતઃ વર્તમાનમાં ન થતા હોય અને ભવિષ્યમાં ન થવાને હાય તેમાં વર્તમાન અને ભવિષ્યમાં અલ્પદોષ અને માલાભપ્રદ દૃષ્ટિએ સુધારાવધારા કરવા જોઈ એ. શ્રીમહાવીર પ્રભુના શાસનમાં સાધુઓ અને સાધ્વીઓની આચારાની પ્રવૃત્તિમાં જે જે સુધારાવધારા થએલા છે તે અલ્પદોષ અલ્પાનિ અને મહાલાલની દૃષ્ટિએ ખરેખર શ્રીઆચાએ કરેલા છે એમ અવમેધવું. ઝેલીનું ધારણ કરવું, રજોહરણુમાં દાંડી રાખવી, રજોહરણના પટ્ટામાં ચઉદ સ્વમ વા અષ્ટમ`ગલિક રાખવાં, તાપણી રાખવાની પાછળથી શરૂ થએલી પ્રવૃત્તિ, પાત્રાઓને રંગવાની પ્રવૃત્તિમાં ફેરફાર, વસ્ત્રોને ધારણ કરવામાં ભિન્ન વ્યવસ્થા, ચેાલપટ્ટક ધારણ કરવામાં પૂર્વ કરતાં કંઈ નવ્યપ્રવૃત્તિ વગેરે ધમ સામાચારી પ્રવૃત્તિયામાં સુધારાવધારો ખરેખર પૂર્વાચાર્યાંએ કરેલા છે; તેમાં અલ્પદ્વેષ અને મહાલાભની દૃષ્ટિએ તે તે સર્વેના વિચાર કરવા. શ્રીતીર્થંકરની પશ્ચાત્ જે જે સુવિ હિત ધર્માચાર્યાં વર્તમાનમાં અલ્પદેષ અને મહાલાભપ્રદ તથા ભવિષ્યમાં અલ્પદોષ મહા લાભપ્રદ ધર્મપ્રવૃત્તિમાં સુધારાવધારા કરે તે તીર્થંકરની આજ્ઞાવત્ તે તે ધર્મ પ્રવૃત્તિયાને માન આપી તે પ્રમાણે પ્રવર્તવુ જોઇએ. ભૂતકાલમાં જે જે દેશમાં જે જે રાજ્યાના કાયદા હોય પરન્તુ વર્તમાનમાં તેમાં સુધારાવધારા કરવાની જરૂર પડે છે અને અલ્પદોષ અને મહાલાભની દૃષ્ટિએ રાજ્યશાસન કાયદાપ્રવૃત્તિમાં અલ્પદોષ અને મહાલાભને દેખવામાં આવે છે તે પ્રમાણે ધર્મ સામ્રાજ્ય શાસનપ્રવૃત્તિયામાં વર્તમાન અને ભવિષ્યમાં અલ્પદોષ For Private And Personal Use Only Page #364 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૪ ). શ્રી કર્મયોગ મંથ-સવિવેચન. અને મહાલાભ દષ્ટિએ ભૂતકાળની શાસન પ્રવૃત્તિમાં સુધારાવધારે કરવામાં આવે છે અને તત્વવિરૂદ્ધ અને ધર્મપ્રગતિકારક એવી નવ્યધર્મપ્રવૃત્તિને પણ સર્વસંઘાનુમતે સ્થાપવામાં વા ઉત્પન્ન કરવામાં આવે છે. વર્તમાનમાં અને ભવિષ્યમાં સર્વ જનસમાજને વ્યષ્ટિ અને સમષ્ટિ દ્રષ્ટિએ અનુકૂલ આવે એવી અને વ્યષ્ટિ અને સમષ્ટિની પરિપૂર્ણ ઉન્નતિ કરનાર હોય એવી ધર્મપ્રવૃત્તિને આચરવામાં આવે છે તે જ દેશની અને સમાજની ઉન્નતિ થાય છે; રાજ્યશાસન કાયદાઓ વગેરેમાં વર્તમાનકાલ અને દેશ તથા સમાજનુસાર સુધારવધારે નહિ કરી શકાય તો તેનું અવનતિપ્રદ ભયંકર પરિણામ આવે છે–તદ્વત્ ધર્મ સામ્રાજ્યમાં પણ અવબોધવું. શ્રી મહાવીર પ્રભુના શિષ્ય ગૌતમસ્વામી અને શ્રીપાશ્વનાથના શિષ્ય શ્રીકેશીગણધર બનને ભેગા થયા ત્યારે ચાર મહાવ્રત અને પંચમહાવ્રત સંબંધી ધર્મવાદ શરૂ થયો તેનું સમાધાન વર્તમાનકાલીન વક્ર જડ જીની દશાપરત્વે પંચમહાવ્રત પાલન તરીકે કરવામાં આવ્યું. શ્રી મહાવીર પ્રભુએ વર્તમાનકાલ અને વર્તન માનકાલીન મનુષ્યની બુદ્ધિ શક્તિ વગેરેને ધ્યાનમાં લઈ બાવીશ તીર્થકરના સાધુઓની સમાચારી કરતાં કેટલીક ધર્મ સમાચારી ભિન્ન પ્રકારની રચી; અર્થાત્ સમાચારી રૂપ ધર્મપ્રવૃત્તિ ભિન્ન પ્રકારની કરી એમ અનુભવષ્ટિથી વિચારતાં સત્ય અવબોધાશે. જ્યારે મનુષ્યને ઉપર્યુક્ત અપષ અને મહાલાભપ્રદ પ્રવૃત્તિનો પરિપૂર્ણ અનુભવ થાય છે ત્યારે તેઓની સંકુચિતદૃષ્ટિ ટળવાથી વિચારો અને આચારોમાં સમ્યમ્ સુધારો થાય છે અને તેઓ અલ્પષ અને મહાલાભકારી ધર્મપ્રવૃત્તિમાં સ્વાધિકારે પ્રવૃત્ત થવામાં જરામાત્ર આંચકો ખાતા નથી અને કોઈ મનુષ્ય તેઓને ભમાવવા પ્રયત્ન કરે છે તો તેથી તેઓ ભરમાઈ જતા નથી તેમજ નિર્લેપ વ્યવહાર ધર્મ પ્રવૃત્તિને સેવી ઉચ્ચ દશામાં પ્રવેશ કરે છે. વિશ્વવત સર્વજીને મોટાભાગે ધર્મને મહાલાભ આપનારી અને કંઈક અલ્પષવાળી ધર્મપ્રવૃત્તિ જે જે જણાતી હોય તે તેઓને તરતમ ભેદ વિચાર અને સ્વાધિકાર આવશ્યક ઉપયોગી અને અ૮૫દેષ તથા મહાલાભપ્રદ ધર્મપ્રવૃત્તિને વિવેકથી સેવવી અને સર્વનું શ્રેયઃ કરવું. દ્રવ્યાનુયોગજ્ઞાનાભ્યાસને રંગ લાગતાં આધાકમી આહાર લેતા અલ્પષ અને મહાલાભ શ્રીઆચાર્યોએ દર્શાવ્યો છે. શ્રીમદ્દઉપાધ્યાયે દ્રવ્યગુણપર્યાયના રાસમાં આ સબંધી ઇ ને કો ઢાને સા, આધાવિ નદિ મr, અતિ ઝાથે શું મળ્યું. હજુદ વારે ફૂપું મેં મુણું ઈત્યાદિથી અલ્પ દેશે અને મહાલાભપ્રદ આહાર ગ્રહણ રૂપ ધર્મપ્રવૃત્તિને જણાવે છે. સાધુઓ અને સાઠવીઓને વિપત્તિઆપત્તિકાલમાં અપવાદે છેદશાસ્ત્રોમાં અલ્પદોષ અને મહાલાભની જે જે પ્રવૃત્તિો સૂચવવામાં આવી છે તે ખાસ ધ્યાનમાં રાખવા ગ્ય છે. વ્યવહાર સૂત્રની વૃત્તિમાં સાધુઓને અપવાદ માર્ગે અલ્પષ અને મહાલાભકારી પંચમહાવ્રત સંબંધી જે જે પ્રવૃત્તિો દર્શાવવામાં આવી છે તે તે ધર્મ પ્રવૃત્તિને દર્શાવતા પૂર્વે પૂર્વાચાર્યોએ તાત્કાલદિક For Private And Personal Use Only Page #365 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અલ્પ દોષ ને મહાલાભના દષ્ટાંતે. ( ૨૬૫ ) ઘણે ખ્યાલ રાખ્યો છે એમ તેઓના વિચારોનો અભ્યાસ કરતાં સમજાશે. કેટલી ઉત્સર્ગ અને અપવાદ માર્ગની ધર્મમાર્ગની પ્રવૃત્તિ ભૂતકાલ વર્તમાન અને ભવિષ્યમાં સામાન્ય રૂપે એક સરખી રીતે લાગુ પડે છે અને કેટલીક ઉત્સર્ગ અને અપવાદ માર્ગની ધર્મ પ્રવૃત્તિ ભૂતકાળમાં ભિન્ન પ્રકારની હોય છે, વર્તમાનમાં ભિન્ન પ્રકારની પ્રવૃત્તિ બને છે અને ભવિષ્યમાં ભિન્ન પ્રકારની બનશે. એક પત્થરમાંથી મૂર્તિ બનાવતાં શિલ્પશાસ્ત્રીને જેટલી મહેનત પડે છે તેના કરતાં કરોડગુણે આત્મભોગ આપવાથી ધર્મની પ્રવૃત્તિમાં સુધારે અને નવ્યતા આણીને ધર્મપ્રવૃત્તિના ઉત્સર્ગ અને અપવાદથી આચાર્યો પૂર્ણજ્ઞાતા બને છે; તેજ તેઓ ધર્મપ્રવૃત્તિ દ્વારા સાધુઓ અને સાધ્વીઓની પ્રગતિ કરવાને શક્તિમાન થાય છે-અન્યથા અવનતિ કરવાને તેઓ શક્તિમાન થાય છે. અહંનીતિ વગેરે પ્રાયશ્ચિનાદિ પ્રતિપાદક ધર્મશાસ્ત્રોમાં અલ્પદોષ અપહાનિ અને મહાલાભ થાય એવી દૃષ્ટિએ પ્રાયશ્ચિત્ત પ્રવૃત્તિનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ધર્મશાસ્ત્રોમાં જે જે ચાતુર્વર્ણવ્યવસ્થા સંરક્ષક કાયદાઓ તે તે કાલે લખવામાં આવ્યા છે તેમાં તે તે કાલના અનુસારે ગ્રન્થકારેએ અલ્પષ અને મહાલાભની દષ્ટિને આગલ કરીને તે તે કાયદાઓ રચેલા છે એમ અવબોધવું. પ્રત્યેક ગ્રન્થ સ્વબુદ્ધયનુસાર આજુબાજુના વ્યક્ષેત્રકાલાદિકને બનેલા વાતાવરણના પ્રસંગાદિથી અ૮૫ દોષ અને મહાલાભપ્રદ ધર્મપ્રવૃત્તિને કરી શકે છે અને આદરી શકે છે. આજુબાજુનું વિચારવાતાવરણ અને આજુબાજુની પરિસ્થિતિને અનુસરી નિજવૃત્ત્વનુસારે અમુક ક્ષેત્રે અમુકકાલે ધર્મપ્રવર્તક ખરેખર અલ્પષ અને મહાલાભપ્રદ ધર્મપ્રવૃત્તિને ઉપદેશે છે. ગૃહસ્થના અધિકાર પ્રમાણે દ્રવ્યક્ષેત્રકાલભાવાનુસારે ઉત્સર્ગમાર્ગ અને અપવાદમાર્ગથી અપોષ અને મહાલાભ થાય એવી વર્તમાનમાં ધર્મપ્રવૃતિ સેવવાની હોય છે. સાધુઓને સાધુધર્માધિકાર પ્રમાણે દ્રવ્ય ક્ષેત્રકાલભાવાનુસારે ઉત્સર્ગ અને અપવાદથી ભવિષ્યમાં મહાલાભકારી એવી પ્રવૃત્તિને વર્તમાનમાં સેવવી પડે છે. ગૃહસ્થને ગૃહસ્થના અધિકાર પ્રમાણે સાધુઓને સાધુઓના અધિકાર પ્રમાણે અલપદોષ અને મહાલાભકારક ધર્મપ્રવૃત્તિ હોય છે. શ્રીવાસ્વામી દુષ્કાળના વખતમાં શ્રાવકને અન્ય દેશમાં લઈ ગયા અને પુન સમૂહ લેવા માટે હિમગિરિ વગેરે પ્રદેશમાં ગયા; ત્યાં તેમની અલ્પષ અને મહાલાભદાયક ધર્મ પ્રવૃત્તિ અવધવી. શ્રીસંભૂતિવિજયજીએ સ્થલભદ્રને વેશ્યાને ઘેર ચોમાસું કરવાની આજ્ઞા આપી, એક સાધુને સિંહની ગુફામાં ચોમાસું કરવાની આજ્ઞા આપી, એક સાધુને કૂપના કંઠ પર ચોમાસું કરવાની આજ્ઞા આપી અને એક સાધુને સપના બિલ પર ચેમાસું કરવાની આજ્ઞા આપી; તેમાં તેમણે અપદેષ અને મહાલાભ અવધીને તે બાબતની આજ્ઞા આપી હતી. શ્રીવૃદ્ધવાદી ગોવાલીઆઓની આગળ નાચ્યા હતા અને શ્રી કપિલકેવલી પાંચસે ચેરોની આગળ નાચ્યા અને ગાયા For Private And Personal Use Only Page #366 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir ( ૨૬૬ ). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. હતા. તે પ્રવૃત્તિમાં તેમણે અલ્પષ અલ્પહાનિ અને મહાલાભ દેખ્યો હતો. ભેજરાજાના સમયમાં અમુક આચાર્યું ગુજરાતથી ધારા નગરીમાં ગયા હતા અને ભેજરાજાના બનાવેલા વ્યાકરણમાં દે દેખાડવાથી તેમને પકડવાની ભેજરાજાની પ્રવૃત્તિ થતાં ઉપાશ્રયમાંથી વેષાન્તર કરીને આચાર્યશ્રી ધનપાલ પ્રધાનના ગૃહમાં ગુપ્ત રહ્યા. પશ્ચાતુ પાનના ટેપલામાં સંતાઈને ગુર્જર ભૂમિમાં આવ્યા, તેમાં તેમણે એ પ્રવૃત્તિમાં અલપ દેષ અને મહાલાભ સેવ્યું હતું એમ અવધવું. એક મુનિરાજ એક નગરની બહાર દેવીના મંદિરમાં કાઉસગ્નધ્યાને રહ્યા. દ્વેષી રાજાએ રાત્રિએ તે મન્દિરમાં વેશ્યાને ઘાલી અને દ્વાર બંધ કરાવ્યું. પ્રાતઃકાલમાં પિતાની સાધુની ભક્ત રાણીને તે વૃત્તાંત દેખાડવા વિચાર કર્યો. રાત્રિએ વેશ્યા મન્દિરમાં પેઠી તેથી તેના હાવભાવથી મુનિરાજ સમજી ગયા અને તેમણે સાધુને વેષ દેવી પાસેના દીવાથી બાળી નાખ્યું અને પોતે નગ્ન થઈ રહ્યા. પ્રાતઃકાલમાં રાજાએ આવી હજાર લોકોની સમક્ષ મન્દિરના દ્વાર ઉઘડાવ્યાં છે તેમાંથી નગ્ન મનુષ્ય મળી આવ્યો; તેથી સાધુના વેષ વિનાના મનુષ્યને દેખવાથી લોકોમાં ધર્મની હેલના થઈ નહિ. તે સાધુની એવી પ્રવૃત્તિમાં અલપદેષ અને મહાલાભ અવધવો. જે તે વખતે તે સાધુએ રાત્રિમાં સાધુને વેષ બાળી ભસ્મ કરી નાખ્યું ન હોત તો તેની અને અન્ય સાધુઓની ઘણી હેલના થાત તથા રાણી અને અન્ય લેકેની સાધુપરથી શ્રદ્ધા ઉઠી જાત; માટે તેણે અલપદેશ અને મહાલાભકારક પ્રવૃત્તિ સેવી એમ અવબોધવું. આયંખપુટાચા સાધુઓના ઇર્ષાળુઓની જે દશા કરી તેમાં તે પ્રવૃત્તિમાં અપદેષ અને મહાલાભ અવધવો. શ્રીમુનિસુવ્રતસ્વામી સિદ્ધપુરથી વિહાર કરીને ભરૂચમાં રાત્રિમાં ગયા અને ત્યાં પોતાના પૂર્વ ભવના મિત્ર ઘડાને પ્રતિબોધ આપે, તેમાં અલપ દોષ અને મહાલાભદાયક પ્રવૃતિ અવબાધવી. ધર્મપ્રવૃત્તિ વા અન્ય કઈક લોકિક વ્યાવહારિક પ્રવૃત્તિમાં અલ્પષ અ૫હાનિ અને મહાલાભને વિચાર કરવામાં આવે છે. અહાનિકર અને સ્વ તથા જગતની વિશેષ શ્રેયસ્કરનારી કાર્ય પ્રવૃત્તિ આદરવી એ વિશ્વમાં વિવેકદૃષ્ટિમહત્વ અવધવું. ગૃહસ્થોને ગૃહસ્થના અધિકાર પ્રમાણે ધર્મપ્રવૃત્તિ દર્શાવવામાં આવી છે અને તેમાં સાવઘમિત્રત્વ રહેલું હોય છે; છતાં પરિણામે તે ધર્મપ્રવૃતિ આત્મોન્નતિના શિખરે આરોહતાં પગથીયાં સમાન કથેલી હોવાથી ગૃહસ્થોને આવશ્યકપણે તે આદરવાયેગ્ય થાય છે. આગમાં કહેલી ધર્મપ્રવૃત્તિથી સ્વાધિકારે પ્રત્યેક મનુષ્ય આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરવા ગુણ બની શકે છે. અએવ તે તે ધર્મપ્રવૃત્તિ સેવવાયેગ્ય હોય અને તે સેવવાની ફરજ અકસમાતુ પિતાના શીર્ષ પર આવી પડે એવી જે જે ધર્મપ્રવૃત્તિ હોય તેનું પરિપૂર્ણ સ્વરૂપ અવધીને અકસ્માતરૂપ આવશ્યક્તા અવધીને તેની પ્રવૃત્તિ સેવવી. કેટલીક ધર્મપ્રવૃત્તિ એકદમ અકસ્માત્ સાધુઓ અને ગૃહસ્થના શીર્ષ પર આવી પડે છે તે તે સર્વ પ્રકારની અન્ય પ્રવૃત્તિને ગણપદ આપી–તેને અમુક સમય પર્યન્ત મુખ્યપણે For Private And Personal Use Only Page #367 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ. ( ૨૬૭ ) સેવવી પડે છે. જે જે ધર્મપ્રવૃત્તિયેા સેવતાં અતિચારાદિ દોષો લાગ્યા હોય છે તેવુ અવશ્ય કરી ત્યાં પ્રતિક્રમણુ કરવુ પડે છે. ગૃહસ્થેા લૌકિક કર્મપ્રવૃત્તિ અને ધર્મપ્રવૃત્તિ સેવતાં જે જે દોષો કરે છે તેવું તેઓ પ્રાયશ્ચિત્ત તથા પ્રતિક્રમણુ કરીને તે તે દોષોને નિવારી શકે છે. અલ્પદોષ અને મહાલાભકારી એવી આવશ્યક ધર્મપ્રવૃત્તિયાને સેવવાથી આત્માની શક્તિયાને વિકસિત કરવામાં આવે છે. અને તેથી અન્ય મનુષ્યાનુ શ્રેય: સાધી શકાય છે; એમ પરિપૂર્ણ અનુભવ કરવામાં આવશે તે પરિપૂર્ણ, દૃઢનિશ્ચયતઃ ધર્મ પ્રવૃત્તિયા સેવી શકાશે. બ્રાહ્મણા, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રો ગૃહસ્થદશામાં દ્રવ્યક્ષેત્રકાલભાવથી સ્વાધિકાર પ્રમાણે ઉત્સર્ગ અને અપવાદમાગે સ્વલૌકિક કર્માદિકની સાથે સંબંધમાં રહ્યા છતાં અલ્પદોષ અને મહાલાભપ્રદ ધર્મપ્રવૃત્તિયાને સેવી શકે છે. આપત્તિકાલમાં તેઓ સ્વસ્થિતિના અનુસારે ધર્મપ્રવૃત્તિયાને સેવી શકે છે અને આપત્તિકાલમાં આપત્તિકાલીન ધર્મ પ્રવૃત્તિયાને માન આપવામાં આવે છે; તે વખતે જો ઉત્સગમાની પ્રવૃત્તિયે સેવવા પ્રયત્ન કરવામાં આવે તે તે અસ્થાને અને અલ્પલાભ તથા મહાહાનિકર્તા સ્વપર માટે થાય છે એમ અવમેધવું. મનુસ્મૃતિ વગેરે વેદાન્ત ધર્માંનુયાયીઓના ગ્રન્થામાં બ્રાહ્મણુ ક્ષત્રિય વગેરેને આપત્તિકાલીનધર્મ પ્રવૃત્તિયાનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યુ છે. ધમ પ્રવૃત્તિયા છે તે આચાર ક્રિયારૂપ છે અને તે દ્રવ્યક્ષેત્રકાલભાવથી ભિન્નભિન્નાધિકારી જીવાને ભિન્નભિન્નપણે હાવાથી તેમાં ફેરફારા થાય એમાં કંઇ આશ્ચય નથી; તેમાં અલ્પદોષ અને મહાલાભપ્રદત્વ ખરેખર વર્તમાનમાં અને ભવિષ્યમાં હોવું જોઇએ. બાહ્ય આજીવિ કાદિ પ્રવૃત્તિથી અવિરૂદ્ધ અખાધક એવી ધર્મપ્રવૃત્તિયેયને બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્યાક્રિક ગૃહસ્થ મનુષ્યા સેવી શકે છે. તેથી તેઓ ગૃહસંસારમાં આજીવિકાદિ સાધનાથી સપન્ન રહીને જનસમાજ સંઘ અને દેશની પ્રગતિકારક ધર્મપ્રવૃત્તિયાને મન વાણી અને કાયાથકી સેવી શકે છે. પાઠશાળા ખાડી ગા ગુરૂકુલા અને અનેક પ્રગતિકારક કેન્ફરન્સો વગેરૂમાં સંસારવ્યવહારમાં આજીવિકાર્ત્તિથી પ્રવૃત્તિયુક્ત રહીને ગૃહસ્થમનુષ્યો ભાગ લઇ શકે છે એમ અવધવુ. ધર્મશાસ્ત્રસાહિત્યસંરક્ષક તથા વક ધર્મપ્રવૃત્તિ, સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકાવક ધર્મપ્રવૃત્તિધર્મ પ્રભાવનાપ્રવૃત્તિ જ્ઞાનાચારપ્રવૃત્તિ, દર્શનાચારધર્મપ્રવૃત્તિ, ચારિત્રધર્મ પ્રવૃત્તિ, તપાધર્મ પ્રવૃત્તિ અને વીય ધર્મ પ્રવૃત્તિ, શાસ્ત્ર શ્રવણધર્મ પ્રવૃત્તિ, ધર્મ ગ્રન્થાભ્યાસપ્રવૃત્તિ, ધર્માંત્સવપ્રવૃત્તિ, દેશવિરતિધર્મપ્રવૃત્તિ, સર્વવિરતિધ પ્રવૃત્તિ, ધર્મ ગ્રન્થવાચનપ્રવૃત્તિ, દેવગુસેવાભક્તપ્રવૃત્તિ, સાધર્મિકસેવાપ્રવૃતિ, સર્વજીવરક્ષાપ્રવૃત્તિ, યાપ્રવૃત્તિ, દાન પ્રવૃત્તિ, ઉપદેશપ્રવૃત્તિ, આપત્તિકાલ ધર્મપ્રવૃત્તિ વાદધર્મ પ્રવૃતિ, ધર્મપ્રચારકપ્રવૃત્તિ, વિહારધર્મપ્રવૃત્તિ, આહારધર્મ પ્રવૃત્તિ, ષડાવશ્યકપ્રવ્રુત્તિ, દેવગુરૂદનપ્રવૃત્તિ, સ્થાવરતીર્થ યાત્રાપ્રવૃત્તિ, જગમતી યાત્રાપ્રવૃત્તિ, ગુરૂયાત્રાપ્રવૃત્તિ, પુસ્તકપ્રચારકપ્રવૃત્તિ. યમપ્રવૃત્તિ, નિયમપ્રવૃત્તિ, For Private And Personal Use Only Page #368 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૮ ) શ્રી કયાગ ગ્રંથ-વિવેચન. આસનપ્રવૃત્તિ, પ્રાણાયામપ્રવૃત્તિ, પ્રત્યાહારપ્રવૃત્તિ, ધારણાપ્રવૃત્તિ, ધ્યાનપ્રવૃત્તિ, સમાધિપ્રવૃત્તિ, વૈયાવૃત્યધ પ્રવૃત્તિ, મૈત્રીભાવનાપ્રવૃત્તિ, પ્રમોદભાવનાપ્રવૃત્તિ, માધ્યસ્થ્યભાવનાપ્રવૃત્તિ, કારુયભાવનાપ્રવૃત્તિ, છÌÍદ્વારપ્રવૃત્તિ, ગાગમેદ્ધારપ્રવૃત્તિ, ક્રિયાદ્વારપ્રવૃત્તિ, ધર્માંદ્ધારપ્રવૃત્તિ, દેશે દ્ધારપ્રવૃત્તિ, નીતિપ્રવૃત્તિ, પ્રામાણ્યપ્રવૃત્તિ, સત્યપ્રવૃત્તિ, પ્રાયશ્ચિત્તપ્રવૃત્તિ, ક્ષમાપ્રવૃત્તિ, સાધર્મિકવાત્સલ્યપ્રવૃત્તિ, વ્યવહારશુદ્ધિપ્રવૃત્તિ, ગ્રન્થલેખનપ્રવૃત્તિ, ગ્રન્થ છપાવવાની પ્રવૃત્તિ ધર્મના સર્વાંગાની સંરક્ષા તથા પ્રગતિપ્રવૃત્તિ, સર્વજીવાનીઅહિંસાપ્રવૃત્તિ, ઉત્સર્ગ માર્ગ પ્રવૃત્તિ, અપવાદમા પ્રવૃત્તિ, દ્રવ્યક્ષેત્રકાલભાવતઃ ધર્મપ્રવૃત્તિ, સ્વાશ્રયીધર્મ પ્રવૃત્તિ, પરાશ્રચીધ પ્રવૃત્તિ, વ્યષ્ટિધર્મપ્રવૃત્તિ, સમષ્ટિધર્મપ્રવૃત્તિ, બાલવીય પ્રવૃત્તિ, પંડિતવીય પ્રવૃત્તિ અને અપ્રમત્તધર્મ પ્રવૃત્તિ ઈત્યાદિ અનેક પ્રકારની ધર્મ પ્રવૃત્તિયેા હોય છે તેમાં પ્રત્યેકનું વણુન કરતાં અન્ય એક ગ્રન્થ બની જાય; અતએવ તેના નામનિર્દેશ માત્ર અત્ર કરવામાં આવ્યો છે. દેવગુરૂધર્મની આરાધક પ્રવૃત્તિને અત્યન્ત સેવવાની જરૂર છે. સાધુ અને સાધ્વી એ એ અને આગમાની આરાધન પ્રવૃત્તિ સદા સેવવા યેાગ્ય છે. આચાય ઉપાધ્યાય અને સાધુવના ગૃહસ્થાએ કદાપિ નાશ ન થાય એવી ધર્મપ્રવૃત્તિ સેવવી જોઇએ. ચતુ ર્વિધ સંઘવ્યવસ્થાની પ્રવૃત્તિ વિના ધર્મનું અસ્તિત્વ સંરક્ષી શકાતું નથી; અતએવ ચતુવિધ સંઘવ્યવસ્થા અને તેની પ્રગતિ કરવામાં ગૃહસ્થવર્ગે સર્વ પ્રકારના ભોગ આપવા જોઇએ. સાધુએ કરતાં ઉપાધ્યાય અને ઉપાધ્યાય કરતાં આચાર્યનું મહત્ત્વ વિશેષ છે અને તીર્થંકરની ગાદીપર આચાય હાય છે; અતએવ ગમે તેવા આત્મભાગે આચાર્યનુ સંરક્ષણ કરવુ તેઅલ્પદોષ અને મહાલાભકારી એવી ઉત્સર્ગ અને અપવાદમાગની પ્રવૃત્તિથી આચાર્યાદિનું અસ્તિત્વ અને પ્રગતિ થાય એવી રીતે ઉપયાગ ધારણ કરવા. જેમ જેમ ઉત્તમ પવિશિષ્ટ સાધુએ હાય તેમ તેમ તેની સેવા પ્રવૃત્તિમાં અલ્પદોષ અને મહાલાભપ્રદ દૃષ્ટિએ પ્રવવુ જોઇએ. વર્તમાનકાલમાં આચાર્યને તીર્થંકર પટ્ટના સ્વામી માનીને તેમની આજ્ઞાનુસાર વર્તવું જોઈએ કે જેથી શ્રમણ સંધાદિની તે સુવ્યવસ્થા રાખી શકે. ત્યાગી વિના ધર્મનું સંરક્ષણ અને ધર્મના ઉદ્ધાર થઇ શકતા નથી એવું સર્વજ્ઞનું વચન છે; અતએવ ત્યાગી શ્રમણુસ ધની ભક્તિથી કદાપિ ભગ્ન પરિણામવાળા થવું નહિ. પ્રત્યેક ધર્મની પ્રગતિમાં ત્યાગીવગે જેટલા આત્મભાગ સમર્યાં છે તેટલા અન્યાએ સમર્યાં નથી; અતએવ ધર્મની પ્રગતિમાં ત્યાગી સાધુવર્ગને આગલ કરી તેની પાછળ ગમન કરવું જોઇએ. મહમદ પયગમરે અલ્પદોષ અને મહાલાભની દૃષ્ટિએ ધર્મ યુદ્ધના સ્વીકાર કર્યાં એમ જે કથાય છે તેમાં જે કંઈ સત્ય હોય તેને સાપેક્ષદષ્ટિથી વિચાર કરવાની જરૂર છે. શંકરાચાર્યે સ્વમત્યનુસાર અલ્પદોષ અને મહાલાભ પ્રવૃત્તિષ્ટિએ વેદધર્મના ઉદ્ધાર કરવા જૈને અને બૌદ્ધોના સામા પડી ધર્માચારાની ચારે વ માં વ્યવસ્થા તેઓની સ્થિતિ પ્રમાણે કરી હતી. કુમાäિ રામાનુજ અને વલ્લભાચાચે કેટલીક બાબતેમાં સ્વધર્મ પ્રચારવામાં અને સ્થાપવામાં For Private And Personal Use Only E Page #369 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir -- કઈ દૃષ્ટિએ પ્રવૃત્તિ કરવી ? ( ૨૬૯). અલ્પષ મહાલાભપ્રવૃત્તિ દ્રષ્ટિએ ધર્મોપદેશ દીધો હતો. ધર્મના પ્રવર્તક અભ્યદેવ મહાલાભપ્રદદછિદ્વારા ક્ષેત્રકાલાનુસારે તત્સમયવર્તી મનુષ્યની દશા અ ને ધર્મ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે. સમ્યગુદૃષ્ટિમાન જ્યારે સમ્યગુટણિયેગે અ૯પદેષ અને મહાલાભપ્રદ પ્રવૃત્તિને વિચાર કરી શકે છે ત્યારે મિથ્યાષ્ટિમાન મિથ્યાદિષ્ટયનુસારે અલ્પષ અને મહાલોભને વિચાર કરી તેની પ્રવૃત્તિ કરી શકે છે. સમ્યગદ્રષ્ટિએ નિર્ધારિત અને મિથ્યાણયા નિર્ધારિત અલ્પષ અને મહાલાભ પ્રવૃતિનું સ્થલવિશ્વમાં કેવું રૂપ આવે છે તે અનુભવવાની જરૂર રહે છે. જે ધર્મની પ્રવૃત્તિથી વ્યષ્ટિ અને સમષ્ટિને સર્વ પ્રકારની પ્રગતિને વિશેષ લાભ મળે અને મહાલાભની અપેક્ષાએ અલ્પ અને અ૫હાનિ ભોગવવી પડે તે ધર્મની સર્વત્ર વ્યાપકતા કરવામાં અન્ય ધર્મો કરતાં વિશેષ આત્મભોગ આપવો અને અન્યઅન્ય એકદેશીય ધર્મોની પ્રગતિમાં જે આત્મવીર્ય ફેરવે તેના કરતાં કાલાનુસારે સર્વને પહોંચી વળીને અત્યંત આત્મવીર્ય ફેરવીને ધર્મની સર્વ વ્યાપકતાર્થે પ્રગતિ કરવી કે જેથી વિશ્વની સર્વથા પ્રગતિ થાય. રજોગુણ અને તમોગુણધર્મ માનનારાઓ રજોગુણ અને તમગુણવાળા ધર્મના પ્રચારાર્થે જે જે અપષ અને મહાલાભપ્રદ દૃષ્ટિએ પ્રવૃત્તિ કરે તેના કરતાં પણ તેમની સ્પર્ધામાં ટકી રહીને તેમના પર જય મેળવી શકાય એવી અલ્પષ અને મહિલાભપ્રદદષ્ટિએ ધર્મ પ્રવૃત્તિ કરીને સાત્વિક ગુણવિશિષ્ટ ધર્મની સર્વત્ર સ્થાપના ચિરંસ્થાયિતા તથા પ્રગતિ કરવી જોઈએ કે જેથી ભવિષ્યમાં અલ્પષ અને મહાલાભ સર્વત્ર સર્વથા સર્વ મનુષ્યને મળે અને મહાહાનિ થતી અટકે અને ભવિષ્યમાં પશ્ચાત્તાપ અને દુઃખપાત્ર ન થવું પડે. સામાજિક પ્રિત્યવ, સંધ પ્રિયત્ન અને દેશ પ્રિયત્ન આદિ પ્રાપ્ત કરવાની સાથે ધર્મપ્રવર્તકેએ અને ધમરાધકોએ ધર્મપ્રવૃત્તિ કરવી જોઈએ. જે ધર્મપ્રવર્ત કે સર્વજનહિતકાર અનેક સેવાપ્રવૃત્તિ વડે સર્વને પ્રિય થઈ પડતા નથી તેઓ ધર્મમાં અન્ય મનુષ્યને આકર્ષી શકતા નથી. અ૫દોષપૂર્વક મહાલાભપ્રદ સન્નતિકાધર્મપ્રવૃત્તિમાં અન્ય મનુષ્ય સંજાય એવી ધર્મપ્રભાવનાદિ પ્રવૃત્તિમાં ક્ષેત્રકાલાનુસારે પ્રવૃત્ત થવાની જરૂર રહે છે. સમાજસેવા કુટુંબસેવા દેશસેવા રાજ્ય સેવા આદિ અનેક સેવાધર્મપ્રવર્તક સૂત્ર ઉપદેશે અને આચારવડે ધર્મપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં સંપ્રતિ પ્રવર્તી, પ્રવૃત્તિ માર્ગીઓનો ધર્મ પ્રતિ પ્રેમ આકર્ષ શકાય છે. સાંસારિક લાભની સાથે ધાર્મિક લાભપ્રદ ધર્મપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થનારા સાંસારિક મનુષ્ય હોય છે એવું વ્યવહારદક્ષેએ લક્ષ્ય દેઈને ધર્મપ્રવૃતિમાં પ્રવૃત્ત થવું જોઈએ. આવશ્યક સાનુકૂળ વિશ્વજીવનવ્યવહાર પ્રવૃત્તિમાર્ગની સાથે ગૃહસ્થ મનુ આવશ્યક સાનુકૂલધર્મ જીવનવ્યવહારમાં પ્રવૃતિ કરી શકે એવી સ્વાભાવિક સ્થિતિ છે; અતએ તે બાબતની આવશ્યક ધર્મપ્રવૃતિ માટે લક્ષ્ય દેવાની ખાસ જરૂર છે. ધર્મના સૂક્ષ્મ તત્તનું રહસ્ય અવધાવવાની પ્રવૃત્તિને માન આપીને પ્રવર્તવાની આવશ્યકતાને ધર્મગુરુઓએ સ્વીકારવી.. For Private And Personal Use Only Page #370 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૦ ) શ્રી કર્મ ગ ગ્રંથ-સવિવેચન. આલસ્યવિકથા વગેરે દેને ત્યાગ કરીને ધર્મપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું જોઈએ. રાજકીય પ્રગતિ વ્યાપાર પ્રગતિ આદિ અનેક વ્યાવહારિક પ્રવૃત્તિ પ્રગતિની સાથે ગૃહસ્થ મનુષ્યએ ધર્મપ્રવૃત્તિની એવી રીતે અપ્રમત્તદશાએ પ્રગતિ કરવી જોઈએ કે જેથી મૃત્યુ ગમે તે વખતે આવીને ઉભું રહે તેપણું ધર્મપ્રવૃત્તિ માટે સંતેષ રહે અને જરા માત્ર ખેદ ન રહે. વ્યવહારનયની અપેક્ષાએ અલ્પષ, અ૫હાનિ અને પુણ્યસંવરનિર્જરાદિની મહાલાભવાની પ્રવૃત્તિ સંબંધી ઉપર્યુંકત વિચારનું કથન કરવામાં આવ્યું છે અને નિશ્ચયનયની અપેક્ષાએ અપષ અને મહાલાભપ્રદ આન્તરિક ધર્મવૃત્તિ દ્વારા ઉપર્યુકત વ્યાવહારિકનેક્ત બાહ્યસ્વરૂપ અવબોધવું કે જેથી એકાન્તયપ્રવૃત્તિ ન થઈ શકે. વ્યવહાર અને નિશ્ચયનયથી બાહ્યધર્મપ્રવૃત્તિનું સ્વરૂપ અવબોધીને અભિતઃ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અલ્પષ અને મહાલાભપ્રદ પ્રવૃત્તિને આચરવી જોઈએ કે જેથી સ્વપ્રવૃત્તિ નિવૃત્તિમાં આગળ વધી શકાય. આ બાબતને નિર્ણય કરીને એવી અચલ પવૃત્તિ કરવી કે તથા િવા વાર્થ સાધવામિ એ સૂત્રને આચારમાં મૂકયું ગણી શકાય. અલ્પષ અને મહાલાભપ્રદ વ્યાવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિ સંબંધી જેટલું લખવામાં આવે તેટલું ન્યૂન છે. પ્રવૃત્તિમાર્ગથી પ્રવૃત્તિની આવશ્યકદશા જ્યાંસુધી છે ત્યાં સુધી પ્રવૃત્તિ કર્યા વિના રહી શકાય તેમ નથી, અતએ પરિપૂર્ણ નિવૃત્તિની દશાએ ન પહોંચાય તાવત્ પ્રવૃત્તિને સેવવાની જરૂર છે. પૂર્ણનિgૉ ઘારાવાં પ્રવૃત્તિર ગુ પરિપૂર્ણ નિવૃત્તિ પ્રાપ્ત થએ છતે જ્ઞાનીઓ વડે પ્રવૃત્તિ, ત્યજાય છે ત્રયોદશગુસ્થાનક પર્યન્ત સંગી કેવલીને વ્યાખ્યાન પ્રવૃત્તિ, સંઘસ્થાપન પ્રવૃત્તિ આહાર પ્રવૃત્તિ, વિહાર પ્રવૃત્તિ વગેરે ધમ્ય પ્રવૃત્તિ કરવી પડે છે અને તેઓ વ્યવહારનયાનુસારે બાહ્ય વર્તનને ચલાવે છે. અપવાદે નિશિ વિહારાદિ પ્રવૃત્તિને તેઓ કરે છે. કેવલજ્ઞાન પ્રાપ્ત થયા છતાં પણ શ્રી સર્વજ્ઞ કેવલી જ્યારે ધર્મવ્યાખ્યાન આહારાદિ પ્રવૃત્તિને આચરે છે તે અન્ય મનુષ્યોને આચરવી પડે તેમાં કહેવાનું શું? અર્થાત્ કંઈ નહિ. પ્રવૃત્તિમાઘાન માતર દવલુદ્રિત એ પ્રમાણે જે કથન કર્યું છે તે વારંવાર વિચારવાયોગ્ય અને અનુભવ કરીને નિર્ણય કરવાડ્યું છે. પ્રારબ્ધ કર્માનુસાર સર્વ તીર્થકરોને ઉપદેશદાનપ્રવૃત્તિ વગેરે પ્રવૃત્તિ સેવવી પડે છે તે અને અન્ય પ્રવૃત્તિનું તે શું કહેવું ? કેટલીક પ્રવૃત્તિ એવી ડાય છે કે તે આત્મજ્ઞાનીઓને કરવી ગમતી નથી તોપણ પ્રારબ્ધ કર્માનુસારે તે કરવી પડે છે અને તેથી જે કંઈ પ્રવૃત્તિ થાય છે તે જ્ઞાનીને શ્રેયઃ માટે છે એવું ઉત્તમ શિક્ષણ મળી આવે છે અને તે પ્રમાણે સારા માટે થયા કરે છે. ભાવી ભાવ અને કર્મમાં જે લખ્યું હશે તે થશે એવું માનીને બેસી રહેવાથી કાર્યસિદ્ધિ વા વાસ્તવિક સુખ પ્રાપ્ત થતું નથી. જે જે ધર્માર્થ ધર્મપ્રવૃત્તિ કરવાની છે તે કરવાથી ઘરપuદો નીવાનામ્ સૂત્ર કથિત ફરજો પૈકી ઘણી ફરજોમાંથી વિમુક્ત થઈ શકાય છે. જે For Private And Personal Use Only Page #371 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -- આંતરવૃત્તિથી કર્તવ્ય કરવાં. ( ૨૭૧ ) મનુષ્ય આવશ્યક ધમ્ય પ્રવૃત્તિને ત્યાગ કરીને આલસ્યાધીન થાય છે તેઓ અતભ્રષ્ટસ્તતે ભ્રષ્ટ બનીને અવનતિમાં પડે છે. પરિપૂર્ણ નિવૃત્તિની પ્રાપ્તિ થયા વિના આવશ્યક ધમ્યપ્રવૃત્તિને ત્યાગ કર્યાથી પતિત દશા પરતંત્ર દશા અને સ્વાચ્છન્ધદશાની પ્રાપ્તિ થાય છે. અતએ ધમ્મપ્રવૃત્તિને સ્વાધિકારદશા પર્યન્ત અવશ્ય સેવવી જોઈએ. તત્સંબંધી પ્રવૃત્તિમાર્ગ પળે સ્વબુદ્ધિથી અનુભવવું જોઈએ. લોકિક પ્રવૃત્તિ અને લોકેત્તરપ્રવૃત્તિ એ બન્ને પ્રકારની પ્રવૃત્તિ સંબંધી જે પ્રવૃત્તિને જ્યાં સુધી અધિકાર છે ત્યાં સુધી તે પ્રવૃત્તિ સેવવી જોઈએ. હે મનુષ્ય ! તે પ્રકારની ધર્મપ્રવૃત્તિ કે જેથી હારી આત્મોન્નતિ થાય અને તેની સાથે સમષ્ટિ પ્રગતિ થાય એવી ધર્મપ્રવૃત્તિ સેવ્યા કર !! એમાં અંશ માત્ર સંશય ન કર અને પ્રવૃત્તિ માર્ગ પ્રગતિમાં આગળ વધ્યા કર. બાહ્ય પ્રવૃત્તિમાં સગી કેવલીને વિહારાદિકમાં કાયિોગ પ્રત્યયી હિંસા લાગે છે તેથી તેમને કાગ હિંસા કર્મ લાગે છે છતાં તેઓ મહાનિર્જરારૂપ લાભને પ્રાપ્ત કરે છે. અવતરણ-સ્વાધિકારગે આત્મજ્ઞાનીઓ કર્તવ્ય કર્મને કેવી આન્તરવૃત્યાદિથી કરે છે તે જણાવે છે. नेदं कृतं मयेत्येवं निरहंबुद्धितो बुधाः । प्राप्ताधिकारयोगेन वर्तन्ते प्राप्तकर्मसु ॥ ४३ ॥ स्वाधिकारे सदोषं वा निर्दोषं कर्म यद्भवेत् । कर्तव्यं स्वाधिकारेण निर्मलज्ञानयोगतः ॥ ४४ ॥ लाभालाभविवेकेन स्वान्यशर्मप्रसाधकम् । देशकालानुसारेण कर्तव्यं धर्म्यकर्म तत् ॥ ४५ ॥ વિવેચન–બાહ્યથી અમુક કાર્ય વ્યવહારથી કર્યું; પરન્તુ નિરહંવૃત્તિથી પંડિતે મેં આ નથી કર્યું એવી દશાથી પ્રાપ્તાધિકાર યોગવડે પ્રાપ્ત કાર્યોમાં વર્તે છે. સ્વાધિકાર સદોષ કર્મ હાય વા નિર્દોષ કર્મ હોય પરંતુ તે સ્વાધિકારવડે નિર્મલ જ્ઞાનથી કરવા ગ્ય છે. લાભાલાભ વિવેકવડે સ્વાન્યસુખપ્રસાધક એવું દેશકાલાનુસાર ધર્મે કર્મ કરવા યોગ્ય છે. આત્મજ્ઞાનીઓ નિરહંવૃત્તિથી આ કાર્ય મેં કર્યું એમ માનતા નથી. અમુક કાર્યને For Private And Personal Use Only Page #372 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૬૨ ) શ્રી કમ યાગ ગ્રંથ-સવિવેચન, વ્યવહારથી કર્યાં છતાં નિરહવૃત્તિથી તે મેં આ નથી કર્યું એમ અન્તરમાં માને છે. પ્રાપ્તાધિકાર યાગે પ્રાપ્ત કન્યકાŕમાં જ્ઞાનીએ નિરવૃત્તિથી વર્તે છે એ તેમની સામાન્ય ઉચ્ચતા નથી-પરંતુ વિશેષ પ્રકારે ઉચ્ચતા છે. પ્રાસકાર્યોંમાં ને મ્હારૂં એવી દશાથી મુક્ત થઈને વ્યવહારાધિકારને જે બજાવે છે એવા કર્મચેોગીઆ આ વિશ્વમાં વિરલા હાય છે. તે સર્વ કાર્યો કરતા છતાં પણ અન્તરથી અકર્તા છે તેમજ તે સર્વ કાર્યાં કરતા છતાં પણ અક્રિય છે. તે ભોક્તા છતાં અભેાગી છે, તે વક્તા છતાં અવક્તા છે, તેએ સર્વ બાહ્ય સબંધમાં વ્યવહારથી છતાં નિશ્ચયથી નિર્લેપ છે એમ અવોધવું. કોઇપણ કાર્ય મેં કર્યું" એવા અન્તરમાં અધ્યાસ પ્રકટતાં તેનું કર્તાપણુ પોતાનામાં આરોપાય છે અને તેથી અહીંવૃત્તિ પ્રકટતાં અન્તરથી બાહ્ય વસ્તુઓની સાથે સંબંધ છતાં અન્તરથી અપ્રતિબદ્ધત્વ ન રહેતાં રાગદ્વેષની વૃત્તિચેાના દાસ થવું પડે છે. આ વિશ્વમાં ખરા જ્ઞાનખેલ તે એ છે કે પ્રાપ્ત વ્યકમેર્માંમાં પ્રવૃત્તિયુકત થયા છતાં તેમાં કર્તા ભાતાપણું અન્તરથી ન માનવું. ચેન્દ્રિયાની પ્રવૃત્તિમાં અન્તરથી નિરRsવૃત્તિત્વ ધારીને વર્તવું એ કઈ સામાન્ય વાત નથી. આત્માની સાક્ષીએ દરરોજ થતી કવ્ય કર્મ પ્રવૃત્તિયામાં હું કર્તા એવા ભાવ ન આવે ત્યારે અવએધવુ કે નિરહવૃત્તિથી વ્યકમ પ્રવૃત્તિયેા થયા કરે છે. કાઈ પણ કાર્ય કરતાં તેની અસિદ્ધિ થતાં શોક પ્રકટે ત્યાંસુધી વા કાર્યસિદ્ધિ પ્રકટે ત્યાંસુધી તે તે કાર્યાંની સાથે કર્તૃત્વાહ વૃત્તિના સંબંધ છે એમ અવમેધવું. નિરહવૃત્તિથી કાર્ય પ્રવૃત્તિ થતાં તે ફરજોની દૃષ્ટિએ અનેક પ્રસંગાના અનુસારે થાય છે એમ અવોધવુ અને તેમાં કતૃત્વાભિમાન ન હાવાથી કદિ સલેપ થવાતું નથી એમ અવોધવુ. નિરહવૃત્તિથી આવશ્યક ધકબ્જે કરવાથી આત્મા પેાતાના મૂલધર્મમાં ૨મણુતા કરી શકે છે અને તે અન્તરના ભાવવડે કર્તાહર્તા બની શકતા નથી. આ ઉપર એક લૌકિક વેદાન્તીઓની કિવદન્તી છે કે એક વખત કૃષ્ણની રાણીઓ નદીની પેલીપાર રહેલા એક તપસ્વીને ભાજન કરાવવા માટે જવાની હતી, પરન્તુ નદીમાં પાણીનું પૂર જોરથી વહેતું હતું; તેથી નદીને ઉતરી પેલીપાર જવાની કોઇની હિમ્મત ચાલી નહિ. તેથી આ બાબતને શ્રીકૃષ્ણને ઉપાય પૂછ્યો શ્રીકૃષ્ણે કહ્યુ કે તમે નદી પાસે જઈ એમ કથા કે કૃષ્ણ જો ખાલબ્રહ્મચારી હોય તે યમુના ! માર્ગ આપે. કૃષ્ણની સ્ત્રીઓએ નદીને એ પ્રમાણે કથી પાર ઉતરવાની પ્રાર્થના કરી તેથી નદીએ માર્ગ આપ્યા. કૃષ્ણની સ્રીઆએ નદીની પેલીપાર જઇ તપસ્વીને ભેજન કરાવ્યું. તપસ્વીને ભોજન કરાવ્યા બાદ કૃષ્ણુની સ્ત્રીઓએ તપસ્વીને નદીની પાર ઉતરવાના ઉપાય પૂછયો. તપસ્વીએ જણાવ્યું કે “ નદીને એમ પ્રાર્થી કે તપસ્વી જો અનાહારી અભુક્ત હાય તેા નદી ! તમે માર્ગ આપે. ” કૃષ્ણની રાણીઓએ નદીની એ પ્રમાણે પ્રાર્થના કરતાં નદીએ માર્ગ આપ્યા અને કૃષ્ણની રાણીએ મહેલમાં આવી. તેમના મનમાં આ For Private And Personal Use Only R 隔 Page #373 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વાધિકાર પ્રમાણે કર્ણય કરવું. ( ૨૭૩ ) બાબતનું આશ્ચર્ય થયું ! તેમની દષ્ટિએ કૃષ્ણ બ્રહ્મચારી ન હતા અને તપસ્વી અનાહારી (ઉપવાસી) નહોતો તેથી તેઓએ એક આત્મજ્ઞાની ઋષિને તે બાબતને ખુલાસે પૂક્યો. આત્મજ્ઞાની અષિએ જણાવ્યું કે જેના મનમાં ભેગ ભેગવતાં આસક્તિભાવ અહંભાવ નથી તે તે ભોગી છતાં અભેગી છે અને જે બાહ્યથી અભેગી છતાં કામના આસક્ત અહંવૃત્તિ આદિવડે યુક્ત છે તો તે કોઈ કારણે બાહ્યથી અભેગી છતાં અન્તરથી ભેગી છે. તેમજ જે મનુષ્ય દરરોજ અનેક સરસાહારનું ભજન કરતો હોય પરંતુ તેના મનમાં જે આસક્તિ, અહંવૃત્તિ નથી તો તે ઉપવાસી છે-ઇચ્છાને રોધ કરવો એ તપ છે. જ્યાં ઈચ્છા નથી ત્યાં તપ છે અને જ્યાં ઇચ્છા છે ત્યાં શરીરને અનેક પ્રકારે ક્ષુધા વગેરેથી તપાવે તેપણ તપ નથી. આ પ્રમાણે ઋષિને બોધ સાંભળી રાણીઓ ખુશ થઈ ગઈ. આ વાર્તા પરથી ફક્ત સાર એટલે લેવાને છે કે કર્તુત્વાહંવૃત્તિ, કામના, આસક્તિ, ઈચ્છા વગેરે વૃત્તિ વિના બાહ્યનું કર્તભક્તાપણું તે આધ્યાત્મિકદષ્ટિએ અકર્તા અભેકતાપણું છે એમ અવધવું. કર્તા ભક્તાપણુની વૃત્તિ ટળી જતાં સ્વાધિકારે બાહ્ય કર્તવ્ય કાર્યો કરતાં આત્મા સાક્ષીભાવને અનુભવે છે અને જીવન્મુક્તપણાની ઝાંખીને સમ્યગૃષ્ટિબલે અનુભવ ગ્રહણ કરે છે. વેદાન્તીઓમાં પ્રસિદ્ધ જનકવિદેહીમાં સર્વ પ્રકારની રાજકીય પ્રવૃત્તિનું કતાં ભક્તાપણું હોવા છતાં આધ્યાત્મિક દ્રષ્ટિએ તે અકર્તા અભતા હતા એમ નિશ્ચયિક દૃષ્ટિએ દર્શાવ્યું છે. સ્યાદ્વાદદષ્ટિએ ચતુર્થ ગુણસ્થાનથી અંશે અંશે નિરહંવૃત્તિથી કર્તા ભોકતાપણું છતાં અકર્તાપણું અને અભક્તાપણું સ્વીકારવામાં આવ્યું છે. નિશ્ચયદૃષ્ટિએ વિચારવામાં આવે તો પર જડ વસ્તુઓને કર્તા ભોક્તા આત્મા નથી. જડવસ્તુઓમાં જડનું કર્તુત્વ છે અને આત્મામાં આત્માનું કર્તુત્વ છે. જડવસ્તુઓને કર્તા આત્મા નથી અને આત્માને કર્તા જડ નથી. જડવસ્તુઓ ત્રણ કાલમાં ચેતનત્વને પામતી નથી અને આત્મા ત્રિકાલમાં જડત્વને પામતે નથી. આવશ્યક કર્તવ્યકાર્યોમાં આત્મા પોતે નિમિત્તકારણભૂત છે તેથી અન્ય કાર્યોના કર્તા તરીકે આત્માને માન એ કઈ પણ રીતે એગ્ય નથી. અન્ય જડ વસ્તુઓને કર્તા આત્મા નથી છતાં અન્ય જડવસ્તુઓના કર્તાહર્તા તરીકે આત્માને અર્થાત્ પિતાને માનવો એ એક જાતની બ્રાન્તિ છે એ જ્યારે આત્મામાં દઢ નિશ્ચય થાય છે ત્યારે અહંકર્તા અહંકતા ઈત્યાદિ જે પરવસ્તુઓના કર્તાપણુવિષે દઢ અહત્વાધ્યાસે પડી ગયેલા હોય છે તે ટળવા માંડે છે. હું જ માનો, જેમ તેમ કાજે, તેમ તેમ અજ્ઞાની , ના મને ઘણ (ઉપાધ્યાયજી). પરવસ્તુઓના કર્તાપણની અહંત્વબુદ્ધિથી આત્માની નિર્લેપતા રહી શકતી નથી. પરંભાવના કર્તાપણાનો પોતાનામાં આરોપ ન કરે જોઈએ. આવશ્યક કર્તવ્ય ફરજ તરીકે જે જે દશામાં સ્વસ્થિતિ હોય તે તે દશાના સ્વાધિકાર પ્રમાણે કર્તવ્ય કાર્યોને અનેક કારણએ કરવાં પડે છે, પરંતુ તેમાં મેં આ કર્યું For Private And Personal Use Only Page #374 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૪ ) શ્રી કયાગ ગ્રંથ-સવિવેચન. વગેરે અહાધ્યાસો કરવા એ કાઈ પણ રીતે ચેગ્ય નથી. હું ો છુ મારો, ૬ કું पणी बुद्धि; चेतन जडता अनुभवे, न विमासे शुद्धि હું આતમ તવવિચારીવ ॥ (શ્રી યશેવિજય ઉપાધ્યાય ) હું અર્થાત્ આત્મા એને અર્થાત્ પરનો છું અને એહ પરભાવ તે મ્હારા છે; અન્ય તે હું છું તે પરભાવ છે એમ પરરાગદ્વેષાદિક પરિણામરૂપ પરભાવમાં અહંમમત્વની કલ્પનાના સબંધથી આત્મા જ્ઞાનદર્શનચારિત્રગુણુમય છે; છતાં પરભાવરૂપ જડતાના અનુભવ કરે છે અને સ્વાત્માની શુદ્ધજ્ઞાનાદિક શુદ્ધિને વિચાર વિવેક કરી શકતા નથી. આત્માના શુદ્ધ ધર્મના ઉપયોગમાં રહી અહંમમત્વની કલ્પનાને ભૂલી બાહ્યક વ્યકા ને અધિકાર ફજે કરવાં; પરન્તુ અન્તરના પરિણામમાં કર્તૃત્વના અધ્યાસા લાવવા ન દેવા એજ કચેાગીના આત્માની ખૂબી છે. કોઈ એમ કહેશે કે કતૃત્વાહ વૃત્તિનો ત્યાગ કરીને કોઇ પણ કાર્ય કરી શકાય નહિ. આવી માન્યતા ભ્રાન્તિમૂલક કારણકે આત્મજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક કન્યકા માં પ્રવૃત્તિ કરવાથી અનવૃત્તિથી કન્યકાર્યાં કરી શકાય છે. એમ જ્ઞાનીયેાગી એવા કમચાગીઓને અનુભવમાં આવે છે. અતએવ અનડુ વૃત્તિથી કન્યકાર્યાં કરવાની ખાસ જરૂર છે. જ્ઞાનીઓ કતવ્યકમાં કરે છે, છતાં તેઓના કતૃત્વાધ્યાસ મન્દ પડતા પડતા છેવટે સથા નિર્મૂલ થાય છે. કર્તૃત્વાહ વૃત્તિથી આવશ્યકક વ્યકાર્યાં કરતાં અને સર્વ ફરજો અદા કરતાં અનેક પ્રકારના રાગદ્વેષથી હૃદયને આઘાત થાય છે અને તેથી હૃદયાઘાતથી અનેક રાગે અને આત્માની શક્તિયાની ન્યૂનતા પ્રારંભાય છે અને તેની સાથે આયુષ્યના પશુ જલ્દીથી નાશ થાય છે. અતએવ નિરવૃત્તિથી કન્યકાર્યાં કરવાં જોઇએ કે જેથી હૃદયપર રાગદ્વેષના આધાત ન થાય અને આત્માની શક્તિયાની ન્યૂનતા ન થાય. પેાતાના આત્મામાં અન્ય મનુષ્યા કરતાં અનેકશક્તિયા વિશેષ પ્રમાણમાં ખીલી હોય અને તેના સ્વાત્માને તથા વિશ્વને અનુભવ થતા હોય, તેમજ આત્મશક્તિયેાવડે અનેક સ્વાધિકારાગ્ય કન્યકાર્યાને કરી શકાતાં હોય તે પણ તે તે શક્તિયેની કતૃત્વાહ વૃત્તિ કરવી તે કાઇ પણ રીતે ચેાગ્ય નથી અને તેથી કાઇ પણ જાતના વિશેષ લાભ પ્રાપ્ત થઇ શકતા નથી. આત્માવડે જે જે કંઇ કરાય તે સ્વધર્મ છે તે તેમાં કતૃત્વાભિમાનની વૃત્તિને ધારણ કરવાની કોઈ પણ રીત્યા જરૂર નથી. જે કઇ સ્વથી વા પરથી જે જે દ્રવ્યક્ષેત્રકાલભાવે થાય છે તે સ્વભાવરૂપ કુદરતના નિયમને અનુસરી થાય છે; તેમાં મેં આ કર્યું એમ માની અહ વૃત્તિના તાબે થઇ પ્રગતિમાથી કેમ ભ્રષ્ટ થવુ જોઇએ? અલખત્ ભ્રષ્ટ ન થવું જોઈએ. કાઈ પણ કાર્ય કોઇ પણ મનુષ્ય સ્વાધિકારે કરે છે તેમાં અનેક વસ્તુઓને કર્તાપણું અને સાપેક્ષષ્ટએ સાહાય્યત્વ સંઘટે છે. દૃષ્ટાન્ત તરીકે એક કુ’ભારે ઘટ બનાવ્યા તેમાં પ્રથમ તા ઘટનું ઉપાદાન કારણ મૃત્તિકા છે. કુંભાર કઇ કૃત્તિકા બનાવવાને શક્તિમાન થતા નથી અને મૃત્તિકા વિના કુંભાર ત્રણકાલમાં ઘટ બનાવી શકતા નથી. ઘટ બનાવવામાં મૃત્તિકા જલ અગ્નિ વાયુ આકાશ ચક્ર અને ઈંડ વગેરે અનેક વસ્તુઆની સાહાય્ય જોઇએ છે. ઘટોત્પત્તિપ્રતિ મૃત્તિકા For Private And Personal Use Only E Sn Page #375 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 5 નિલે પતા કયારે રહી શકે ? ( ૨૭૫ ) કુંભકાર જલ વાયુ આકાશ કાલ વનસ્પતિ કાષ્ટ વગેરે સર્વ કારણેા છે તેમાં અમુકજ એક હાય તા ઘટ અને એવું ત્રણ કાલમાં સંભવતું નથી તે સર્વ કારણેામાં ઘટપ્રતિ જે જે અંશે કર્તૃત્વ-કારણત્વ રહ્યું છે તેને ત્યાગ કરીને કુંભકાર પોતાનામાં સર્વ પ્રકારે કર્તૃત્વાહ વૃત્તિ રાખે તે તે યોગ્ય નથી; તેમજ તે ભ્રાન્તિરૂપ છે. સર્વ કારણેાએ ભેગાં મળીને ઘટરૂપ કાર્યની સિદ્ધિ કરી છે તે તેમાં મેં અમુક કાર્ય કર્યું... એવુ' મિથ્યાભિમાન રાખીને અનેક કષાયેાના તાબામાં પેાતાના આત્માને કેમ મૂકવા જોઇએ? અર્થાત્ ન મૂકવા જોઇએ અને પોતાના વિના અન્યના કર્તૃત્વની અહ વૃત્તિ ન ધારણ કરવી એ જ કાર્ય કરનારા કર્મચાગીઓએ લક્ષ્યમાં લેવું જોઇએ. કાળ સ્વભાવ નિયતિ કર્મ અને ઉદ્યમ એ પચ કારણેાવડે કાર્યની સિદ્ધિ થાય છે. કહ્યું છે કે—દાજો સદાનિયા, યુવાય પુસા• રણે પંચ, સમથાયે સમરું, અન્નદ્દા દોદ મિચ્છ ।। કાલ સ્વભાવ નિયતિ કર્યું અને ઉદ્યમ એ પાંચ કારણે ભેગાં મળે છે ત્યારે કાઈ પણ કાર્યની સિદ્ધિ થાય છે એવી જે માન્યતા તે સમ્યગ્દષ્ટિને સમ્યકત્વ છે. અન્યથા મિથ્યાત્વ અર્થાત્ મિથ્યા બુદ્ધિ ભ્રાન્તિ બુદ્ધિ અનિશ્ચયાત્મિક બુદ્ધિ અવધવી, કોઈ પણ મનુષ્ય ખાદ્યનુ કોઇ પણ કાર્ય કરે છે તેમાં કાલ કારણીભૂત છે પરંતુ તે કાલ તે પોતે નથી. સ્વભાવ તે બનનાર કાના સ્વભાવ છે તે પણ પેાતે નથી. સ્વભાવ તે ઉત્પન્ન થનાર કાર્યોમાં રહે છે. નિયતિ ભાવિભાવ ચડ્માળું સત્ વિઘ્નતિ એ પણ પોતે આત્મા નથી. પૂર્વીકૃત પણ પાતે આત્મા નથી કારણકે પૂર્વકૃત શુભાશુભરૂપ છે અને શુભાશુભ કૃતકથી આત્મા ભિન્ન છે. અતએવ શુભાશુભપૂર્વકૃત કર્મ પણ આત્મા નથી—તેથી તેવડે થનાર કાર્યમાં અવૃત્તિ કરવી તે પણ કાઈ રીતે ચેગ્ય નથી. પુરૂષાર્થથી કાર્યસિદ્ધિ થાય છે, પરન્તુ પુરૂષાર્થ એકલું કંઈ કાર્યસિદ્ધિ કરવાને શક્તિમાન્ નથી. સર્વ કારણેા ભેગાં મળે છે ત્યારે બાહ્યકાય વગેરે સર્વ કાર્યાંની સિદ્ધિ થાય છે. અતએવ કર્તવ્યકાŕમાં આ મેં કર્યું, મારા વિના અન્ય કાણુ કરનાર છે? ઇત્યાદિ અહુંવૃતિ કરવી તે કઈ રીતે ચેાગ્ય નથી અને તે અહુંવૃત્તિના તાબે થવાથી નિરવૃત્તિદ્વારા જે આત્માની શુદ્ધતા સંરક્ષી શકાય છે તેને નાશ થાય છે. તેમજ અજ્ઞાનમય અશુદ્ધ પરિણતિથી આત્મા કન્યકમ યાગ કરતા છતા પણુ જ્ઞાનાવરણીયાદિ કર્માંથી બધાય છે. અતએવ જ્ઞાનીઓએ નિરહવૃત્તિથી કન્યકાર્યાં કરવાં જોઈએ કે જેથી પ્રગતિમાથી કદાપિ પતિત થવાના પ્રસંગ ન પ્રાપ્ત થઇ શકે. નિરતુંવૃત્તિથી કાયાગમાં મત્ત્તત્વ આવે અને બાયલાપણું પ્રાપ્ત થઇ શકે એવી કદાપિ શકા કરવી નહિ. જ્ઞાનયોગપૂર્વક જેઓ કન્યકાŕની ફરજને અદા કરવામાં સદા મૃત્યુથી ખ્વીતા નથી તે કબ્યકાર્યોંમાં નિરહવૃત્તિ છતાં અપ્રમત્તપણે આત્મવીર્ય સ્ફારવીને મનુષ્ય જીવન સલ કરે એમાં કોઇ જાતનું આશ્ચર્ય નથી. સ્વકર્તવ્ય ફરજને અદા કરવામાં કર્તૃત્વાહ વૃત્તિને હૃદયમાં સ્થાન ન મળી શકે તાજ કચેગી કર્તાભાક્તાના વ્યવહારમાં Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #376 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ( ૨૭૬ ) શ્રી કર્મવેગ ગ્રંથ-સવિવેચન. ST નિર્લેપતા રાખી શકે છે અને તે સંસારવ્યવહારમાં પણ સત્ય ત્યાગના માર્ગ પર વિહરી શકે છે. અને સાથે કેન્દ્રસ્થાનને અવશ્ય પ્રાપ્ત કરી શકે છે. નિરહંવૃતિને કર્તવ્ય કાર્યોમાં શુદ્ધોપગ ધારણ કરીને ખીલવવી જોઈએ. અભ્યાસ પાડતાં કાર્યની સિદ્ધિ થાય છે. આત્મા અને કર્મ બેને ભિન્ન અવધીને નિરહંવૃત્તિ ખીલવવી જોઈએ. મારાથી જે થવાનું હોય છે તે ફરજ અર્થાત્ કર્તવ્યદષ્ટિએ થયા કરે છે તેમાં મેં કર્યું એવી અહંવૃત્તિ ધારણ કરવાની કંઈ પણ જરૂર નથી. જે જે થાય છે તે કુદરતના નિયમને અનુસરીને થાય છે તેમા કર્તવ્યકાર્યપ્રવૃત્તિભૂત મારા આત્મામાં અહંવૃત્તિ શામાટે ઉત્પન્ન કરવી જોઈએ અર્થાત્ ન કરવી જોઈએ. એમ હદયમાં દઢ નિશ્ચય કરીને પ્રવૃત્ત થવું જોઈએ કે જેથી કર્તવ્યકર્મપ્રવૃત્તિમાં સદા નિરહંવૃત્તિ રહ્યા કરે. અશુભ અહંવૃત્તિ કરતાં શુભઅહંવૃત્તિ સારી અને શુભહંવૃત્તિ કરતાં નિરહંવૃત્તિ ધારણ કરીને કાર્યમાં પ્રવર્તવું એ અનન્તગુણ ઉત્તમકાર્ય છે. અશુભારંવૃત્તિ ધારકો અને શુભાëવૃત્તિ ધારકે આવશ્યકકાર્યમાં પ્રવૃતિ કરીને આગળ વધે તેના કરતાં નિરહંવૃત્તિધારક કર્મયોગીઓએ આવશ્યક કર્તવ્ય કાર્યોમાં તે બેની સ્પર્ધામાં કર્તવ્યપ્રવૃત્તિથી આત્મભેગે પ્રગતિ કરી વિજયવંત બનવું જોઈએ કે જેથી નિરહંવૃત્તિધારક મનુષ્યોની સત્તા નીચે શુભાશુભાëવૃત્તિધારકો રહે અને નિરહંવૃત્તિધારકેને તેઓ દબાવી ન શકે તથા તેઓના દાસ તરીકે બનવું ન પડે એ ખાસ લક્ષ્યમાં વાત ધારીને પ્રવૃત્તિમાર્ગના પાન્થ બનવું જોઈએ. શુભાશુભારંવૃત્તિધારકેથી જે કંઈ કર્તવ્યપ્રવૃત્તિ થાય છે તેમાં આન્તરિક સદોષતા અને બધતા રહે છે અને નિરહંવૃત્તિવાળા જે કંઈ કાર્ય કરે છે તેમાં આન્તરદૃષ્ટિએ સદોષતા અને બન્યતા રહેતી નથી. અને તેઓની બાહ્ય સદેષતા પણ શુભાશભાહવૃત્તિવાળાની બાહ્ય સંદેષતા કરતાં અનન્તગુણ ન્યૂન સદોષતા અવબોધવી; અને તે સદોષતા ખરેખર શુભાશુભહંવૃત્તિધારકોની સદોષતા કરતાં અનન્તગુણ ઉચ્ચ અને અનન્તગુણલાભપ્રદ અવબોધવી. નિરહંવૃત્તિ છતાં યાવતુંપ્રવૃત્તિયેગ્ય પ્રારબ્ધાદિક કારણે વિદ્યમાન છે, તાવતુ બાહ્યકાર્યો કર્યા વિના છૂટકે થવાને નથી, માટે કાર્યપ્રવૃત્તિમાં નિરહંભાવે વર્તવું કે જેથી દશાર્ણભદ્રની પેઠે સામૈયા વગેરે શુભ ધર્મમાર્ગોમાં અહંવૃત્તિ થઈ શકે નહિ. અસ્મત કૃત આત્મપ્રકાશગ્રંથમાં પ્રવૃત્તિમૂલ સંસાર છે અને નિવૃત્તિમૂલ મોક્ષ છે એમ દર્શાવવામાં આવ્યું છે તેમાંથી પ્રાપ્તવ્ય જ્ઞાનને પ્રાપ્ત કરવું. યોગવાશિષ્ટ ગ્રન્થમાં વેદાન્તદષ્ટિએ અહંવૃત્તિથી સંસારમાં જન્મ જરા અને મરણ છે ઇત્યાદિનું વિશેષ વિવેચન કરવામાં આવ્યું છે. આનન્દઘન પદભાવાર્થસંગ્રહ પુસ્તકમાં અહંવૃત્તિના ત્યાગ સંબંધી ભાવાર્થમાં ઘણું કહેવામાં આવ્યું છે તેનું મનન સ્મરણ અને નિદિધ્યાસન કરીને નિરહંવૃત્તિથી કર્તવ્યકર્મો કરવાં જોઈએ. નિર્મલજ્ઞાનયોગથી સ્વાધિકાર પ્રાપ્ત સદેષ વા નિર્દોષ કાર્ય કરવા જોઈએ. પ્રત્યેક મનુષ્ય દેશ કુલ જાતિ કર્મ વય અને કાલાનુસારે પરિત પરિસ્થિતિ પ્રાપ્ત કર્તવ્ય કાર્યોને કરે For Private And Personal Use Only Page #377 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વાધિકાર પ્રમાણે ફરજ બજાવવી. ( ૨૭૭ ) છે. જે જે અધિકારે જે જે કર્તવ્ય કાર્યો કરવાનો ભાર જે જે અવસ્થામાં શીર્ષ પર આરેપાય છે તે હિંસાદિક સદેષ હોય વા નિર્દોષ હોય તે પણ તે કરવું પડે છે. શ્રી ત્રાષભદેવ ભગવંતે અનેક પ્રકારની શિપકલા પ્રકટાવવાની સ્વાધિકારે કર્તવ્ય ફરજ અદા કરી. તે પ્રવૃત્તિની વિધિ દર્શાવવામાં સદેષતા વા નિર્દોષતા છે? તેના ઉત્તરમાં કથવાનું કે અનેક દૃષ્ટિબિંદુથી પ્રવૃત્તિ સદેષ હોય વા નિર્દોષ હોય તો પણ તે કાર્ય શ્રી ઋષભદેવ ભગવાનને સ્વાધિકાર પ્રાપ્ત હતું–અતએ તેમણે નિલે પદષ્ટિથી સેવ્યું. સ્વાધિકારે બાહુબલિની સાથે કર્તવ્ય યુદ્ધ કરવાની પ્રવૃત્તિને શ્રીભરતરાજાએ સેવી. નીતિદષ્ટિએ સ્વાધિકાર પ્રાપ્ત કર્તવ્ય ફરજને ભરતચકવતિએ યુદ્ધ કરી અદા કરી હતી તેમાં ત્યાગધર્મદષ્ટિએ વ્યવહારતઃ સદેવત્વ છે; છતાં ભરતરાજાએ બાર વર્ષ પર્યન્ત યુદ્ધ કર્યું હતું. શ્રીશાન્તિનાથ કુંથુનાથ અને અરનાથ એ ત્રણને તીર્થકરની તથા ચક્રવર્તિની પદવી હતી, એક ભવમાં ગૃહસ્થાવાસાધિકારે તેઓએ પખંડ સાધવાની પ્રવૃત્તિ સેવી હતી. એકેકને ચોસઠ હજાર સ્ત્રીઓ હતી. ગૃહસ્થાવાસમાં સ્વાધિકાર એ ત્રણ તીર્થકરોએ અમુક દૃષ્ટિએ સદેશ અને અમુક દૃષ્ટિએ નિર્દોષ કર્તવ્ય કાર્યો કર્યા હતાં. શ્રી નેમિનાથ ભગવંતે ગૃહાવાસની સ્થિતિમાં જરાસંધના યુદ્ધમાં ભાગ લઈ યાદવેનું રક્ષણ કર્યું હતું તેમજ ગૃહાવાસમાં સ્વાધિકારે કર્તવ્ય કાર્યો કર્યા હતાં. શ્રી મહાવીર પ્રભુના મામા વિશાલાનગરીના રાજા ચેડામહારાજે પિતાના ભાણેજે શરણે આવ્યા હતા, તે ક્ષત્રિયના ધર્મ પ્રમાણે કોણિકરાજાને પાછા નહિ આપવાને માટે કેણિક રાજાની સાથે બાર વર્ષ સુધી યુદ્ધ કર્યું હતું અને તેમાં લાખે મનુષ્યોનો સંહાર અને સ્વનાશને પ્રસંગ પ્રાપ્ત થયા છતાં કર્તવ્ય યુદ્ધનો ત્યાગ કર્યો નહોતો; તેથી તેઓ ક્ષત્રિય ભૂપતિ તરીકે બારવ્રતધારી થઈ વિશ્વમાં આજે પણ અક્ષરદેહે અમર થયા છે. સ્વાધિકારે કર્તવ્ય કાર્ય ઉત્સર્ગમાર્ગે નિર્દોષ હોય અને અપવાદ માર્ગે સદોષ હોય, વ્યવહારથી નિર્દોષ ગણાતું હોય અને નિશ્ચયથી સદેષ હોય, નૈતિકદષ્ટિએ નિર્દોષ હોય અને પ્રાણઘાતકદષ્ટિએ સદેષ હોય, અનુબંધદષ્ટિએ નિર્દોષ હોય અને સ્વરૂપદષ્ટિએ સદેષ હાય-તથાપિ તે કરવા પડે છેતે કર્યા વિના છૂટકો થતો નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્રજાતિને સ્વસ્વાધિકારે કર્તવ્ય કાર્યોને આજીવિકાદિ હેતુઓએ સંસારનાં અને ધર્મહેતુઓ ધાર્મિક કાર્યો કરવા પડે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રને સ્વાધિકાર પ્રમાણે રાજકીય દૃષ્ટિએ, ધર્મદ્રષ્ટિએ, સ્વસ્તિત્વસંરક્ષકદ્રષ્ટિએ, આજીવિકાદૃષ્ટિએ, અર્થષ્ટિએ, ભેગદષ્ટિએ, નીતિદષ્ટિએ, ધંધાની દૃષ્ટિએ, આદિ અનેક દૃષ્ટિએવડે પ્રવર્તતાં ઉત્સર્ગ માર્ગથી નિર્દોષ અને આપત્તિ આદિ કારણે અપવાદમાર્ગે સદેષકાર્યો કરવા પડે છે તેને ખ્યાલ તેઓ પોતે જ સાનુકૂળ સંપત્તિ વિપત્તિ કાલમાં કરીને પ્રવર્તી શકે છે. અલ્પદોષ અને મહાલાભદૃષ્ટિએ ઉત્સર્ગમાર્ગ અને અપવાદ માર્ગથી કર્તવ્ય કાર્યોને રાજ્યતંત્ર કાયદાઓની પ્રવૃત્તિની પેઠે સર્વ મનુષ્યએ અન્તરથી નિર્લેપ રહી જે અધિકાર પ્રમાણે પિતે ફરજ બજાવવા નિમાયે છે તદનુસારે તેઓએ કરવાં For Private And Personal Use Only Page #378 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૭૮). શ્રી કર્મયોગ ગ્રંથસવિવેચન. જોઈએ. એક રાજ્ય પિતાના રાજ્યના નિયમિત કાયદાઓ પ્રમાણે વર્તી શકે અને નિર્દોષ કાર્યપ્રવૃત્તિને નિયમિત કાયદાની દૃષ્ટિએ બજાવી શકે; પરન્તુ જ્યારે પિતાના રાજ્યને નાશ કરવા અન્ય રાજ્ય પ્રવૃત્તિ કરે ત્યારે તેને અપવાદમાગે સદષત્વને અપોષ અને મહાલાભની દૃષ્ટિએ સેવીને સ્વરાજ્યનું સંરક્ષણ કરવું પડે છે. તવતું ગૃહાવાસમાં બ્રાહ્મણવર્ગો ક્ષત્રિયવર્ગ વૈશ્યવર્ગ અને શૂકવર્ગે ઉત્સર્ગમાર્ગે આજીવિકાદિકાર્યો કરતાં નિર્દોષત્વ સેવવું જોઈએ પરંતુ આજીવિકાદિ હતુઓનું આપત્તિ આદિ કારણોથી અપવાદમાર્ગે રક્ષણપૂર્વક કાર્યપ્રવૃત્તિ કરવાને માટે કાર્યારંભમાં સદોષત્વ સેવવું પડે છે. ગમે તે જાતિ કુળ વય અવસ્થા પ્રમાણે આજીવિકાદિકાર્યોમાં-–દન દર win as foup મા, તે કવિ ચાર વાર છે જીમ માણે નિરાક. એ દુહાના ભાવ પ્રમાણે વર્તવું જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર વા જે જે દેશમાં જે જે દેશકાલાનુસારે જે જે વૃત્યાદિથી મનુષ્યવગે ગણતા હોય તેઓ વડે સ્વજન-સ્વકુટુંબના પિષણાદિ માટે જે જે આજીવિકાદિ આરંભકાર્યો કરાતાં હોય અને તેમાં જે જે પાપ થાય છે તેમાં અનર્થદંડરૂપ દેષ નથી એમ શ્રી મહાવીર પ્રભુ કથે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રને સ્વસ્વ આજીવિકાદિ હેતુભૂત ધંધામાં જે જે પ્રવૃત્તિ કરવી પડે તેમાં તેને આરંભ દેષ લાગે તે પણ સ્વજન કુટુંબ કારણે આરંભ હોવાથી પાપરૂપ દોષ લાગતાં છતાં અનર્થદંડરૂપ દેષ નથી. એવો આજીવિકાદિ ધંધાઓમાં ગૃહસ્થ માટે શ્રી વીરપ્રભુને આજીવિકાદિ અર્થ દષ્ટિએ ઉદાર ઉપદેશ છે. આજીવિકાદિ માટે પ્રત્યેક ધંધાને સ્વજનકુટુંબ પિષણાદિ માટે કરતાં અર્થદષ્ટિએ ગૃહસ્થાને તે તે પ્રવૃત્તિમાં અનર્થદંડરૂપ દેષ હોવાથી નિર્દોષત્વ છે અને અર્થષ્ટિએ આરંભ કરતાં જે જે પાપ લાગે છે તે તે અપેક્ષાએ સદેવત્વ છે; પરન્તુ ઉપર્યુંકત અપેક્ષાયુકત એવું ગૃહસ્થાવાસમાં કાલ કુલ જાતિ ધંધા વગેરેવર્ડ પ્રાપ્યસ્વાધિકાર પ્રમાણે સ્થિતિ છે. જો ગૃહસ્થાવાસની ઉપયુંકત સ્વાધિકારકર્તવ્યપ્રવૃત્તિથી સંસારમાં પ્રવૃત્ત ન થવામાં આવે તે અનેક પ્રકારના દુર્ગાનને વશ થવું પડે છે. કાલ, જાતિ, કુલ, વય, ધંધો વગેરેથી જે જે કર્તવ્ય કાર્યના અધિકાર પ્રમાણે પોતાને જે જે કાર્ય કરવું પડે છે તેમાં સંકલ્પ હિંસાના અભાવે ફક્ત આરંભ હિંસાના દોષને સેવવો પડે છે. કર્તવ્ય કાર્યોમાં હિંસારૂપ દેવડે સદષત્વ પ્રાપ્ત થાય છે. હિંસા માટે જૈનગ્રન્થમાં નીચે પ્રમાણે સૂત્ર છે. કમરચોriકાળથi fËતા | કષાયરૂપ પ્રમાદગથી અન્યોના પ્રાણોનો નાશ કરે તે હિંસા માત્ર પ્રાણને નાશ કરવો એનું નામ હિંસા નથી. તેરમાં ગુણસ્થાનકમાં સર્વપ્રભુના શરીરથી પણ સ્થાવર સજીવની હિંસા થાય છે તેથી પ્રાણુવ્યપરાયણ એ હિંસા કહેવામાં આવે તો એવા પ્રકારની હિંસા તો કેવલીને પણ લાગે છે. તેઓ પણ પ્રાણુવ્યપરપણુરૂપ હિંસાથી વિરમી શકે નહિ તે અન્ય મનુષ્યનું તે શું કહેવું ? અતવ શ્રી તીર્થકરોએ વ્યવહારનયને અનુસરી ઘનઘોનાર બાળથggi fજંતા એમ કથી હિંસાનું લક્ષણ બાંધ્યું. અપ્રમત્તયેગે વર્તતાં For Private And Personal Use Only Page #379 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિંસાનું સ્વરૂપ. ( ૨e ગૃહસ્થ મનુષ્યો કેઈના પ્રાણનો કાર્યારંભાદિવટે નાશ કરે તો તે હિંસા કહેવાય નહિ; કારણ કે તેમાં કોઈ જીવને કષાયવશ થઈને મારવાની બુદ્ધિ નથી. કેઈ જજજ કોઈને કાયદાનુસાર ફાંસીની શિક્ષા ફરમાવે વા કઈ રાજા નૈતિક ધર્મયુદ્ધ કરે તો તેમાં વ્યવહારથી હિંસા ગણાય નહિ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર સ્વાધિકારપ્રમાણે અપ્રમત્તયેગે સ્વસ્વકાર્ય પ્રવૃત્તિ કરે તો તેમાં અન્ય જેના ઉપર કષાયબુદ્ધિ નહિ હોવાથી અહિંસક છે અને એવી અહિંસક દષ્ટિએ સરકારી કાયદાઓ રચાય છે અને તે વિના કેઈ પ્રમાદવશ થઈ આજીવિકાદિ પ્રવૃત્તિના જે જે કાયદાઓ નિર્માણ થયા છે તેની વિરુદ્ધ પ્રમાદથી પ્રવૃત્તિ કરી કઈ જીવને હણે તે તે હિંસક અને રાજ્યમાં દંડપાત્ર ગણાય છે. પ્રમયોત પ્રાણવાવ તા. એ હિંસાના લક્ષણને પ્રત્યેક મનુષ્ય અમુક અમુકાશે કર્તવ્ય કાર્યોને સ્વાધિકારે કરતો છતો અનર્થદંડની હિંસાના સદેવત્વથી મુક્ત થાય છે અને સ્વજનકુટુંબાદિ આજીવિકાહેતુઓ વડે અર્થને પ્રાપ્ત કરતો છતો પ્રમત્તયોગથી મુક્ત થઈ અન્તરમાં અહિંસાદિગુણે ધારણ કરવા સમર્થ થાય છે. પ્રમત્તગથી થતી હિંસાપૂર્વક ભરતરાજાએ જે બાહુબલીની સાથે યુદ્ધ કર્યું હોત તો તેઓને નરકનું આયુષ્ય બંધાત. તેમજ બાહબલીએ પણ પ્રમત્તગથી ભારતની સાથે તીવ્ર કષાયેવડે દુર્યાનપૂર્વક યુદ્ધ કર્યું હોત તો નરકનું આયુષ્ય બંધાત; પરન્તુ તેમ ન થતાં તેઓ કેવલજ્ઞાન પામી મુક્ત થયા છેતેથી તેઓની નિર્મલજ્ઞાન યોગદશાનું મહત્વ સહેજ અવબોધાય છે. પ્રમત્તગની પરિણતિમાં પણ ઉત્કૃષ્ટ મધ્યમ અને જઘન્ય ગભેદેવડે અસંખ્ય ભેદે છે અને અપ્રમત્તયેગની પરિણતિમાં પણ ઉત્કૃષ્ટ મધ્યમ અને જઘન્ય આદિ અસંખ્ય ભેદો છે. ચેથા ગુણસ્થાનકમાં જે અપ્રમત્તતા રહે છે તે ગુણસ્થાનકની સ્થિતિ પ્રમાણે છે. તેના કરતાં પંચમગુણસ્થામકમાં અનન્તગુણ અપ્રમત્તતા અને તેના કરતાં સાતમા ગુણસ્થાનકમાં અનન્તગુણુ અપ્રમત્તતા એમ જૈનગુણસ્થાનક દષ્ટિએ ઉત્તરોત્તર ગુણસ્થાનકમાં વિચારવું. વેદાન્તધર્માચાર વ્યવહારષ્ટિએ જે કર્તવ્ય કરવાને જેનો અધિકાર છે તેમાં તેની ફરજ પ્રમાણે વર્તતાં કાર્યમાં નિર્દોષ છે. જર્મવાધિક્કારતે મા ઢપુ કાચન. જો મનમાં દોષ નથી તો કાર્યમાં સદોષતા આવતી નથી એમ તેઓ કહે છે. જૈનધર્મમાં વ્યવહારદૃષ્ટિએ પણ કર્તવ્ય કાર્યો કરતાં અપ્રમત્તપણે સદોષત્વ નથી, પરંતુ અમુકદ્રષ્ટિએ સદષત્વ અને અમુક પરિણામે તથા કર્તવ્યકાર્ય ફરજદષ્ટિએ અમુકાશે નિર્દોષત્વ છે એમ નિશ્ચય કરીને નિર્મલજ્ઞાનયોગથી કર્તવ્ય કાર્યોને કરવાં જોઈએ હિંસાદષ્ટિએ કાર્યોનું સદોષત્વ ચિંતવતાં જૈનશાસ્ત્રકારોની દષ્ટિને લક્ષ્યમાં રાખવી જોઈએ. જૈનધર્મમાં હિંસાના બે ભેદ છે. ૧ સંકલ્પીહિંસા ૨ આરંભ હિંસા. કષાયેના વશમાં થઈને મારવાના અભિપ્રાયથી અન્યને વધ કરે તે સંક૯પી હિંસા જાણવી. કષાયના વશ ન થતાં સ્વાધિકાર ગૃહ ને કર્તવ્ય કાર્યો કરતાં, પરોપકારાદિ કાર્યોમાં પ્રવૃત્તિ થતાં જે કંઈ એની હિંસા થાય છે તેને આરંભી હિંસા કહેવામાં આવે છે. એવી હિંસાની વ્રતધારી ગૃહસ્થને મનાઈ નથી. For Private And Personal Use Only Page #380 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shin Kailassagarsun Gyanmandir ( ૨૮૦ ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. ગૃહ પ્રથમ અહિંસા વ્રતમાં સવાવીસવાની દયા વ્યવહારથી પાળી શકે છે. અવિરતિ સમ્યગ્દષ્ટિને તેને નિયમ નથી. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર ગૃહસ્થાવાસ પ્રમાણે સ્વાધિકારે આવશ્યક આજીવિકાદિ હેતુભૂત સાંસારિક કર્તવ્ય કાર્યોની પ્રવૃત્તિ કરતાં છતાં સવાવીશ્વાની દયા પાળી શકે છે, તેથી તેઓના કર્તવ્ય કાર્યોમાં સદેવત્વ અને નિર્દોષત્વ રહ્યું છે. ગૃહવાસમાં જે જે કુલ જાતિ ગુણ કર્મ પ્રમાણે કર્તવ્યકાર્યો કરાય છે તેમાં સંક લ્પી હિંસા ન પ્રકટે એ નિર્મળજ્ઞાનથી ઉપયોગ ધારણ કરે જોઈએ. ગૃહસ્થ મનુષ્યને એકેન્દ્રિય જીવોની હિંસા કરતાં કીન્દ્રિયની ઘાતમાં વિશેષ હિંસા છે; તેના કરતાં ત્રીન્દ્રિયના વધમાં વિશેષ હિંસા છે; તેના કરતાં ચતુરિન્દ્રિય; તેના કરતાં પંચેન્દ્રિય પશુઓ અને પંખીઓ; અને તેના કરતાં મનુષ્યના વધમાં વિશેષ હિંસારૂપ પાપ છે. કષાયાદિવડે હિંસાનું સ્વરૂપ વિચારવું. અપ્રમત્તયેગે અપોષ અને મહાલાભદષ્ટિએ મનુષ્યોએ સદોષ વા નિર્દોષ એવા કાર્યોને કરવાં એવું લક્ષ્યમાં રાખવું જોઈએ. દેશ જનસમાજ કલ્યાણ પરોપકારઆદિ કાર્યોમાં અલ્પષ અને મહાલાભને લક્ષ્યમાં રાખી નિર્મલજ્ઞાનગથી પ્રવૃત્ત થવું જોઈએ. ગૃહસ્થોએ સ્વસ્વાધિકારે ધાર્મિક કાર્યોમાં અલપદેષ અને મહાલાભનું લક્ષ્યબિન્દુ ધ્યાનમાં રાખીને ઉત્સર્ગ અને અપવાદથી સદેષ વા નિર્દોષ ધર્મકાર્યોમાં પ્રવૃત્ત થવું જોઈએ. હિંસા અસત્ય સ્તય વગેરે થી કાર્યોમાં કષાય પ્રમાદેથી સદષત્વનો આરોપ કરાય છે; પરન્તુ જો અન્તરમાં નિર્મલજ્ઞાનગ છે તે તેથી કક્ષાના પરિણામને પ્રગટ થતાંજ વારી શકાય છે. વ્યાવહારિક તથા ઘામિકકાર્યોમાં નિશ્ચયષ્ટિએ સદષત્વ વા નિર્દોષત્વની કલ્પના કરવાની જરૂર નથી. નિર્મલજ્ઞાનયોગે અન્તરમાં કષાયભાવથી મુક્ત થઈ બાહ્યનાં કર્તવ્યકાર્યો કરતાં તેમાં શુભાશુભભાવની કલ્પના થવાથી બાહ્ય કર્તાકાર્યોની પ્રવૃત્તિથી બંધાવાનું થતું નથી. યદિ વ્યવહારષ્ટિથી અપ્રમત્તપણે કાર્ય કરતાં આરંભાદિ અપેક્ષાએ બંધાવવાનું થાય છે, તથાપિ અન્તરથી નિકષાયભાવે વર્તન હોવાથી મુક્તિનાં પગથીયાપર ચઢવાનું થાય છે. સાધુઓને સાધુધર્મના અધિકાર પ્રમાણે આજ્ઞાયુક્ત વર્તતાં ઉત્સર્ગમાર્ગે નિર્દોષત્વ છે; છતાં અપવાદમાર્ગે અલ્પષ અલ્પહાનિદષ્ટિથી અપ્રમત્તયોગે પ્રવૃત્ત થતાં બાહ્ય વ્યવહારથી અમુકાશે સદષત્વ ગણાય છે. અતઃ તેથી પ્રતિક્રમણદિ કરીને વિરમી શકાય છે એમ અવબોધીને ગૃહસ્થોએ ગૃહસ્થના અધિકાર પ્રમાણે, સાધુઓએ સાધુ ધર્મના અધિકાર પ્રમાણે કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. ગૃહસ્થોને ગૃહસ્થાધિકાર પ્રમાણે અને ત્યાગીઓને ત્યાગાધિકાર પ્રમાણે સદેષ નિર્દોષ કર્તવ્ય કાર્યો કરવાનાં હોય છે. અત્રે આ કર્તવ્ય કાર્યોનું પ્રવચન ધર્મનૈતિકદષ્ટિએ વિશેષતઃ અવધવું અને અનેક દૃષ્ટિએ અપેક્ષાએ કર્તવ્ય કાર્યોમાં ઉપર્યુકત ભાવાર્થને જેમ ઘટે તેમ અવતારવો જોઈએ. નિઝશાનથી ત: એ વાક્યના ભાવાર્થને હૃદયમાં પરિપૂર્ણ અવધારીને કર્તવ્યકાર્યો કરવા જોઇએ. નિર્મલાનાગથી કર્તવ્યર્યોમાં ફરજ વિના અન્ય કશું શુભાશુભત્વ નથી રહેતું, તેથી કષાની મન્નતાપૂર્વક For Private And Personal Use Only Page #381 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir R નિર્મલ જ્ઞાનગપૂર્વક કર્તવ્ય કરવાં. ( ૨૮૧ ) આત્માની નિર્મલતા રહેવાથી કર્તવ્યકાર્યોની આત્મા પર શુભાશુભ અસર થતી અને કર્તવ્ય કાર્યો પણ ફરજ પ્રમાણે અનવૃત્તિથી થયાં કરે છે-એવી નિર્માલજ્ઞાનગ સ્થિતિથી કર્તવ્યમાં પ્રવન થવાથી મય આવીને સામે ઉભું રહે તો પણ કોઈ પ્રકારનો પશ્ચાત્તાપ કરવાને પ્રસંગ પ્રાપ્ત થતો નથી તેમજ અમરત્વની ભાવનાથી આત્મત્કાંતિ વિના અન્ય કશું કંઈ કર્તવ્ય હતું નથી. અતએ ભવ્યમનુષ્યએ નિર્મલજ્ઞાનગવડે કર્તવ્યકર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ. નિર્મલજ્ઞાનયોગની પ્રાપ્તિથી સદોષ વા નિર્દોષ આવશ્યક કર્તવ્યકાર્યો કરવામાં કઈ જાતને સંભ્રમ ઉદ્ભવતો નથી. અને ક્ષત્રિય છતાં યુદ્ધપ્રસંગે તેને સ્વકુટુંબીઓ કે જે સામા યુદ્ધ કરવાને આવ્યા હતા તેની સામા તેને શસ્ત્રો ઉપાડતાં સંભ્રમ ઉત્પન્ન થયે હતો અને તેણે યુદ્ધક્ષેત્રમાંથી પલાયન કરી જવા ધાર્યું હતું; પરન્તુ એવી રીતનું પલાયન યાવત્ ગૃહસ્થદશા અને ક્ષત્રિયત્વ ગુણકર્મપ્રવૃત્ત હોય તાવત્ ઘટે નહિ. અએવ શ્રીકૃષ્ણ અર્જુનને ધર્મી યુદ્ધમાં પ્રવૃત્ત થવાને અને સંભ્રમનાશાથે આત્મજ્ઞાનને ઉપદેશ આપ્યો હતો. શ્રી કૃષ્ણના ઉપદેશનું પરિણામ એ આવ્યું છે અને ક્ષત્રિયના સ્વાધિકાર પ્રમાણે સદેષ નિર્દોષકાર્યપ્રવૃત્તિને પ્રારંભી વિજય પામી વિશ્વમાં વિષ્ણુપદવીને પામ્યા અને એવી તેની ક્ષાત્રબલપ્રવૃત્તિથી આત્માના શત્રુઓ કે જે કોઈ માન માયા અને તેમના નામે પ્રસિદ્ધ છે તેઓને જીતી ભાવવિષગની પદવી પ્રાપ્ત કરી પરમાત્મપદને પામ્યા, આ ઉપરથી અવાધવાનું કે પ્રત્યેક મનુષ્ય નિર્મલજ્ઞાનયોગથી કર્તવ્ય સદેષ વા નિર્દોષકાર્યોને કરવાં જોઈએ. અમુક દશાના અમુકાશના નિર્મલજ્ઞાનગથી અને સ્વાધિકારે કર્તવ્ય કાર્યોને કર્યા હતાં. શ્રીકૃષ્ણ નિર્મલજ્ઞાનગપૂર્વક મહાભારતાદિ યુદ્ધમાં કર્તવ્યકર્મ સંલક્ષીને પ્રવૃત્તિ કરી હતી તેથી તેઓ અંતે ભવિષ્યમાં પરિપૂર્ણ આવિર્ભાવ પામી તીર્થકર પદવીની પ્રાપ્તિ દ્વારા પરમાત્મપદને પ્રાપ્ત કરશે એમ જૈનતત્ત્વદૃષ્ટિએ અવધવું. વેદાન્તદષ્ટિએ તો તેઓ પરમાત્મસ્વરૂપજ હતા; તેમને કંઈ નવું પરમાત્મદ પ્રાપ્ત કરવાનું નથી એમ જણાવે છે; પરંતુ તેમાં પણ અપેક્ષાએ મતભેદ છે. ગમે તેમ હોય પરંતુ સાધ્યબિન્દુની દષ્ટિએ ઉપર્યુકત બાબતને ચર્ચતાં એટલું કથવું પડશે કે શ્રી કૃષ્ણ શ્રુતજ્ઞાનદષ્ટિએ નિર્મલજ્ઞાનગી છે તે તે દશાએ સંદેષ વા નિર્દોષકર્મને નિર્લેપપણે તેમણે કર્યા હતાં. વસ્તુપાલ અને તેજપાલે તથા વિમલશાહે અમુકાશે નિર્મલજ્ઞાનયોગથી સ્વાધિકારે પ્રાપ્ત આવશ્યક કર્તવ્ય સદેષ વા નિર્દોષકાને કર્યો હતાં. સ્વાધિકાર પ્રાપ્ત કર્તવ્ય કાર્યોને નિર્મલજ્ઞાનગપૂર્વક કરવા માટે અહર્નિશ પ્રયત્ન કરે જોઈએ. આત્મા અને જડ વસ્તુનું જ્ઞાન કરી તેની શ્રદ્ધા પ્રાપ્ત કરવાથી જ્ઞાનગની પરોક્ષ પ્રમાણે પ્રાપ્તિ થઈ શકે છે. આત્માની નિર્મલ જ્ઞાનગપૂર્વક પ્રવર્તતી નિર્દોષતાથી સ્વાધિકાર પ્રાપ્ત એવાં વ્યાવહારિક સદેષ વા નિર્દોષ કાર્યો યદિ કરવામાં આંચકે ખવાય છે, તે તેથી સ્વવ્યવહારજીવનમાં કુટુંબમાં જનસમાજવ્ય પરોપકારી કાર્યોમાં રાજ્યનીતિમાં For Private And Personal Use Only Page #382 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૨ ) શ્રી કયાગ ગ્રંથ-વિવેચન. રાજ્યતંત્રમાં અર્થ અને કામમાં અને સર્વ પ્રકારની વર્ણાશ્રમના ધમકમ્ય પ્રવૃત્તિયેની સાથે ધાર્મિક પ્રવૃત્તિયામાં અવનતિ સાથે વિનાશકારક તત્ત્વ ઉમેરાય છે. અતએવ પરમાત્માના સ્વરૂપની સાથે આત્માનું નિલજ્ઞાનયેાગે ઐકય કરી તન્મય બનીને બાહ્યવ્યાવહારિક સદોષ વા નિષિ કાર્યાં કરીને વ્યષ્ટિ અને સમષ્ટિની વ્યવહાર અને નિશ્ચયતઃ બાહ્યાન્તરિક પ્રગતિને દ્રવ્યક્ષેત્રકાલભાવથી સુવ્યવસ્થાપૂર્વક સદ્રેષ નિર્દોષકાર્યપ્રવૃત્તિમાં આત્મશ્રદ્ધાખલે સાધવી જોઇએ એમાં અંશમાત્ર શંકા લાવવી નહિ. નિલજ્ઞાનાગ્નિ જે હૃદયમાં પ્રજવલિત છે તે હૃદયને સદોષ વા નિર્દોષ કાર્યપ્રવૃત્તિરૂપ ઉપાધિની અસર થતી નથી. જ્ઞાાન્તિઃ સર્વમાંગિ મમત્તા તેઽર્જુન એનું સ્મરણ કરીને કવ્યપ્રવૃત્તિને આવશ્યક ક્રૂરજ માની અન્ય આફ્રિકરાત્રિક આવશ્યકકાર્યાંની પ્રવૃત્તિ કરવી જોઇએ. આત્મજ્ઞાનીએ નિલજ્ઞાનયેાગથી જે જે કાર્યપ્રવૃત્તિયા કરે છે તેમાં પેાતાનું અહત્વ કોઈ પણ પ્રકારનું ન કલ્પતાં તથા વસ્તુતઃ શુભાશુભત્વ ન કલ્પતાં કર્તવ્યકાને કરે છે અને તે જે જે આવશ્યક શારીરિક કાર્યપ્રવૃત્તિને કરે છે તેમાં તે પ્રભુની પૂજા માને છે. ખેલવાની સર્વોપ્રકારની ક્રિયાને પ્રભુના જાપ માને છે અને કાર્ય ચિન્તનપ્રવૃત્તિને પ્રભુનું ધ્યાન માને છે; સર્વ પ્રકારનાં કનકાવડે પ્રભુની પૂજા થાય છે એવી તેમની આન્તરિકભાવનાથી તે ક વ્યકમેર્માંમાં પ્રભુને પૂજનારા હાવાથી તેઓ આત્માત્ક્રાન્તિમાં કર્મયોગી બની વિદ્યુદ્વેગે ગમન કરે છે. નિ ળજ્ઞાનયોગથી બાહ્યક વ્યકમે કરતાં આત્માને અજર, અવિનાશી સુખ, અખંડ, માયાતીત, શબ્દગંધરસસ્પર્શાતીત, નામાતીત, રૂપાતીત, પંચભૂતાતીત માનીને તથા સત્તાએ તે પરમાત્મા છે એવા ભાવ અખંડ જાળવીને યતનાપૂર્વક દ્રવ્યભાવથી આત્મન્નતિની સાથે સમષ્ટિની ઉન્નતિ કરી શકાય છે. એમ અનેક જ્ઞાનીઓનાં ચરિત્રે વાંચવાથી અને મનન કરવાથી અવાધાશે. જ્ઞાનીઓના જ્ઞાનયેાગની સદોષ વા નિર્દોષ કન્યકની અખડપ્રવૃત્તિમાં અલિહારી છે એમ અમેધવું. લાભાલાભના વિવેકવડે સ્વ અને પરને સુખસાધક એવાં દેશકાલાનુસારે સદોષ વા નિર્દોષ કન્યકાર્યાં કરવાં જોઇએ. અમુક આવશ્યક કર્તવ્યકાર્ય અમુક દેશકાલાનુસારે અમુક લાભ અને અમુક અલાભ તથા દેશકાલાનુસારે સ્વને સુખપ્રસાધક અને પરને સુખપ્રસાધક છે એવુ' પરિપૂર્ણ જ્યાંસુધી જાણવામાં આવતું નથી ત્યાં સુધી અજ્ઞાન મેહ અને અવ્યવસ્થિતતાનું પરિપૂર્ણ પ્રાબલ્ય પ્રવર્તે છે અને તેથી દેશ ધર્મ સમાજ અને પેાતાને સ્વકર્તવ્યકાર્યથી હાનિ ભોગવવી પડે છે. વ્યાવહારિક વા પારમાર્થિક કયાં કયાં કન્યકાર્યો કયા કયા દેશકાલે કરવા યોગ્ય છે અને તેનાથી લાભ છે વા અલાભ છે તેમાં સ્વાન્યસુખસાધક કન્યકાર્ય પ્રવૃત્તિને આદરવી જોઇએ. દેશકાલવડે લાભાલાભના વિચાર કર્યાવિના જે મનુષ્ય અન્ધનીપેઠે પ્રવૃત્તિ કરે છે તે અન્તે ખત્તાખાઈને દુઃખની પરંપરાને પ્રાપ્ત કરે છે. ક્ષેત્રકાલ અને લાભાલાભપ્રવૃત્તિને વિચાર કર્યાવિના છેવા પેશ્વા સરકારે શાંતિપ્રિય બ્રિટીશરાજ્યની વિરુદ્ધ પ્રવૃત્તિ કરી તેથી તેના રાજ્યના નાશ થયે ---ઈત્યાદિ For Private And Personal Use Only LE ל Page #383 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - -- - = = - - ધર્મે કર્તવ્યો ક્યા કહેવાય ? ( ૨૮૩ ) ~ ~*~ ~ અનેક દષ્ટાન્તથી દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવથી લાભાલાભકાર્યપ્રવૃત્તિને નિશ્ચય કરવો જોઈએ. સ્વાર્થબુદ્ધિ અને મોજશોખની બુદ્ધિને ત્યાગ કરીને સ્વજીવન અને પરજીવનની ઉપયોગિતા અવબોધીને પરસ્પરોપગ્રહદષ્ટિએ કર્તવ્યકાર્યનો લાભાલાભ વિચારીને કર્તવ્ય કાર્યો કરવાં જોઈએ. રાવણરાજાએ કામાન્ય બની સીતાને પાછી ન આપવામાં મોટી ભૂલ કરી અને તેથી તેણે એક પિતાનો તો નહિ પરંતુ સ્વદેશ સ્વકુલ અને સ્વજનનો નાશ કર્યો. જે તેણે દેશકાલાનુસારે લાભાલાભનો વિચાર કર્યો હોત અને સ્વાન્યસુખસાધક કાર્ય ખરેખર મારાથી થાય છે કે નહિ તેને વિચાર કર્યો હોત તો તે સીતાને પાછી આપવામાં પાછી પાની કરત નહિ. તેણે કામ અને પશ્ચાત્ માનના વશ થઈ સ્વમુલને નાશ કરાવ્યો. સુજ્ઞ મનુષ્ય પ્રત્યે કાર્ય કરતાં દેશકાલાનુસારે તે તે લાભ અને અલાભને કઈ કઈ સ્થિતિએ કરનાર છે? તથા સ્વાન્યને સુખસાધક છે કે નહિ? તેને વિચાર કરી કર જોઈએ. દેશકાલાનુસારે લાભાલાભપ્રદકાર્યને વિવેક કરીને શ્રીકૃષ્ણની સલાહને માન આપી જો દુર્યોધને પાંડવોને પાંચ ગામ આપ્યાં હોત તે મહાભારતનું યુદ્ધ થાત નહિ અને દેશનો તથા રાજ્યસંપત્તિને નાશ થાત નહિ. પાંડવોને પાંચ ગામ આપવામાં દુર્યોધનને લાભ હત; પરંતુ લાભાલાભ વિવેકદ્રષ્ટિથી તેણે અહંકારાધીન થઈ નિશ્ચય કર્યો નહિ તેથી આર્યાવર્તની પડતી પ્રારંભાઈ વર્તમાન દ્રવ્ય-ક્ષેત્રકાલ-ભાવાનુસારે લાભાલાભને વિચાર કરીને કર્તવ્યધર્મે કર્મો કરવાની જરૂર છે. વર્તમાનની અસર ભવિષ્યપર થાય છે. દેશકાલાનસારે સ્વપરસુખસાધકલાભપ્રદ કતવ્યધર્યોકાર્યો કરવામાં આવશે તે જ તેનું ફલ ભવિષ્યમાં ઉત્તમ આવશે. ભૂતકાળના સર્વ વિચારે અને આચારે માત્ર સારા એટલું કથી–માનીને વર્તમાનની ઉન્નતિના વિચારે પ્રમાણે આચારમાં પ્રવર્તવામાં ન આવે તે વર્તમાનકાલ કોઈ વખત ભૂત થતાં અને ભવિષ્ય કઈ વખત વર્તમાનરૂ૫ થતાં પશ્ચાત્તાપનો પાર રહેશે નહિ. અતઃ દેશકાલાનુસારે ધમ્મકાર્યને કરવામાં અંશમાત્ર પણ પાછા હઠવું ન જોઈએ. કર્તવ્યકાર્ય માટે ભૂતકાળની વાત મૂકી દઈને વર્તમાનમાં જે કરવા યોગ્ય છે તે પર લક્ષ્ય રાખી અને તે પ્રમાણે પ્રવતીને ભવિષ્ય સુધારવું એજ વ્યવહારથી અને નિશ્ચયથી વ્યાવહારિક ધાર્મિક ધમ્ય કર્તવ્યો તથા વ્યાવહારિક કર્તવ્યકાર્યો કરવામાં શુભાશુભત્વની કલ્પનાથી રહિત થઈ આત્માને આત્મરૂપ દેખી અને બાહ્યને બાહ્યરૂપ દેખી નિર્લેપ અને અપ્રમત્ત દશાએ કર્તવ્ય કાર્યોમાં પ્રવૃત્ત થવું જોઈએ. મન વાણી અને કાયાદિની જે જે શક્તિ પ્રાપ્ત થઈ છે તે તે સર્વ શક્તિ વ્યષ્ટિ અને સમષ્ટિને ઉદય કરવા માટેજ છે એવું અવધીને સદા સાવધાન થઈ અપ્રમત્તપણે દેશકલાનુસારતઃ સ્વાધિકારે કાર્યો કરવા જોઈએ. સ્વયેગ્ય સ્વાધિકારે દેશકાલાનુસારે સદેષ વા નિર્દોષ કર્તવ્યકાર્યો કરવાં તે ધર્યકર્તવ્યકાર્યો અવબેધવાં. મહાભારત અને ભગવદ્ગીતા વગેરેમાં ધણ્યકાર્યો કરવા સંબંધી ઉપદેશ છે; તેમાંથી સમ્યગૃષ્ટિએ દેશકાલાનુસારે કર્તવ્યકાર્યોને કરવાને સાર ગ્રહણ કરવાની જરૂર છે. For Private And Personal Use Only Page #384 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ( ૨૮૪ ). શ્રી કર્મયોગ મંથ-સવિવેચન. દેશકાલાનુસાર ધર્યકર્મોનું ભિન્ન ભિન્ન સ્વરૂપ બની શકે છે. કેઈ દેશમાં ધમ્મકાર્યને આકાર અને તેને કરવાની રીત ાદા પ્રકારની હોય છે અને કઈ દેશમાં કોઈ કાલમાં કર્તવ્યધર્મકાર્ય કરવાને આકાર તેની રીત જુદા પ્રકારની વર્તમાન કાળમાં હોય છે. યુરોપ આફ્રિકા અમેરિકા એશિયા અને ઓસ્ટ્રેલિયા વગેરે દેશમાં કર્તવ્ય કાર્યો કરવાના આકાર ભિન્ન ભિન્ન હોય છે. તે તે દેશ, તે દેશમાં વર્તતે ગ્રીષ્માદિ ઋતુકાલ, તે તે દેશના લોકોની સ્થિતિ વિગેરેથી કર્તવ્ય કાર્યોનું સાધ્યબિન્દુ એક સરખું હોવા છતાં કર્તવ્ય કાર્યોના બાહ્યાકાર ભિન્નભિન્નમતિપ્રવૃત્તિથી ભિન્નભિન્ન પ્રકારના હોય છે. એમાં તરતમાગે બાહ્યભેદપૂર્વક બાહ્ય કર્તવ્યસ્વરૂપ અવબોધી દઢ નિશ્ચયથી કાર્યો કરવાં. ક્ષેત્રકાલાનુસાર લાભાલાભને વિવેક કરીને આવશ્યક વ્યાવહારિક તથા પારમાર્થિક જે જે કાર્યો કરવાનાં હોય તે કરવા જોઈએ એવી સ્વફરજ છે અને તે અદા કરવી જોઈએ. આ વિશ્વમાં પ્રત્યેક મનુષ્ય પોતે સાંલના અકડાની પેઠે જાણી અન્ય મનુષ્યરૂપ અંકડાઓની સાથે સંબંધ રાખીને અર્થાત્ જુદા ન પડતાં મળીને જનસમાજહિતકારક આવશ્યક કાર્યોમાં ક્ષેત્રકાલાનુસારે લાભાલાભના વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. સ્વાવસ્થા, સ્વશક્તિ, આજુબાજુની સહાધ્ય, સાહાટ્યક શક્તિની જનાઓ પૂર્વક વ્યવસ્થાઓ વગેરેના બલાબલને પરિપૂર્ણ વિચાર કરી સ્વાધિકાર પરત્વે સદોષ વા નિર્દોષ આવશ્યક કાર્યો કરવા જોઈએ. પૃથુરાજ ચેહાણુની સાથે લાભાલાભના વિવેકપૂર્વક તથા દેશકાલની સ્થિતિનો વિવેક કરીને કને જનો રાજા જયચંદ્ર જોડાયે હોત અને બનેએ અન્ય રાજાઓની સાથે મેળ કરી રાજ્યના મૂળ ઉદ્દેશના પૂજારી બની આર્યદેશ સામ્રાજ્ય, ધર્મ સાહિત્યાદિની રક્ષાર્થે યુદ્ધ આરંભ્ય હોત તે તેઓ આર્યદેશની પ્રગતિમાં સદા ચિરસ્મરણીય તરીકે રહી શકત. પરંતુ અફસ કે તેવું તેમનાથી બની શકયું નહિ પરંતુ ઉલટું બન્યું. જનસમાજનું હિત કરવું અને સર્વ જનોને સુખમાં કોઈ હાનિ કરે નહિ એવી વ્યવસ્થાપૂર્વક જનની રક્ષા કરવી એજ રાજ્યને મુખ્ય ઉદ્દેશ છે. તેને જે તેઓ સમજ્યા હોત અને પિતાને દેશસેવક અને જનસમાજસેવક તરીકેની ખાસ ફરજ અદા કરવા તરીકે પોતાની જાતને તેઓ દેશકાલાનુસારે સમજી શક્યા હોત તે ભવિષ્યની પ્રગતિ માટે તેમના નામ અને કર્તવ્ય કાર્યોની સ્મૃતિ સદા અમર રહેત. શાહબુદીન ઘોરીએ પણ રાજ્ય કરવાને મુખેદેશ અવબો હોત તે અન્ય દેશના મનુષ્યોના હિતની વ્યવસ્થાને નાશ કરવા અને નકામી અશાન્તિ-અંધાધુની ફેલાવવા પ્રયત્ન નહીં કરતા અને સ્વદેશીય મનુષ્યને આવશ્યક ક્તવ્યકોને વાસ્તવિક માર્ગે જણાવી શકત. બ્રિટીશ સરકાર મનુષ્યની વાસ્તવિક વ્યાવહારિક ઉપયોગી કાર્યપ્રવૃત્તિને સમજે છે તેથી તે વિશ્વમાં સર્વત્ર મનુષ્યને શ્રેયઃ સુખ શાંતિ નિમિત્તે રાજ્ય અને તેની સર્વ જનાઓ તથા વ્યવસ્થા હોવી જોઈએ For Private And Personal Use Only Page #385 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્ત5માં ભીતિને ત્યાગ. ( ૨૮૫ ). એમ દેશકાલાનુસારે લાભલાભને વિવેક કરી પ્રવર્તે છે તેથી તે સર્વત્ર વિશ્વમાં રાજ્ય કરી સર્વ મનુષ્યને અલ્પષ મહાલાભ દૃષ્ટિએ શાંતિ સમર્પી શકે છે. તદ્વત્ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ધ કર્તવ્ય કાર્યોના ઉપૂર્વક સદેવ વા નિર્દોષ કાર્યો કરવા જોઈએ. આવશ્યક પ્રત્યેક કર્તવ્યધર્મકર્મ દેશકાલાનુસારે સ્વાન્યસુખ-સાધક હોવું જોઈએ. પ્રત્યેક કર્તવ્યધર્યકર્મ ખરેખર સ્વાત્માને કુટુંબને જ્ઞાતિને જનસમાજને સંઘને અને વિશ્વને પરંપરાએ સુખ-સાધક થાય એવું વિવેકમાન્ય હોવું જોઈએ. અવતરણ-સ્વાધિકાર યોગ્ય સત્કાર્યપ્રવૃત્તિમાં ન મુંઝાતાં ઉત્સાહ શ્રદ્ધા અને સહનતાની પ્રેરણાબલસંદર્શકવર્ધક શિક્ષાને કથવામાં આવે છે. - I will मामुहः सत्प्रवृत्तौ त्वं नित्यमुत्साहपूर्वकम् । वर्तस्व योग्यकार्येषु सल्लाभं द्रक्ष्यसि ध्रुवम् ॥ ४६॥ पूर्णश्रद्धा समालम्ब्य धृत्वा धैर्य सुभावतः । मेरुवत् स्थैर्यमालम्ब्य प्रवर्तस्वोपयोगतः ॥४७॥ प्रारंभितस्वकार्येषु विघ्नोघे पतितेऽपि वै । મૃત્યુમીતિં વિા રવં પ્રવર્તર પ્રદરતઃ ક૮ શબ્દાર્થ–હે મનુષ્ય! સપ્રવૃત્તિમાં તું મુંઝ નહિ. સ્વાધિકારોગ્ય કાર્યોમાં નિત્ય ઉત્સાહપૂર્વક પ્રવર્ત. અને તું તેથી ઉત્તમ લાભને નકકી દેખીશ. પૂર્ણ શ્રદ્ધાને અવલંબીને તથા સુલાભથી વૈર્ય ધરીને તથા મેરુપર્વતની સ્થિરતાને અવલંબી ઉપયોગથી સત્કાર્યમાં પ્રવર્ત. પ્રારંભિતસ્વાધિકારોગ્ય કર્તવ્ય કાર્યોમાં વિદને આવે છે તે મૃત્યુ ભીતિનો પણ ત્યાગ કરીને પ્રયત્નતઃ સ્વકાર્યમાં પ્રવર્ત. ભાવાર્થ—આત્મન ! સસ્પ્રવૃત્તિમાં પ્રવર્તતાં તું જરા માત્ર ના મુંઝાતે; કેટલીક અગવડતાઓ તો તું મુંબાઈને ઉભી કરે છે. કાર્યપ્રવૃત્તિમાં મુંઝાતા અનેક પ્રકારની વિક૫સંકલ્પ શ્રેણિયો પ્રકટે છે અને તેથી આત્માની વિકસિત શકિતને હાનિ પહોંચે છે. એક મનષ્ય સત્કાર્યપ્રવૃત્તિમાં વિપત્તિની કલ્પના કરી ભય શેકના વિચારથી મુંબાઈ For Private And Personal Use Only Page #386 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૬ ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. ગયે અને તેથી તેના શીર્વસ્થિત કૃષ્ણકેશ પણ એક રાત્રિમાં શ્વેત થઈ ગયા. સત્કાર્યપ્રવૃત્તિમાં આજુબાજુના વિપરીત સંગથી મુંઝાઈ જવાથી સારી રીતે કાર્ય કરવાની સત્યબુદ્ધિને લય થાય છે અને તેથી પિતાની મેળે ગભરાઈ જવાથી સમ્પ્રવૃત્તિથી ભ્રષ્ટ થવું પડે છે. પ્રત્યેક મનુષ્યને સ્વસત્કાર્યપ્રવૃત્તિમાં મુંઝાઈ જવાના અનેક પ્રસંગે પ્રાપ્ત થાય છે તેમાં જે તે નથી મુંઝાતે તે તે કાર્યસિદ્ધિ કરે છે. કહ્યું છે કે - વિમલા નવ કરશે ઉચાટ—એ રાગ અરે જે કાર્ય કરંતાં મુંઝે તે જન શું કરે; અરે તે લજવે જનની કૂખને કાર્યવિષે ડરેરે. કાર્ય કરતાં જે મુંઝાતે, જગ અપવાદે જે ડર ખાત; અરે તે ડરકુપિક બની ભૂંડા હાલે મરેરે–અરે જે-૧ મુંકે તેને સૂજ ન પડતી, વાણી બેલે તે બહુ રડતી; ખરેખર મુંઝાયાથી માનવ ભ્રષ્ટદશા વરેરે–અરે જે-૨ યુદ્ધ અર્જુન ના મુંઝા, મહાભારતમાં તે વખણાયે; યુગેયુગ કીર્તિયશ કવિએ ગાતા ફરેરે–અરે જે-૩ ધન્ય પ્રતાપ શિવાજી રાજા, કાર્ય કરીને રાખી માઝા; આહાહા અમર નો અક્ષર દેહે એવા ખરેરે–અરે જે-૪ ચાત્કટ વનરાજ સવા, પૃથુરાજ ચેહાણ ગવાયે; મુવા કાર્ય કરંતાં તે જન જીવ્યા જગ ભણેરે–અરે જે-૫ કુમારપાલ યુદ્ધે ચઢીઓ, શત્રુ સાથે શૂરથી લઢીઓ; જગમાં ચાવો તેના કવિ ગુણ સંસ્તવ કરે–અરે જે-૬ કાર્ય કરતાં જે જન હારે, તે શું ચઢશે અન્યની હારે; અરે જે લીધું માથે તે કરતાં જયને વરેરે–અરે જે-૭ કાર્ય ગ્રહ્યું છે ત્યયું ન જેણે, કીધું નામ અમર તે એણે શુભંકર કાર્ય પ્રવૃત્તિ કરતાં દુઃખડાં સંહરેરે–અરે જે-૮ પરાક્રમી પૌરૂષ જગ જી, ભારત ક્ષાત્ર કુળે દ; સિકંદર વીરપણું તેનું દેખી મન ભય ધરેરે–અરે જે-૯ કરવું તે ડરવું શા માટે, શુભ કાર્યો નિજ શીર્ષની સાટે પ્રયત્ન પૂરું કરતો શૂરવીર જે આદરે–અરે જે-૧૦ For Private And Personal Use Only Page #387 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - સરપ્રવૃતિમાં કરી મુંઝાવું નહીં. ( ૨૮૭ ) મુંઝાયાથી માન ન થાતું, હોય માન છે પણ તે જાતું અરે જે મુંછે તે જન દુઃખથકી ના ઉગરેરે–અરે જે-૧૧ કાર્ય કરંતાં મુંઝ!!! ન ભાઈ, થાશે અને અન્ય સહાઈ વધાઈ સત્કાર્યોની થાશે જગજશ વિસ્તરેરે–અરે જે-૧૨ શુભ પ્રવૃત્તિ જગમાં સારી, કરેજ તેની છે બલિહારી; ભાવે બુદ્ધિસાગર ભવપાધિ ઝટ તરેરે—અરે જે-૧૩ ઈંગ્લાંડમાં સતત ઉઘોગી શાપે સતપ્રવૃત્તિમાં જરામાત્ર ન મુંઝાતાં લુઈસ નામના ગુલામ અને સોમર્સેટ નામના ગુલામને ગુલામપણાથી મુકત કર્યા. પ્રથમ શાર્પની સામા અનેક મનુષ્ય થયા પણ તે સતત ઉદ્યોગ અને અમુંઝવણથી જય પામે. પ્રથમ કર્તવ્ય કાર્ય કરનારે જે કાર્ય કરવું તેમાં મુંઝવણ પાછળથી ન પ્રગટે એવા ઉપાય લેવા જોઈએ. પિતાની જાતને દરરોજ મુંઝવણ ન થાય એવા ઉપાયથી કેળવવી જોઈએ. કર્તવ્ય કાર્યો પાછળ અમુંઝવણપૂર્વક પ્રવૃત્તિ કરવામાં આવે તે તેનાં શુભ ફલ મળ્યા વિના રહેતાં નથી. જેણે સત્કાર્ય પ્રવૃત્તિમાં જોડાવું હોય તેણે મુંઝાવાની ટેવને દેશવટે દેવો જોઈએ. સત્કાર્યપ્રવૃત્તિમાં મુંઝાયલા મનુષ્યની બુદ્ધિપર આવરણ આવી જાય છે અને તેથી તે કર્તવ્યપ્રવૃત્તિમાં સત્યની ઝાંખી દેખી શકો નથી. સત્યપ્રવૃત્તિમાં મુંઝાયલે મનુષ્ય પોતાના પાછળ હજારો મનુષ્ય સાહાટ્ય કરવાને તત્પર થાય-થએલા હોય છે તેને તે દેખી શક્તો નથી. કર્તવ્યસત્કાર્યપ્રવૃત્તિમાં ન મુંઝાવાથી તાત્કાલિક જે જે ઉપાય કરવાના હોય તે તે સુઝી આવે છે. ગુર્જરભૂમિપતિ વનરાજ ચાવડો સ્વકાર્યપ્રવૃત્તિમાં ઘણી વખત વિજ્ય ન મળ્યા છતાં મુંઝા નહિ, તેથી તેની બુદ્ધિદ્વારા સત્ય ઉપાયે સુઝયા અને તેથી તેણે પુનઃ ગુજરાતનું રાજ્ય સંપ્રાપ્ત કર્યું. પહેલા ભીમદેવ સેલંકીના પ્રધાન વિમલશાહ ઉપર અનેક આપત્તિ આવી પડી તો પણ તે મુંઝાય નહિ, તે આબુના રાજાની પાસે ગયો અને ચંદ્રાવતીનું રાજ્ય પ્રાપ્ત કર્યું. વસ્તુપાલ અને તેજપાલનું ચરિત વાંચતાં સમજાશે કે તેમને ઘણી મુંઝવણમાંથી પસાર થવું પડતું હતું અને મુંઝવણથી નાસીપાસ ન થવાને માટે અનુપમા તેમને સારી સલાહ આપતી હતી. શ્રી હેમચંદ્રસૂરિએ સમ્પ્રવૃત્તિમાં મોહ ન પામતાં જે જે કાર્ય કરવા ધાર્યા હતાં તે તેમણે કર્યા અને પ્રતિપક્ષીઓથી થતી ઉપાધિદ્વારા જે જે મુંઝવણ ઉભી થતી હતી તે તેમણે ટાળી હતી. કુમારપાલરાજાને સિદ્ધરાજની ગાદી પર બેસતાં અનેક મુંઝવણમાંથી પસાર થવું પડ્યું હતું. શ્રી અભયદેવસૂરિએ આચારાંગાદિ નવાંગની વૃત્તિ રચી; તેમના કાર્યથી વિરુદ્ધલોકોએ તેમની પ્રવૃત્તિમાં અનેક પ્રકારની ડખલો ઊભી કરી પણ તેથી તે જરામાત્ર મુંઝાય નહિ. તેમના શરીરે કઢગ ઉત્પન્ન થયો ત્યારે પ્રતિપક્ષીઓએ કહ્યું કે–તેમણે નવાગેની વૃત્તિ કરી તેથી કોઢ રોગ થયે એમ કચ્યા છતાં તે જરા માત્ર મુંઝાયા નહિ. અમેરિકાના For Private And Personal Use Only Page #388 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૮૮ ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. પ્રખ્યાત શેધક એડીસનને પ્રથમ પ્રગતિમાર્ગમાં પ્રવર્તતાં અનેક વિપત્તિયે નડી હતી, પણ તેણે જરામાત્ર પણ ન મુંઝાતા પિતાની કાર્યપ્રવૃત્તિ શરૂ ને શરૂ રાખી તેથી તે અને વિજયી અને સમૃદ્ધિમાન બને છે. વ્યાપાર કરનારા વ્યાપારીઓ, શૂરવીર ક્ષત્રિયે, વિદ્યોપાસક વિદ્યાથી, સાધુઓ, બાહ્મણે રાજાઓ અને સેવકને સ્વકાર્યપ્રવૃત્તિમાં અનેક વિપત્તિ નડે છે અને તેથી સત્કાર્યપ્રવૃત્તિને ત્યાગ કરવાનો વિચાર પ્રકટે છે; પરન્તુ જેઓ ખરેખર કર્મગીઓ છે તેઓ સપ્રવૃત્તિ કરતાં અનેક પ્રતિકૂલ સંયોગો પ્રાપ્ત થયા છતાં મુંઝાતા નથી અને તેથી તેઓ પ્રતિકૂલ સંગોના સામા ઊભા રહી સ્વકાર્ય સિદ્ધ કરી શકાય એવું પરિતઃ સાનુકુલ સંગોનું બળ મેળવીને આગળ વધે છે. સ્કોટલાંડને રાજ એક વખત ઈંગ્લાંડની સાથે લડતાં હારી ગયે; તે પિતાના મહેલમાં રહ્યોરહ્યો વિચાર કરી મુંઝાતો હતો એવામાં તેણે કરેળીયાને જાળ રચતાં જે. કરોળી ઘણી વખત જાળ રચતાં ન ફાવ્યું પણ તે હિમ્મત ન હારતાં જાળ રચવા લાગે અને અને ફાવ્યો. તે કોળીયાનું દૃષ્ટાંત મનમાં ધારણ કરીને કેટલાંડના રાજાએ મુંઝવણ દૂર કરી પાછું યુદ્ધ શરૂ કર્યું અને વિજયશાળી બને. એ ઉપરથી સમજવું કે પરોપકારકૃત્યમાં, વ્યાપારકૃત્યમાં, સંઘકૃત્યમાં અને જનસમાજસેવાકૃત્ય વગેરે સત્કાર્યો કરવાની પ્રવૃત્તિમાં અનેક વિપત્તિ પ્રસંગે મહુ પ્રકટે એ સ્વાભાવિક છે; પરતુ જ્ઞાનવડે જરામાત્ર ન મુંઝાતાં આજુબાજુના સાનુકૂલ સંગે મેળવી આગળ વધવું તેજ વાસ્તવિક કર્તવ્ય કાર્ય કરવાની કુંચી જાણવી. મહમ્મદ પયગંબર એક વખત તેના શત્રુની સાથે લડતો હતો, તે પ્રસંગે પિતાના સૈનિકોની હાર અને તેઓની ભાગંભાગ દેખીને તે મુંઝાય નહિ. તેણે સ્થિરપ્રજ્ઞાથી વિચાર કર્યો અને હાથમાં રૂમાલ લઈને સ્વસૈનિકોને આકાશપરથી ખુદા મદદે આવે છે માટે લડે એમ કહી ઉત્સાહિત કર્યા, તેથી સૈનિકે બમણું ત્રમણ જેરથી લડવા લાગ્યા અને તેમાં મહંમદ પગબરની ફતેહ થઈ. એ ઉપરથી સમજવાનું કે સત્કાર્ય પ્રવૃત્તિમાં જે ચારે તરફથી વિપત્તિ આવી પડતાં પણ મન મુંઝાતું નથી તે અને સ્વકાર્યની સિદ્ધિ કરી શકાય છે એમ નક્કી માનવું. ગૌતમબુદ્ધને સ્વધર્મ સ્થાપન કરવામાં અનેક વિપત્તિ નડી હતી. તેના ઉપર હજામડીની સાથે વ્યભિચારનું કલંક બ્રાહ્મણોએ મૂકયું હતું પરંતુ તે ન મુંઝાવાથી સ્વીકાર્ય કરી શકે. જે મનુષ્ય દુનિયામાં સઘળું સહન કરીને પોતાની કર્તવ્ય ફરજથી સર્વ વિશ્વનું કલ્યાણ કરવા ઈચ્છે છે તે મનુષ્ય ગમે તેવી મુંઝવણને પણ પિતાના હૃદયમાં સ્થાન આપે એજ તેની આવશ્યક નિષ્કામ સત્ય ફરજની ઉત્તમતા અવધવી. જ્ઞાની એવા કર્મણી પિતાના આત્માને સમ્પ્રવૃત્તિમાં નહિ મુંઝાવવાપૂર્વક એમ કથી શકે છે કે આ સર્વ જીવ સમષ્ટિમાં હું એક આત્મા છું અને તેટલે અંશે મારા વિચારો મારા શબ્દો મારા આચારવડે હું સમષ્ટિને જવાબદાર છું માટે મારે મારા આત્માને મનને વચનને અને કાયાને એવી રીતે કેળવવાં જોઈએ કે જગન્સમષ્ટિની કઈ પણ વ્યષ્ટિ For Private And Personal Use Only Page #389 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir નિંદા સહન કરવા બળ પ્રાપ્ત કરવું. ( ૨૮૯ ) અર્થાત્ વ્યકિતનું મારાથી શુભ થાય પણ કદાપિ કર્તવ્ય કાર્યો વડે અશુભ ન થાય. આવી રીતે જે વ્યષ્ટિ અને સમષ્ટિનો સંબંધ અને પિતાની જવાબદારી જાણે છે તે કર્તવ્યકાર્યોમાં મુંઝાતું નથી. જે મનુષ્ય પોતાના આત્માને પરમાત્મારૂપ માનીને સત્કાર્યમાં પ્રવૃત્તિ કરે છે તે મન વચન અને કાયાની શકિતવડે પારમાર્થિક કાર્યો કરે છે પણ વ્યષ્ટિ તરીકે જગજીનું અશુભ થાય એવું સપ્રવૃત્તિમાં મુંઝાઈને કરતો નથી. પિતાના આત્માને શુદ્ધ ઉચ્ચ અને નિર્મલ માનીને ઉદ્યોગપૂર્વક જે મનુષ્ય કર્તવ્યકાર્યપ્રવૃત્તિને સેવે છે તેને શુભાશુભભાવાતીતવૃત્તિ હોવાથી મુંઝવણમાં ફસાવાનું થતું નથી. પિતાના કર્તવ્ય કાર્યમાં જેને આત્મશ્રદ્ધા નથી અને જે જગના વિચિત્રાભિપ્રાયથી મુંઝાય છે તે કદી કર્તવ્યસ–વૃત્તિમાં નિયમિત રહી શકતો નથી. આત્મશ્રદ્ધા કર્તવ્ય કાર્ય શ્રદ્ધા અને તેની સાથે માનાપમાનાદિ શુભાશુભ ભાવથી રહિત મન એ ત્રણ ગુણવડે જે મનુષ્ય કર્તવ્ય કાર્યોને કરે છે તે મુંઝાતો નથી. હે મનુષ્ય ! તું આવશ્યક સત્યવૃત્તિમાં મેહ પામીશ તો તેથી ઉચ્ચગુણશ્રેણિનાં ઘણું પગથીઆંથી ખસી પડીશ અને કર્તવ્ય કાર્ય સત્યવૃત્તિથી ભ્રષ્ટ થતાં પુનઃ ઉરચબલ મેળવવું દુર્લભ થઈ પડશે. તારી બાહ્યસમ્પ્રવૃત્તિને અને આન્તર સત્યવૃત્તિને પોતે સાક્ષી થા અને સત્યવૃત્તિ દ્વારા આત્મત્કાન્તિનાં પગથીયાંપર હળવે હળવે અનેક દારુણ પ્રસંગોથી ન મુંઝાતાં ચઢ; સ્વાશ્રયી બન્યાવિના સપ્રવૃત્તિમાં જે જે કંઈ બને છે, જે જે કંઈ દુઃખ વિપત્તિયો પડે છે તે સારા માટે બને છે એવું માની પ્રવૃત્ત થા કે જેથી કેઈપણ પ્રસંગે આત્માને મૂંઝાવાનો પ્રસંગ ન આવે. હે આત્મન્ ! ! ! સત્યવૃત્તિ તે કર્યાવિના છૂટકે થવાનું નથી. સંપ્રતિ જે અધિકાર પરત્વે સત્યવૃત્તિની પ્રાપ્તિ થઈ છે તેમાં અનેક ભય શેક ઠેષ અરુચિ વગેરે આત્યંતર કારણે અને બાહ્યવિહ્માદિ હેતુઓથી મુંબઈશ અને પાછા પડીશ તો સંપ્રતિ જે સ્થિતિ છે તેના કરતાં ઉચ્ચસ્થિતિનાં અધિકાર પરત્વે કાર્યો કરવાની શકિતને કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ? સંપ્રતિ હને જે સ્થિતિ પ્રાપ્ત થઈ છે છે તેમાં કષ છેદ અને તાપની પરીક્ષાઓથી અનેક દુઃખે ઉદ્ભવતાં છતાં શુદ્ધ સુવર્ણની પેઠે શુદ્ધ રહેવાની જરૂર છે અને તે મુંઝાઈ જતાં ઉરચસ્થિતિ પ્રાપ્ત થઈ શકે તેમ નથી. કર્તવ્ય કાર્યો કરતાં આત્માને કષ છેદ અને તાપની જરૂર છે અને કષ છેદ તાપ સહન કરવામાં કર્તવ્ય કાર્યની કેળવણીની સિદ્ધિ થએલી અવધવી. સત્કાર્ય પ્રવૃત્તિ કરતાં અનેક મુશ્કેલીઓ ઉભી થાય છે. પ્રથમ તે દુનિયા દેરંગી હવાથી પ્રારંભિત સત્કાર્ય પ્રવૃત્તિ કરનાર તરફ અનેક પ્રકારના અભિપ્રાય બાંધે છે તેને સહન કરીને તેમાંથી સત્યગ્રહણ કરવાની શક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. દુનિયાના કેટલાક ભાગને અમુક પ્રવૃત્તિ ન રુચે એ બનવાયોગ્ય છે અને તેથી તેઓ તરફથી થતી નિન્દાપ્રવૃત્તિને સહન કરવાનું હૃદયબલ પ્રાપ્ત કરવું જોઈએ. એક મનુષ્ય વૃદ્ધાવસ્થામાં ૩૭ For Private And Personal Use Only Page #390 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( 240 ) શ્રી ક્રયાસ ગ્રંથ-સવિવેચન. 品 એક પ્રકારની રમત રમવાની ટેવ પ્રારંભી તેથી યુવકો અને વૃદ્ધો તેની હાંસી કરવા લાગ્યા. એક માસ પર્યંત પેલા વૃદ્ધે સવ તરફથી સહન કર્યુ અને પેાતાની પ્રવૃત્તિ શરૂ રાખી તેમાં અન્ય યુવકો અને અન્ય વૃદ્ધો પણ ભાગ લેવા લાગ્યા. કોઇપણ વિચાર અને કોઇપણ સત્પ્રવૃત્તિપ્રતિ સર્વ મનુષ્યને એકસરખા મત હાતે નથી તેથી વિશ્વમનુષ્યેાની ટીકા સહન કરીને ઉત્સાહપૂર્વક સત્કાર્ય પ્રવૃત્તિને આરંભવી જોઇએ. સત્કાર્ય પ્રવૃત્તિને સેવતાં પ્રતિપક્ષી તરફથી જે જે વિઘ્ના થાય તેને પહોંચી વળવુ. જોઇએ અને ઉત્સાહ અને ઉચ્ચષ્ટના કટોકટીના પ્રસ`ગે પણ ત્યાગ કર્યા વના સતત ખંતથી પ્રવૃત્ત થવુ જોઇએ. સત્પ્રવૃત્તિથી કાંટાળા અને ખાડાખાઇવાળા માગેને સાફ કરી સડક બાંધી અનેક મનુષ્યાનું શ્રેયઃ કરવુ એ મહાપુરૂષનુ કાર્ય છે; કારણ કે તેઓ કોઇપણ પ્રકારના સ્વાવના મન વચન અને કાયાની શક્તિયેાના ભાગે તે તે સત્કાર્યોને સિદ્ધ કરે છે. જગત્ તરફથી તે ઘણું સહન કરીને જગત્ત્ને સત્પ્રવૃત્તિદ્વારા શાંતિ સમર્પે છે. સત્પ્રવૃત્તિમાં પ્રવર્તતાં પરીક્ષાર્થે જેમ સુવર્ણ છેદાય છે તેમ અનેક પ્રકારની હૃદયઘાતક પીડા સહન કરવી પડે છે. મનુષ્યનાં અનેક પ્રકારનાં માર્મિક વચનાને સહન કરવાં પડે છે. અન્ય મનુષ્યાકૃત અનેક પ્રકારના આરેાપાને સહન કરવાની હૃદયશક્તિને ખીલવવી પડે છે અને સુવર્ણ તાપની પેઠે પરિષદ્ધકૃત દુઃખ તાપથી ગળી જવા જેવા પ્રસંગ પ્રાપ્ત થાય છે; પરન્તુ તેમાં આત્માની સમભાવ ધૈર્ય વગેરે આધ્યાત્મિક શક્તિયાને ખીલવીને દુઃખાના સામુ સ્થિર રહેવુ પડે છે. શ્રી મહાવીર પ્રભુને ધ્યાન કરવામાં અનેક પ્રકારના ઉપસ સહેવા પડયા હતા. તેમણે અનેક પ્રકારની વિપત્તિયેા વેઠી હતી. અનાર્ય દેશ વભૂમિમાં, ચાર હૈરિક વગેરે અનેક દુષ્ટ શબ્દોથી અનાય લેકે તેમને સતાવતા હતા; કેટલાક તેમના સામા પત્થરા ફેંકતા હતા અને કેટલાક ગાળા દેતા હતા. કેટલાક તેમની મશ્કરી કરતા હતા અને કેટલાક તેમને ચર તરીકે માનતા હતા. આ રીતે અના તરફથી જે જે ઉપદ્રવા થયા તે તેમણે સહન કર્યાં અને આ દેશમાં પણ અનેક ઉપસગેમાંને તેમણે સહન કર્યાં અને અન્તે શ્રી વીરપ્રભુએ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ ઉપરથી અવધવું કે ધાર્મિક સત્પ્રવૃત્તિ કરતાં મુંઝાતાં અને નાસીપાસ થવાના અનેક પ્રસંગેા પ્રાપ્ત થાય છે; પરંતુ તેમાં ન મુંઝાતાં જે મનુષ્ય ઉત્સાહપૂર્વક સતત પ્રવૃત્તિ કર્યાં કરે છે તે અન્તે સલ્લાભને દેખે છે; અર્થાત્ લક્ષણાવડે કહેવાનુ કે તે સલ્લાભને પ્રાપ્ત કરે છે. ઉદયપુરના રાણા પ્રતાપસિંહે ડુંગરે ડુંગર પરિભ્રમણ કર્યું; તેની રાણી અને કરાંને ખાવાના સાંસા પડવા લાગ્યા; વૃક્ષની છાલેા અને વગડાઉ ધાન્યના રોટલા ખાવાને! પ્રસગ આવ્યે1; તેના ઘણા સાથીઓ તેને છેડીને ચાલ્યા ગયા. દરરાજ શત્રુસેના પાછળ પડેલી હોવાથી રાત્રિદ્વિવસ ભટકી ભટકીને થાકી જવાનો સમય આવ્યે. એક વખત તેની પુત્રીના હાથમાંથી વગડાઉ ખિલાડી શટલા લઇ ગઇ અને તેથી પુત્રીનું કરુણાયુકત રૂદન શ્રવણ કર્યું. For Private And Personal Use Only Page #391 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફરજ બજાવવામાં મુંઝાવું શા માટે ? ( ૨૯૧) રાણીએ વિપત્તિની કહાણું કહીને તેને ઘણું સમજાવ્યું, છતાં પ્રતાપરાએ પિતાની ટેક ન છેડી અને સ્વપ્રવૃત્તિમાં મુંઝા નહિ; તેથી અને ભામાશા જૈનની કરડે રૂપૈયાની મદદ મળી; તેના બળે તેણે પુનઃ સ્વરાજ્ય પાછું મેળવ્યું અને સુખી થઈ વિશ્વમાં અમર થયે. પરોપકારાદિ સત્કાર્ય પ્રવૃત્તિમાં જે જે સમયે મુંઝાવાને પ્રસંગ આવે તે તે સમયે ધર્માત્માઓના ચરિતોનું સ્મરણ કરવું તથા આત્માના શુદ્ધસ્વરૂપનું સ્મરણ કરી શાતાશાતાદિથી સ્વાત્માને ભિન્ન એવા આત્માને વિચાર. નામરૂપથી ભિન્ન એવા આત્માની વાસ્તવિક સ્થિતિને વિચાર કરે અને સત્કાર્ય પ્રવૃત્તિ સાથે સંબંધ વિચારો તથા બાહ્યશુભાશુભભાવથી રહિત થઈ સત્યવૃત્તિ કરવી. સત્કાર્યપ્રવૃત્તિમાં અમેહરૂપ આત્માને ચિંતવી પ્રવૃત્ત થવું અને દુઃખે વિપત્તિ ટીકાઓ વ્યાધિ અને ઉપાધિ આવી પડતાં આત્માના શુદ્ધોપગે વિચારવું કે સભૂત પ્રવૃત્તિ અને ઔપચારિક સમ્પ્રવૃત્તિ કરવી એ મારી ફરજ છે; તેમાં મારે મુંઝાવાને અધિકાર નથી. નામ અને શરીરાદિરૂપના પરપોટાઓ ખરેખર કર્મરૂપ મહાસાગરમાં થયા કરે છે તેવા અનંતનામરૂપના પરપોટા થયા અને વિપશ્યા તેમાં નામરૂપ પરપોટાવાળી વૃત્તિ એ બેમાંથી આત્મા ભિન્ન છે તે શા માટે જે જે ફરજ બજાવાય છે તેમાં મુંજાવું જોઈએ? અવન્તીસુકુમાલ મશાનમાં ઉજ્જયિનીની બહાર ધ્યાનમાં ઉભા રહ્યા. પ્રથમ પ્રહરે એક શગાલી પિતાનાં શિશુઓ સાથે આવી અને અવન્તીસુકુમાલના પગ કરડવા લાગી. અવન્તી સુકુમાલે વિચાર કર્યો કે મેં સંક૯૫પૂર્વક આ સ્થિતિને અંગીકાર કરી છે તે સ્વાધિકારોગ્ય સસ્પ્રવૃત્તિથી ભ્રષ્ટ થવું એ કોઈ રીતે યોગ્ય નથી એ દ્રઢ નિશ્ચય કરીને તેણે નામ અને શરીરરૂપાદિથી પિતાના આત્માને ભિન્ન ધ્યાયે. આગમ-શાસ્ત્રો તે સર્વે ભણે છે વાંચે છે; પરન્તુ જ્યારે એ જ્ઞાનને આચારમાં મૂકવાનો વખત આવે છે ત્યારે જે નથી મુંઝાતે અને આત્માને તે રૂપે પરિણુમાવે છે તેજ આત્મજ્ઞાની અવબોધ. અવન્તી સુકમાલે આત્માના શુદ્ધ ધર્મમાં ઉપગ દીધે અને આત્માથી બિલકલ દેવને ભિન્ન નિર્ધા. તેઓ દેહાધ્યાસથી મુક્ત થઈને સમતાભાવે શરીરદ્વારા થતાં દુ:ખ સહન કરવા લાગ્યા. શરીરમાં એક સમય પેશી જાય છે તે તે ખમાતી નથી તે પગમાંથી નસો કાઢીને શગાલી અને તેનાં બચ્ચાં ખાય તે વખતે તે સર્વ દુઃખ સહન કરવાની સાથે આત્માને ધર્મધ્યાનમાં સ્થિર કરે એ કેટલું બધું મુશ્કેલ કાર્ય છે તે એક પ્રસંગ પ્રાપ્ત થયા વિના સમજાઈ શકાય નહિં. બીજા પ્રહરે અવન્તીસુકુમાલના શરીરને ઉપરને ભાગ શગાલી ખાવા લાગી તો પણ તેઓ સમભાવે રહ્યા અને પિતાના આત્માને શરીરથી ભિન્ન માની સમભાવે દુઃખ સહવા લાગ્યા; ચરમપ્રહરે તેમણે શુભભાવે શરીરને ત્યાગ કર્યો અને પ્રથમ દેવલોકમાં નલિનીગુભવિમાનમાં દેવ થયા. અહો ધન્ય છે અવન્તી સુકુમાલના જ્ઞાનાનુભવને કે જે વડે તેણે આવી સ્થિતિમાં For Private And Personal Use Only Page #392 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૯૨). શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન, ન મુંઝાતાં દેવલોકની પદવી પ્રાપ્ત કરી. અવન્તીસુકુમાલ નહિ મુંઝાયા અને આત્મજ્ઞાને ઉત્સાહપૂર્વક અન્તરાત્મામાં સ્થિરતા ધારણ કરી તેથી દેવલેકને પામ્યા. ગજસુકુમાલે પણ એ કરતાં વિશેષ દુખ સહન કરીને સ્વાત્માની શુદ્ધતા કરી હતી. તેઓ દ્વારિકાની બહાર મશાનમાં ધ્યાન કરતા હતા. એમના સસરાએ તેમના મસ્તક પર માટીની પાળ બાંધી અને તેમાં ધગધગતા ખેરના અંગારા ભર્યા. આવી સ્થિતિમાં સમતા રાખવી એ મહામુશ્કેલ કાર્ય છે તેમ છતાં અવન્તીસુકમાલ જરામાત્ર મુંઝાયા નહિ. તેમણે સ્વાધિકારપ્રાપ્ય તે સ્થિતિમાં ઉત્સાહપૂર્વક ધ્યાનમાં સ્થિર રહેવાનો પ્રયત્ન કર્યો અને તેઓ પોતાના આત્માને કહેવા લાગ્યા કે, હે આત્મન્ ! હારૂં પરમાત્મસ્વરૂપ છે. હારામાં અને પરમાત્મામાં સત્તાથી કંઈ ભેદ નથી. આખરે સર્વ પ્રકારના પગલિક ભાવથી છૂટવાને ખરે મહત્સવ પ્રાપ્ત થયું છે. હારા સસરાએ ન્હને મુક્તિરૂપ કન્યા પરણાવવા માટે પાઘડી બાંધી છે. એમ માન ! નામરૂપના અનન્ત વિકારોવાળી વૃત્તિ એ તું નથી એવું ખરેખરૂં અનુભવવા માટે આ પ્રસંગ પ્રાપ્ત થયે છે. અનંતભમાં અનંતવાર હું મુંઝાવાથી શરીરો ધારણ કર્યા છે. તું અજર અવિનાશી અખંડ છે. પૃથવી જલ અગ્નિ વાયુ અને આકાશથી તું ન્યારો છે. જે અગ્નિ જેને નાશ કરે છે તે અગ્નિ અને નશ્વર દેહ એ તું નથી તો પશ્ચાત્ દુઃખ સહન કરવામાં શા માટે અરેરે હાય હાય કરવું જોઈએ. શરદ રૂપ રસ ગંધ અને સ્પર્શથી તું ત્યારે છે એવું જે જ્ઞાન હું પ્રાપ્ત કર્યું છે તેને હવે અનુભવ કરવાને પ્રસંગ પ્રાપ્ત થયે છે તે હવે જવા ના દે. આત્માની શુદ્ધતાનું સમરણ કર કે જે હારાથી અભિન્ન છે. શીર્ષ વગેરે શરીરવયવેથી તું ભિન્ન છે. જે બળે છે તે પુદ્ગલ છે અને પુદ્ગલથી તું સદા ન્યારો છે એ અનુભવ હવે સસ્પ્રવૃત્તિથી સફલ કર !!! ત્યારે શુદ્ધધર્મ કદિ કોઈનાથી ત્રણ કાળમાં નષ્ટ થઈ શકે તેમ નથી તે હવે શા માટે ત્યારે ચંચલશરીરાદિની ભીતિ રાખવી જોઈએ? આ પ્રમાણે ગજસુકુમાલ ભાવના ભાવવા લાગ્યા અને બાહ્યતઃ અગ્નિદ્વારા શીર્ષમાં થતી વેદના સહન કરવા લાગ્યા. તેમણે તેમના શ્વસુરપર અંશમાત્ર વૈર લેવાને ભાવ રાખે નહિ. સ્વાધિકાર પ્રાપ્ત થયેલી દશામાં ધ્યાનરૂપ સપ્રવૃત્તિવડે રમણતા કરવા લાગ્યા. નામરૂપના સંબંધ બંધાએલી શરીરાદિકની સાથે જે જે મહાદિવૃત્તિ હતી તેનાં મૂળે છેદવા લાગ્યા અને અન્તરાત્માને પરમાત્માસ્વરૂપ ભાવવા લાગ્યા. આત્માના શુદ્ધોપગ બળે શાતાશાતાદિ કલ્પનાઓથી પોતાના આત્માને ભિન્ન માનવા લાગ્યા. જે જે દૃશ્યપદાર્થો છે તેમાંથી અહેમમત્વની વૃત્તિને ઉરછેદવા લાગ્યા. આ પ્રમાણે શીર્ષ પર અગ્નિથી થયેલ વેદના સહન કરી આયુષ્યને ક્ષય કરી અનન્તશુદ્ધાત્મસ્વરૂપમાં લીન થઈ ગયા. ગજસુકુમાલ મુનિવર આત્યંતરિક પ્રવૃત્તિ કે જે શુભધ્યાનરૂપ હતી તેમાં શુર તરફથી અગ્નિને ઉપસર્ગ થયેલે સહન કર્યો અને તેઓ શરીરાધ્યાસથી મુંઝાયા નહિ. ચેતનવિનાની For Private And Personal Use Only Page #393 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir BE. ઉત્સાહથી કાર્યસિદિ. (૨૯) શેષ જવસ્તઓથી સ્વાત્માને ભિન્ન માની આત્મામાં સ્થિર થઈ ગયા અને તે દશાને સ્વાધિકાર પરિપૂર્ણ બજાવ્યો. તે પ્રમાણે પ્રત્યેક મનુષ્ય સત્કાર્યપ્રવૃત્તિમાં ક્રોધ માન માયા અને લેભાદિથી ન મુંઝાવું જોઈએ. જે જે કાલે, જે જે ક્ષેત્રે, જે જે દશાએ, જે જે સપ્રવૃત્તિ સેવવાની છે તેમાં અવન્તીસુકુમાલ અને ગજસુકુમાલની પેઠે ન મુંઝાવું જોઈએ અને ઉત્સાહપૂર્વક સત્કાર્ય પ્રવૃત્તિમાં સતત મંડ્યા રહેવું જોઈએ કે જેથી આત્મતિરૂપ સલ્લાભની પિતાને પ્રાપ્તિ થાય અને વિશ્વજનોને પણ આત્મન્નિતિના માર્ગમાં સાહાસ્ય કરી શકાય. ઉત્સાહપૂર્વક કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિમાં પ્રવર્તતાં કદાપિ તે કાર્યની સિદ્ધિ ન થાય તે પણ તે મનુષ્યના કર્મયેગીપણામાં ક્ષતિ આવતી નથી, કારણકે તે સ્વકીય આવશ્યક ફરજ અદા કરવામાં કઈ રીતે આત્મભોગ આપવામાં બાકી રાખી શક્તો નથી. પૃથુરાજચૌહાણ કેદ પકડાયા પણ તેથી તેની કર્તવ્ય ફરજમાં ખામી ગણાતી નથી. નેપલિયન બેનાપાર્ટ વોટર્લની લડાઈમાં અંગ્રેજોને હાથે કેદ પકડાય જેથી તેની વિરતા કર્ત વ્યતા અને ફરજ પ્રવૃત્તિમાં કોઈ જાતની ક્ષતિ આવી શક્તી નથી. શ્રીમહાવીર પ્રભુના મામા ચડારાજા છેવટે લડાઈમાં વિજય ન પામ્યા તેથી તેમની ક્ષાત્રકર્મ પ્રવૃત્તિ રાજ્યકર્મફરજ અને વીરતામાં કઈ જાતની ક્ષતિ ગણાતી નથી; ઉલટી તેમની વીરતા કર્તવ્યકરજ પ્રવૃત્તિ અને આત્મભોગવટે તેમનું આદર્શજીવન વિશ્વમાં ચિરંજીવ બનીને અનેક મનુષ્યોનું શ્રેય સાધી શકે છે એમ વાસ્તવિકરીત્યા અવબેધવું. મનુષ્ય ! હારા સ્વાધિકારે જે જે યોગ્ય કાર્યો કરવાનાં હોય તેમાં ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ કરીશ તે અને સલાભને દેખીશ એમ નક્કી માન. કાર્ય પ્રવૃત્તિમાં ઉત્સાહ એ મહામંગલ છે અને તે કાર્યને પ્રાણ છે. ઉત્સાહ એ મહાત્મામાં પ્રકટતો વીર્યને ઝરો છે; તેથી પ્રત્યેક કાર્યમાં આનંદપૂર્વક પ્રવૃત્તિ કરી શકાય છે. મનુષ્યોને ઉત્સાહ આપવાથી તેઓ બમણું કાર્ય કરી શકે છે તે જેના હૃદયમાં ઉત્સાહને સાગર ઉલ્લસતો હોય તે કર્તવ્ય કર્મ પ્રવૃત્તિમાં સર્વથા આત્મભોગ સમર્પવા શક્તિમાન થાય છે એમાં કંઈ આશ્ચર્ય નથી. જે પ્રવૃત્તિ માટે જેના આત્મામાં ઉત્સાહ પ્રકટે છે તે તે પ્રવૃત્તિમાં વિજયી બને છે. સ્વયેગ્યકાર્યમાં પ્રવર્તતાં સ્વાત્માને ઉત્સાહ પ્રકટાવવાની અનેક ભાવનાઓ ભાવવી અને ઉત્સાહપ્રવર્ધક અનેક મનુષ્યના ચરિત્રનું સ્મરણ કરવું. બુકટવોશીંગ્ટનના ચરિત્ર વાંચે; તેના આત્મામાં કેટલું બધું ઉત્સાહ હતો તે તેના ચરિતપરથી માલુમ પડે છે. એક ગરીબ વિદ્યાર્થી હૃદયમાં ઉત્સાહ ધારણ કરીને સ્વદેશમાં પ્રસિદ્ધ થાય એવી સ્થિતિ પર આવવાને અનેક દુઃખ વેઠવાપૂર્વક આગલ પ્રગતિ કરી શકે છે તે બુકટોશગ્ટનનાં ચરિતથી બસ થશે. અમેરીકામાં બુકટશગ્ટનનું નામ પ્રખ્યાત છે. તે ખરેખર તેની ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ અને કાર્યપ્રવૃત્તિમાં નહીં મુંઝાવાથી જ અવધવું. કાળા માથાનો માનવી શું કરી શક્તા નથી? અર્થાત્ ધારેલ સર્વ કાર્ય સિદ્ધ કરી શકે છે. રાક્ષસવધ કાવ્ય વાંચે અને તેમાં સ્વપ્રતિજ્ઞા પાલ For Private And Personal Use Only Page #394 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૪ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન, 5 નમાં ચાણુકયની સ્વકર્તવ્યકાર્યમાં ઉત્સાહપૂર્વક થયેલી પ્રવૃત્તિનુ` હૃદય આગળ ચિત્ર ખડું કરવું એટલે ઉત્સાહશક્તિની કિમ્મત અંકાશે. અનંતવી ના સ્વામી આત્મા છે, તે ત્રણ ભુવન ચલાવવાને શક્તિમાન્ થઇ શકે છે, તેા પશ્ચાત્ કાર્ય પ્રવૃત્તિમાં ઉત્સાહ માટે વિશેષ કહેવાનુ હતુ નથી. ઉત્સાહપૂર્વક્ર સ્વસત્કાર્ય પ્રવૃત્તિ કરવી એટલેાજ પેાતાના અધિકાર છે–તેના લની પ્રાપ્તિ માટે કદાપિ અધીરાઇ રાખવી નહિ. કન્યસત્કાર્ય પ્રવૃત્તિ એજ લરૂપ છે. જે જે અશે ઉત્સાહપૂર્વક સત્પ્રવૃત્તિ થાય છે તે તે અશે તેજ સમયે સલ્લાભની અન્તમાં પ્રાપ્તિ થયા કરે છે કે તેનું સ્થૂલકુલ ભવિષ્યમાં દેખી શકાય છે. સત્કાર્ય માં મુંઝાયા વિના સ્વાધિકારે નિષ્કામપણે ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ કરવામાં જે સમયે આત્માની જે જે અંગે ઉચ્ચતા હાય છે તે તે અંશે આત્માનું ઉચ્ચત્વ અને શુદ્ધત્વ અવધવુ, કન્ય આવશ્યક કાય પ્રવૃત્તિ સમયે આત્મામાં તે તે સત્કાર્ય પ્રવૃત્તિના ઉત્સાહવડે ઉચ્ચતા થયા કરે છે કે જેથી વિશ્વમાં સમૂહીભૂત સલ્લાભનુ દર્શન થાય છે અને જ્યાંથી સત્કાર્ય પ્રવૃત્તિને અભ્યાસ બાકી હોય છે ત્યાંથી પ્રારંભ થાય છે તથા આત્માની પ્રગતિના આત્મા સાક્ષી અની તેને અનુભવ કરી શકે છે. રાત્રિમાં દિવસમાં ટાઢમાં તાપમાં ઘરમાં વનમાં દુ:ખમાં સુખમાં પર્વતપર સમુદ્રપર ગમે તેવા સ્થાને અને ગમે તેવા સાનુકૂલ વા પ્રતિકૂલ પ્રસંગોમાં મારે જે જે કાર્યો કરવાના મારા અધિકાર છે તે મ્હારે ગમે તેવા ભાગે અદા કરવા જોઇએ, તે માટે જે કફ ને કર્તવ્યપ્રભુની પૂજા હાય અને તત્સંબધી જે જે વિચારૂં' કથું તે કર્તવ્ય પ્રભુનું ધ્યાન હાય-એ પ્રમાણે નિત્ય ઉત્સાહપૂર્વક કમચાગી પ્રવતતા છતા અને સત્પ્રવૃત્તિમાં નહિ મુઝ્ઝતે છતા ક્ષણે ક્ષણે આત્મન્નતિના શિખરે આરુહ્યા કરે; તેની કાર્યપ્રવૃત્તિમાં જન્મ મરણા એ તેના વિશ્રામ અવબાધવા; અને તેની હૃદયની ભાવના એજ તેની પ્રગતિનું મૂલ કેન્દ્રસ્થાન અવળેાધવુ. ઉત્સાહથી સત્પ્રવૃત્તિજીવન ટકી રહે છે અને તેનાથી વિશ્વમાં અલૌકિક પારમાર્થિક પ્રસિદ્ધ કાર્યો કરી શકાય છે. એક ટીટાડાની ઉત્સાહમયપ્રવૃત્તિથી કાર્યસિદ્ધિના ખ્યાલ આવી શકે છે. એક સમયે એક ટીટોડીએ સાગરના તટપર ઇંડાં મૂકયાં. તેણીનાં ઇંડાંને સમુદ્ર પોતાના પેટમાં ગળી ગયે; ટીટોડીએ ટીટાડાને સર્વ વૃત્તાંત કથ્યું. ટીટોડાએ સંકલ્પ કર્યાં કે સમુદ્રની પાસેથી મારાં ઇંડાં પાછાં લેવાં; ટીટોડો સ્વાશ્રયી અને આત્મશ્રદ્ધાવાન અની પોતાની ચંચુથી સમુદ્રનું જલ અહિર કાઢવા લાગ્યા; તે દેખીને અન્ય પક્ષીઓ તેની હાંસી કરવા લાગ્યાં અને કથવા લાગ્યાં કે અરે મૂર્ખ ટીટોડા ! આ હારી પ્રવૃત્તિથી કદાપિ સમુદ્ર ઉલેચાઈ જવાના નથી અને તેમાં તને પરિશ્રમજ થશે-ઇત્યાદિ અનેક વાકયેવડે પક્ષીઓએ તેને સમજાવ્યેા; પરંતુ તે એકના બે થયા નહિ. ટીટોડા રાત્રિદિવસ સમુદ્રનુ જલ ઉલેચવાના ચાંચવડે સતત પ્રયત્ન કરવા લાગ્યા; તેથી તેની એવી સતત પ્રવૃત્તિ દેખીને તેની સ્ત્રી પણ તેમાં ભાગ લેવા લાગી; અને ચાંચવડે સાગરનું જલ મહિર કાઢવા લાગી, તેનું પિરણામ એ For Private And Personal Use Only Page #395 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કમલેગી દરેક પ્રવૃત્તિમાં ઉત્સાહવંત હોય છે. (૨૬૫ ) આવ્યું કે અન્ય પક્ષીઓને તેની દયા આવી અને તેઓ પણ સાગરને ઉલેચવા ચાંચ વડે પ્રયત્ન કરવા લાગ્યાં. સર્વ પક્ષીઓએ સભા ભરીને તેમના કાર્યમાં સહાચ્ય આપવાને ગરુડને આમંત્રણ કર્યું, અને જે ગરુડ ન આવે તો પક્ષીસમાજની બહાર મૂકવાને વિચાર કર્યો. ગરુડ પાસે મેકલેલાં પંખીઓ ગયાં અને તેઓએ ગરુડને સર્વ વૃત્તાંત કહ્યું, તેથી ગરુડ પિતાના જાતિ બંધુઓને સહાય આપવા માટે શ્રી કૃષ્ણની પાસે રજા માગવા ગયો. શ્રી કૃષ્ણ જાણ્યું કે જે ગરુડ ત્યાં રોકાશે તે મને અડચણ થશે; માટે તે કાર્ય ત્વરિત કરવા પોતે જાતે જવા વિચાર કર્યો અને કૃષ્ણ-ગરુડ બન્ને પક્ષીસમાજમાં દાખલ થયા, તેથી સમુદ્રદેવતા ભય પામે અને ટીંટડીનાં ઇંડાં પાછાં આપ્યાં. આ કલ્પિત વાર્તા પરથી સાર લેવાનું એ છે કે ઉત્સાહપૂર્વક સત્કાર્યની પ્રવૃત્તિ પ્રારંભાય છે તો તેમાં વિજય મન્યાવિના રહેતો નથી. સત્કાર્યપ્રવૃત્તિમાં આનન્દરસ રેડનાર અને અભિનવજીવનમાં જોડનાર સત્કાર્યપ્રવૃત્તિમાં ખરેખર ઉત્સાહ એ અપૂર્વ શકિત છે. ઉત્સાહથી પરિપૂર્ણ હૃદય ભરી દઈને દેશસેવા જનસેવા વિદ્યાર્થી સેવા સાધુસેવા ધર્મસેવા ધામિકસાહિત્યસેવા વિદ્યાસેવા અને પરમાર્થ સેવા વગેરે જે જે સત્યવૃત્તિ આરંભવામાં આવે છે તેમાં રસપૂર્વક ભાગ લઈ શકાય છે અને તેવા પ્રસંગમાં પ્રસન્નતાને સેવી શકાય છે; અએવ ઉત્સાહપૂર્વક સત્કાર્યપ્રવૃત્તિ કરવાની જરૂર છે. જે દેશના મનુષ્ય સર્વપ્રકારની પ્રવૃત્તિમાં ઉત્સાહ વડે પ્રસન્નતાને પ્રાપ્ત કરી પ્રવર્તે છે તેઓ આનન્દરસને પ્રાપ્ત કરી શકે છે. કોઈપણ કાર્ય કરવું હોય ત્યારે તે સમયે ઉત્સાહપૂર્વક ચિત્તની પ્રસન્નતા સંરક્ષી કરવું. ન્હાનાં બાલો જેમ પ્રત્યેક પ્રવૃત્તિને ઉત્સાહપૂર્વક સેવે છે તેમ પ્રત્યેક સત્કાર્ય પ્રવૃત્તિને ઉત્સાહપૂર્વક સેવવી જોઈએ. સ્વરોગ્ય સર્વ કર્તવ્ય કાર્યોમાં ફરજની દષ્ટિએ ઉત્સાહપૂર્વક પ્રવર્તવું જોઈએ. લઘુમાં લઘુકાર્ય કે જે જગની દષ્ટિએ તુરછસમ ભાસતું હોય તેમાં પણ ઉત્સાહપૂર્ણ હૃદયથી પ્રવર્તવું જોઈએ. અનુત્સાહ અને અપ્રસન્નતા એ એ કાર્ય પ્રવૃત્તિમાં વિદન છે તેથી પ્રત્યેક મનચ્ચે અનત્સાહ અને અપ્રસન્નતાને હજારો ગા દૂર રાખવી જોઈએ. આત્મજ્ઞાનીઓ શોક ઉદાસીનતા અને અનુત્સાહના એક સંકલ્પ માત્રને પણ પિશાચ સમાન ગણીને તેઓને દૂર કરે છે અને ઉત્સાહપૂર્ણ હૃદયથી કાર્ય કરતાં કદાપિ હાર મળે છે તે પણ વિશેષ પ્રકારે કાર્ય કરવામાં ઉઘુક્ત થાય છે અને જ્યાંથી હાર થઈ હોય છે ત્યાંથી અનેક ઉપાયવડે આગળ પ્રગતિ કરે છે. કર્મચગીઓ કે જેઓ આત્મજ્ઞાનપૂર્વક થયેલા છે તેઓની સર્વ પ્રકારની પ્રવૃત્તિમાં જ્યારે દેખો ત્યારે ઉત્સાહ દેખાશે. તેઓ નાસીપાસ થશે તે પણ ઉત્સાહી થઈ સત્કાર્યપ્રવૃત્તિ કરશે. તેઓ પરાજયના ગર્ભમાં પણ ઉત્સાહવડે વિજ્ય દેખી પ્રવૃત્તિ કરીને સ્વાધિકારની આગળ રહેલી દશાને યોગ્ય થવાને અધિકારી બની શકશે. નેપોલિયન બોનાપાર્ટ અને રાજા વિક્રમાદિત્યે જે જે યુદ્ધ કર્યા તેમાં તેઓએ ઉત્સાહને પરિપૂર્ણ સેવ્યું હતું. વિદ્વાન-વ્યાપારી-સૈનિકે For Private And Personal Use Only Page #396 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૯૬ ). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. R સેવક–રાજાઓ-કવિ-જ્ઞાનીઓ-વિદ્યાથીઓ-સાધુઓ અને ધર્માચાર્યો ઉત્સાહથી સ્વાધિકાર કર્તવ્ય સપ્રવૃત્તિમાં ઉત્સાહ સેવે છે તે તેથી તેઓ અને પ્રત્યેક કર્તવ્ય કાર્યમાં સલાભ દેખવાને શક્તિમાન થાય છે. ઈટાલીઅન ગેરીલાલ્હી પિતે જે જે કાર્ય કરતો હતો તે ઉત્સાહપૂર્વક કરતા હતા. તેને જે જે કાર્ય સંપવામાં આવતું હતું તેમાં તે ઉત્સાહથી દુઃખ પરિશ્રમ વેઠીને વિજયી નીવડત હતો તેથી તે ઇટાલી દેશનો ઉદ્ધારક મહાપુરુષ તરીકે ગણાયે. પ્રત્યેક દેશમાં અનેક કર્મગીઓ થયા છે. તેઓની કાર્યપ્રવૃત્તિમાં ઉત્સાહ મુખ્ય ભાગ ભજવેલો માલુમ પડે છે. રાજપુત વીરે અલ્પ સંખ્યામાં હેઈને તેઓએ હજારે લાખે મુસભાને હઠાવ્યા હતા એવું તેઓના ઉત્સાહજૂરથી ટેડ રાજસ્થાન ફાર્બસરાસમાળા વગેરે વાંચતાં માલુમ પડે છે. અતએ ઉત્સાહપૂર્વક કર્તવ્ય કાર્યો કરવાની સ–વૃત્તિ સદા સેવવા યોગ્ય છે. પૂર્ણ શ્રદ્ધાનું અવલંબન કરીને કાર્યપ્રવૃત્તિમાં વર્તવા માટે [અા તમાદા એ પદ મૂકીને જે કાર્ય પ્રવૃત્તિની સિદ્ધિનું રહસ્ય દર્શાવ્યું છે તે ખરેખર અન્તરમાં અનુભવગમ્ય કરવું જોઈએ. પૂર્ણ શ્રદ્ધાના અવલંબન વિના કાર્યની સિદ્ધિ કરી શકાતી નથી. કાર્યપ્રવૃત્તિરૂપ દેહમાં શ્રદ્ધા ખરેખર વિર્યસમાન છે. જે કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તકની શ્રદ્ધા નથી તે કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી. કાર્યપ્રવૃત્તિશ્રદ્ધાઆત્મશ્રદ્ધા અધિકારશ્રદ્ધા-સાયકલશ્રદ્ધા અને પ્રમાણ શ્રદ્ધા આદિ શ્રદ્ધાઓ વિના ચાલી શકાય તેમ નથી. જે મનુષ્યને પોતાના વિચારે અને કર્તવ્ય કાર્યોની શ્રદ્ધા નથી તેના જેવા આ વિશ્વમાં અન્ય નિર્બલ નિર્જીવ મનુષ્ય નથી. પ્રત્યેક કર્તવ્યકાર્યમાં આત્મશ્રદ્ધાની જરૂર છે એમ જ્યારે પિતાનો નિર્ણય થાય છે ત્યારે અન્તરાત્મામાં રહેલ અનંતવીર્યને ભંડાર ખરેખર પ્રકટ થાય છે અને તેથી કર્તવ્ય કાર્યની સહેજે સિદ્ધિ થાય છે. કર્તવ્યકાર્યની સિદ્ધિ કરવા માટે પૂર્ણ શ્રદ્ધાથી હૃદય ભરી દેવું અને જ્યાં ત્યાં કર્તવ્ય કાર્યસિદ્ધિના ઉપાયને વિચારવા કે જેથી કાર્યસિદ્ધિને માર્ગે સ્પષ્ટ થઈ શકે. શ્રદ્ધા એ ઈશ્વર બલ છે અને તેથી ધર્મની બાબતમાં ધર્માચાર્યો પ્રથમ શ્રદ્ધાતરવની ઉપયોગિતા અવબોધીને મનુષ્યમાં ધર્મશ્રદ્ધા પ્રકટે એવા ઉપાયે ગ્રહે છે. મેમેરિઝમ અને હિપનોટીઝમ વગેરે વિદ્યાઓમાં શ્રદ્ધાતત્વ વ્યાપી રહ્યું છે એમ અનભવ કરતાં અવધશે. કર્તવ્ય કાર્યની શ્રદ્ધાથી તેની પ્રવૃત્તિમાં સ્થિરચિત્ત રહી શકે છે અને તેથી મનની ચંચલતાને નાશ થાય છે. શ્રદ્ધાબળ સમાન અન્ય કઈ બલ નથી. પ્રભુને પ્રાપ્ત કરવા માટે-ગુરુને પ્રાપ્ત કરવા માટે અને કર્તવ્યની સિદ્ધિ માટે પરિપૂર્ણ શ્રદ્ધાવિના કદી રહી શકાય તેમ નથી. જે મનુષ્યની કર્તવ્ય કાર્યમાંથી શ્રદ્ધા ઉઠી જાય છે તે ગમે તેવો કર્મયોગી હોય તો પણ તે કાર્યની સિદ્ધિમાં પશ્ચાત્ રહે છે. ખરું કહીએ તે મુસલમાન શ્રદ્ધાબલથી આર્યાવર્તનું રાજ્ય મેળવવામાં આત્મભેગ આપી શક્યા હતા. આત્મશ્રદ્ધાયુક્ત ચૈતન્યવાદીઓએ જે જે કર્તવ્યકાર્યો કર્યા છે તેવાં જડવાદીઓએ કર્યા નથી અને કરી શકવાના નથી તેથી For Private And Personal Use Only Page #397 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રદ્ધાનું અપૂર્વ બળ. (૨૯૭ ) તેઓ ઈતિહાસના પટ પર કંઈ શુભ કાર્યોની યાદી મૂકી શક્યા નથી અને મૂકી શકનાર નથી. આત્મા પોતે પરમાત્મા છે, તે ધારે છે તે કાર્ય કરી શકે છે. અતએ હું ધારીશ તે કાર્ય કરી શકીશ એ નિશ્ચય કરીને કર્તવ્યશ્રદ્ધાલુ મનુષ્ય આત્મભોગ આપવામાં પશ્ચાત્ પડતો નથી. કર્તવ્યશ્રદ્ધા અને આત્મશ્રદ્ધાવંત મનુષ્ય સર્વ બાબતમાં મન વચન અને કાયાથી પ્રામાણિક રહે છે અને તે પિતાની ઉચ્ચતા-શુદ્ધતા સમજવા માટે શક્તિમાન થાય છે. પૂર્ણ શ્રદ્ધાથી જે જે કાર્યો કરવામાં આવે છે તે તે કાર્યો પ્રાયઃ પૂર્ણ કરી શકાય છે. અતએ પૂર્ણ શ્રદ્ધાનું અવલંબન કરવાની ખાસ જરૂર છે. એક ગુરુ પાસે બે વિદ્યાર્થીઓ અધ્યયન કરતા હતા. એક દિવસે ગુરુના મનમાં એવો વિચાર આવ્યો કે બે શિષ્યોને પરિપૂર્ણ વિદ્યાની પ્રાપ્તિ કરાવવા માટે બ્રાહ્મી ચૂર્ણ સિદ્ધ કરવું. ગુરુએ અનેક ઔષધીઓ ભેગી કરી બ્રાહ્મીચૂર્ણની સિદ્ધિ કરી અમુક મુહુર્તે બને શિષ્યોને ખાવા માટે આપ્યું. એક વિદ્યાર્થિઓ પૂર્ણ શ્રદ્ધાથી સરસ્વતી ચૂર્ણનું ભક્ષણ કર્યું અને અન્ય વિદ્યાર્થિઓ માખીના ચૂર્ણ જેવું જાણી શંકા લાવી ભક્ષણ કર્યું. જેણે પૂર્ણ શ્રદ્ધાથી બ્રાહ્મીચૂર્ણનું ભક્ષણ કર્યું તે વિદ્વાન થયો અને જેણે શંકા ધરીને ચૂર્ણ ભક્ષણ કર્યું તે મૂર્ખ રહ્યો. એ દષ્ટાન્તપરથી અવબોધવાનું કે પ્રત્યેક કર્તવ્યની પરિપૂર્ણ શ્રદ્ધાથી પિતાને જેટલો વિજય થાય છે તેટલે અન્ય કશાથી થતું નથી. કર્તવ્ય કાર્યનું સ્વપરને-ષ્ટિ અને સમષ્ટિને ફલ પ્રાપ્ત થવાનું છે એમ પરિપૂર્ણ અવધીને અને પૂર્ણ શ્રદ્ધા ધારણ કરીને જે મનુષ્ય કર્તવ્ય કાર્યને કરે છે તે કદાપિ પ્રગતિમાર્ગમાંથી ભ્રષ્ટ થતો નથી. આવશ્યક કર્તવ્ય કાર્યોને પરિપૂર્ણ શ્રદ્ધાથી કરવાં જોઈએ. કર્મયેગીઓ-જ્ઞાનગીઓ-હોગીઓ-ભકતયેગીઓ અને સેવાગીઓ પ્રત્યેક કર્તવ્ય કાર્યમાં કર્તવ્યશ્રદ્ધા અને આત્મશ્રદ્ધાથી પ્રવર્તે છે તેથી તેઓ વિશ્વમાં આદર્શજીવન ધારણ કરીને અમર બને છે. શ્રદ્ધાબલગથી અનેક રોગોને મટાડી શકાય છે તેનું રહસ્ય ખરેખર ગીઓ જાણે છે તેથી તેઓ અનેક રૂપાન્તરથી શ્રદ્ધાને કેળવી તેને સમ્યમ્ ઉપયોગ કરી શકે છે. પરિપૂર્ણ શ્રદ્ધાબલથી જે કાર્ય કરવામાં આવશે તેમાં દૈવીસામર્થ્યની સાહાસ્ય મળે છે. અનેક ધર્મ પ્રવર્તકેયનાં ચરિત્ર વાંચવાથી માલુમ પડશે કે તેઓને સત્કાર્ય પ્રવૃત્તિમાં નસેનસે પરિપૂર્ણ શ્રદ્ધાબલની સાથે લેહી વહેતું હતું; તેથી તેઓ વિશ્વને ચમત્કારો બતાવવાને શક્તિમાન બન્યા હતા. મંત્રની સાધનામાં પરિપૂર્ણ શ્રદ્ધાવિના એક ક્ષણમાત્ર પણ રહી શકાતું નથી, તેમજ ઔષધ-દવાઓના ભક્ષણમાં પણ શ્રદ્ધાબલથી અપૂર્વ ફાયદો થાય છે તેના અનેક દાખલાઓ વિદ્યમાન છે. કઈ પણ કાર્ય પ્રવૃત્તિમાં શ્રદ્ધાની જરૂર પડે છે. વિદ્યાપ્રવૃત્તિ-ક્ષાત્રકર્મ પ્રવૃત્તિ-વૈશ્યપ્રવૃત્તિ અને શૂદ્રપ્રવૃત્તિ વ્યવહારપ્રામાણ્ય સિદ્ધ કરવામાં પ્રથમ શ્રદ્ધાની જરૂર છે. શ્રદ્ધાના નિમિત્તપરત્વે અનેક ભેદે પડે છે તેમાં જ્ઞાનપૂર્વક શ્રદ્ધાનું અવલંબન કરવાની જરૂર છે. પ્રત્યેક કર્તવ્ય કાર્ય For Private And Personal Use Only Page #398 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir ( ૨૯૮). શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન. પ્રવૃત્તિનું સમ્યગજ્ઞાન પ્રાપ્ત કર્યા પશ્ચાતું તે પ્રવૃત્તિની જે શ્રદ્ધા થાય છે તે કદાપિ ટાળી ટળતી નથી અને કાર્યની સિદ્ધિ કરવામાં અપૂર્વ શક્તિ બનાવી શકે છે. વિક્રમરાજાને પિતાની કર્તવ્યપ્રવૃત્તિની અને સ્વાત્માની પૂર્ણ શ્રદ્ધા હતી તેથી તે સાહસિક થઈને પ્રત્યેક કાર્ય કરતો હતો. જગદેવ પરમાર અને બાપ્પા રાવલને સ્વકર્તવ્યકર્મની પૂર્ણ શ્રદ્ધા હતી તેથી તેઓ પ્રત્યેક કર્તવ્યકર્મમાં આત્મગ-સર્વસ્વાર્પણ કરવા જરામાત્ર આંચકો ખાતા નહતા. કર્તવ્ય કાર્યની શ્રદ્ધાની સાથે અનેક શ્રદ્ધાઓની જરૂર પડે છે અને તે સર્વે ધારણ કરીને કર્તવ્ય કાર્યપ્રવૃત્તિ સમારંભવી જોઈએ. પૂર્વજ્ઞ સમજણ પૂરા પેર્ચ ક્ષમાવત: મેદવૃત્ત રથમારંધ્ય પ્રવર્તવાથજતઃ એ કલેકને ભાવ જેમ મનન કરવામાં આવે છે તેમ તેમ તેમાં અદ્ભુત ભાવ રહેલો અવાધાય છે કે જેનું વિવેચન કરતાં મહાગ્રન્થ બની જાય. પ્રત્યેક કર્તવ્ય કાર્ય કરતી વખતે આત્માને એવી શિખામણ આપવી કે હે આત્મ! પૂર્ણ શ્રદ્ધા અવલંબીને સુભાવથી પૈર્ય ધારીને અને મેરુપર્વતની પેઠે ધૈર્ય અવલંબને ઉપગથી કાર્યમાં પ્રવૃત્તિ કર. પ્રત્યેક કાર્યને ધૈર્ય ધારીને સુભાવથી કરવું જોઈએ. કઈ પણ સામાન્ય કર્તવ્યમાં પણ સુભાવથી હૈયે ધારણ કરવું જોઈએ કે જેની અસર તેથી મહત્કાર્યો પર થઈ શકે. પ્રત્યેક કાર્ય કરતી વખતે હૃદયમાં શુભ ભાવ ધારણ કરવો જોઈએ અને શુભ ભાવપૂર્વક ધૈર્યને અવલંબવાની આવશ્યક્તા સ્વીકારવી જોઈએ. શુભ ભાવથી કરેલું કૃત્ય વસ્તુતઃ શુભફલપ્રદ થઈ શકે, અતએ અન્ય સામગ્રીઓની ન્યૂનતા છતાં સુભાવ તો રહેવો જોઈએ. જ્ઞાનીઓ હદયના સુભાવ પ્રતિ દૃષ્ટિ દે છે અને અજ્ઞાનીઓ–બાહ્યાત્માઓ બાહ્યક્રિયા દણિ દે છે. જ્ઞાનીઓ હૃદયના સુભાવમાં ઇશ્વરત્વ દેખતા હોય છે અને અજ્ઞાનીઓ બાહ્યષ્ટ પદાર્થોમાં ઇશ્વરત્વ દેખતા હોય છે. જીર્ણ શેઠે શ્રી મહાવીર પ્રભુને આહાર વહરાવવાની સંભાવના ભાવી, તેથી સુભાવના માત્રથી અશ્રુત દેવલોકમાં જવાનું આયુષ્ય બાંધ્યું. નાગકેતુએ ભાવના ભાવતાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. શાલિભદ્ર આહીરના ભવમાં મુનિને ખીર વહેરાવી ગોભદ્ર શેઠને ત્યાં અવતાર લેવાનું મહાપુણ્ય પ્રાપ્ત કર્યું. બશેર વા શેર ખીરમાં કંઈ એટલું બધું પુણ્ય રહેલું નહોતું; પરંતુ તે તે આહીરના મનમાં પ્રકટેલી સુભાવનામાં હતું. વિશ્વવર્તી સર્વ ને તીર્થકર પદ પ્રાપ્ત કરવાનું પુણ્ય કહ્યું છે; પરન્તુ તે પુણ્ય કંઈ એકલી બાહ્યાકૃતિથી થતું નથી. અતએ હે આત્મન ! તું પ્રત્યેક કાર્યને કર; પરન્તુ સુભાવથી પૈર્ય ધારણ કરીને કર. પ્રત્યેક કાર્યમાં સુભાવથી પૈર્ય અવલંબને પ્રવર્તવાથી આત્માની શકિતને પ્રતિક્ષણ વિકાસ થતો જાય છે. હૃદયમાં સુભાવ ઘારણ કરે છે. આત્માયત્ત છે. પ્રત્યેક કાર્યને ઉચ્ચ સુભાવપૂર્વક કરવાથી હૃદયભાવનાનું એટલું બધું બળ વધે છે કે તેની બાહ્યમાં પણ અસર થયા વિના રહેલી નથી. સુભકતો-મહાત્માઓ–ગીઓ અને જ્ઞાનીઓ પ્રથમ સુભાવથી ભરી દે છે અને પશ્ચાતું કર્તવ્ય કાર્ય કરે છે. પ્રત્યેક કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિની સાથે હૃદયમાં સુભાવ For Private And Personal Use Only Page #399 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુભાવથી પરમાત્મપદ પ્રાપ્તિ. ( ૨૯ ) U તે હોવો જોઈએ કે જેથી આમેન્નતિના શિખરે આરેહતાં વાર ન લાગી શકે. પ્રત્યેક કાર્યમાં સુભાવથી પૈર્ય અવલંબી પ્રવર્તવું જોઈએ. શ્રી હસ્તિનાપુરમાં શ્રેયાંસકુમારે જ્યારે શ્રી રાષભદેવ પ્રભુને શેલડીને રસ વહોરાવ્યો ત્યારે તત્સમયે જેમ જેમ ભાષભદેવ પ્રભુને હસ્તમાં શેલડીરસની શિખા ચડવા લાગી તેમ તેમ શ્રેયાંસકુમારના હૃદયમાં સુભાવનાની શિખા એટલી બધી વધવા લાગી કે આકાશમાં પણ તે માઈ શકે નહિ. આવી શ્રેયાંસકુમારે સત્કાર્યમાં સંભાવના રાખી તેથી તે શુભ ગતિને પામ્યા. તેમ પ્રત્યેક મનુષ્ય સાંસારિક વા પારમાર્થિક કાર્યો પૈકી ગમે તે કાર્ય કરતાં અન્તરમાં સુભાવને પ્રવાહ વહ્યા કરે એવો ઉપગ ધારણ કરે. મહાજ્ઞાનીઓ એક પરમાણુના વર્ણ ગંધ રસ સ્પર્શમાં સ્થિર થઈને શુકલધ્યાન થાઈ શકે છે અને તેથી તેઓ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરી શકે છે. આત્માનાં એક પર્યાય વા પરમાણુના એક પર્યાયમાં શુકલધ્યાનીઓ ધ્યાનથી સ્થિર રહીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે એમ ગશાસ્ત્ર-તાવાર્થસૂત્ર-દશવૈકાલિકરૃણ વગેરે અનેક શાસ્ત્રોમાં પ્રતિપાદન કર્યું છે તે ઉપરથી સમજવાનું મળે છે કે પ્રત્યેક કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિમાં પ્રવર્તતાં અન્તરમાં સુભાવના રાખી શકાય છે અને ઉપયોગથી પ્રવતી શકાય છે. તે આદ્રકુમાર ગૃહસ્થાવાસમાં ગૃહસ્થદશાના સ્વાધિકારે ગૃહસ્થગ્ય કાર્યો કરતા હતા. તેઓ હદયમાં શુદ્ધબુદ્ધ પરમાત્માનું આન્તરદષ્ટિએ ધ્યાન ધરતા હતા અને બાહ્યથી સાંસારિક અનેક કર્તવ્ય કાર્યપ્રવૃત્તિને સેવતા હતા. સાંસારિક કર્તવ્યપ્રવૃત્તિમાં એઓ ઉપગપૂર્વક પ્રવર્તાતા હતા અને તે તે પ્રવૃત્તિની બાહ્ય શુભાશુભ અસર સ્વાત્માપર ન થાય એ ઉપગ રાખતા હતા. ઉપગે ધર્મ એ વાક્યના યથાર્થ ભાવ પ્રમાણે તેઓ પ્રવર્તતા હતા. સુભાવથી પૈર્ય ધારણ કરીને પ્રત્યેક કાર્ય થતાં અન્તરમાં આત્માની પરમાત્મતા પ્રગટાવી શકાય છે. એટલું યાદ રાખવું કે જ્યારે ત્યારે જે કઈ પરમાત્માઓ છે તે ખરેખર સુભાવથી થયા તે આપણે પણ સુભાવથી પરમાત્મપદ કેમ ન પામી શકીએ ? અલબત્ત પરમાત્મપદ પામી શકીએ. સુભાવથી હૈયે ધારણ કરીને કાર્યમાં પ્રવર્તવાની જરૂર છે તેમ મેરુ પર્વતની પેઠે સ્થિરતા ધારીને કાર્યમાં પ્રવર્તવાની પણ જરૂર છે. જેમ જેમ કાર્યપ્રવૃત્તિમાં મન વચન અને કાયાની સ્થિરતા વધતી જાય છે તેમ તેમ કાર્યની સિદ્ધિ શીધ્ર થાય છે. મેરુપર્વત જેમ કોઈથી કંપાવ્યો કંપે નહિ તેમ પ્રત્યેક મનુષ્ય કર્તવ્યકાર્યપ્રવૃત્તિમાં મન વચન અને કાયાના વેગથી અચલાયમાન રહેવું જોઈએ. મન વચન અને કાયાની સ્થિરતાથી પ્રત્યેક કાર્યની પ્રવૃત્તિમાં વિજય મેળવી શકાય છે. જેમ કાર્યપ્રવૃત્તિ ઉત્તમ તેમ વિશેષ ધૈર્ય ધારણ કરવું જોઈએ. વિદ્યાધ્યયનાદિ પ્રત્યેક કાર્યપ્રવૃત્તિમાં મન વાણી અને કાયાની સ્થિરતાથી અચિંત્ય વિજય મેળવી શકાય છે. અસ્થિર મનુષ્યો કાર્યપ્રવૃત્તિમાં અસ્થિર હોવાથી તેઓ પરાજયને પામી શકે છે. મેરુપર્વતની પેઠે ધૈર્ય ધારણ કરીને For Private And Personal Use Only Page #400 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - ( ૩૦૦ ). શ્રી કર્મળ ગ્રંથ-સવિવેચન. કાર્યપ્રવૃત્તિમાં સ્થિર થનારા મનુષ્યો રણમાં શત્રુસૈન્ય સામા સ્થિર થઈ ઉભેલા રાજપુત વીરેના સૈન્યવત્ શંભી શકે છે. રાજપુત યુદ્ધમાં હાર ગોઠવીને એવા સ્થિર થઈ જાય છે કે તેમને ભેદીને પેલી પાર જવું એ અશક્ય કાર્ય થઈ પડે છે; એમ રાજપુતોનો ઇતિહાસ કળે છે. શોધકોએ આજકાલ વિશ્વમાં જે જે મોટી શોધો કરી છે તે ખરેખર સ્થિરતાનું ફળ છે. જે તે સ્વીકાર્યપ્રવૃત્તિમાં આપત્તિ પ્રસંગમાં સ્થિર ન રહ્યા હોત તો મહા ધખોળ ન કરી શક્યા હોત. આ વિશ્વમાં જે જે ધર્મપ્રવર્તક થઈ ગયા છે તેઓ સત્કાર્યપ્રવૃત્તિમાં ધૈર્ય અવલંબીને પ્રવર્યા હતા. યહુદીઓએ ઈશુ કાઈસ્ટને ફાંસીએ ચઢાવ્યું તે પણ ઈશુ ક્રાઈસ્ટ પિતાના વિચારોમાં સ્થિર રહ્યો તેથી તેના મૃત્યુથી તેના વિચારને સત્ય માનનારાઓ આ વિશ્વમાં ચાલીશ કરોડ ઉપરની સંખ્યાધારક મનુષ્ય હાલ વિશ્વમાં વિદ્યમાન છે. મેરવત્ સ્વૈર્ય અવલંબીને કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તવું એ કંઈ ન્હાના બાલકને ખેલ નથી; એમાં તે સર્વસ્વાર્પણ કરવું પડે છે અને કાર્યપ્રવૃત્તિને વળગી રહેવું પડે છે. વેદાન્તમાં ભક્તિધર્મ માનનારી મીરાંબાઈને ભક્તિપ્રવૃત્તિમાં સ્થિરતા ધારણ કરતાં કુંભારાણુ તરફથી ઓછું સહન કરવું પડયું ન હતું. તેણે અનેક જાતની ઉપાધિ સહન કરી હતી. છેવટે તેને ઝેરનો પ્યાલો પીવાનો સમય આવ્યો અને તે તેણે પીધે; પરંતુ દૈવગાત્ જીવતી રહી અને ભક્તિમાં સ્થિર રહી. યુવાવસ્થા હોય, બત્રીશ પ્રકારની રસવતીનું ભેજન મળતું હોય, શરીરની આરોગ્યતા હોય તેમજ અત્યંત વીર્યભર દેડ હાય અને સરૂપવતી યવનવંતી અને હદયગ્રાહી સ્ત્રી આવીને કામની પ્રાર્થના કરતી હોય તે સમયે જેમ બ્રહ્મચર્યમાં સ્થિર રહેવું મહામુશ્કેલ કાર્ય છે–તદ્વત્ કાર્યપ્રવૃત્તિમાં ધૈર્ય ધારણ કરવું એ પણ મુશ્કેલ કાર્ય છે. કાર્યપ્રવૃત્તિ સંબંધી બાહ્યાન્તર સ્થિરતા એજ વાસ્તવિક પ્રવૃત્તિ પ્રગતિનું ચિહ્ન અવધવું. આન્તર સ્થિરતાની અસર ખરેખર વાણી કાયા અને કાર્યપ્રવૃત્તિ પર સારી થાય છે અને તેથી બાહ્ય વ્યાધિના તાપ વેઠવા છતાં અન્તરથી નિર્લેપ રહી શકાય છે. રાજા પોતાના રાજાના ધમેં સ્થિરતાવડે પ્રવર્તી શકે છે તેમ પ્રજા પિતાના પ્રજાના ધર્મે સ્થિરતાવડે પ્રવર્તી શકે છે. જે જે મહાત્માઓએ આ વિશ્વમાં હિતકારક કાર્યપ્રવૃત્તિને આરંભી હતી. તેમાં તેઓ શ્રી વીરપ્રભુની પેઠે સ્થિર રહ્યા હતા. કાર્યપ્રવૃત્તિમાં અસ્થિર બનવાથી આત્માની પડતી દશા થાય છે અને વિશ્વમાં પિતાને સાહાસ્ય કરવાને જેઓ રાહ જોઈ રહ્યા હેય છે તેઓ તેનાથી દૂર ખસે છે અને અન્ય કાર્યોની પ્રવૃત્તિમાં પણ ભવિષ્યમાં અસ્થિરતાથી અશુભ પરિણામ આવે છે. અતએ ચાહે થવાનું હોય તે થાઓ પરન્તુ કાર્ય પ્રવૃત્તિમાં ધૈર્ય ધારણ કરીને પ્રવર્તવું જોઈએ અને તેમાંથી કદી પ્રાણને પણ પાછું ન હઠવું જોઈએ. પ્રત્યેક મનુષ્ય મેવત્ સ્વૈર્ય અવલંબીને પ્રત્યેક કાર્યમાં ઉપગથી પ્રવર્તવું જોઈએ. પ્રવર્તાયોજતઃ ઉપગથી કાર્યમાં પ્રવર્ત, ઉપગે કાર્ય કર, For Private And Personal Use Only Page #401 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહંતાનો ત્યાગ. ( ૩ ). પ્રત્યેક કાર્ય કરતી વખતે ચારે બાજુઓને ઉપયોગ રાખ. ઉપગવિના થપ્પડ ખાઈ બેસીશ. ઉપગવિના પ્રમાદ થશે અને તેથી કાર્યપ્રવૃત્તિમાં અનેક ભૂલો થશે એમ અવધીને ઉપયોગથી પ્રવર્ત. શેલગ મુનિને જ્યારે ઉપગ આવ્યા ત્યારે આત્માનું ભાન આવ્યું અને પ્રમાદને દૂર કર્યો. અઈમુત્તા મુનિએ ઉપગ દીધે ત્યારે જલમાં પાત્રનું નાવ બનાવવાની પ્રવૃત્તિ ખરેખર તેને દોષિત લાગી અને તેથી તે ઈર્યાપથિકી ક્રિયામાં પ્રવૃત્ત થઈ કેવલજ્ઞાન પામ્યા. શ્રી બાહુબલી વનમાં કાયોત્સર્ગ ધ્યાને રહ્યા, તેમના દેહે વલિયે વટાણી અને કાનમાં ચકલીઓએ માળા ઘાલ્યા; આવી તેમની સ્થિતિ છતાં તેમને કેવલજ્ઞાન થયું નહિ. શ્રીષભદેવ ભગવંતે બ્રાહ્મી અને સુંદરીને શિખામણ આપવા માટે બાહુબલી પાસે મોકલ્યા. બાહુબલી પાસે ગમન કરી બેને કહેવા લાગ્યાં કે ઘી મા જથશી , ક ર વ ન દોરેથી મોr | ઇત્યાદિ આવાં વચને શ્રી બાહુબલીના કર્ણમાં અથડાઈને બાહુબલીના હૃદયમાં ઉતરી ગયાં. બાહુબલી વિચારવા લાગ્યા કે બેન મને કથે છે કે ભાઈ, હસ્તીથી હેઠા ઉતરે. ગજપર ચઢવાથી કેવલજ્ઞાન ન થાય. શું હું હાથી પર ચઢયે છું? ના હું હાથીપર ચઢો નથી. હાથી ઘોડા અને રાજ્યપાટને તો ત્યાગ કરીને હું વનમાં ધ્યાન કરૂં છું. હું ગજપર ચઢયે નથી તો પછી ઉતરવાનું તે કયાંથી હોય ? એવામાં પુનઃ બેનને મધુર સ્વર કાનમાં અથડા કે બીજા મોr Taષ ૩ જા રે વન હો એવી અરે હું હસ્તીપર ચઢેલો નથી અને બહેન ! કેમ મને હાથીપરથી હેઠળ ઉતરવાનું કહે છે અને ગજપર ચઢતાં કેવલજ્ઞાન ન થાય એમ કહે છે ? બાહુબલીએ મનમાં વિચાર કર્યો કે બહેન અસત્ય તો બેલે નહિ. બહેન કહે છે તે ખરૂં કથે છે પણ હું તેને ભાવ જાણી શકતો નથી. આ પ્રમાણે વિચાર કરતાં બાહુબલીએ ઉપગ દીધો ત્યારે ભાન આવ્યું કે ખરેખર હું અભિમાનરૂપ હસ્તી પર ચઢેલ છું. મારા લઘુ બાંધે પ્રથમ દીક્ષા લીધાથી શ્રી ઋષભદેવ પ્રભુ પાસે જતાં તેઓને વંદન કરવું પડે, હું તેમને કેમ વાંદું? જ્યારે કેવલજ્ઞાન થશે ત્યારે સમવસરણમાં પ્રવેશ કરીશું કે જેથી લઘુ બાંધવોને વાંદવા ન પડે. આ અહંકાર ધારણ કરીને હું વનમાં ધ્યાન કરું છું પણ કેવલજ્ઞાન થતું નથી. બહેન કહે છે કે અહંકારરૂપ હસ્તીપર ચઢતાં કેવલજ્ઞાન ન થાય તે ખરેખર સત્ય છે–એમ ઉપગ દઈને તેમણે સમવસરણમાં લઘુ બાંધવોને વંદનનિમિત્તે અને પ્રભુદર્શન નિમિત્તે એક પાદ ઉપાડે કે તુર્ત તેમને કેવલ જ્ઞાન થયું; જ્યારે બાહુબલીને ઉપગ આવ્યું ત્યારે તેમણે સ્વભૂલ દેખી અને તેને ટાળી એટલે તુર્ત તેમને કેવલજ્ઞાન થયું. આ ઉપરથી એટલો સાર લેવાને છે કે પ્રત્યેક કાર્યમાં ઉપયોગથી પ્રવર્તવું કે જેથી ભૂલ ન થાય. અંધકારમય રાત્રીમાં ગમન કરતાં સર્ચલાઈટથી જે પ્રકાશ પડે છે અને તેથી જેટલી ગમનમાં સહાય મળે છે તેના કરતાં ઉપગથી પ્રત્યેક કાર્યમાં અનન્તગુણી સાહાસ્ય મળે ખરેખર હદયમાં અવધારવું. ઉપયોગ એ પ્રત્યેક કર્તવ્ય કાર્યની ચારે તરકની For Private And Personal Use Only Page #402 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -- - - -- -- ( ૩૦૨ ) શ્રી કર્મોગ ગ્રંથ–સવિવેચન. જાતિ છે. તેના અભાવે પ્રત્યેક કાર્યને અંધકારમાં કરતાં અનેક દેશે ઉદ્ભવે એ સ્વાભાવિક છે. ઉપગથી પ્રત્યેક કાર્ય સારી રીતે થઈ શકે છે અને આત્મા સર્વ બાબતમાં નિર્લેપ રહી શકે છે. અતએ ૩૫થતા પ્રવર્તાવ એ મહાશિક્ષાને ક્ષણમાત્ર પ્રત્યેક કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તતાં ન વિસરવી જોઈએ. પ્રત્યેક કાર્યમાં ઉપયોગથી પ્રવર્તતાં સૂફમમાં સૂક્ષમ ભૂલે જે થઈ જતી હોય તેની યાદી આવે છે અને પશ્ચાત્ તેઓને ટાળવાને પ્રયત્ન થાય છે. ઉપયોગવિનાને મનુષ્ય જાગતે છતે પણ ઉંઘતા છે અને ઉપયોગી મનુષ્ય ઊંઘતો છતે પણ જાગતે છે એ વાક્યનો ભાવાર્થ પરિપૂર્ણ અવધીને ઉપયોગથી પ્રવર્તવું જોઈએ. મનુષ્ય ! ગમે તે સ્વાધિકારે કાર્યપ્રવૃત્તિ કરીને હારા આત્માની પ્રગતિ કરવા ઇરછતો હોય તો તું ઉપયોગથી પ્રવર્ત. નીચે પ્રમાણેની શિક્ષાનો ઉપયોગ રાખ. પ્રારંભિત સ્વકાર્યોમાં વિનોના સમૂહો પ્રગટે તે પણ મૃત્યુભીતિનો ત્યાગ કરીને પ્રયત્નથી સ્વકાર્યમાં પ્રવર્ત. કોઈ પણ કાર્ય પ્રવૃત્તિને આરંભ કરતાં વિદનોઘ પ્રગટે છે. અનેક વિદનેને સંહારી પ્રારંભિત કાર્યો કરવા પડે છે. અનેક વિદનોને સમૂહ: પ્રકયા છતાં પ્રારંભિત કાર્યોને માટે ત્યાગ ન કર; પરન્તુ કર્તવ્યકાર્ય માટે રણક્ષેત્રમાં મૃત્યુનીતિનો ત્યાગ કરી કેશરીયા કરી પ્રવર્ત. ઘાંસ agવદત્તાન. એ વાકયનું સ્મરણ કરીને કર્તવ્યસત્કાર્યોમાં વિદનીઘ પ્રગટતાં હરકમીયાં બનીને કર્તવ્ય રણક્ષેત્રમાંથી પાયાની પેઠે પાછા પગ ન ભર, જે મનુષ્ય પાવૈયાઓ જેવા હોય છે તેઓ કર્તવ્ય કાર્યપ્રવૃત્તિ પ્રારંભીને તેઓની સામા અન્ય મનુષ્ય થતાં ભય પામી કંટાળીને તે તે પ્રવૃત્તિનો ત્યાગ કરે છે તેથી પરિણામ અને એ આવે છે કે તેઓ જે જે કાર્યપ્રવૃત્તિ કરે છે તેમાં તેઓ વિનોઘ આવતા પાછા પડે છે. આવી તેમની પ્રવૃત્તિથી પરભવમાં પણ તેઓ ભીતિના સંસ્કારોને વારસામાં લેતા જાય છે અને ત્યાં પણ તેવા પ્રકારની ભીરુદશાથી કર્તવ્ય સત્કાર્ય પ્રવૃત્તિ આરંભીને ભાગંભાગા-નાસંનાસા કરી દોડદડા કરે છે. પ્રારંભિતકાર્યો કરવાં એ જ આત્મપ્રગતિનું પ્રવર્તન છે એ નિશ્ચય કરીને પ્રારંભિત સત્કાર્ય પ્રવૃત્તિમાં ઉપગથી કેટ વિને સહન કરીને પ્રવર્તવું. પ્રારંભિત સત્કાર્યોમાં જેમ જેમ વિદને આવે છે તેમ તેમ પ્રારંભકને કાર્ય કરવાનું ઉત્તમ શિક્ષણ મળે છે એવું કર્મયોગીઓના જીવનચરિતે વાંચી અવધવું. પ્રારંભિત સત્કાર્યોમાં વિદનો પડે છે તેથી બીવું? નહિ, ગભરાવું નહિ. હે ચેતન ! તત્સંબંધે વિશેષ શું કહેવું? પ્રારંભિત સત્કાર્યોને મૃત્યુભીતિને ત્યાગ કરી કટિ વિને સામે ઉભે રહી કર. અવતરણ-સ્વાધિકાગ્ય કર્તવ્ય કાર્યમાં આત્મશક્તિ જાણવાની સાથે દ્રવ્યક્ષેત્રાદિકના જ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ થવાનું સંબોધવામાં આવે છે. आत्मशक्ति परिज्ञाय द्रव्यक्षेत्रादिकं तथा । सम्यग् व्यवस्थितिं कृत्वा कुरु स्वं कर्मयुक्तिभिः ॥ ४९ ॥ For Private And Personal Use Only Page #403 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = = = 'જ્ઞાનપૂર્વક પ્રવૃત્તિ કરે. ( ૩૦૩ ) શબ્દાર્થ–આત્મશક્તિને ચારે તરફથી જાણીને તથા દ્રવ્ય ક્ષેત્રાદિક જાણીને અને તેમજ કર્તવ્ય કાર્યની સમ્યગુવ્યવસ્થા કરીને યુક્તિવડે કાર્ય કર. વિવેચન–પ્રત્યેક મનુષ્ય કાર્ય કરવામાં પોતાની આત્મશક્તિ કેટલી અને કેવા પ્રકારની છે તેનું અભિતઃ જ્ઞાન કરવું જોઈએ. મનુષ્ય પોતે જે જે કાર્ય કરતો હોય તેમાં દ્રવ્યક્ષેત્રકાલ અને ભાવનું પિતાના પરત્વે તથા કર્તવ્ય કાર્ય પરત્વે જ્ઞાન કરવું જોઈએ. જૈનશાસ્ત્રોમાં વો ત્રિરંગો શાસ્ત્રો મારો સામે વઘુ જ્ઞાનાદ્ધિ ઈત્યાદિ વાક્ય દ્વારા ક્ષેત્રકાલ અને ભાવથી સમ્યવસ્તુને જાણવાની આજ્ઞા કરવામાં આવે છે. દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવથી કર્તાસંબંધી અને આજુબાજુના સંગ સંબંધી સાપેક્ષજ્ઞાન કરવામાં આવે તો અનેક બાબતોના મિથ્યાગ્રહો ટાળવાની સાથે સાપેક્ષપણે વિચારો અને આચારોમાં પ્રવર્તી શકાય છે અને તેથી પરિણામ અને એ આવે છે કે કર્તવ્ય કાર્યની દ્રવ્યક્ષેત્રકાલભાવથી વ્યવસ્થા કરીને કાર્ય કરવામાં પ્રવૃત્તિ કરી શકાય છે. ઘટના ઉપર દ્રવ્યક્ષેત્રકાલભાવ ઉતારવામાં આવે છે. ટૂથથી ઘટ માટીને-ક્ષેત્રથી ઘટ વિજાપુર-કાલથી ઘટ શીતઋતુને અને ભાવથી વર્ણગંધરસ અને સ્પર્શમય-એમ પ્રત્યેક વસ્તુ પર દ્રવ્યક્ષેત્રકાલભાવ ઉતારવામાં આવે છે. જે કાર્ય કરવામાં આવે છે તેનું દ્રવ્યથી કાર્ય શું ? ક્ષેત્રથી કાર્ય શું ? કાલથી કાર્ય શું? અને ભાવથી કાર્ય શું ? તેનું વ્યવહાર અને નિશ્ચયથી જ્ઞાન કરવું જોઈએ. આત્મા સ્વયં દ્રવ્યથી અમુક ક્ષેત્રકાલથી અમુક અને ભાવથી અમુક ઇત્યાદિથી મનુષ્ય પર્યાયાદિન વિચાર કરવો જોઈએ. મનુષ્ય પોતે જે અવસ્થામાં હોય તેને તેણે દ્રવ્યત્રકાલભાવથી વિચાર કરવો જોઈએ. પિતાની શક્તિ અમુક કાર્ય કરતાં કેટલી છે તેનો નિર્ણય કર્યા વિના મનુષ્ય અમુક કાર્ય કરતાં થાપ ખાઈ બેસે છે. અત એવ આત્મશક્તિનો વિચાર કરીને કાર્ય કરવું જોઈએ. ચાર વર્ષના બાલના શીર્ષ પર પચીસ વર્ષને યુવક ઉપાડે એટલે ભાર મૂકવામાં આવે તો તેમાં બાળકને નાશ થાય છે. સ્વાધિકાર જે જે કાર્યો થઈ શકે તેટલી સ્વાત્મામાં શક્તિ હોય વા અન્યના સાહાચ્ય હોય અને તેના કરતા શક્તિના બહાર કાર્યો કરવામાં આવે તો તેમાં સ્વામીનો નાશ થાય અને અન્યને પણ અત્યંત હાનિ કરી શકાય એવી સ્થિતિ પ્રાપ્ત થઈ શકે છે. અએવ આત્મશક્તિની તુલના કરીને કાર્ય પ્રવૃત્તિ સેવવી જોઈએ. મગર જલમાં સ્વકીય બલથી અન્યને પરાજય કરી શકે છે. સવરરૂપ ક્ષેત્રબલે તે મેટાં જાનવરોને પણ જલમાં ખેંચી શકે છે. પરન્તુ યદિ તે સરોવર બહાર તે પ્રમાણે આચરણ કરતાં પરાજય અને નાશવસ્થાને પામે એમાં કશ આશ્ચર્ય નથી. ઘુવડ રાત્રીના વખતમાં કાગડાઓનો પરાજય કરવા અને નાશ કરવા શક્તિમાન થઈ શકે છે. પરંતુ તેજ ઘુવડ (દૂક) દિવસના સમયમાં કાકેથી પરાજય પામી શકે છે. સિંહ વન પર્વતરૂપ ક્ષેત્ર પામી સ્વબલવડે વનરાજા તરીકેનું પદ ધારણ કરી શકે છે પરંતુ તે નગરમાં ફાવી શકે નહી; પરંતુ તેનું સ્વાસ્તિત્વ એઈ બેસે. અમુક મનુષ્ય For Private And Personal Use Only Page #404 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૪ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. અમુક અવસ્થામાં અમુક પ્રકારની શક્તિએ અમુક કાર્ય કરી શકે છે, તે તેની જે શક્તિ ખીલેલી હોય છે તેનાથી ભિનકાર્ય કરી શકે નહિ. કવિને યુદ્ધનું કાર્ય સેંપવામાં આવે અને ક્ષત્રિને કવિનું કાર્ય સેંપવામાં આવે તે પરસ્પર બનેની શક્તિનો હાસ થઈ શકે. કઈ પણ કાર્ય કરતાં પૂર્વે જે જે કાર્યપ્રવૃત્તિ કરવામાં આવે છે તેમાં પિતાનું જ્ઞાન કેટલું છે? પિતાની શક્તિ કેટલીક છે? કયા કયા મનુષ્ય કેવી રીતે તે કાર્ય કરે છે? મારાથી તે કાર્ય કરવામાં ક્ષેત્રની અને કાલની તથા ભાવની અનુકૂલતા છે કે કેમ ? તેમજ જે જે પ્રતિકૂલતા આવે તેને પહોંચી શકું તેટલી મારી શક્તિ છે કે કેમ ? તેને પરિપૂર્ણ વિચાર કરવો જોઈએ. આ બાબતમાં શિવાજી અને પ્રતાપસિંહ રાણાની કાર્ય કરવાની આત્મશક્તિને અને દ્રવ્યક્ષેત્રાદિકના જ્ઞાનને મુકાબલો કરવામાં આવે છે. યુદ્ધ શક્તિમાં પ્રતાપસિંહ કરતાં શિવાજી આગલ ચઢી શકે તેમ જણાતું નથી, પરંતુ શિવાજીએ જે જે કળાઓ વાપરીને યુદ્ધ કર્યા તેવું કાર્ય ખરેખર પ્રતાપસિંહ કરી શક્યો નહિ. ખરૂં કહીએ તે શિવાજીએ દેશકાલની પરિસ્થિતિ અવલોકી દેશકાલાનુસાર યુક્તિથી યુદ્ધ કર્યું તે પ્રમાણે પ્રતાપરાણાએ આત્મશક્તિની તુલનાથી પ્રવૃત્તિ કરી હોત તો ચીતોડ કિલ્લે તેના જીવતાં પોતે મેળવી શકત. પ્રતાપસિંહ વગેરે રાજપુતોએ પ્રાચીન પદ્ધતિ પ્રમાણે પ્રવર્તી નકામાં કેશરીયાં કરી અનેક વીરાને પ્રાણુ ગુમાવ્યું. જોકે કેશરીયાં કરીને યુદ્ધ કરવું તે ઉત્તમ છે, પરંતુ તેની સાથે પ્રત્યક્ષેત્રકાલભાવને વિચાર કરી યુદ્ધકુલનીતિને ઉપયોગ કર્યો હોત તો તેને જેટલી હાનિ પહોંચી તેટલી ન પહોંચી શકત. આર્ય યુદ્ધનીતિમાં પ્રતાપસિંહની આર્યતા એવી ઝળકી ઉઠે છે કે તેનું વર્ણન થઈ શકે નહિ; પરન્તુ પ્રતાપસિંહે શત્રુની યુદ્ધનીતિન દ્રવ્યક્ષેત્રકાલભાવે વિચાર કર્યો હોત તો તેની જેટલી હાનિ થઈ તેના કરતાં તે પ્રમાણે લાભ પણ વિશેષ મળી શકત. પ્રતાપસિંહમાં ક્ષત્રિયત્વના જેટલા ગુણ હતા અને જેટલી યુદ્ધસામગ્રી હતી તે પ્રમાણે કાલાનુસારે યુદ્ધનીતિની સામદામ-દંડ અને ભેદના વિચારો સાથે ગતિ હેતતો સ્વરાજ્ય સંરક્ષકની સાથે સ્વરાજ્ય પ્રગતિ કરી શકત. દેશકાલાનુસાર કાર્યપ્રવૃત્તિને વિચાર કરીને તથા સ્વાત્મશકિતને વિચાર કરીને કાર્યમાં પ્રવૃત્ત થવાથી વાસ્તવિક વિજય પ્રાપ્ત કરી શકાય છે. શિવાજીએ હિન્દુધર્મનું સંરક્ષણ કરવા માટે જે જે પ્રવૃત્તિ તે દેશમાં તે કાલમાં કરી હતી તે વાસ્તવિક હતી. જે તે પ્રમાણે તે ન કરી હોત તે હિન્દુધર્મની રક્ષા ન કરી શક્ત. “શિવાજી ન હોત તે સુન્નત હોત સબકી” એવું જે કવિયે કચ્યું છે તે અક્ષરે અક્ષર સત્ય છે. મુસલમાનની પણ પૂર્વે એવી સ્વારીઓ કરી દેશ લુંટી સ્વધર્મ સ્થાપવાની પ્રવૃત્તિ હતી તેમાં અપદેષ, હાનિ અને મહાલાભ, મહાધર્મની પ્રવૃત્તિ જે શિવાજીએ ધર્મદ્રષ્ટિથી કરી હતી તે તેના દ્રષ્ટિબિન્દુથી યોગ્ય ગણી શકાય છે. શિવાજીએ આત્મશક્તિને તે દ્રવ્ય, તે ક્ષેત્ર, તે કાલ અને આજુબાજુના સંગેનો વિચાર કરીને રાજ્ય સ્થાપન વ્યવસ્થાપૂર્વક યુદ્ધ For Private And Personal Use Only Page #405 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir એકયના અભાવે અધ:પતન. ( ૩૦૫). પ્રવૃત્તિ સ્વીકારી હતી એમ તેના ચરિતપરથી સહેજે અવાધાય છે. શિવાજીએ જંગલી પહાડી માવલને રાજ્યતંત્રમાં વ્યવસ્થાપૂર્વક સૈનિક બનાવ્યા તેમાં તેની હોશિયારી હતી. ઓરંગજેબ જેવા સર્વકલાતંત્રકુશલ બાદશાહની સામે ઉભા રહેવું એ મૂઢ રાજાઓથી બની શકે નહિ. શિવાજીને પણ એક વખત તેના પંજામાં ફસાવું પડયું હતું તોપણ તે દ્રવ્યક્ષેત્રકાલભાવને અને આત્મશક્તિને જ્ઞાતા હોવાથી છૂટી શકશે અને હિન્દુરાય સ્થાપન કરી શક્યા. શિવાજીએ સાનુકૂલ સંયોગોની સાથે પ્રતિકૂલ સંયોગો જાણી લીધા હતા તેથી તેણે સાનુકૂલ સહાયકો મેળવવાને કેવા ઉપાયે લીધા હતા તે પણ વિચારવા જેવું છે. પ્રતિકૂલ સંયોગોને સાનુકૂલ કરવામાં તેણે કેવા કેવા ઉપાય લીધા હતા તે અનુભવગમ્ય કરવા યોગ્ય છે. આત્મશક્તિને ખ્યાલ તથા દ્રવ્યક્ષેત્રાદિકનો ખ્યાલ કરીને પ્રારંભદશાથી શિવાજીએ સ્વરાજ્ય સ્થાપનામાં જે જે સુવ્યવસ્થાઓ કરી હતી તે ખરેખર ક્ષેત્રકાલાનુસારે યોગ્ય કરી હતી. પ્રતાપસિંહરાણાને કઈ મેટા હિન્દુ રાજ્યની સાહાસ્ય નહોતી. કેટલાક હિન્દુ આર્યરાજાએ તે પ્રતાપરાણાની વિરુદ્ધમાં હતા. યુદ્ધસામગ્રીઓની ન્યૂનતા હતી અને મહારાષ્ટ્ર કરતાં બાદશાહોને મેવાડ પાસે હતું તેથી તેના તરફથી ઘણુ હમલાઓ વેઠવાને પ્રતાપરાણુને પ્રસંગ મળ્યો હતો. શિવાજીની યુદ્ધનીતિ અને વ્યવસ્થાને પ્રતાપે સ્વીકારી હતી તે તેણે જે સ્વરાજ્યસંરક્ષા કરી હતી તેના કરતાં વિશેષ પ્રકારે કરી શકત એમ અવબોધાય છે. પ્રતાપરાણાનું કલંકરહિત કીર્તિમય અને પ્રતાપમય જીવનચરિત છે. જે તે સમયના રાજપુતોમાં તત્સમયની યુદ્ધનીતિ પ્રવતી હોત તે તેઓ શિવાજીના કરતાં દેશસંસ્થાની ઉન્નતિમાં વિશેષ ભાગ્યશાળી બની શકત. રજપુતો અને માવલાઓના સ્વભાવમાં ફેર હતું. બન્નેને પર્વતની સહાય હતી, પરંતુ આત્મશક્તિ અને વ્યવસ્થામાં ન્યૂનાધિકતા હતી એમ સહેજે અવબોધાય છે. દ્રવ્યક્ષેત્રકાલભાવે પ્રત્યેક મનુષ્ય પ્રતાપરાણ અને શિવાજીના ચરિત્રને મુકાબલે કરવો અને આત્મશક્તિને તેલ કરી દ્રવ્ય ક્ષેત્રકાલભાવે પ્રત્યેક કાર્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું જોઈએ. પૃથુરાજ ચેહાણે દ્રવ્યક્ષેત્રકાલભાવે રાજ્યસ્થિતિની સુરક્ષાને દીર્ઘદ્રષ્ટિથી વિચાર કર્યો હોત તો તે ગુજરાતના રાજાઓ વિગેરેની સાથે યુદ્ધ કરીને નકામે આત્મવીર્યને દુરુપયોગ કરતા નહિ. ગમે તેમ કરીને તેણે અફઘાનીસ્થાન તરફથી આવતી સ્વારીઓ અટકાવવાના જ પ્રયત્ન કરવા જોઈતા હતા, પણ તે કરી શકે નહિ. ગુર્જરદેશ ભૂપતિ ભીમ, અબુંદગિરિ રાજા, માલવ દેશ ભૂપતિ અને દિલ્હીભૂપતિએ તત્સમયે દેશકાલાનુસારે યથાયોગ્ય રાજ્યનીતિ પ્રવૃત્તિને દીર્ઘદ્રષ્ટિથી વિચારી ઐકય સાધ્યું નહિ અને ઉલટું તેઓ પરસ્પર યુદ્ધ કરી નિર્બલ બની ગયા, તેથી તેઓ ભવિષ્યની આર્યસંતતિની પ્રગતિ કરી શક્યા નહિ; એ તેમનામાં દેશકાલાનુસારે બુદ્ધિ વૈભવ અને હૃદયની ઉચ્ચતાની તથા ક્ષત્રિય કર્મવર્તનની For Private And Personal Use Only Page #406 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૬) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. ખામી કહી શકાય. પૃથુરાજ ચૌહાણ, ચંદ્ર અને ગુર્જરધીશે પરસ્પર અમુક સુલેહના કેલકરાવડે ઐકય સાધી ભારતની રક્ષાપ્રગતિ કરવા પ્રયત્ન કર્યો હોત અને પરસ્પરના વાંધાઓ ચૂકવવા માટે એક હેગની કેન્ફરન્સ જેવી સમિતિ નીમી હોત તો તેઓનાં નામે સદા પ્રભુ પેઠે પૂજાત અને તેઓ ભારતની વિદ્યા કળાકીશલ્ય વગેરે સર્વનું રક્ષણ કરી શકત. દ્રવ્યક્ષેત્રકાલભાવનું પ્રત્યેક કર્તવ્ય કાર્યમાં જ્ઞાન કરવું અને તે કર્તવ્ય કાર્યમાં આત્મશક્તિનો ખ્યાલ કરી પ્રવર્તવું એ સર્વથી અગત્યનું કાર્ય છે. એમાં જે વિજયવંત બને છે તે સર્વ કાર્યો કરવામાં સ્વાધિકાર વિજયવંત નીવડે છે. પ્રત્યેક કાર્યની પ્રવૃત્તિનું દ્રવ્યક્ષેત્રકાલભાવે જ્ઞાન કરવાથી આત્મશક્તિપૂર્વક તે કાર્યો થશે વા નહિ તેને ખરેખર ખ્યાલ આવે છે. શાહબુદ્દીને અને અલાઉદ્દીને આર્ય રાજાઓ પર સ્વારીઓ કરવામાં સ્વસૈન્યશક્તિ અને શત્રુપક્ષમાં આતરકલહ અને પરસ્પરની ઈર્ષ્યાથી પરસ્પરને નાશ થાય તેમાં આન્તરપ્રદ વગેરેને પરિપૂર્ણ વિચાર કરીને તેઓએ યુદ્ધો આરંભ્યાં હતાં અને ગુર્જર દેશ વગેરે દેશેને તાબે કરવાની વ્યવસ્થાઓને સારી રીતે જીને તેઓએ ગુર્જ રાદિ દેશને સર કર્યા હતા. તત્સમયે રાજપુત યુદ્ધકલાને પુણ્યને કાલાનુસારે જાણવામાં પશ્ચાત્ પડ્યા હતા તેમજ સ્ત્રી માટે યુદ્ધ, એક બીજાની ઈર્ષ્યા, મોજશોખ, પરસ્પર વિરોધ, ફાટપુટ વગેરે દુર્ગણોના સડાથી સડી ગયા હતા અને તેમાં કેટલાક ઉત્તમ રાજપુત વીર હતા પરંતુ દુર્ગણને ભાગ માટે હવાથી કુસંપથી તેઓ પડતી દશામાં આવી પડયા હતા. મુસલમાને પરસ્પર સંપીલા તથા યુદ્ધકળામાં અપ્રમત્ત હતા તેથી તેઓએ આત્મભેગે આર્યાવર્તનું આધિપત્ય મેળવ્યું–પરંતુ તેઓએ હિન્દુસ્થાનના સર્વ લેકના ધર્મની બાબતમાં અલગ રહીને તથા સર્વત્ર શાતિ પ્રસરાય એવા ઉપાયમાં સદા તત્પર થઈને દેશકાલાનુસારે સર્વ જીના ઉદયાર્થે ભેદભાવ રાખ્યા વિના પ્રવૃત્તિ કરી હતી તે તેઓ આર્યાવર્તમાં દીર્ઘકાલપર્યન્ત રાજ્ય કરી શકત; પરન્તુ સગુણવડે બ્રીટીશ સરકારની પેઠે સર્વ પ્રજાનું શ્રેય કરવું એવું વિરલ નૃપતિઓને આવડે છે. બ્રિટીશ સરકારે દ્રવ્યક્ષેત્રકાલભાવ જાણુંને અને અનેક રાજાઓનાં રાજ્યોની વ્યવસ્થાને અવબોધી જે દ્રવ્યક્ષેત્રકાલભાવે રાજ્યકાર્યાદિ પ્રવૃત્તિને અંગીકાર કરી છે તેથી તેણે અખિલ વિશ્વમાં ચકવર્તિ પદવીને પ્રાપ્ત કરી છે અને તેણે મનબેની પ્રગતિને શિક્ષણદિ પ્રવૃત્તિથી ઉત્તમ પ્રબંધ રચ્યો છે. સાધુઓ સોનું તેણે રક્ષણ કર્યું છે. ગરીબમાં ગરીબ મનુષ્યને પણ કઈ સતાવે નહિ એવા દ્રવ્યક્ષેત્રકલાનુસારે કાયદાઓ રચ્યા છે અને સર્વ બાબતેને પહોંચી વળવાની સુજનાઓપૂર્વક સુવ્યવસ્થાઓ રચીને અનેક સુધારાવધારાઓ કર્યા છે તેથી તેના સમાન અન્ય કોઈ રાજ્ય હાલ ગણાતું નથી. બ્રાહ્મણ ક્ષત્રિયે વૈશ્ય અને શુદ્રોએ આત્મશક્તિની તલના કરીને પરસ્પર એકબીજાની પ્રગતિમાં સાંકલના આંકડાની પેઠે સંબંધિત થઈને For Private And Personal Use Only Page #407 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra LI www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એક ક્ષણ પણ પ્રમાદી ન રહેવું. ( ૩૦૭ ) પરસ્પરોપગ્રહટષ્ટિવડે એકબીજાને ઉપગ્રહ કરવાની ફરજથી બંધાઇને દ્રવ્યક્ષેત્રકાલભાવાનુસારે કન્યકર્માંને આત્મશક્તિના અનુસારે કરવાં જોઈએ કે જેથી વર્તમાન અને ભવધ્યકાલમાં વ્યવહાર અને પરમાર્થથી ઉત્ક્રાન્તિના ક્રમ અખંડ રીતે પ્રવર્તી શકે. આ જમાનામાં જે દ્રવ્યક્ષેત્રકાલાનુસાર સ્વકર્તવ્ય પ્રવૃત્તિમાં પશ્ચાત્ રહ્યો તે પતિત થએલ જાણવા. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્રોએ સ્વાધિકારયેાગ્ય સ્વકર્તવ્યકાર્યોંમાં આત્મશકિતનું જ્ઞાન કરીને અપ્રમત્તપણે ઉત્સાહથી પ્રવતવુ જોઇએ. પરસ્પર વીર્યસંઘષ ણુદ્વારા પરસ્પરની અવનતિ થાય એવા વિચારો અને આચારાની ચર્ચા અને ખંડન મડનાથી દૂર રહેવુ જોઇએ. વેદધર્મપ્રવ કાની સામે સ્પર્ધામાં જૈનાચાર્યાં જો પરસ્પર એક શૃંખલાના અકોડાની પેઠે સંબદ્ધ થઇને ઉભા રહ્યા હોત તેા અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણમાં પૂર્વે જૈનધર્મ પ્રવર્તતા હતા તેને દેશકાલાનુસારે ધર્મ પ્રચારક સુયેાજનાઓની સુવ્યવસ્થાઆવડે પરસ્પર સ્વસ્વયાગ્ય કાર્યપ્રવૃત્તિમાં વ્યવસ્થિત થઇને ઉદાર ઐકય ભાવે પ્રચાર્યાં હાત તે તેઓનું રાજ્યસામ્રાજ્ય વ્યાપારસામ્રાજ્ય વિદ્યાસામ્રાજ્ય સેવાસામ્રાજ્ય અને ધર્મ સામ્રાજ્યને વર્તમાનમાં ચતુવણ માં દેખી શકાત, જે મનુષ્યો પ્રમત્ત થાય છે તેના હસ્તમાં કોઈ પણ જાતનુ પ્રગતિકર સામ્રાજ્ય રહેતું નથી એવા અચલ વિશ્વનિયમ છે; એવુ અવબોધીને આત્મશકિતના અનુભવ કરી દ્રવ્યક્ષેત્રકાલભાવનું જ્ઞાન કરી સ્વયાગ્ય કવ્યકાનેિ સુવ્યવસ્થા કરીને કરવાં જોઇએ. પ્રથમ કાર્ય કરવાની ચારે બાજુથી વ્યવસ્થા અને પશ્ચાત્ કાર્ય કરવાની પ્રવૃત્તિ એજ નિયમ સર્વત્ર ઉત્ક્રાન્તિ પંથને અનુસરનારા છે. કાર્યવ્યવસ્થા માટે વર્તમાન જમાનાને અનુસરી બ્રિટીશો પાસેથી ઘણું શિખવાનું છે. તે જે જે કાર્યાં કરે છે તેની જેવા પ્રકારની વ્યવસ્થા કરે છે તેને પરિપૂર્ણ અનુભવ કરવા જોઇએ. કાર્યે વ્યવસ્થા માટે જેટલું લક્ષ્ય તેટલુજ કાર્ય શીઘ્ર થાય છે એમ અવબોધવું. પ્રત્યેક કાર્યની પ્રથમ વ્યવસ્થા કરીને આજુબાજુના ક્ષેત્રકાલાદિકના સાનુકૂલ પ્રતિકૂલ સયાગોને ધ્યાનમાં રાખી યથાશક્તિ કાર્ય કરવાની પ્રવૃત્તિ સેવ !!! કે જેથી સંસારવ્યવહારમાં અનેક ઠાકરાથી બચી શકાય અને કાર્ય કરવાનો અનુભવ પ્રાપ્ત થઇ શકે. આર્યાવર્તમાં આ પૂર્વે સુવ્યવસ્થાપૂર્વક પ્રત્યેક કાર્ય ને દ્રવ્યક્ષેત્રકાલાનુસારે કરતા હતા તેની સાક્ષી તરીકે અનેક પુસ્તકા વિદ્યમાન છે; પરન્તુ તે શ્રવણુ કરી બેસી રહેવાથી કઇ વળતુ નથી. વાતેા કરે કદી વડાં થવાનાં નથી. દીસૂત્રી પણ હદ બહાર ન થવુ જોઇએ. ઉત્સાહપૂર્વક સુવ્યવસ્થા કરીને કાર્ય કરવું, પણ નકામા ન બેસી રહેવું. નકામા બેસી રહેવાથી આલસ્યરૂપ ઉધઈ ખરેખર મનમાં ઉત્પન્ન થાય છે અને તેથી આત્માની સશકતયેામાં સડા પેસે છે; તથા વ્યષ્ટિ તથા સમષ્ટિનું શ્રેય સાધી શકાતુ નથી. અતએવ સુવ્યવસ્થા કરીને કાર્ય પ્રવૃત્તિમાં એક ક્ષણ પણ નકામે ન જવા દેવા એજ ખાસ લક્ષ્યમાં રાખવુ જોઇએ. જે મનુષ્ય સ્વાધિકારે જે જે કાર્યો કરવાનાં છે તે જાણતા નથી અને જાણતાં છતાં પણ સુવ્યવસ્થાથી For Private And Personal Use Only Page #408 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૮ ) શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન. કાર્ય કરતા નથી તે મનુષ્ય દેશ અને કોમને એક ભારભૂત સમાન જાણવા. આત્મશકિતથી બહારનું કાર્ય પણ ન કરવું જોઈએ. ભલે ગમે તેવું ઉત્તમ હોય પરંતુ આત્મશકિત બહારનું કાર્ય કરવાથી સ્વ અને પારને કશે લાભ થઇ શકતું નથી. તેમજ આત્મશકિત બહારનું કાર્ય કરતાં સ્વાત્માનો નાશ થાય છે. અતએ મારમરા રિસાય એમ વાકય મૂકવાની જરૂર પડી છે. આત્માની શકિત જાણીને કાર્ય કર. દ્રવ્યક્ષેત્રકાલભાવથી પિતાની શકિતને જાણ અને સ્વયેગ્યકાર્યોને નિયમિતકલાદિ વ્યવસ્થાપૂર્વક કર કે જેથી નિયમિત સુવ્યવસ્થાથી આત્મશકિત પ્રતિદિન વધતી જાય. જે જે કાર્યો કરવાનાં હોય તેઓનાથી જે જે વિરુદ્ધ કાર્યો હોય તેઓનું પણ દ્રવ્ય ક્ષેત્રકાલાદિકથી જ્ઞાન પ્રાપ્ત કરવું કે જેથી પશ્ચાત્ મતિસંમેહથી સ્વાધિકાર વિરુદ્ધ કાર્યમાં અવ્યવસ્થાથી પ્રવૃત્તિ ન થાય. ઉપર્યુક્ત લેક ભાવાર્થને અનેક નાની દષ્ટિથી અવધીને હે કર્મગિન ! ! ! સુવ્યવસ્થાથી સ્વાધિકારે કાર્યો કર. અવતરણ–અહંમમત્વસંસકારત્યાગપૂર્વક કર્તવ્યમાં સ્થિર થવાનું કથવામાં આવે છે. अहंममत्वसंस्काराँस्त्यक्त्वा विज्ञाय चेतनम्। વાર્તાં વરિજ્ઞા, પ્રવૃત્ત હવે સ્થિો મા !! ૫૦ શબ્દાર્થ—અહેમમત્વ સંસકાને ત્યજીને અને આત્માને જાણીને તથા સ્વકર્તવ્યને જાણું સ્વકાર્યપ્રવૃત્તિમાં સ્થિર થા. વિવેચન-અહેમમત્વના સંસ્કારનો ત્યાગ કરે તે રાધાવેધ સાધવાના કરતાં અનન્ત ગુણ મુશ્કેલ કાર્ય છે. આત્માનું પરિપૂર્ણ રન થયા પશ્ચાત્ અહંમમત્વના સંસ્કારેને ત્યાગ કરી શકાય છે. સફટિકરત્ન સમાન આત્મા નિર્મલ છે. સ્ફટિકરત્નની આગલ રકતપુષ્પ ધરવામાં આવશે તો તેની છાયા પેલા સ્ફટિકરત્નમાં પડવાથી તે રક્ત દેખાશે અને કૃષ્ણવર્ષીય પુષ્પની છાયાગે તે કૃષ્ણ દેખાશે. સ્ફટિકમાં રક્તતા અને ક્ષમતા એ ઉપાધિકૃત છે પરન્તુ ટિકારત્નની તે નથી; તદ્ધતુ આત્મા પણ સ્ફટિકરનના સમાન નિર્મલ છે, પરંતુ રાગદ્વેષના પરિણામે તે રાગી કેવી ગણાય છે. આત્મા વસ્તુતઃ સત્તાએ સિદ્ધ સમાન છે પરંતુ કર્મના સંબંધે સ્વભાન ભૂલી તે પરવસ્તુઓમાં હું અને મારાપણાની બુદ્ધિ ધારણ કરે છે પરંતુ તે બ્રાન્તિ છે. બહિરાત્મભાવથી અહંમમત્વના સંસ્કારો એટલા બધા આત્માની સાથે સંબંધિત થયા છે કે આત્મા જે જે જડવસ્તુઓમાં પિતે નથી તેમાં હું એ પ્રત્યય ધારણ કરે છે. જૈનાગમણિએ કર્મ અને આત્માને અનાદિકાલથી સંયોગ સંબંધ છે અને કર્મને સંબંધ ટળતાં આત્મા સ્વયં પરમાત્મા બને છે For Private And Personal Use Only Page #409 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shn Kailassagarsuri Gyanmandir વિધવિધ દૃષ્ટિએ કમનું સ્વરૂપ જાણવું. ( ૩૦૯ ). અને સિદ્ધસ્થાનમાં વિરાજે છે; પશ્ચાત્ ત્યાંથી સંસારમાં જન્મ જરા અને મરણના ચકમાં આવવાનું થતું નથી. જૈનષ્ટિએ બહિરાત્મા અન્તરાત્મા અને પરમાત્મા એ ત્રણ પ્રકારના આત્માઓનું વર્ણન કરવામાં આવ્યું છે. જ્યાં સુધી આત્મા પોતાનું સ્વરૂપ અવધી શકતું નથી અને જડવસ્તુઓમાં આત્મબુદ્ધિ ધારણ કરે છે તાવત્ તે બહિરાત્મા કથાય છે. આત્મા જ્યારે જડચેતનના તત્ત્વજ્ઞાનપૂર્વક પિતાના સમ્યકત્વવિવેકથી આત્મતત્વને અવધે છે ત્યારે તે અન્તરાત્મા કથાય છે. અન્તરાત્મા પોતાના આત્મામાં સર્વાનન્ત સુખ વગેરે શક્તિને નિર્ધાર કરે છે અને તે આત્મામાં પરમાત્મત્વ નિશ્ચય કરી અન્તરમાં આત્મત્વની શ્રદ્ધા કરનાર હોવાથી અન્તરાત્મા થાય છે. ચાર ઘાતકર્મને અને અઘાતી ચાર એવં અષ્ટકર્મને ક્ષય કરીને જે શુદ્ધ થાય છે તેને પરમાત્મા કહેવાય છે. ચાર ઘાતીકર્મને જેણે ક્ષય કર્યો છે અને અઘાતકર્મને ક્ષય નથી કર્યો તે ભવસ્થ જીવન્મુકત પરમાત્મા કહેવાય છે અને જેણે સર્વથા આઠ કમને ક્ષય કરી મુકિત સ્થાન પ્રાપ્ત કર્યું તે સિદ્ધ બુદ્ધ પરમાત્મા કથાય છે. જ્ઞાનાવરણીય દર્શનારણીય વેદનીય મેહનીય આયુષ્ય નામ ગેત્ર અને અન્તરાય એ અષ્ટકમની સાથે આત્માને અનાદિકાલથી સંગ સંબંધ થયો છે. જ્ઞાનાવરણીયાદિ અષ્ટકર્મની એકસોને અઠ્ઠાવન પ્રકૃતિ છે. કર્મને પ્રકૃતિબંધ પ્રદેશબંધ સ્થિતિબંધ અને રસબંધ એ ચાર પ્રકારને બંધ અવબોધવો; બંધ ઉદય ઉદીરણું અને સત્તા એ ચાર પ્રકારે કર્મનું સ્વરૂપ અવધવું; કર્મગ્રન્થ કમ્મપયડી ભગવતી આચારાંગ પન્નવણા તરવાર્થવૃત્તિ સ્થાનાંગ સમવાય; પ્રશ્નવ્યાકરણ વગેરેથી જ્ઞાનાવરણીયાદિ અષ્ટકર્મનું વિશેષતઃ સ્વરૂપ અપાય છે. વેદાન્તદષ્ટિએ સંચિત ક્રિયમાણ અને પ્રારબ્ધ એવા ત્રણ પ્રકારના ભેદનું સ્વરૂપ ભગવદ્ગીતા, અષ્ટાદશપુરાણ વગેરેથી અવબોધાય છે. વેદાન્તદષ્ટિએ આત્મા અને કર્મને સંબંધ શું છે ? તે અવબોધવા માટે બ્રહ્મસૂત્રનાં સર્વ ભાળે, ભગવદ્ગીતા, યોગવાસિષ્ઠ, અષ્ટાદશપુરાણ અને દશ, અઠ્ઠાવીશ તથા એકસોને આઠ ઉપનિષદે અવધવાં જોઈએ. વેદાન્તદષ્ટિએ આત્મા અને કર્મનું સવરૂપ જાણવા માટે શંકરાચાર્ય રામાનુજાચાર્ય માધવાચાર્ય અને વલ્લભાચાર્યના રચિત ગ્રન્થોનું અધ્યયન કરવું જોઈએ અને કણદ ગતિમ કપિલ અને મીમાંસકેના રચેલા ગ્રન્થનું અધ્યયન કરવું જોઈએ. ચાર વેદ, ઉપનિષદો, પુરાણ અને પશ્ચિાત્ થએલ સાંખ્યમત મીમાંસક કણદ પાતંજલ ગૌતમ વગેરેના ગ્ર, શંકરાચાર્ય વગેરે આચાર્યોના ગ્ર, કબીરમત, રામાનન્દમત, લિંગાયત, આર્યસમાજ, બ્રહ્મસમાજ, પ્રાર્થનાસમાજ, થીઓસોફીકલ સ્વરૂપ અવધવું જોઈએ. બૌદ્ધધર્મદ્રષ્ટિએ આત્મા અને કર્મનું સ્વરૂપ દર્શાવનારા જે જે ગ્રન્થ હોય તે તે સર્વ ગ્રન્થનું સૂક્ષ્મજ્ઞાનદૃષ્ટિથી મનન કરવું જોઈએ. મહમેદન ધર્મણિએ આત્મા અને કર્મનું જે જે સ્વરૂપ ગ્રન્થોમાં લખેલું હોય તે જાણવું જોઈએ. યાદી ધર્મદષ્ટિએ આત્મા-કર્મનું જેવું સ્વરૂપ હોય તેવું જાણવું જોઈએ. ગ્રીકધર્મદષ્ટિએ અને ઈચ્છમાં પ્રાચીનકાલમાં પ્રવર્તિત ધર્મણિએ આત્મા અને કર્મનું શું For Private And Personal Use Only Page #410 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ( ૩૧૦ ) શ્રી કમ ચૈાગ માંથ–વિવેચન, સ્વરૂપ છે? તે સમ્યગ્ અવમેધવુ જોઇએ, ખ્રીસ્તિધર્મ દૃષ્ટિએ આત્મા અને કર્મનું શું સ્વરૂપ છે તે તેના પ્રતિપાદક ગ્રન્થોદ્વારા આત્મા અને કર્મનું સ્વરૂપ અવધવુ જોઇએ. પારસીઓના જથેાસ્તની ધર્મદ્રષ્ટિએ તેના ગ્રન્થામાં આત્મા અને કર્મનું કેવું સ્વરૂપ પ્રતિપાદન કરવામાં આવ્યું છે તેનું સમ્યગ્ સ્વરૂપ જાણવું જોઇએ. પ્રાચીનકાલમાં આ વિશ્વમાં જે જે ધર્માં થઈ ગએલા હોય તેમાં આત્મા અને ક સંબંધી શું શું જણાવવામાં આવ્યું હતું તે ખાસ અવખાધવુ જોઇએ. આત્મા અને કર્મ સંબંધી જે જે ધર્મશાસ્ત્રોમાં જે જે લખવામાં આવ્યુ હાય તે ખાસ અવમેધવુ જોઈએ. આત્મા અને કર્મ વગેરેનું પરિપૂર્ણ જ્ઞાન થવા માટે સર્વ દનકારાના તત્સંબંધી વિચારાનું મધ્યસ્થષ્ટિએ મનન કરવું જોઈએ, ધર્મશાસ્ત્રોદ્વારા આત્મા અને કર્મનું સ્વરૂપ અવધવામાં કુલધરાગષ્ટિ, પર પરામન્તવ્યદૃષ્ટિરાગ, પક્ષગ્રહિતમન્તવ્યદૃષ્ટિરાગ, અન્ધશ્રદ્ધાગ્રહિત ષ્ટિરાગ વગેરે દૃષ્ટિરાગાના ભેદોને દૂર કરી આત્મા અને કર્મસંબંધી જે જે કંઇ લખવામાં આવ્યું હોય તેને બુદ્ધિગમ્ય અને અનુભવગમ્ય કરવું જોઇએ. ઉપગ્રહદૃષ્ટિએ સ ધર્માંના આચાર્યંએ જગને ઉપકાર કરવાને આત્મા અને કર્મનું સ્વરૂપ દર્શાવ્યુ છે તેથી કાઇના પર તુચ્છકારથી ન અવલેાકતાં તેઓએ સ્વબુદ્ધિએ જે જે કમ અને આત્માનું સ્વરૂપ દર્શાવ્યું છે તેમાં કયા કયા અંશે સત્યત્વ રહેલું છે અને કયા કયા અંશે અસત્યત્વ રહેલું છે તેના પરિપૂર્ણ સાપેક્ષાદ્ધિથી નિર્ણય કરવા જોઇએ. આત્માનું પરિપૂર્ણ સ્વરૂપ અવધવાથી કના યાગે ઉત્પન્ન થએલ અહંમમત્વ સંસ્કારોને દૂર કરી શકાય છે; અતએવ ઉપયુક્ત અનેક દર્શનકારાની ષ્ટિચાએ આત્માનુ સ્વરૂપ અવધવુ જોઈ એ. યોગશાસ્ત્રકારોએ આત્માની અનેક સિદ્ધિયેા પ્રકટાવવા માટે જે જે ઉપાયે કથ્યા છે તે તે ઉપાયને આદર કરવામાં આત્માનું વિજ્ઞાન પ્રાપ્ત કરવુ એ આવશ્યક કર્તવ્ય છે. આત્માને સમ્યગ્ અવબોધ્યા પશ્ચાત્ અહંમમત્વ સ’સ્કારાને મારી હઠાવવામાં વાર લાગતી નથી. આત્માને જે જાણે છે તે અહંમમત્વના સંસ્કારોનો નાશ કરી શકે છે. આર્યાવર્તમાં એક વખત એવા હતા કે આર્ચો આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને વાસ્તવિક સ્વાધિકારે કર્તવ્ય કાર્યપ્રવૃત્તિયાને સેવતા હતા. તેઓ આત્માને જાણવામાં તથા અનુભવવામાં પક્ષપાત કરતા નહાતા. સર્વ વિશ્વપ્રવર્તિત ધર્મના સાર એ છે કે આત્મામાં પરમાત્મતા પ્રકટાવવી. પરમાત્મસ્વરૂપમાં લીન થઈ જવું એ જ છેવટના સત્યસિદ્ધાંત ઠરે છે; અને શેષ તે પરિવારભૂત જ્ઞાનસામગ્રીએ અભેધાય છે. અતએવ ઉપર્યુક્ત શ્લેાકમાં જણાવ્યું છે કે--ચેતનને જાણીને કાર્યપ્રવૃત્તિ સેવ. જ્યારે ત્યારે આત્માને જાણવાથી બાહ્ય વસ્તુઓદ્વારા પ્રકટતા અહંમમત્વના સંસ્કારાને દૂર કરી શકાશે. જ્યાં હું અને મ્હારું છે ત્યાં પ્રભુ નથી. જ્યાં હું ને મારું' એવા ભાવ છે ત્યાં મોહવૃત્તિ હોવાથી આત્માના ધર્મનું અવલંબન લઇ શકાતું નથી, જ્યાં હું અને મ્હારું છે ત્યાં આત્મા અને 95 Page #411 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 喝 અહુ'મમત્વના સત્કારાને ત્યાગ. ( ૩૧૧ ) પરમાત્માની જ્યોતિનું દ્વાર બધ છે એમ અવળેોધવું. ત્યાં હું ને મારું છે ત્યાં આત્મા નથી અર્થાત્ ત્યાં રાગદ્વેષ છે. હું અને મારૂં એવી દૃષ્ટિથી જ્યાં સ્વપરને દેખવાનું થાય છે ત્યાં દ્વિારા પરમાત્મપ્રકાશ અવલોકી શકાતા નથી. હું અને મારૂં એવી વૃત્તિના સસ્કારાને હડાવવાને માટે આત્માને જાણવા જોઇએ. હું અને મ્હારૂં' એવી વૃત્તિના સ ંસ્કારાની પેલીપાર રહેલા આત્મા જ્યારે જ્ઞાનવ અનુભવગમ્ય થાય છે ત્યારે આત્મા જે જે મન વચન અને કાયાવૐ કાર્યાં કરે છે તેમાં અહંમમત્વના સૌંસ્કારોને પ્રગટાવી શકત નથી. જે અહંમમત્વરૂપ સ્ફુરણા છે તે વસ્તુત: આત્મા નથી અને અહંમમત્વની મેહસ્ફુરણાઓને જ્યાં સર્વથા વિલય થયા બાદ આનન્દચાતિની ઝાંખીને અનુભવ થાય છે તે જ આત્મા છે એવા જ્યારે પિરપૂણ અનુભવ થાય છે ત્યારે કોઈ પણ કાર્ય કરતાં અહંમમત્વના સંસ્કારે નવા પ્રગટાવી શકાતા નથી અને પૂર્વે જે જે અહંમમત્વવિશિષ્ટ સ`સ્કારો પ્રાપ્ત કરેલા હોય છે તે સર્વે ક્ષણે ક્ષણે મન્દ પડી સર્વથા નષ્ટ થઈ જાય છે. વાદળાંઓમાંથી સૂર્યનાં કિરણાને પ્રકાશ પડવા માંડે છે કે તુરત વાદળાંએ વિખરાવા માંડે છે અને સૂર્ય કિરણાવડે સર્વત્ર પ્રકાશી શકે છે; પશ્ચાત્ કિરણા તે વાદળાંવડે ઢંકાઈ જતાં નથી. કરણા તે આત્મજ્ઞાન સમાન છે અને વાદળાં તે અહંમમત્વ સ’સ્કારરૂપ છે, આત્મજ્ઞાનરૂપ કરાવૐ અહંમમત્વ સ’સ્કારરૂપ વાદળાંઓને વિખેરી શકાય છે એમ વસ્તુતઃ અવધવું. કિરણા તે વાદળાં નથી તેમ આત્મા તે અહંમમત્વ સૌંસ્કારરૂપ નથી. અહંમમત્વ સંસ્કારથી ભિન્ન એવા આત્માને જ્યારે સ્પષ્ટપણે અવલેાકવામાં આવે છે ત્યારે બાહ્યક વ્યકા માં અહંમમ એવા પ્રત્યય કયાંથી થઈ શકે ? અર્થાત્ ન થઇ શકે. મન વાણી અને કાયાના ચેાગથી જ્યારે આત્મા ભિન્ન છે અને એ આત્મા નથી તે બાહ્ય વસ્તુઓમાં અહંમમત્વ સૌંસ્કારા કયાંથી પ્રગટી શકે ? બાહ્ય કન્યકાનિ કરવામાં આવે અને મ્હારૂં હારૂં એવા શબ્દવ્યવહાર કરવામાં આવે તાપણું કર્તવ્યકાર્યાંમાં અહુંમમત્વ પરિણામ ન હેાવાથી તેમાં બંધાવાનું થતું નથી અને આત્માની શકિતયાપર અહંમમત્વ સંસ્કારોના લેપ લાગી શકતા નથી. અનાદિકાલથી અહંમમત્વપરિણામના સંસ્કારા પડેલા હાય છે તે આત્મજ્ઞાનવડે જ ટળે છે એવા અનાદિસસિદ્ધ નિયમ હાવાથી પ્રત્યેક મનુષ્ય આત્માને જાણી અને અહુ'મમત્વ સ`સ્કારોનો ત્યાગ કરી કન્યકામાં પ્રવૃત્ત થવું જોઈએ. જ્ઞાની શિક્ષા આપે છે કે તું પેાતાને જાણ; જ્યાં રુની આતમતત્ત્વ ચિઢ્યો નઢિ, ત્યાં હતી સાધના સર્વ તૂટી ઇત્યાદિ મહાત્માઓનાં વચનાવડે અવએધી શકાય છે કે આત્માને જાણીનેજ અહંમમત્વ સૌંસ્કારાને દૂર હુડાવી શકાય છે; અત એવ આત્માને જાણી અહંમમત્વ સસ્કારોને હઠાવી જે જે સ્વાધિકારે મન વચન અને કાયાદ્ધિથી કન્યકાર્યો હાય તે કર્યા કર !!! અહંમમત્વ સંસ્કારાને હઠાવ્યા પશ્ચાત્ અહંમમત્વવૃત્તિરહિતપણે કર્તવ્યકાર્યાં થયા કરે છે અને સમાં રહીને જલથી નહિ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #412 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kotbatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૨ ) શ્રી ક્રયોગ ગ્રંથ-સવિવેચન. ભીંજાવાની આત્માની દશાને પ્રાપ્ત કરી શકાય છે તથા કાર્ય કરતાં નિવૃત્તિ અનુભવી શકાય છે. હે મનુષ્ય ! તું અહંમમત્વના સૌંસ્કાર અને વિચારાને હઠાવીને આત્મિક પ્રગતિકારક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થા. કદાપિ તું અમમત્વ સંસ્કારાને સેવીશ નહિ. તુ સિદ્ધબુદ્ધ પરમાત્માને બધુ છે, અવ્વા લો પમવ્વા આત્મા તે પરમાત્મા છે. અહંમમત્વ સંસ્કારાને હૃદયમાં ન પાડવા એ હારા હાથમાં છે. વેદાન્તદર્શની મહાત્મા સ્વામી રામતીર્થ ઉદારભાવથી અહંત્વભાવનું શુભવતુંલ જેવું દર્શાવે છે તે પ્રમાણે અહુત્વભાવ વિના રહેવાય તે તે પ્રમાણે શુભાગ્રહવૃત્તિને સેવા. તે કથે છે કે-સર્વાદ સંસ્થા: જિ भारतस्था जानीत यूयं हृदयं मदीयः आर्याः समस्ताः पथवर्णभिन्ना न बान्धवाः વિમેય તે ફ્યુઃ સર્વ ભારતસંસ્થાએ છે તે તમે જાણા કે મારૂ હૃદય છે. પથવણુંભિન્ન એવા સમસ્ત આપે. બાંધવા નથી પરન્તુ તે તે આપ્યું તે હું છું. આવી સ્વામી રામતીની શુભ અહંભાવના છે. અહુંમમત્વવૃત્તિયાને અશુભમાંથી ટાળી પ્રથમ શુભમાં લાવવી અને પશ્ચાત્ અનન્ત આત્મસ્વરૂપમાં લય કરી લયલીન થઇ જવું. અહ અને મમત્વભાવનાને વ્યાવહારિક શુભમાની સાથે ધાર્મિક શુભમાર્ગમાં લઈ જવી અને અહંમમત્વની શુભભાવનામાં લઘુલઘુ વર્તુલા હોય તેનાં મહાવતુલા કરવાં. જેમકે પુત્ર તે હું, માખાપ તે હું, સ્ત્રી તે હું, પુત્રી તે હું, ઘર તે હુ, કુટુમ્બ તે હુ, મલ્લા તે હું, ગામ તે હું, નગર તે હું, નાત તે હું, સમાજ તે હું, સંઘ તે હુ, દેશ તે, સર્વ પ્રાણીએ તે હું, સર્વ મનુષ્યા તે હું, સર્વ બ્રહ્માંડ તે હું એવી રીતે શુભ અવૃત્તિને અનુક્રમે વધારવી અને તેને અનન્ત આત્મસ્વરૂપમાં અસ્તિનાસ્તિનેે શમાવી દેવી. કુટુબ તે મ્હા, જ્ઞાતિ તે હારી, ગામ તે મ્હા, નગર તે મ્હા, સમાજ તે મ્હારા, દેશ તે મ્હારા, સમગ્ર વિશ્વ તે હારૂં, એમ અનુક્રમે મમત્વભાવનાનું શુભમા દૃષ્ટિએ વર્તુલ વધારતાં વધારતાં એટલા સુધી વધારવું કે સર્વ જગત્ એમ સર્વને મ્હારૂ માનીને અસ્તિનાસ્તિક્પ અન ંતધર્મની મમત્વની ભાવનાને અનન્ત આત્મામાં શમાવી દેવી અને પશ્ચાત્ અનન્ત વર્તુલ રૂપ બનેલ અહંમમત્વને આત્માના અનન્ત શુદ્ધધર્મમાં ભસ્મીભૂત કરી દેવુ. અહંમમત્વને! ત્યાગ કરીને જે કાયાગી ન બની શકે તેઓએ પ્રથમ અનંત વર્તુલભૂત અનેલ અશુભ અહંમમત્વના પિરહાર કરવા માટે પ્રથમ શુભઅહંમમત્વભાવના વર્તુલની અનુક્રમે વૃદ્ધિ કરી તેને અનન્ત વર્તુલરૂપ કરી પશ્ચાત્ મમત્વ અર્હત્ત્વના અનન્તવલને અનન્ત શુદ્ધ સ્વરૂપમાં શમાવીને તેનું અહંમમત્વ દૂર કરી દેવુ. આ પ્રમાણે પ્રયત્નથી કર્મયાગી બની શકાશે, ગમે તે માર્ગ ગ્રહીને અશુભઅહંમમત્વના સંસ્કારાના ત્યાગ કરી જે સ્થિતિમાં જે જે કાર્યો કરવાનાં છે તેમાં સ્થય ધારણ કરીને પ્રવૃત્ત થવું જોઇએ. શુભાહુંમમત્વભાવનાનું... અનન્તદૃષ્ટિમય વર્તુલ ધારણ કરીને અમુક સ્વાધિકારે મર્યાદિત કન્યકાર્ય પ્રવૃત્તિ સેવતાં અશુભમાં હાફ', For Private And Personal Use Only Page #413 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “વસુધૈવ કુટુમ્બકમ”ની ભાવના કયારે થાય ? ( ૩૧૩ ). બંધાવાનું થતું નથી. અને સંકુચિત વિચારો વડે સ્વપરને હાનિ પહોંચાડી શકાતી નથી. આત્માને અનન્ત અસ્તિધર્મ અને અનન્ત નાસ્તિધર્મવડે યુકત સાપેક્ષપણે અવબોધતાં અહંમમત્વનાં ક્ષુદ્ર અશુભ અહંમમત્વ વર્તુલે તે ક્ષણમાત્ર પણ હૃદયમાં વાસ કરવાને શક્તિમાન થતાં નથી અને ક્રિયામાં પણ શુદ્ર અશુભ વર્તુની પ્રવૃત્તિ દેખાતી નથી. તેમજ હૃદયમાં નવીન અહંમમત્વના સંસ્કારો પડતા નથી. આવી દશા ખરેખર આત્માનું અનેકાન્ત સ્વરૂપ જાણવાથી બને છે. અએવ ઉપર્યુક્ત શ્લોકમાં વિશાય વેતનમ્ ચેતનને જાણીને પ્રવૃત્ત પ્રવૃત્તિમાં તું સ્થિર થા ! ! ! એમ જે કથવામાં આવ્યું છે તે યુક્તિયુક્ત સવિશ્વહિતકારક સિદ્ધ કરે છે. આત્માનું સ્વરૂપ અવધવાથી અનન્તદષ્ટિ થવાથી સંકુચિતષ્ઠિદ્વારા જે જે મતો અને જે જે આચારો બાંધવામાં આવેલા હોય છે અને તેથી જે જે કષાયે સેવવામાં આવેલા હોય છે તે તે સર્વે (જેમ સ્વમમાંથી જાગ્રત થયા બાદ સ્વમની બાજી નષ્ટ થાય છે તેમ ) સંકુચિત વિચારો અને સંકુચિત પ્રવૃત્તિ ક્ષણમાં નષ્ટ થઈ જાય છે. તેમજ સર્વ જગના સર્વ વિચારો અને આચારોને અનન્તજ્ઞાનષ્ટિની સાપેક્ષતાપૂર્વક જાણવાથી અશુભ અહંમમત્વ કદાગ્રહ કલેશ અને મનમાન્યતા વગેરે કંઈ રહેતું નથી. જે મનુષ્ય જે જે વિચારો અને પ્રવૃત્તિ કરે છે તેમાં તેઓ તેઓની દષ્ટિના અનુસાર કરે છે. તેઓ જ્યારે અનન્તજ્ઞાન વર્તુલરૂપ આત્મામાં આગળ વધશે ત્યારે તેઓ સ્વયમેવ સંકુચિત વિચારો અને આચારથી હઠશે અને સ્વાધિકારે સ્વપ્રવૃત્તિમાં અશુભ અહંમમત્વને ત્યાગ કરીને પ્રવર્તશે. આત્મજ્ઞાની અશુભ અહંમમત્વવૃત્તિથી વિશ્વબગીચાના કોઈ પણ ભાગને નાશ કરવા પ્રયત્ન કરતું નથી. અશુભ અહંમમત્વભાવના ટળવાની સાથે શુભ અહંમમત્વભાવના ખીલે છે અને તેથી વસુધા કુટુમ્ વસુધા-કુટુંબ એવી ભાવના જાગ્રત્ થાય છે. આત્મજ્ઞાનનું અનન્ત જ્ઞાનવર્સેલ વિકસવા લાગે છે ત્યારે જન્મદેશ તે મહારો એ ભાવ જાગ્રસ્ત થાય છે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ધ કેમ એ મારી છે એ ભાવ જાગ્રત થાય છે. એશિયા યુરોપ આફ્રિકા અમેરિકા અને ઓસ્ટ્રેલિયા દેશ મારે છે એવી ભાવના જાગ્રત થાય છે. પશ્ચાત્ સર્વ વિશ્વ હારું એવી ભાવના જાગ્રતું થાય છે તેથી હૃદયની વિશાલતાના વર્તેલમાં વૃદ્ધિ થાય છે. જ્ઞાતિ તે હું, ધર્મ તે હું, દેશ તે હું, યુરોપ, આફ્રિકા, અમેરિકા અને આસ્ટ્રેલીયા તે હું એવો ભાવ જાગ્રત્ થાય છે, અને સર્વ વિશ્વ તે હું એવી આત્માની વ્યાપક ભાવના જાગે છે. પશ્ચાત્ અખિલ બ્રહ્માંડો તે હું એવો ભાવ જાગ્રત્ થતાં કેઈનું અશુભ કરવાની વૃત્તિ થતી નથી પરંતુ પશ્ચાત અશુભ કરવાની વૃત્તિને ત્યાગ કરીને ત્યાગી બની શકાય છે. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર તે હું એ શુભાડુંભાવ જાગ્રત્ થતાં ચારે વર્ણન શુભ સેવા કરવાનું સર્વસ્વાર્પણ કરવામાં ઈશ્વરની તુલ્ય ઉદારભાવથી પ્રવૃત્તિ ૪૦ For Private And Personal Use Only Page #414 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૪ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. થાય છે. સર્વ વિશ્વવર્તિજ તે હું એવી શુભવૃત્તિવડે આત્મા સર્વત્ર શુભભાવમાં વ્યાપક થતાં સાત્વિક ગુણી મહાપ્રભુ બની શકે છે. શુભમમત્વ અશુભ અહંભાવને ઉપર પ્રમાણે જે ખીલવીને કાર્યગી બને છે તે ધર્મસેવા કેમવા સાર્વજનિકહિત સેવા રાજ્ય સેવા ક્ષાત્રકમસેવા વિદ્યાકર્મસેવા વિદ્યાવ્યાપાર હન્નરકળા સેવા શૂદ્રસેવા દેશસેવા સાધુસખ્તસેવા. પ્રભુસેવા, ગુરુસેવા, કુટુંબસેવા અને ગુરૂજનસેવા, વગેરે અનેક સેવાઓને આદરવાને શકિતમાન થાય છે અને કર્મયોગી બનીને ગમે તેવા સંયેગોમાં ઊંચે ચડે છે; પરન્તુ કર્મ. ગથી ભ્રષ્ટ થઈ કદાપિ પાછળ પડતો નથી–પતિત થતો નથી. માતાની સેવા કરવી તે માતૃયજ્ઞ છે. સ્વવિનયવિચાર પ્રમાણે પિતાની સેવા કરવી તે પિતૃયજ્ઞ છે. પશુઓની સેવા કરવી તે પશુયજ્ઞ છે. પંખીઓની સેવા કરવી તે પક્ષીયજ્ઞ છે. વૃષભેની સેવા કરવી તે વૃષભયજ્ઞ છે. ગાયોનું સેવા દ્વારા ખાનાપાનાદિથી રક્ષણ કરવું તે યજ્ઞ છે. અતિથિની સેવા કરવી તે અતિશયજ્ઞ છે. ગુરુની સેવા કરવી તે જુદાશ છે. સર્વ જીવોની રક્ષા કરવી તે સર્ષની વય જાણો. દેશની તન મન ધન અને વાણી વડે સેવા કરવી તે રેરાશ જાણો. રાજ્યની તન મન અને ધન વડે સેવા કરવી તે રાજ્યયજ્ઞ અવબોધ. ક્ષત્રિયોની તેમની ઉચ્ચ દશા માટે તન મન અને ધનનું સ્વાર્પણ કરી સેવા કરવી તે ક્ષત્રા યજ્ઞ જાણ. બ્રાહ્મણની વિદ્યાવડે ઉન્નતિ કરવા તન મન ધનાદિ અર્પણપૂર્વક સેવા કરવી તે બ્રાહ્મણ યજ્ઞ જાણવો. વૈશ્યની વ્યાપાર કૃષિકલાદિની વૃદ્ધિ માટે તન મન ધનાદિ વડે રહેવા કરવી તે વૈશ્ય યજ્ઞ જાણુ. શૂદ્રોની જ્ઞાનાદિ ગુણો વડે ઉરચ સ્થિતિ કરવા માટે તન મન અને ધનથી સેવા કરવી તે શૂદ્ર યજ્ઞ જાણ. સાધુઓની તન મન અને ધનથી સેવા કરવી તે સાધુ યજ્ઞ અવધ. સાદવીઓની મન વચન અને કાયા અને ધનાદિવડે સેવા કરવી તે સાર્થ યજ્ઞ મોરવ અવધે. શ્રી મહાવીર પ્રભુના પિતા સિદ્ધાર્થ રાજાએ મહાવીરસ્વામી જમ્યા ત્યારે અનેક ધર્મયજ્ઞોપ પ્રભુપૂજાઓ કરી હતી. વિદ્યાર્થિઓની સેવા કરી તેમને સહાય આપવી તે વિદ્યાર્થી યજ્ઞ જાણો. રેગીઓના રોગનાશાથે તેઓની સેવા કરવી તે રોગી યજ્ઞ જાણ. અને કન્યાઓ સ્ત્રીઓ વિધવાઓ અને અનાથ વગેરેની સેવા કરવી તે તે તે નામના યજ્ઞ જાણવા. શાહંભાવને જે પરિપૂર્ણ ખીલવીને સર્વ વિશ્વ-તે હું એવા ભાવ ઉપર આવે છે તે રાજા ચક્રવર્તિ અને કર્મયેગી બનવાને અધિકારી બને છે. વ્યાધ્ર સિંહને સ્થાપત્યપર મમત્વ અહંભાવના છે તે તે અન્યને નાશ કરીને સ્વાપત્યનું ઉદર ભરશે પરંતુ સ્થાપત્યને નાશ કરશે નહિ. ઉલટું અહંભાવથી સ્થાપત્યને સ્વરૂપે દેખશે. ક્રૂર પ્રાણીઓને પણ અહંમમત્વભાવથી સ્વાપત્યનું ચારિત્ર ખીલે છે તો શુભારંભાવથી કુટુંબ મિત્ર દેશ પ્રાંત ખંડ બ્રાહ્મણદિ ચાર વર્ણ અને ચારે ખંડના મનુષ્ય વગેરેને જે મનુષ્ય “હું છું” એવું માને છે તે તેઓને નાશ કરી શકશે નહિ પરંતુ તેઓની અનેક પ્રકારની સેવા બજાવશે તેથી તે રાજા બનતાં દશમો દિકપાલ For Private And Personal Use Only Page #415 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઇશ્વરભક્તિ એજ જન્મની સફળતા. ( ૩૧૫ ) બની શકશે. પિતાના હૃદયમાં જે સર્વ વિશ્વને-સર્વ વિશ્વ તે હું છું એવા ભાવથી દેખે છે તે વિશ્વનું અશુભ કરશે નહિ અને માતૃદષ્ટિથી સર્વ વિશ્વનું સંરક્ષણ કરશે. સર્વ વિધવતિં મનુષ્ય વગેરેના શ્રેયઃ માટે તે સર્વસ્વાર્પણરૂપ મહાયજ્ઞને સેવશે. અથવા સર્વસ્વાર્પણરૂપ મહાપૂજાને સેવશે. હાલમાં બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શ્રદ્ધોની પડતી થઈ છે તેનું કારણ એ છે કે પ્રત્યેક મનુષ્ય સવ વણેને અને સર્વ દેશના મનુષ્યને પિતાના રૂપ દેખી શકતો નથી તેથી અશુભ મમત્વ અને અશુભ અહંવૃત્તિનો દાસ બનીને પિતાની અને વિશ્વની અવનતિ કરી શકે છે. સર્વ છે તે હું એવી શુભહંભાવનાથી રntવો જીવાનામ્ એ સૂત્રને ભાવ વિચારીને સર્વ જીવોની સંરક્ષાદિ સેવા કરવામાં આવે તે સર્વ વિશ્વરૂપ પિતાને આત્મા બનતાં આત્માના અનન્તવર્તુલને પાર પામી શકાય છે. આત્મજ્ઞાન પામીને આત્માને અવબોધી અશુભ અહં મમત્વ સંસ્કારોને હઠાવી શભાણું મમત્વભાવને વ્યાપકષ્ટિએ વ્યાપકરૂપમાં ખીલવીને સંકુચિત વિચારો અને આચારો કે જેથી સ્વાત્માને અને જગતને હાનિ થાય છે તેઓને ત્યાગ કરીને ખરેખર ત્યાગી બનીને ત્યાગમાર્ગના અનન્તવર્તેલમાં પ્રવિણ થવું જોઈએ. આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને સર્વવિશ્વવર્તિ છે તે હું એવો ભાવ ધારણ કરીને કર્મયેગી બનતાં આ વિશ્વના ખરેખરા પૂજારી બની શકાય છે. જે મનુષ્ય આ વિશ્વને ઉપર્યુક્ત સેવાવડે પૂજારી બને છે તે ખરેખર આ વિશ્વને શુભ પરમેશ્વર બને છે, વા પરમેશ્વરને પ્રતિનિધિ બને છે. જે મનુષ્ય સર્વ વિશ્વજીવોને પિતાના આત્મસમાન માનીને વા સર્વ વિશ્વવર્તિજીવો તેજ હું છું એવો ભાવ ધારણ કરીને વિશ્વની સેવા કરે છે તેજ આત્માને જાણે છે અને તેજ આત્માની પ્રભુતા જાણે છે એમ અવબોધવું. સર્વ વિશ્વવર્તિઓ હારા અથવા સર્વ વિશ્વવર્તિ છે તેજ હું-એ શુભ અહંમમભાવ પ્રગટવાથી છ જવનિકાયની રક્ષા કરી સર્વનું શ્રેય સાધી શકાય છે. અશુભ અહંમમત્વથી દેશમાં અનેક યુદ્ધો પ્રવર્તે છે અને પ્રત્યેક મનુષ્યના હદયમાં પરમાત્મા રહેલા છે એવું અવબોધ્યા છતાં તેને નાશ કરાય છે. શુભમમત્વ અને અહંભાવના જગજીને પિષનારી છે. વિશ્વરૂપ બગીચાની રક્ષા કરવાને અને પુષ્ટિ કરવાને શુભાડુંભાવના માલીના સમાન વા જલના સમાન ઉપકારી છે. આત્મજ્ઞાન વિના શુભારંભાવનાથી મનુષ્ય વિમુખ રહીને સ્વાર્થ માટે રાક્ષસ બનીને વિશ્વવર્તિ છને અનેક પ્રકારે હાનિ પહોંચાડી શકે છે. અનન્ત વિશ્વવ્યાપક એવી શુભમમત્વ અને અહંભાવના જેનામાં છે તે સાત્વિકગુણ સગુણ ઇશ્વર થયો છે એમ અવબોધવું અને અશુભ શુભમમત્વાલંભાવના રહિત થઈને જે સ્વાધિકારે પ્રારબ્ધાદિથી કર્તવ્ય કાર્યો કરે છે તે નિર્ગુણ જીવન્ત મહાત્મા વા ઈશ્વર થયે છે એમ અવબોધવું. એવા સગુણનિણ જીવંત ઈશ્વરની પૂજા સેવા ભક્તિની પ્રાપ્તિ એ જ ખરેખરી મનુષ્યભવની સફલતા અવબોધવી. અનન્તવર્તુલરૂપ શુભમમત્વ અને અહંભાવને કરીને For Private And Personal Use Only Page #416 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૬ ) શ્રી ક્રર્માંચાગ ગ્રંથ-વિવેચન. પશ્ચાત્ તેઓને અનન્ત શુદ્ધ આત્મસ્વરૂપમાં લીન કરવા અને પશ્ચાત્ અહંમમત્વ ભાવથી રહિત થઈ નિરહે ભાવથી સર્વ જગતને પેાતાના રૂપ સ્યાદ્વાદરષ્ટિથી અનન્ત અસ્તિધર્મ અને અન્નત નાસ્તિધર્મની અપેક્ષાએ માનીને આત્મામાં-પિંડમાં જગત્ અર્થાત્ બ્રહ્માંડને અનુભવી સર્વત્ર સર્વ ખાખતામાં આત્માને નિઃસંગ નિર્લેપ માની સ્વાધિકારે કન્યકાર્યાંમાં પ્રવૃત્ત થવુ.... સત્ર નિર‘ભાવથી વર્તવાની આત્મદશા પ્રગટ થાય છે ત્યારે સ્વયમેવ શુભમમત્વાહ ભાવના નાશ થાય છે અને એવી દશા યાવત્ ન આવે તાવત્ તે શુભા ભાવમાં રહીને આત્માની પરમાત્મતા થાય એવા ગુણસ્થાનકસેાપાન પર આત્માને ચઢાવીને છેવટે પરમાત્મદશાના ઉચ્ચ શિખર પર આરેાહાવી વળાવાની ફરજ પૂરી કરવા પછી શુભાહુ ભાવ સ્વયમેવ ટળી જાય છે. આવી શુભાડુ ભાવનાનું સ્વરૂપ જાણવા માટે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને કર્તવ્યકમાં પ્રવૃત્ત થવાની જરૂર છે. આત્માને જાણીને જે મનુષ્યા કન્યકાર્યોમાં પ્રવર્તે છે તેએ આત્માની ઉચ્ચદશાથી ગમે તેવા સંચાગામાં પતિત થતા નથી અને તેઓ અનુક્રમે અશુભમમત્વાહ ભાવને ત્યાગ કરી શુભાRs'મમત્વને આદરી પશ્ચાત્ સર્વથા શુભાશુભાહુમમત્વભાવથી મુક્ત થઇ જીવન્મુક્ત બની પ્રારબ્ધકર્મ ચુકવવાને શેષ કર્તવ્યકાને કરે છે. હે મનુષ્ય ! ઉપર પ્રમાણે અહંમમત્વ સંસ્કાર અને અહંમમત્વવૃત્તિયાને અવબોધી અશુભમાંથી શુભમાં આવી પશ્ચાત્ આત્માના અનન્ત જ્ઞાનવર્તુલમાં પ્રવિષ્ટ થઇ સંકુચિત રાગદ્વેષકારક લઘુવર્તુલાને ત્યજી અનન્ત વર્તુલમય બની સ્વાધિકારે કર્તવ્યકા માં સ્થિર થા, અવતરણુ——સુખદુ:ખપ્રદ સયેાગોને વિચારી વિજ્ઞકાટિ સહવાપૂર્વક કર્તવ્યકાર્ય પ્રવૃત્તિને કથવામાં આવે છે. . ૉશ: शर्मदुःखप्रदान् सर्वान्, संयोगान् तान् विचार्य च । कार्यमादृत्य पश्चात् त्वं मा मुञ्च विघ्नकोटिभिः ॥ ५१ ॥ LE 51 શબ્દાર્થ-સુખદુઃખપ્રદ સસયાગાના વિચાર કરીને કાર્ય કરવુ જોઈએ. કા આદરી વિજ્ઞકેટિઓથી પણ પશ્ચાત્ તું કાર્ય ને ના મુક! ! ! For Private And Personal Use Only ભાવાર્થ જે જે સ્વાધિકારે કાર્યાં કરવામાં આવે તે તે કાર્યાં કરતાં સુખ દુઃખપ્રશ્ન સર્વ સચગાના વિચાર કરી જોવા. અમુક કાર્ય કરતાં સુખના સંચેાગો કયા કયા છે અને અમુક કાર્ય કરતાં દુઃખના સંયોગો કયા કયા છેતે આજુબાજુના ક્ષેત્રકાલ સંબધિત સચેગા પરથી વિચારવું. અમુક કાર્ય કરતાં સુખના સંચાગા કયા કયા છે અને તે પ્રાપ્ત કરવાની મ્હારામાં શક્તિ ખીલી છે કે કેમ ? તેના વિચાર કરવા તેમજ અમુક કાય Page #417 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ST ક્ષેત્રફાલાનુસાર વિચારણા કરવી. ( ૩૧૭ ). કરતાં દુખપ્રદ સંયોગો કયા કયા છે તેને વિચાર કરી છે. દુઃખપ્રદ સંયોગે કઈ કઈ વખતે કયા કયા ક્ષેત્રને પામી કાર્યપ્રવૃત્તિમાં પ્રાપ્ત થશે તેને દીર્ધદષ્ટિથી એકાન્તમાં વિચાર કરો અને સુખપ્રદ સંવેગો કયા કયા ક્ષેત્રે કયા વખતે પ્રાપ્ત થશે અને કેવા પ્રયત્ન પ્રાપ્ત થશે તેને કાર્યપ્રવૃત્તિ પૂર્વે સ્થિરદષ્ટિથી વિચાર કરે. સુખપ્રદ સંગે અને દુઃખપ્રદ સંગે વર્તમાનમાં ક્યા ક્ષેત્રના અનુસાર ક્યા ક્યા છે અને ભવિષ્યમાં કયા ક્ષેત્રને પામી કેવી રીતે પ્રાપ્ત થશે તેને દીર્ઘદ્રષ્ટિથી વિચાર કર. વિમલશાહે ભીમદેવ સોલંકી પ્રતિકૂલ થયું છે એમ જાણ તેણે સુખદુઃખપ્રદ સંયોગને વિચાર કર્યો. વિમલશાહને પાટણમાં કાર્યપ્રવૃત્તિમાં દુઃખપ્રદ સંગે વિશેષ જણાયા તેથી તેમણે સુખપ્રદ સંગે કયાં પ્રાપ્ત થશે તેને વિચાર કર્યો. ચંદ્રાવતીમાં સુખપ્રદ સંયોગ મળશે એ તેણે નિશ્ચય કર્યો અને ચંદ્રાવતીમાં ગયા. ત્યાંના પરમાર રાજાને દૂર કરી સ્વયં આબુરાજની ચંદ્રાવતીના રાજા બન્યા. હળવે હળવે વિમલશાહે અનેક યુદ્ધો કરીને રાજ્યની સીમા વધારી. અમુક ઑરછ બાદશાહ સાથે યુદ્ધ કર્યું અને આબુજીપર સિદ્ધાચલજીપર તથા કુંભારીયા કે જેને પૂર્વે આરાસણનગરી કવિામાં આવતી હતી તેમાં જિનમંદિર બંધાવ્યા; અનેક ઉપાશ્રયે બંધાવ્યા. વિમલશાહે દુખપ્રદ સંગ અને સુખપ્રદ સંયોગોને ક્ષેત્રકાલાનુસારે વિચાર ન કર્યો હોત અને પાટણમાં જ રહ્યા હોત તે તે નષ્ટ થઈ જાત. તેમણે સુખપ્રદ સંગો અને દુઃખપ્રદ સંયેગો કયા કયા છે અને ક્ષેત્રકાલાનુસાર કયા કયા છે તેનો વિવેક કરીને સુખપ્રદ સંયેગો જેમાં છે એવી ચંદ્રાવતીને પસંદ કરી. વસ્તુપાલ અને તેજપાલ એ બે બંધુઓએ દુઃખપ્રદ સંયોગો અને સુખપ્રદ સંવેગોને વર્તમાનકાલ અને ક્ષેત્ર સંબંધે વિચાર કરીને તેઓ ધોળકામાં વાઘેલાના રાજ્યમાં ગયા અને સુખપ્રદ સંગેની અનુકૂલતા દેખી ત્યાં પ્રધાન થયા તેથી તેઓ સુખી થયા. વસ્તુ પાલ અને તેજપાલે આબુજી સિદ્ધાચલ વગેરે સ્થાને જિનમંદિર બંધાવ્યા છે. તેઓએ અનેક યુદ્ધોમાં નેતા બનીને જૈન ક્ષત્રિય વરની શોભાને પ્રકાશિત કરી હતી. વસ્તુપાલે સાડીબાર યાત્રા સંઘ કાઢીને કરી હતી. વીરમદેવ અને વિશલદેવના નામની સાથે અને જૈનમના ઈતિહાસની સાથે વસ્તુપાલ અને તેજપાલનું નામ સદા કાયમ રહેશે. વસ્તુપાલે અને તેજપાલે સુખદુઃખપ્રદ સંયોગોનો વિચાર કરી સુખપ્રદ કાર્ય પ્રવૃત્તિ આરંભી હતી તેથી તેઓ સુખી થયા. કુમારપાલરાજાએ સુખપ્રદ અને દુઃખપ્રદ સંયોગને વિચાર કરીને રાજ્યગાદી પરબેસવાનો નિશ્ચય કરી રાજ્યલગામ હાથમાં લીધી અને દુઃખદુઃખપ્રદ સંગોને દૂર કરી ગુર્જર દેશનું સમ્યક પરિપાલન કર્યું. ઈંગ્લાંડના રાજા રીચડે સુખપ્રદ સંગોનો વિચાર કરીને રાજ્યકાર્ય પ્રવૃત્તિ સેવી હતી. સુખદુઃખપ્રદ કયા કયા સંયેગે છે તેનો પરિપૂર્ણ જે મનુષ્ય વિચાર કરતા નથી તે મનુષ્ય દુઃખપ્રદ સંગોને હટાવી સુખપ્રદ સંગોને પ્રાપ્ત કરી શક્તો નથી. આર્યાવર્તમાં લગભગ બેહજાર વર્ષથી સુખ દુઃખપ્રદ સંયોગોને For Private And Personal Use Only Page #418 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧૮ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. જાણવાની અને તેને વિચાર કરવાની આર્યોની બુદ્ધિમાં મન્દતા આવી ત્યારથી તેઓની કર્મપ્રગતિમાં વિદ્યાકર્મપ્રગતિમાં વિશ્વકર્મપ્રગતિમાં અને શુદ્રકર્મપ્રગતિમાં હાનિ પહોંચી, તેથી તેઓ સ્વદેશોન્નતિ કરી શક્યા નહિ અને પરદેશીઓની સ્વારીઓથી કચરાઈ અર્ધમુવા જેવા થઈ ગયા. ગમે તે દેશના મનુ હોય પરંતુ જ્યારે તેઓ સુખદુઃખપ્રદ સંગે ક્યા ક્યા ક્ષેત્રકલાનુસારે છે તેને વિચાર કરતા નથી ત્યારે તેઓ દુઃખથી તપ્ત બને છે. રટલે પણ તેનાં પાસાં બદલીને રોકવામાં નથી આવતે તો તે બળી જાય છે તેમ મનુષ્ય પણ પિતાની સુખદુઃખપ્રદ સંગબાજુઓનો વિચાર કરીને પ્રવૃત્તિ નથી કરી શકતા તે તે અનેક પ્રકારની હાનિને પ્રાપ્ત કરી શકે છે. દેશને રાજાને પ્રજાને કેમને ગૃહસ્થને અને ત્યાગીને સુખપ્રદ અને દુઃખપ્રદ કયા કયા સંયોગો વચ્ચે ઉભા રહેવાનું થયું છે તેઓ પિતે જે તે નથી જાણતા તે તે અધની પેઠે અન્યની કૃપાપર જીવવાને લાયક બની શકે છે. દુઃખપ્રદ સંગોને જાણવામાં આવે છે તે તેને હઠાવી શકાય છે અને સુખપ્રદ સંગને પ્રાપ્ત કરી શકાય છે. મનુષ્ય તાવડીમાં જેમ રોટલીનું પાસું બદલાય છે તેમ દુઃખના સંગથી પરામુખ થઈ સુખસંગ તરફ વળવું જોઈએ. જે ક્ષેત્રકાલે દુઃખપ્રદ સંગને નાશ થાય અને સુખપ્રદ સંગે પ્રાપ્ત થાય એવી ક્ષેત્રકાલે કાર્યપ્રવૃત્તિ આરંભવી જોઈએ. પારસીઓએ દુઃખપ્રદ ઈરાનદેશની તે વખતની સની સ્થિતિ અવલોકી તેથી તેઓ ઇરાનમાંથી નીકળી હિન્દુસ્થાનમાં આવ્યા તેથી તેઓ સ્વધર્મનું અસ્તિત્વ અને સ્વધર્મ કેમનું અસ્તિત્વ સંરક્ષી શકયા. બૌદ્ધો અને અને હિન્દુઓના સમયમાં પિતાની કેમનું અને પોતાના ધર્મનું અસ્તિત્વ ન રહી શકે એવા દુઃખપ્રદ સંગોને દેખી તેઓ તીબેટ ચીન બ્રહ્મદેશ તરફ પ્રયાણ કરી ગયા. કહેવાને સારાંશ એ છે કે સુખપ્રદ સંયેગે જ્યારે પ્રતિકૂલ બની દુઃખપ્રદ સંયોગરૂપે બન્યા ત્યારે તેઓએ અન્ય દેશમાં સ્વધર્મનું અસ્તિત્વ જાળવ્યું. દરેક કેમને દરેક જાતને વિચિત્ર ઘટનાઓ અને દેશની વિચિત્ર ઘટનાઓમાંથી પસાર થવા વારંવાર સુખપ્રદ સંગેના અનુસાર બદલાવું પડે છે. ગુજરાતના કેટલાક જૈનેએ એક સૈકા લગભગથી રસુખદુઃખદ સંયોગને વિચાર કરીને દક્ષિણદેશમાં વ્યાપારાર્થે પ્રવૃત્તિ કરી છે અને તેઓ પુના અહમદનગર માલેગામ ધુળીયા વગેરેમાં સુખી થયા છે. કોઈને કોઈ ક્ષેત્રમાં અને કઈ કાલમાં પુર્યોદય થાય છે. પાલીના રંક શેઠે વલ્લભીપુરમાં પ્રયાણ કર્યું અને ત્યાં તેઓ કરડાધિપતિ બન્યા તાતાર વગેરે જાતના લોકેએ હિન્દુસ્થાન પર સ્વારીઓ કરી અને તેઓ આર્યદેશના સ્વામી બન્યા. આરબોએ હિન્દુસ્થાન પર સ્વારી કરી જેથી તેઓ સુખપ્રદ સંજોગોને પ્રાપ્ત કરી શક્યા. ઇલાંડના લેકે અમેરિકામાં ગયા અને ત્યાં તેઓ સુખી બન્યા. અમુક મનુષ્ય અમુક ક્ષેત્રમાં પાપકર્મથી દુઃખના સગવડે પીડાય છે અને તે જે અન્ય ક્ષેત્રમાં જાય છે તે પુનઃ દુઃખી રહેતો નથી પરંતુ સુખના સંગે પ્રાપ્ત કરીને સુખી બને છે. For Private And Personal Use Only Page #419 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુખની પાછળ દુ:ખ રહેલું છે. ( ૩૧૯ ), મારવાડ સ્થળી વગેરેના ઘણા જૈને કર્ણાટક, બંગાલ વગેરેમાં વ્યાપારાર્થે ગયા અને હાલ તેઓ ત્યાં સુખી થયા છે. કેટલાક જૈને ઈંગ્લાંડ કાન્સમાં વ્યાપારાર્થે ગયા છે અને ત્યાં તેઓ સુખી થયા છે. જેનોના તીર્થકરે પૂર્વે અધ્યા બંગાલમાં જન્મ્યા હતા અને જૈને મગધદેશ વગેરે દેશમાં કરેની સંખ્યામાં હતા; તેના સ્થાને હાલ ત્યાં મૂલસ્થાયી જાત તરીકે જેને નથી અને ગુજરાત માળવા મારવાડ કાઠિયાવાડ કચ્છ તથા દક્ષિણ તરફ જૈનોની વિશેષ સંખ્યા છે. જૈનોએ સુખદુઃખપ્રદ સંવેગોને પરિપૂર્ણ વિચાર ન કર્યો તેથી તેઓ સત્તા લક્ષ્મી વિદ્યા અને સંખ્યામાં ઘટતા ઘટતા અર્ધગતિના મૂલસ્થાનપર્યન્ત આવી પહોંચ્યા. બ્રાહ્મણોએ ક્ષત્રિએ વૈશ્યએ અને શુદ્રોએ સુખદુઃખપ્રદ સંગને પરિપૂર્ણ વિચાર ન કર્યો તેથી તેઓ અવનતિના યજમાન બન્યા છે. હવે તે આર્યો જાગો-તમે કેવા દુઃખી થયા છે–તમારી માનસિક વાચિક અને કાયિક શકિતથી કેટલા બધા ભ્રષ્ટ થયા છો તેને વિચાર કરે. આલસ્ય કુસંપ વૈર ઇર્ષ્યા સંકુચિત રૂઢીઓ અને સંકુચિત દૃષ્ટિથી તમે ઘેરાઈ ગયા છે તેને વિચાર કરો. તમારા પૂર્વજોની ઉન્નતિને-કીતિને હવે ગાઈને તથા તેથી અભિમાની બનીને બેસી રહેવાનો સમય નથી. જાગો જાગો જલ્દી જાગે. ઈર્ષાદિ દુખપ્રદ સંગેની માયાજાળને દૂર કરી નાખો. આલસ્ય, વૈર, ઈર્ષ્યા અને અજ્ઞાન એજ દુઃખના અંગો છે. તમારું ભવિષ્ય તમારા હાથમાં છે. પૂર્વની જાહોજલાલીની યાદી કરીને હવે રવાથી કંઈ વળવાનું નથી. હવે તો મન વચન અને કાયાની શકિત કેળવીને બ્રિટીશ રાજ્યની શાંતિમય છાયામાં રહી પ્રગતિકારક પ્રવૃત્તિમાર્ગમાં આગળ વધે. સુભાગ્યમે તમારી ઉન્નતિ કરવા અને તમારી આ ઉઘાડીને શુભ માર્ગે ચઢાવવા માટે બ્રિટીશરાજ્યની સ્થાપના થઈ છે તેને લાભ લઈને દરેક બાબતની પ્રગતિ કરવામાં પશ્ચાત્ ન રહે. દુખપ્રદ સંયોગ કરતાં ઇંગ્લીશ સરકારના રાજ્યમાં આને સુખપ્રદ સંયોગો ઘણું છે. તમને બ્રિટીશે પ્રવૃત્તિમાર્ગના ગુરુઓ મળેલા છે તેમની પાસેથી અનેક વિદ્યા વિનયથી મેળવવી જોઈએ. સર્વ પ્રકારની કેળવણું પ્રાપ્ત કરીને દુઃખપ્રદ સંગોને સુખપ્રદ સંયોગરૂપમાં ફેરવી નાખવા જોઈએ. બાલલગ્નને બંધ કરવાં જોઈએ. સ્વાશ્રયી અને આત્મભેગી બન્યા સિવાય દેશ કોમ વા ધર્મનો ઉદય થયે નથી, થતો નથી અને થવાનું નથી. અએવ સ્વાશ્રયી અને આત્મભેગી બની દુઃખપ્રદ સોગોને કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈને-દૂર હઠાવવા જોઈએ. કઈ પણ આત્મોન્નતિકારક કાર્યને પ્રારંભતાં દુખપ્રદ સંયોગો અને સુખપ્રદ સંયોગને તપાસી લેવા અને તે બેની વચ્ચે ઉભા રહીને કેવી રીતે કાર્યપ્રવૃત્તિ આરંભવી તેનો વિવેક કરી લેવો. કાર્યપ્રવૃત્તિમાં કેના કોના તરફથી દુ:ખપ્રદ સંગો ઊભા થવાના અને કેના તરફથી સુખપ્રદ સંગોમાં મદદ મળવાની–તેનો પ્રથમથી નિશ્ચય કરી લે અને પોતાના આત્મબલ ઉપર ટકી રહેવાને અનુભવ કરીને કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું. પિતાની ચારે બાજુના For Private And Personal Use Only Page #420 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨૦ ) શ્રી કમ યાગ ગ્રંથ-સવિવેચન. 5 સુખદુઃખકારક સયાગાના ઉપયોગ રહેતાં કાઇથી વંચિત થવાતું નથી અને તેમજ સદા સાવચેત રહેવાય છે. સુખપ્રદ સંચાગાની સાથે દુ:ખપ્રદ સંયેાગે રહેલા હોય છે. દિવસ પશ્ચાત્ રાત્રિ થાય છે. સુખની પાછળ દુ:ખ રહ્યું છે. જગમાં જેમ બાહ્યસુખનાં સાધનો ઘણાં છે તેમ દુઃખનાં સાધના પણ ઘણાં હોય છે. જે મનુષ્ય સુખસાગનું ફક્ત ભાન ધરાવે છે અને દુ.ખસયાગાને વિસ્મરી જાય છે તે દુઃખના સયાગોના સામે ઉપાય લઈ શકતા નથી અને તેથી તે દુઃખરૂપ યમના પાસમાં સપડાઇ જાય છે. પેાતાની આજુબાજુ દુ:ખના સંચાગેા કેટલા છે તેનું ભાન થવાથી તેના સામે કાર્યપ્રવૃત્તિ સમયે ટકી રહેવા માટે જે જે ઉપાયેા ઘટે તે લેવામાં આવે છે અને અપ્રમત્ત બનીને કાર્યપ્રવૃત્તિ પ્રારંભી શકાય છે. દુ:ખના સંયોગોની સામે થવા માટે મનુષ્ય પ્રતિદિન અપ્રમત્ત રહેવુ જોઇએ. રાજા પ્રત્યેક યુદ્ધમાં સ્વયુદ્ધસામગ્રી કરતાં શત્રુની યુદ્ધસામગ્રી કેટલી છે તેના ખાસ હિસાબ રાખે છે અને તેના કરતાં વિશેષ યુદ્ધસામગ્રી ભેગી કરવા પ્રયત્ન કરે છે. સ્વયુદ્ધસામગ્રીના અહંકારમાં રહીને જેઓ પરચક્રોની સામગ્રીની અવગણના કરે છે તેના ભાગ્યમાં પરાજય-પરતંત્રતા રહે છે. પૃથુરાજ ચાહાણુ વગેરે આદૅશીય રાજાએએ સ્વસુખપ્રદ સંચાગેા કરતાં દુ:ખપ્રદ સાગા પ્રતિ વિશેષ લક્ષ્ય આપ્યું હોત તે તેઓ શાહબુદીનની પ્રત્યેક સ્વારીને વર્ષોના વર્ષ પર્યંત પહેાંચી શકે એવું સ્વસૈન્યખલ પ્રાપ્ત કરી શકત. કબુતર જે વખતે કબુતરીની સાથે મસ્તીમાં લીન થઈ દુ:ખસયાગાને ભૂલી જઈ અસાવધાન બને છે તેજ સમયે ખાજ તેના ઉપર ઝડપ મારીને તેને પકડી મારી નાખે છે. મૂષક જે વખતે બિલાડીથી અસાવધાન રહે છે તેજ સમયે બિલાડી તેને ઝડપી લે છે. પ્રત્યેક વણુ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર કેમ જ્યારે સુખપ્રદ સયાગા અને દુ:ખપ્રદ સંયોગે એ એના ઉપયોગને ભૂલી આલસ્ય નિદ્રા નિદા વિષય કષાયથી પ્રમત્ત બને છે તે વખતે દુઃખસયોગાના કાઇ પણ રીતે તેનાપર હુમલા થાય છે અને તેની પ્રગતિનો નાશ થાય છે. અતએવ પ્રત્યેક મનુષ્યે દુઃ ખપ્રદ શત્રુઓ રાગે ઉપાધિયા વગેરે સયાગાના સામું ટકી રહેવાને અને સુખપ્રદ માનસિક વાચિક કાયિક લક્ષ્મી, સત્તા અને બીજી શક્તિા મેળવવા માટે ક્ષણમાત્ર પણ પ્રમાદ ન કરવા જોઇએ. જેનામાં પ્રમાદને વાસ થયે તેને નાશ થાય છે. આલસ્ય નિન્દા નિદ્રા વિષયવાસના અને કષાયેાથી વ્યાવહારિક વા ધાર્મિક પ્રગતિની સજીવનતા રહેતી નથી. જે મનુષ્ય પોતાના સામા સુખદુ:ખપ્રદ સંચાને દરાજ વિવેકથી દેખ્યા કરે છે તે દુ:ખપ્રદ સંચાગોને કાર્ય પ્રવૃત્તિમાં આવતાંજ અનેક ઉપાયોથી દૂર કરે છે. આ પ્રમાણે હૃદયમાં પરિપૂર્ણ નિર્ધારીને કે મનુષ્ય ! તુ કાર્યપ્રવૃત્તિનો આરંભ કર અને કાર્યપ્રવૃત્તિના આરંભ કર્યાં પશ્ચાત્ કાટી વિજ્ઞો આવે તાપણ અત્યંત સાવધાન બની કાર્યપ્રવૃત્તિને છોડ નહિ. કાર્યપ્રવૃત્તિ આરંભ્યા પશ્ચાત્ તે આ પાર કે પેલે પાર એવા સ્થિર નિશ્ચય કરીને કાર્ય કર. For Private And Personal Use Only Page #421 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મયોગી દરેક પ્રવૃત્તિમાં ઉત્સાહવંત હોય છે. (૩૨૧ ) કાર્ય પ્રારંભ્યા પશ્ચાત્ તે દુઃખપ્રદ સંગને નાશ કરવા પ્રતિ અલ્પષ અને મહાલાભદષ્ટિએ ખરા અંતઃકરણથી પ્રયત્ન કરવો જોઈએ. આર્યદેશીય રાજપૂતોની પેઠે કાર્યપ્રવૃત્તિ આરંભ્યા પશ્ચાત્ કર્તવ્યરણક્ષેત્રમાં કેશરીયાં કરીને લડવું જોઈએ કે જેથી વિજયશ્રીને આ ભવમાં વા પરભવમાં પણ પ્રાપ્ત કરી શકાય. આ સંબંધી નીચેના પદનું મનન કરવું જોઈએ. કાર્યપ્રવૃત્તિ ન ત્યાગ પ્રારંભિત કાર્યપ્રવૃત્તિ ન ત્યાગ; આ પાર કે પેલે પાર વિચારી કાર્યપ્રવૃત્તિમાં લાગ–પ્રારંભિત. ૧ દુ:ખ પડતાં કાયર બનતાં, ના રહેતી નિજલાજ; દેખે જેનેએ નિજ ખોયું, દુઃખ કાતરથી રાજ–પ્રારંભિત. ૨ કરણઘેલો રઝ બહુલું, મળી નહીં કેઈ સહા; દુઃખસંગો જે ન વિચારે, તેને થ એ ન્યાય—પ્રારંભિત. ૩ આકાશ તૂટી પડે નિજ શિરપર, તે પણ લેશ ન ભાગ; ફરજ અદા કર શીર્ષ પડેલી, સુખદુઃખસમયે જાગ–પ્રારંભિત. ૪ શક્તિ વિના ના વિશ્વ જીવાતું, એ કુદરતને ન્યાય; કર્તવ્ય કરતાં મરવું શુભ, શૂરને એહ સુહાય—પ્રારંભિત. ૫ કરી કેશરીયાં કર કરવાનું, જેથી વિશ્વ છવાય; બુદ્ધિસાગર ધર્મપ્રવૃત્તિ, પ્રગતિ નિશ્ચય થાય—પ્રારંભિત. ૬ સુખદુઃખપ્રદ સંવેગોને પૂર્ણ વિચાર કરીને કાર્ય પ્રવૃત્તિ આદરીને પશ્ચાતું દુઃખ પડતાં ભીફ બની ભાગી જવાથી દેશ ધર્મ જાતિ અને કુલ લાજે છે અને જગમાં કાર્ય કરવાની અયોગ્યતા પ્રાપ્ત થઈ શકે છે. કાર્ય કરતાં વિડ્યો તો આવે છે, એમાં કંઈ આશ્ચર્ય નથી. કેટી વિદને સામા ઊભા રહેવું એજ શૂરનું લક્ષણ છે. ગૃહસ્થ અને ત્યાગીઓ કટીવિદને સહન કરીને સર્વસ્વાર્પણ કરી કાર્યપ્રવૃત્તિથી પાછા ફરતા નથી ત્યારે દેશ કોમ સમાજ સંઘ અને ધર્મને ઉદ્ધાર થાય છે. પ્રત્યેક આત્મમાં વિશ્વને ઉદ્ધાર કરવાની શક્તિ રહેલી છે, તેથી પ્રત્યેક આત્માએ કર્તવ્યોને પ્રારંભીને તેઓને સંપૂર્ણ કરવા પ્રયત્ન કરવો જોઈએ. હે ચેતન ! સારમાં સાર વક્તવ્ય એ છે કે કોટી વિદને સહીને કાર્ય કર. તેથી પાછો ન હઠ. અવતરણ –આદર્શ કર્મચગી બની અન્ય લેકને શુભકાર્યમાં પ્રવર્તાવ. ૪૧ For Private And Personal Use Only Page #422 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૩૨૨ ) www.kobatirth.org શ્રી કમ યાગ ગ્રંથ-વિવેચન. श्लोकः कृत्वा कर्माणि सयुक्त्या शुभामिव्यवहारतः आदर्शपुरुषो भूत्वा लोकान् कार्ये प्रवर्तय ॥ ५२ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir 凯 શબ્દાર્થ-વ્યવહારથી શુભકાર્યાં સયુક્તિવડે કરી આદર્શ પુરૂષ બની લોકોને શુભકા માં પ્રવર્તાવ. For Private And Personal Use Only 4. વિવેચન—મનુષ્ય આત્મન્ ! ખરેખર તવ વાસ્તવિક શુભબ્યવહાર પ્રવૃત્તિ એ છે કે વ્યવહારથી શુભકર્યાં કરીને લેાકેાને કામાં પ્રવર્તાવવા. આદર્શપુરૂષ થયા વિના કદાપિ લાકાના પર પોતાના વર્તનની અસર થતી નથી. “ જીવસ્તુ મૌનથ્યાલ્યાના: શિષ્યાસ્તુ છિન્ન સંરાયા: '' ગુરૂએ મૌનવ્યાખ્યાનીએ હાય છે અને છિન્ન સંશયવાળા શિષ્યા બને છે. આ વાકય કથવાને સાર એ છે કે શુભકાર્ય કરનારા મનુષ્યો એક અક્ષર ખેલ્યા વિના અન્યલેાકાને પોતાના અનુયાયી બનાવી શકે છે, ઢેળી જ્ઞાત મજૂરી અને ટ્રેની ગમત સૂરિના વિચાર કરવાથી પ્રાધાશે કે સારી યુક્તિવડે શુભ કાર્યો કરીને આદર્શ પુરૂષ બની શકાય છે. જે મનુષ્ય જે પ્રમાણે વર્તે છે તે પ્રમાણે વર્તતા નથી તે મિથ્યાપ્રલાપી છે. કાયર નિર્વીય મનુષ્યનું હૃદય ખરેખર તેના મુખમાં અને કચેાગીઓનુ હૃદય તેની પ્રવૃત્તિમાં છે. અશુભકાf-પાપકાર્યાં કરવાથી કદાપિ આદર્શ પુરૂષ બનવાના પ્રસંગ પ્રાપ્ત થતા નથી, પાપકર્માં-અનીતિકાં કરવાથી આત્માની સર્વ શુભશક્તિઆના દુરુપયોગ થાય છે અને તેથી સ્વાત્માને અને વિશ્વને અનેક પ્રકારની હાનિ થાય છે; અતએવ અશુભ કાર્યાં કરવાના તે સંકલ્પ માત્ર પણ ન ઉત્પન્ન થવા જોઇએ. સ્વનું અને પરતું અશુભ વિચારવું એ ચંડાલના સમાન કૃત્ય છે. અતએવ અશુભ વિચાર અને અશુભ કાર્યાને પ્રાણાંતે પણ ન કરવાં જોઇએ આ વિશ્વમાં અશુભ પાપમય વિચારે અને અશુભ કાર્યોથી મનુષ્યા પેાતાની મેળે પેાતાનું જેટલું અશુભ કરે છે તેટલું તેઓનુ અન્ય કોઇ કરી શકતા નથી. એક સરોવરમાં પત્થર નાખવાથી અનેક કુડાલાં તીર પર્યન્ત થાય છે તેમ આ વિશ્વમાં એક અશુવિચાર વા એક અશુભકાર્ય કરતાં તેની સર્વ વિશ્વપર થોડી ઘણી અસર થયા વિના રહેતી નથી. તાર મારફત એક શબ્દ કયાં સુધી પહોંચી શકે છે તેના વિચાર કરીને એક અશુભ વિચારની હાનિ માટે વિચાર કરવામાં આવશે તે પ્રોધાશે કે શબ્દ કરતાં વિચાર સૂક્ષ્મ અને બલવાન છે તેની સારી વા ખોટી અસર ખરેખર પોતાના પર તથા વિશ્વના જીવાપર અત્યંત થાય છે માટે અશુભ વિચારા અને અશુભ કાર્યાંના ત્યાગ કરવામાં જેટલા આત્મભોગ આપવા પડે તેટલા ન્યૂન છે. શુભ વિચારો દ્વારા શુભ કાર્યાંમાં પ્રવૃત્ત થવાથી જે જે અશે શુભ વિચારો અને શુભ કાર્યમાં પ્રવૃત્તિ થાય છે તે તે અંશે અશુભ વિચારો અને આચારો ટળે છે; અતએવ શુભ વિચારે અને શુભ કાર્યાંમાં પ્રવૃત્ત Page #423 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉત્સાહથી કાર્ય સિદ્ધિ. ( ૩૨૩) થવાની અત્યંત આવશ્યકતા સિદ્ધ કરે છે. કેઈ મનુષ્ય પિતાના શરીરની છાયાને પકડવા કરોડગણે પ્રયત્ન કરે અને છાયાની પાછળ દોડે તેથી છાયા કદાપિ ઝાલી શકશે નહિ, પરંતુ તે મનુષ્ય સૂર્યના સન્મુખ દોડશે તે છાયા તેની પાછળ દોડતી દોડતી ગમન કરતી જણાશે. એ દષ્ટાન્તથી અવધવાનું કે કીર્તિ પ્રતિષ્ઠા લક્ષ્મી સત્તા સુખ એ સર્વની પાછળ દોડવાથી તે પ્રાપ્ત થતાં નથી પરંતુ જ્યારે મનુષ્ય પરમાત્માના સદ્ગણોની પ્રાપ્તિ કરવા માટે જ્યારે શુભકાવડે પરમાત્મા રૂપ સૂર્યના સન્મુખ પ્રવૃત્તિ કરે છે ત્યારે તેને લક્ષમી સત્તા અને સુખની સહેજે પ્રાપ્તિ થાય છે. સત્કાર્યો કરવાની પાછળ દોડે એટલે લક્ષ્મી કીતિ વગેરે તમારી પાછળ દોડતી માલુમ પડશે. સવિચારો અને સત્કાર્યોમાં દરરોજ પ્રવૃત્ત થયેલ મનુષ્ય સન્માર્ગપ્રતિ ગમન કરી શકશે. સત્કાર્ય કર્યા વિના કદાપિ વિશ્વમાં ઉરચ થવાની આશા રાખવી એ વ્યર્થ છે. જે જે આદર્શ પુરુષ તરીકે વિશ્વમાં ગણાય છે, તેઓએ પ્રથમ સત્કાર્યમાં સ્વાર્પણ કરીને પ્રવૃત્તિ કરી હતી. શુભવિચારો અને શુભ કાર્યોમાં એટલા બધા ગુંથાવું જોઈએ કે ગમે તેવા અશુભ સંગમાં પણ અશુભ વિચાર અને અશુભાચારની પ્રવૃત્તિ કરવાનું ધાર્યા છતાં પણ થઈ શકે નહિ. અશુભ વિચારે સ્વમતમાં દરરોજ કેટલા આવે છે અને કેટલા જાય છે, તેના ઉપર જ્યારે સૂપયોગથી જેવામાં આવે છે ત્યારે સ્વાત્માની કઈ દશા છે તેનો ખ્યાલ આવી શકે છે અને અશુભ વિચારોનો પરિહાર થઈ શકે છે. માતપિતાની ભક્તિમાં શ્રવણ આદર્શપુરૂષ થઈ ગયો તેનું ખરેખરું કારણ તેના માતપિતાની ભક્તિના શુભ વિચારો અને શુભાચારો હતા. માતૃપિતાની ભક્તિ સેવારૂપ શુભકાર્ય કરવા માટે શ્રવણે સર્વસ્વાર્પણ કર્યું હતું તેણે અનેક પ્રકારની ઈચ્છાઓ પર માતૃપિતૃ સેવા માટે જય મેળવ્યું હતું તેથી તે અક્ષરદેહે વિશ્વમાં અમર રહ્યો છે. અંધ માતૃપિતૃનીસેવા માટે અન્ય કશું કંઈ ન જવું અને માતૃપિતૃમાં સર્વે પૂજ્યતા અનુભવીએ એ કંઈ સામાન્ય બાબત નથી. માતપિતાને કાવડમાં ઘાલીને સર્વ તીર્થોની યાત્રા કરાવવી એ કંઈ સામાન્ય વાત નથી. અંધ માતાપિતાને પોતાના હાથે ખાવાનું કરી આપવું અને તેઓનાં વસ્ત્ર ધોવાં. તેઓના શબ્દ ત્યાં પોતાના પગ એવી સેવા પ્રવૃત્તિમાં સ્થિર રહેવું એ ખરેખર શ્રવણ ધન્યવાદ પાત્રભૂત છે. માતપિતાની સેવારૂપ શુભકાર્યમાં શ્રવણ જેવા આદર્શપુરૂષ અલ્પ થયા હશે. શ્રવણુ હાલ અત્ર નથી પણ તેના નામથી અને તેના શુભકાર્યથી સંપ્રતિ મનુષ્ય પર તેની ભારે અસર થાય છે. શ્રવણ જે અસર તે બેલીને કરી શકે નહિ તે અસર તેના બેલ્યા વિના તેની માતાપિતાની સેવારૂપ શુભ કાર્યથી ભવિષ્યકાલપર થઈ રહી છે. ગુરૂભક્તિરૂપ શુભકાર્ય માટે જૈન સગાલશાશેઠનું દષ્ટાન્ત વિશ્વમાં મોજુદ છે. સગાળશાશેઠ કરેડાધિપતિ હતા. તેમના ઘરની શોભાને પાર નહોતો. દયા, શ્રદ્ધા ભક્તિ સત્ય પ્રેમ પરોપકાર દાનવીસ્તા વગેરે તેમનામાં અનેક શો હતા. સગાલશાશેઠની પત્ની પતિવ્રતા ધર્મમાં સદા નિષ્ઠ હતી. સગાળશા શેઠના For Private And Personal Use Only Page #424 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ર૪ ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. વિચારો અને આચારોની તે હતી. સગાળશાશેઠની સેવા કરવામાં તેમની પત્ની સદા તત્પર રહેતી હતી અને અતિથિની સેવા કરવામાં કઈ જાતની બાકી રાખતી નહોતી. સગાળશા શેઠ અને તેની પત્નીના એક સદ્ગુરુ હતા. તેની સેવા કરવામાં શેઠ અને શેઠાણી કઈ જાતને આત્મભેગ આપવામાં બાકી રાખતાં નહોતાં. કોઈ દેવતાએ સગાળશા શેઠ અને શેઠાણીની ગુરુસેવા માટે અન્યદેવ આગળ ઘણી પ્રશંસા કરી તેથી અન્યદેવને સગાળશાશેઠ અને શેઠાણી માટે પૂજ્ય લાગણી ઉત્પન્ન થઈ. એક વખત સગાળશા શેઠના ગુરુ તેના ઘેર આવ્યા. ગુરુએ સગાળશાશેઠ અને શેઠાણની પિતાના પ્રતિ ખરી ભક્તિ છે કે નહિ તેની પરીક્ષા કરવા નિશ્ચય કર્યો. શેઠ અને શેઠાણીને તેના કલાઈયા પુત્રને મારી તેનું ભજન બનાવવાનું કહ્યું. તે પ્રમાણે શેઠે અને શેઠાણીએ પુત્ર મારવાની પ્રવૃત્તિ કરી તેમાં ગુરુભક્તિના ગે જરા માત્ર ખંચાયો નહિ. ત્યારે તેમની ખરી ભકિત જાણીને તેમના ગુરુએ તેની આગળ તેના ખરા પુત્રને દેવતાઈ શક્તિદ્વારા રજુ કર્યો અને સગાળશાશેઠની ગુરુસેવાભક્તિરૂપ શુભકાર્ય માટે ઘણી પ્રશંસા કરી – સગાલશા શેઠની પ્રશંસા. સાચી ભક્તિ તવ મન અહો ધન્ય છે જાત મ્હારી, સાચે સાચે હૃદય વચથી સદ્ગુરૂ ભક્તિ પૂરી; લ્હારા જેવા વિરલ જગમાં સદ્દગુરૂ ભકિત શૂરા, સેવા હારી બહુ ગુણમયી કે ન વાતે અધૂરા. હાલો હાલો નિજ થકી ઘણા ચિત્તમાં જેહ લાગે, હેને માર્યો મમત તજતાં આંચકે નાજ ખાધે; દૈવી લીલા ગુરૂમન તણું સદ્દગુરૂ ભકિત માટે, પાછો ભાગ્યે નહિ નહિ જરા ધન્ય ભક્તિ જ હારી. ધન્ય તવ પત્નીને ધન્ય તવ જાતને, ધન્ય તવ ભકિતને ધન્ય સેવા, પુત્ર તવ મારતાં આંચકો નવ ધર્યો, ધન્ય તવ ભકિતને ભક્તિ દેવાઃ ધન્ય તવ માતને સર્વસ્વાર્પણ કર્યું, ભક્તિમાં ખામી ના કાંઈ રાખી; અમર તવ નામ આ વિશ્વમથે થયું, પામી શ્રદ્ધા તણી સત્ય ઝાંખી. ૩ શ્રદ્ધા ભકિત થકી પૂજ્યા, સદ્ગુરુ સ્વાર્પણ કરી; ધન્ય સેવા ભલી જગમાં, પામ્યા વિરલા જ અહે. ધન્ય શેઠાણી શેઠને, સ્વાર્પણ સેવા કરી ખરે; ચંદ્રભાનુ ઊગે તાવ, ચાદી કા મર જને For Private And Personal Use Only Page #425 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફરજ બજાવવામાં મુંઝાવું શા માટે ? ( ૩૨૫ ). સંગાળશા શેઠના પુત્ર સંબંધી ગુરુદેવે દેવતાની સહાચ્ચે કૃત્રિમ કેલઈયા પુત્રને મારવાની માયા રચી હતી, પરંતુ તેને સાર એ છે કે શેઠે તે ગુરુસેવામાં જરામાત્ર પણ મન વચન અને કાયાથી સર્વસ્વાર્પણ કરતાં બાકી રાખ્યું નહિ. માતૃપિતાની સેવાભક્તિરૂપ શુભ કાર્ય અને શ્રી ગુરુની સેવાભક્તિરૂપ શુભ કાર્યપર ઉપર પ્રમાણે દૃષ્ટાંતને વાંચી શુભકાર્યપ્રવૃત્તિમાં અડગ-અચલ રહેવું જોઈએ. શુભકાર્યને પ્રારંભ માતૃપિતાની સેવાભક્તિથી થાય છે. જેણે માતૃપિતૃ સેવાભક્તિમાં પ્રવૃત્તિ કરી નથી તે સદ્ગુરુની સેવા કરવાને લાયક બની શકતો નથી. સત્તા લક્ષ્મી અને વિદ્યાવૃદ્ધિ થઈ તે શું થયું ? અલબત કંઈ નહિ. જ્યાં સુધી માતૃપિતૃપ્રેમ જાગ્રત્ થ નહિ અને તેમના ઉપકારનો પ્રતિ બદલે વાળવાને સેવારૂપ શુભકાર્યની ફરજ અદા કરાઈ નહિ ત્યાંસુધી પાયા વિનાના પ્રસાદની પેઠે અન્ય શુભકાર્યો જાણવાં. જે મનુષ્ય માતાપિતાના ઉપકાર જાણવા સમર્થ થયે નથી તે ગુરુ અને દેવનો ઉપકાર જાણવા પણ સમર્થ થતો નથી. શ્રી મહાવીર પ્રભુએ પોતાની માતાને સ્વપર પ્રેમ અવધીને અને માતૃભક્તિથીજ શુભકાર્યગી બની શકાય છે એમ જગતને જણાવવાને ગર્ભમાં સાડા છ માસના હતા ત્યારથી પ્રતિજ્ઞા કરી કે માતા પિતા જીવે ત્યાં સુધી મારે દીક્ષા અંગીકાર કરવી નહિ. તેમણે ઉપર્યુક્ત પ્રતિજ્ઞાને પાળીને માતૃપિતૃભકિતનું આદર્શ દષ્ટાન્ત વિશ્વમાં પ્રકાશ્ય. માતૃ પિતૃ ગુરુ અને દેવની કપટરહિતપણે સ્વાર્પણવૃત્તિથી સેવાભક્તિરૂપ શુભકાર્યની પ્રવૃત્તિમાં સર્વ શુભકાર્યોને સમાવેશ થાય. વ્યવહારથી જે જે શુભ કાર્યો ગણાય છે તેમાં માતૃપિતૃ ગુરુદેવની સેવાભક્તિ એજ પ્રથમ કર્તવ્ય છે. દેવને સર્વસ્વાર્પણ કરવું તે દેવભક્તિ છે. ઉપર ઉપરથી પ્રભુની સ્તુતિ કરવી અને પુષ્પલાદિ ચઢાવવા માત્રથી-ભાવ વિના ખરી દેવસેવા ગણાય નહિ. એક નદીના કાંઠે ઝાડીમાં એક જિનદેવનું મંદિર હતું તેમાં પ્રભુ બિરાજમાન કર્યા હતા. એક મુનિ દેરાસરની પાછળ ધ્યાન ધરતા હતા. એક વણિક દરરોજ પ્રભુ પાસે આવી સર્વ પ્રકારે બાહ્યોપકરણ વડે પ્રભુને પૂજતા હતા. પ્રભુને જલથી ત્વવરાવતો હતો. દીવો કરતો હતો. પુખે ચઢાવતો હતો. વણિક પૂજા કરીને નીકળે એવામાં એક જંગલી ભિલ્લ આવ્યો. તેણે કોગળા કરીને પ્રભુ પર જલ રેડવું અને આકડા વગેરેનાં પુષે તેણે પ્રભુના શરીર પર મૂકયા. પેલા વાણિયાએ તેની નિન્દા કરવા માંડી અને મુનિરાજ જે ધ્યાન ધરતા હતા તેમને કહ્યું કે એક જંગલી ભિલ્લ પ્રભુની આશાતના કરે છે. મુનિયે કહ્યું, હે વણિક! હારા જેવી તે બાહ્યપૂજાવિધિને જાણતો નથી પણ તેના અન્તરમાં બહમાન છે. તે સર્વસ્વાર્પણ બુદ્ધિથી પ્રભુને પૂજે છે. વણિકે કહ્યું કે એ શી રીતે સમજાય? ત્યારે મુનિએ કહ્યું કે, તે અવસરે તને જણાશે. એક દિવસ વણિક વનઝાડીમાં પ્રભુની પૂજા ભક્તિ કરવા આવ્યો. તેણે પ્રભુની બે આંખે કોઈએ કાઢી નાખેલી દીડી તેથી વણિક બહુ ખોટું થયું એમ કથવા લાગે અને મુનિ પાસે આવી સર્વ વાત કહી. એવામાં For Private And Personal Use Only Page #426 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - we ~~~~ ( ૩૨૬ ) શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન. ~~ ~ ~ ~~~ ~~~~~~~~~~~~ પિલે જંગલી ભિલલ આવ્યો. તેણે પ્રભુની બે આંખે કેઈએ ઉખેડી નાખેલી દીઠી તેથી તુરત પોતાની બે આંખો ઉખેડીને પ્રભુના અને ચાંટાડી અને પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. વણિકને મુનિએ ભિલ્લની આવી સ્થિતિ જણાવી અને કહ્યું કે દેખ! આવી સર્વસ્વાર્પણરૂપ ભકિત વિના પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. હારી ભક્તિ ઉપર ઉપરથી બાહ્યપૂજાના ઉપકરણે અલંકૃત થએલી છે અને તેની ભક્તિ ખરેખરી જીવસાટે બનેલી છે માટે તેની ભક્તિની પ્રશંસા કરવા યોગ્ય છે. હૃદય એજ ભકિતનું સ્થાન છે. પ્રભુ-ગુરુભક્તિમાં બાહ્ય કરતાં પ્રેમ સ્વાર્પણ વગેરેને જોવાની જરૂર છે. આ પ્રમાણે કથી વણિકને બોધ આપે. પેલા જંગલી બિલની ભક્તિથી આસન્ન દેવતા સંતુષ્ટ થયો અને ભિલ્લને નવી બે આંખો આપી. એ દષ્ટાન્તથી પ્રભુભક્તિમાં સ્વાર્પણ-જીવન કરીને પ્રવૃત્ત થવું જોઈએ. પ્રાણીઓ પશુઓ પંખીઓ અને મનુષ્યનું શુભ કરવા માટે તેઓના પ્રતિ પ્રથમ તો શુભભાવનાથી વર્તવું જોઈએ. આ વિશ્વ એ કુદરતને બાગ છે તેમાં સર્વ ને એકસરખી રીતે જીવવાને હક્ક છે. કેઈના પણ જીવવાના હક્કને લૂંટી લે એ મનુષ્યની શુભવૃત્તિનું લક્ષણ નથી. સર્વ વિશ્વ જી સત્તાએ પરમાત્મા છે. પ્રથમ સર્વ વિશ્વ છો તો શુભભાવની અપેક્ષાએ પૂજક બને છે; અને તે સર્વ જીનું શુભકાર્યો વડે શુભ કરવા સમર્થ બને છે. આ વિશ્વવર્તિ જ પ્રતિ તિરસ્કાર વા નીચ દૃષ્ટિથી જોવું એ પોતાના આત્મા પ્રતિ તિરસ્કારવા-નીચ દષ્ટિથી દેખવા બરાબર છે. અએવ કર્મચગીઓએ સર્વ જી પ્રતિ શુભભાવથી દેખવું. વિશ્વવર્તિ મનુષ્ય ગમે તે ધર્મના હોય વા ગમે તે નાતજાતના હોય વા ગમે તે દેશના હોય પરંતુ તેઓના આત્માઓમાં અને મહારા આત્મામાં સત્તાથી ભેદ નથી. તેઓ તે હું છું અને હું તે તેઓ છે. સર્વ જીવોની સાથે મારો આત્મીય સંબંધ છે. કોઈ જીવ મારું અશુભ કરનાર નથી. અજ્ઞાન મહાદિવડે એક જીવ અન્ય જીવ પર શત્રતા રાખે છે તેમાં મેહનો દોષ છે પરન્ત આત્માને દેષ નથી. સર્વ જીવો ગમે તેવા ન્હાના એકેન્દ્રિયાદિથી પંચેન્દ્રિય શરીરમાં રહેલા હોય પરન્તુ તેઓ તે સત્તાની અપેક્ષાએ હુંજ છું. સ્થાનાંગસૂત્રમાં આજ અપેક્ષાએ “ માયા- માતમાં એક આત્મા એમ પ્રથમારંભમાં કથવામાં આવ્યું છે. સર્વ જીવોને સત્તાએ પરમાત્માએ માનીને તેઓને માનવા પૂજવા શુભ કરવું અશુભ ત્યાગ કર એજ ખરેખરી પ્રભુપૂજા વા વિશ્વપૂજા, વિશ્વશુભકાર્ય પ્રવૃત્તિ અવબોધવી. સર્વ વિશ્વવતિ છનું મન વચન કાયાવડે શુભ કરવું જોઈએ. શ્રી મહાવીર પ્રભુએ આજ ઉદેશેસર્વ ની દયા કરવી, સર્વ વિશ્વવર્તિ છેને ન મારવા-ન હણવા, સર્વ જીવોની રક્ષા કરવી, સર્વ જીવોની સાથે મૈત્રીભાવના ધારવી, સર્વ જીના પ્રતિ કઈ ધર્મ, જાત નાત વગેરેનો ભેદભાવ રાખ્યા વિના જે ગુણે પ્રગટ્યા હોય તેઓની પ્રમોદભાવના ધારણ કરવી, સર્વ જીવપ્રતિ કારુણ્યભાવના ધારણ કરવી અને સર્વ પ્રતિ માધ્યશ્ય ભાવના ધારણ For Private And Personal Use Only Page #427 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org 師 નિદા સહન કરવા બળ પ્રાપ્ત કરવુ. ( ૩૨૭ ) કરવી—એવા સદુપદેશ આપ્યા હતા અને પશુઓની હિંસા અટકાવી હતી. ગૌતમબુદ્ધે સર્વ જીવાનુ શુભ કરવું એવી શુભભાવનાના ઉપદેશ આપ્યા હતા અને યજ્ઞમાં થતી પશુઓની હિંસા અટકાવી હતી. શંકરાચાર્યે જ્ઞાનમાર્ગનો સ્વીકાર કરીને સર્વ જીવાને બ્રહ્મ-આત્મારૂપ એક માનીને ભેદભાવનાનો ત્યાગ કરવા માટે ઉપદેશ આપી સર્વ જીવેામાં, સર્વ પ્રાણીઓમાં બ્રહ્મ દેખવું અને તેને પૂજવુ-હર્વ ર્થાત્ પ્રશ્ન ઇત્યાદિ શ્રુતિયાના અદ્વૈત બ્રહ્મવાદ પર અર્થ ઉતાર્યાં હતા. સર્વ જીવોમાં સત્તાએ એક સરખુ બ્રહ્મ દેખ્યા પશ્ચાત્ કાઈ જીવનું અશુભ કરવાની વૃત્તિ રહે નહિ અને સર્વ જીવોનું શુભ કરી શકાય એવા ઉચ્ચ આધ્યાત્મિક ઉદ્દેશને ધ્યાનમાં રાખીને પત્તે આયા એ સૂત્રની અપેક્ષાએ સર્વ જીવામાં પરમાત્મત્વ અવલાકવું એવા શ્રીવીરપ્રભુએ ઉપદેશ આપીને શુભકાયેર્યાં કરવાની દિશા દર્શાવી છે. આત્મા પ્રતિ અને સર્વ વિશ્વવર્તિજીવા સંબધી જે જે શુભકાર્યાં સ્વાધિકારે કરવાનાં હોય તે અવશ્ય આત્મભાગ આપીને કરવાં જોઈએ. સાર્વજનિક હિતકારક શુભકાર્યાં કરવાથી અવશ્યમેવ આદર્શ પુરુષત્વ પ્રાપ્ત થાય છે. આત્મામાં કાર્ય યોગીના ગુણ્ણા ઉત્પન્ન કરીને શુભકાર્યોં કરવાથી પોતાનું અનુકરણુ ખરેખર અનેક રીતે જગત્ કરે છે. શ્રીમહાવીરપ્રભુ, ગૌતમબુદ્ધ વગેરેનું અનુકરણ જેમ વિશ્વ મનુષ્યા કરે છે તેમ શુભકાર્યોં કરવાથી પર્વતની ગુફામાં સંતાઇ જવામાં આવે તેપણ શુભકાર્યાં કરીને આદ્યપુરુષ બનવાથી તે આત્માનું અનુકરણ અન્ય મનુષ્યા કરે છે. સ્વયં શુભકાર્યાં કરીને અન્યને શુભકાર્યોંમાં પ્રવૃત્ત થવાને પ્રેરણા કરવામાં આવે છે તો તેની અસર તુરત અન્યલેાકેા પર થાય છે. સંવત્ ૧૯૪૮ ની સાલમાં વિજાપુરના તલાવને ખેાદાવવાનો પ્રસંગ ત્યાંના વહીવટદારે વિચાર્યાં અને સવ લેાકેાને ભેગા કર્યાં. તલાવ ખાઢવા માટે વહીવટદારે પ્રથમ પ્રવૃત્તિ કરી અને માટી ખેઢી ટોપલી ભરીને પેાતાના મસ્તક પર ઉપાડી તેથી અન્ય ગૃહસ્થાએ, અને સામાન્ય લેાકેાના ઉપર ઘણી અસર થઈ અને સર્વ લેકે તલાવ ખાઢવા ખાદાવવાના કાર્યમાં પ્રવૃત્ત થયા અને તેમાંથી એક જૂના વખતનો પત્થરનો કુંડ મળી આવ્યે. નર્દિષણમુનિએ શ્રીવીરપ્રભુની પાસે ચારિત્ર અંગીકાર કર્યું. પરન્તુ ભોગાવલી કર્મના ઉદયથી તેમને વેશ્યાના ઘેર વસવું પડયુ તેમ છતાં તેઓ દરરોજ દશ મનુષ્યને વૈરાગ્યનો બાધ આપી દીક્ષા અંગીકાર કરાવતા હતા. એક વખતે એક સોનીને ઉપદેશ આપતાં સનીએ નર્દિષણને કહ્યું કે હને જ્યારે તમે દીક્ષા લેવાનો ઉપદેશ આપે છે! ત્યારે તમે કેમ દીક્ષા અંગીકાર કરતા નથી ? શ્રી નર્દિષેણે પશ્ચાત્ દીક્ષા અંગીકાર કરી. આ ઉપરથી અવધવું કે મનુષ્ય પાતે જ્યારે પ્રથમ શુભકાર્યાં કરે છે ત્યારે તેની અસર અન્ય મનુષ્યપર થાય છે અને તેથી તે આદ્યપુરૂષ બનીને અન્ય મનુષ્યને શુભકાર્યમાં પ્રવર્તાવી શકે છે. શુભકાર્યની કથની કરવા કરતાં શુભકાર્યો કરી બતાવવાં એ અનન્તગુણ ઉત્તમકાય છે. કોઇ પુરુષના કથન કરતાં જનસમાજને તેના વનની અનન્તગણી અસર થાય છે. પ્રેસર રામમૂર્તિ સેન્ડો શરીરે મહા અલવાન્ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #428 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨૮ ) શ્રી કયાગ ગ્રંથ-વિવેચન. 品 અને હાલના જમાનામાં ભીમનો ભાઈ કહેવાય છે; તેના ખાલવા કરતાં, કથની કરતાં, ખલના તે મહાશ્ચયના ખેલા કરી ખતાવે છે તેની લેાકેાપર ઘણી અસર થાય છે. શરીર અ'ગકસરત વ્યાયામકારક એવા એક આદર્શ પુરુષ અન્યને સ્વકાર્યમાં સહેજે પ્રવર્તાવી શકે છે. જે જે મહાપુરુષા ભૂતકાલમાં થઇ ગયા છે તેનાં જીવનચરિતા આપણા હૃદય ઉપર વિદ્વત્ કરતાં અત્યંત અસર કરીને સત્કાર્યમાં જોડે છે તેનું કારણ એ છે કે તેઓ આદર્શ - પુરુષ બન્યા હતા. રામનું નીતિમય આદર્શ જીવન તેની પાછળ પણ પુસ્તકાદ્વારા આપણા હૃદયમાં સારી ભાવના પ્રગટાવે છે. શ્રીકૃષ્ણનું શ્રીનેમનાથપ્રતિ શ્રદ્ધા-ભક્તિ-ભાવના અને કમચાગિત્વનું આદર્શજીવન ખરેખર સ્યાદ્વાદષ્ટિએ ઉત્તમ અસર સમનુષ્ય પર કરી શકે છે-ઇત્યાદિ છાંતાથી અવમાધવું કે શુભકાર્યોં કરીને આદર્શ પુરુષ બની અન્યલેકોને શુભકાર્યાંમાં પ્રવર્તાવી શકાય છે. આદર્શ પુરુષ થયા વિના અન્યલેાકેાને શુવિચાર અને શુભકાર્યમાં પ્રવર્તાવવા એ કાર્ય ખરેખર અશકય જાણવું. પ્રથમ પેાતાની જાતથી અન્યોને શુભ અસર કરી શકાય છે. શુભકાર્યો કરતાં પ્રથમ તા અનેક મનુષ્ય સામા થાય છે પરન્તુ ધૈર્ય ધારણ કરીને શુભકાર્યો કરવામાં આવે છે તે પશ્ચાત્ તેની અસર સર્વ લોકેાપર થાય છે. ઇશુક્રાઇસ્ટ શૈલીપર ચઢી--વધસ્તંભપર ચઢી મૃત્યુ પામ્યા; પરન્તુ તેણે તે કાર્યથી બ્રીસ્તિધર્મના વિશ્વમાં પાયે નાખ્યા. સાક્રેટીસે ઝેરના પ્યાલે પીધા, પરન્તુ તેણે તે કાર્યથી પેાતાની પાછળ સેંકડો સોક્રેટીસ ઉત્પન્ન કર્યાં. અતએવ આત્મન્ ! સક્તિવડે શુભકાર્યો કર અને શુભકાર્યો કરી આદર્શ પુરુષ અની અન્ય લોકોને શુભકાર્યોંમાં પ્રવર્તાવ. અવતરણ—નિઃ સંગાદિરૂપ આત્માને માની કન્યકામાં પ્રવૃત્ત થવાની શિક્ષા કથવામાં આવે છે. ફોન: निःसङ्गं निर्भयं नित्यं मत्वाऽऽत्मानं स्वकर्मणि । सदुपायैः प्रवर्तस्व पूर्णधैर्यप्रवृत्तितः ॥ ५३ ॥ શબ્દાર્થ—સ્વકાર્ય માં આત્માને નિઃસ' નિર્ભય નિત્ય અને પૂર્ણ માનીને સપાચાવડે ધૈર્ય પ્રવૃત્તિથી પ્રવૃત્તિ કર. વિવેચન~મનુષ્ય આત્મજ્ઞાન વિના બાહ્યપ્રવૃત્તિયેથી શુભાશુભભાવમાં ઘેરાઈ જાય છે અને તેથી પેાતાને જગત્માં દબાઈ ગયેલા માની લઇ રકની પેઠે પ્રવૃત્તિ કરે છે અને તેથી તે સ્વયમેવ જગા દાસ બને છે, જડદેહાદિથી આત્મા ભિન્ન છે અને તે સિદ્ધ સમાન છે. આત્મા સર્વ વસ્તુઓના સંબંધમાં આવતાં છતાં સત્તાથી નિઃસંગ છે અને તે વ્યકિતભાવે For Private And Personal Use Only Page #429 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહં મમત્વના સંસ્કારને ત્યાગ. ( ૩૨૯ ) પણ સત્તાએ નિઃસંગભાવનાથી નિઃસંગ બને. આત્મજ્ઞાની કરડે મનુષ્યના સમાગમમાં આવતાં છતાં આત્માની નિઃસંગભાવનાથી નિઃસંગ રહી શકે છે અને તેથી જગની અશુભ અસર તેના પર થતી નથી. શુભાશુભને મનની સાથે સંગ માનવાથી મનના ઉપર ઘણી અસર થાય છે અને તેથી મનુષ્ય જીવતાં છતાં પણ મૃતકના જેવો બની નિરાનન્દમય બની જાય છે. અગ્નિથી સર્વને નાશ થાય છે પણ જે અગ્નિને સમ્યગૂ ઉપગ કરી જાણે છે તે અગ્નિને સ્વાયત્ત કરી શકે છે અને તેનાથી નાશ પામતો નથી, તદ્વત્ વિશ્વ વર્તિ સર્વ વસ્તુઓના સંબંધમાં બાહ્યતઃ આવવા છતાં અન્તરથી નિઃસંગ રહેતાં બાહ્ય વસ્તુઓથી મન વગેરેને હાનિ કરી શકાતી નથી. જલમાં અનેક મનુષ્ય ડુબી મરણ પામે છે પરંતુ જે જલને ઉપયોગ કરી જાણે છે અને જલને તાબામાં લઈ તેનાથી અનેક કાર્યો કરી શકે છે તે કંઈ જલથી નષ્ટ થતું નથી; ઉલટું આત્મપ્રગતિથી ઉચ્ચ બને છે. સુખપ્રદ વાયુને ઉપયોગ કરીને તેને વાપરવાથી શરીરાદિકને નાશ થતો નથી પરંતુ શરીરાદિનો ઉપગ્રહ થાય છે. વાયુને સંગ થવા માત્રથી જે તેને ઉપયોગ કરી જાણવામાં આવે છે તો શરીરાદિકને હાનિ પહોંચતી નથી તદ્રત અનેક બાહ્યપદાર્થો હોય તેપણ તેથી આત્માને શું ? આકાશમાં અનન્ત પદાર્થો રહ્યા છતાં જેમ આકાશને કઈ જાતની હાનિ પહોંચતી નથી તેમ આત્માની સાથે બાહ્યશરીરે અનેક પદાર્થોને સંબંધ થાય તો પણ તે પિતાના નથી એવો એક વાર નિશ્ચય થયા પશ્ચાત્ તે પદાર્થોને બાહ્યતઃ સંગ હોવા છતાં આત્મા નિઃસંગ રહે છે. સ્થલભદ્ર મુનિવરે એક વાર નિશ્ચય કરી લીધે કે આત્માના શુદ્ધાનન્દાદિક ગુણોમાં જ્ઞાનમસ્તીથી રમવું એ બ્રહ્મચર્ય છે, પશ્ચાત્ તે કશા વેશ્યાને ત્યાં રહ્યા તો પણ અને અનેક પ્રકારની રસવતી જમ્યા છતાં તેમને કઈ પણ પ્રકારની મૈથુનેચછાની વૃત્તિ થઈ નહિ. જડપદાર્થોથી દૂર ભાગી ભાગીને ક્યાં જઈ શકવામાં આવશે? જ્યાં જવાનું થશે ત્યાં બાહ્યપુગલોને તે સંબંધ થવાનેજ-તેથી સંબંધમાં આવ્યા વિના તો છૂટકો થવાનું નથી. બાહ્યપદાર્થોના સંબંધમાં રહ્યા છતાં બાહ્યપદાર્થોના સંગથી આત્મામાં શુભાશુભભાવના પ્રકટે નહિ એવી નિઃસંગદશા પ્રાપ્ત કરવાની જરૂર છે. બાહ્યજડ પદાર્થો પિતાના આત્મા પર સામ્રાજ્ય ભોગવે તો અવબોધવું કે નિઃસંગતા પ્રાપ્ત થઈ નથી. બાહ્યજડપદાર્થોના સંબંધમાં સંગમાં છતાં પણ તેના પર આત્મા આધિપત્ય મેળવે તો નિઃસંગતા પ્રાપ્ત થઈ એમ અવબોધવું. બાજીગર ઈન્દ્રજાળના પદાર્થો પર શુભાશુભભાવ અર્થાત્ હર્ષ શેક સુખદુઃખપ્રદ ભ ધારણ કરતું નથી તેથી તે ઈન્દ્રજાળવડે આજીવિકા ચલાવે છે છતાં ઈન્દ્રજાળથી નિઃસંગ રહી શકે છે. એકરાજાને ષટખંડનું રાજ્ય છતાં અન્તરથી તેમાં રાગદ્વેષની વૃત્તિથી સંબંધ નથી તે બાહ્યસંગ છતાં પણ નિઃસંગ છે અને એક ભિક્ષુક બાહ્યથી નગ્નાવસ્થામાં છતાં રાજ્યસંપદાદિને ઈચ્છક For Private And Personal Use Only Page #430 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir ( ૩૩૦ ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. છે તે તે અન્તરથી ભેગસંયુકત છે. અતએ અત્ર વાચ્ય સારાંશ એ છે કે આત્માની નિઃસં. ગતાથી બાહ્યશભાશુભ પદાર્થોના સંબંધમાં અાવતાં ખાદ્યપદાર્થોની શુભાશુભ અસર પોતાના આત્માપર થતી નથી અને તેથી આત્માના આનંદમય અનન્ત જીવનની પ્રાપ્તિ થાય છે. એક ત્રાષિએ પિતાના કેટલાક તપસ્વી શિષ્ય દર્શન કરવા આવ્યા ત્યારે તેમને સંગી કહીને બોલાવ્યા, અને કેટલાક ગૃહસ્થભકતો આવ્યા તેઓને નિઃસંગી કહીને બોલાવ્યા. આનું કારણ એ હતું કે તપસ્વીઓને વિષયભેગો ભેગવવાની મનમાં પ્રબલવાસનાઓ પ્રગટી હતી અને ગૃહસ્થોના મનમાં જ્ઞાનયોગે પરિપકવ વૈરાગ્ય થવાથી સર્વ સંસારને ત્યાગ કરવાની પ્રબલભાવનાઓ જાગ્રતુ થતી હતી. આ પ્રમાણે અત્તરની દશાથી તપસ્વીઓને સંગી કહ્યા અને ગૃહસ્થભકતોને નિઃસંગી કહ્યા. નિઃસંગતાની ભાવનાથી અનેક પ્રકારની ઉપાધિ આવ્યા છતાં ઉપાધિમાં રાગદ્વેષના સંગી બની જવાતું નથી અને ઉપાધિમાં નિઃસંગ રહેવાથી કેટલાક રોગને શરીરપર હુમલે થતો નથી અને છેક ચિન્તાના અશુભવિચારોને પણ મનપર હમલે થતું નથી, તેથી બાધથી ગમે તેવી દશા હોવા છતાં આત્મા નિઃસંગપણાથી આત્માનંદ ભેગવવા સમર્થ બને છે. એક કલાક પર્યક્ત આત્માને નિઃસંગ ભાવ્યાથી તે સર્વ પ્રકારના બેજાએથી હલ થઈ જાય છે અને અન્ય અજ્ઞાનીઓના કરતાં કરોડગણો અનન્તગુણ નિર્લેપ રહી શકે છે. આત્મા જ્યારે ત્યારે પણ આવી નિઃસંગભાવનામાં આરૂઢ થયા વિના નિબંધ થવાનો નથી. બાહ્યસંગ તો અવશ્ય જ્યાંસુધી શરીર છે ત્યાંસુધી તીર્થકરાદિ સરખાને રહે છે તે અન્યને રહે તેમાં શું આશ્ચર્ય ? અલબત કંઈ આશ્ચર્ય નથી. અતએ આત્માને ઉચિત એ છે કે મનની શુભાશુભ ક૯૫નાથી પિતાને શુભાશુભ સંગી ન માની લે. આત્મા નિઃસંગ છે તેથી આત્મા સ્વયમેવ સિદ્ધ બને છે. એક અમલદાર જેમ પોતાની નોકરી પૂર્ણ થયાથી પોતાનો ચાર્જ અન્ય અમલદારને સેંપી આનન્દથી છૂટે પડે છે તેમ પ્રત્યેક મનુષ્ય નિઃસંગ આત્માને માની કર્તવ્ય કાર્યો કરતાં છતાં અન્તર્થી તે પદાર્થોનો સંબંધ જ પિતાની સાથે નથી એમ માની પ્રવર્તવું, જેથી રતિ અતિ રાગદ્વેષરૂપ આરછાદનોથી પોતાનો આનન્દ ગુણ આચ્છાદિત બની જાય નહિ; બાહ્ય કર્તવ્ય કાર્યો કરતાં છતાં પણ અન્તરથી નિઃસંગ રહેવાથી જ્યારે જોઈએ ત્યારે આત્મા આનંદમાં ઝીલતે માલુમ પડે છે અને તે કઈ જાતના મમત્વના બંધનથી પિતાને આનન્દ ખોઈ બેસતો નથી. અતએ નિઃસંગભાવનાવડે આત્માની નિઃસંગતા પ્રાપ્ત કરવાની જરૂર છે. નિઃસંતાયુકત આત્માને આ સંસારમાં સર્વ કર્તવ્ય કાર્યો કરવાનો અધિકાર છે; કારણ કે તેથી તે બાહ્યસંગેથી બંધાતે નથી. તેને તો આ વિશ્વ એક રમકડા સરખું લાગે છે અને તે અનેક પરિવર્તનોમાં સ્વાત્માને શુભાશુભભાવથી વિમુક્ત રાખે છે. આત્માની નિઃસંગના પ્રાપ્ત કરવાની જરૂર છે એમ પ્રત્યેક મનુષ્ય વિચારીને કર્તવ્ય કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ. નિઃસંભાવનાથી For Private And Personal use only Page #431 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઐક્યના અભાવે અધ:પતન. ( ૩૩૧ ) સર્વમાં છતાં સર્વથી ન્યારા એવો આત્મા અનુભવાય છે. આર્યાવર્તના મનુષ્ય જયારે આત્માની નિઃસંગતાથી ભ્રષ્ટ થયા ત્યારે તેઓ કાર્યો કરવામાં મમત્વભાવનાવડે મહારું હારું માની નીચ કોટી પર આવી ગયા. પૂવે મનુષ્ય નિઃસંગતા૫ આત્માને અનુભવતા અને બાહ્યકર્તવ્ય કાર્યોને કરતા હતા તેથી તેઓ ખાતાં પીતાં હરતાં ફરતાં છતાં ગુણસાગરાદિની પેઠે કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકતા હતા. હાલ મનુ ધર્મના મતમતાંતરમાં દણિરાગી બનીને મૂલધર્મ સામું દેખતા નથી. સત્ય સદા સૂર્યની પેઠે એકસરખું પ્રકાશિત રહે છે. સત્યાનન્દમય સર્વ મનુષ્યોના આત્માઓ છે. દેશકાલાનુસાર સર્વ મનુષ્યો સત્ય ધર્મને શોધી શકે છે. અનેક રૂપમાં અર્થાત્ અનેક પ્રકારે સત્ય બાહિર આવી શકે છે. સ્વાત્મા સત્યરૂપ છે અને તે નિઃસંગરૂપ છે એમ માનીને જ્યારે મનુષ્યો નિઃસંગતાને અનુભવ કરે છે ત્યારે તેઓ કર્મવેગની ઉચ્ચ કોટીને પ્રાપ્ત કરી શકે છે. આત્માને નિસંગ માની નિર્ભય બની સ્વાધિકારે સર્વ કાર્યો કરવા જોઈએ. સર્વ પ્રકારના ભયનું ચૂર્ણ કરીને તેને આકાશમાં ઉડાડી દેવું જોઈએ. ભય એ આત્માને ધર્મ નથી. જે ભય પામે છે તે આત્મા નથી પણ મન છે. જે ભય પામે છે તે વિશ્વના પગ તળે કચરાય છે. જે ભય પામીને કર્મયોગથી ભ્રષ્ટ થાય છે તે અજ્ઞાન કૃપમાં ઉતરે છે. ભય પામનારને જીવવાનો અધિકાર નથી. જેનાથી ભય પામવાનો છે? શું ઈશ્વરથી ભય પામવો જોઇએ? ઈશ્વર કદી ભય કરનાર નથી તે કોઈને દુઃખ આપનાર નથી માટે ઇશ્વરથી ભય ન પામવો જોઈએ. ઈશ્વર પરમાત્મા અનન્ત આનન્દરૂપ છે. તેનાથી ભય કેઈને થયેલ નથી અને થનાર નથી. યમથી ભય પામવો જોઈએ ! ના તે કદાપિ આત્માને નાશ કરી શકે તેમ નથી. પોતાને આત્મા અને યમને આત્મા એકરૂપ છે. તેથી આત્માને આત્માથી ભય નથી અને પુદ્ગલને પુદ્ગલથી ભય નથી. ભય છે તે એક જાતની બ્રાન્તિ છે. શું ત્યારે કર્મથી ભય પામ જોઈએ? ના તે કદી સત્ય નથી. આત્મા ક્ષણવારમાં કર્મને નાશ કરી શકે છે. ભય એક પ્રકૃતિ છે અને તે આત્માથી ભિન્ન છે અને આત્માથી ભિન્ન ભયપ્રકૃતિથી બીવું એ આત્માને મૂળ સ્વભાવ નથી; અએવ કોઈનાથી ભય પામવા જેવું છેજ નહિ. આત્માને કેઈ નાશ કરી શકે તેમ નથી, કારણ કે આત્મા નિત્ય છે. ત્રણ કાલમાં દ્રવ્યરૂપે તે એક સ્વરૂપે રહી શકે છે. મૃત્યુથી ભય પામવાની જરૂર નથી, કારણ કે આત્મારૂપ સાગરમાં મૃત્યુ એ એક પરપોટાના સમાન છે. પરંપરાને નાશ થતાં કદાપિ નિત્ય આત્માનો નાશ થતો નથી. યશ કીર્તિ એ નામરૂપના સંબંધે છે. નામરૂપ એ આત્માને ધર્મ નથી તેથી નામરૂપના યોગે ઉદ્દભવેલ યશ કીર્તિઓમાં આત્માનું કશું કંઈ નથી. નામરૂપની કીર્તિ આદિ માયાજાલમાં આત્માનું કશું કંઈ નથી; અએવ કીર્તિયશ-અપકીર્તિ વગેરે એક સમુદ્રના પરપોટાનાં જેવાં હોવાથી તેના નાશે કંઈ આત્મારૂપ સાગરને નાશ થતું નથી એમ અવધીને મનની ઉપર કઈ પણ જાતના ભયની અસર For Private And Personal Use Only Page #432 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૨ ) શ્રી કયાગ ગ્રંચ–સવિવેચન. થવા દેવી નહિ. નામરૂપના સંબંધને લઇ પુણ્યયેાગે યશ કીર્તિ અને પાપાયે અપકીર્તિ વગેરે થાય છે, પરંતુ આત્મામાં નામરૂપ ન હાવાથી તે બન્નેથી ભય પામવાનુંકાઈ કારણુ નથી. કર્મ એ વસ્તુતઃ આત્મા નથી અને કર્મથી ભય પામવા એ આત્માના ધર્મ નથી; અતએવ ક સંબંધે ઉઠેલ નામરૂપ પ્રપંચાદિથી કદાપિ ભીતિ ધરવી નહિ. શુ આકાશ કોઈનાથી આવે છે? ના. તેમ ત્હારૂં પણ આકાશવત્ નિત્ય અને નિરાકાર આનન્દરૂપ છે તે હારે શા માટે બીવું જોઇએ. ત્હારૂં નિર્ભય સ્વરૂપ છે. ત્હારા આત્માના એક પ્રદેશના કાઇ નાશ કરે એવા કેાઈ જડ પદાર્થ નથી અને જે આત્માએ છે તે સ્વાત્મા સમાન છે. તેઓ સદા સ્વાત્માની પેઠે નિર્ભય અને આનન્દસ્વરૂપ છે. જન્મ જરા અને મૃત્યુની કલ્પનાના ત્યાગ કરીને આત્માને નિર્ભય ભાવવા જોઈએ. જે જે વસ્તુ નષ્ટ થાય છે તે તે વસ્તુ આત્મા નથી એવા પરિપકવ દૃઢ અનુભવ કરીને આત્માનુ નિત્યરૂપ અનુભવવું જોઇએ અને કર્તવ્ય કાર્યો કરતાં છતાં નિર્ભય અને નિત્યરૂપ આત્માને માની પ્રવતવું જોઇએ. તથા ભયની પનેાતીને પગ તળે કચરી નાખવી જોઇએ. આત્મા નિત્ય અવિનાશી છે, અજ છે, અખડ છે, અદ્ય છે, અભેદ્ય છે અને નિર્ભય છે એવા એક વાર અનુભવ આવતાં માયા-પ્રપંચથી દીન બની ગયેલ આત્મા તે સ્વસ્વરૂપનું જ્ઞાન કરીને કર્મના દોષો જીતીને જિન અને છે. જેઆ દ્રવ્યથી જિન હેાય છે તે ભાવથી જિન થાય છે. આત્મા સ્વયં બાહ્ય વિશ્વપર જય મેળવી શકે છે. આત્મા નિત્ય છે એવુ અનુભવગમ્ય થતાં આત્મા જિન થવાથી ઉચ્ચ શ્રેણિપર ક્રમે ક્રમે કર્તવ્ય કાર્યાં કરતો કરતા આરહે છે. નામરૂપના સંબંધે માહની વૃત્તિયોનું અન્તરમાં ઉત્થાન ન થવા દેવું એજ આન્તરિક જિન થવાના મુખ્યેાપાય છે. આવી રીતે જિન થવાની ક્રમણિપર આરેહવુ હોય તો આત્માને નિત્ય અને નિર્ભયરૂપ અનુભવી કર્તવ્ય કાર્યાં કરવાં જોઇએ. આત્માને નિત્ય નિભૅયરૂપ માનીને સર્વ પ્રકારની ભય વૃત્તિયાને આત્મજ્ઞાનમાં ભસ્મીભૂત કરી નાખ ! ! ! અને અનેક દેવે ત્હારી સામા આવીને કન્યા કાર્યથી પરાઙમુખ કરવા તને ભય પમાડવા પ્રવૃત્તિ કરે તા પણ તેને આત્મરૂપ માનીને તેનાથી જરા...માત્ર ભય ન પામ ! ! ! શ્રીવીરપ્રભુના આનન્દાદિશ્રાવકને દેવતાઓએ ભય પમાડવા અનેક પ્રકારની પ્રવૃત્તિયેા કરી પરંતુ તે ભય પામ્યા નહીં ત્યારે દેવતાએ તેની આત્મદશાથી પ્રમુદ્રિત બન્યા અને શ્રીવીરપ્રભુએ સમવસરણમાં તેઓની પ્રશંસા કરી. શ્રીનમિરાજર્ષિને ચારિત્રમાર્ગ માંથી ચલાવવાને માટે ઇન્દ્રે તેમની નગરી અને રાણીઓને બૂમ પાડતી દેખાડી અને નિમે રાજને કહ્યું કે ચારિત્ર્યના ત્યાગ કરીને તમે રાણીઓને બચાવ કરો. તમારૂં સર્વ બળી ભસ્મસાત્ થઇ જાય છે તેનું રક્ષણ કરો, રક્ષણ કરા– ઇત્યાદિ અનેક પ્રકારે તેમને ચારિત્ર ભાવમાંથી ચળાવવાને વચને કથ્યાં; પરન્તુ નમિરાજર્ષિ સ્વકર્તવ્ય ચારિત્રારાધનમાંથી જરા માત્ર ચલાયમાન ન થયા અને ઉલટુ કથવા લાગ્યા કે For Private And Personal Use Only Page #433 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિધવિધ દૃષ્ટિએ ક્રમનું સ્વરૂપ જાણવું. ( ૩૩૩ ) ન મે નિશ્ચિદ્ઘો ઈત્યાદિવડે ઇન્દ્રને પ્રતિબાધ્યા. આ ઉપરથી અવમેધવાનું કે આત્મજ્ઞાન થયા પશ્ચાત્ આત્માને નિઃસંગ નિર્ભય માન્યા પશ્ચાત્ સ્વાધિકારે જે જે કર્તવ્ય કાર્યા વ્યવહાર અને નિશ્ચયતઃ કરવામાં આવે છે તેમાંથી ચલાયમાનપણું થતું નથી. સ્વાધિકારે સ્વ-કન્યકાર્યાં કરતાં આત્માને પૂર્ણ માનવા જોઇએ, અનન્ત ગુણૢા વડે મારા આત્મા રિપૂર્ણ છે. આત્મામાં જે છે તે સર્વે પૂર્ણ સ્વરૂપ છે. પૂમાં પૂર્ણ મળે છે તોયે પૂર્ણ રહે છે. આત્મા સ્વને પૂર્ણ માની કન્ય કાર્યમાં કરવા પ્રવૃત્તિ કરે છે ત્યારે તેને કોઇ પણ પ્રકારના અસતેાષનુ કારણ રહેતું નથી. જ્યાં સુધી આત્માને અપૂર્ણ માની કર્તવ્ય કાર્યાં કરવામાં આવે છે ત્યાંસુધી આશા સ્વાર્થે અસતેષ વગેરે વિચારાના ઘેરામાં સપડાવવાનું થાય છે અને અનેક પ્રકારની વાસનાઓનાં પૂજક બનવું પડે છે. આત્મામાં જે જે ગુણે! રહેલા છે તેમાંથી એક ટળતા નથી અને એક નવે આત્મામાં આવતા નથી એમ ખાસ અવાધી આત્મામાં અનન્ત ગુણા છે તેના તિાભાવ જ્યાંસુધી છે અને જ્યાંસુધી આવિર્ભાવ થયેા નથી ત્યાંસુધી અપૂર્ણતા છે; એ ષ્ટિએ આત્માને અપૂર્ણ જાણવામાં આવે તેપણ સત્તાએ સર્વ ગુણૢાવડે આત્મા પરિપૂર્ણ છે એમ માનીને બાહ્ય કર્તવ્ય કાર્યાં કરતાં ખાદ્ય પદાર્થાની પ્રાપ્તિમાં વા અપ્રાપ્તિમાં, વા ખાદ્ય કર્તવ્ય કાર્ટૂની પૂર્ણતામાં વા અપૂર્ણતામાં તથા સ્વાધિકારે જે જે કંઇ કરાય છે તેમાં અસતેષ શાક ચિન્તા વગેરે માનસિક લાગણી પ્રગટ થતી નથી. આવી દશા પામીને જે કઈ આત્મજ્ઞાની કન્યકાર્યાને કરે છે તે સ્વને તથા સમષ્ટિને સ્વર્ગસમાન દિવ્ય બનાવી શકે છે. એવી દશા પ્રાપ્ત કર્યા વિના કરોડો મનુષ્યા ભલે કર્તવ્ય કાર્યાં કરે, પરન્તુ લાભ તે એક ગુણા અને જગને અનન્તગુણી હાનિ પહોંચાડી શકે છે. અને આત્મજ્ઞાની એવી દશાએ કન્યકાર્યાં કરતા છતા જગતને અનન્તગુણુ લાભ અને એક ગુણ હાનિ પહેોંચાડી શકે છે; માટે કરાડે અજ્ઞાનીએ કરતાં એક આત્મજ્ઞાની અનન્ત ગુણે! ઉત્તમ અવમેધવા. અર્થાત્ તે તેના કરતાં અનન્ત ગુણુ લાભ પહોંચાડનારા અબાધવા. ઉપર્યુકત દૃષ્ટિએ નિઃસંગ નિર્ભય નિત્ય અને પૂર્ણ સ્વરૂપ આત્મા જેણે માનેલ છે તેજ ખરી રીતે જગને અને પેાતાને લાભ પ્રાપ્તિ કરાવનાર હોવાથી તેજ કન્યકાય ના વ્યવહાર અને નિશ્ચયત: અધિકારી બને છે. જેણે સ્વાત્માને પૂર્ણરૂપ અવય્યા છે તે સ્વાત્મમાં અનન્ત સુખની પૂર્ણતા સત્તાએ માનીને પર જડ વસ્તુઓમાં સુખની બુદ્ધિ ધારણ કરીને જગત્ની ાિહને થાય એવા મન વચન અને કાયાથી પ્રયત્ન કરતા નથી અને તેમજ તે બાહ્ય કચ્કાર્યોંમાં માન પઢવી વગેરેની અભિલાષા ધારણ કરીને, અસંતોષવૃત્તિથી પ્રયત્ન કરતા નથી. માન, પૂજા, કીર્તિ, પટ્ટી, યશ વગેરેની લાલસા ખરેખર જેણે સ્વાત્માને પૂર્ણ નથી જાણ્યો તેને ઉત્પન્ન થાય છે અને તેથી તે આત્મા પૂર્ણ છતાં બ્રાન્તિથી માન પૂજા કીર્તિ પદવી વગેરેથી પોતાના આત્માને પૂર્ણ કરવા મથે છે અને તેની પ્રાપ્તિ માટે અનેક પ્રકા For Private And Personal Use Only Page #434 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩૪) શ્રી કમરયોગ ગ્રંથ-સવિવેચન. રના રાગદ્વેષના વિકલ્પ સંકલ્પ કરી કર્મને દાસ બને છે. આત્મામાં સર્વ ગુણની પૂર્ણતા માનીને જે બાહ્ય કર્તવ્ય કાર્યો કરે છે તેને યશ-કીર્તિ-માન-પ્રતિષ્ઠા-પૂજા-સત્કાર અને બહુ માન મળે વા ન મળે તેની દરકાર રહેતી નથી, કારણ કે તે પિતાની સ્વભાવિકી પૂર્ણતા વિના અન્ય બ્રાંતિરૂપ પગલિકી માન-કીર્તિ આદિ પૂર્ણતાવડે પૂર્ણ થવા ઈચ્છતો નથી; તેથી તે બાહ્ય બ્રાતિમય પીગલિકી માન–પ્રતિષ્ઠા-પદવી વગેરેની પૂર્ણતા અને અપૂર્ણતામાં સમાન સમભાવી બનીને સંતોષવૃત્તિથી બાહ્ય કર્તવ્ય કાર્યો કરવાની પોતાની ફરજ અદા કરતો રહે છે, તેમાંથી તે ભ્રષ્ટ થતો નથી તેમજ તે ગમે તેવું સામાન્ય કર્તવ્ય હોય તે પણ અન્તરની પૂર્ણતાની ભાવનાના પ્રબલ વેગના અન્તરિક આનન્દથી મસ્ત બનીને તે કર્યા કરે છે. આ સ્થિતિમાં બ્રાહ્મણ વર્ગ–ક્ષત્રિય વર્ગ-વૈશ્ય વર્ગ અને શૂદ્ર વર્ગ આવશે ત્યારે તેઓ આતર પૂર્ણતાની સાથે બાહ્યપૂર્ણતા અર્થાત્ લક્ષ્મી વગેરે બાહ્યજીવનપ્રવર્તકજીવન હેતુઓથી પૂર્ણ થવાના; ગૃહસ્થ અને ત્યાગીઓએ સ્વસ્વાધિકારે અન્તરમાં પૂર્ણતાની દૃષ્ટિ ધારીને કર્તવ્ય કાર્યો કરવા જોઈએ. પ્રભુ ભક્તને અને ગુરુ શિષ્યને અને જ્ઞાની પિતાના આત્માને કર્થ છે કે તું પિતાને નિઃસંગ નિલય નિત્ય અને પૂર્ણ માની જે જે કાર્ય કરવાના સદુપાયે હોય તે તે સદપાવડે ભૈર્યપ્રવૃત્તિથી કાર્ય કર અને સ્વાધિકાર ફરજને અદા કર. અવતરણુ–સૂપગદષ્ટિએ ક્રિયમાણ કર્તવ્ય કાર્ય નિરીક્ષણપૂર્વક-સપુરૂષ સમ્મતિ પૂર્વક ગણમુખ્ય કનેવિવેક કરીને કાર્ય કરવાં જોઈએ તે દર્શાવે છે. निरीक्षा हि प्रकर्तव्या क्रियमाणस्वकर्मणाम् । सूक्ष्मोपयोगदृष्टया हि गृहीत्वा सम्मतिं सताम्॥५४॥ कर्तव्यानि हि कर्माणि नृभवे कानि कानि च । विविच्य गौणमुख्यानि कुरुष्व स्वाधिकारतः॥५५॥ શબ્દાર્થ–સૂમપયોગ દષ્ટિએ સહુની સમ્મતિ રહીને ક્રિયમાણ સ્વકની નિરીક્ષા કરવા એગ્ય છે. મનુષ્યભવમાં ગૌણ અને મુખ્ય કયા કયા કાર્યો કરવાના છે તેને વિવેક કરીને કર્તવ્ય કાર્યો કરવા જોઈએ. વિવેચન–સૂકમ પગ દષ્ટિએ વક્તવ્ય કાર્યોને નિરીક્ષવાથી કર્તવ્ય કાર્યોમાં જે જે કાંઈ ભૂલો થતી હોય તે માલુમ પડે છે અને તે સુધારી શકાય છે. કર્તવ્ય કાર્યોને સૂમપયોગદષ્ટિથી તપાસતાં કર્તવ્ય કાર્યોમાં જે જે મુશ્કેલીઓ નડતી હોય છે તે સ્પષ્ટ For Private And Personal Use Only Page #435 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પા એક ક્ષણુ પણ પ્રમાદી ન રહેવું. ( ૩૩૫ ) જણાઇ આવે છે. સૂક્ષ્માષયાગ ષ્ટિએ કર્તવ્ય કાર્યાંની અનેક બાજુએ તપાસી શકાય છે અને તેથી કોઈ પણ જાતની ભૂલ કરી શકાતી નથી. ઔર’ગજેબ બાદશાહના બધુઓએ સૂમપયોગ દિષ્ટ નહીં ધારણ કરી અને ઔરંગજેબનાં કવ્ય કાર્યાની નિરીક્ષા ન કરી તેથી તેઓ મૃત્યુ શરણ થયા. સૂક્ષ્મપયોગદૃષ્ટિવડે મરાઠાઓએ જો પાણિપતના યુદ્ધપ્રસંગે સ્વકર્તવ્ય કાર્યાની નિરીક્ષા કરી હાત તે તેઓએ રાજપૂતાને મેળવી લીધા હોત અને લૂંટફાટ વગેરેથી લેાકેાની અરુચિ પાતાના તરફ ન ખેંચી હાત, મરાઠાઓના હિન્દુ રાજ્ય સ્થાપન કરવાના મુખ્યદ્દેશ હતા પરન્તુ તે સૂક્ષ્મપયેગ દૃષ્ટિ વિના તેને ભૂલી ગયા અને મારવાડના રાજપૂત રાજ્યની સાથે યુદ્ધ કરી પેાતાની પ્રગતિ પર કુહાડા માર્યાં. મારવાડ વગેરે દેશેાના હિન્દુ રાજાઓની સ્વતંત્રતા રક્ષવા તેઓએ સહાયક બનવું જોઇતુ હતુ અને કર્તવ્ય ઉદ્દેશને ધ્યાનમાં રાખી પ્રવર્તવું જોઇતુ હતુ. તે ઉદ્દેશથી તેઓ સૂક્ષ્મપયોગ દૃષ્ટિ વિના ભ્રષ્ટ થયા અને તેઓ અવનતિના ખાડાને શરણ થયા. ગુર્જરેશ્ર્વર ભેાળાલીમે જો સૂક્ષ્મપયોગ ષ્ટિ વડે ગુર્જર દેશનું ભાવિ હિત અને સ્વકર્તવ્ય કાર્ય માં થતી ભૂલાને વિચાર કર્યાં હોત તે તે કદાપિ સોમેશ્વરની સાથે યુદ્ધ કરત નહિ અને સામેશ્વરની સાથે પરસ્પર સલાહ સંબંધે બંધાઈને તત્સમયમાં જે કર્તવ્ય પ્રવૃત્તિ કરીને સ્વદેશરક્ષા કરવાની હતી તેનું ભવિષ્ય સારી રીતે સુધારી શકત અને સ્વરાજ્યના પ્રત્યેક અંગની સારી કેળવણી વડે પુષ્ટિ-પ્રગતિ કરી શકત. સોમેશ્વરે પણ સૂક્ષ્મપયેગવડે સ્વકર્તવ્યના મુખ્ય ઉદ્દેશ્ પ્રતિ લક્ષ્ય દીધું હોત તો તે પારસ્પરિકયુદ્ધ પ્રવૃત્તિથી પારસ્પરિક સર્વ અલ ક્ષય થવાની દશાને ન પ્રાપ્ત કરી શકત અને ક્ષત્રિયા બ્રાહ્મણે વૈશ્યા અને શૂદ્રોની ઉન્નતિ થાય એવા ઉપાયા ચાજી શકત; પરન્તુ તે સ્વકર્તવ્ય કાર્યમાં સૂક્ષ્મપયોગ દૃષ્ટિ ધાર્યાં વિના તેવું કયાંથી સુઝી શકે ? ગાયકવાડે ઈંગ્લીશ સરકારની સાથે સૂક્ષ્માપયેાગ ષ્ટિએ સંધિ કરી ભારતનું હિત વધાર્યું. તેથી ગાયકવાડી રાજ્યની આબાદી-શાંતિ વધી છે. બ્રાહ્મણાએ સૂક્ષ્મપયોગ દૃષ્ટિએ સ્વકન્યામાં કયા કયા દ્વેષા છે તેનું નિરીક્ષણ કર્યું હત તે બ્રાહ્મણેાની અવનતિ થાત નહિ. જૈનાચાર્યેŕએ અને જૈનમહાસંઘે સ્વવર્ગમાં કેળવણીના બહેાળા પ્રચાર કરીને સ્વ કન્યકાર્યાને સૂક્ષ્મ પયેગષ્ટિએ તપાસ્યાં હોત તે અનેક ગચ્છમત કલેશ-સ`કુચિત દૃષ્ટિ અને સંઘ કન્યકાર્યની ખામીઓથી જૈનોનું હાલ જે ક્ષેત્ર સાંકડું થઇ ગયું છે તે થાત નહિ, ક્ષત્રિયાએ ક્ષાત્રકમ પ્રગતિ માટે અદ્યપર્યન્ત સૂક્ષ્માપયેગષ્ટિવડે ક્ષાત્રકની દેશકાલાનુસારે નિરીક્ષા કરી હોત તે વર્તમાનમાં તેઆની જે પડતી થઇ છે તે થાત નહિ. શૂદ્રોએ સેવા ધર્મ કન્યાનું સૂક્ષ્મપયોગદૃષ્ટિથી નિરીક્ષણ કરી જે જે ભૂલા થઇ તેને સુધારી હાત તે તેઓની હાલના જેવી ખરાબ દશા દેખાત નહિ; હૈદરઅલી અને ટીપુ સુલ્તાને સૂક્ષ્મપચેગપ્રવર્ડ સ્વકર્તવ્યકાર્યાંની નિરીક્ષા કરી હોત અને ઇંગ્લીશ સરકારની સાથે મૈત્રી ધારીને કન્ય કાર્યને સુધાર્યાં હોત તે તેના વંશજોનો નાશ થાત C. For Private And Personal Use Only Page #436 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૬ ). શ્રી કર્મયોગ મંથ-સવિવેચન. નહિ; નેપોલિયન બોનાપાર્ટ ટ્રાન્સની સ્વતંત્રતા કર્યા બાદ સૂપયોગ દષ્ટિવડે સર્વ રાજ્યની સાથે સલાહ શાંતિ સંબંધ રાખીને કાન્સની પ્રગતિ તરફ અને સ્વકર્તવ્ય તરફ લક્ષ દીધું હોત તો છેવટે તેની અવદશા થાત નહીં. ઈંગ્લાડના રાજા સર ચાર્લ્સ પાર્લામેન્ટની સાથે સૂમપયોગ દષ્ટિવડે જે સંબંધ ઘટે તે રાખે હોત તો પ્રજાની સામે યુદ્ધ કરીને તેમાં તેને પિતાને શિરછેદ કરાવવાનો પ્રસંગ આવત નહિ. સૂમે પગ દષ્ટિ વિના કર્તવ્ય કાર્યોમાં થતી ભૂલથી પિતાની અને જગની અત્યંત હાનિ થાય છે એવું ઉપર્યુક્ત દેખાતેથી ખાસ અવબોધાય છે. રેમને રાજા ટાર્ટવીન ધીપ્રાઉડે સ્વ કર્તવ્ય કાર્યો કરવામાં સૂક્ષ્મ પગ દૃષ્ટિ વિના ઘણી ભૂલો કરી હતી, તેથી તેણે સ્વપ્રજાની અરુચિ હારી લીધી હતી અને તેથી તેના સામી તેની પ્રજા થઈ હતી. તથા રાજ્યગાદીપરથી તેને બંડ કરી ઉઠાડી મક હતે. ઈરાન હાલ સ્વતંત્ર થયું તે વખતે પૂર્વના રાજાએ સૂપગ દૃષ્ટિથી કર્તવ્ય કાર્યોની નિરીક્ષા કરી નહિ તેથી તેણે સમયસૂચકતાને ગુમાવી અને રાજ્યથી પદભ્રષ્ટ થશે. પ્રત્યેક કર્તવ્ય કાર્યની ચારે બાજુઓની સૂપયોગ દૃષ્ટિથી તપાસ કર્યા વિના અનેક પ્રકારની ભૂલ થાય છે અને તેથી પ્રમાદ વધતું જાય છે તેથી પ્રતિપક્ષીઓ કર્તવ્ય કાર્યોમાં છિદ્ર દેખીને સામાં પડી સ્વબલને ક્ષય કરવા પ્રવૃત્તિ કરે છે. જૂનાં પટ્ટાવલીનાં પત્રાનુસારે કથાય છે કે સૂપગ દૃષ્ટિ વિના ખરતગછ અને તપાગ છે પરસ્પર સ્વપરની હાનિ કરતા સાધુઓને નાશ કરવાની વૃત્તિ સેવવા પ્રયત્ન કર્યો હતો, તેથી વૈષ્ણવ મતના વલ્લભાચાર્યો લાખો જૈન વણિકોને વૈષ્ણવ બનાવ્યા હતા. સૂપગદષ્ટિથી કર્તવ્યની શુભાશુભ બાજુએ અવલોકી શકાય છે. શ્રીવિયસેનસૂરિના સમયમાં યતિમાં પરસ્પર અભિમાન દેવ ઈર્ષ્યા નિન્દા અને કલહથી વિરોધ ઉત્પન્ન થયે અને વિરોધના પરિણામે યતિની આધ્યાત્મિક ગુણ ભાવના ઘટવા લાગી અને પંન્યાસ શ્રીસત્યવિજયજીથી તે સમયમાં નીકળેલ સંવેગ પક્ષની શતકે શતકે ઉન્નતિ થવા લાગી અને જૈનોમાં યતિ અને સંવેગી સાધુએની જે સ્થિતિ થઈ તે સર્વ જૈનો જાણી શકે છે. ભારતમાં જે જે રાજાઓ થઈ ગયા તેઓએ સૂમેપગદૃષ્ટિથી ભારતની પ્રગતિ થાય એવા ઉપાય સંબંધી ખાસ ચર્ચા ઉઠાવી નથી. હિન્દુસ્થાનના સંબંધી બાબર પોતાની નોંધપોથીમાં લખે છે કે હિન્દુસ્થાન રાજાઓ આલસુ છે. તેઓ સ્વદેશ ઇતિહાસ જ્ઞાન મેળવવા માટે પરસ્પર સંપીને સ્વદેશનું રક્ષણ કરવા માટે બેદરકાર છે. હિન્દુસ્થાનના લાકે શારીરિક બળમાં પશ્ચાતું છે અને તેઓ પરસ્પર એકબીજાને સાહાસ્ય આપીને સ્વાસ્તિત્વ રક્ષણ કરવું એવા વિચારોવડે સંધબલ ઉત્પન્ન કરવાની શકિતથી અજાણ છે. બાબરનો મત ખરેખર કેટલેક અંશે સત્ય છે. સૂમેપગ દષ્ટિ વિના હિન્દુસ્થાનના લેકેએ કુસંપ વૈર આલસ્ય, અનુઘમ-મજશેખ-અભિ માન-ઈર્ષા–નિન્દા અને શોધક બુદ્ધિ વિના ઘણું ખોયું છે. હિન્દુસ્થાનના લોકોએ સૂમેપયોગદૃષ્ટિથી સ્વકર્તવ્ય કાર્યોને નિરક્યાં નહિ તેથી તેઓની ભૂલો તેઓને દેખાઈ નહિ, અને For Private And Personal Use Only Page #437 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org ૪૩ સૂક્ષ્માપયાગદષ્ટની આવશ્યકતા. ( ૩૨૭ ) સ્વ કન્યકાર્યોમાં થતા દોષ! વારવાને તે ઉદ્યમી બન્યા નહિ; તેથી તેઓ સ્વભૂલનુ ફૂલ ભાગવે છે અને જ્યાં સુધી તેઓ કન્યકાર્યોને સૂક્રમે પયોગ ષ્ટિથી નહિં દેખશે ત્યાં સુધી તેઆની એવી સ્થિતિ રહેશે. આધ્યાત્મિક ગુણાપૂર્વક આધ્યાત્મિક દોષો ટાળવા માટે ખરેખરા ઉપાય સૂમપયોગ દૃષ્ટિ છે તેથી પોતાની સરસવ જેટલી ભૂલ હોય છે તે માલુમ પડે છે. જાપાને સૂકાપયેાગષ્ટિથી પોતાની અવનતિનાં જે જે કારણે! હતાં તે સર્વે તપાસી લીધા અને તેથી તે તે અવનતિ હેતુઓને હઠાવવા માટે જાપાનમાં લઘુ લઘુ રાજ્ગ્યાનું સંયુક્ત અલ થયું. જાપાને સર્વ દેશોમાં પેાતાના દેશના મનુષ્યાને મોકલી આપ્યા અને સર્વ દેશમાં જે જે ઉત્તમ સુધારા તથા કળા હતી તેઓને પેાતાના દેશમાં આણી. જાપાને રાજ્યપ્રગતિ વ્યાપારપ્રગતિ કલાપ્રગતિ કેળવણીપ્રગતિ સ્વાસ્તિત્વસંરક્ષક ક્ષાત્રક પ્રગતિ જલન કાપ્રગતિ વગેરે અનેક શુભકાર્યની પ્રગતિયા પ્રતિ સુવ્યવસ્થાપૂર્વક લક્ષ્ય દીધું, અને સુક્ષ્મપયોગદષ્ટિથી કર્તવ્યકાર્યાંનુ નિરીક્ષણ કરી ઘટતા વધતા સુધારા કર્યાં; તેથી જાપાન સ્વદેશાભિમાની અની સત્તાલક્ષ્મીથી ખીલવા લાગ્યું. ફશિયા સાથેની લડાઇમાં તે પોતે જીત્યું અને તેથી સર્વ રાજ્યેામાં તેની પ્રતિષ્ઠા વધી. ઇંગ્લાંડની સરકારે જાપાનની સાથે દોસ્તી બાંધી અને સૂક્ષ્મપયોગષ્ટિથી જાપાન ભવિષ્યમાં પ્રગતિ કરી શકશે. ચીનમાં અફ઼ીણુ ખાઈને ચીનાએ અફીણી બની ગયા અને તેથી તેઓ આલસુ બની અન્ય દેશોની અપેક્ષાએ પશ્ચાત્ પડી ગયા. હાલમાં ચીના ચેતવા લાગ્યા અને તેઆએ અણુ નહિ વાપરવાના ઠરાવ કર્યો છે. તથા સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી છે. ભવિષ્યમાં જો તે સૂક્ષ્મયોગદિષ્ટ રાખી પ્રવર્તશે તે સ્વરાજ્યવ્યાપાર કલાપ્રગતિનું સંરક્ષણ કરી રાશે. આર્યાવર્તમાં સૂક્ષ્મપયોગષ્ટિવાળા રાજકીય મનુષ્યા વ્યાપારી મનુષ્યો સામાજિકસેવા કરનારા મનુષ્ય અને વિદ્વાન્ મનુષ્યે અન્યદેશાની અપેક્ષાએ વિરલા દેખાય છે. બ્રાહ્મણા ક્ષત્રિયે વૈશ્યા શૂદ્રો રાજાએ અને ત્યાગીઓમાં સમાપયાગષ્ટિવાળા મનુષ્યે જાગ્રત થાય-પ્રગટે એવા ઉપાયે લેવાની ખાસ જરૂર છે. સૂક્ષ્મ પચેગષ્ટિ વિના કોઇપણ મનુષ્ય સ્વક વ્યકાર્યોંમાં વિજયશાલી બની શકે નહિ. આવશ્યક કન્યકાર્યાનું પરિપૂર્ણ જ્ઞાન કર્યાવિના કાપ સૂક્ષ્મપયોગદિષ્ટ પ્રગટ થતી નથી. વિશ્વવર્તિ સર્વપ્રકારની વિદ્યાનુ જ્ઞાન કર્યાથી અને આત્માને કેળવ્યાથી સૂક્રમે પચેગષ્ટિ પ્રગટે છે એમ ખાસ લક્ષ્યમાં રાખવું. આર્યાવર્તાદિ સર્વ દેશેના ગરીબમાં ગરીબ મનુષ્યા પણ જ્યારે સૂક્ષ્મપયોગને ધારણ કરનારા થશે ત્યારે આર્યાવર્ત અને સવિશ્વની બાહ્ય તથા આતરિકપ્રગતિ થશે. સૂક્ષ્મ યોગદષ્ટિ વિના આધ્યાત્મિકભાવના પ્રગટતી નથી. યુરોપમાં હાલ ભયંકર યાદવાસ્થળી પ્રગટી તેનું કારણ એ છે કે તેમાં વાસ્તવિક આધ્યાત્મિકભાવનાની ખામી છે. આધ્યાત્મિકજ્ઞાનારા સૂક્ષ્મપયોગદિ” ખીલવવામાં આવે છે Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #438 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૩૮ ) શ્રી કમ ચૈાગ ગ્ર'ચ–સવિવેચન. 5 ત્યારે સદેશાની સર્વપ્રકારની ઉન્નતિથી પશ્ચાત્ પડવાનું થતું નથી. ગૃહસ્થા અને ત્યાગીએ સૂફમેપયોગદષ્ટિવડે સ્વસ્વાધિકારે જ્યારે કન્યકાર્યો કરે છે ત્યારે બન્નેની પ્રગતિ થવામાં કોઈ જાતના વિશષ આવતા નથી અને કરોડો વિઘ્નોને યુક્તિ પ્રયુક્તિદ્વારા જીતી શકાય છે. સકાર્યાંની સર્વ બાબતાની સૂક્ષ્મપયોગ ષ્ટિવડે સ કાર્યામાં કુશલ થવાથી આત્માન્નતિમાં આગળ વધી શકાય છે એમ મનુષ્યો વિચારે છે ત્યારે તે કન્યકાર્યાં કરવામાં અને જમાનાને અનુસરી આગળ વધવામાં પશ્ચાત્ પડતા નથી. સૂમપયોગદષ્ટિએ કર્તવ્યકા કરવાથીજ પ્રગતિ થાય છે એમ નિશ્ચયતઃ અવધવું. ગમે તેવી સૂક્ષ્માપયેષ્ટિ હાય તાપણું કર્તવ્યકાર્ય કરવા માટે અન્ય સત્ મનુષ્ય કે જે તે તે કાયો ના સૂક્ષ્માપયેગષ્ટિવાળા હોય તેઓની સ્વક વ્યકાચમાં સમ્મતિ લેવી જોઇએ, કે જેથી સ્વોપયોગ ષ્ટિદ્વારા જે ન જણાતુ હોય તે તેએનાથી જણાઈ આવે. સૂક્ષ્મપયોગદષ્ટિદ્વારા દિવસે જે જે કાર્યો કર્યાં હાય તેની નિરીક્ષા આલેાચના કરી જવી. જ્યારે ધાર્મિકપ્રતિક્રમણ આવશ્યકમાં પ્રત્યેક કવ્યધર્માંકમાં જે જે અતિચારાદિ દોષો લાગ્યા હોય છે તેની સૂક્ષ્મપયાગાદ્રિારા આલાચના કરવામાં આવે છે ત્યારે શુદ્ધતા થાય છે. સાંસારિક વ્યાવહારિક અને ધાર્મિક કર્તવ્યકાયો કરતી વખતે સૂક્ષ્માપયેાગદૃષ્ટિથી પ્રત્યેક કાર્યાંનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવું અને સત્પુરુષોની સમ્મતિ ગ્રહણ કરવી. આ વિશ્વમાં સત્પુરુષા પારમાર્થિક કબ્યા કરનારા હાય છે. તેની સમ્મતિથી ગમે તેવા વિષમસંયોગેામાં પણ કાર્ય કરવાની વ્યવસ્થામુદ્ધિ પ્રકટે છે અને તેથી કાર્યાંમાં સુધારાવધારા કરી મસ્તકે આવી પડેલી ફરજોને અદા કરી શકાય છે. સૂક્ષ્માપયેગષ્ટિથી જ્યારે શ્રીનેમિનાથે હિરણાના પાકાર વણુ કરી પાણિગ્રહણનું સ્વરૂપ વિચાર્યું ત્યારે તેઓએ રથ પા ફેરવવા સારથિને આજ્ઞા કરી અને જાનના મિષે રાજીમતીને પૂર્વભવના સંકેત કરી મુક્તિની પ્રાપ્તિ માટે દીક્ષા અંગીકાર કરી. સૂક્ષ્માપયેાગી થવા સૂક્ષ્મપયોગી સત્પુરુષોના સમાગમમાં આવી તેમનાં પાસાં સેવવાની જરૂર સ્વીકારવી જોઇએ. સૂક્ષ્મપયોગષ્ટિવાળા સત્પુરુષોની પ્રત્યેક વિચારમાં અને પ્રત્યેક કર્તવ્યમાં સમ્મતિ લેવાથી સૂક્ષ્મપયોગષ્ટિને અનુભવ ખીલે છે અને પ્રત્યેક વિચાર અને આચારમાં જે જે સુધારા કરવાના હોય છે તેને અનુભવ આવે છે. ચન્દ્રગુપ્ત પ્રત્યેક કાર્યમાં ચાણાક્યની સમ્મતિ લેતા હતા અને ચાણાક્યની સમ્મતિપ્રમાણે તેણે રાજ્યપ્રવૃત્તિ કરી તેથી તે રાજ્યને સારી રીતે ખીલવી શકયો. અનેક સત્પુરુષોની સમ્મતિ લેવી, પરંતુ સ્વકર્તવ્યકાર્યમાં અનેક મતથી સગ્ધિ ન થવુ જોઇએ. કાન્ફરન્સ જાહેરખાતાંઓ વગેરેના ઉપરી કર્મચાગીએ અનેક સાક્ષરોના અમુક અમુક બાબતોમાં સુધારાવધારા કરવા માટે અભિપ્રાય પૂ છે તે સર્વેના અભિપ્રાયાનુ મનન કરી એક બાબતનો નિશ્ચય કરી સ્વકાર્યપ્રવૃત્તિ આચરે છે પણું કર્તવ્યકર્મથી ભ્રષ્ટ થતા નથી. અનેક સત્પુરુષાની સમ્મતિથી એક નિશ્ચય ઉપર આવીને જે જે કાર્યો કરવામાં For Private And Personal Use Only Page #439 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રજાપ્રેમ એજ રાજકર્તવ્ય. ( ૩૩૯ ) આવે છે તેમાં વિજ્ય મળે છે; જર્મનીમાં પ્રિન્સબિસમાર્ક પ્રધાનની બુદ્ધિ વખણાય છે, તેને રાજા તેની સમ્મતિપૂર્વક સર્વકાર્યો કરતો હતો, તેથી તે જર્મનીનાં સર્વ નાનાં રાજ્યનું એક મોટું રાજ્ય કરી શકશે અને તેથી જર્મનીની પ્રગતિ દિનપ્રતિદિન વધવા લાગી. બિસમાર્કે હાલના કૅઝરવિલીયમને કાન્સ અગર રૂશિયાની સાથે મૈત્રી રાખવી એવી સમ્મતિ આપી હતી, પરંતુ તે પ્રમાણે કેઝરથી પ્રવર્તી શકાયું નથી, તેથી જર્મનીને હાલમાં પ્રવર્તતી મહાલડાઈમાં બિસમાર્કની સમ્મતિની અપૂર્વતાનો ખ્યાલ કરે પડે છે. જો તે બિસમાર્કની સલાહ પ્રમાણે પ્રવર્યો હોત તે અમૂલ મનુષ્યરત્નોનો ભોગ આપ્યા વિના સ્વરાજેન્નતિમાં આગળ વધી શકત. કર્તવ્ય કાર્યોના ગુંચવાડામાંથી પસાર થવાને મહાબુદ્ધિશાળી પુરૂષની સલાહ લેવાથી અનેક પ્રકારના લાભ થાય છે એમ ખાસ લક્ષ્ય રાખવું જોઈએ. સિદ્ધરાજ જયસિંહ પ્રત્યેક યુદ્ધમાં વિજય પામ્યો હતો તેનું કારણ ખરેખર તેના જૈનવણિક પ્રધાન હતા. જૈનવણિક પ્રધાનની સમ્મતિથી તે પ્રજાનું ચિત્ત સ્વપ્રતિ આકર્ષી શક્યો હતો અને ગુર્જર દેશની સીમા વધારી શકયો હતો. ભીમે વિમલમંત્રીની સલાહ પૂર્વક રાજ્ય ચલાવ્યું તેથી તે શાંતિથી રાજ્ય કરી શકે. કુમારપાલે પણ જૈનવણિક પ્રધાનની સમ્મતિપૂર્વક રાજ્ય પ્રવર્તાવ્યું, તેથી તે ગુર્જર દેશની પ્રજાનું ચિત્ત પિતાના પ્રતિ આકર્ષી શકયે. વસ્તુપાલ અને તેજપાલની સલાહપૂર્વક વરધવલે રાજ્ય ચલાવ્યું તેથી તે સ્વરાજ્યનું રક્ષણ કરી શકે; પરંતુ પાછલથી તેના પુત્ર વસ્તુ પાલાદિની અવજ્ઞા કરી તેથી તેના વંશજોનું ગુજરાતમાં રાજ્ય રહ્યું નહિ. પ્રતાપરાણાને ભામાશાહે અનેક પ્રકારના રાજ્યપ્રવર્તક સમ્મતિ આપી હતી અને પુષ્કલ ધનની સાહાટ્ય આપી હતી તેથી તે પુનઃ સ્વરાજ્ય સ્થાપી શક્યા. રાનડે ગોખલે વગેરે સંપુરૂની સલાહ રાજ્યકાર્યોમાં કેટલી બધી ઉપયોગી થઈ પડી છે તે સમસ્ત ભારત અવબોધે છે. શિવાજીને તેના ગુરૂ રામદાસ તરફથી રાજ્યતંત્ર ચલાવવાની ઉત્તમ સમ્મતિ મળતી હતી, તેથી શિવાજીના પર દક્ષિણીઓનો રાગ વધે અને રાજ્ય સ્થાપન સંબંધી સર્વ પ્રકારની તેઓનાથી સાહાસ્ય મળી શકે; સત્યુની સમ્મતિ લઈને આર્યાવર્તના પૂર્વ રાજાઓ રાજ્યતંત્ર ચલાવતા હતા તેથી તેઓની રાજ્યવ્યવસ્થા સારી રીતે રહી શકતી હતી અને તેઓ પ્રજાને પૂર્ણ પ્રેમ મેળવવા ભાગ્યશાળી બનતા હતા. પ્રજાને પૂર્ણ પ્રેમ મેળવવો એજ રાજ્યપ્રવર્તકેનું મુખ્ય કર્તવ્ય છે. અકબર વગેરે બે ત્રણ સારા બાદશાહ સિવાય અન્ય બાદશાહએ હિન્દુઓનો પ્રેમ જીતવા પ્રયત્ન કર્યો નહિ, તેથી અને દિલ્હીની ગાદીની ચિરસ્થાચિતા તેઓના વંશને માટે રહી નહિ. બ્રિટીશ સરકાર પ્રજાને પ્રેમ આકર્ષાય એવા ઉપાય લે છે અને કોઈના ધર્મમાં આડી આવતી નથી તેથી તેના રાજ્યને હિન્દુઓ રહાય છે. બ્રિટીશ સરકાર પ્રજાના આગેવાન સપુરુષોની સલાહ લઈને કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તે છે. પાર્લામેન્ટમાં કન્ઝરવેટીવ અને લીબરલ વગેરે પક્ષેની For Private And Personal Use Only Page #440 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૦ ) શ્રી ક્રમ ચૈાગ ગ્રંથ-સવિવેચન. સલાહ લેવી એ સત્પુરૂષોની સન્મતિ અાધવો. પાંડવા તરફથી દુર્ગંધનની પાસે કૃષ્ણ ગયા હતા અને કૃષ્ણે પાંડવાની સાથે યુદ્ધ કરવામાં આર્યાવર્તની પડતી છે, લાખા મનુષ્યેાના નાશપૂર્વક તમારા નાશ છે અને તેથી સલાહશાંતિથી તમારે વર્તવું જોઇએ ઇત્યાદિ શુભસમ્મતિ-સલાહ આપી પરંતુ દુર્યોધને કૃષ્ણની સમ્મતિને હસી કાઢી અને ઉલટુ કૃષ્ણને કેદખાનામાં નાખવા વિચાર કર્યાં; તેથી અન્તે મહાભારત યુદ્ધ શરૂ થયું; તેમાં અન્તે કૌરવા હાર્યાં, અઢાર અક્ષોહિણી સૈન્યને નાશ થયા અને પાંડવા રાજ્યગાદી પર ખેડા. સત્પુરુષ એવા કૃષ્ણની સમ્મતિ ન માનવાથી કોરવાને નાશ થયા. જ્યારે ગુજરાજાએ દક્ષિણના તૈલપરાજા સાથે યુદ્ધ આરંભ્યુ. ત્યારે ગુજરાજાના પ્રધાને મુંજરાજાને તૈલપની સાથે યુદ્ધ કરવાની સમ્મતિ ન આપી અને યુદ્ધના નિષેધ ાઁ. પ્રધાને મુજને અનેક હેતુપૂર્વક યુદ્ધ ન કરવા ભલામણ કરી, પરંતુ તેને સુંજરાજાએ તિરસ્કાર કર્યાં તેનું પરિણામ એ આવ્યું કે તે યુદ્ધમાં હાર્યાં અને પકડાયા; તેને તૈલપરાજાએ કેદખાનામાં નાખ્યા. મુંજના પ્રધાનાએ ગુજરાજાને કેદખાનામાંથી છોડાવવા માટે નગરની બહારથી તે ઠેઠ કેદખાના સુધી સુરગ ખાદી અને કોઇને કશ્યાવિના તરત નગરબહાર સુરંગદ્વારા આવવા જણાવ્યું. મુંજા પ્રેમ કેદખાનામાં આવનાર તૈલપની એન સાથે બંધાઈ ગયે હતા તેથી તે તેને લઇને સુરંગદ્વારા બહાર આવવાના નિશ્ચય કરી તૈલપની બેનને સ વાત કહી દીધી; તેથી સુરગની વાત તેલપરાજાએ જાણી લીધી અને મુજને પકડી ઘેર ઘેર ભીખ મંગાવ્વાની પ્રવૃત્તિ કરી અને ભીખ મંગાવીને અન્તે ગુજરાજાનું શિરઃ દી નાખ્યું. સુરંગથી અહાર આવવાની વાત કાઇને પણ ન કહેવી એવી પ્રધાનેાની સમૃતિને પણ મુંજે ન માની તેથી તે ભૂંડા હાલે માઁ. તેણે પ્રધાનોની સમ્મતિ સિવાય યુદ્ધ કર્યું અને સુરગની વાત પણ વિષયપ્રેમના પાશમાં પડી તૈલપની બેનને કહી દીધી તેથી તે બે સ્થાને સત્પુરૂષેાની સમ્મતિથી ભ્રષ્ટ થઈ મૃત્યુ શરણ થયેા. આ ઉપરથી સાર એ લેવાના છે કે પોતાના કરતાં વિશેષ બુદ્ધિવાળા મધ્યસ્થ સત્પુરુષોની કન્યકાર્ય માં સલાહ-સમ્મતિ લેવાની પ્રત્યેક મનુષ્ય આવશ્યકતા સ્વીકારવી જોઇએ અને સમાપયોગવિદે કાર્ય કરવાં જોઈએ કે જેથી કાઈ તની ગલત થઈ શકે નહિં. કરણઘેલાએ માધવ પ્રધાનની સ્ત્રીને અનાનખાનામાં નાખી દીધી. તેને પાછી માધવ પ્રધાનને સોંપવા માટે માધવ પ્રધાને અનેક યુક્તિયેાથી સમજાવ્યે તથા પાટણના મહાબુદ્ધિવાળા મહાજનના મર્ચગણ્ય શેઠીયાએએ કર્ણ ઘેલાને અનેક રીતિએ સમજાવ્યો અને માધવની સાથે સલાહ કરવાનું કથ્યું; પરન્તુ રાજઃ બાળહુડ યોગીહઠ અને સ્ત્રીહડમાંની રાજાને તાબે થઈ મહાજનની સમ્મતિને તિરસ્કાર કર્યો અને માધવ પ્રધાનને તિરસ્કાર કર્યા; તેથી પ્રધાને દિલ્હી જઇ કરણઘેલાની સાથે યુદ્ધ કરવા અલાઉદ્દીન બાદશાહની સાથે ગાડવણ કરી. અન્તે દિલ્લીના અઠ્ઠાઉદ્દીન બાદશાહની સાથે યુદ્ધમાં લડતાં તેના અવિચારી સ્વભાવને ીધે For Private And Personal Use Only iL Page #441 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાલકાચાર્યની પ્રતિજ્ઞા. ( ૩૪૧ ) માંહોમાંહે પુટ થવાથી તે હાર્યો. અને તેની સ્ત્રીને અલ્લાઉદ્દીન લઈ ગયે અને પિતાની બેગમ બનાવી. આ ઉપરથી પ્રત્યેક મનુષ્યને સમજણ મળે છે કે સૂક્ષ્મ પગદૃષ્ટિવાળા મનુષ્યની સમ્મતિને જે તિરસ્કાર કરે છે તે કરણઘેલાના જેવી અવસ્થાને પ્રાપ્ત કરે છે અને તે પોતે એકલો પતિત દશા પામતો નથી, પરંતુ પિતે અને પોતાના આશ્રિતોનીકુટુંબની પડતી દશા કરવામાં નિમિત્તકારણ બને છે. પુરુષોની સલાહની અમૂલ્ય કિસ્મત છે તેથી તેઓની વારંવાર સ્વકર્તવ્ય કાર્યો કરવામાં સૂચના–સલાહો પૂછવાની જરૂર છે. પુરુષોની સલાહથી રાજ્ય સુધરે છે, પાઠશાલાઓ સુધરે છે, વ્યાપાર સુધરે છે, સૈનિકપ્રગતિ સુધરે છે, સેવાધર્મોનાં અંગે સુધરે છે અને ધાર્મિક અંગો સુધરે છે. સભાઓ સંધ મહાસંધ પરિષદ્ કેન્ફરન્સ અને કોંગ્રેસ વગેરેમાં પુરુષોના અભિપ્રાયે જે જે મળે છે તે તે સમ્મતિ અવધવી અને તે રીતે બહુ સમ્મતિપૂર્વક એક કાર્ય કરવાને નિશ્ચય કરવામાં આવે છે. કાલિકાચાર્યની બેન અત્યંત રૂપવતી સાઠવી સરસ્વતી હતી. એક વખત કાલિકાચાર્ય વિહાર કરતા કરતા ઉજજયિની નગરી બહાર ઉદ્યાનમાં પધાર્યા, અને અનેક લોકોને ઉપદેશ દઈ સુધારવા લાગ્યા. કાલિકાચાર્યની બેન સરસ્વતી સાધ્વી એક વખત ત્યાંના ગર્દ ભિલ્લરાજાની દૃષ્ટિએ દેખાઈ. રાજાએ કામાતુર થઈને તેને જનાનખાનામાં પકડી મંગાવી તેથી સર્વ માલવદેશમાં હાહાકાર થઈ રહ્યો. માલવ વગેરે દેશના સંઘએ અત્યંત દિલગીરી જાહેર કરી તેની અસર કામાતુર ગર્દભિલ્લને થઈ નહિ. કાલિકાચાર્ય પતે રાજાની પાસે ગયા પણ રાજા કામા હોવાથી તેને ઉપદેશ લાગે નહિ. અવન્તીદેશ-માલવદેશના મહાજને રાજાની પાસે ગમન કરીને રાજાને અનેક યુક્તિ દ્વારા સમજાવ્યું પણ કામાન્ય ગર્દભભિલ્લને તેની અસર કંઈપણ થઈ નહિ; ઉલટું તેણે માલવદેશના મહાજનનો તિરસ્કાર કર્યો; આથી માલવદેશના મહાજનની રાજા ઉપરથી પ્રીતિ ઉઠી ગઈ અને તેના વિરુદ્ધ દેશ થઈ ગયે. કાલિકાચાર્ય વેષ બદલીને ઈશન ગ્રીક વગેરે દેશમાં ગયા અને ત્યાંના રાજાઓને અનેક ચમત્કારથી સ્વવશ કર્યા અને તેઓને માલવદેશ જીતવા સમજાવ્યું. તેઓએ સિધદેશ અને દરિયામાવલ્લભી સેરઠ વગેરે દેશ પર સ્વારીઓ કરી. લાટદેશનું પ્રધાનનગર ભરૂચ વગેરે જીતીને શક લોકોએ માલવદેશના રાજાની સાથે યુદ્ધ કરી તેને પકડી લીધો અને સરસ્વતી સાધ્વીને છોડાવી. તે પુનઃ સાવી થઈ. પશ્ચાતું ગભભિલ્લની ગાદી પર વિક્રમરાજા થયે. તેણે કોને હરાવ્યા અને પિતે માલવદેશનું નીતિથી મહાજનની સમ્મતિપૂર્વક રાજ્ય કરવા લાગે. ગર્દભભિલ્લરાજાના સમયમાં શર્કની સ્વારીઓ આવી તે વિક્રમોર્વશીય નાટકની પ્રસ્તાવના કલાભાઈકૃત તથા રા. કેશવલાલકૃત પ્રસ્તાવના પરથી સમજાય છે. ગર્દભભિલે જે પુરૂષોની સમ્મતિ માન્ય કરી હોત તો તેની પતિત દશા થાત નહિ. કરણઘેલે, ગર્દભભિવ્ર વગેરે હિન્દરાઓએ અત્યાચારથી ભારતની પતિતદશા For Private And Personal Use Only Page #442 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૨ ). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. UR કરી અને તેમજ મુસલમાનોના રાજ્યકાલમાં કેટલાક બાદશાહી સત્તાધિકારી મુસલમાનેએ હિન્દુઓની રૂપવતી સ્ત્રીઓના હરણમાં સ્વસત્તાનો દુરુપયોગ કર્યો અને તેથી તેઓની પડતી પ્રારંભાઈ ઇંગ્લીશ સરકારના રાજ્યમાં મહાજનરૂપ પુરુષોની સમ્મતિપૂર્વક રાજ્યમાં સુધારાવધારા કરવામાં આવે છે અને કેઈના ધર્મમાં રાજા–સરકાર વચ્ચે આવતી નથી; તેમજ બ્રિટીશ સરકારના તરફથી નિયુક્ત વાયસરોય, ગવર્નર વગેરે સત્તાધિકરિો તરફથી કેટલાક મુસલમાન બાદશાહના જેવા અન્યની કન્યાઓને સ્ત્રીઓને પકડી લઈ જવાના અત્યાચારો થતા નથી; અને સર્વ બાબતમાં ન્યાય મળે છે; તેથી બ્રીટીશ સરકારનું રાજ્ય રામરાજ્ય તરીકે ગણાય છે; તેથી એવું રાજ્ય વિશ્વમાં સર્વત્ર વ્યાપક થવાને યોગ્ય કરી શકે છે. આર્ય રજપુતરાજાઓ અને નવાબાએ બ્રિટીશરાજ્યના કાયદાઓનું સૂપયોગથી અધ્યયન કરી સ્વરાજ્યમાં તે પ્રમાણે પુરુષની સમ્મતિપૂર્વક વર્તવું જોઈએ. પ્રજાને પિતાના આત્મવત્ માનીને બ્રીટીશરાજ્યની પેઠે વર્તવાને માટે સદા હિન્દુરાજાઓએ તત્પર રહેવું જોઈએ; અને આલસ્ય અવિવેક વ્યસન, મજશેખ, વ્યભિચાર, દારૂ વર ગૃહકલહ ગોત્રકલહ ઈર્ષા ઠેષ કુસુપ વગેરે દુર્ગુણોથી દૂર રહેવું જોઈએ. હિન્દરાજાઓ અને નવાબેએ ગવર્નરો વગેરે સૂમપયોગવાળા પુરૂષની સલાહ પ્રમાણે ચાલીને આલસ્યને ત્યાગ કરી ઉદ્યમમાં પ્રવૃત્ત થવું જોઈએ. જે રાજાઓ જે રાજપુત આલયમાં જીવન નિર્ગમન કરે છે તેઓ કુટુંબ અને દેશને ભારભૂત છે. તેવા રાજાઓ અને રજપુતેથી દેશનું કલ્યાણ અને કેમનું કલ્યાણ થઈ શકતું નથી. રાજાઓ અને રાજપૂતોએ પિતાની અને પિતાની કમની પ્રગતિ થાય એવા ઉપાયો બેડો વગેરેને સ્થાપન કરી લેવા જોઈએ. પરસ્પરમાં ગૃહભેદ ગત્રભેદ અને રાજ્યવિભાગ કલેશથી લડી ન કરવું જોઈએ. પરસ્પર એક બીજાનું અશુભ કરવા પ્રાણને પણ પ્રયત્ન ન કરવો જોઈએ. રાજાઓએ રાજપુતેએ અવિવેકથી ધનાદિકમાં અફીણ દારૂ વગેરે વ્યસનોમાં નકામે વ્યય ન કરવો જોઈએ. દારૂથી અને અફીણથી તેઓની પડતી થવામાં બાકી રહી નથી. સામંતસિંહ ચાવડાએ દારૂના ઘેનમાં યકાતઢા બને મૂલરાજલંકીએ ભાણેજના હાથમાં રાજ્ય મૂકયું તેથી તથા અફીણ વગેરે વ્યસનોથી રાજાઓ અને રજપુતોની બુદ્ધિ કટાઈ ગઈ, શરીરશક્તિ ક્ષીણ થઈ ગઈ, અને લક્રમી વગેરેને નાશ થશે. રાજાઓ ઠાકરે અને સામાન્ય રાજપુત કેમમાં વેરઝેર વ્યભિચાર વગેરે દેનો પ્રચાર થવાથી ભારતની પડતીમાં વધારે થયો છે. રાજાઓ રાજાઓના ભાયાત ઠાકોરો વગેરેમાં કુસંપ પ્રવેશ કરીને તેઓને પડતીના નીચેના પગથીયાંઓ પર લાવીને મૂકયા છે. સત્તામદ, રાજ્યમદ વગેરેથી મુક્ત થવાને માટે તેઓએ પુરુષોની સમ્મતિ ગ્રહણ કરીને કેળવણીને પ્રચાર કરવો જોઈએ અને સ્વશકિતને તથા સ્વકેમને ઉદ્ધાર થાય એવા ઉપાયોને આદરવામાં એક વારછવાસને પણ નકામ ન ગુમાવવો જોઈએ. નવાબ અને મુસલમાનોએ વૈરઝેર કુસંપ વગેરેને દેશવટો દઈ કેળવણી For Private And Personal Use Only Page #443 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સપુરુષોની સમૃત સમી કરવી. ( ૩૪૩ ) વડે કોમની પ્રગતિ થાય એવા ઉપાયે આદરવા જોઈએ. સ્વકેમનો ઉદય કરવા માટે અહંકારને નાશ કરવો જોઈએ અને સેવાધર્મ સ્વીકારવું જોઈએ. કેટલાક બ્રાહ્મણ મુકત થાય અને સર્વત્ર બ્રાહ્મણ વિઘાવડે વિભૂષિત બને એવા ઉપાય સપુરુષની સમ્મતિપૂર્વક ગ્રહણ કરવા જોઈએ. જૈન ધર્મના પ્રચારમાં અગિયાર ગણધર વગેરે બ્રાહ્મણવિદ્વાનોએ સાધુઓ બનીને આત્મભેગ આપવામાં બાકી રાખી નથી. બ્રાહ્મણોમાંથી સંકુચિત મતદૃષ્ટિ ઈર્ષ્યા આલસ્ય નિદ્રા કલેશ વૈર કુસંપ અહંકાર અને અસહનશીલતા વગેરે દુર્ગણે જાય અને તેના સ્થાને ઉદ્યમ વિદ્યાભ્યાસ વિશાલદષ્ટિ સમતા સંપ પ્રેમભાવ પરસ્પરનું શ્રેયઃ ઈચ્છવું અને કરવું વગેરે સદ્ગુણોને પરિપૂર્ણ પ્રચાર થાય તે તેઓની ઉન્નતિથી ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોની પ્રગતિ ત્વરિત થઈ શકે. ક્ષત્રિયોની ઉન્નતિથી બ્રાહ્મણ વૈશ્ય અને શદ્રોની ઉન્નતિ સાથે વ્યાપારીઓ વિજ્ઞાનશાસ્ત્રીઓ વગેરેની પ્રગતિથી સર્વ દેશના લોકે સુખી થઈ શકે છે અને શૂદ્રોની ઉન્નતિથી બ્રાહ્મણદિ ત્રણ વર્ણની પ્રગતિ થઈ શકે છે. પરસ્પર વર્ણોએ એક બીજાને સહાધ્ય આપવામાં સપુરુષોની સમ્મતિપૂર્વક પ્રયત્ન કરે જોઈએ. ત્યાગીઓ અહંકાર બેદરકારી આલસ્ય પ્રપંચ વ્યસન વગેરે મૂકીને સ્વત્યાગાવસ્થાને ઉદ્ધાર કરવા પુરુષની સમ્પતિપૂર્વક પ્રયત્ન કરે તે ત્યાગની પ્રગતિવડે સ્વાસ્તિત્વસંરક્ષક બની શકે. અન્યથા તેઓની પાછળ હવે કંઈ રહેવાનું નથી એમ સમજીને તેઓએ શાન્તિના જમાનામાં કેળવણી ગ્રહણ કરી ચેતવું જોઈએ કે જેથી તેઓ વિધલોકોમાં પગદય કરી શકે. ગૃહસ્થાએ અને ત્યાગીઓએ જમાનાને અવધી સૂપગ દવિ અને સાફોની સમ્મતિ ગ્રહીને કર્તવ્યકાર્યોને અપ્રમત્ત બનીને કરવાં જોઈએ. હે મનુષ્ય ! તું સૂપગષ્ટિવડે પુરૂષની સમ્મતિ રહીને સ્વકર્તવ્ય કાર્યને કર્યા કર ! મનુષ્યભવમાં કયાં કયાં કાર્યો કરવા લાયક છે તેને વિચાર કર. કયાં ક્યાં કાર્યો ગણપણે કરવા લાયક છે અને ક્યાં ક્યાં મુખ્યપણે કરવા લાયક છે તેનો વિચાર કર. સ્વસંબંધી અને પરસામાજિક કર્તવ્ય અમુક દેશકાલભાવાનુસારે ગણ હોય છે તે મુખ્ય થઈ જાય છે અને મુખ્ય કાર્યો ગણરૂપ બની જાય છે. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવાનુસારે રાત્રિ અને દેવસિક કર્તવ્યકાર્યોમાં ઉત્સર્ગકાલ અને આપત્તિકાલાદિકની અપેક્ષાએ ગૌણ મુખ્યતા ફરતી રહે છે; એવું અવધીને અને પુરૂદ્વારા તેને અનુભવ લઈને સ્વકર્તવ્યકાર્યમાં ગૌણ અને મુખ્યપણાનો નિશ્ચય કરીને કર્તવ્યકાર્યો કર્યા કર. વ્યાવહારિક કાર્યપ્રવૃત્તિ અને ધાર્મિક કાર્યપ્રવૃત્તિમાં સૂક્ષ્મ પગ દછિદ્વારા પુરુષોની સમ્મતિ ગ્રહીને પ્રત્યેક મનુષ્ય પ્રવર્તવું જોઈએ એમ ઉપર્યુકત લોકનો ભાવ છે અને એ પ્રમાણે પ્રવર્તતાં અપક્રાન્તિના માર્ગનો ત્યાગ કરીને આત્મા ઉત્ક્રાન્તિના માર્ગ પર આરહી શકે છે; પ્રત્યેક કર્તવ્ય કાર્યોમાં સૂપગદષ્ટિ અને પુરુષની સમ્મતિ એ બેથી પ્રવૃત્તિ કરતાં પરિતઃ સાનુકૂલ પ્રતિકૂલ સંગપર અત્યંત પ્રકાશ પડે છે અને તેથી જે જે ઠોકર વાગવાની હોય છે તેને For Private And Personal Use Only Page #444 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૪ ). શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન. ઉR સ્પણ ભાસ થાય છે. જે જે મહાત્માઓ આ વિશ્વમાં જ્ઞાનગી વા કર્મયેગી બનેલા છે તેઓની હૃદયવિશાળતાની વૃદ્ધિમાં સહુની સમ્પતિનો ભાગ હતો અને સૂમો પગ દૃષ્ટિથી તેઓ પ્રગતિમાં પ્રગટ થયા હતા એમ સ્પષ્ટ અવબોધાઈ શકે છે. સૂક્ષ્મ પગદૃષ્ટિથી આત્મશક્તિને નિશ્ચય થાય છે અને કર્તવ્યમાર્ગમાં સાધ્યસિદ્ધિ હેતુઓને અવલંબવાના વાસ્તવિક ઉપાય સમાચરી શકાય છે. અએવ ચેતનને ઉદ્દેશીને કથવામાં આવે છે કે તું સૂમે પગદષ્ટિથી સોની સમ્મતિપૂર્વક કાર્ય કરે. ગમે તેવા પ્રસંગમાં સૂક્ષ્મપયોગટ્રષ્ટિથી કર્તવ્ય કાર્યો કરવાને અભ્યાસ સેવ કે જેથી આત્મોન્નતિમાર્ગમાં વિગે ગમન કરી શકાય. આમત્કાન્તિના માર્ગમાં આધ્યાત્મિક પ્રગતિમાં પ્રવર્તતાં ઉપર્યુક્ત સૂપગદિને સાધુઓએ યોગીઓએ અને ત્યાગીઓએ વિકસાવવી જોઈએ. ગણમુખ્યક સ્વયેગ્ય માનવભવમાં અહર્નિશ કયાં કયાં હોય છે અને તે પોતાના અધિકારે કેવી રીતે કર્તવ્ય છે તેને પરિપૂર્ણ નિશ્ચય કરવાની જરૂર છે. ઉમર શક્તિ સાનુકુલ પ્રતિકૂલસંગો વૃત્તિ સ્થિતિ આપત્તિકાલ રોગાવસ્થા આરોગ્યવસ્થા સત્તા બુદ્ધિ ક્ષેત્ર અને સ્વાત્માની અભિલાષા વગેરેનો નિશ્ચય કરીને પ્રત્યેક મનુષ્ય યોગ્ય ગણમુખ્ય કર્તવ્ય કાર્યોને નિર્ણય કરી શકે છે–એમ પ્રત્યેક મનુષ્ય સ્વદશાને વિચાર કરશે તો તેને સમ્યમ્ અધાશે. વ્યક્તિ પરત્વે સમાર કુટુંબપરત્વે સંઘપરત્વે રાજ્યપરત્વે અને દેશપરત્વે ગણિમુખ્ય કાર્યો કે જે દરરોજ કરવામાં આવે છે તેનું સ્વરૂપ અવબોધવાથી આત્મક્તવ્ય શક્તિને સમ્યગ ઉપયોગ કરી શકાય છે. સૂમો પગ અને પુરુષની સમ્મતિથી દ્રવ્યત્રકાલભાવે ગણકર્તવ્ય કાર્યો તે મુખ્ય કર્તવકા તરીકે કેવી રીતે બને છે અને મુખ્યકર્તવ્ય કાર્યો તે ગણકર્તવ્યક તરીકે કેવી રીતે બને છે તેનું વાસ્તવિક સ્વરૂપ અવધવાથી કર્તવ્ય કાર્યો કરવામાં આત્મશક્તિને પગ થાય છે અને યેગ્યક્તવ્ય કાર્યો કરવાથી આત્માની પ્રગતિમાં સગુણદ્વારા પ્રગતિ થઈ શકે છે. હાલમાં યુરોપમાં પ્રવતિત યુદ્ધમાં સમાજનાં અને વ્યકિતનાં મુખ્યક ને ગોણતાને સેવે છે અને ગણકર્તવ્ય છે તે મુખ્યતાને ભજે છે–એમ સર્વત્ર વ્યાવહારિક તથા ધાર્મિક કાર્યોની ગૌણતા અને મુખ્યતા અવધી કર્તવ્ય કાર્યો કરવામાં સૂમો પયગતઃ પ્રવૃત્તિ કર. અવતરણ-સ્વજીવન દશામાં પ્રથમ સેવક બની કર્તવ્ય કાર્યો કર્યા પશ્ચાત્ સ્વામિને ચોગ્ય કર્મ સેવી શકાય છે તેનું સ્વરૂપ દર્શાવવામાં આવે છે. पूर्वकर्मकरो भूत्वा पश्चात् स्वामी भविष्यसि । ब्रह्माण्डे च यथा तद्वत् पिण्डे सर्व विचारय ।। ५६ ॥ શબ્દાર્થ –આત્મન ! પૂર્વે તું સેવક બનીને પાતુ સ્વામી બનીશ. બ્રહ્માંડે જેમ છે તેમ પિંડમાં વિચાર. For Private And Personal Use Only Page #445 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - BE સેવક બન્યા વિના સ્વામી નથી થવાતું.. (૩૪૫), વિવેચન-આ લેકનું વિવેચન અનુભવગમ્ય કરવા યોગ્ય છે. યાવતુ અનુભવગમ્ય કઈ સ્વરૂપ થતું નથી તાવતું તેની પરિપૂર્ણ પ્રતીતિ થતી નથીઅને પ્રતીતિના અભાવે આત્મશ્રદ્ધાબલપૂર્વક તેની પ્રવૃત્તિ થઈ શકતી નથી–એવો સાર્વજનિક સાક્ષરાનુભવ હોવાથી કર્તવ્ય કર્મ કરવામાં સ્વામી સેવકભાવને વિચાર કરી તેને નિર્ણય કરવાની આવશ્યકતા સ્વીકારવાની જરૂર છે અને તે આવશ્યકતાને અત્ર ઉપર્યુકત કદ્વારા ફેટ કરવામાં આવ્યું છે. પ્રથમ આ વિશ્વમાં કઈ સેવક યોગ્ય કર્તવ્યકર્મ કર્યા વિના સ્વામી બની શકતું નથી. જે શિષ્ય બની ગુરુની શિક્ષાપૂર્વક પ્રવર્તે છે તે શિક્ષક ગુરુ બની શકે છે એમ સર્વત્ર અનુભવાય છે. જે પ્રથમ સૈનિક બનીને સેનાનાં સર્વાગોને અભ્યાસ કરી પૂર્ણ વ્યવહુતિબંધને પ્રાપ્ત નથી કરી શકતો તે સેનાધિપતિ કદાપિ બની શકતો નથી. જે મનુષ્ય પ્રથમ પુત્રના ગુણે પ્રાપ્ત કરીને પુત્રની ફજેને અદા કરી શકતું નથી તે પિતાના ગુણોવડે પિતૃપદ પ્રાપ્ત કરવા અધિકારી બની શકતું નથી. જે મનુષ્ય અનુક્રમે કર્મકાદિ યોગ્ય કર્તવ્ય કાર્યો આગલ ઉચ્ચપદ પર અનુક્રમવડે આરહે છે, તેને પ્રાપ્તસ્થિતિપદથી અધઃપાત થતો નથી. ઈત્યાદિ દો દ્વારા અબોધવાનું કે પ્રથમ કર્મયોગ સેવી કર્મયોગી બન્યા પશ્ચાત્ સ્વામીની પદવી પ્રાપ્ત થઈ શકે છે. જે સ્ત્રી વધુ તરીકે સ્વકર્તવ્યકર્મો કરવાને યોગ્ય બની નથી, તે ધશ્ર તરીકેની સ્વકર્તવ્ય ફરજ અદા કરવાને ખ્ય અધિકારિણી બની શકતી નથી. જેનામાં પુત્રીના ગુણો આવ્યા નથી અને જે પુત્રીપદગ્ય કર્તવ્ય કર્મોથી પશ્ચાતું રહે છે તે માતા બનીને માતૃપદ શોભાવવા લાયક બની શક્તી નથી. જેનામાં પ્રજાના ગ્ય ગુણે ઉત્પન્ન થયા નથી અને જે પ્રજાગ્ય ફરજો અદા કરવાને અધિકારી બન્યા નથી તે રાજ્યપદને ગ્ય બની શકતો નથી. અતએ પ્રત્યેક મનુષ્ય વ્યષ્ટિ અને સમષ્ટિની સેવા કરવાને પ્રથમ સેવક બનવું જોઈએ. હાથ, પગ, પિટ શીર્વ વગેરેને આધાર જેમ પદ છે, તેમ વ્યક્તિ અને સમદિની પ્રગતિને આધાર સેવક છે. પિતાના પગ પર ઉભે રડીને મનુષ્ય સર્વ કાર્યો કરી અગ્રપ્રગતિમાન બની શકે છે; તેમ વ્યષ્ટિ અને સમષ્ટિની ઉન્નતિ કરવાને પ્રથમ સેવક બન્યા વિના કેઈન છુટકારો થતું નથી. કેમે ક્રમે અગ્રપદની પ્રાપ્તિ થાય છે. જે નિઃસરણિના પ્રથમ પગથીયાપર પદ મૂકે છે તે બીજા ત્રીજા ચેથા અને પાંચમાદિ સર્વ પગથીયાંઓને ઉલ્લુઘી યથેષ્ઠ માળપર ચઢી શકે છે; પરનું અનુક્રમે પગથી પર આરહ્યા વિના કેઈ માળપર ચઢી શકતું નથી. તદ્રત આ વિશ્વમાં પ્રથમ સેવક બન્યા વિના કે સ્વામી બની શકતું નથી એમ સર્વત્ર અનુભવ કરતાં ઉપયુંકત કભાવને અનુભવ પણ હૃદયમાં ઝળકી ઉઠશે. આત્મામાં પરમાત્મા છે પરંતુ તે અનુક્રમે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણ ધ્યાન અને સમાધિથી પ્રકટ થાય છે. મિત્રા, ‘તારા, બલા, ઢીપ્રા "સ્થિરા, For Private And Personal Use Only Page #446 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૬ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. ૬ કાંતા, ૭ પ્રભા અને ૮ પરાષ્ટિ–એ આઠ દૃષ્ટિનું જૈન ગગ્રન્થમાં વિવેચન કરવામાં આવ્યું છે તેને અનુક્રમે વિકાસ થાય છે. દર્શનગ જ્ઞાનગ અને ચારિત્રયોગ એમ એ રત્નત્રયીનો અનુક્રમે વિકાસ થાય છે. વિશ્વવિદ્યાલયે આદિમાં બી એ. એમ એ. વગેરે પદવીઓ અનુક્રમે પ્રાપ્ત થાય છે. તદ્રત અત્ર પણ અવબોધવું કે જે મનુષ્ય વ્યષ્ટિસંબંધી સેવક બન્યું નથી તે વ્યષ્ટિને સ્વામી બનતું નથી. કશ્ય સારાંશ એ છે કે-આત્માના દર્શનજ્ઞાનચારિત્રાદિ ગુણોને આવિર્ભાવ કરવા માટે પ્રથમ કર્તવ્ય કર્મયોગને જે સેવતો નથી તે આત્મામાં રહેલું પરમાત્મત્વ પ્રકટ કરી શકતો નથી. જે મનુષ્ય વિશ્વસમાજને સુધારવા સમષ્ટિને ગોખલે વગેરે કર્મગીઓની પેઠે ધર્મ-કર્મ-સેવક બનતો નથી તે સમષ્ટિને સ્વામી બની શકતો નથી. વ્યષ્ટિવકત્વ અને સમષ્ટિસેવકત્વને પરસ્પર ગાઢ સંબંધ છે. વ્યછિને જે સેવક થાય છે તે સમષ્ટિને સેવક થાય છે. વ્યષ્ટિને જે સેવક બની સમષ્ટિને સેવક બને છે તે લેકેત્તર સેવાફલદષ્ટિએ ત્રિભુવન હિતકારક જગતુપૂજ્ય તીર્થકરપદને પ્રાપ્ત કરી શકે છે. વ્યષ્ટિ અને સમષ્ટિ વ્યક્તિ અને સમાજના સેવક બનીને પ્રથમ સર્વ જીનું શ્રેય થાય એવા સેવાધર્મોમાં પ્રવૃત્ત થવાની જરૂર છે. સેવક બની સર્વજીવોની રક્ષા માટે પ્રગતિ કરવામાં સેવાધર્મને અંગીકાર કરવામાં આવશે તેમજ સ્વામી બની શકાશે, અન્યથા તે વિના આકાશકસમવતુ સ્વામી થવાની આશા રાખવી એ વ્યર્થ છે. જે વૃક્ષ પ્રથમ મૂળીયાં અને કંધેવડે યુક્ત ન બની શકે તે પુષ્પફલ પ્રાપ્ત કરવાને કદાપિ અધિકારી બની શકશે નહિ. આત્મોન્નતિ માટે આત્માની અને વિશ્વની સેવા કરવાની અત્યંત આવશ્યકતા છે. આપણે હાલ જે દશામાં છીએ તે ખરેખર અન્ય જીવોની સેવાપ્રવૃત્તિના ઉપગ્રહવડેજ અવધવું. આત્માની ઉન્નતિમાં સર્વ સંસારી જીને તરતમાગે ઉપકાર હોય છે એમ અનુભવ થયા વિના રહેશે નહિ. આત્માની વ્યાવહારિક તથા આન્તરિક પ્રગતિમાં પૃથ્વી જલ અગ્નિ વાયુ વનસ્પતિ અને ત્રસજીને આત્મગ સહજે પ્રતીત થાય છે. આત્મા કર્મોન્નતિવડે સેવક બનતે બનતો અને સિદ્ધ બને છે. પરસ્પર સેવાધર્મ વડે સેવક બનવાથી આત્મોન્નતિ યોગ્ય એવી પ્રવૃત્તિ થઈ શકે છે. પ્રવૃત્તિ કરવી એ સેવકનું લક્ષણ છે. શિયાઓ વડે કાર્યમાં પ્રવૃત્ત થવું એ સ્વપરિભાષાએ સેવકગ છે અને એ સેવકયોગની સિદ્ધિ કરવાથી સિદ્ધ પરમાત્મા બની શકાય છે. કર્મક-સેવક જે પ્રથમ વિશ્વની સેવા કરીને બને છે તે વિશ્વને સ્વામી અર્થાત્ પરમાત્મા બની શકે છે. ઈશુક્રાઈસ્ટે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે મનુષ્યોને સેવાધર્મ દર્શાવ્યું હતું. ગૌતમબુદ્ધ વિશ્વતિજીનું શ્રેયઃ કરવા પરોપકારાદિકાયૅવડે સેવા કરવાનું સ્વરસેવકેને જણાવ્યું છે. આ વિશ્વમાં સર્વ જીવોનો ઉદ્ધાર ખરેખર સેવક બનીને સેવાધર્મકર્મોમાં પ્રવૃત્ત થવાથી થાય છે. જે મનુષ્ય વિશ્વહિતાર્થે અનેક શુભ માર્ગો દ્વારા જીવની ઉત્કાન્તિ થાય એવા પ્રયત્ન કરે છે તેઓ પરભવમાં ઈન્દ્ર ચંદ્ર નાગેન્દ્રાદિની પદવીઓને પ્રાપ્ત કરે છે. ઇશુક્રાઈસ્ટે મનુષ્યની સેવા For Private And Personal Use Only Page #447 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir SE વિશ્વસેવક કયારે બની શકાય? ( ૩૪૭ ) કરવા માટે ઉપશમાદિ પ્રવૃત્તિ સેવી હતી. બૌદ્ધ જગતનું શ્રેયઃ કરવા ઉપદેશાદિ ધર્મેકપ્રવૃત્તિને સેવી હતી. શ્રી મહાવીર પ્રભુએ અનેક ભવ્યજીવોને તારવા ત્રીશ વર્ષ પર્યન્ત ભારતમાં ગામેગામ શહેર શહેર વિહાર કર્યો હતે; અને દેહોત્સર્ગસમયે પણ સેળ પ્રહર સુધી એક સરખે જ ઉપદેશ દીધો હતો અને પશ્ચાત શરીરનો ત્યાગ કરી સિદ્ધ બની સિદ્ધસ્થાનમાં સાદિ અનન્તમા ભાગે વિરાજમાન થયા. થીઓસોફીસ્ટ મંડળની અધિષ્ઠાત્રી મીસીસ એનીબેસન્ટ સેવાધર્મનો પ્રથમ સ્વીકાર કરવા માટે વારંવાર પોતાના શિષ્યોને ઉપદેશ આપ્યા કરે છે. સેવાયેગમાં પ્રવૃત્ત થઈ પરિપૂર્ણ પકવ થયાવિના જ્ઞાનયોગમાં ભક્તિયોગમાં અધ્યાત્મયોગમાં પરિપૂર્ણ સ્થિર થઈ શકાતું નથી. સેવાગ એ કારણ છે અને જ્ઞાનયોગ એ કથંચિત્ સાપેક્ષદષ્ટિએ કાર્ય છે. તેથી સેવાવિના જ્ઞાનની પ્રાપ્તિ થઈ શકતી નથી, વિનય બન્યા વિના ગુરુપદની પ્રાપ્તિ થઈ શકતી નથીએ જે અનાદિકાલથી કમ પ્રવર્યા કરે છે તે સહેતુક છે એમ અનુભવ કરતાં અવબોધાય છે. ગૃહસ્થોએ અને ત્યાગીઓએ સ્વસ્વાધિકાર પ્રમાણે સેવાના માર્ગોમાં પ્રવૃત્ત થવું જોઈએ. ગૃહસ્થોએ માતૃપિતૃસેવા વિદ્યાચાર્યસેવા દેવ ગુરુ અને ધર્મની સેવા ગુરુજનની સેવા વગેરે ગૃહસ્થગ્ય સેવા માટે યોગ્ય જે જે કર્મો હોય તેને આદરવાં જોઈએ. શિવાજીએ માતૃપિતૃસેવાર્થે આત્મભોગ આપવામાં યથાયોગ્ય પ્રવૃત્તિ કરી હતી, તેથી તે માતાની આશિષથી હિન્દુઓને ઉદ્ધારક બન્યું અને ‘શિવાજી નું હેત તો સુન્નત હેત સબકી વગેરે સ્તુતિગ્ય થે. સેવક બનવાથી આત્માની શક્તિના ખરેખર સ્વામી બની શકાય એવા માર્ગે પરિણમી શકે છે, અને તેથી અને સ્વામીની પદવી પ્રાપ્ત થઈ શકે છે. જેના જેવા બનવું હોય તેની પ્રાપ્તિ થાય એવી પ્રવૃત્તિને આદરવી એ સેવકનું લક્ષણ છે. અને એવી સેવક પ્રવૃત્તિ આદર્યા વિના કેન્દ્રભૂત સ્વામીપદની પ્રાપ્તિ ન થાય એ બનવા ચગ્ય છેઃ અતવ પ્રત્યેક મનુષ્ય પ્રથમ સેવક બનવું જોઈએ. અર્થાત્ સેવાગ-પ્રવૃત્તિને સેવી સ્વકાર્યની સિદ્ધિ કરવી જોઈએ. સેવા એ જ સ્વર્ગ અને મોક્ષનું દ્વાર છે એમ નિશ્ચયતઃ અવધી પાઠશાલાઓ બંધાવવી; પઠન પાઠન કરાવવું. પ્રત્યેક મનુષ્યને ઉન્નતિના જે જે માર્ગો હોય તે પ્રતિ લઈ જવા અને તેઓના દુઃખના માર્ગોને ટાળવા એ જ સેવાધર્મ-તેમાં પ્રવૃત્ત થવાથી વિશ્વસેવક બની શકાય છે. જે મનુષ્ય સેવક બનીને જ્ઞાનમાર્ગ ગ્રહણ કરી ઊર્વાહ કરતાં કદાપિ પશ્ચાત પડી જાય છે, તે તેને પુનઃ ઉદ્ઘ ચઢાવવાને તેની ચારે બાજુએ હજારે સેવકે તૈયારી કરે છે; કારણ કે તે સેવા કરવાપૂર્વક ઊર્વ આરહ્યો હતો. જે મનુષ્ય સ્વાધ બનીને અન્યની સેવામાં બેદરકાર બનીને પરમાત્મપદ પ્રાપ્તિ માટે અથવા વિશ્વમાં સાંસારિક ઉચ્ચ પદવી પર ચઢવા પ્રયત્ન કરે છે, પરંતુ જો તે ત્યાંથી ટ્યુત થાય છે અર્થાતુ ભ્રષ્ટ થાય છે તે તાડ પરથી પડેલા મનુષ્યના જેવી તેની દશા થાય છે, અને તેને કઈ પડતાં ઝીલી શકવા સેવક હાજર રહેતું નથી. અતએ સાંસારિક વા ધાર્મિક For Private And Personal Use Only Page #448 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૮ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. આન્તરિક ઉચ્ચ પદવીઓ પર સર્વ વિશ્વના હિતસાધક સેવક બની સર્વ જીવોનું હિત થાય એવી સેવા પ્રવૃત્તિને સેવતાં સેવતાં આગળ ચઢવું જોઈએ કે જેથી કદાપિ પતિત દશા થાય તેની પૂર્વે હજાર સેવકે પિતાનું સંરક્ષણ કરવા અને ઉચ્ચપદ પરથી નીચ પદ પર ન આવવા દેવા સદા અપ્રમત્તવૃત્વા તૈયાર થઈ રહે. સેવાધર્મ એ ખરેખર વિશ્વજીવનને શ્વાસોશ્વાસ છે. જે વિશ્વમાં સેવાધર્મ ન રહે તે મહાપ્રલયની પેઠે વિશ્વના સર્વ ધર્મને નાશ થાય. જનષ્ટિએ મહાપ્રલયને સર્વથા સર્વ વસ્તુનો નાશ એવો અર્થ થતું નથી. સેવાધર્મમાં પ્રવૃત્ત થયેલ સેવક લઘુ લઘુ સેવાધર્મ વર્તુમાંથી પસાર થતે અનન્ત સેવાવર્તેલમાં પ્રવેશ કરે છે. પ્રથમ સેવક બનેલ મનુષ્ય સેવાદૃષ્ટિએ સ્વકુટુંબની, પશ્ચાત્ પાડાની, પિળની પશ્ચાત્ ગામ અગર નગરની, પશ્ચાત્ જ્ઞાતિ મનુષ્યની, પશ્ચાત્ દૃષ્ટિની વિશાળતા થતાં જીલે, પ્રાંત અને દેશના સર્વ મનુષ્યની અને પશ્ચાત્ સર્વ દેશના મનુષ્યની, પશ્ચાત્ પશુઓ, પંખીઓ, જલચરો વગેરેની, પશ્ચાત્ ચતુરિન્દ્રિય, પશ્ચાત્ ત્રીન્દ્રિયોની, પશ્ચાતું હીન્દ્રિયની અને પશ્ચાત્ પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાયના જીવની, દેવોની વગેરે સર્વજીની સેવાના અનન્તવર્તેલમાં પ્રવેશ કરી મહામાન મહાપ અભયપ્રદ ષડજીવનિકાયરક્ષક-પાલક વગેરે પદવીઓને પ્રાપ્ત કરે છે. કેટલાક વિદ્વાને પિતાના કરતાં નીચ જી હોય તેના પર દયા કરવી, પિતાના સમાન હોય તેઓના પર મૈત્રીભાવ ધારણ કરે, અને પિતાના કરતાં ઉરચ હોય તેઓ પર ભક્તિભાવ ધારણ કરીને સેવાધર્મના અનન્તવર્તુલની દિશા દર્શાવે છે. સેવક સેવાધર્મમાં પ્રવિષ્ટ થવું તેને સ્વકર્તવ્ય ફરજ માને છે તેથી તેને સ્વપ્રતિ માન અને અન્યપ્રતિ તિરસ્કાર છૂટતો નથી. તે સ્વકર્તવ્યમાં પ્રવર્તવું એજ સ્વફરજ માનીને સેવાધર્મમાં પ્રવૃત્ત સેવકની માનસિક ભૂમિ શુદ્ધ થતી જાય છે અને તેના આત્મામાં જે જે ગુણોનો પ્રકાશ થવાનો હોય છે તે થાય છે, તે પ્રાપ્ત સ્થાનથી પતિત થતો નથી. સેવક બનીને જે જે ગુણ પ્રાપ્ત કર્યા હોય છે, તે આત્મામાં સદા સ્થિર રહે છે તે ઉપર નીચે પ્રમાણે દષ્ટાન્ત જણાવવામાં આવે છે. વિદ્યાપુર નગરમાં એક મહાત્મા રહેતા હતા. તે અનેક વિદ્યાઓના ભંડાર હતા. તેમની પાસે બે શિષ્ય અભ્યાસ કરતા હતા; પ્રથમ શિષ્ય અહંચંદ્ર હતું તે ગુરુની સેવા કર્યા વિના વિદ્યાઓ શિખતે હતો અને દ્વિતીય સેવાચંદ્ર હતો તે મહાત્માની સેવા કરીને વિદ્યાભ્યાસ કરતો હતો. મહાત્માની ખાવાની પીવાની સેવા કરવામાં સેવાચન્દ્ર સદા તત્પર રહેતા હતા. મહાત્માનું સ્થાન સાફ કરવું, તેમના શયનની વ્યવસ્થા રાખવી, તેમને જે જે વસ્તુઓને ખપ હોય તે તે વસ્તુઓને આજ્ઞાપૂર્વક લાવી આપવી મહાત્મા જે જે કાર્યો બતાવે તે તથાસ્તુ કહી આજ્ઞા શીર્ષ પર ચઢાવી કરવા-ઈત્યાદિ અનેક પ્રકારે વિનય બહુમાનથી તે મહાત્માની સેવામાં સદા પ્રવૃત્ત રહતે હતો. એક વખત મહાત્માએ સ્વ આયુ સંબંધી ઉપગ મૂળે તો સ્વાયુષ્ય અલ્પ જણાયું. અહંચકે સર્વ વિદ્યાઓને અભ્યાસ કરી લીધો હતો પરંતુ સેવાચંદ્ર તે For Private And Personal Use Only Page #449 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir સેવાની અહેભાવના. ( ૩૪૯ ). સેવામાં સદા પરમપ્રેમપૂર્વક પ્રવૃત્ત રહેવાથી તેણે સર્વ વિદ્યાઓને અભ્યાસ કર્યો નહતો. ગુએ સેવાચંદ્રને પાસે બેલાવીને કહ્યું –હાર વિદ્યાભ્યાસ બહુ બાકી છે અને અહંચંદ્રને વિદ્યાભ્યાસ પૂર્ણ થયું છે, તેથી હારા મનમાં કંઇ ખેઢ પ્રગટ નથી? સેવાચંકે કહ્યું – ગુરુજી! આપની સેવા એજ વાસ્તવિક મારૂં કર્તવ્ય છે. આપની સેવામાં પ્રવૃત્ત થવાથી મને આનન્દ રહે છે, અને જે વિદ્યાભ્યાસ થયો તેટલામાં સંતેષ રહે છે. મહાત્માએ સેવાચંદ્રને ઉત્તર શ્રવણ કરી મનમાં વિચાર કર્યો અને સેવાચંદ્રને સર્વ વિવાઓ આપવાનો હૃદયથી નિશ્ચય કર્યો. આત્મશક્તિ વડે મહાત્માએ સેવાચંદ્રના શીર્ષ પર હસ્ત મૂકી સર્વ વિદ્યાઓ પ્રાપ્ત થવાની આશિષ આપી. સેવાચંદ્રના હૃદયમાં મહાત્માની કૃપાથી સર્વ વિદ્યાઓ સ્ફરવા લાગી અને અહં ચંદ્રના કરતાં અનન્તગુણી શક્તિધારક બન્યા. અહચંદ્રની વિદ્યાઓ પૂર્ણિમાના ચંદ્રની પેઠે ધીમે ધીમે ક્ષય થવા પામી. એક સમયે અહંચંદ્ર ગુરુશ્રીને પૂછયું કે મને વિદ્યાઓ હૃદયમાં પરિપૂર્ણ કુરતી નથી અને ક્ષય પામતી જાય છે. મહાત્માએ પ્રત્યુત્તર સમ કે સેવા વિના વિદ્યાદિગુણેનો પ્રકાશ અને સ્થિરતા થતી નથી. સેવાધર્મથી ઉપદાહ થયા પશ્ચાત્ કદાપિ અધઃપાત થતો નથી. સેવાધર્મથી જે કંઈ મળે છે તે અન્ય કશાથી મળતું નથી, માટે હે શિષ્ય ! તું સેવાધર્મમાં પ્રવૃત્ત થા અને સેવાધર્મ અંગીકાર કરી આત્માની ઉન્નતિ કર. આત્મોન્નતિની પ્રાપ્તિ કરાવી આપનાર સેવાધર્મની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે. સેવક બન્યાથી સ્વામી બની શકીશ એમ આમન ! અવબોધ અને સર્વ જીવોની સેવામાં પ્રવૃત્ત થા ! ! સેવા. ગામેગામે નગરનગરે સર્વ જે પ્રબોધું, દેશદેશે સકલ જનના દુઃખના માર્ગ રોવું; સેવા મેવા હૃદય સમજી સર્વને પ્રેમભાવે, એવું ફર્જ અચલ થઈને પૂર્ણ નિષ્કામ દાવે. ૧ દુઃખીઓનાં હૃદય દ્રવતાં દુઃખથી આંસુડાંને, હુવા એવું જગ શુભ કરું કે ન રહે દુઃખડાં એક આલ્લાસે સતતબલથી સર્વને શાંતિ દેવા, ધારું ધારું હૃદય ઘટમાં નિત્ય હો વિશ્વસેવા. ૨ સર્વે જે પ્રભુ સમ ગણી સર્વ એવા કર્યામાં સર્વે જે નિજસમ ગણી પ્રેમ સૌમાં ધમાં, સેવા સાચી નિશદિન બનો સર્વમાં ઈશ પેખી, સૌમાં ઐકયે મનવચથકી શ્રેષ્ઠસેવાજ પેખી. ૩ મહારૂં સૌનું નિજમન ગણી સર્વનું તેહ હારું, સેવા સાચી નિશદિન કરૂં પ્રેમથી ધારી પ્યારું સેવાયોગી પ્રથમ બનશું સેવના મિષ્ટ હાલી, એમાં યઃ પ્રગતિબળ છે આત્મભેગે સુપ્યારી. ૪ સેવામં નિશદિન ગણી દુઃખિનાં દુઃખ ટાળું, એવાતંત્ર નિશદિન રચી દુઃખ સૌનાં વિદ્યારું; સેવાયં પ્રતિદિન કરી સ્વાર્પણે નિત્ય રાચું, મડાપું હારું સહુ પરિહરી સેવનામાંજ માગું. ૫ સેવા માટે પ્રકટ કરવી આત્મશક્તિ પ્રેગે, સેવા સાચી નિશદિન કરૂં રાચીને આત્મભાગે; થાવું મારે પ્રગતિપથમાં સર્વના શ્રેયકારી, એવી શક્તિ મમ ઝટ મળે છેગમાર્ગે વિહારી. ૬ For Private And Personal Use Only Page #450 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir ( ૩૫૦ ) ( શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન. B સ્વાથના સો પટલ ટળતાં સર્વ સેવા કરંતા, આત્મશ્રદ્ધા પ્રતિદિન વધે વિશ્વ દુઃખો હરતાં, સેવાના સી અનુભવ મળે બધો દૂર જાઓ, આત્મલ્લાસે પ્રગતિપથમાં સેવનાઓ કરાઓ. સીમાં હું છું સકલ મુજમાં સર્વ સાથે અભેદે, આત્માàતે અનુભવવડે સત્તયા બ્રહ્મ વે; આત્મારામી સતત થઈને સર્વમાં બ્રહ્મ દેખું, સેવા સીની નિજસમ ગણી આત્મની પૂર્ણ લેખું. ૮ જે આ વિષે નિયમિતપણું તેહ હારું ગણીને, જે તે વિષે પરમસુખ તે સર્વનું તે ભણીને, બ્રહ્માતે સકલ જગમાં સર્વને શર્મ દેવા, હોજો હોને પ્રતિદિન મને સ્વાર્પણે સત્ય સેવા. ૯ મારા મધે પરમ ઈશની તિનું તેજ ભાસે, વેગે વેગે તિમિર ઘનતા ચિત્તથી દૂર નાસે; પૂર્ણાનંદે સતત વિચરી સર્વને સત્ય દેવા થાવો થા નિશદિન ખરે વિશ્વની સત્ય સેવા. ૧૦ વિ સીની પ્રગતિ કરવા ધર્મમાર્ગે મઝાની, સેવા સેવા પ્રતિદિન ચહું ભાવના ચિત્ત આણી; સોને ધર્મે રસિક કરવા સર્વને શાન્તિ દેવા બુદ્ધચબ્ધિ સહૃદયગત હો વિશ્વની સત્ય સેવા. ૧૧ સદા અમારી શુભ ભાવનાઓ, ફળે મઝાની પ્રભુ ભક્તિ ભાવે; સર્વે અમારા શુભચિત્ત ભાસે, વિશ તિ હૃદયે પ્રકાશે. સદા અમારા શુભભાવ ધર્મો, ખીલે વિવેકે જગ ઐયકારી; ઈચ્છું સદા સૌખ્ય વિચાર સારા, ફળે સદા એજ ધર્મો અમારા. આમોત્કાન્તિ કરવા સાર સેવા ધર્મજ છે જ્યકાર; સ્વાધિકાર સેવા ધર્મ, ઇરછુ પામું શાશ્વત શર્મ. કરી સેવા તણું કાર્ચે, ઉચ્ચ થાઉં સદા મુદા; બુદ્ધ બ્ધિ ધર્મ સેવામાં, સર્વસ્વાર્પણ થયા કરો. સેવક થઈ સ્વામિત્વની, પ્રાપ્તિ પૂર્ણ કરાય; નિજાત્મ પેઠે સર્વની, સેવાથી શિવ થાય. સેવામાં મેવા રહ્યા, સેવક થાતાં બેશ; બુદ્ધિસાગર પામિયે, પૂણુનન્દ હમેશ. સત્તાએ આત્મા તે પરમાત્મા છે, એવું સાધ્યબિન્દુ અન્તરમાં ધારણ કરીને સર્વ જીની સેવા કરવામાં સેવકસમાન પ્રવૃત્તિ સેવવી એ સ્વફરજ છે–એવું ધારણ કરીને તથા સર્વ જીવોની ઉલ્કાન્તિ માટે સેવા એ સ્વાભેન્નતિ હેતુભૂત છે–એવું હૃદયમાં સંલક્ષીને સ્વાધિકારે યથાશક્તિ સેવા કરવામાં મન વાણી-કાયા સત્તા અને લક્ષમીનો ભેગ આપો એ સ્વકર્તવ્ય છે; માટે તે અનેક વિપત્તિ સહન કરવું જોઈએ. સર્વ જેનું શ્રેયઃ કરવા તેઓની ઉન્નતિ થાય અને તેઓ દુઃખ રાગાદિકથી મુક્ત થાય એવી સેવા પ્રવૃત્તિ સેવતાં અન્ય લોકો સ્વકદર ન કરે વા પ્રતિકૂળ થાય તેથી સેવાધર્મમાં મન્દપરિણામી ન બનવું. સર્વ જીવોની સેવા કરતાં કદાપિ સર્વ જગત્ સેવકપ્રતિ એક સરખે ઉત્તમ અભિપ્રાય ન બાંધે વિરુદ્ધ બોલે વિરુદ્ધાચરણ કરે તથાપિ માતા સ્વશિશુને ઔષધ For Private And Personal Use Only Page #451 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હું શું કરીશ ? ની વિચારણા. ( ૩૫૧ ) પાય છે; તત્સમયે માતાને કટુકતાદિના કારણે શિશુ પાટુ મારે છે તે પણ માતાના મનમાં કંઈ આવતું નથી તકતુ અન્તરમાં શુદ્ધ પ્રેમ ધારણ કરીને અને વિશ્વના અભિપ્રાય ગમે તેવા શુભાશુભ હે પરન્તુ સ્વકર્તવ્ય એ છે કે વિશ્વના શુભાશુભાભિપ્રાયે પ્રતિ લક્ષ્ય ન આપતાં સ્વકર્તવ્ય ક્ય કરવું અને આત્મસાક્ષીએ શુભ સેવામાર્ગોમાં યથાશક્તિ પ્રવૃત્તિ કર્યા કરવી. સેવાધર્મ સેવવા માટે સેવક બની આત્મલા સર્વવિશ્વને આત્મવત માની સંગ્રહનયથી સત્તાએ સર્વ વિશ્વજીને આત્મરૂપ દેખી માની અને અનુભવીને તેઓની કર્મવડે-માયાવડે થતી ચેષ્ટાઓ પ્રતિ લક્ષ્ય ન આપતાં સેવાકર્તવ્યમાં પ્રતિદિન પ્રવૃત્ત થવું જોઈએ. આત્માએ પરમાત્માને પ્રકાશ કરવા માટે સદવિચારો અને સદાચારો સેવવા. દેવગુરુધર્મની સેવા કરવી. સ્થાવરતીર્થો અને જંગમતીર્થોની સેવા કરવી. સન્શાસ્ત્રોને સેવવાં અને નિમિત્તકારણુ તથા ઉપાદાનકારyવડે આત્મામાં રહેલી પરમાત્મતાને સેવવી એ સેવાધર્મ છે. પરસ્પરોપગ્રો સીવાનામ્ એ સૂત્ર સૂચવે છે કે પરસ્પર એકબીજાની સેવા કરવી એ સ્વફરજ છે. અદ્યપર્યન્ત મનુષ્યદશામાં અનેક જીવને ઉપગ્રહ ગ્રહીને આપણે આ સ્થિતિએ પહોંચ્યા છીએ તે હવે અન્ય સર્વજીના અદ્યપર્યન્ત ગ્રહીત ઉપગ્રહએ દેવું માનીને તે દેવું વાળવા અન્યજીવોના શુભાથે પ્રયત્ન કરવો એ કંઈ ઉપગ્રહોનું દેવું ચૂકાવવા ઉપરાંત અને સ્વફરજ અદા કરવા ઉપરાંત વિશેષ કરી શકતા નથી, તેથી અન્ય જીવોપર ઉપકાર કરતાં કહ્યુvજાર વાર ન ઇચ્છતાં સ્વની અન્ય જીવપ્રતિ ઉપગ્રહપ્રવૃત્તિરૂપ સેવા સદા અદા કર્યા કરવી. સ્વાભાવિક ઉપગ્રહદાનપ્રવૃત્તિ સેવવી એ સર્વજીવપ્રતિ સ્વકર્તવ્ય છે એવું માની સેવકરૂપ બાહ્યગોને પ્રવર્તાવી સ્વફરજ અદા કરવી. બ્રહ્માંડમાં દેખો ! જે સેવક તેજ સ્વામી બને છે તદ્દત જગસેવાથી સેવક બની સ્વામી બનીશ એમ માની સેવાકાર્યમાં પ્રવૃત્ત થા. અવતરણ—હું શું કરીશ ઇત્યાદિ વિચારપૂર્વક કર્તવ્ય કર્મ કરવાની શિક્ષા આપવામાં આવે છે. श्लोकः करिष्ये किं कृतं किं किमधुना किं करोम्यहम् । शुभाशुभं परार्थं किं, स्वार्थ किं तद् विचारय ॥ ५७ ॥ શબ્દાર્થ –સંપ્રતિ શું કરું છું, શું કર્યું અને શું કરીશ, શુભ શું કર્યું, અશુભ શું કર્યું, પરાર્થે શું કર્યું, સ્વમાટે શું કર્યું તેને હે ચેતન ! વિચાર કર. વિવેચનઃ—ઉપર્યુક્ત શ્લોકમાં સેવક થઈ કર્તવ્યકાર્ય કર્યા પશ્ચાત્ સ્વામી બની શકીશ એ આત્માને બ્રહ્માંડના દષ્ટાન્તની સાથે પિંડમાં વિચાર કરવાની શિક્ષા કથવામાં For Private And Personal Use Only Page #452 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩પર ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. આવી તેને સંબંધ આ શ્લેક સાથે છે. જે સેવક બની સેવાના સર્વ શુભ માને અંગીકાર કરવાને ઇરછે છે તેણે સ્વાત્માને એવું પૂછવું કે તેં મનુષ્યજન્મ ધારણ કરીને અદ્યપર્યન્ત ક્યાં ક્યાં શુભ અશુભ સ્વાર્થ અને પરમાર્થનાં કાર્યો કર્યા ! હે ચેતન ! હું અદ્યપર્યત હારા જીવનમાં શું શું કર્યું તેને વિચાર કર. ભૂતકાળમાં જે જે શુભાશુભ વિચારે કરેલા હોય તેની યાદી કર. ભૂતકાલમાં કરેલાં કૃત્યોની યાદી કરી જવાથી વર્તમાનકાલમાં જે જે કંઈ કરાય છે તેનો સુધારો થાય છે અને આત્મપ્રગતિ ત્વરિત થયા કરે છે. ભૂતwલમાં પ્રત્યેક પ્રાણી છે જે શુભાશુભ વિચારો અને આચાર સેવેલા હોય છે તેના વર્તમાનફલ તરીકે જ્યાં સુધી સ્વાત્માને અવલોકી શકતો નથી ત્યાંસુધી તે મન્નતિના અગ્રસ્થાન પર રહી શકતો નથી. ભૂતકાલના કન્યાનું ફલરૂપ સ્વામાનું વર્તમાન પરિણમન છે. અતએ મનુષ્યભવની આ ક્ષણથી અદ્યપર્યત જે જે કાર્યો કર્યા હોય તેને વિચાર કરી જવાથી અશુભ વિચારો અને આચારોથી સ્વાભાને હડાવી શકાય છે અને શુભ વિચારવડે સ્વાભાને સંબંધિત કરી શકાય છે. અશુભ વિચારો અને આચાર જે જે ભૂતકાળમાં સેવ્યા હોય છે તે વર્તમાન અને ભવિષ્યમાં અશુભ અશાતાદિ કલ " આપ્યા વિના રહેતા નથી. તમે નારિત દિપ સામવ મોડ્યું, છ શુમાશુમન્ “કર્મથી છૂટે ન કય” ઈત્યાદિપોનો વિચાર કરવામાં આવે તે અવબેધાશે કે કૃત શુભાશુભ કર્મ ભેગવ્યા વિના છૂટકો થતો નથી. પૂર્વભવમાં જે જે શુભાશુભ કર્મોને કર્તવ્યપ્રવૃત્તિથી ક્ય હોય તેઓને વિશિષ્ટ જ્ઞાનીઓ જાણી શકે; પરંતુ વર્તમાન મનુષ્ય જીવનમાં જે જે આયુષ્ય ગયું તેમાં શુભાશુભ ક્યા ક્યા વિચારે અને આચારો કર્યા તેની તો યાદી કરી શકાય છે અને તેથી વર્તમાનકાલને સુધારી શકાય છે. જે મનુષ્યના હૃદયપટલ પર અજ્ઞાન અને મોહનું આરછાદન લાગી રહ્યું છે તેઓ ભૂતકાળમાં શું શું કર્યું તેને ખ્યાલ કરીને વિવેકપૂર્વક કર્તવ્યકાર્યનો વિચાર કરી શકતા નથી, તેથી તેઓ વર્તમાનમાં સ્વાત્માની વાસ્તવિક પ્રગતિ કરી શકતા નથી. ભૂતકાલમાં કૃતકને વિચાર કરીને વર્તમાનમાં સત્ય વિવેકને પ્રાપ્ત કરી અનેક મનુષ્ય આત્માની પરમાત્મદશાને પ્રાપ્ત કરી શક્યા છે. ભૂતકાળનાં કર્તવ્ય કાર્યોની યાદી કરીને અનેક મનુષ્યએ વર્તમાનમાં સ્વજીવન સુધાયું છે તેને આબેહુબ ચિતાર મહાપુરુષોનાં જીવનચરિતો વાંચવાથી અવબોધાઈ શકાશે. જેનદ્રષ્ટિએ પ્રતિકમણાવશ્યકમાં વાર્ષિક, ચાતુર્માસિક પાક્ષિક દૈવસિક અને ત્રિપ્રતિક્રમણમાં ભૂતકાલમાં કરેલા દેને નિજવામાં આવે છે અને રહેવામાં આવે છે અને પાપકર્મને પશ્ચાત્તાપ થાય છે અને વર્તમાનકાલમાં આત્માના વિચારો અને સદાચારો પ્રગટાવવામાં ઉત્તમ અસર થાય છે એમ પશ્ચાત્તાપદૃષ્ટિએ અવધવું. અશેકે પિતાની પૂર્વાવસ્થામાં જે જે કાર્યો કર્યા હતાં તેને તેણે વિચાર કર્યો અને તેથી તેણે ઉત્તરાવસ્થામાં ઉત્તમ સાર્વજનિક હિતકાર્યો કર્યા હતાં એમ અશક્યરિતપરથી અવધી શકાય છે. ઈલાચી For Private And Personal Use Only Page #453 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ઔરંગઝેબને પશ્ચાત્તાપ ( ૩૫૩ ) કુમારે રાજાની આગલ દેર ઉપર ચઢી નટલાનો ખેલ કરવાનો આરંભ કર્યો અને તેની સ્ત્રી હેઠલ ઢોલ વગાડવા લાગી. રાજાની દૃષ્ટિ પેલી નટડીપર ઠરી. જે નટ નાચતાં નાચતાં હેડલ પડી મૃત્યુ પામે તો નટડીને હું પિતાની કરું–આવા વિચારથી તેણે ઈલા નટને પારિતોષિક આપવામાં ઢીલ કરી. ઈલાકુમારે રાજાનો હદયગત ભાવ જા અને તેથી તેના મનમાં અનેક વિચારો પ્રકટવા લાગ્યા. તત્રસંગે ઇલાકુમારે એક શેડને ત્યાં એક મુનિ ગોચરી ( આહાર) લેવા આવ્યા હતા તેને દીઠા. છિનીએ ગોચરી પધારેલા મુનિવરને વહારવાને અત્યંત આગ્રહ કર્યો તો પણ મુનિવરે ના કહી–આથી તેના મન પર બહુ અસર થઈ. પરકી આશ સદા નિરાશા, એ હિ જગજનસાસા, તે કાટનાકું કરો અભ્યાસા, લહે સદા સુખવાસા ઈત્યાદિ વિચારો સ્કુર્યા અને ભૂતકાળમાં કરેલાં કૃત્યેની યાદી આવી. અહાહ ! ! હું ધનદત્તશેઠને પુત્ર હતો. ઘરમાં ધનનો પાર નહોતો. હાલ ધનની યાચના માટે આવી દશા આવી છે. અહા કેવી સ્થિતિ પ્રાપ્ત થઈ છે ? માત્ર એક નદીના રૂપમાં મોહ પામવાથી સંપ્રતિ નટના ખેલ કરવા પડે છે. ભૂતકાળમાં કરેલા અશુભ વિચારો પ્રતિ તેને તિરસ્કાર ઉદ્ભવ્યો અને પશ્ચાત્તાપ કરી વાંસના ઉપર આત્મભાવના ભાવતાં ભાવતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. રાજાને પ્રતિબોધ દીધે. રાજાને પણ પૂર્વે કરેલા નટી સંબંધી અશુભ વિચારે પ્રતિ તિરસ્કાર છૂટે અને આત્મા શુદ્ધભાવના ભાવી કેવલજ્ઞાન પામે. આ ઉપરથી ભૂતકાળમાં શું શું કર્યું તેની યાદી કરીને વિવેક દષ્ટિએ સત્ય તારવીને આત્મપ્રગતિ કરવાની ખરેખરી શિક્ષા મળે છે. ભૂતકાલનું ચિત્ર મનુષ્યની વર્તમાનની ભવિષ્યની જીવનઘટના ઘડવામાં સતત સાહાચ્ય આપે છે. ભૂતવ્યતિકરો યોગ્યકાલે સ્મરણ કરવાથી હૃદયને અનેક બોધક વિચારોને ખોરાક પૂરી પાડી આત્મગુણભાવનાને પ્રગતિમાન કરે છે. - ગઝેબનાં કૃત્યે અઢારમા શતકના ભારતના ઈતિહાસની ભયંકર ક્ષુબ્ધાવસ્થામાં મુખ્ય સ્થાને છે; તેજ કૃત્યેને ઘટક જ્યારે પિતાની અસ્તદશામાં પ્રવેશ કરે છે ત્યારે પૂર્વકની અમૃતિ તેનામાં નિર્વેદ ઉત્પન્ન કરવાને સફલ થતાં તેજ ઘટનાના સમરણથી હૃદયમાં તીવ્ર અસર અને આશ્ચર્યકારક પ્રગતિની અગ્નિજવાલા ઉત્પન્ન થાય છે. ઔરંગઝેબે રાજ્યસન પ્રાપ્ત કરવાને અને સર્વોપરી સત્તા સ્થાપવાને પ્રપંચ અને કર ઉપાયે કામે લગાડ્યા પણ છેવટે તેની ઉત્તરાવસ્થામાં તેના પુત્રે તેને કારાગૃહમાં પ્રક્ષેપી સ્વપિતૃની પ્રવૃત્તિવત્ દિલ્હીનું સિંહાસન લીધું. તેણે કારાગૃહમાંથી પિતાના પુત્ર ઉપર કેટલાએક પત્ર લખ્યા છે તેના ઉપરથી ઉકત વાત સ્પષ્ટ રીતે જણાય છે, કે તે ભૂતકાળનાં કૃત્યેનું સ્મરણ કરીને છેવટે પશ્ચાત્તાપ કરે છે. આ વખતે તેની ઉંમર એંસી વર્ષ ઉપરાંતની હતી, આ પત્ર પૈકી કેટલાક અમે નીચે આપીએ છીએ. - - For Private And Personal Use Only Page #454 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૩૫૪ ) www.kothatirth.org શ્રી કમ યાગ ગ્રંથ-વિવેચન. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only 沉 प्रथम पत्र શાહજાદા કામબખ્શ ! મારા ગળાના હાર ! જ્યારે ઇશ્વરની આજ્ઞા અને ઈચ્છા પ્રમાણે મારામાં કૌવત હતું ત્યારે મેં તને જ્ઞાન અને વિચારના ઉપદેશ આપ્યા હતા પણ તે તેના ઉપર અપવ બુદ્ધિ હોવાથી જોઇએ તેટલું ધ્યાન આપ્યું નહિ. તેમજ આવશ્યક શિક્ષા ગ્રહણ કરી નહિ. અધુના મારી જીવનયાત્રા પૂરી થવાનું નગારૂં જોરથી વાગી રહ્યું છે. મેં મારૂ જીવન વ્યર્થ ગુમાવ્યું છે તેથી મારૂં હૃદય દુગ્ધ થાય છે પણ હવે પશ્ચાત્તાપ કરવાથી શું થાય ? હવે તે મને મારાં કરેલાં વિચારશૂન્ય કૃત્ય અને પાપાનુ લ મળવુંજ જોઈએ. મેં આ જગમાં જન્મ ધારણ કરીને કાંઇ આત્માનુ સાકય કર્યું... નહિ તેથી ઇશ્વર ચિકિત થશે, હું વ્યર્થ આબ્યા અને વ્યથ જાઉં છું. મારાં પાપકર્માના પશ્ચાત્તાપ કરવાથી કશું પણ ફળ મળવાનું નથી કારણ કે અનેક અરે ! હજારા નીચ કર્માંથી મારે। આત્મા મલીન થયે છે. મને ચાર દિવસથી જવર આવતા હતા પણ હવે આવતા નથી. હું જ્યાં જ્યાં ષ્ટિ નાંખું છું ત્યાં ત્યાં ઇશ્વરજ દગ્ગોચર થાય છે તેના સિવાય કાંઇ પણ નજરે પડતુ નથી. મારા નોકર ચાકર અને પરિવારનું શું થશે તેની ચિંતા કરવાથી હવે કાંઇ પણ ફળ નથી. ધિક્કાર છે, આ લેાબ અને માયાાલને કે જેથી મારી કેવી ગતિ થશે તેના મને ખ્યાલજ આવ્યા નહિ. મારી કમર તૂટી ગઇ છે, પગ અશકત થઈ ગયા છે, મારામાં હાલવા ચાલવાની અને બેલવાની શક્તિ નથી. માત્ર શ્વાસ લઈનેજ દિવસ પૂરા ક' છું. મેં ઘેર પાપા કરેલાં છે તેને માટે ઇશ્વર શું દંડ આપશે તે તેનેજ માલુમ, મારા મૃત્યુ પશ્ચાત્ મારા સૈન્યની વ્યવસ્થા પુત્રોને કરવાની છે. હું ઇશ્વરને સાક્ષી રાખીને બધા યોગ્ય અધિકાર મારા વારસાને આપું છું. અજીમશાહુ મારી પાસે છે અને તેના ઉપર મારા અતિશય પ્રેમ હતા. તેના પ્રાણના નાશ મેં કર્યાં નથી અને તેથી તે બાબતને અપયશ મારા શીષ પર નથી. હું સંસારને છેડી જાઉં છું અને તને તારા શાહજાદાને અને તારી માતાને ઇશ્વરના રક્ષણ તળે મૂકી જાઉં છું. તે તમારૂં રક્ષણ કરા ! અંતકાલની યાતના આ અને દુઃખ એકાએકથી ચડિયાતાં માલુમ પડે છે. બહાદુરશાહ જ્યાં હતા ત્યાંજ છે પણ તેના પુત્ર હિંદુસ્થાનમાં આવ્યા છે, એદારઅમ્ર ગુજરાતમાં છે, હેતઉનિશાએ આજ સુધી કોઈ વખત દુઃખ જોયું નથી તેથી દુઃખામાં અતિશય ડુબી ગઇ છે. ઉત્તયપુરી બેગમે ઘણું કામ કર્યું છે અને તે મારાં દુ:ખથી દુઃખી થાય છે તથા તેની ઇછા મારી સાથેજ જવાની છે; પણ જે ભાવીમાં હશે તે અનશે. જો તારી સાથે કોઈ કુટુંબી કે દરખારી લાક ખરાબ વર્ત્તન ચલવે તે તેની સાથે સામા નિડુ થતાં પોતાનું કામ કાઢી લેવાને માટે સભ્યતાપૂર્વક વન ચલાવવું. આ ગુણુની હમેશાં જરૂર છે; સમયાનુસાર ચાલવું. પોતાની શક્તિપ્રમાણે જ કોઇપણ કામમાં માથું મારવું, સિપાઈઓના પગાર ચઢી ગયા છે તે ધ્યાનમાં રાખવું; Page #455 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઔરંગઝેબના પિતાના પુત્ર પર પશ્ચાત્તાપના પો. ( ૩પપ ) દારાને બેઠા બેઠા પગાર આપવાની વાર્તા પડતી મૂકી હતી અને અમારી પાસેથી થે મલે છે તેથી તે અપ્રસન્ન છે. હવે હું જાઉં છું. મેં જે નીચ કૃત્ય કર્યા છે તે માત્ર તારા માટેજ કર્યા છે તેથી મારા તરફ તિરસ્કારની દૃષ્ટિથી જોઈશ નહિ અને મેં તને કડવી શિક્ષા કરી હોય કે કોઈ રીતનું દુઃખ આપ્યું હોય તે તે વિસ્મરણ કરવું; કારણ કે હવે તેનાથી કઈ જાતને લાભ નથી. હવે તેના બદલામાં પ્રાણ આપવાથી પણ કશે ફાયદો નથી. અત્યારે મને અનભવ થાય છે કે મારા શરીરમાંથી પ્રાણ નીકળવા માંડે છે. હાય ! द्वितीय पत्र. શાહજાદા શાહ અજીમશાહ ! તારું કલ્યાણ થાઓ ! મારૂં ચિત્ત તારામાં જ છે. હવે હું વૃદ્ધ થઈ ગયો છું અને અશક્તિએ મને ઘેરી લીધો છે. મારા શરીરમાંથી શક્તિ તદ્દન જતી રહી છે. જેવી રીતે આ સંસારમાં ખાલી હાથે આવ્યું હતું તેવી જ રીતે ખાલી હાથે જવાને છું. હું શા માટે પેદા થશે અને મારાથી શુભ કર્મ શું કરાયું તે હું જાણી શકતે નથી; પણ સુખને સમય વ્યતીત થયા બાદ દુઃખ અવસ્થંભાવી જ હતું. મેં મારા રાજ્યનું રક્ષણ તથા પ્રજાપાલન કરવામાં દરકાર રાખી નહિ. મારું અમૂલ્ય જીવન નિરર્થક વહી ગયું. મારી બુદ્ધિ અને જે રસ્તે દેરી ગઈ તત્પથગામી હું થયું. મારામાં સારું નરસું પારખવાની શક્તિ હોવા છતાં તે જોવાની કાળજી નહિ રાખવામાં મારે અવિવેકજ પ્રધાન હતું. મેં વિચાર નહીં કર્યો કે જીવન ક્ષણિક છે; ક્ષપિત શ્વાસો આયુષ્યની મર્યાદામાંથી ઓછા જ થાય છે. પુનઃસંપ્રાપ્ત થઈ શકતા નથી તેથી હવે મારું કલ્યાણ થવાની મને આશા નથી. જો કે અત્યારે શારીરિક દુઃખ શાંત છે પણ હવે આ દેહ અસ્થિવિશેષ માત્ર છે. પ્રિય શાહજાદે કામબશ બીજાપુર ગયે છે પણ તેને મારી પાસે જ રહેલે સમજું છું. મારે પ્રિય પૌત્ર પ્રભુકૃપાથી હિંદુસ્થાનમાં આવી પહોંચ્યો છે. જીવન પાણીના પરપોટા જેવું અને કાચની કલઈ સમાન છે. શહેનશાહના મૃત્યુ પશ્ચાત્ પણ કે તેને સ્વામી થશે એ હમેશાં યાદ રાખવું. આ સંસારમાં મેં મારા કર્તવ્યધર્મને સુશ્રુરીયા પૂર્ણ બજા નહિ પણ સંસારની અસારતાથી હું મને અનભિજ્ઞ સમજતું નથી. અને તેથી હવે હું ભયભીત થાઉં છું કે મારી મુક્તિ કેવી રીતે થશે અને ન્યાયપરાયણ ઈશ્વરની સન્મુખ મારી શી ગતિ થશે ? જે કે હું સમજું છું કે ઈશ્વર દયાળુ છે અને તેના ઉપર મારી અતિશય શ્રદ્ધા છે, કિંતુ મારાં ઘોર અને અક્ષમ્ય પાપોના બદલામાં મારા ઉપર તે દયાષ્ટિ કેવી રીતે કરશે તે હું જાણતાં નથી ! આ ભયથી હું કંપિત થાઉં છું. મારા મૃત્યુ પશ્ચાત્ મારી છાયા પણ નહિ રહે. ગમે તે હે પણ હવે તે મેં મારી જીવનનીકા અગાધ સાગરમાં છૂટી મૂકી છે. હવે ગમે તે કઈ પણ પ્રકારની યાતના, For Private And Personal Use Only Page #456 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩પ૬ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. વિપત્તિ વા ભયની ઉલ્લોલતાથી તે જીવનનકા ટકાવ કરી શકે કે ઉછાળા મારી ભગ્ન થાય તેની મને ચિંતા નથી. મારી પશ્ચાત્ મારા પુત્રને વિજયશાલી બનાવનાર સર્વશક્તિમાન ઈશ્વર છે, પણ તેઓએ પોતાના કર્તવ્યનું પાલન કરવામાં પરાડમુખ થવું ન જોઈએ. મારા પ્યારા પીત્ર બેદારબંખની ઉપર દૈવી કૃપા અચલ રહેવાને માટે હું પ્રાર્થના કરું છું. જો કે બેદારબક્ષની સાથે મારો મેલાપ નહીં થઈ શકે, પણ તેને મળવાની બહુજ ઉત્કંઠા હતી. મારી પેઠે બેગમ સાહેબા અત્યંત વ્યાકુલ છે પણ તેના ચિત્તમાં શું ભર્યું છે તે પરમાત્મા જાગે. સ્ત્રીઓના મખ અને અસ્થિર વિચારોમાં નિરાશા સિવાય બીજું શું પ્રાપ્ત થાય ? આ સર્વ મારી અંતિમ શિક્ષાઓ છે. સલામ સલામ ! ! સલામ ! ! ! तृतीय पत्र, શાહજાદા અજીમ ! તમને અને તમારા પ્રિયજનને શાંતિ મળે. હું બહુ નિર્બળ થઈ ગયો છું અને મારાં સઘળાં અંગ શિથિલ થઈ ગયાં છે. જ્યારે હું જન્મ પામે ત્યારે મારી આસપાસ ઘણે પરિવાર વીંટળાયેલો હતે પણ હવે હું એકલો જાઉં છું. હું જાણતે નથી કે આ જગતમાં મારું આગમન શા માટે અને મા આગમન શા માટે અને કેવી રીતે થયું? મારે જેટલો સમય પરમાત્માની ભક્તિથી રહિત ગયા છે તે સમયને માટે પશ્ચાત્તાપ કરૂં છું. હું આ દેશ અને લેકસમુદાયમાં રહીને આત્માનું કિંચિત્ પણ કલ્યાણ કરી શક્યું નહિ. મારું જીવન મિથ્યા ગયું. પરમાત્મા મારા ઘટમાં જ વસે છે પણ મારી અંધ ચક્ષુઓએ તેની અગાધ શક્તિઓનું નિરીક્ષણ કર્યું નહિ. જીવન ક્ષણિક છે અને ગયેલો સમય પાછો આવતો નથી. મારું પરકમાં પણ કલ્યાણ થવાની આશા નથી. શરીરસંપત્તિ નષ્ટ થઈ છે અને કેવલ અસ્થિચર્મ શેષ રહેલાં છે.......ગભરાયેલા સિન્યવતું મારી અવસ્થા છે. મારું હદય ઈશ્વરપરાહમુખ અને અશાંતિવાળું છે. તેનું રાજ્ય જરા માત્ર છે કે નહિ તે મારું હૃદય જાણી શકતું નથી. આ દુનિયામાં હું આવ્યો ત્યારે મારી સાથે કોઈ લાવ્યું નહતો પણ હવે મારી સાથે પાપની પિોટલી બાંધી જાઉં છું. મને ખબર પડતી નથી કે મને શી શિક્ષા ભેગવવી પડશે. જે કે મને પરમાત્માની કૃપા ઉપર કાંઈક શ્રદ્ધા છે પણ હું મારાં પાપોને લીધે પશ્ચાત્તાપ કરી રહ્યો છું; જ્યારે મેં પિતે અગણિત જનોની આશાઓ નિષ્ફળ કરી છે ત્યારે અન્ય પાસેથી મારી આશાઓ પૂર્ણ થવાનો હું શી રીતે વિશ્વાસ રાખી શકું? જે થવાનું હોય તે થાઓ. મેં મારી જીવનનકા મૃત્યુના સમુદ્રમાં ધકેલી મૂકી છે........સલામ ! સલામ !! चतुर्थ पत्र. કામબ! મારા હૈયાના હાર !..... હવે હું એકલે જાઉં છું. તારી નિરાધાર સ્થિતિને For Private And Personal Use Only Page #457 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir U ઔરંગઝેબના પેાતાના પુત્રા પ્રત્યે પશ્ચાત્તાપના પત્રા, ( ૩૫૭ ) લીધે મને બહુ ચિંતા થાય છે પણ એવી ચિંતા રાખવાથી હવે શું થાય ? મેં સંસારમાં બીજાને જે જે દુઃખ આપ્યું છે, જે જે પાપે અને દુષ્કર્માં કર્યાં છે તે સર્વનું મૂળ મારી સાથે લઈ જાઉં છું. આશ્ચર્ય થાય છે કે હુ જ્યારે સંસારમાં આવ્યે ત્યારે કંઇ પણ સાથે લાવ્યે નહાતા; પણ હવે પાપને પર્વત સાથે લઈ જાઉં છું.........હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં માત્ર ઇશ્વરનું જ ભાન થાય છે........મે' અગણિત પાપા કર્યાં છે પણ તેને માટે મને શું દંડ આપવાનું નક્કી થયું છે તે હું જાણતા નથી........મુસલમાનાનાં નિર્દોષ રક્તનાં બિંદુ મારા શીર્ષ પર પડયાં છે. હું તને અને તારા પુત્રને ઇશ્વરની છાયામાં મૂકી જાઉં છું અને આ છેલ્લી સલામ કરૂ છું. મને બહુજ દુ:ખ થાય છે. તારી બીમાર માતા ઉદયપુરી બેગમ મારી સાથે જશે. .શાન્તિ... હાય દુ:ખ......... ઔરંગઝેબના લખેલ પત્રોથી તેની ભૂતજીંદગીનુ તેને સ્મરણ થવાની સાથે તેણે ભૂતકાલમાં જે જે કૃત્યા કર્યાં હતાં તે તેની હૃદયચક્ષુ સામે દેખાતાં હતાં અને તેને તે અંતઃકરણપૂર્વક પશ્ચાત્તાપ કરતા હતા. ખરેખર આ સ્થિતિના ઔરગઝેબ બીજી વાર જન્મી તેવા ઉત્તમ વિચારોની મૂર્તિ અને તે તે ખરેખરા રાજ્ય કરવાને ચાગ્ય બની શકે પણ તે કયાંથી બની શકે? ! તેણે જે જે કર્યું તે તેની સાથે રહેવાનુ'. ઔર'ગઝેબના પત્રો પરથી સાર એ લેવાના છે કે ઔરંગઝેબે પૂર્વ જીંૠગીમાં કરેલાં કૃત્યોની યાદી કરી તે તેને સત્ય જડી આવ્યું. તેમ જે મનુષ્ય પેાતાની ગતજીદગીનાં કૃત્યોની યાદી કરે છે તેને સત્યના પ્રકાશ પ્રાપ્ત થાય છે અને તે સ્વજીવનની શુદ્ધતા કરી શકે છે. ઔરંગઝેબની પેઠે પાછળથી પશ્ચાત્તાપ કરવાના પ્રસંગ ન પ્રાપ્ત થાય તે માટે પ્રત્યેક મનુષ્ય પ્રતિક્રિન ગતકાલકૃત શુભાશુભ કાર્યોંને સ્મરણ કરી જવાં અને સ્વજીવની પ્રગતિ થાય એવું સત્ય તારવી કાઢવું અને તે પ્રમાણે પ્રવવું. આત્માની શુદ્ધતા કરવા માટે ભૂતકાલકૃત શુભાશુભ વિચારેય અને શુભાશુભાચારાની યાદી કરવી અને આત્માની ઉચ્ચ દશા કઇ રીતે કેટલી કરી તેને ખાસ વિચાર કરવા; ભૂતકાલ કતવ્યની સ્મૃતિથી : વર્તમાન અને ભવિષ્ય જીવન પર ઉત્તમ અસર થાય છે. મહમદ ગીઝનીને છેવટે કરેલ પાપેા માટે ઘણા પશ્ચાત્તાપ થયા હતા. તેમજ સિક ંદરને સ્વ જીંદગીમાં કરેલ અનીતિ પાપે માટે ઘણા પશ્ચાત્તાપ થયા હતા. ખરેખર છેવટે તેમણે જેવા પશ્ચાત્તાપ કર્યા તેવા યુવાવસ્થાથી પોતાનાં અશુભ કૃત્યો માટે પશ્ચાત્તાપ થયો હોત તો તેએ આ વિશ્વમાં યુદ્ધ-લુંટફાટ મારામારી-કાપ કાપી અને અનેક મનુષ્યનું રક્ત રેડવાના કરતાં તેઓ નીતિ શાન્તિ સાર્વજનિક હિત કાર્યાં દેશવિશ્વસેવા વગેરે શુભ કાર્યના માર્ગે ઉતરી જાત અને તેથી તેઓનું જીવન ઉચ્ચ બનત. ભૂતકાલમાં જે જે શુભાશુભ વિચારે અને શુભાશુભાચારોવાળા પર્યાય સેવેલા હોય છે તેમાંથી સત્યને તારવી શકાય છે અને પાપનેા પશ્ચાત્તાપ કરાય છે For Private And Personal Use Only Page #458 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૫૮ ) શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન. તેથી પરિણામ એ આવે છે કે વર્તમાન કર્તવ્ય વિચારો અને આચારમાં અનંત ગુણ વિશુદ્ધિ પ્રગટે છે. લગેટીવાળા મહાત્માની પેઠે ભૂતકાળનાં કાર્યોની યાદી કરવાથી સ્વભૂલની યાદી આવે છે અને તેથી વર્તમાનમાં તેવી ભૂલો કર્યા વિના ચેતીને ચાલી શકાય છે. એક વિદ્વાન્ બ્રાહ્મણ હતા. તેને સંન્યાસ ગ્રહવાની ઈચ્છા થઈ. તેણે સંન્યાસ ગ્રહણ કર્યો અને તે નદીના કાંઠે વિચારવા લાગ્યો. ચોમાસાને કાલ આવ્યો ત્યારે તેના મનમાં એવી ઈરછા થઈ કે નદીના કાંઠે કઈ ખંડમાં ગુફા હોય ત્યાં રહેવું. એક ગામ પાસે નદીના કાઠે ગામથી થોડે દૂર એક ગુફા હતી તેમાં તેણે વાસ કર્યો અને પ્રાણાયામની સાધનાપૂર્વક ધ્યાન કરવા લાગ્યું. તેની પાસે સુજ્ઞ ગૃહસ્થ આવી દર્શન કરવા લાગ્યા. સંન્યાસી મહારાજની ગામમાં લકે સ્તુતિ કરવા લાગ્યા. ગ્રામ્ય પુષે દર્શન કરીને સ્વાત્માને કૃતાર્થ માનવા લાગ્યા. ગામની સ્ત્રીઓને દર્શન કરવાની ઈચ્છા થઈ અને તેથી કેટલાક પુરૂષોએ સંન્યાસીને વિનવ્યા અને સ્ત્રીઓની માઝા જાળવવા એક લગેટી પહેરવાનું કહ્યું. સંન્યાસીએ પુરૂષના અત્યંતાગ્રહથી લોકોએ આપેલી એક લંગોટી ધારણ કરી. સંન્યાસીને ગામના લોક પ્રતિદિન દૂધ વારાફરતી આપવા લાગ્યા. કઈ કઈ વખત ગામના લેકે દૂધ આપવાનું ભૂલી જવા લાગ્યા. અમુક જાણે કે અમુક મનુષ્ય દૂધ આપશે અને અમુક જાણે કે અમુક આપશે. આ પ્રમાણે દશા થવાથી સંન્યાસી મહારાજ ભૂખ્યા રહેવા લાગ્યા. સંન્યાસી મહારાજ જે લગેટી ધારણ કરતા હતા તે રાત્રિના સમયમાં ગુફામાં એક ઠેકાણે મૂકતા હતા તેને મૂષકો કાતરવા લાગ્યા તેથી દરરોજ લંગોટીની એવી અવસ્થા દેખીને કેટલાક બ્રાહ્મણે કહેવા લાગ્યા કે સંન્યાસી મહારાજની લગેટીને દરરોજ ઉંદરો કાતરી કાપી નાખે છે માટે એક બિડાલના બચ્ચાને અત્ર રાખ્યું હોય તો તેથી લંગાટી કાતરી ખાવાની ઉપાધિ ટળે. આ પ્રમાણે બ્રાહ્મણએ વિચાર કરીને ગામમાંથી એક બિલાડીનું બચું લાવીને ત્યાં મૂકયું. પેલા મહાત્માની ગુફામાં તે મ્યાઉ મ્યાઉ કરતું ફરવા લાગ્યું અને ભૂખથી પીડિત થઈ મહાત્માની સાથે મ્યાઉં મ્યાઉં કરતું ટગર ટગર હૃદયથી વિજ્ઞપ્તિ કરવા લાગ્યું. મહાત્માને તેના ઉપર દયા આવી. આર્યાવર્તમાં દયાએ સદાકાલને માટે આર્યોના હૃદયમાં વાસ કર્યો છે તે પશ્ચાત્ તે મહાત્માના હૃદયમાં હોય એમાં તે આશ્ચર્યજ શું? સંન્યાસી મહાત્માને પોતાના આત્મા કરતાં બીલાડીના બચ્ચાની ખાતર દયા કરવાની હદયમાં ચિન્તા પિઠી તેથી પોતાના ભક્તોની પાસે બિલાડીના બચ્ચાને દૂધ પાવાની ગોઠવણ કરાવવી પડી. મહાત્માના ભક્તો પ્રતિદિન બિલાડીના બચ્ચા માટે દૂધ લાવવા લાગ્યા; પરંતુ ગૃહસ્થ ભતાના દરરોજ એક સરખા ભક્તિભાવ નહિ રહેવાથી તેઓ કઈ કઈ વખત દુધ લાવવાનું ભૂલી જવા લાગ્યા તેથી મહાત્મા અને બિલાડીના બસ્થાને ઉપવાસ થવા લાગે. મહાત્મા તે જ્ઞાની હતા તેથી સુધા સહન કરી શકતા હતા અને કેઈને કંઈ પણ કહેતા નહોતા; પરન્તુ બિલાડીનું બચ્ચું તો મ્યાઉ મ્યાઉ કરી આખી For Private And Personal Use Only Page #459 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપાધિ ક્રમે ક્રમે કેવી રીતે વધે છે ? (૩૫૯) ગુફા ગજવવા લાગ્યું અને મહાત્માના દયાનમાં વિક્ષેપરૂપ બનતાં મહાત્માનું શ્રેય સ્વયં તે થઈ પડયું. મહાત્માને બિલાડીના બચ્ચાની બૂમે ઘણી અસર કરી તેથી તે સોહે સોહેને જાપ વિમરીને મ્યાઉ મ્યાઉને જાપ સુણવા લાગ્યા. નિઃસ્પૃહતાથી જગને તૃણવત્ ગણે નારા મહાત્મા હવે સ્વપુત્રાર્થે પણ જેવી યાચના ન કરે તેવી યાચના હવે બિલાડીના બચ્ચાના દુધપાનાર્થે લેકની આગળ કરવા લાગ્યા. લેકે પણ ઘણા દિવસનું થયું તેથી કંટાળ્યા અને મહાત્માને કહેવા લાગ્યા કે મહાત્માજી ! આવી પ્રવૃત્તિ કરતાં એક ગાયને અત્રે રાખવામાં આવે તે વખતસર આપને તથા બિલાડીના બચ્ચાને દુધ મળી જાય અને દરરોજની ખટપટ નીકળી જાય. એવામાં એક ભક્ત બોલ્યો કે મહાત્માજીની આજ્ઞા હોય તે મારા ઘરની એક ગાયને અત્ર લાવી મૂકું. તે આજુબાજુના પ્રદેશમાં ચરશે અને સાંજરે ગુફા આગળ આવી બેસી રહેશે. ગોમાતાનાં સર્વને દર્શન થશે અને સર્વની ઉપાધિ ટળશે. મહાત્માએ પેલા ભકતની વિજ્ઞપ્તિ માન્ય કરી તેથી તેણે મહાત્માની પાસે ગાય લાવીને બાંધી. ગાયની અને બિલાડીના બચ્ચાની મહાત્માને ખબર દરરોજ લેવાનો પ્રસંગ પ્રાપ્ત થયો. ધ્યાન સમાધિમાંનો ઘણે સમય ગાય અને બિલાડીના બરચાના પાલનમાં વ્યતીત થવા લાગે અને તેથી મહાત્માને અન્ય ખટપટે કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયે. કઈ વખત ગાય ડુંગરામાં કોતરમાં ઘાસ ખાવા લાગી અને તેથી તે રાત્રીએ મેડી આવવા લાગી તેથી મહાત્મા લાકડી લેઈને તેને શોધવા નીકળી પડતા. ચોમાસામાં ગાયને બાંધવા માટે એક પર્ણકુટી કરી અને તેના રક્ષણ માટે ભલેને કહી એક નેકર ૨ખાવ્યો. નોકરને પગાર આપતાં આપતાં ગામના લોકોને કંટાળો થવા લાગ્યો અને તેથી ગામના લોકોએ કહ્યું કે મહાત્મન ! જો તમે ગુફાની આસપાસની જમીન નકામી પડી રહેલી છે તેને આ નોકર પાસે ખેડાવો તે તેમાંથી નોકરને પગાર નીકળે અને દાણાથી ગુજરાન થવાની સાથે અભ્યાગતોની પણ સેવા થઈ શકે. મહાત્માએ તે વિજ્ઞપ્તિ સ્વીકારી એટલે એક ભકતે પિતાના બે ઉતરી ગએલા વૃષભ અને હળ લાવીને મહાત્માની સેવામાં હાજર કર્યું. મહાત્માએ રાખેલા નોકર પાસે ખેતર ખેડવાની પ્રવૃત્તિ સેવી, મેકર અને વૃષભેને રહેવા માટે એક લઘુઘર તથા છાપરી તૈયાર કરાવી. ગુફાની આસપાસ એક બાગ કરાવ્યું અને બાગમાં કે કરાવ્યું. કેળા, ચંપ, ગુલાબ વગેરે વવરાવ્યાં. આસપાસની ખેંડલી જમીનમાં પુષ્કળ ખેતી થવા લાગી અને તેથી મહાત્માએ ધાન્યને સંગ્રહવા ધાન્યના કોઠાર કરાવ્યા. અભ્યાગતોની સેવા અને તેઓની આશીષ લેવા એક રસોઈયે રાખે અને તે અતિથિ બ્રાહ્મણે વગેરેને જમાડવા લાગ્યો. મહાત્માની પાસે લોકોની ઠડ જામવા લાગી. મહાત્માને હવે ધ્યાન સમાધિ કરવાને પ્રસંગ-સમય અલ્પ મળવા લાગ્યા. આ પ્રમાણે પ્રવૃત્તિમાં મહાત્માનાં બાર વર્ષ વ્યતીત થયાં. મહાત્માએ એક ઘર ત્યાગીને પુનઃ એક ઘર નવું બાંધ્યું. તેઓની પ્રવૃત્તિ વધવા લાગી એવામાં તે For Private And Personal Use Only Page #460 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - (૩૬૦ ) શ્રી કર્મવેગ ગ્રંથ-સવિવેચન. દેશના રાજાને મહેતા મહેસુલ ઉઘરાવતે ત્યાં આવ્યું અને તેણે મહાત્મા જે ક્ષેત્રે મત વાવતા હતા તેપર લક્ષ્ય દીધું અને મહાત્માને જમીનની–ખેતરની વિઘોટી આપવા કહ્યું. મહાત્માએ કહ્યું : વહાં તેરા કયા લગતા હૈ? સબ જગ્યા હરિકી હૈ. પેલા મહેતાએ રાજાને મહાત્માના ખેતરની વાત કહી તેથી રાજાએ સિપાઈઓ મેકલીને મહાત્મા સંન્યાસીને પિતાના દરબારમાં પકડી મંગાવ્યા. લગેટીવાળા મહાત્મા રાજાની પાસે આવ્યા. રાજાએ મહાત્માને વિઘોટી આપવા માટે ધમકાવ્યા, અને તડકામાં અંગુઠા પકડાવી તેમના પર પાટીયું મૂકયું તથા તે પાટીયાપર રાજાએ એક મણુ ભાર મૂક્યો. બાવાજી-મહાત્માજી વિઘટી આપવાની ચિન્તા કરવા લાગ્યા. તેમણે સાધુ સન્તોને સર્વ ખવરાવી દીધું હતું તેથી મુસાભાઈને વા ને પાણી જેવી તેમની દશા હતી તેથી વિઘટી કયાંથી લાવી આપે? તડકાના તાપે તેમના મનની સ્થિતિ બદલી નાખી. મહાત્મા બાવાજીના મનમાં રાજા ઉપર ઘણાજ ગુસ્સો પ્રગટ થયે અને તેથી તેમણે રાજાને ગાલીપ્રદાન કર્યું, પરંતુ તેથી રાજા એકને બે થયે નહિ. તેણે તે બાવાજીપર બે પાટીયાં મૂક્યાં. મહાત્માએ મનમાં કંઈક વિચાર કર્યો અને પિતાની ભૂતકાલીન જીંદગીને ખ્યાલ કર્યો. અરે ! હું વિદ્વાન બ્રાહ્મણ હતું. મેં કેવી સાધ્ય દશાથી સંન્યસ્ત માર્ગ ગ્રહણ કર્યો હતે. આ સર્વ પ્રકારની ઉપાધિ થઈ અને રાજાના દાસ બનવું પડયું તેનું કારણું ખરેખર લંગોટી માટે બિલાડીનું બચ્ચું રાખવું પડયું અને તેના માટે ગાય રાખવી પડી. નોકરી માટે ખેતર બળદ રાખવા પડ્યા અને તેથી જમીન ખેડાવવી પડી; જમીન ખેડાવવા માટે એક તાંબાની તોલડી તેર વાનાં માગે એવી અવસ્થા સેવવી પડી. હજારો લેકે, રાજાઓ, શેડીઆઓ મને મહાત્મા કહી પગે પડે તેને અરે આજ તડકામાં અંગુઠા પકડવાને વખત આવ્યું છે. અરે ! આ કેવી સ્થિતિ બની ? ફક્ત લંગોટીના લીધે આ દશા થઈ. જે લંગોટી ના પહેરી હોત અને નાગો રહ્યો હોત તે આટલી બધી ઉપાધિ થાત નહિ. નાગે તે બાદશાહથી આઘે. નાગાસે જગત આધા. ખરેખર એ કહેવત સાચી છે. અરેરે આ બધું લંગોટીના લીધે થયું. મહાત્માને લંગોટીપર કંટાળો આવ્ય, અને તેણે એકદમ લંગોટી ફાડી ફેંકી દીધી તેથી રાજાએ બાવાને-મહાત્માને કાઢી મૂક્યો. મહાત્મા બા ઉપાધિમાંથી મુક્ત થઈ સુખી થયો. મહાત્માની લંગોટીની બીનાને લેકે બાવાની લંગટીની કથાના નામથી જાણે છે. આ કથા પરથી સાર એ લેવાનો છે કે-જ્યારે મહાત્માએ પૂર્વ કર્તવ્યની યાદી કરી ત્યારે તેને પિતાની ભૂલ જણાઈ તત્ જે મનુષ્ય પોતાની ભૂલને ભૂતકાલ જીવનકૃત્યોની યાદી પૂર્વક વિવેકબુદ્ધિથી અવલોકી શકે છે ત્યારે તેઓ ભૂલો સુધારીને આત્મપ્રગતિ કરવા શક્તિમાન્ થાય છે. વ્યક્તિ પરત્વે જેમ ભૂતકાળમાં શું કર્યું તેની યાદી કરવાથી વિવેકપૂર્વક પ્રગતિમાર્ગનું ભાન થાય છે તેમ સમાજ દેશ અને સંધ જે ભૂતકાલપર દૃષ્ટિ પ્રક્ષેપે છે તે તેને પ્રગતિ અને અપકાન્તિના હેતુઓનું દિગ For Private And Personal Use Only Page #461 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 5 વમાન કાળને વિચાર કર. ( ૩૬૧ ) દન થાય છે. આર્યાંવસ્થ મનુષ્યાએ પેાતાના દેશની ભૂત દશા અને વર્તમાન દશાને ખ્યાલ કરવા જોઈએ અને સ્વાન્નતિ શિખરથી અધઃપાત થવામાં જે જે દોષા સેવ્યા હોય તેના હવે ત્યાગ કરવા જોઇએ. દેશે; સંઘે અને સમાજે પોતાની પૂસ્થિતિનુ સ્મરણ કરીને દેશેાદયાદિની પ્રવૃત્તિ સેવવામાં ક્ષણમાત્ર પ્રમાદ ન કરવા જોઈ એ આ વિશ્વમાં જે ક્રોધ માન માયા લાભ કુસંપ ઈર્ષ્યા કરી દેશ સંઘ સમાજ અને સ્વવ્યક્તિના અસ્તિત્વને નાશ કરે છે તેને જીવવાનેા અધિકાર નથી. જે મનુષ્ય સ્વશક્તિના પરસ્પરના નાશાથે ઉપયોગ કરે છે તેને જીવવાના અધિકાર નથી, જે મનુષ્યા સ્વધર્મ સ્વદેશ સ્વામના પ્રતિ તિરસ્કાર કરે છે તેના જીવવાથી કઈ વિશેષ નથી; અતએવ મનુષ્યાએ ભૂતકાલક વ્યકાર્યોનું સ્મરણ કરી અને અયોગ્ય કબ્યાનુ પ્રતિક્રમણ કરી અખિલ વિશ્વના જીવનપ્રગતિ મા તા અને ચાને સ્વશકત્યા પ્રવર્તાવવાં જોઇએ. ભૂતકાલનું સ્મરણ કર્યાં માત્રથી કંઇ લાભ નથી પરતુ ભૂતકાલનુ સ્મરણ કરીને વમાન કાલ સુધારવામાં આવે અને ગરીબ-માયકાંગલા ન બનતાં આત્માની શકિતયાને પ્રકટાવી કર્તવ્યકમ કરવામાં આવે તાજ ભૂતકાલના કર્તવ્યકની સ્મૃતિની ઉપયોગિતા ગણી શકાય. વાતો કરવાથી કે ખૂમો પાડવા માત્રથી કંઈ વળતુ નથી, ભૂતકાલની યાદી કરીને વર્તમાનકાળમાં સ્વશકિતયાનેા ઉદ્ધાર કરવામાં આવે તેાજ વિશ્વમાં સ્વાસ્તિત્વ સ’રક્ષી શકાય છે. અન્યથા મડદાલ મડદાં જેવાઓને વિશ્વમાં રહેવાને અધિકાર નથી. તેઓની તે રાખ થઈ જવાની એ યાદ રાખવું. ભૂતકાળની સ્મૃતિ કરી વિશ્વની સર્વશક્તિયેા વડે જીવતા થઈ વિશ્વમાં સ્વાસ્તિત્વ સંરક્ષી શકાશે. સ`કુચિત ષ્ટિએ−થવાનું હશે તે થશે–એમ માની જે ઉદ્યમના શત્રુ બનેલા છે તે અને જેઓ સ્વકર્તવ્ય ધર્મોથી ભ્રષ્ટ થએલા છે તેના કોટીમુખવાળા વિનિપાત થાય છે અને તેથી તે પતિત બને છે, અતએવ ભૂતકાલમાં કન્યકમાં જે જે કર્યાં હાય તેઆની યાદી કરીને વર્તમાન કાળમાં કન્યકાર્યો કરવામાં અપ્રમત્ત બનવું જોઇએ. ભૂતકાલમાં જે જે કાર્યો કર્યાં હોય તેનુ સાપેક્ષપણે સ્મરણ કરા અને ભૂતકાલમાં જે જે કાર્યો કર્યાં. તેના પ્રવર્તક વિચારના વિવેક કરવાની જરૂર છે એમ માની જે જે અશુભ અવનતિકારક વિચારા હાય તેને છેડી વર્તમાનમાં આત્માવડે શું શું કરું છું. તેના વિચાર કરો. ભૂતકાલના વિચારે અને આચાર કરતાં વર્તમાનકાલીન પ્રગતિ પ્રતિ વિશેષ લક્ષ્ય આપવાની જરૂર છે. ભજનસ’ગ્રહ ભાગમાં વર્તમાન જાટ સુધારો નામનું પદ્ય વાંચીને વર્તમાનકાલીન વિચારે અને આચારાને સુધારવાની આવશ્યકતા સ્વીકારવી જોઇએ. ‘વર્તમાનકાલ સુધારો' નામનું પદ્ય વાંચવાથી વર્તમાનમાં ઢીનને જિન બની શકવાના ઉત્સાહ પ્રકટ થાય છે. વર્તમાનકાલની અસર ભવિષ્યમાં થાય છે. હાલ વર્તમાનમાં જેવા વિચાશ કરાય છે તેવુ પેાતાનું ભવિષ્યનું રૂપ ૪૬ For Private And Personal Use Only Page #462 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૨ ) શ્રી કમ યાગ ગ્રંથ-વિવેચન. છે એમ ખાસ ધ્યાનમાં રાખીને વર્તમાનમાં વિચારે અને સદાચારાવડે સ્વકર્તવ્યાવડે આત્મકન્યકાર્ય ની પ્રગતિ કરવી જોઇએ. ભૂતકાલીન કર્મના ફૂલ તરીકે વર્તમાનમાં પેાતાનુ રૂપ છે અને વર્તમાન વિચારે અને આચારાનું ફૂલ તે ભિવિષ્યમાં દેખાશે. અત એવ વમાનમાં હું શું શું કરૂ છું? વર્તમાન કબ્યકાર્યોંમાં કઈ રીતે સુધારાવધારા કરવાની જરૂર છે, વર્તમાનમાં સ્વવ્યક્તિના વિશ્વરૂપ સમષ્ટિ સાથે કેવો સંબંધ છે અને કેવી રીતે વર્તવાની જરૂર છે તેને પરિપૂર્ણ ખ્યાલ કરવાની જરૂર છે. જો વર્તમાનમાં આત્માની શક્તિ ખીલે એવા પ્રયત્ના કર્તવ્ય કર્મ રૂપ ધર્મ સેવવામાં આવે તેા પશ્ચાત્ ભવિષ્ય કેવું રચવું એ તેા પેાતાના હાથમાં આવેલું સમજવું. વમાનમાં સૂર્યાંયથી તે સૂર્યાસ્ત પન્ત કયા કયા વિચારો મનમાં થાય છે અને કયાં કયાં કબ્બકા થાય છે, મનમાં કયાં કયાં કર્તવ્યકમાં કરવાની ઈચ્છા થાય છે અને કેટલા અંશે થાય છે તથા કેટલા For Private And Personal Use Only 102 רב અંશે થતાં નથી તેનું શુ કારણ છે તેના દીર્ઘદૃષ્ટિથી વિચાર કરવો જોઇએ કે જેથી વમાનમાં કન્યકર્માંથી સ્વાન્નતિ કરી શકાય. વમાનમાં સ્વાન્નતિની સાથે સમાજોન્નતિ દેશોન્નતિ અને વિશ્વાન્નતિ થાય એવા સવિચાશ અને કર્તવ્યકાર્યાં કરવાની જરૂર છે. ભૂતકાલની રીતે વર્તમાનમાં અમુક પ્રવૃત્તિ થાય એવી વિવાદગ્રસ્ત પરિસ્થિતિમાં ન પડતાં જે જે વિચારા અને કન્યકાર્યાંવડે વર્તમાન સ્થિતિ સુધારે એવા નિશ્ચય ઉપર આવવાની જરૂર છે. વમાન વિચારો અને આચારાવડે સ્વાત્માન્નતિ થાય એ જ મુખ્ય લક્ષ્યબિન્દુ કદાપિ ન વિસ્મરવું જોઇએ, જે મનુષ્યે વર્તમાનકાલ સુધાર્યાં તેણે સર્જે સુધાર્યું. એમ અવળેધવુ, ભૂતકાલ ગયા તે ગયા. તે હવે ગમે તેવા હતા તાપણ પાછા આવનાર નથી, ભવિષ્યકાલ અદ્યાપિ પ્રાપ્ત થયા નથી તેથી ભૂત અને ભવિષ્ય એ એના કરતાં વર્તમાનમાં પ્રગતિ કરવા પ્રયત્ન કરવા માટે આત્માએ પેાતાને હું શું શું કરૂ છું તેના પ્રશ્ન પૂછી ઉત્તર મેળવી યથાયોગ્ય સપ્રવૃત્તિ કરવી જોઇએ. ભૂતકાલમાં આપણે ગમે તેવા હાઈએ પણ વર્તમાનમાં જાપાન અમેરિકા અને ઇંગ્લાંડની પેઠે વ્યવહારમાં અને ધર્મોમાં પ્રગતિમાન બનવું જોઇએ. જેણે વર્તમાનમાં સર્વ પ્રકારની ઉચ્ચ પ્રગતિ કરી તેણે સર્વ કાલમાં સ્વપ્રગતિ કરી એમ અવોધવું. ભૂતકાલમાં મનુષ્ય ગમે તેવા હોય પરન્તુ જે તે વર્તમાનમાં પ્રગતિમય વિચારથી પ્રગત થવા ધારે તે તે પ્રગત થઈ શકે છે એમાં શકા નથી. ક્ષણમાં કરેલા સવિચારાની અસર ખરેખર વર્તમાનમાં સ્વાત્મા ઉપર એક પ્રકારની થાય છે. વર્તમાનમાં થતાં પ્રત્યેકકાયોને સુધારવાં જોઇએ અને તેમાં કોઇ જાતની ભૂલ ન રહે એવા ઉપાયેા લેવા જોઇએ. વમાનમાં મન વચન અને કાયાની શક્તિયાને તથા આત્માની શક્તિયાને કેળવવી જોઇએ. ભૂતકાલમાં ગમે તેવા અશુભ વિચારો અને પાપો કર્યાં હોય તે સર્વને ભૂલી જા અને હવે વર્તમાનમાં ઉચ્ચ-ઉદાર-શુભ ભાવનાઆવડે સ્વાત્માને ઉચ્ચ કરો. ક્રોધ માન માયા લાભ ઈર્ષ્યા Page #463 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શું કર્યું, શું કરું છું અને શું કરીશ? ને વિચાર કરે. (૩૬૩ ). કામબુદ્ધિ દ્વેષ વગેરે નચ દેને વર્તમાનમાં હટાવી દેવા અને શુભ ગુણને મનમાં ભરી દેવા. ઉરચ થવાના જ વિચારો અને આચારવડે વર્તમાનમાં પ્રગતિ કરવી; શું કરૂં છું એ બાબતને ઉહાપોહ કરીને કર્તવ્ય કરવું જોઈએ. દઢપ્રહારી ભૂતકાલમાં મહાપાપી હતું પણ તે વર્તમાનકાલને ખરેખર સદ્દવિચારો અને આચારોથી સુધારી પરમાત્મા થયે. વર્તમાનકાલીન જે જે કર્તવ્ય કાર્યો કરાતાં હોય તે તે કાર્યો પ્રતિ લક્ષ્ય દેવાની જરૂર છે. વર્તમાનકાલીન કર્તવ્યઉપયોગથી વર્તમાન પ્રગતિમાં જે જે અંશે ન્યૂનતા રહેતી હોય છે તેને ખ્યાલ આવે છે અને ન્યૂનતાને ટાળી પૂર્ણતા પ્રાપ્ત કરવા ખાસ પ્રયત્ન થાય છે. વર્તમાનકાલીન પ્રગતિ કરવા માટે વર્તમાનમાં જે જે મન વચન અને કાયાવડે પ્રવૃત્તિ થતી હોય તેને ખ્યાલ કરવો જોઈએ. જે વર્તમાન કાર્યો પર લક્ષ્ય દે છે તે ભવિષ્યની ઉન્નતિને પાયે રચે છે. હાલ શું શું કરું છું અને ભવિષ્યમાં હું શું શું કરીશ, ભવિષ્યમાં શું શું કરવા ચગ્ય છે? વર્તમાનમાં ભવિષ્યની પ્રગતિ માટે શા શા વિચારે થાય છે તેને પરિપૂર્ણ વિવેકદ્રષ્ટિથી ખ્યાલ કરવાની જરૂર છે. ભવિષ્યમાં શું શું કરી શકાશે તેને જે મનુષ્ય વિચાર કરે તે દ્રવ્ય અને ભાવતઃ આમત્કાન્તિ કરી શકે છે. વર્તમાનમાં એવા કાર્યો કરવાં જોઈએ કે જેથી ભવિષ્યકાલ સુખમય બને તથા ભવિષ્યની કેમ ધન્યવાદ આપી શકે. ભવિષ્યમાં આત્મોન્નતિ કેવી રીતે કરી શકાશે તેને પરિપૂર્ણ વિચાર કરવો જોઈએ. આર્યાવર્તના બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રોએ ભવિષ્ય પ્રગતિનો વિચાર કર્યો હોત તે તેઓની વર્તમાનમાં હાલ જે દશા થઈ છે તે થાત નહિ. ભૂતકાળમાં થએલા આર્યો કે જેઓએ પરસ્પર કલેશ-કંકાસ-મારામારી-યુદ્ધ કરીને ચાતુર્વર્ણિક પ્રગતિનો નાશ કર્યો છે તેના પર વર્તમાનકાલીન ભારતને તિરસ્કારદષ્ટિથી દેખે છે; તથૈવ વર્તમાનમાં જેઓ દેશપ્રગતિ સામાજિક પ્રગતિ વિદ્યાપ્રગતિ વગેરે અનેકધા શભ પ્રગતિમાં વિડ્યો કરે છે તેઓને ભવિષ્યની પ્રજા શાપ આપે એમાં કંઈ આશ્ચય નથી. જેમ જેમ મનુષ્ય અભેદ અને ઐક્યતાને ધારણ કરી વિશાલદષ્ટિમાં વૃદ્ધિ કરે છે તેમ તેમ તેઓના હૃદયમાં વ્યાપક પરમાત્મત્વને આનન્દાનુભવ વૃદ્ધિ પામતો જાય છે; અતવ પ્રત્યેક આત્મારૂપ વ્યષ્ટિએ સમસ્ત સમષ્ટિની પ્રગતિ એકયમાં અનન્ત અભેદતાને અનુભવ થાય એવી વિશાલષ્ટિએ ભવિષ્યપ્રગતિ કરવી જોઈએ. આખા “લેકને સાર એ છે કે મેં શું કર્યું, શું કરું છું અને શું કરીશ એનો પ્રત્યેક મનુષ્ય વ્યક્તિએ વિચાર કરે જઈએ. વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા વ્યકિતપ્રગતિ માટે ઉપર્યુકત વિચારની અત્યંત આવશ્યકતા છે એમ વસ્તુતઃ અવબોધવું જોઈએ શુભ શું શું કર્યું, શું શું કરું છું, સ્વાર્થ અર્થાત્ સ્વાભન્નતિ માટે અને પરમાર્થ માટે શું શું કર્યું અને શું શું કરું છું તેને હદયમાં વિચાર કરે અને કર્તવ્યમાર્ગમાં પ્રવૃત્ત થાઓ. વર્તમાનમાં સ્વાત્માની ઉન્નતિ માટે For Private And Personal Use Only Page #464 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૪ ). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. અર્થાત્ સ્વાર્થ સંબંધી અને પરજીના ઉપકારભૂત પરમાર્થ માટે મારાથી શું શું કરાય છે અને ભવિષ્યમાં શું શું કરી શકાશે, ભૂતકાળમાં શું શું કર્યું હતું તેને પરિપૂર્ણ ખ્યાલ કરવો જોઈએ. જેમ જેમ આત્મા પિતાને વિશાલવ્યાપક દૃષ્ટિથી સર્વમાં દેખે છે તેમ તેમ તેની પરમાર્થ દૃષ્ટિ ખીલતી જાય છે. ચેતનજી! ભૂતકાલ ગયે, જે અંદગી ગઈ તે તે ગઈ હવે તે તમારી પાસે જેટલી આયુષ્યની મિલ્કત છે તે વડે વર્તમાનમાં સ્વાર્થ અને પરમાર્થનાં અર્થાત્ આન્નત્તિ અને પોન્નતિનાં એવાં કાર્યો કરે કે જેથી મૃત્યુ સામું આવીને ઊભું રહે તે તત્સમયે હાય ! હવે શું થશે ? ઈત્યાદિ પશ્ચાત્તાપના ઉદ્ગારે કાઢવા ન પડે અને ભવિષ્યમાં સુખમય દશા વર્તે. ચેતનજી ! જેટલી આત્માની શક્તિ જેને પરમાર્થ માટે વ્યય કરે છે તેથી અનઃગણી શકિતની તમે કુદરતના નિયમ પ્રમાણે પ્રાપ્તિ કરો છો. જુવો–મેઘ જ્યારે સર્વત્ર ભેદભાવવિના વર્ષે છે ત્યારે તેને પુનઃ વર્ષાકાલે તેટલું જલ પ્રાપ્ત થાય છે. બાંધેલું તળાવ સંકુચિતદષ્ટિથી મર્યાદાયુકત રહે છે તે તેને આગામિકાલમાં પણ તેનામાં સમાય તેટલું જ તેને મેઘ તરફથી જ મળે છે અને કદાપિ તે વધારે ગ્રહણ કરે છે તો પિતાની પાલરૂપ મર્યાદાને તોડી નાખ્યા વિના તે રહેતું નથી. ચેતનજી ! તમે ભૂતકાળમાં શુભ કાર્યો જે જે કર્યા તેનું વર્તમાનમાં ફલ ભેગો છે. હવે કંઈ પરભવનું ભાતું બાંધી લે. તમારી પરમાર્થ ફરજેને અદા કરવાથી જ તમારી આન્નતિ થવાની છે. વર્તમાનમાં હવે જે જે કરવાનું હોય તે પોતાના માટે અને અન્ય જીવો માટે કરો. તમારી ઉચદશા ખરેખર તમારા વિચારો અને કર્તવ્યથી થવાની છે. જગના સર્વ જીવોનાં દુઃખોનો નાશ થાય એવી પરમાર્થદષ્ટિને ધારણ કરે અને પારમાર્થિક પ્રવૃત્તિમાં મન વચન અને કાયાથી પ્રવૃત્ત થાઓ. ચેતનજી ! તમે મહાન થઈને સંકુચિત મર્યાદિત વર્તુળમાં પડી ન રહે અને ભવિષ્યમાં મહાન થવાને વર્તમાનમાં જે જે કંઈ થાય તે કરે. પારકાઓની પંચાત કરવા કરતાં પરજીનું શ્રેયઃ થાય એવા વિચારો કરે અને તેઓના આત્માઓની સાથે ચેતનજી ! તમે એકમેકપ બનીને તેઓનું શ્રેયઃ જે જે ઉપાયોએ થાય તે તે ઉપાયવડે આત્માની પરમાર્થ દશા જાગ્રત્ કરી કર્તવ્યપરાયણ થાઓ. ચેતનજી! તમારા આત્માની સાથે અન્ય આત્માઓનું એકમેકત્વ કરવા પૂર્વે તમારી વિશાલષ્ટિનું અનન્ત વર્તુલ એટલું બધું વધારે કે તમારામાં સર્વ સમાય અને સર્વનું શ્રેયઃ તે તમારું શ્રેય અનુભવાય. ચેતનજી ! ભૂતકાળને વિચાર કરી વર્તમાનમાં અશુભ પ્રવૃત્તિને ત્યાગ કરી આત્માના ગુણે પ્રગટે અને વિશ્વોન્નતિ થાય એ વિચાર કરો. અવતરણ:-મેહનિદ્રાને ત્યાગ કરી આત્મબોધથી જાગ્રત થઈ ઉડી ઉત્સાહથી કાર્ય કવાની શિક્ષા આપવામાં આવે છે. For Private And Personal Use Only Page #465 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોહનિદ્રાને ત્યાગ કરો. ( ૩૬૫) ફ मोहनिद्रां परित्यज्य जागृहि स्वात्मबोधतः । उत्तिष्ठ स्वात्मकर्माणि, कुरुष्वोत्साहतः स्वयम् ॥ ५८ ॥ શબ્દાર્થ –મોહનિદ્રાને ત્યાગી આત્મબંધથી જાગ્રતું થા-ઉઠ અને ઉત્સાહથી સ્વયં સ્વાત્મકાને કર. વિવેચન-દર્શનમોહનીય આદિ મોહનિદ્રાનો ત્યાગ કર્યાથી સ્વાત્મબોધની પ્રાપ્તિ થાય છે અને પશ્ચાત્ આત્માને યોગ્ય એવાં કાર્યો કરવાને ઉઠાય છે. આત્મબોધ થયા વિના સ્વાત્મકાર્યો ક્યાં ક્યાં, ક્યા કયા અધિકાર પ્રમાણે કરવા યોગ્ય છે તે કરવાની સમજણ પડતી નથી. મેહુનિદ્રાનો ત્યાગ કર્યા વિના અને આત્માને સમ્યગુ બધ થયા વિના ઉત્સાહ પ્રગટતો નથી. અએવ મેહનિદ્રાનો ત્યાગ કરીને આત્મબંધથી જાગ્રત્ થવાની જરૂર છે. શલગમુનિએ જ્યારે મેહનિદ્રાનો ત્યાગ કરીને પિતાનું સ્વરૂપ દેખ્યું ત્યારે તે જાગ્રત્ થયા અને આત્મત્કાન્તિ કર્તવ્યરૂપ સ્વધર્મ કરવાને ઉત્સાહથી ઉઠ્યા. પૂર્વકાલમાં અનેક મુનિએ જાગ્રત થઈ આત્મન્નિતિનાં કાર્યો કર્યા હતાં. મહનિદ્રા ગયા વિના જ્ઞાનચક્ષુ ઉઘડતી નથી અને જ્ઞાનચક્ષુ વિકસ્યા વિના સ્વપરનું પરિપૂર્ણ જ્ઞાન થતું નથી. અનેક ઋષિએ પૂર્વે મેહનિદ્રાનો ત્યાગ કરી આત્મબંધથી સ્વાત્મકર્તવ્ય કાર્યોને કર્યા હતાં. મોહનિદ્રા ટળ્યા વિના જીવતાં મનુષ્ય પણ મડદા સમાન છે. તેઓની આત્મશક્તિને વિકાસ થતું નથી. આત્માને જાગ્રત્ કર્યા વિના શરીરથી વિશેષ કંઈ કર્તવ્ય કાર્ય થઈ શકતું નથી. આત્મજ્ઞાન વિનાનાં મનુષ્યો કે જે શરીરમાં રહેલો આત્મા દેવ સમાન છે તેને ઓળખી શકતાં નથી અને અન્ય શરીરમાં રહેલા આત્માઓને દેવે સમાન ઓળખી શકતા નથી, તેથી તેઓની તથા સ્વાત્માની મહત્તા અધ્યા વિના શુક્રવાસનાઓ વડે જગત ના પ્રાગેનો નાશ કરી પોતાની સ્વાર્થ વૃત્તિ તૃપ્ત કરવા ધારે છે તેઓ મૃતકોના કરતાં વિશેષ શું કરી શકે તેમ છે ? પિતાના આત્મા સમાન અન્યાત્માઓને માની તેઓને સન્માન આપ્યા સિવાય અને તેઓને આત્મબુદ્ધિથી આત્મપણે સમજ્યા વિના આમર્તવ્યોની ગંધ પણ અનુભવગમ્ય થઈ શકવાની નથી. જે જે આ જગમાં શ્રેષ્ઠ મહાપુરુષો થાય છે તેઓ હિમાલય આબુજી ગિરનાર કેનેરી જેવા રમણીય શાન્ત પ્રદેશમાં યોગાભ્યાસ કરી મેહનિદ્રાનો ત્યાગ કરી આત્માની જાગૃતિ કરે છે અને આત્મચારિત્રની પરિપકવતા કરી સર્વ આત્માઓની વિશુદ્ધિ કરવા પશ્ચાત્ તેઓ મનુષ્યની પાસે આવી તેઓને જાગ્રત્ કરી સ્વકર્તવ્યમાં દોરે છે અને પોતે નિર્મોહ રહી સ્વકર્તવ્ય કરી For Private And Personal Use Only Page #466 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૬ ) શ્રી ક યાગ ગ્રંથ-વિવેચન, 5 શકે છે. સ્વામી વિવેકાનન્દમાં અને સ્વામી રામતીર્થમાં કબ્યકમાં કરવાની શક્તિ આવી તેનું કારણ એ છે કે તેઓએ હિમાલય પર્વતનાં શિખરોમાં એકાન્તવાસ કરી સ્વાત્મશતિયાને વિકાસી હતી. કલિકાલસર્વજ્ઞ શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે ગિરનારની ગુફામાં કેટલાક વખત રહી સ્વાત્મશક્તિયાને ખીલવી હતી અને મેનિદ્રાના નાશ કર્યાં હતા. મહાપ્રાણુ ધ્યાનના કારક શ્રીભદ્રબાહુસ્વામીએ વિપ્પુલિંગ પાર્શ્વનાથની પાસે રહી અને એકાંત સ્થાનામાં રહી મેહનિદ્રા હઠાવવાપૂર્વક સ્વાત્મશક્તિયાને વિકાસી હતી. તેથી તેઓએ સૂત્રાની નિયુક્તિઓ વગેરે રચી ભારતવર્ષની જ્ઞાનજ્ગ્યાતિ જગાવી હતી. શ્રીમદ્ માનદેવસૂરિ, શ્રીમદ્ ચિદાનંદજી અને શ્રીમદ્ આનન્દઘનજી વગેરેએ મોહનિદ્રાના ત્યાગ કરવા અને સ્વાત્મબોધપૂર્વક સ્વકર્તવ્યકાર્યાં કરવા એકાન્ત પર્વત ગુફાવાસ-નદીકાંઠે એકાન્તવાસઉપવનમાં એકાન્તવાસ કર્યાં હતા અને આત્માની શક્તિયાને ખીલવી હતી તેથી તેનુ દરરોજ જૈન પ્રજા સ્મરણુ કર્યાં કરે છે. દિગબરપક્ષીય મુનિયાએ પતગુફા વગેરે એકાન્તમાં વાસ કરી આત્મશક્તિયાને ખીલવીને સ્વકર્તવ્યકાર્યાં કર્યાં છે. તેથી શુભચંદ્ર વગેરે મુનિયાના જ્ઞાનાવ વગેરે ગ્રન્થાની ઉપયોગિતાના જગત્ઝે ખ્યાલ આવે છે. હિન્દુધર્મના ( વેદધર્મ-વેદાન્ત ધર્મના ) ઉદ્ધારકર્તા શ્રીમદ્ શંકરાચાર્યે નર્મદાના કાંઠે એકાન્તમાં કેટલાક વર્ષ સુધી વાસ કરી નિદ્રાના ત્યાગને માટે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાને માટે પ્રયત્ન કર્યાં હતા તેથી તેના હૃદયના સંદેશો વિશ્વમાં ફેલાયા. રામાનુજાચાયે અને વલ્રભાચાયૅ ગંગા જેવી નદીઓના એકાન્ત કાંઠે વાસ કરીને આત્મશક્તિયે ખીલવવા પ્રયત્ન કર્યાં હતા. ઇચ્છુકાઇસ્ટે આર્યાવર્તમાં આવી આ ઋષિમુનિયેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી પ્રભુનો અનુભવ લેવા એકાન્તસ્થાનમાં પૂર્વે નિવાસ કર્યા હતા અને તેણે ધ સ્થાપવાના વિચારોના અનુક્રમ ગાવ્યા હતા અને પશ્ચાત્ તે વિશ્વને પ્રોાધવા બહાર પડયે હતા. મુસા પેગબરે ઇશ્વરી આજ્ઞાઓને પર્વતની ટોચપર ચઢી રચી કાઢી હતી. મહમદ પયગંબરે પતની ગુફા વગેરેમાં વાસ કરી આત્માને ઓળખવા અને ખુદાના ફરમાન પ્રાપ્ત કરવા પ્રયત્ન સેવ્યા હતા અને પદ્મત ધર્મ પ્રવર્તાવ્યા હતા. શ્રીમહાવીરપ્રભુએ એકાન્તાવસ્થામાં આત્મધ્યાન ધરીને મોહનિદ્રાનો સર્વથા ત્યાગ કરી કેવલજ્ઞાન પ્રકટાવી જૈનધર્મતીર્થની સ્થાપના કરી હતી. ગૌતમબુદ્ધે એકાન્તમાં વાસ કરી મારની સાથે યુદ્ધ કરી ધર્મ પ્રવર્તાવ્યે હતા. કખીર નરિસંહમહેતા વગેરેએ નદીના કાંઠે વાસ કરી શુદ્ધ વાતાવરણમાં સ્વધર્મવિચારાને ગોઠવ્યા હતા. મીરાંબાઇએ પર્વત શુક્ વગડા નદીના કાંઠા વગેરે સ્થાનામાં ભટકતા મહાત્મા પાસેથી પ્રભુભક્તિના વિચાર। ગ્રહ્યા હતા. શ્રીમદ્ આનન્દઘનજીની સાથે બાર વર્ષ વનવાસમાં રહીને શ્રીમદ્ પન્યાસ સત્યવિજયજીએ ક્રિયાદ્વાયાગ્ય આત્મબલ સંપ્રાપ્ત કર્યું હતું. ચૈતન્ય સ્વામીએ વનવાસમાં રહીને અને જ્ઞાનદેવ એકનાથ વગેરે મહાત્માએ એકાન્ત પર્વત ગુફા નદી વગેરેના શુદ્ધ વાતાવરણમાં રહી પ્રભુપ્રાપ્તિના For Private And Personal Use Only Page #467 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 品 મેાહનિદ્રા ત્યાગવાની આવશ્યકતા. ( ૨૬૭ ) વિચાર કર્યાં હતા. શ્રીમદ્ હુકુમમુનિએ જગડીઆ પાસેના નાંદોદના પર્વતામાં એકેક માસન્ત અન્નજલવિના રહી અધ્યાત્મજ્ઞાનના વિચાર। સેવ્યા હતા. શ્રી પ્રેમચજીએ ગિરનાર પર્વતમાં આત્મધ્યાન ધર્યું હતુ. સ્થૂલભદ્રે નન્દરાજાના બગીચામાં દીક્ષા લેવાના નિશ્ચય વિચાર કર્યા. કપિલકેવલીએ અશોકવાટિકામાં દીક્ષા લાવાનો વિચાર કર્યાં. આણુજી પર્વતપર ઘણી વખત સુધી ભર્તૃહરિએ ધ્યાન ધર્યુંં હતું અને ત્યાં વૈરાગ્યશતકની રચના કરી હતી. ગોપીચંદરાજાએ આખુજીપર જ્યાં હાલ ગોપીચંદની ગુફ઼ા ગણાય છે તેમાં આત્મધ્યાન ધર્યું હતું. હિમાલય પર્વતમાં ખરેખરા કમ યાગી બનવાના વિચારાને વિવેકાનન્દે કર્યાં હતા. મોટા મોટા વિદ્વાના જ્ઞાનીઓ યોગીએ પર્વતો-પર્વતોની ગુફા નદીનાં નિર્મલ ઝરણાંવાળાં સ્થાનેા વગેરે સ્થાનોમાં સ્વવિચારની પરિપકવતા કરીને વિશ્વમાં પશ્ચાત્ તેઓ સ્વાત્મકતવ્યે કરી બતાવે છે. કાલીદાસ કવિ કાશ્મીરના એકાન્ત રમ્ય પ્રદેશ અને ઉજ્જયિનીના ક્ષિપ્રાના રમ્ય કાંઠે સ્થિરતા કરીને સ્વવિચારોને વિકાસ કરી મહાકવિ બની શકયા. શિવાજી અને પ્રતાપે પેાતાના સૈનિકોને પતાના શિખરાપર દેશધર્મની રક્ષાથે પ્રાણાતિના મત્રો તા ભણાવ્યા અને તેથી તે દેશદ્ધારક તરીકે પ્રસિદ્ધ થયાં. સાગરના તરંગોની હવા લઇને અનેક હાર્દિક કયેગના વિચારેાની મૂર્તિ બનીને ઈંગ્લાંડે અને જાપાને રાજ્યપ્રવર્તક શાસનપદ્ધતિયોથી અને કલાઓથી સ્વદેશની સર્વત્ર વિશ્વમાં ખ્યાતિ કરી, નિર્મલ હવા શુદ્ધ વાતાવરણ ચિત્તની પ્રસન્નતા મનની એકાગ્રતા શરીરની આરાગ્યતા વગેરે જ્યાં ખીલે એવી નદીઓનાં સ્થાને પર્વતા ગુફાએ જગલા વગેરેમાં ગુરુકુલાદિ સ્થાપન કરીને સદ્વિચારાને ખીલવવામાં અને મોહનિદ્રાને ત્યાગ કરવામાં આવે તે પ્રત્યેક આત્મા આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કર્યાં પશ્ચાત્ ઉત્સાહથી સ્વકર્તવ્યાને કરી શકે. આત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવાં સ્થળામાં કાણુ કાણુ કમાગીએ-જ્ઞાનચેાગીએ બેઠા હતા તે અત્ર સ્વપરદાના મહાત્માએ રાજાએ વગેરેના નામથી જણાવી મોહનિદ્રા ત્યાગવાની આવશ્યકતા પ્રમેધવામાં આવે છે. આ શ્લાકની ઉપરના શ્લોકમાં ભૂતકાલ વર્તમાનકાલ અને ભવિષ્યમાં અનુક્રમે મે શું કર્યું, શું કરૂ છું અને શું કરીશ ઇત્યાદ્ધિને વિચાર કરી કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાનું જણાવ્યું તે આત્મધથી જાગ્રત્ થયા વિના બની શકે તેમ નથી અને આત્માથી જાગૃત્ થયા વિના કદાપિ ઉત્સાહથી સ્વયાગ્ય કાર્યને કરી શકાય તેમ નથી. અશાક અને સંપ્રતિરાજાને જ્યારે તેના ગુરુઓએ જાગ્રત્ કર્યાં ત્યારે તેઓએ જગત્માં હિતાવહ કાર્યા કરવાનો પ્રારંભ કર્યાં. શ્રી શ્રેણિકરાજાને શ્રી મહાવીરપ્રભુએ આત્મબેધના ઉપદેશ આપી મેનિદ્રા ટાળી ત્યારે તે ધર્મ પ્રભાવના ચેગ્ય કાર્યાં કરવાને શક્તિમાન થયા. મહાવીરપ્રભુએ ગૌતમાદિ એકાદશ વિદ્વાન બ્રાહ્મણોને મેહુનિદ્રા ત્યાગવાના ઉપદેશ આપી આત્મધતઃ જાગ્રત કર્યાં ત્યારે તેઓએ શ્રીમહાવીરપ્રભુના તીર્થં સ્થાપનના કાર્યમાં આત્મભાગ આપ્યા અને જગને મેહ-પાપ વગેરેને ટાળી ઉદ્ધાર For Private And Personal Use Only Page #468 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૬૮ ) શ્રી ક્રયોગ ગ્રંથ-સવિવેચન. 版 થયા. શ્રીકૃષ્ણે અનેક મનુષ્યોને ચારિત્રમા માં જાગ્રત્ કરવાને અને રહેવાને સાહાય્ય આપી હતી. ઉપર્યુક્ત હિતપ્રદ કાર્યો કરવામાં માહનિદ્રા ટળે છે તાજ પ્રવૃત્તિ થઇ શકે છે માટે ઉપર્યુક્ત સ્થળામાં રહી પ્રથમ મોહનિદ્રા ટળે એવા ઉપાયેા સેવવા માહિનદ્રા ટળ્યા વિના અંતર્માં રહેલા ચેતનજી જાગ્રત થઇ શકતા નથી. વિશ્વવર્તિજીવા મેાહિનદ્રાના ઘેનમાં ગાંડા થઇ ગરીબડા બની ગયા છે. મેહનિદ્રાનુ જોર ટાળવાને માટે આત્મજ્ઞાની સદ્ગુરૂના ચરણુ કમલમાં ભંગસમાન બની જવાની જરૂર છે. જેએ જાગ્યા છે તેએજ અન્યજીવાને જાગૃત્ કરી શકવાને સમર્થ બને છે. જે અગ્નિની જ્યોતિરૂપ બનેલા પદાર્થ હાય છે તે અન્યકાષ્ઠાને અગ્નિરૂપ બનાવવા સમર્થ થાય છે. જ્ઞાનીઓની પાસે રહ્યા વિના કર્મચાગી વા રાજયાગી બની મકાતું નથી, આત્માને જાગૃત્ કરવા એ મહા મુશ્કેલ કાર્ય છે તોપણ શ્રીસદ્ગુરુકૃપાથી તે સહેલ કાર્ય થઇ પડે છે. મોહનિદ્રાના ત્યાગ કરવાના સર્વ ઉપાયમાં શ્રી સદ્ગુરુની સેવા એ મહાન ઉપાય છે તેથી માહનિદ્રાના ત્યાગ થાય છે અને હું કાણુ ? મારે શું કરવાનું છે ? વ્યષ્ટિ અને સમષ્ઠિને શે। સંબંધ છે? વગેરે સર્વના સમ્યપ્રકાશ થાય છે. જેણે મેહના જય કર્યાં તેણે સર્વત્ર વિશ્વપર જય મેળવ્યા એમ અવમેધવું. કામ ક્રોધ લાભ અજ્ઞાન માન એ સર્વ પ્રકૃતિયા માહનીય કના વિભાગે છે અને એ માહના જય કર્યાં વિના અનન્તસુખને માર્ગ ખુલ્લો થતા નથી. કામની વાસનાને તાબે થઈ અનેક પ્રકારના અનીતિમય પાપવિચારે કરવા એ એક જાતની નિદ્રા છે. મોહનિદ્રાને જીતવા માટે અન્તરમાં આત્મા અને જડની વ્હેંચણી કરવી જોઇએ. રાગદ્વેષની વૃત્તિ એજ મેહ છે અને એ મેહરૂપ નિદ્રાનો ત્યાગ કરીને આત્માના સ્ફટિક સમાન શુદ્ધરૂપમાં સ્થિર થવું જોઇએ. મેહની નિન્દમાં ઉંઘનારને બાહ્ય શત્રુઓ અને આન્તર શત્રુઓ તરફથી અત્યન્ત ભય રહેલા હોય છે. પૃથુરાજ પેાતાની સ્ત્રી સંયુક્તતાની સાથે મોહનિદ્રામાં ઉધ્યા તેથી શાહબુદ્દીનધારીને આર્યાવર્તની પરતંત્રતા કરવાના પ્રસંગ પ્રાપ્ત થયા. શાહબુદ્દીનઘારીની સામે પૃથુરા યુદ્ધ કર્યું પણ તેનામાં એક એવી મોટી ભૂલ થઈ કે તેથી તેને પશ્ચાત્તાપ થયા. રણસંગ્રામમાં પૃથુરાજે શાહબુદ્દીનને પકડ્યા બાદ તેને ઘણી વખત છેડી દીધા એજ તેની ભૂલ હતી. બીજી ભૂલ એ હતી કે શાહબુદ્દીન ઘારી જેવા શ માથે છતાં તેણે રાજ્યની વ્યવસ્થા તથા તેને પહોંચી વળવા માટે પ્રથમથી સઘળી તૈયારીઓ ન ક્રરી રાખી. શત્રુ પેાતાના દેશમાં આવી શકેજ નિહ એવા દ્રવ્ય અને ભાવથી ઉપાયે લેવા એ માહિનદ્રાનુ જોર ટાળ્યા વિના બની શકે નહિ; ચેતનજી જ્યારે મેહુનિદ્રાને સેવે છે ત્યારે તેના પર દ્રવ્ય શત્રુઓ અને રાગાદિક ભાવશત્રુનું જોર વધી પડે છે અને તે ખરેખર ચેતનજીને મારીકુટી તેમની જ્ઞાનાદિક આન્તરસંપત્તિ અને રાજ્ય-આાપાર-સત્તા વગેરે બાહ્યસંપત્તિને લેઇ લે છે. દર્શનાવરણીયનિદ્રા કરતાં મોહનિદ્રાનુ અત્યંત પ્રાખશ્ય વર્તે છે અને તેથી મનુષ્યે જીવતા છતાં યાંત્રિક પુતળીઓની પેઠે જડ જેવા તથા મરેલાં મડદાં સમાન બની જાય છે, For Private And Personal Use Only Page #469 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કદી ગભરાવું નહિ. ( ૩૬૯ ) સામંતસિંહ મેહની નિદ્રાથી ગુજરાતનું રાજ્ય ગુમાવ્યું. મુસલમાનેએ ગૃહકલેશ કામવાસના ઈર્ષા કલેશ ઠેષ અહંકાર કુસંપ પરસ્પર એકબીજાનું અશુભ કરવાની વૃત્તિ આદિ મેહુનિદ્રાથી ગુજરાતનું રાજ્ય ગુમાવ્યું. ચાવડા સેલંકી વાઘેલા ચેહાણે વગેરે રજપુત જાતિ હાલ ખેતી વગેરે કરી ગુજરાન ચલાવે છે અને કેટલાક તે બિલકુલ ગરીબ બની ગયા છે તેનું કારણ એ છે કે તેઓએ સ્ત્રીઓ માટે કલેશ રૂપ મેહ અનેક પ્રકારનાં વ્યસનની ઈચ્છાઓ-કલેશ-કુસંપ-અજ્ઞાન-વિદ્યા પ્રતિ અરુચિ ટૂંક દણિ પરસ્પર એકબીજાની અત્યંત ઈષ્ય જાતિષ જાતિદ્રોહ અનીતિ વગેરે અનેક મેહવૃત્તિની નિદ્રાના વશવર્તિ થયા અને તેથી તેઓ વ્યવહારમાં નિઃસત્ત્વ બની ગયા અને આત્માના ગુણોથી ભ્રષ્ટ થયા. પરસ્પર જાતિદ્રોહ ઈર્ષારૂપ મેહનિદ્રાને જે તાબે થાય છે તેને સ્વમમાં પણ સુખ મળતું નથી. આ વિશ્વમાં પ્રત્યેક આત્માને સ્વ૫ઘનશે મેહનિદ્રા લાગેલી હોય છે તેના જેરને હટાવવાથી દ્રવ્ય અને ભાવથી વ્યવહારતઃ અને નિશ્ચયતઃ સુલાભ પ્રાપ્ત થાય છે. ચેતનજી પિતાના ક્ષમા દયા પ્રીતિ નિભતા એકતા સહનશીલતા, વૈરાગ્યતા, ભક્તિ આદિ વ્યવહાર ગુણોને વિમરીને મેહનિદ્રાને તાબે થાય છે તેથી તેમને કઈ પણ જાતનો લાભ પ્રાપ્ત થતી નથી. જળ લેવતા કદાપિ માખણ નીકળે નહિ અને તેમજ રેતી પોલતાં કદાપિ તેલ નીકળે નહિ-તત્ આત્માએ પોતાના જ્ઞાનાદિ ગુણોને પ્રકાશ ત્યજીને મેહ પ્રકૃતિને આધીન થઈ વિભાવ દશારૂપ રાત્રિમાં ઉઘે છે તેથી તેઓ વિશ્વમાં અનેક પ્રકારના સાંસારિક રાજ્ય લાભ વ્યાપાર લાભ આદિ લાભને ગુમાવી નાખ અને આત્માના ગુણોનું આચ્છાદન કરી નાખે. આવી તેમની દશા થતાં તેઓ ઉદ પરથી નીચે પડે અને અનેક અવતાર ચડી દુઃખી થાય માટે ચેતનજીને કહેવામાં આવે છે કે હું તન તું મેહનિદ્રાને ત્યાગ કર અને જાગ્રતું થા. સ્વાભગ્ય સર્વ કાર્યો કરવાને ઉડ. સ્વરોગ્ય કાર્યો કરવા એજ તારું વાસ્તવિક કર્તવ્ય છે. હે ચેતન ! સ્વાત્મબોધથી ઉઠ, ઉત્સાહપૂર્વક કાર્યપ્રવૃત્તિ કર. અદ્યપર્યન્ત કેમ અન્ધકારમાં પડી રહ્યો છે? હારા કર્તવ્યના માર્ગ ગમન કરવામાં જે જે કાંટાઓ પડ્યા હોય તેઓને દૂર કર. હવે ઉત્સાહથી હારું જીવન ભરી દે અને જાણે નવું બાલજીવન પ્રાપ્ત કર્યું હોય એ પ્રમાણે ઉત્સાહતઃ સ્વાત્મકાર્યોને કર. તું બ્રહ્મસ્વરૂપ છે, અલખસ્વરૂપ છે, તું છેદા નથી અને ભેદાતા નથી. હારા શુદ્ધ સ્વરૂપને તું સ્વયં ભક્તા છે. સ્વવ્યક્તિના બાહ્ય વ્યવહારાર્થે કુટુંબાર્થે સમાજાથે અને સંઘાર્થે જે જે જે કાન બાજે લ્હારા શીર્ષ પર આવી પડેલો છે તેને વહન કર. ગભરાય ના જન-અકળાઈ ન જ. આખું જગતુ સામું પડે તે પણ તું આકારાની પેઠે પિતાને નિલેપ માની સ્વકાર્યોને કર અને ઉત્સાહથી કાર્યો કરસ્તાં આત્માના આમાં મત થા. આમાંના આનન્દને પ્રત્યેક કાર્ય કરતા પ્રગટાવ્યા કરે. સંધના પ્રત્યેક ૪૭ For Private And Personal Use Only Page #470 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( 0602 ) www.kobatirth.org શ્રી ક્રમચાગ ગ્રંથ-સવિવેચન. BE અંગની સુવ્યવસ્થામાં ભાગ લે અને સંઘની અનન્તવર્તુલતા કરવામાં જીવતા માને તેમાં કુક, વિશ્વવર્તી આર્યસંઘની પ્રગતિમાં હારી પ્રગતિ અવષેધ !!! સમય હારો આત્મા છે એવું માની સંઘાદિ કાર્યાં કરવામાં સ્વરોને ખાધી ાત્ થા. ઉડ અને કાર્ય કરવા લાગ. આદ્યપદાર્થાની પ્રાપ્તિ માટે ઇર્ષ્યા દ્વેષાદિ દોષો ન સેવતાં સાત્વિક ગુણાને સેવી બાહ્ય વ્યકાર્યોમાં પ્રવૃત્ત રહે અને વિશ્વવર્તી સર્વ મનુષ્યોને જગાડ કે જેથી ત્હારું કર્તવ્ય તે અટ્ઠા કર્યું ગણાય, હું ચૈતનજી ! તારા શીર્ષ પર અનેક વ્યાવહારિક તથા ધાર્મિકકાર્યાંની જવાબદારી છે તેને મેનિદ્રાના ત્યાગ કરીને સમજ અને તે જવાબદારી પૂર્ણ કરવા કાર્ય પ્રવૃત્તિ પ્રારંભવા માટે ઉડ અને આલસ્યને કરાડો ગાઉ દૂર ધકેલી દે કે જેથી તુ પુરુષાર્થ ફેરવીને પુરુષની ગણતરીમાં ગણાય. મોહનિદ્રાને આધીન થઈ ઉંધવામાં ચેતનજી ! તમને કશો ફાયદો થવાના નથી. વિશ્વમાં પ્રગતિમાં પશ્ચાત્ રહ્યા તેા તમારી અને તમારા આશ્રિતોની અધઃપતન દશા થવામાં સ્વયં કારણીભૂત કરશે. ચેતનજી ! હુંને વારંવાર જ્ઞાનીગુરુ કથે છે કે તું માહનિદ્રાના ત્યાગ કર અને સ્વાત્મબંધથી જાગ્રત્ થા તે વાત હવે ધ્યાનમાં લે અને કર્તવ્યકાર્યાં કરવામાં અપ્રમત્ત બની ઊડ. ગ્રીસે જ્યારે પેાતાને આળખવાની શિક્ષાના ત્યાગ કર્યો ત્યારથી તેની અધઃપતન દશા થઇ. આર્યાંવ પણ જ્યારથી સ્વાત્મશક્તિયાને ઓળખી શક્યું નહિ અને મેહનિદ્રામાં સ્વાત્મશક્તિયાના દુરુપયોગ કર્યો ત્યારથી તે વ્યષ્ટિ અને સમષ્ટિની પરસ્પરની ઉચ્ચ દશાથી ભ્રષ્ટ થયું; તેથી શતકે શતકે પતિત થયું; માટે હે મનુષ્ય ! તું પાતે જાગ્રુત્ થઇ ઉડીને સર્વ મનુષ્યાને જગાડ કે જેથી હારી પ્રગતિ અને સમષ્ટિની પ્રગતિમાં પરસ્પરનાં વિશ્નો દૂર થઈ જાય. વ્યક્તિરૂપ વ્યષ્ટિની પ્રગતિમાં સમષ્ટિના ઉપગ્રહની પ્રગતિની ઉપયેાગિતા છે એવું મેહુનિના ત્યાગ કરી અવાધ; ચેતનજીને વારંવાર શ્લેાકેાદ્વારા હિતશિક્ષા દેવામાં આવે તેથી કોઈ જાતના પુનરુક્તિદ્વેષ અવબોધવા નહિ. ચેતનજી ! હવે મેનિદ્રાથી જાગ્રુત્ થાએ અને આત્માનાં કન્ટે કરવામાં તત્પર થાઓ. આત્માની જ્ઞાનાદિક ગુણાવડે પ્રગતિ થાય તે માટે માહિનિદ્રાના ત્વરિત ક્ષય કરવા જોઇએ. ઇંગ્લાંડ જર્મની શીયા વગેરે દેશોની સાંસારિક ઉન્નતિ હાલ સ કરતાં વિશેષ છે, પરન્તુ હાલ ત્યાં મહાભારતના કરતા મોટું ભયંકર યુદ્ધ ચાલે છે અને તેમાં અનેક શેાધકાવિજ્ઞાનીઓ-કવિયા-લેખક-ગ્રન્થકારા વગેરે લાખા નામાંકિત મનુષ્યાન ક્ષય થાય છે તેનું કારણ ખરેખર મેહ છે. અન્તરમાં ઉંડા ઉતરીને તપાસવામાં આવશે તે એમજ જણાશે કે સર્વ દેશના મનુષ્યા માહુથી સંકુચિતષ્ટિ ધારણ કરીને અયં નિ: પરો વેતિ, નળના ઘુચેતસાની પ્રવૃત્તિમાં પડી સ્વપરનો નાશ કરે છે અને ફાતિનાં તુ વસુધૈવ કુટુમ્બમ્-ષ્ટિથી ભ્રષ્ટ થઇ લાલાંધ-સ્વાર્થાંધ અને માહમર્યાદિતાષ્ટિવાળા બનીને વિશ્વની પ્રગતિના સ્થાને વિશ્વની અવનતિ થાય એવી યાદવાસ્થળી રચે છે. ખરેખર Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #471 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir દેશની પડતી ક્યારે થાય ? ( ૩૭ી ) જાહોજલાલીના નાશની છે કે કેમ કે તે તેને મેહ હેઠલ પાડ સાંસારિક ગમે તેવી ઉરસ્થિતિમાં મનુષ્ય હોય પરંતુ જો તેમાં મેહના વિચારને પ્રવેશ થાય છે તો કલેશદાવાનલથી તેઓના ઉત્તમ બગીચાઓ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. આ સંસારરૂપ બગીચાઓમાં અનેક છે પરસ્પર એકબીજાના ઉપર અશુભ વિચારો કરીને અને પરસ્પરનું અશુભ કરીને સ્વયમેવ વિનાશ પામે છે. તેથી હૃદયમાં શુભ વિચાર પ્રગટતા નથી અને અશુભ વિચારોને પ્રવાહ પ્રકટયા કરે છે. રાવણે સીતાનું મેહથી હરણ કર્યું અને પિતાના બગીચામાં લઈ ગયે તેને મદદરી અને બિભીષણે અનેક યુક્તિઓ વડે સમજાવી સીતાને પાછી આપવા કહ્યું, પરંતુ અભિમાનના શિખરે આરેહિત રાવણે કેઈની શિક્ષા માની નહીં અને રામની સાથે યુદ્ધ કરવામાં લંકાની જાહોજલાલીના નાશની સાથે સ્વયં વિનષ્ટ થશે. હાલ જુઓ એ લંકામાં પૂર્વ સમાન પુરુષ હવે ક્યાં છે? કે દેશ કેઈ કેમ કેઈ રાજ્ય કે સમાજ જ્યારે સાંસારિક વ્યાવહારિક પ્રગતિના શિખરે આરહે છે ત્યારે તેને મેહ હેઠલ પાડવા દાવ લાવીને તાકી રહે છે, અને ઈર્ષ્યા નિન્દા અહંકાર નામરૂપની વાસના, લેભ કામ આદિ અનેક રૂપ ધારણ કરી તેમાં પ્રવેશ કરે છે અને પશ્ચાત તેને પગ તળે કચરાતી કરી નાખે છે. આટલાંટિક મહાસાગરના સ્થાને પૂર્વે એક માટે દેશ હતો અને ત્યાં જૈનકના જેવા મનુષ્યની વસતિ હતી, પરંતુ ત્યાંના મનુષ્ય પરસ્પર એકબીજાનું અશુભ કરવા લાગ્યા અને મનુષ્યમાં રહેલા આત્માઓ કે જે પરમાત્માઓ છે તેને દુ:ખ દેવામાં પરસ્પર પ્રવૃત્ત થયા અને હિંસાવડે દેશને રક્તમય કરવા લાગ્યા ત્યારે તે દેશપર સાગર ફરી વળે. આ ઉપરથી સમજવાનું મળે છે કે મેહથી જ દેશની કોમની અને ધર્મ સમાજની પાયમાલી થાય છે. આર્યાવર્ત પશ્ચાત્ ઈરાનને ઉદય થયે. ગ્રીસને ઉદય થયો અને ઈજીપ્તને ઉદય થયે પરન્તુ તે તે દેશસ્થ મનુષ્ય મોહના ઉપાસક બની ગયા. જડવસ્તુઓની કિંમત કરતાં મનુષ્યોની કિમત ધૂલ સમાન પણ ન સમજવા લાગ્યા અને પરસ્પર મનુષ્યના શરીરમાં રહેલા આત્માઓને તિરસ્કાર કરી તેઓને કચડી નાખવાની પ્રવૃત્તિ કરવા લાગ્યા. નામરૂપના મેહમાં ફસાઈ જઈને જડ વસ્તુઓ પૂજવા લાગ્યા અને જડવસ્તુઓના લેભથી અન્ય મનુષ્યનાં લોહી ચુસવા લાગ્યા. પરસ્પર એકબીજાની સાથે મહાયુદ્ધો કરવા લાગ્યા તેથી તેઓ મેહના દાસ બની પરમાત્માથી દૂર ખસવા લાગ્યા તેથી ઈરાન ઇજીપ્ત ગ્રીસ વગેરે દેશોની પડતી થઈ અને હાલ પણ તેઓ પડતીમાં છે અને ઉધહીથી સડી ગયેલા વૃક્ષોના જેવી છે તે દેશની સ્થિતિ છે. જીવતા આત્માઓના ઉપર પૂજ્યભાવ જે દેશમાં નથી અને જે દેશ ઘરપૂજક છે તે દેશમાં મેહને જીતીને સર્વ મનુષ્યને જાગ્રત કરે એવા પુરુષે પેદા થતા નથી અને તે દેશની પડતી થાય છે. આ વિશ્વમાં મનુષ્ય પશુઓ પંખીઓ વગેરે જીને પિતાના આત્માની સમાન દેખવામાં જે ધર્મ વિરોધ નાખે છે અને અમુક For Private And Personal Use Only Page #472 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૨ ) શ્રી કર્મણ ગ્રંથ-સવિવેચન. ધર્મના વિચારોથી ભિન્ન વિચારવાળા મનુબે પર વૈર અને અશુભ કરવાની દૃષ્ટિમાં ઉમેરે કરે છે એવો કેઈપણ ધર્મ આ વિશ્વમાં જીવવાને લાયક હોતો નથી. કારણકે તે મહિના વિચારોને પૂજનારો છે પશ્ચાત્ ભલે તે અમુક ઈશ્વરના નામથી પ્રગટ હોય પરંતુ તે મનુષ્ય પર વૈરદષ્ટિ વા રાક્ષસદષ્ટિ કરાવતા હોય અને ધર્મના નામે વિશ્વમાં રકતની નદીઓ વહેવરાવતો હોય તો એવા મોહગર્ભિત ધર્મને અને તેના દેવ તથા તેના ગુરુને કરેડે ગાઉ દૂરથી નમસ્કાર હે. કઈ પણ ધર્મના નામે અભિમાની અન્ય ધર્મવાળા મનુષ્યોના આત્માને તિરસ્કારની અને નીચદષ્ટિથી દેખવું એ કોઈપણ રીતે ધર્મના નામને છાજે તેમ નથી. વિશ્વવર્તિ પ્રત્યેક આત્માની સાથે સર્વ જીવોના શુદ્ધ પ્રેમથી ઐયરને રમીને તેઓના હૃદયની ઉન્નતિ કરનારો અને સંપૂર્ણ વિશ્વવર્તિ જીવોના દુઃખના નાશ કરવા જે શુદ્ધતાને પ્રેરે છે તે જ ધર્મ ખરેખર વિશ્વમાં જીવવા એગ્ય છે. પરસ્પર એક બીજા મનુષ્યનાં જ્યાં હૃદય પૂજાય છે અને એકબીજાના દુઃખમાં ભાગ લેવામાં જ્યાં ધર્મની મહત્તા મનાય છે તે ખરેખરો ધર્મ છે અને તેજ ધર્મની રક્ષા કરવી ઘટે છે. મોહથી મનુષ્યો અધર્મને ધર્મ માનીને પરસ્પર જીવોની પ્રગતિમાં ભાગ લઈ શકતા નથી. ધર્મમાર્ગના વિચારોમાં હિ તે દાવાનલ સમાન છે માટે મેહનિદ્રાનો ત્યાગ કર્યા વિના ? થવાનો નથી. એક મનુષ્ય ધર્મનો ડેળ કરી ભક્ત બને અને તે દૂધપાક વગેરે ઉડાવે અને સામા ગરીબ લોકે ટળવળે તેના સામું દેખે નહિ; શું છે તેની પ્રભુભક્તિ છે? પ્રત્યેક મનુષ્યમાં વા પ્રત્યેક પ્રાણીમાં પ્રભુ માનીને તેની સેવાભકિત ન કરવામાં આવે અને તેઓને પોતાના આમસમાન માની તેઓની સાથે એકહદયતા ધારણ કરવામાં ન આવે ત્યાંસુધી પ્રભુના નામે અનેક પડકારો કરવામાં આવે હૈયે શું ? ખરેખર કંઈ નહિ. અન્ય જીવોને પિતાના આત્મા સમાન દેખવામાં કઈ જાતને બાહ્યનિમિત્તાવડે મોહ ન ઉપજે ત્યારે સમજવું કે હવે કંઈ મેડનિદ્રા ટળવા માંડી છે અને જાગ્રતું થઈ વિશ્વમાં ઉત્તમ કાર્ય કરવાનું આવ્યું છે. મને પડદે પોતાના પરથી ખસતાં અન્ય મનુષ્યના વાસ્તવિક આત્માઓને દેખવાની શકિત પ્રગટવાની સાથે મૈત્રી પ્રમોદ માધ્યશ્ય અને કાયભાવના પ્રકટવી જોઈએ અને તે આચારમાં મૂકાવાની સાથે તેને અનુભવું આવે ત્યારે અવબોધવું કે હવે કંઈ જાગ્રત થવાનું કાર્ય કરવાને ઉઠવાની થતી આવી છે. સર્વ ના ભલામાં અને તેઓનાં દુઃખ હરવા માટે હૃદયમાં શુદ્ધ પ્રેમ અને સેવાની ભાવનાએ પૂરજોસમાં સિધુના પૂરની પેઠે ઉછળતી હોય ત્યારે સમજવું કે મહનિદ્રાને વિલય થવા લાગ્યો છે અને કંઈક ગ્રતુ દશા થઈ છે. ધર્મના મતભેદ પ્રભેદની ચર્ચાઓના ખંડન-મંડનમાં મેહના ઉછાળા પ્રગટતા હોય ત્યાં ચેતનજી ઊંઘેલા જાણવા અને તેઓને તત્સમયે મહારાજા લુંટતો હોય એમ અવધવું. હારા હૃદયમાં પરમાત્મા છે: મેહ અગર શયતાનવશ જે હારું મન ન થાય તો મનિદ્રાથી મુક્ત થવાને માટે તું લાયક For Private And Personal Use Only Page #473 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shn Kailassagarsun Gyanmandir - ભાવભાવ અવશ્ય બને જ છે. ( ૩૭૩ ) છે. જે મનુષ્ય મેહના વશમાં રહીને દેશસેવા-ધર્મસેવા-વિશ્વસેવા-સંધસેવા-જ્ઞાતિસેવા અને સાર્વજનિક કાર્યો કરવા જાય છે તે જગને લાભના બદલે હાનિ વિશેષ કરી શકે છે અને પિતાના આત્માની ઉન્નતિમાં પ્રવૃત્ત થતાં અનેક સ્થાનમાં આથડી પડે છે. જ્યાં સુધી મેહનિદ્રાના ઘેનથી ઘેરાયલે આત્મા છે ત્યાં સુધી તે અન્ય મનુષ્યના જે છે તેથી તેમને ગમનાગમનની અને ક્યાં જવું તેની સુઝ પડે નહિ અને તેથી તે સ્વાત્મકાર્યો અને પરાત્મકાર્યોનો ભેદ અવધી શકે નહિ તેથી તે જે જે કરે તેમાં આંધળી દળે અને પાડું ખાઈ જાય જેવી દશાને પ્રાપ્ત કરી શકે એમ સંભવી શકે છે. અતએ સર્વથી શ્રેષ્ઠ કાર્ય એ છે કે મેહનિદ્રાનો નાશ કરે. જે મનુષે કુંભકર્ણની નિદ્રાની પેઠે મેહનિદ્રામાં લીન બની ગએલા છે તે મનુષ્ય “ અંધ અંધ પલાયની” પ્રવૃત્તિને સેવનારાઓ જાણવા. જ્યારે જ્યારે મનુષ્ય મેહનિદ્રામાં લીન થઈ જાય છે અને અન્ય પ્રવાહથી પ્રવૃત્ત થઇ જગતુને અન્ધકારમાં નાખે છે ત્યારે તીર્થકર જેવા મહાપુરૂને પ્રાદુર્ભાવ થાય છે અને તેઓ જગમાં પ્રવતેલી મહનિદ્રાને હલાવે છે. મેહને હઠાવવા માટે અન્તરમાં ઉપગ રાખવાની જરૂર છે. કપટભક્તિ ડોળથી વા કપટક્રિયાથી મેહનિદ્રાને નાશ થત નથી પરંતુ ઉલટી તે તો વૃદ્ધિ પામે છે. અએવ સરલપણે આત્માની ઉચદશા કરવા માટે આત્માના ગુણોના પ્રતિ લક્ષ્ય દેવું અને જડપદાર્થને વ્યવહારષ્ટિની આવશ્યકતાએ વ્યવહાર કર્યા છતાં અને વ્યાવહારિક આવશ્યક કાર્યો કરવા છતાં અન્તરમાં મેહ ન ધારો જોઈએ. જેમજેમ નિર્મોહદશા થતી જાય છે તેમ તેમ આત્મકાર્યો કરવાની ખરેખરી શક્તિ પ્રગટ થતી જાય છે. જેમ જેમ મોહનિદ્રાનો ત્યાગ કરવામાં આવે છે તેમ તેમ અન્તરમાં સ્વાત્મબોધ થતું જાય છે અને આત્મજાગૃતિવડે સર્વ દૃશ્યારણ્ય પદાર્થો અવલોકાય છે અને સ્વાત્મકાર્યો કરવાને ઉડી શકાય છે તે માટે પિતાના ચેતનજીને કહેવામાં આવે છે કે હે ચેતન ! તું મેહનિદ્રાને ત્યાગ કરી સ્વાત્મબંધથી જાગ્રત થઈ ઉઠ અને ઉત્સાહ વડે સ્વામિકાને કર. અવતરણ - ઉત્તમ વ્યવહારવડે કન્યાકય વિવેકપુરસર ભવિતવ્યતાનુસારે થવાનું હશે તે થશે એમ માની કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિની શિક્ષા દર્શાવવામાં આવે છે. સ્કોર: कृत्याकृत्यविवेकन कर्तव्यं कार्यमेव यद् । उत्तमव्यवहारेण सेव्यं तत् स्वात्मशर्मदम् ॥ ५९॥ कार्यः कदापि नो शोकः यद्भाव्यं तद् भविष्यति । इति मत्वा प्रयत्नेन प्रवर्तस्व विवेकतः ॥६०॥ For Private And Personal Use Only Page #474 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir ( ૩૭૪ ) શ્રી કર્મચાગ ગ્રંથ-સવિયન. શબ્દાર્થ–ઉત્તમ વ્યવહારવડે અને કૃત્યાકૃત્યવિવેકવડે જે કાર્ય કરવા યોગ્ય હોય તે કરવું. આત્માને સુખ આપનારું એવું કાર્ય સેવવા યંગ્ય છે. કર્તવ્ય કાર્ય કરતાં કદાપિ શેક કરવાનો પ્રસંગ પ્રાપ્ત થાય તો પણ જે ભાવિભાવ બનવાનું હોય છે તે બને છે એમ માની શેક ન કરે–-એવું હૃદયમાં માનીને વિવેકથી પ્રયત્નવડે કાર્યમાં પ્રવૃત્ત થા. વિવેચન—જે મનુષ્યો કૃત્યાકૃત્ય વિવેકપૂર્વક કાર્ય કરે છે તેઓજ કર્મવેગી ખરેખર બની શકે છે. કર્મચગી તરીકે દાદાભાઈ નવરોજજી મોહનદાસ કરમચંદ ગાંધી વગેરે સાંસારિક પ્રવૃત્તિઓમાં અગ્રગણ્ય ગણાય. તેનું કારણ એ છે કે તેઓ કૃત્યાકૃત્યના વિવેકપૂર્વક પ્રત્યેક કર્તવ્ય કાર્યોનો વિચાર કરે છે. ગોખલે સર્વત્ર કર્મયેગી તરીકે પ્રસિદ્ધિને પામ્યા તેનું કારણ એ છે કે તેણે આર્યાવર્તની પ્રગતિકારક પ્રવૃત્તિની કૃત્યાકૃત્યવિવેકથી પૃથકકરણુતા કરી બતાવી. શ્રીકૃષ્ણ મહાભારતના યુદ્ધમાં કૃત્યકૃત્ય વિવેકવડે કર્તવ્યકાર્યોની પ્રવૃત્તિને ઉપદેશ આપીને સર્વ સભાને સત્ય તરફ આકર્ષ હતી, પરંતુ કીરોએ કૃત્યાકૃત્ય વિવેકની દૃષ્ટિને અને કાર્યને તિરસ્કાર કર્યો તેથી અને કૌરવોનો પરાજ્ય થયે અને પાંડવોને જય છે. જે મનુષ્ય કૃત્યાકૃત્યને વિવેક કરે છે તે કર્તવ્ય કાર્યોને પ્રથમથી અર્ધ તરીકે તો સિદ્ધ કરી લે છે. ભેળા ભીમમાં અનેક પ્રકારની શક્તિ ખીલી હતી તેથી તે ગુજરાતનું રાજ્ય સારી રીતે કરી શક્યું પરંતુ કૃત્યાકૃત્ય વિવેક વિના તેણે સોમેશ્વર તથા પૃથુરાજની સાથે નાહક યુદ્ધ કરવાને પ્રસંગ પ્રાપ્ત કર્યો. કરણઘેલામાં પણ કૃત્યાકૃત્ય વિવેકદૃષ્ટિની ખામી હતી તેથી તેણે અનીતિમાં પ્રવેશ કર્યો. શ્રી કુમારપાલરાજામાં કૃત્યાકૃત્ય વિવેક સારી રીતે ખીચે હતો તેથી તેણે ગુર્જર પ્રજાનું સારી રીતે પાલન કર્યું હતું અને ઉત્તમ વ્યવહારવડે તેણે કર્તવ્ય કાર્યો કરીને ઈતિહાસના પાને પિતાનું અમર નામ કર્યું. કુમારપાલની પશ્ચાત્ ગાદીએ બેસનાર અજયપાલ રાજામાં કૃત્યાકૃત્ય વિવેકની ઘણી ખામી હતી તેથી તે સર્વ પ્રજાને પ્યાર મેળવી શકશે નહિ અને તેને કેઈએ મારી નાખે. અમદાવાદમાં ગુજરાતની ગાદીએ બેસનાર કેટલાક મુસલમાન બાદશાહોમાં કૃત્યકૃત્યને વિવેક ન હતું તેથી તેઓએ કેટલીક ધમધપણાથી નકામી લડાઇઓ કરીને હિન્દુઓની અરુચિ હારી લીધી. કૃત્યાકૃત્યવિવેકથી વ્યાવહારિક લોકિક બાબતોમાં અને ધર્મની બાબતોમાં કાર્યસિદ્ધિ થાય એવી પ્રવૃત્તિ કરી શકાય અને તેથી અનેક મુશ્કેલીઓને સહેજે અન્ત લાવી શકાય છે. અંગ્રેજ સરકારે કૃત્યાકૃત્યવિવેક અને ઉત્તમ લૌકિક વ્યવહારવડે કાર્યસિદ્ધિાના વિજયને મેળવ્યું છે તે પ્રત્યક્ષ અદ્યપર્યન્ત અનુભવાય છે. કન્યાકૃત્ય વિવેક અને ઉત્તમ વ્યવહાર એ નીતિની સાનુકૂલતાને ભજે છે. મનુષ્યની રુચિને પિતાના પ્રતિ આકર્ષવામાં અને મનુષ્યોના અભિપ્રાયને દયાનમાં લઈ કર્તવ્ય સાર્વ જનિકકાર્યો કરવામાં અથવા વ્યકિત સંબંધી કાર્યો કરવામાં કૃત્યકૃત્યના વિવેક વિના એક For Private And Personal Use Only Page #475 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 5 લેટ્ટાની લાગણી કેમ વશ કરી શકાય ? ( ૩૭૫ ) ક્ષણમાત્ર સર્વ વિશ્વને ચાલે તેમ નથી. કૃત્યાકૃત્ય વિવેક વિના રાજાને પ્રજાને શેડને નાકરને વિદ્યાર્થીને ગુરુને શિષ્યને સ્વામીને સેવકને પ્રધાનને વ્યાપારીને ખેડુતને ક્ષત્રિય અને બ્રાહ્મણ વગેરેને પ્રત્યેક કાર્યમાં ચાલી શકે તેમ નથી. દિલ્લીના એક આદશાહે દીલ્લીથી લોકેાને ઉચાળા ભરાવી અહુમદનગરમાં વસવાની ગાંડાઇ કરી અને તેમાં તે અંતે ફાવ્યે નહિ અને હાલ પણ લાકે તેને ગાંડા બાદશાહ તરીકે આળખે છે. કૃત્યાકૃત્ય વિવેકવિના વિશ્વમાં મહાન્ કાર્યોં કરી શકાતાં નથી અને જે જે કાર્યો કરવામાં આવે છે તેથી વિજય પ્રાપ્ત થઈ શકતા નથી. આર્યાવર્તમાં એક વખત બ્રાહ્મણાએ શુદ્રવ ના હદમહાર તિરસ્કાર કર્યાં અને તેની સ્થિતિ સુધારવામાં ભણાવવામાં કેળવણી આપવામાં અને તેને સુખી કરવામાં લક્ષ ન દીધુ' તેનું ફળ તેઓને એ મળ્યુ કે તે અધઃપતન દશાને પામ્યા. આપણી પોતાની ફરજોને અન્ય મનુષ્ય પ્રતિ કૃત્યાકૃત્ય વિવેકવડે ન બજાવીએ તો પતિતદશાને પામીએ એ ખરેખર અનુભવગમ્ય છે. નૃત્યાત્ય વિવેકવડે સંસારરૂપ એક આગબોટમાં બેઠેલા ભિન્નજાતિ તથા ભિન્નભિન્નધર્મવાળા મનુષ્યાએ સ્વશક્તિના અનુસારે પરસ્પર એકખીજાની પ્રગતિમાં ભાગ લેવે જોઇએ અને કેઇનું અશુભ થાય એવી મન વચન અને કાયાથી પ્રવૃત્તિ ન આદરવી જોઇએ તથા કૃત્યાકૃત્ય વિવેકપુરસ્કર સ્વશક્તિયોના શુભ ઉત્તમ વ્યવહારવડે સદુપયોગ કરવા જોઇએ. સાધુઓએ ગૃહસ્થને ઉચ્ચપ્રગતિના પરિપૂર્ણ કાળજી રાખી બંધ ન દીધો તેનું પરિણામ એ આવ્યું કે ઉત્તમ ગૃહસ્થ મનુષ્ય પ્રકટા નહિ અને તેથી ઉચ્ચસાધુઓની ગૃહસ્થા તરફથી ખાટ પુરાતી હતી તે અધ પડી ગઈ અને તેથી ઉચ્ચનાની સાધુએ ઘટવા લાગ્યા અને દંભીઓ વધવા લાગ્યા. તેથી હાલ મોટા ભાગે સાધુઓમાં અજ્ઞાનદશા વધી પડી છે; કોઇ મનુષ્ય અન્યાને નીચ અધમ રાખવા માટે અને પોતે ઉચ્ચ થવા માટે પ્રયત્ન કરે છે તે તે મૃત્યાકૃત્ય વિવેકથી ભ્રષ્ટ થઈ પતિત થાય છે. જેણે પાતે ઉચ્ચ થવુ હોય તેણે આજુબાજુના સર્વ મનુષ્યોને નૃત્યાકૃત્ય વિવેકવડે ઉચ્ચ કરવા જોઇએ કે જેથી તેની ઉચ્ચદશામાંથી તે ભ્રષ્ટ થઈ ન પડે સર્વ ઝાડાની એંડીમાં ઊંચું વધેલું ઝાડ અન્ય ઊંચાં ઝાડાની સાહાય્યથી વટાળના જોરે એકદમ ટુટી પડતુ નથી અને આજુબાજુ અન્ય ઉંચાં વૃક્ષેા નથી હોતાં તે તે વંટોળથી પૃથ્વી પર તુટી પડે છે. એમ અનેક જગ્યાએ દેખવામાં આવે છે. કૃત્યાકૃત્ય વિવેકવર્ડ જે જે કાર્યો કરવામાં આવે છે તેમાં અન્ય મનુષ્યોની સહાનુભૂતિયા પ્રાપ્ત કરી શકાય છે અને તેથી જે કાર્યાં કરવાનાં અશક્ય ધાર્યા હાય તે સુશય થઇ પડે છે, અંગ્રેજ સરકારનું ભરુચમાં રાજ્ય સ્થપાયું ત્યારે ભરુચના બ્રાહ્મણેએ અગ્રેજ સરકારનુ શાંતિ ઇચ્છવા યજ્ઞ કર્યાં તે શું બતાવી આપે છે ? અન્ય રાજાઓના અનીતિ રાજ્યથી ત્રાસિત થયેલી પ્રજા ખરેખર કૃત્યાકૃત્ય વિવેકથી રાજ્ય કરનાર સરકારને ચાહે તેમાં આશ્ચર્ય શું ? લૂટફાટ અન્યાય જુલ્મ અનીતિ કનડગત રીસાવાપણાથી મનુષ્યની Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #476 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭૬ ) શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન. F લાગણી આકર્ષી શકાતી નથી, તેથી બ્રિટીશ સરકારના ન્યાયી રાજ્યને ભરુચની પ્રજાએ ઈછયું તે ઉપરથી દેશી રાજાઓએ રાજશાસનમાં કૃત્યાત્મના વિવેકને ધડે, અંગ્રેજ સરકાર પાસેથી લેવો જોઈએ અને પોતાની ભૂલ સુધારવી જોઈએ. પ્રજાની લાગણી ન દુઃખાય અને પ્રજાની લાગણીને માન આપી સર્વ મનુષ્યની સર્વ વ્યાવહારિક વિષમાં પ્રગતિ થાય એવી રીતે કૃત્યકૃત્ય વિવેકપુરસ્સર દ્રવ્યક્ષેત્રકાલભાવથી પ્રવૃત્તિઓ સેવવાની જરૂર છે. મહાજનેએ જે આદર્યો હોય અને જે વ્યવહારથી સર્વનું સર્વ બાબતમાં શ્રેય થતું હોય તેવા ઉત્તમ વ્યવહારવડે આત્માને સુખપ્રદ કાર્યો કરે છે, તેઓ ખરેખર આ વિશ્વમાં લોકિક આદર્શ પુરુષ તરીકે સ્વજીવનને જાહેર કરી શકે છે, અને તેઓના ઉત્તમ વ્યવહારની અન્ય મનુષ્ય ઉપર ઘણી સારી અસર થાય છે. અકબર બાદશાહે હિન્દુઓ અને મુસલમાન સાથે સમદ્રષ્ટિથી ઉત્તમ વ્યવહારવડે વ્યવહાર આચરવા માંડ્યો તેથી તેણે મેગલ શહેનશાહીને મજબૂત પાયો નાખ્યો પરંતુ ઓરંગઝેબના અશુભ વ્યહારથી તેનો નાશ થયો એમ ઐતિહાસિકષ્ટિથી તેઓ બન્નેનાં કૃત્યનું નિરીક્ષણ કરનારને સહેજે સમજાશે. ઐતિહાસિક દષ્ટન્તોથી કૃયાકૃત્યને વિવેક અવબોધીને શુભવ્યવહારવડે કર્તવ્ય કાર્યો કરવા જોઈએ. આત્માને સુખ આપનાર-વિશેષણવિશિષ્ટ કાર્ય કરવાનું જણાવવામાં આવ્યું તેનું કારણ એ છે કે સ્વાત્મસુખપ્રદ જે કાર્ય ન હોય તે કાર્ય કરવાથી પિતાને કોઈ જાતનો ફાયદો થઈ શકો નથી. હાનિકારક પ્રવૃત્તિને ઉપર્યુક્ત વિશેષણથી પરિહાર થાય છે અને અન્ય મનુષ્યોને પણ જે જે પ્રવૃત્તિ હાનિકારક થતી હોય તેઓને પણ ઉપલક્ષણથી નિષેધ થાય છે. જે જે વિચારો અવનતિકારક હોય અને સ્વાત્માની પતિતદશા કરનારા હોય તેઓને દૂરથી ત્યાગ કરીને કર્તવ્ય કાર્યો કે જે સુખપ્રદ તરીકે નિર્ણત થયા હોય તેઓને કરવાં જોઈએ. ઉન્નત ઉદાર અને વાસ્તવિક સ્વતંત્ર વિચારોથી જે જે સ્વાસુખપ્રદ કાર્યો કરાય છે તે કાર્યોથી પિતાની ઉત્ક્રાન્તિ થાય છે એટલું તો નહિ પરંતુ સર્વ જગતની અધિક પ્રમાણમાં ઉન્નતિ થાય છે. સ્વાત્મશર્મપ્રદ એ વિશેષણથી સ્વાત્મદુખપ્રદ એવાં પાપમય અનીતિમય કાર્યોને ન કરવા જોઈએ. ભૂતકાલમાં સ્વાત્મસુખપ્રદ પ્રવૃત્તિ જે હતી તે વર્તમાનમાં દ્રવ્યાદિક યોગે તેવા પ્રકારની નથી. વિશ્વમાં સુખપ્રદ પ્રવૃત્તિમાં કાર્યોમાં અનેક પરિવર્તન થયા કરે છે અને તેથી જે મનુષ્ય ભૂતકાળનાં કાર્યોની પ્રશંસા કરીને વર્તમાનમાં જે જે સુખપ્રદ પ્રવૃત્તિને માન આપતા નથી તેઓ ઉલ્કાન્તિના માર્ગથી વિમુખ રહી અને પશ્ચાત્તાપપાત્ર બને છે. આ વિશ્વમાં પ્રત્યેક વસ્તુના ભૂતકાળમાં અનન્ત પરિવર્તન થયાં વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. સાગરમાં અનેક કલ્લોલરૂપ પરિવર્તન થયા કરે છે. તત્ સ્વાત્મસુખપ્રદ વ્યાવહારિક કાર્ય પરિવર્તને ભૂતકાળમાં અનન્ત થયાં વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં અનનન પરિવર્તન થશે. વર્તમાનમાં સુખ સાધનમૂના જે કાર્યરૂપ પરિવર્તને હોય છે તેનું વર્તમાનમાં સેવન કરવું જોઈએ. વર્તમાનમાં For Private And Personal Use Only Page #477 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હાવાદનું દુષ્પરિણામ. ( ૩૭૭ ). MAANA સ્વાત્મસુખપ્રદ જે જે કાર્ય કરવાનું હોય તે તેણે કૃત્યાકૃત્ય વિવેક અને ઉત્તમ વ્યવહાર વડે આદરવું જોઈએ. લોહવણિકની પેઠે કૃત્યાકૃત્ય વિવેકથી કદાપિ બ્રણ ન થવું જોઈએ અને દુઃખપ્રદ કદાગ્રહવશ ન વર્તવું જોઈએ. એક નગરમાં ત્રણ મિત્રો રહેતા હતા. તેઓએ એક વખત પરદેશ વ્યાપાર કરવા માટે વિચાર કર્યો. ત્રણે મિત્રોએ પરસ્પર એક બીજાની સાથે એક દઢ નિશ્ચય કર્યો અને એક પર્વતની ખીણમાં આવ્યા. ત્યાં તેઓએ એક લોઢાની ખાણ દેખી તેમાંથી ત્રણે મિત્રએ ત્રણ ગાંસડીઓ બાંધી લીધી. આગળ જતાં એક તાંબાની ! ખાણ દીડી ત્યારે બે મિત્રોએ લોઢું મૂકીને તાંબાની ગાંસડીઓ બાંધી અને એક કદાગ્રહી મિત્રે તો વિચાર કર્યો કે મેટા પુરુષ ગ્રહણ કરેલાને છોડતા નથી. જે ચહ્યું તે ગ્રહ્યું. મૂર્ખ મનુષ્યો ગ્રહણ કરેલાનો ત્યાગ કરે છે એ વિચાર કરીને તેણે લેઢાને ત્યાગ કર્યો નહિ. ત્રણ મિત્રો આગળ ચાલ્યા. ચાલતાં ચાલતાં તેઓએ એક રૂપાની ખાણ દિડી તેમાંથી પેલા બે મિત્રોએ તાંબું ત્યજીને રૂપું બાંધી લીધું પરંતુ પેલા આગ્રહી મનુષ્યને તે મિત્રોએ અત્યંત સમજાવ્યું તો પણ તેણે લોહનો ત્યાગ કર્યો નહિ. આગળ ચાલતાં એક સુવર્ણની ખાણ આવી. તેમાંથી બે મિત્રોએ રૂપાને ત્યાગ કરી સુવર્ણ બાંધી લીધું, પણ આગ્રહી મનુષ્ય તે લેઢાને ત્યાગ કર્યો નહિ. આગળ જતાં એક રત્નની ખાણ આવી ત્યારે પેલા બે મિત્રોએ રત્નોની ગાંસડીઓ બાંધી લીધી અને પેલા લડવણિકને બહુ સમજાવ્યો પરંતુ તે એકને બે થયા નહિ. ત્રણ મિત્રો ઘેર આવ્યા. પેલા બે મિત્રોએ મોટી હવેલીઓ અંધાવી અને ધનવંત બન્યા. પિલ લેહવણિક તો લેઢાને વેચી થોડા પૈસા કમાય અને દુઃખી રહ્યો. તેની સ્ત્રીએ તેની એવી પ્રવૃત્તિથી તેને ઘર બહાર કાઢી મૂક્યો અને તે મહાદુઃખી બની મિત્રોની પાસે ગયે. તેઓએ તેને સુખી કર્યો. લેહકારવણિકના દૃષ્ટાન્તથી સમજવાનું કે વર્તમાનમાં જે જે સુખ સાધનના ઉપાયો હોય તેને સ્વીકાર કરવો જોઈએ, પણ કદાઝડ કરી સુખપ્રદ કાર્યપ્રવૃત્તિને તિરસ્કાર કરવો. ન જોઈએ. વર્તમાનકાલમાં જે જે શર્મપ્રદ પ્રવૃત્તિ દેખાતી હોય તેને આદરવામાં મૂઢતા ન ધારવી જોઇએ. ભૂતકાળમાં પોતાની ગમે તે સ્થિતિ હોય વા ભૂતકાળમાં દેશની સમાજની ગમે તેવી સ્થિતિ હોય પરંતુ વર્તમાનમાં યદિ સુખપ્રવૃત્તિયોને ન સેવવામાં આવતી હોય અને લોહવણિની પિઠે કૃત્યાકૃત્ય વિવેક વિના હઠવાદ કરવામાં આવતો હોય તો લોહવણિકની પેઠે પશ્ચાત્તાપપાત્ર બની શકાય છે. દેશની સમાજની સંઘની કોમની જ્ઞાતિની મંડલની અને સર્વ વિશ્વની ઉન્નતિ કરવામાં વર્તમાનકાલાનુસાર જે જે કાર્યો કરવાવડે ઉન્નતિ થાય અને જે જે સુધારાઓ કરવાવડે ઉન્નતિ થાય તે તે કાર્યો–તે તે સુધારાઓ કરવા જોઈએ અને લેહવણિની પેઠે કૃત્યકૃત્યને વિવેક ન કરતાં કદાગ્રહ કરી અવનતિના ખાડામાં ન ઉતરવું જોઈએ. વર્તમાન જમાનાને માન For Private And Personal Use Only Page #478 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir --- - ( ૩૭૮ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. BE આપી સર્વ પ્રકારે ઉન્નતિ થાય એવી પ્રવૃત્તિને કૃત્યાકૃત્ય વિવેકથી આદરવી જોઈએ અને ઉત્તમ વ્યવહારથી વિશ્વમાં પ્રવર્તે કર્તવ્ય કાર્યોને સેવવાં જોઈએ. કૃત્યાકૃત્ય વિવેક અને પ્રામાણ્યનીતિસિદ્ધ ઉત્તમ વ્યવહારને આત્મશર્મપ્રદકર્તવ્ય કાર્યમાં પ્રવર્તતાં કદાપિ નિષ્કલતાદિ પ્રાપ્ત થાય તથાપિ કર્તવ્ય કાર્ય કરતાં કદાપિ શેક ન ધારે જોઈએ. જે જે સમયે જે જે કર્તવ્ય કાર્યો કરવાના હોય તે તે સમયે તે તે કર્તવ્યકાર્યોની સિદ્ધિ ન થાય ત્યારે મનની એવી સ્થિતિ થાય છે કે તે શેકના વિચારો કરે છે અને આત્મશક્તિની અવ્યવસ્થિત દશા થઈ જાય એવી ધમાધમ કરી મૂકે છે; પરન્ત તત્સમયે કાર્ય પ્રવૃત્તિથી પ્રવર્તતાં ય મા સર મ7થતિ જે બનવા ચગ્ય હશે તે બનશે ઈત્યાદિ વિચાર કરી પ્રવૃત્તિ કરવી પરંતુ મનમાં એક ક્ષણમાત્ર શોક-અનુત્સાહ અધર્મ અને દીનતાનો વાસ થવા દે નહિ. કાર્યપ્રવૃત્તિ કરતાં અનેક શેકનાં કારણે ઉપસ્થિત થાય એવું બને તથાપિ ચેતનજીએ ભૈર્ય સંરક્ષીને ચિંતવવું કે મા જમિતિ આવી ચિન્તાની શોકની સ્થિતિ પણ વિલય પામશે. કાર્ય કરતી વખતે ભિન્ન ભિન્ન ધર્મવાળાઓ મનમાંથી શોકના અને અનુત્સાહના વિચારોને દૂર કરવા માટે ભિન્ન ભિન્ન આશયવાળાં વાક્યોને પ્રવેદે છે. કેટલાક મનુષ્યો તે અમુક કાર્ય કરતાં વિપરીત પરિણામ પ્રાપ્ત થાય છે ત્યારે કથે છે કે પ્રભુને ગમ્યું તે સ્ત્ર કેટલાક એમ કર્થ છે કે જેવી હરિની ઈચ્છા. કેટલાક જેવું કર્મમાં લખ્યું હોય છે તે પ્રમાણે બને એમ કથે છે. કેટલાક એમ કહે છે કે જેવી કુદરતની મરજી. કેટલાક એમ કથે છે. કે જે બનવાનું હોય છે તે બને છે. આ પ્રમાણે ભિન્ન ભિન્ન આશયવાળાં વાવડે મનને સમજાવી આત્માને શાન્ત કરી કાર્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત રહ્યા કરે છે. ભગવદ્ગીતામાં જર્મથatવાજતે, મા કg વરાત્ર હે મનુષ્ય ! ત્વદીય અધિકાર કાર્ય કરવામાં છે પરનું કાર્યોના ફેલમાં નથી એવી માન્યતા હદયમાં ધારીને કર્મયોગી કાર્યપ્રવૃત્તિ કરે છે અને તેમાં નિષ્ફલતાને પ્રાપ્ત કરે છે તો ત્વરિત તેઓ કર્થ છે કે અમારો કર્તવ્યકમ કરવાનો અધિકાર છે, પરંતુ ફલસંબંધી કશે વિચાર વા શેક કરવાનો અધિકાર નથી; માટે ફલ થાઓ વા ન થાઓ તત્સંબંધી વિચાર કરવાની આવશ્યકતા નથી. આ પ્રમાણે તેઓ માન્યતા ધરાવીને કર્મયોગને સેવે છે. કેટલાક જ્ઞાનગીઓ ચટુ ઇન્ મવતિ ત-િ તાન જે જે થાય છે તે હિતાર્થે થાય છે. જે થાય છે તે સારાને માટે થાય છે એ પારિણમિક દૃઢ નિશ્ચય કરીને તેઓ કાર્ય પ્રવૃત્તિથી ભ્રષ્ટ થતા નથી. પશ્ચાત્ હઠતા નથી અને તેમજ શેક અનુત્સાહ ઉદ્વેગને સેવતા નથી. જ્ઞાનગી ચાદર્થ તર્મવિષ્યતિ જે થવા એગ્ય હશે તે થશે, તેને શેક કરવાની જરૂર નથી; માત્ર સ્વફરજને અદા કરવી જોઈએ એજ નિશ્ચયતઃ જે સદા કર્તવ્યપ્રવૃત્તિ રણક્ષેત્રમાં મહાધની પેઠે નિર્ભયી થઈ ઘમ્યા કરે છે તેને જીવન અને મરણમાં સમાનભાવ વર્તે છે. કર્તવ્ય કાર્યને વિવેક For Private And Personal Use Only Page #479 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફરજ અદા કરવી તે જ સ્વધર્મ. (૩૭૯ ) પ્રારંભ્યા પશ્ચાત્ તે શેકાધીન થતું નથી; તે ફક્ત ફરજની દૃષ્ટિએ ઉત્તમ વ્યવહારવડે પ્રવર્તે છે પરંતુ અન્તરમાં તે કોઈનાથી સંબંધ ધરાવતો નથી. કૃત્યાકૃત્ય વિવેકે અને પ્રમાણિકતા–નીતિસિદ્ધ સદુત્તમ વ્યવહારે કર્તવ્ય કાર્યો કરવાની શિલીને કર્મયોગી અનુસરે છે, પરંતુ તેમાં તે અહંવૃત્તિથી નિર્મુક્ત હોવાથી શોક કરતા નથી. વાસ્તવિક દષ્ટિએ જ્ઞાની પિતાના આત્માને શિક્ષા આપે છે કે હે આત્મન ! ત્યારે શક ન કરવો જોઈએ. આફ્રિકાના દરિયાકિનારે એક સ્ટીમર જતી હતી. એવામાં અણધારી વખતે તે એક ખડકની સાથે અથડાઈ પડી. સ્ટીમરમાં એન્ડ વાજું વાગવાનું શરૂ થયું. સ્ટીમરમાં રહેલા દ્ધાઓએ બાલકો અને સ્ત્રીઓને હોડીઓમાં ઉતાર્યા. હવે હોડીઓમાં અન્ય પુરુષ બેસી શકે નહિ એવી સ્થિતિ થઈ પડી; તત્સમયે આગબોટ જલમાં ડુબવા લાગી. દ્ધાઓ તે ફોડવા લાગ્યા અને પ્રભુગાન કરતા કરતા સ્વકર્તવ્ય ફરજ બજાવી દરિયાના તળીએ પહોંચ્યા. સ્ટીમરના યોદ્ધાઓએ શેક ન કર્યો. પિતાનું કર્તવ્ય બજાવવું એજ સ્વજીવન છે અન્યથા તો મૃત્યુ છે એમ સમજવાની સાથે આર્યાવર્તના મનુષ્યમાં કર્તવ્ય કાર્ય કરતાં અનેક શેકાદિક કારણે છતાં શોક નહિ ઉપજશે ત્યારે તેઓ આર્યાવર્તની અને સ્વસ્વ આત્માની પ્રગતિ કરી શકશે. ચાહે ગમે તે જાતને દેશને વા ધર્મને મનુષ્ય હોય પરંતુ કર્તાયફ એજ રવજીવન છે એમ પ્રાધી કાર્ય પ્રવૃત્તિમાં કોઈ જાતને શક નહિ કરે ત્યારે તે કર્મગના દુર્ગ માર્ગમાંથી પસાર થઈ ઈષ્ટ સ્થાનને પ્રાપ્ત કરી શકશે. કર્તવ્ય કાર્ય પ્રદેશથી અંશમાત્ર ચલાયમાન ન થવું એજ સ્વકર્તવ્ય છે. એક વખત દરિયામાં એક આગબોટને આગ લાગી. આગબોટમાં એક પિતા હતો. તેણે પિતાના પુત્રને તુતક પર રહેવાની આજ્ઞા કરી. તુતક પર આગ લાગી પરન્તુ તેનો પુત્ર ત્યાં જ સ્થિર ઉભું રહી પિતાની આજ્ઞાનિર્દિષ્ટ સ્વકર્તવ્યસર્જથી ત્યાં ને ત્યાં સ્થિર રહ્યો. આગમાં તે બળી ભસ્મીભૂત થઈ ગયો પણ ત્યાંથી અંશમાત્ર ચલાયમાન થયે નહિ. તદ્વત્ પ્રત્યેક મનુષ્ય કૃત્યાકૃત્ય વિવેક અને પ્રમાણિકતાયુક્ત ઉત્તમ વ્યવહારથી કાર્ય કરવાં; પરન્તુ કાર્યસિદ્ધિ ન થતાં, લાભ ન મળતાં અને વિદનો આવતાં શોક ન કરવો જોઈએ. જે બનવાનું હોય છે તે બન્યા કરે છે તેમાં હે ચેતન ! ત્યારે શોક ન કરવો જોઈએ. આ વિશ્વમાં પ્રત્યેક મનુષ્ય કર્તવ્ય કાર્યની ફર્જ અદા કરવામાં સ્વધર્મ માનવો જોઈએ. ધર્મે નિધનં : સ્વધર્મમાં નાશ થાય છે તે શ્રેષ્ઠ છે; તેથી આમોત્કાન્તિના માર્ગથી ભ્રષ્ટ થવાતું નથી અને અન્ય ભવમાં આત્મત્કાન્તિને અનુક્રમ સદા પ્રવહ્યા કરે છે. વ્યવહારતઃ અને નિશ્ચયતઃ સ્વકતવ્ય એ સ્વધર્મ છે અને તેથી મન વાણી અને કાયાની ક્રિયાઓની ફજે ખરેખરી રીતે બનાવાય છે. શેક કરવાથી આત્માની શક્તિ પર આઘાત થાય છે અને ઉત્સાહ પ્રયત્નમાં મન્દતા આવવાથી સ્વયમેવ કર્તવ્ય કાર્યપ્રવૃત્તિથી ભ્રષ્ટતા થાય છે અને For Private And Personal Use Only Page #480 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૦ ) શ્રી કમં ગ ગ્રંથ-સવિવેચને. તેથી કઈ જાતનો લાભ પ્રાપ્ત થતો નથી. અમદાવાદમાં એક શેઠને હાલામાં હાલ પુત્ર હતા. શેઠ જૈનધર્મી હતા, ભરયૌવનાવસ્થામાં શેઠનો પુત્ર મરણ પામ્યું; શેઠે તેનાં મૃતકાર્યો કર્યા અને ઉપાશ્રયમાં મુનિ પાસે આવી વ્યાખ્યાન શ્રવણ કરવા લાગ્યા. મુનિએ શ્રાવકને પૂછ્યું, તમારો પુત્ર મૃત્યુ પામે તેથી તમને કેમ શક નથી થતો ? શ્રાવકે પ્રત્યુત્તર આપ્યું કે ગૃહસ્થાવાસના ધર્મ પ્રમાણે પુત્રની ઉન્નતિ કરવી અને તેનું પ્રેમપૂર્વક પાલન કરવું એ મદીય વ્યવહાર-કર્તવ્યધર્મ પ્રમાણે મૃત્યુના ચરમસમય પર્યક્ત મેં ધર્મ બજાવ્યો; તેના આત્માને શાંતિ મળે એવા સર્વ ઉપ મેં કર્યા તેમ છતાં આયુષ્યાવધિ પૂર્ણ થતાં તેને આત્મા પરભવમાં ગયે; તે આત્મા અમર છે, તેણે દેહરૂપ વસ્ત્રને ત્યાગ કરી અન્યભવમાં અન્ય દેહ-વસ્ત્રને કર્માનુસારે ધારણ કર્યું. તેના આત્માની સાથે મારે આત્મભાવથી વર્તવાની જરૂર છે. દેહરૂપ વસ્ત્રો તે સર્વ આત્માઓનાં બદલાય છે તેથી દેહરૂપ વસ્ત્રોનો વા મારા સ્વાર્થને મારે શોક ન કરવો જોઈએ. જે બવાગ્યા હોય છે તે બને છે તે સ્થિતિના આધીન સર્વ છે; એ નિશ્ચય અવબોધ્યા પશ્ચાત્ આત્મારૂપ સૂર્યની ચોતરફ શેકરૂપ વાદળને શા માટે છવરાવવું જોઈએ ? આ પ્રમાણે શ્રાવકની વાણી સુણીને મુનિ પ્રમોદ પામ્યા અને સભ્યજનોને બોધ થા. કર્તવ્ય કાર્યો બજાવતાં જે જે બાહ્યદશાઓ પ્રાપ્ત થવાની હોય છે તે થયા કરે છે. હરિશ્ચંદ્રનો પાઠ ભજવનાર નાટકીઓ સ્વમનમાં શોકાતુર થતું નથી કારણ કે તે જાણે છે કે વાસ્તવિક હું હરિશ્ચંદ્ર નથી અને વાસ્તવિક તારામતી મારી રાણી નથી એવી તેના મનની સ્થિા તે કર્તવ્યકર્મમાં વ્યામોહ પામતો નથી તેથી તે શોકાધીન બની શકતો નથી. તડત પ્રત્યેક મનધ્યે આ સંસાર૩૫ નાટકશાળાના અનેક અવતારરૂપ અનેક પડદાઓમાં અનેક પ્રકારના વે ભજવવા જોઈએ; પરંતુ તેમાં પોતે તો નટનાગરની પેઠે ન્યારો છે એ અનુભવ કરી પ્રવર્તવું જોઈએ કે પશ્ચાત્ તેને શેક અનુત્સાહ અને દીનતાના વિચારો ઘેરી શકે નહિ. આ વિશ્વમાં કૃત્યાય વિવેક અને ઉત્તમ વ્યવહારવડે કાર્ય પ્રવૃત્તિ કરતાં કાર્યની સફલતા ન થાય એવું લટિથી દેખાય તો પણ અન્તમાં વિચારવું કે મારું કર્તવ્ય મેં કર્યું છે. મારી ફર્જ અદા કરવામાં મારે સત્યાનન્દ માનવો જોઈએ. કોઈ કર્મના ઉદયથી વા અન્ય કારણથી કાર્યસિદ્ધિ ન થાય તો તેથી કર્તવ્યફજ બજાવ્યાથી મનમાં અંશમાત્ર શક ન કરવો જોઈએ. શક્તિને કર્તવ્યકર્મમાં ફેરવ્યા પશ્ચાત્ ગમે તે થાઓ તે મારે દેખવું ન જોઈએ અને શોક પણ ન કરવું જોઈએ. આત્મોન્નતિના માર્ગ પર સ્થિર રહીને કર્તવ્ય કાર્યો માટે જે જે બાહ્યદશામાં મૂકાયેલો છું તદનુસારે કાર્યો કરવા જોઈએ. શોક એ ખરેખર આત્માની નબળાઈ છે. આમાની મસ્તદશામાં શેક પ્રગટતું જ નથી. કથનીય સારાંશ એ છે કે ત્યારે શોક ન કરવું જોઈએ. For Private And Personal Use Only Page #481 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દઢ સંકલ્પપૂર્વક કાર્ય કરવું. ( ૩૮૧ ) અવતરણ –જે ભાવિભાવ હોય છે તે થાય છે એમ માની સ્વકાર્યમાં પ્રવૃત્ત થા ! દઢ સંકલ્પકાદિપૂર્વક કર્તવ્ય કાર્યો કરવાની શિક્ષા દર્શાવવામાં આવે છે. સ્કોર प्रारब्धकार्यसंत्यागा-दात्मशक्तिः प्रहीयते । अतः संकल्पदाढर्येन कर्तव्यं कर्म युक्तिभिः ॥ ६१ ॥ શબ્દાર્થ–આભેલા કાર્યના ત્યાગથી આત્મશક્તિ ઘટે, અતએ સંકલ્પની દઢતાથી યુક્તિવડે કાર્ય કરવું જોઈએ. વિવેચન-કઈ પણ કાર્ય પ્રારંભતાં પૂર્વે કરડ વિચારો કરવા અને સ્વાધિકારે કર્તવ્ય કાર્ય પ્રારંભ્યા પશ્ચાત્ કેટી દુઃખ સહીને પણ તે પૂર્ણ કરવું. કદાપિ પ્રારંભિત કાર્યોને ત્યાગ કરવામાં આવે છે તો પરિણામ એ આવે છે કે આત્મશક્તિ વિનાશ પામે છે અને તેવું કાર્ય પુનઃ કરવા પૂર્વના જે આત્મત્સાહ રહેતો નથી. એક કાર્યની પૂર્ણાહૂતિ કરતાં અન્ય કાર્યની પ્રવૃત્તિમાં એકાદશગણી બકે સહસ્રગણું શક્તિ પ્રકટ થાય છે. પાણિપતના મેદાનમાં મરાઠાઓએ પાછી પાની કરી ભાગવા માંડયું તેથી તેઓની કાર્યશક્તિનો અને મનુષ્યોને સંહાર થયે પશ્ચાત્ તેઓની પડતીનો પ્રારંભ થયો. એક મનુષ્ય જરા માત્ર પ્રારંભિત કાર્યથી પાછું પગલું ભરે છે તે તેના સહચરો તો મુઠીઓ વાળાને લાગે છે. પૂરવેગમાં દોડનાર ઘડાને એક વાર અટકાવવામાં આવ્યું તે પૂર્વની ગતિ જેવી તુરત તેની પુનઃ ધાવનગતિ થવી અશક્ય છે. પ્રારબ્ધ કાર્યના ત્યાગથી આત્મામાં દૈન્ય ઉદ્દભવે છે, પશ્ચાત્ મન અને કાયામાં ભેદભાવ ઉદ્દભવે છે. અર્થાત્ મનને અનુરૂપ કાયાનું પરિણમન થતું નથી. ભેળા ભીમે કુતુબુદ્દીન સાથે અજમેરમાં યુદ્ધ પ્રારંવ્યું પરંતુ એક વાર તે પાછો હઠયો કે તુર્ત તેની સેનાએ પલાયન આરંભ્ય અને તેથી ભેળા ભીમની ઘણી સેનાને કુતુબુદ્દીને ઘાણ કાઢી નાખે. એક વાર જે મનુષ્ય કાર્ય કરવાથી પશ્ચાત્ હઠયો તેને પુનઃ તે કાર્ય કરતાં બૈર્ય ચાલતું નથી અને તેના ઉત્સાહબળમાં એક જાતની હીન માનદશા પ્રગટવા લાગે છે. પ્રારંભિત એગ્ય કાર્યોના ત્યાગથી આત્માના સંબંધિત મનુષ્યને પ્રગતિમાં અનેક પ્રકારે હાનિ પહોંચે છે અને પરંપરાએ તેનું વિપરીત પરિણામ આવે છે. અતએ હસ્તિના દંત જે બહાર નીકળ્યા તે પાછા પ્રવેશે નહિ તદ્વત્ જે કાર્ય પ્રારંવ્યું તે તેની સમાપ્તિ પર્યન્ત ઉદ્યમ કર અને આભત્સાહને પ્રકટાવ્યા જ કરો. પાશ્ચાત્ય અનેક શેધકને કાર્ય પ્રારંભ્યા પશ્ચાત્ પૂર્ણ કરતાં અનેક વિદનો સમુપસ્થિત થયાં હતાં પરંતુ પ્રારંભિતકાર્યને ત્યાગ નહિ કરવાથી તેઓ કાર્યસિદ્ધિ કરી શક્યા હતા. તે તેમના જીવનચરિત્રે વાંચવાથી અવધી શકાય છે. કેઈપણ વિવેકદ્રષ્ટિથી યોગ્ય કાર્ય આરંભ્યા પશ્ચાત્ તેને પૂર્ણ કરવા લક્ષ્ય For Private And Personal Use Only Page #482 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૨ ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. દેવું જોઈએ. કાર્ય પ્રારંભ્યા પશ્ચાત્ વચમાંથી મૂકી દેતાં ત્રિશંકુના જેવી અવસ્થા થાય છે અને લોકોમાં હાંસી થાય છે, પરિપૂર્ણ કાર્યની સિદ્ધિ કર્યાથી અન્ય કાર્યોને પ્રારંભ કયાં પશ્ચાત્ તેઓને પૂર્ણ કરવાને અભ્યાસ સેવાય છે. પ્રારંભિત એક કાર્યમાંથી યાદિ પશ્ચાત્ હઠવાનું થયું તે અન્ય કાર્યોમાં એવી સ્થિતિ થતાં અન્ય મનુષ્યને પિતાના પર વિધાસ ટળી જાય છે. વર્તમાનમાં અનેક મનુષ્યની એવી સ્થિતિ દેખવામાં આવે છે અને તેથી તેઓ કાર્યશક્તિહીન થયા છે. કાર્ય પ્રારંભીને ત્યાગવાથી મન વચન અને કાયાની શક્તિની હીનતા અને પરિતઃ અન્ય સાહાટ્યકાની શક્તિની હીનતા થાય છે. અમુક કાર્ય પ્રારંભીને તે કાર્ય કરવામાં સર્વ શક્તિની વ્યવસ્થા રચી હોય તે કાર્યભ્રષ્ટ થવાથી નષ્ટ થઈ જાય છે અને પશ્ચાત્ તે તે શક્તિનું પુનઃ એકીકરણ કરવું અશક્ય થઈ પડે છે. અતઃ કોટી ઉપાય કરીને કદાપિ પશ્ચાત્ હઠાય તે પણ પ્રારંભિતકાર્ય કરવામાં લક્ષ્ય દેવું જોઈએ. શાહબુદ્દીન ઘેરીએ દશ વાર દિલ્હીપતિ પૃથુરાજની સાથે હારતાં પણ દિલ્હીની ગાદી સેવારૂપ પ્રારંભિત કાર્ય અને અગિઆરમી વખતે કીધું તેથી તેનામાં આત્મશક્તિ વધી અને તે ગુર્જરાધીશને હરાવવા કુતુબુદ્દીન દ્વારા સમર્થ થયો. શિવાજીએ યુક્તિ પ્રયુક્તિદ્વારા કેદમાંથી છટકી જઈને પ્રારંભિત કાર્યની પૂર્ણાહૂતિ કરી ત્યારે તે શાન્ત થયો. હજારે કાર્યો કરવા પૂર્વે એક કાર્ય પ્રારંભીને તેની પરિસમાપ્તિ કરવી તે અત્યન્ત શ્રેયકારી છે એમ કર્મયેગીઓનું મંતવ્ય છે. પ્રારંભિત શુભકાર્યની પૂર્ણાહુતિ કરતાં મરણ થાય તે શ્રેયસ્કર છે; પરંતુ કાર્યને પ્રારંભ કરી તેને ત્યાગ કરી જીવવું કઈ રીતે યોગ્ય નથી. કેઈપણ કાર્ય કરતાં ઉપાધિઉપસર્ગ દુખે ન પડે એ તે ધારવું મિથ્યા છે. કાર્ય પ્રારંભ કરતાં અનેક વિદનેસંકટ સમપસ્થિત થવાનાં છે એમ માની તેના ઉપાયે પહેલાંથી ગ્રી પ્રારંભિતકાયે કરવાં જોઈએ; અન્યથા કર્મયોગીની પદવી પ્રાપ્ત કરવી મુશ્કેલ છે. કષ છેદ અને છેવટ અગ્નિતાપમાં રહી શકે એજ સુવર્ણ કહી શકાય અને તેથી તે હૃદયવાર તરીકે બની શકે; તદ્વત્ પ્રારંભિતકાર્ય કરતાં અનેક તાપ ને દુઃખને સહન કરી જીવી શકે અને કાર્ય પ્રવૃત્તિથી ભ્રષ્ટ ન થાય તે જ ખરેપ કર્મચગી જાણવો અને તે જ આત્મશક્તિની અને સમાજસંધશક્તિની પ્રગતિ કરી શકે છે એમ ઐતિહાસિક અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ અવધવું. વિવેકે સ્વાધિકાર જે, શુભંકર કાર્ય પ્રારંવ્યું; ઘણું વિદને ખડાં થાતાં, કદાપિ કાર્ય ના ત્યજવું. ૧ દિવાકર પાસમાં આવી. તપાવે સખ્ત કિરણથી; તથાપિ તે સહી ધેર્ય, કદાપિ કાર્ય ના ત્યજવું. નિવૃત્તિને પ્રવૃત્તિનાં, યથાયોગ્ય જ અધિકારે; કરતાં વિઘટીએ, કદાપિ કાર્ય ના ત્યજવું. For Private And Personal Use Only Page #483 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મશક્તિનો વિકાસ કરે. ( ૩૮૩ ) સદા ઉત્સાહથી મનડું, ભરીને કાર્ય ઝટ કરવું ભયંકર ભૂતડાં દેખી, કદાપિ કાર્ય ના ત્યજવું. કદી ના વેચવું મનડું, કદી ના વેચવી કાયા; બની પરતંત્ર અથી , કદાપિ કાર્ય ના ત્યજવું. બને છે હોળીનો રાજા, ત્યજે જે કાર્ય પ્રારંભ મનુષ્યનું શુભંકર જે, કદાપિ કાર્ય ના ત્યજવું. બની ગાફલ પ્રમાદે જે, ત્યજી દે કાર્ય પ્રારંવ્યું, વિના મૃત્યુ મુવો જીણી, કદાપિ કાર્ય ના ત્યજવું. ઘટે છે આત્મશક્તિ, અદા ના ફર્જ નિજ થાતી; ચુકાતું ધર્મથી જાણી, કદાપિ કાર્ય ના ત્યજવું. થત હડધૂત લોકમાં, બની કાયર પડે પાછો; સ્વધર્મોની પ્રવૃત્તિનું, કદાપિ કાર્ય ના ત્યજવું. દબાઈ અન્યની હેમાં, દબાઈ અન્ય સત્તામાં; વિચારી શર્મ કર સારું, કદાપિ કાર્ય ના ત્યજવું. અશકતોને નથી જ્યારે, ખરી સ્વાત્મોન્નતિ જગમાં; ખરી સ્વાત્મોન્નતિકારક, કદાપિ કાર્ય ના ત્યજવું. હઠી જાતે ખરી વેળા, કરેલા કેલ ત્યાગીને; નથી માનવ વિચારી એ, કદાપિ કાર્ય ના ત્યજવું સદા તે જીવતા જગમાં રહ્યા છે કાય કરનારા; ધરી મન ટેક નેકીને, કદાપિ કાર્ય ના ત્યજવું. સદાત્મા છે અમર એ, કરી નિશ્ચય હૃદય સાથે; વિદેહી બ્રહ્મ માનીને, કદાપિ કાર્ય ના ત્યજવું. ૧૪ શુભંકર કર્મ યોગીઓ, સદા વિન્નતિ કરતા બુદ્ધયબ્ધિ સદ્ગુરુશિક્ષા, ગ્રહી કાર્યો કર્યા કરવાં. ૧૫ ઉપર્યુક્ત નવ્યહાર્દ અવબોધીને સ્વપકલ્યાણકારકકર્તવ્ય કાર્યો પ્રારંભીને આત્મશીર્ષે સમાપ્ત કરવા માટે સદા લક્ષ્ય દેવું અને આત્મશક્તિ વધે એવો નામ રૂપની આસક્તિ ટાળીને પ્રયત્ન સેવ્યા કરે કે જેથી પશ્ચાત્ પડવું ન પડે. કર્તવ્યપ્રારંભિત કાને ત્યાગ કરવાને પ્રસંગોપાત્ત ઉપદેશ કર્યો પશ્ચાત્ મૂલ વિષયની સાથે સંબંધિત વિવેચન કરવાનું કે પ્રારંભિત યોગ્ય કાર્યોને ત્યાગ ન કરે. કારણ કે તેનાથી આત્મશક્તિ For Private And Personal Use Only Page #484 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૪ ) શ્રી કમયેાગ ગ્રંથ-સવિવેચન. ઘટે છે ત્યારે તેને શું કરવું ? તેના ઉત્તરાર્ધમાં પ્રત્યુત્તર દેવામાં આવે છે કે સંકલ્પની દૃઢતાથી પ્રયુક્તિયેાવડે પ્રારભિત કાર્ય કરવું. સંકલ્પની દૃઢતાવડે પ્રારંભિત કાર્યાં કરવામાં આત્મશક્તિથી વિવૃદ્ધિ થાય છે અને કાર્યની સિદ્ધિ થાય એવા ઉપાયે પ્રાપ્ત કરી શકાય છે. કાર્ય કરવામાં સકલ્પની દૃઢતા એ અગ્નિગાડીના એન્જીન જેવી છે. તેનાથી સર્વ કાર્યસિદ્ધિકર સામગ્રી પ્રાપ્ત કરી શકાય છે. સકલ્પની દૃઢતા કરવાથી કર્તવ્ય પ્રવૃત્તિમાં મેરુપર્વતવત્ સ્થિર રહી શકે છે. દૃઢ સંકલ્પથી મનુષ્યા આ વિશ્વમાં જે ઇચ્છે તે કરી શકે છે તે અમુક સામાન્ય કાર્યની સિદ્ધિ માટે તેા શુ કહેવુ? જે મનુષ્ય દઢ સંકલ્પ કરીને જે કાર્યની સમાપ્તિ પૂર્ણતા કરવા ધારે છે તે લીલા માત્રમાં કરી શકે છે. અલ્પદોષની મહાલાભષ્ટિએ અને સ્વાધિકાર કન્યકમ દૃષ્ટિએ પ્રત્યેક મનુષ્ય દૃઢ સંકલ્પપૂર્વક પ્રારંભિત કાર્ય પાર પાડવા પ્રવૃત્તિ કરવી જોઇએ. જે જે કાર્ય કરવામાં આવે છે તેમાં યુક્તિયેની આવશ્યકતા સિદ્ધ કરે છે. યુક્તિયે વિનાના ભેળે મનુષ્ય સમજ્યા વિના કર્તવ્યકાની સિદ્ધિ કરતાં બાર તૂટે અને તેર સાંધે એવી સ્થિતિમાં આવી પડે છે તેથી તે કવ્યકથી મૂર્ખતાયેગે ભ્રષ્ટ થાય છે. ગદ્ધાપુચ્છ પકડનારની પેઠે મૂર્ખ ભાળે. મનુષ્ય અકર્તવ્યકાના કદાગ્રહ કરી આત્મશક્તિયાના દુરૂપયોગ કરે છે; અતએવ જે નહિ કરવા લાયક કાર્યાં છે તેના પ્રાર ંભ કરવા નહિ અને કદાપિ મતિદ્વેષથી કાર્યારંભ કર્યાં હાય તાપણુ તેના સંકલ્પથી અને તેની પ્રવૃત્તિથી મુક્ત થવુ. એક નગરમાં એક શેઠાણીને એકને એક ભેાળા નામે પ્રિયપુત્ર હતા. તેણીના સ્વામીનું મૃત્યુ થવાથી તે પ્રિયપુત્ર ભેાળાનું પાલનપેાષણ કરી તેને મોટો કરતી હતી. એક દિવસે ભાળાની માતાએ સ્વપુત્રને પ્રસંગોપાત્ત કછ્યું કે પુત્ર ? તારા બાપના જેવા ગુણ્ણા ધારણ કર; દ્ઘારા પિતાશ્રી જે કાર્ય પ્રારંભ કરતા, જે કંઇ પકડતા તેના કદાપિ ત્યાગ કરતા નહતા. હારામાં એ ગુણુ પ્રગટશે તે તું કાર્યસિદ્ધિ કરનારા થઈશ. પુત્રે પેાતાની માતાને જણાવ્યું કે હું જે કાર્ય પ્રારભીશ તે પિતાની પેઠે ત્યજીશ નહિ; તે માટે હું બનતા પ્રયત્ન કરીશ અને પિતાની પેઠે વિશ્વમાં પ્રકાશીશ. ભાળા પુત્રના શબ્દોથી માતા ખુશી થઇ અને સ્વપુત્ર વિશ્વવ્યવહારમાં કંઇ કરી બતાવે તે અવલેાકવા આતુરતા ધારણ કરવા લાગી. ગામમાં ચૌટામાં એક દિવસ ધાબી કાઈ પકડો કોઈ પકડો એવી અમે પાડી દોડતા હતા. ભેળાએ ધાબીની બૂમ સાંભળી અને તેની પાસે થઈને દોડનાર ગધેડાનું પુચ્છ ઞફ્લ્યુ' ( પકડયુ ) અને તે મનમાં ત્રિચાર કરવા લાગ્યો કે કોઈ કાર્ય પ્રારભવું તેા પશ્ચાત્ તે પાર પાડવું–તેને ત્યાગ ન કરવા. આજ મારી માતાને કા સિદ્ધિ કરી બતાવીશ. આ પ્રમાણે વિચાર કરી તેનુ પુચ્છ પકડી તેની પાછળ તણાવા લાગ્યું. ગધેડા મસ્ત હોવાથી તેણે ભોળાને ખૂબ લાતા મારી તેપણ તે પુચ્છ ત્યયું નહિ. તેના શરીરે ઘણી લાતા વાગવાથી તે બેશુદ્ધ થઇ ભૂમિ ઉપર પચે; તેને તેના ઘેર લઈ ગયા. For Private And Personal Use Only Page #485 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દઢ સંકલ્પનું અચિત્ય બળ. (૩૮૫ ) -~~-~~ -~તેની માતાએ તેને ઉપાલંભ દીધો અને કહ્યું કે આવું કાર્ય કરવું નહિ; ત્યારે તેણે કહ્યું કે-માતાજી ! તમેજ હને શીખવ્યું કે જે કાર્ય પ્રારંભવું તેને ત્યાગ કરે નહિ. તમારે એ ઉપદેશ મેં ગધેડાનું પુછ પકડીને સિદ્ધ કરી દર્શાવ્યું. ગધેડાનું પુચ્છ પકડીને તેને ધબી આવે ત્યાં સુધી પકડી રાખવાનું હતું તે કાર્ય મેં પુછ ગ્રહીને પ્રારંવ્યું હતું તેને કાર્યની સિદ્ધિ થયા વિના કેમ ત્યાગ કરી શકાય ? પુત્રના શબ્દ શ્રવણ કરી માતાએ કય્-પુત્ર ! શુભ કાર્યને પ્રારંભ કરી તેને ત્યાગ કરે તે અગ્ય ગણી શકાય. આત્માની શકિતને નાશ ન થાય, શરીરે હાનિ ન થાય, એવી રીતે પ્રાસંગિક પકારિક કાર્યો પણ કરવાં જોઈએ. ગમે તે માર્ગો ઉપાયે પિતાને હાનિ ન થાય અને દેબીના ધેડાને (રાસભને ) અવરોધી શકાય એવી રીતે તેના અવરોધકની પ્રવૃત્તિ પ્રારંભવી જોઈએ; પણ હું સ્વશરીરનો નાશ થાય તે માર્ગ ગ્રહણ કર્યો માટે તું ભેળો (મૂર્ખ) છે. તેથી યુક્તિપૂર્વક ખરેખર શુભ કાર્યોને પ્રારંભવા પરંતુ અશુભ અર્થાત્ પાપ–દેષશરીરાદિ હાનિકારક પ્રવૃત્તિ તો પ્રારંભવી નહિ. પ્રવૃત્તિનો પ્રારંભ ખરેખર પિતાને અને પરને પ્રગતિકારક હોય તેને સ્વીકાર કરવો. શુભ કાર્યોને પ્રારંભ કરતી વખતે યુક્તિયોને ઉપયોગ કરો. અભયકુમાર, બીરબલ અને નંદિસૂત્રની કથાઓમાં પ્રસિદ્ધ રેહાની પેઠે શુભ કાર્યોને યુકિતવડે કરવાં જોઈએ. ઈગ્લીશ સરકારે હિંદુસ્થાનમાં રાજ્ય સ્થાપનારૂપ કાર્યને પ્રારંભ ખરેખર અનેક યુકિતયોવડે કર્યો અને અનેક બળવા પ્રસંગે વિપત્તિ સહીને રાજ્ય સ્થાપન કાર્યની સિદ્ધિ કરી આર્યાવર્તમાં શાંતિ ફેલાવી અને રાજ્યશકિતની વૃદ્ધિ કરી, તકતુ મનુષ્યોએ અનેક સુયુક્તિ વડે યેગ્ય કાર્ય પ્રારંભવું જોઈએ અને જે કાર્ય પ્રારંવ્યું હોય તે સંકલ્પની દઢતાપૂર્વક પૂર્ણ કરવું જોઈએ. દઢ સંકલ્પથી બબળ ખીલે છે અને તેથી અશક્ય કાર્યો પણ સુશક્ય થઈ શકે છે. દઢ સંકલ્પથી જે કાર્ય આરંભવામાં આવે છે તે પૂર્ણ થાય છે અને જે થશે કે નહિ થાય એવી શંકા ધારીને આરંભવામાં આવે છે, તે કાર્યની સિદ્ધિ કહી શકાતી નથી. પ્રત્યેક કાર્ય કરતાં સંક૯૫ની દઢતા હોય છે તો જ કાર્યસિદ્ધિ થઈ શકે છે. કાચબી પિતાનાં ઈંડાને રેતીમાં દાટે છે અને પશ્ચાતું તે જલમાં રહીને ઇંડાંમાંથી બચ્ચાં થવાને દઢ સંકલ્પ કરે છે અને તે દઢ સંકલ્પથી વર્તે છે; તેથી તે ઈડામાંથી બચ્ચાં નીકળે છે અને તેને તે જલમાં લઈ જાય છે. કાર્યની પૂર્ણતા કરવામાં દઢ સંક૯પ એ આત્મરૂપ છે. એડીસને દઢ સંકલ્પથી પ્રત્યેક શોધમાં વિજય પ્રાપ્ત કર્યો છે. શુને કાર્યને દઢ સંકલ્પ ખરેખર શુભ ફલ પ્રકટાવે છે. અને અશુભ કાર્યનો દઢ સંક૯પ ખરેખર અશુભ ફલ પ્રકટાવે છે. સંકલ્પબલમાં અપૂર્વ મહત્તા રહી છે તેને ખ્યાલ યોગશાસ્ત્રના અધ્યયનથી અવબોધાય છે. અશુભ દઢ સંકલ્પથી સ્વ અને વિશ્વનું અશુભ થાય છે અને શુભ દૃઢ સંક૯૫થી સ્વ For Private And Personal Use Only Page #486 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૬) શ્રી કર્મયોગ મંચ-સવિવેચન. અને વિશ્વની શુભ પ્રગતિ થાય છે. પિતાના શુભાશુભ સંકલ્પથી વનસ્પતિ પર શુભાશુભ અસર થાય છે; તે અન્ય જીવોનું તે કહેવું જ શું? શુભાશુભ સંકલ્પ બળથી વિદ્યુની પેઠે સ્વનું અને વિશ્વનું શુભાશુભ કરી શકાય છે; મંત્રશાસ્ત્રોનાં રહસ્યનું સૂક્ષ્મદષ્ટિથી અવલોકન કરવામાં આવશે તે શુભાશુભ સંકલ્પબલનું માહાત્મ્ય અવબોધાશે. શુભાશુભ સંકલ્પ પર વિશ્વમાં એક કિવદન્તી નીચે પ્રમાણે પ્રવર્તે છે-દિલ્હીના બાદશાહે એક વખત દિલ્હીના મહાજનને ભેગું કરી ચીનના શાહ પાસે મેકહ્યું અને પત્ર લખી જણાવ્યું કે-દિલ્હીના બાદશાહો અ૮૫ વયમાં મૃત્યુ પામે છે અને ચીનના બાદશાહો દીર્ઘકાળ પર્યંત રાજ્યગાદી ભોગવે છે તેનું શું કારણ છે? તે આવેલા મહાજન સાથે પત્ર લખી જણાવશો. ચીનના શાહે વિચાર કરી દિલ્હીના મહાજનને એક વટવૃક્ષની નીચે રહેવા આજ્ઞા કરી અને પ્રત્યુત્તર માટે કયું કે જ્યારે આ વટવૃક્ષ શુષ્ક થઈ જશે ત્યારે તમને દિલ્હી જવાની આજ્ઞા મળશે. મહાજને વિચાર કર્યો કે આ મહાવટવૃક્ષ સુકાઈ જવું મુશ્કેલ છે તેથી હવે અત્ર રહેવું પડશે. મહાજને દરરોજ વટવૃક્ષ શુષ્ક થાઓ કે જેથી અમે મુક્ત થઈએ એવા દઢ સંકલ્પપૂર્વક નિઃશ્વાસ નાખે; તેથી છ માસમાં વટવૃક્ષ શુષ્ક થઈ ગયું તેને સુકાયેલું દેખી મહાજન આનન્દ પામ્યું અને ચીનના શાહની પાસે ગમન કરી સર્વ બનેલું વૃત્તાંત જણાવ્યું. ચીનના શાહે કણ્યું કે તમારા બાદશાહને હવે ઉત્તર મળે. શાહના વચનનો ભાવ મહાજનથી અવધા નહિ તેથી મહાજને પુનઃ કસ્યું કે અમારા બાદશાહ ઉપર પત્ર લખી આપે. ચીનના શાહે કહ્યું કે એક એકેન્દ્રિય વટવૃક્ષના ઉપર તમારા અશુભ સંકલ્પની એટલી બધી અસર થઈ કે તેથી છમાસમાં વટવૃક્ષ શુષ્ક થઈ ગયું ! તે જે બાદશાહ પિતાની પ્રજાને મારે છે, કુટે છે, અન્યાયથી સંતાપે છે, મહાત્માઓના, સાધુઓના શાપ લે છે, કરડે મનુષ્યની આંતરડી કકળાવે છે અને કરેડા મનુષ્યની હાય લે છે તેની પ્રજા દરરોજ બાદશાહને મરણ પામવા વગેરેની બદદુવા આપે છે તે બાદશાહ હિન્દુસ્થાનમાં ક્યાંથી દીર્ઘકાલપર્યન્ત રાજ્ય કરી શકે વારૂ? અલબત ન કરી શકે. કરોડ મનુષ્યની હાય લઈને કણ મનુષ્ય દીર્ઘકાલપર્યન્ત જીવી શકે ? હિન્દુસ્થાનના બાદશાહે પ્રજાને સંતાપે છે, પ્રજાને કનડે છે, અન્યાયથી પ્રજાને અનેક પ્રકારનાં દુઃખો આપે છે તેથી તેઓ અલ્પાયુ ભેળવીને નષ્ટ થાય છે. આ પ્રમાણે ચીનના શાહે ઉત્તર લખાવી મોકલ્યા. तुलसी हाय गरीबकी, कबु न खाली जाय; मुवे ढोर के चामसें, लोहा भस्म हो जायઇત્યાદિથી અવબોધવું કે અશુભ સંક૯પથી અશુભ થાય છે અને શુભ સંક૯૫થી શુભ થાય છે. અશુભ દઢ સંકલ્પબળે તેજલેશ્યા પ્રકટે છે અને શુભદઢ સંકલ્પબળે શીતલેશ્યા પ્રકટે છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય કૃત એગશાસ્ત્રના પ્રત્યાહારનું સ્વરૂપ વાંચવાથી સંક૯૫નું બળ કેવું છે? તે અવબોધશે. ચાણકયે સંક૯૫ની દઢતાવડે પટણની ગાદી પર ચંદ્રગુપ્તને બેસાડો અને નન્દને નાશ કર્યો તે ઇતિહાસથી અજ્ઞાત નથી. સંક૯૫ની દૃઢતાવડે અનેક For Private And Personal Use Only Page #487 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કાર્ય–વીર્ય કયારે વધે ? ( ૩૮૭ ) કાર્યો કરી શકાય છે. ઈત્યાદિ સંકલ્પબળ અવબોધીને સંકલ્પની દૃઢતાવડે પ્રારંભિત અનેક કાર્યો કરવા પ્રવૃત્ત થવું જોઈએ. આત્મજ્ઞાનના અનુભવમાં ઉંડા ઉતરીને જેઓ શુભાશુભ વ્યવહારમાં તટસ્થ બનીને શુભાશુભ સંકલ્પ કર્યા વિના પ્રારબ્દાનુસારે કર્તવ્ય કર્મો કરે છે એવા ઉચ્ચ આત્મજ્ઞાનિયા વિના અન્યમનુષ્યો કે જે શુભાશુભ સંકલ્પથી મુક્ત નથી તેઓએ પ્રથમ અશુભ સંકલ્પનો ત્યાગ કરો અને શુભસંકલ્પપૂર્વક અધિકાર પ્રાપ્ત ર્તવ્યને કરવાં. સંકલ્પની દઢતા વડે પ્રારંભિત કર્તવ્ય કાર્યની સિદ્ધિ થાય એવી યુક્તિ વડે કાર્ય કરવું અને કાર્યની પરિસમાપ્તિ થયા વિના સંકલ્પની દઢતાને ત્યાગ ન કરે. અવતરણુ–કાર્યસમાસિથી આત્મામાં કાર્ય–વીર્ય વધે છે, ઈત્યાદિ પ્રધવામાં આવે છે. श्लोकः समाप्तेः कर्मणः स्वस्मिन् कार्यवीर्यं प्रवर्धते ॥ सतताभ्यासयोगेन शक्तिवृद्धिः प्रजायते ॥ ६२ ॥ શબ્દાર્થ કાર્યની સમાપ્તિથી સ્વાત્મામાં કાર્ય-વીર્ય પ્રવધે છે. સતતાભ્યાસગે શક્તિવૃદ્ધિ ઉદ્ભવે છે. વિવેચન–આ શ્લોકને ભાવાર્થ અનુભવગમ્ય કરવામાં આવે તે કર્તવ્ય કર્મ કરવાની પ્રવૃત્તિમાં પ્રગતિ થઈ શકે છે. ઉપરના શ્લોકમાં કહેવામાં આવ્યું કે પ્રારબ્બકાર્યના ત્યાગથી આત્મશક્તિ ઘટે છે માટે સંકલ્પની દૃઢતાપૂર્વક કાર્ય કરવું જોઇએ. આ લેકમાં પ્રારબ્ધ કાર્યની સમાપ્તિથી કાર્ય કરવાની જે શકિત છે તેનો નિર્ણય કરવામાં આવે છે. સામાન્ય લઘુ કાર્યનો પ્રારંભ કરીને તેને સમાપ્ત કરવામાં આવે છે તે તેથી આત્માને ઉત્સાહશક્તિ વધે છે. અને અન્ય કાર્યોને સમાપ્ત કરવાની આત્મશક્તિ ખીલે છે. એમ સર્વત્ર કર્મચગીઓના આત્માઓની શકિતઓનું સૂફમ નિરીક્ષણ કરતાં અવબોધાય છે. સિકંદરે પ્રથમ લધયુદ્ધ૩૫ કાર્યની સમાપ્તિ કરી વિજય મેળવ્યો તેથી તેના આત્મામાં અત્યંત ઉત્સાહ અને શદ્ધ પ્રવૃત્તિશકિત વધતાં વધતાં એટલી બધી વધી કે તેણે હિન્દુસ્તાન( આર્યાવર્ત) પર સ્વારી કરી અને તેણે અનેક દેશોને જીતી લીધા. નેપાલીયન બેનાપાર્ટમાં પણ ધીમે ધીમે કર્તવ્ય કાર્ય સમાપ્તિથી આત્મશક્તિ વધવા લાગી અને તે એટલા સુધી વધી કે તેથી તેણે આખા યુરોપ દેશને ધ્રુજાવ્યું. વિદ્યાકાર્ય જ્ઞાનકાર્ય ક્ષાત્રકામે વ્યાપાર કર્મ કૃષિકલાવિજ્ઞાન સેવાપ્રવૃત્તિ વગેરે પ્રથમ પ્રવૃત્તિ કરતાં કરતાં પશ્ચાત્ તે તે શક્તિની વૃદ્ધિ થાય છે; અને તે તે કાર્યની અમુક અંશે સમાપ્તિ કરતાં પશ્ચાત્ ઝટિતિ કાર્ય કરવાની આત્મશક્તિ વધે છે. શારીરિક શકિતવૃદ્ધિમાં પ્રથમ પ્રોફેસર For Private And Personal Use Only Page #488 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮૮ ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. રામમૂર્તિ સેન્ડે આત્મોત્સાહવડે લઘુ લઘુ શારીરિક શક્તિવર્ધક કાર્યોમાં વિજય પામવા લાગે. અધુના તે પિતાના હૃદય પર એક હસ્તીને ઉભા રાખે છે, તે પ્રથમ પ્રાણવાયુને ઘુંટી કુંભક કરી છાતીને પુલાવે છે અને પશ્ચાત્ પિતાની છાતી પર પાટીયું રાખે છે અને તે પર હસ્તી ચઢીને છાતી પર પગ મૂકી ઉભું રહે છે. લેહની માટી સાંકળીને તે ખંભાથી શરીરપર રાખીને પ્રાણવાયુથી છાતી ફુલાવીને તેડી નાંખે છે. તે સાંકળીને ત્રણ ચાર આંચકા મારી તોડી દે છે. રામમૂર્તિ પિતાના શરીર પર બસે મણના આશરે પત્થર વગેરેને ભાર મૂકી શકે છે. રામમૂર્તિ બ્રહ્મચર્ય પાળે છે; તેણે ચારે ખંડમાં પ્રવાસ કરીને અનેક ખેલો કરી ઘણુ ચાંદો મેળવ્યા છે. ફકત તે વનસ્પતિને આહાર કરે છે-એમ સિદ્ધપુરમાં તેણે રૂબરૂમાં કહ્યું હતું. તેણે સતતાભ્યાસ મેગે આત્માની શક્તિની વૃદ્ધિ કરી છે, તેથી તે શારીરિક શકિતના ખેલ કરવામાં એક્કો ગણાય છે. આ વિશ્વમાં જે કાર્યો કરવામાં આવે છે તેમાં પ્રથમ આત્માની મન્દશક્તિ પ્રવર્તે છે અને પશ્ચાત્ આત્માની શકિત ખરેખર તે તે કાર્યો કરતાં વૃદ્ધિ પામે છે. મન વચન અને કાયાવડે કર્તવ્ય સ્વકાર્યા કરતાં કર્તવ્ય કાર્ય કરવાની પિતાનામાં અર્જુનની પેઠે શકિત વૃદ્ધિ પામે છે. જે જે કર્તવ્ય કાર્યોને પ્રારંભ કરવામાં આવે છે તે કાર્યોની સમાપ્તિ કરવામાં ખાસ લક્ષ્ય દેવું જોઈએ. કવ્યકાર્ય કોઈપણ પ્રારંવ્યું તે સ્વાધિકારે તે સમાપ્ત કરવા માટે તત્કાર્ય પ્રવૃત્તિ આદરવી જોઈએ અને પ્રતિદિન ઉત્સાહ અને કાર્યસંયમથી કાર્ય કરવાની આત્મશકિતની વૃદ્ધિ કરવી જોઈએ. અમુક વિદ્યાથી અમુક મેટ્રીક વા બી. એ. ની પરીક્ષામાં પાસ થાય છે તો તેને આગળ વધવામાં આત્મશકિત સહાયક થાય છે અને સંપૂર્ણત્સાહથી તે વિજય પામતો કર્તવ્ય કાર્યો કરવાની પ્રવૃત્તિમાં અગ્રણી બને છે. વસ્તુપાલ અને તેજપાલે એક બે સામાન્ય કાર્ય કરવામાં પરિપૂર્ણ કાર્ય કરી વિજ્ય મેળવ્યો તેથી તેઓને પશ્ચાતુ અન્ય કાર્યો કરવાની સરલતા થઈ અને તેઓએ આબુજી પાસે બાદશાહી લશ્કરને ખાવ્યું. આથી સહેજે અવાધાય છે કે એક કાર્ય પ્રથમ આરંભીને પૂર્ણ કરતાં અન્ય કાર્યો કરવાની શક્તિને આત્મામાં પ્રગટાવી શકાય છે. વિદ્યા પ્રાપ્ત કરવાના કાર્યમાં યુદ્ધકાર્યપ્રવૃત્તિમાં વ્યાપાર પ્રવૃત્તિમાં આદિ અનેક જાતની પ્રવૃત્તિમાં પ્રથમ જે જે પ્રવૃત્તિ આરંભી હોય તેઓને સમાપ્ત કરવાથી આત્મશક્તિ વધે છે અને તેથી અન્ય પ્રવૃત્તિયોના માર્ગો ખુલ્લાં થઈ જાય છે. લાડસ્ટનમાં પ્રથમ કાર્ય કરવાની શક્તિ અલ્પ પ્રમાણમાં હતી પરંતુ પશ્ચાત્ પ્રત્યેક કાર્યસમાપ્તિથી તેના આત્મામાં તત્ તત્ કાર્ય કરવાની અનેક શક્તિ વડે તે અલંકૃત થયે. ઈટાલીની સ્વતંત્ર રાજ્ય પ્રગતિ કરનાર મેઝીનીએ કાર્યસમામિની સ્થિરપ્રજ્ઞાવડે સ્વશિને કર્તવ્ય કાર્યની પરિસમાપ્તિ કરવામાં ઉત્તેજિત કર્યા, તેથી તેણે સ્વદેશની સ્વતંત્રતા પ્રાપ્ત કરી તેનું જીવનચરિત વાંચવાથી અવબોધાઈ શકે છે. કેઈપણ કાર્યનો પ્રારંભ કરી તેની પરિસમાપ્તિ ન કરવામાં For Private And Personal Use Only Page #489 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 品 સતતાભ્યાસની આવશ્યકતા. ( ૩૮૯ ) આવે તે પશ્ચાત્ અન્ય જે જે કાર્યાં કરવામાં આવે તેમાં પણ પૂક્ત દોષ ઉપસ્થિત થાય છે અને તેથી કાર્ય કરવાની અવ્યવસ્થિતતા આદિ અનેક દષા ઉદ્ભવે છે. અતએવ જે કાર્ય આરંભ્યું હોય તેની પરિસમાપ્તિ કરી અન્ય ઉંચકાર્યાં કરવા માટે આત્માની ચેોગ્યતા પ્રાપ્ત કરવી જોઇએ; પ્રારંભિત કાર્યની પરિસમાપ્તિ માટે સતતાભ્યાસની આવશ્યકતા છે. કોઈપણ કાર્યની સિદ્ધિ માટે સતતાભ્યાસ સેવવા જોઇએ-એમ ખાસ હૃદયમાં ધારી રાખવું જોઇએ, વિક્રમરાજાએ સતતયુદ્ધ કાર્યપ્રવૃત્તિવડે શક લોકોને હરાવ્યા અને સ્વરાજ્યની સ્થાપના કરી. સતત સ્વકાર્યાભ્યાસથી કાર્ય કરવામાં પારિણામિક અને કાણિકી બુદ્ધિની પ્રાપ્તિ થાય છે અને તેથી કાર્ય કરવાના અનેક માગેર્યાં ખુલ્લા થાય છે. શ્રીદેવેન્દ્રસૂરિએ સતતાભ્યાસ યોગે અનેક પ્રાર ંભિત પ્રકરણ વગેરેની રચના કરી. શ્રીહરિભદ્રસૂરિએ સતતાભ્યાસયેાગે ચૌદસે ચુમ્માલીશ ગ્રન્થોની રચના કરી. ન્યાયવિશારદ શ્રી યશેાવિજય ઉપાધ્યાયે પ્રાર ંભિત ગ્રન્થ રચના સતતાભ્યાસ ચેાગે એકસાને આ સંસ્કૃત ગ્રન્થાની રચના કરી. શ્રીમદ્ આનન્દઘનજીએ અધ્યાત્મજ્ઞાનાનુભવના સતતાભ્યાસના ચેગે અનેક આત્મશક્તિચાને પ્રાપ્ત કરી. શ્રીહેમચંદ્રસૂરિએ ગ્રન્થરચનાના સતતાભ્યાસયેાગે સાડાત્રણ કાટી બ્લેાકેાની રચના કરી. શ્રીમદ્ ઉમાસ્વાતિવાચક મહારાજે જ્ઞાનના સતતાભ્યાસયેાગે બહુશ્રુત ખની તત્ત્વાર્થસૂત્ર આદિ પાંચસે ગ્રન્થાની રચના કરી. વૃદ્ધવાદિએ સતતાભ્યાસાગે કુમુદચંદ્રને વાદમાં હરાવીને સિદ્ધસેન તરીકે સ્વશિષ્ય કર્યાં. એ પ્રથમાભ્યાસ દશામાં એકેક બ્લેક મુખે કરી શકતા હતા એવા મહાત્માએ જ્ઞાનાધ્યયનના સતતાભ્યાસયાગે મહાવિદ્વાન્ બની પોતાની પાછળ સ્વરચિત અનેક ગ્રન્થાને ભાવિ પ્રજાના વારસામાં મૂકી સાક્ષર દેહે અમર થયા છે. કાઈ પણ કાર્યપ્રવૃત્તિના અભ્યાસને વચ્ચમાંથી ન મૂકી દેવા જોઇએ. સતતાભ્યાસવડે પ્રત્યેક કાર્યની સિદ્ધિ સન્મુખ થઇ શકાય છે; એમ બાલ્યાવસ્થાથી તે અદ્ય પર્યંત પ્રારંભી પ્રત્યેક કાર્યના અનુભવથી અબેાધાય છે. અતએવ હે મનુષ્ય ! કોઈ પણ કાર્યની રિસમાપ્તિ માટે સતતાભ્યાસને સેવન કર અને તત્કાય કરવાની આત્મશક્તિની વિવૃદ્ધિ કર ! ! ! સુતતાભ્યાસમાં કંઈ પણ વિલંબ વા વિઘ્ન થવાથી આત્મશક્તિના જે પ્રવાહ સતત વહેતા હોય છે તે મન્દ પડે છે. અતએવ સતતાભ્યાસની યાગીઓએ અત્યંત આવશ્યકતા સ્વીકારી છે. અવિચ્છિન્ન કાલદ્વારા અને ઉદ્યમદ્વારા સતતાભ્યાસ કરવાથી બહુ કાલે જે જે કાર્યા સિદ્ધ થવાનાં હોય છે તે અલ્પ કાળમાં સિદ્ધ થાય છે. અવિલંબ રીતિએ સતતાભ્યાસને નિયમિત વ્યવસ્થાદ્વારા સેવતાં કર્તવ્ય કાર્યમાં વ્યવસ્થિત પદ્ધતિએ આત્મશક્તિને સુવ્યય થાય છે અને તેથી કય કાર્યો વરિત સુવ્યવસ્થાથી કરાય છે. સતતાભ્યાસવડે અર્જુને અસ્ત્રશસ્ત્ર વિદ્યાને તપ કરી પ્રાપ્ત કરી હતી. વિદ્યા કલા યુદ્ધ વ્યાપાર આદિ કન્ય કાર્યાને સતતાભ્યાસથી ત્વરિત સિદ્ધ કરી શકાય છે. ખગોળશાસ્ત્રીઓએ સતતાભ્યાસયોગે અનેક જ્યોતિ સંબધી શોધો કરી છે. વિજ્ઞાનવાદીઓએ સતતાભ્યાસયોગે પાશ્ચાત્યદેશેામાં For Private And Personal Use Only Page #490 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir ( ૩૯૦ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. અનેક પ્રકારની શોધ કરી આ વિશ્વમાં અનેક વ્યવહારિક પ્રવૃત્તિને સુગમ કરી દીધી છે. યુદ્ધકલાના શસ્ત્રો સંબંધી સતતાભ્યાસયેગે પાશ્ચાત્ય દેશમાં અનેક પ્રકારની શોધ થઈ છે. સતતાભ્યાસગે હવાઈ વિમાન સંબંધી અનેક પ્રકારની જર્મની અને મન્સ વગેરે દેશોમાં શોધ થઈ છે અને હજી થશે. કર્તવ્ય કર્મ સબંધી સતતાભ્યાસગે કાર્મણિકી બુદ્ધિ ઉત્પન્ન થાય છે તથા તેથી આત્મામાં કર્તવ્ય કાર્યશક્તિની વિવૃદ્ધિ થાય છે. અતએવ આત્મન્ ! કર્તવ્ય કાર્યોને સતત અભ્યાસયોગે ગમે તે રીતે અને ગમે તે ઉપાયે કર !!! અવતરણ-સતત અભ્યાસપૂર્વક પરંપરાભ્યાસયોગે કર્તવ્ય કાર્યો કરવાથી આત્મશકિતની પ્રવૃદ્ધિ દર્શાવવામાં આવે છે. स्वस्मिन् परंपराभ्यासा-दाविर्भवन्ति शक्तयः ॥ यदर्थं सेव्यतेऽभ्यासस्तदाविर्भवनं ध्रुवम् ॥ ६३ ॥ શબ્દાથ–પરંપરા અભ્યાસથી આત્મામાં શક્તિ પ્રગટે છે, જે માટે અભ્યાસ સેવાય છે તેને ધ્રુવ (નકી) આવિર્ભાવ થાય છે. વિવેચન –કઈ પણ કાર્યપ્રવૃત્તિના અભ્યાસની પરંપરાથી કાર્યની સિદ્ધિ થાય છે. પરંપરાભ્યાસબળે શ્રીમદ્ મહાવીર પ્રભુએ અનેક જન્મમાં આત્માની શકિત ખીલવતાં ખીલવતાં ચરમભવમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. ગૌતમબુદ્ધ અન્ય ભેમાં પરંપરાભ્યાસે અધ્યાત્મ શક્તિને ખીલવી હતી તેથી તે ગૌતમબુદ્વા અવતારમાં અનેક લોકોને સ્વધર્મમાં આકર્ષ શકશે. પરંપરાઅભ્યાસથી જે જે શક્તિાની ન્યૂનતા હોય છે તે તે શક્તિની પૂર્ણતા થાય છે. શ્રી ત્રાષભદેવ પ્રભુના અવતારમાં તેમનામાં પરમાત્મપદની જે જે શકિત ખીલી હતી તેનું સત્ય કારણ પરંપરાભ્યાસ હતું. શ્રી શાંતિનાથ પ્રભુનું આવતારિક જીવન વાંચતાં અવબોધાશે કે પરંપરા અભ્યાસબળે તેમણે સર્વ આધ્યાત્મિકશકિત ખીલવી હતી. કઈ પણ વ્યકિતની ખીલેલી શક્તિને ઉદ્દેશી કથવામાં આવે છે કે એણે પૂર્વ ભવમાં તે તે શકિતની પ્રાપ્તિ માટે સમ્યમ્ અભ્યાસ કર્યો હતો. પૂર્વભવસંસ્કાર અને પૂર્વભવાભ્યાસક્ષપશમવંત મનુષ્ય આ ભવમાં અલ્પ પ્રયત્ન મહતકાર્યો કરી શકે છે. એમ અનુભવષ્ટિથી સૂક્ષ્મ નિરીક્ષણ કરાશે તે ત્વરિત પ્રબોધાશે. શ્રી નેમિપ્રભુનું પૂર્વભવોનું ચરિત વિકતાં ત્વરિત પ્રબોધાય છે કે પરંપરા અભ્યાસે સ્વાત્મામાં તે તે પ્રકારની શક્તિ પ્રગટે છે. આ ભવમાં અને પરભવમાં પરંપરા અભ્યાસનું બળ એટલું બધું પ્રકટે છે કે તેથી For Private And Personal use only Page #491 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir કારણોને કાર્યની સિદ્ધિ. ( ૩૯૧ ) પ્રાસંસ્થિતિથી વિનિપાત થતું નથી. ઉચ્ચસ્થિતિની અવધિ પ્રાપ્ત કરવા માટે પરંપરાભ્યાસની અત્યંત આવશ્યક્તા છે. જ્ઞાન દર્શન અને ચારિત્રાદિક અનેક ગુણોની સ્વાત્મામાં શક્તિ પ્રાપ્ત કરવાને પરંપરાભ્યાસનું મહત્ત્વ સ્વીકારીએ તે પ્રમાણે પ્રવર્યા વિના છૂટકો થવાનો નથી. જે જે કર્તવ્ય કાર્યોની અભ્યાસ પરંપરાઓ સેવવાથી કર્તવ્યની સિદ્ધિ સાથે આત્મશકિતની વૃદ્ધિ થાય છે તે અભ્યાસ પરંપરાઓને ત્યાગ કદાપિ કરી શકાય નહિ. જે જે મનુષ્યમાં જે જે મહાન શકિત પ્રગટી છે તે પરંપરાભ્યાસનું ફલ છે તેવું અવધારીને પરંપરાભ્યાસની પ્રવૃત્તિને નિર્ધારિત કાર્યોની સિદ્ધિ માટે સેવવી જોઈએ. મુકિતમાર્ગમાં વા સાંસારિક માર્ગમાં કર્તવ્ય કાર્ય પરંપરાભ્યાસથી આત્માની શકિત પ્રગટે છે અને કર્તવ્યકાર્યોની સિદ્ધિ થાય છે. જે જે ગુણેની સિદ્ધિ વા પ્રાપ્તિ માટે અભ્યાસ સેવવામાં આવે છે તે તે કાર્યોની અને તે તે ગુણોની સિદ્ધિ ખરેખર સતતાભ્યાસ બળે અને પરંપરાભ્યાસબળે થાય છે એમ અનેકજ્ઞાનગીઓનાં અને કર્મગીઓનાં દૃષ્ટાંતોથી સિદ્ધ થાય છે. સતતાભ્યાસબળ અને પરંપરાભ્યાસબળ જેનામાં નથી અને જેનામાં છે તોપણ જે મન્દ થાય છે તે જીવતાં મૃતકના સમાન છે અને તે વિશ્વમાં નકામું ખાવે છે પીવે છે. તેઓનો જન્મ પશુઓના કરતાં વિશેષ નથી. સતતાભ્યાસ અને પરંપરાભ્યાસ બળવડે સ્વાધિકાર જે જે કર્તવ્ય કાર્યો હોય તે અવશ્ય કરવાં જ જોઈએ. યદિ અભ્યાસ ન સેવવામાં આવે તો જીવતાં મનુષ્ય મડદા સમાન છે અને તેઓ સ્વપરની ઉન્નતિ કરવાને કોઈ પણ રીતે લાયક નથી. કર્તવ્યકાર્યો માટે જે અભ્યાસ ન લેવાય તો અવબોધવું કે કર્તવ્ય કાર્યો માટે મનુષ્ય જીવતો જ નથી અને તે આધ્યાત્મિકભાવે જીવતો રહેવાને અધિકારી થતો નથી. કારણગે કાર્યની સિદ્ધિ થાય છે. કોઈ પણ મનુષ્ય કારણ વિના કાર્યની સિદ્ધિ કરી એવું જગમાં દષ્ટાન્ત છેજ નહિ. સતતાભ્યાસ વિના કઈ પણ કર્તવ્ય કાર્યની સિદ્ધિ થતી નથી. જે કર્તવ્યકાર્ય માટે અભ્યાસ સેવવામાં આવે છે તેજ કર્તવ્ય કાર્યની સિદ્ધિરૂપ આવિર્ભાવ અવલોકવામાં આવે છે. આત્માના જે જે ગુણેના પ્રકાશાથે અભ્યાસ સેવવામાં આવે છે તે તે ગુણેને આવિર્ભાવ થાય છે. નેપોલિયને જે શક્તિના આવિર્ભાવ માટે અભ્યાસ કર્યો હતો તે શક્તિની તેણે પ્રાપ્તિ કરી હતી. જે મનુષ્ય જે શક્તિના આવિર્ભાવ માટે અભ્યાસબળ સેવે છે તે મનુષ્ય તે કર્તવ્યકાર્યની શક્તિને પ્રગટાવી શકે છે. એમ શેકસપીયર બેકન કાલીદાસ આદિ અનેક આદર્શ શક્તિધારક મનુષ્યના દષ્ટાંતથી સિદ્ધ થાય છે-એવું હૃદયમાં અવબોધીને જ જે શક્તિ પ્રાપ્ત કરવાની હોય અને જે જે કર્તવ્યકર્મો કરવાનાં હોય તેને અભ્યાસ પરિપૂર્ણ સેવ; અભ્યાસ સેવ્યા વિના ફલની આશા રાખવી તે વ્યર્થ છે. ઉપર્યુક્ત શ્લેક ભાવાર્થને હૃદયમાં ધારણ કરી કર્તવ્યકર્મને સતતાભ્યાસ કરનાર થા; કર્તવ્યકર્મની સિદ્ધિ ખરેખર અભ્યાસબળ ઉપર છે અને કાર્મણિકી આદિ બુદ્ધિયો પણ સતતાભ્યાસ For Private And Personal Use Only Page #492 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯૨ ) શ્રી કર્મ ગ્રંથ-સવિવેચન. અને પરંપરાભ્યાસ બળવડે હુને પ્રાપ્ત થશે. કર્તવ્યાભ્યાસબળ એજ વાસ્તવિક નૈતિ છે એમ નિશ્ચયતઃ અવધી કર્તવ્યકાર્ય કર અને આત્મશક્તિને પ્રકટાવ !!! આ શ્લોકને ભાવાર્થ એ છે કે પરંપરાભ્યાસવડે આત્મશક્તિ ખીલે છે માટે તે ભાવાર્થને આચારમાં મૂકી સતતાભ્યાસ અને પરંપરાભ્યાસવડે કર્તવ્ય કાર્યોને અને આત્મશક્તિને પ્રકટાવ ! અવતરણ-કર્તવ્ય પ્રવૃત્તિની વાસ્તવિક યુક્તિ દર્શાવે છે. श्लोकः शक्यते हि मया कर्तु, मयि शक्तिश्च तादृशी । आत्मश्रद्धां समानीय, कर्तव्यं कार्यमागतम् ॥ ६४ ॥ શબ્દાર્થ–મારવડે અમુક કાર્ય કરવા યોગ્ય છે; મારામાં તે કાર્ય કરવાની તાદશી શક્તિ છે એવું આત્મશ્રદ્ધા લાવીને પ્રાપ્ત કર્તવ્ય કાર્ય કરવું જોઈએ. વિવેચન–કોઈ પણ કાર્ય પ્રારંભતાં પૂર્વે તે કાર્ય મારાથી કરી શકાય એવું છે કે નહિ તેને નિર્ણય કરવો. મારામાં તે કાર્ય કરવા યોગ્ય તેવા પ્રકારની શક્તિ છે કે નહિ તેને નિર્ણય કર પશ્ચાતુ સ્વાત્માને શાશક્ય કોટીઓના નિર્ણયથી એમ ભાસે કે આ કાર્ય કરવામાં મારી તેવા પ્રકારની શક્તિ છે અને તે મારા વડે કરવાને ગ્ય છે એમ નિશ્ચય થતાં પશ્ચાતું આ કાર્ય મારાવ કરવા એગ્ય છે એ દુભાવ સદા હદયમાં ધારણ કરવા જોઈએ. સારામાઘના ૨૫ વમવતિ સારí. આત્માને દઢ સંક૯પ સ્વાત્માને કર્તવ્ય કાર્યની સિદ્ધિરૂપ ફલ પ્રદાતા થઈ શકે છે. મારાથી આ કાર્ય થઈ શકે તેમ છે અને મારામાં એવી શક્તિ છે એવી વિવેકપૂર્વક નિર્ણત કરેલી આત્મશ્રદ્ધાથી કાર્ય કરવામાં અન્તગુણ ઉત્સાહ પ્રકટે છે અને જર્મનના કેપ્લીન વિમાન શોધક વિદ્વાનની પેઠે પ્રાપ્ત કાર્યને અનેક ઉપાએ સિદ્ધ કરી શકાય છે. પૃથ્વીન વિમાન શોધકે પ્રથમ મનમાં એવો નિશ્ચય કર્યો હતો કે મારે હવાઈ વિમાન શોધી કાઢવું. હવાઈ વિમાન કેવી રીતે તૈયાર કરવું તેનું તેણે મન સાથે ચિત્ર આલેખ્યું અને તે કર્તવ્યકાર્યમાં પ્રાણાતિનો યજ્ઞ કરવા લાગે; તેની કર્તવ્યપ્રવૃત્તિને અનેક મનુષ્યોએ હજી કાકી તો પણ તે સ્વકૃત નિશ્ચયથી ડગે નહિ અને સતતાભ્યાસથી સ્વાર્યમાં મચ્યો રહ્યો. છેવટે તેણે સ્વિકાર્યમાં વિજ્ય મેળવ્યું. રાવણે અને લમણે કર્તવ્યકર્મમાં આત્મશ્રદ્ધા ધારીને વિદ્યાશક્તિ પ્રાપ્ત કરી હતી; પરન્તુ તેને દુરુપયોગ કરવામાં આવ્યું તેથી રાવણને નાશ થા. પાંડવો અને કૌરના સમયમાં અનેક અસ્ત્રશસ્ત્ર વિદ્યાઓની શોધ થઈ હતી તેનું કારણ એ છે કે For Private And Personal Use Only Page #493 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૦ મનુષ્ય છે તે કરી શકે. ( ૩૯૩ ) મનુષ્ય જે કાર્ય કરવા ધારે છે તે આત્મશ્રદ્ધાથી સિદ્ધ કરી શકે છે. મારાથી થઇ શકશેમારામાં અમુક કાર્ય કરવાની શક્તિ છે એવી આત્મશ્રદ્ધા ધારીને કર્તવ્ય કાર્યો કરવાથી આત્માની શક્તિયાના પ્રાદુર્ભાવ થાય છે અને જે જે કાર્યાં કરવાને હાથમાં લીધેલાં હોય છે તે સહેલાઈથી સિદ્ધ કરી શકાય છે. કન્યકાય કરવાની શક્તિયેાપર વિશ્વાસ ધારણ કરીને સતતાભ્યાસ મળે કાર્ય કરો, કદી નાસીપાસ થતાં પશ્ચાત્ ન હું. આત્મશક્તિયાના શ્રદ્ધાળુ મનુષ્ય કર્તવ્યકાર્યાંના રણક્ષેત્રમાં આનન્દમસ્ત ખની પ્રવૃત્તિ કરે છે, તે કદી પશ્ચાત્તાપથી દીન અનતા નથી. તે તે ફક્ત કાર્ય કરવું એજ મારી ફળ છે એવું માની આત્મશ્રદ્ધાથી કન્યકાર્યાં જે જે શીષ પર આવી પડેલાં હાય છે તે કર્યાં કરે છે. તેના પરિણામથી તે હર્ષ શાકાદિની લાગણીથી નિર્લેપ રહે છે. કાળા માથાના માનવી શું નથી કરી શકતા ? અર્થાત્ સર્વ કરી શકે છે એવી આત્મશ્રદ્ધા જેને છે તે મનુષ્ય વ્યાવહારિકરીત્યા અને ધાર્મિકરીત્યા વિશ્વમાં જીવવા અને સ્વાસ્તિત્વ પરંપરા રક્ષવા તથા પ્રવર્તાવવા સમર્થ બની શકે છે. પરમાત્મા કથે છે કે હે મનુષ્ય ! બ્રહ્માંડમાં જે છે તે તારા પિડમાં છે માટે તું આત્મશ્રદ્ધાથી જે ધારે છે તે કરી શકે તેમ છે . માટે તું કર્તવ્યાયામાં પ્રવૃત્ત થા. આગગાડી જ્યારે પ્રથમ શરૂ થઈ નહાતી ત્યારે લેાકેાને તેની ઉત્પત્તિના ખ્યાલ નહાતા. કાઇ પણ મનુષ્ય નહતુ ધારતુ કે આ કાર્ય કાઇ કરી શકશે પરન્તુ તેને ખ્યાલ કેાઈના મગજમાં આબ્યા અને હાલ વિશ્વવર્તિ મનુષ્યાને પરસ્પર એકબીજાની પાસે જવાને આગગાડીથી ઘણી સગવડ થઇ છે. સાયન્સવિદ્યા યાને પદાર્થવિજ્ઞાનશાસ્ત્રોથી અધુના વિશ્વમાં અનેક શેાધા થઇ છે અને ભવિષ્યમાં અનેક શેાધા થશે તેનું કારણુ ખરેખર અમુક કાર્ય કરવાની સ્વાત્મામાં શક્તિ છે અને તે મારાથી થશે એવી આત્મશ્રદ્ધા જ છે. કેણુ જાણતું હતું કે જાપાન દેશ મહારાજ્યની ગણત્રીમાં આવી શકશે ? પરંતુ કર્તવ્યકાય સંબંધી આત્મશ્રદ્વાથી જેને સ્વપ્નમાં પણ ખ્યાલ ન આવે એવાં કાર્યાં થઈ શકે છે એમ ખરેખર યોગશાસ્ત્રોના નિદિધ્યાસનથી અનુભવમાં આવી શકે છે. ખગાલના પ્રસિદ્ધ દાક્તર જગદીશચંદ્ર બેએ વનસ્પતિમાં જીવન છે એમ સાયન્સવિદ્યાથી પ્રયાગા કરી અમેરિકાદિ દેશેાના સાયન્સ વિદ્વાનેાને પ્રયાગાદ્વારા સિદ્ધ કરી બતાવ્યું તેથી એમ અનુભવ થઈ શકે છે કે મનુષ્ય ધારે તે કરી શકે છે. મનુષ્ય જ્યાં ઇચ્છા કરે ત્યાં માર્ગ કરી શકે છે. મનુષ્યના હૃદયમાં સ બ્રહ્માંડ ઉકેલવાની શક્તિ રહેલી છે, ફક્ત તેને કેળવીને પ્રકાશમાં લાવવાની જરૂર છે. આત્માની શક્તિયાને કેળવવાની પ્રવૃત્તિયારૂપ કાર્યોંમાં પ્રવૃત્ત થઇને તેઓને કેળવવામાં આવે છે તે તેના પ્રકાશ કરી શકાય છે. બાલ્યાવસ્થાથી મનુષ્યેાની બુદ્ધિ આદિશક્તિને અવરોધ થાય એવા વિચારે અને આચારાનુ પારતંત્ર્ય પરિહાર્ય છે Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #494 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કમથાગ ગ્રંથ-સવિવેચન. એમ વસ્તુતઃ અવધી આત્માની શક્તિ છે જે માર્ગે ખીલે તે તે માર્ગે વહન કરવાની સ્વતંત્રતા ખીલવવી જોઈએ. જે દેશના મનુષ્ય સ્વતંત્ર હોય છે અને આત્મસ્વતંત્ર દૃષ્ટિએ પ્રત્યેક કાર્ય કરે છે. તેઓ વિશ્વોન્નતિ સમાજોન્નતિ, સ્વાત્મોન્નતિ આદિ અનેક ઉન્નતિઓને પ્રાપ્ત કરી આ વિશ્વમાં આકાશથી સ્વર્ગને નીચે ઉતારે છે અર્થાત્ કથવાનો સારાંશ એ છે કે-આ વિશ્વને સ્વર્ગ સમાન બનાવી દે છે. કર્તવ્ય કાર્યોની આત્મશ્રદ્ધામાં મરણ જીવન જેઓને સમ ભાસે છે તેઓ વિશ્વની ઉત્ક્રાંતિ કરી શકે છે. જે જે કર્તવ્ય કાર્યો કરવાનાં હોય છે તેઓને જે મનુષ્ય આત્મશ્રદ્ધાથી આરંભે છે તે દેવતાઈ શક્તિને પ્રાપ્ત કરી શકે છે. આત્મશ્રદ્ધાથી કાર્ય કરનાર બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્રવર્ગ સ્વકર્તવ્ય કાર્યની પ્રગતિમાં આગળ વધી શકે છે અને જ્યારે તેઓ કર્તવ્ય કાર્યની પ્રવૃત્તિ કરે છે પરંતુ તે પ્રવૃત્તિમાં આત્મશ્રદ્ધાથી શૈથિલ્ય ધારે છે ત્યારે તેઓ વિશ્વની સપાટી પર સ્વામિત્વ સંરક્ષવાને પણ અશક્ત બની વિશ્વવર્તિ મનુષ્યોના દાસ બની પરતંત્ર શુકાદિની પેઠે સ્વજીવનને વ્યતીત કરે છે. આ વિશ્વમાં જ્યાં ત્યાં આત્મશ્રદ્ધા વિનાના મનુષ્યો પરાશ્રયી અવલોકાય છે અને તેઓજ અન્ય બળવંત મનુષ્યની મરજીથી વિશ્વમાં જીવવાને લાયક રહી શકે છે. જે મનુષ્યમાં કર્તવ્ય કાર્યો કરવાની આત્મશ્રદ્ધા નથી તેઓ અનેક પ્રકારની શોધ કરી શકતા નથી. આર્યોવર્તના મનુષ્યમાંથી જ્યારથી કર્તવ્ય કાર્યો કરવાની આત્મશ્રદ્ધા શિથિલ પડી ગઈ ત્યારથી તેઓ પરાશ્રયી પરતંત્ર અને દાસ જેવા બની ગયા છે અને તેઓએ યુરોપ વગેરે દેશમાં આગગાડી ટેલીગ્રાફ તાર વગેરેની જે જે શ થઈ તેમાંની એક પણ વા તેના સરખી એક પણ શોધ કરી શક્યા નથી. આર્યાવર્તના મનુષ્ય કર્મ–નસીબ વગેરેમાં જે લખ્યું હશે તે થશે એવું એકાન્ત ઉદ્યમની અવગણના કરી માનીને કર્તવ્યકાર્યોની આત્મશકિત શ્રદ્ધાથી એટલા બધા શિથિલ બની ગયા છે કે તેઓ માંસના લોચાના જેવા ચૈતન્યહીન દેખાય છે. તેઓના મુખપર કર્તવ્ય કરવાની શકિતની આત્મશ્રદ્ધાનું તેજ દેખાતું નથી. તેઓના મનમાં જે બનવાનું તે બનશે એવો ભાવિભાવ એકાન્ત ઠસી ગયેલ છે. તેથી તેઓના ચહેરાઓ ઝાંખા દેખાય છે. આવી આત્મશ્રદ્ધાની શિથિલતામાં જો તેઓ પોતાની ભવિષ્યની પ્રજાને મૂકશે તો ખરેખર તેઓ ભવિષ્યના શાપના પાત્રભૂત થઈને અહિંથી મૃત્યુ પામી અન્ય ભવમાં પણ પરતંત્ર દુઃખી ગરીબ કંગાલ પરાશ્રયી અને અન્યોની ઈરછા૫ર જીવનારા બની રહેશે. આત્માની જ્ઞાનાદિક શકિત ખીલવવાને સ્વતંત્ર આત્મશ્રદ્ધાની જરૂર છે અને તે જેટલા અંશે વિધવતિં જે જે દેશના મનુષ્યમાં ખીલે છે તે તે દેશના મનુષ્યો વિશ્વોન્નતિ કરવાને અધિકારી બની શકે છે. જ્યારે ત્યારે અખિલ વિશ્વવર્તિ મનુષ્ય કર્તવ્ય કાર્યોની આત્મશક્તિની શ્રદ્ધાથી સ્વાશ્રયી બની શકશે. પાણિપતના મેદાનમાંથી જ્યારે આત્મશ્રદ્ધાથી મરાઠાઓ શિથિલ થયા ત્યારે For Private And Personal Use Only Page #495 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મશ્રદ્ધા કેળવે. ( ૩૯૫ ) તેઓ ભાગભાગા કરીને પાછા હઠ્યા અને ત્યારથી તેઓ ઉન્નતિના માર્ગેથી ભ્રષ્ટ થયા. આત્મશ્રદ્ધાથી કર્તવ્યશકિતનું બળ વધે છે અને તેથી વિશ્વમાં સ્વાતંત્ર્યપદ પ્રાપ્ત કરી શકાય છે. દેહમમવાદિ અધ્યાસનું જોર વધે છે ત્યારે કર્તવ્ય કાર્યશકિતની સ્વાત્મશ્રદ્ધા શિથિલ થાય છે. આત્મશ્રદ્ધાબળથી ધંધારોજગારમાં-સાર્વજનિક કાર્યોમાં અને ધાર્મિક કાર્યોમાં સતતાભ્યાસવડે પ્રવૃત્તિ કરી શકાય છે. જ્યાં સ્વાત્મશ્રદ્ધાને પ્રબલ પ્રવાહ વહે છે ત્યાં સુધી કાર્ય કરવાનો ઉત્સાહ અખંડ રહે છે અને તેથી અશકય કાર્યો પણ શકય થઈ શકે છે. આત્મશ્રદ્ધા એજ કર્તવ્ય કાર્યના પાયારૂપ છે, માટે તેનો નાશ થતાં કર્તવ્ય કાર્યોને મહેલ તૂટી પડે છે. અતએ આત્મશ્રદ્ધાથી હે મનુષ્ય તું પ્રતિદિન કર્તવ્ય કાર્યોને સતતાભ્યાસથી કર અને ભાવિભાવ જે થાય તેની ચિન્તા કર્યા વિના પ્રવૃત્તિ કર. आत्मश्रद्धाकाव्य. આત્મશ્રદ્ધાવડે કાર્ય કર માનવી, આત્મશક્તિ પ્રથમ તવ વિચારી; આત્મશ્રદ્ધાથકી ગ્નતિ થાય છે, જગતમાં દેખાશે ભવ્ય ભારી. આ. ૧ આત્મશ્રદ્ધાથકી ધાર્યું જગમાં થતું, મેરુ કંપાવતાં તેહ ચાલે; કૃષ્ણકેશી અરે માનવી સહુ કરે, સ્વાંગણે સિંહને શીધ્ર પાળે. આ. ૨ કેટિ વિના પડે સૂર્ય સહામો અડે, હોયે શ્રદ્ધાવડે કાર્ય કરવું, કાર્ય કરતાં થકાં સ્વાધિકારે ખરે, શ્રેય છે મૃત્યુથી વિશ્વ મરવું. આ. ૩ મરજો થઈ અરે કાર્ય કર તાદ્યરૂં, નામ ને રૂપને મેહ ત્યાગી; ફર્જ હારી અદા કર અને માનવી, આત્મશ્રદ્ધાબળે નિત્ય જાગી. આ. ૪ કાર્ય કરવાની શકિત આત્મમાં, અન્ય આશ્રય ચહે કેમ ભેળાં? આત્મશ્રદ્ધા ત્યજે તે કરી શું શકે? મારતા જે અરે ગષ્પ ગોળા. આ. ૫ કથની મીઠી અને કડવી કરણી અરે, સ્વાધિકારે કરે કાર્ય બધી; આત્મશકિતવડે સિદ્ધિ સાંપડે, કાર્ય કર યુકિત સત્ય શોધી. આ. ૬ ઉઠ જાગ્રત્ બની કાર્ય કર યત્નથી, બોલ બીજું કશું ના મુખેથી; બુદ્ધિસાગર સદા કાર્યકર તાહાર, મેહનાં દ્વાર રૂંધી હવેથી. આ. ૭ અધિકારે કર્તવ્ય કાર્ય કરવાની આત્મશ્રદ્ધામાં સદા તત્પર રહી હે મનુષ્ય ! તું ત્યાર કાર્ય કર્યા કર. દેશેન્નિત સમાજેન્નતિ, જન્મભૂમિ પ્રગતિ વગેરે જે જે વપર પ્રગતિ કરવાની લ્હારા શીષ પર ફરજો આવી પડી હોય તે સર્વે અદા કર!!! કર્તવ્ય કાર્ય કરવામાં સદા તત્પર રહી અન્ય લાલચમાં ફસાઈ ના જા અને સ્વકર્તવ્ય કાર્યની દિશા ભૂલી વિદિશામાં ગમન ન કર ! નંદરાજાના રાક્ષસ પ્રધાને સ્વ કર્તવ્ય કાર્ય કરવામાં જે જે બાબતમાં ઉપગ For Private And Personal Use Only Page #496 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯૬ ) શ્રી કમ'યેાગ ગ્ર'થ-સવિવેચન. રાખવાના હતા તેમાં અંશમાત્ર અનુપયોગ થવાથી ચાણકય પ્રધાને સ્વશકિતયેાદ્વારા નન્દનું રાજ્ય નષ્ટ કર્યું. આ ઉપરથી અવમેધવાનુ કે આત્માની શક્તિવડે જે જે કાર્યાં આત્મશ્રદ્ધાપૂર્વક કરવાનાં હોય તેમાં લક્ષ્ય રાખવુ. આત્મશ્રદ્ધાડે પ્રારભિત કન્યકા કરતાં તે કા મારાથી થશે એવા હૃદયમાં દૃઢ સંકલ્પ ધારણ કરવે. જ્ઞાતાસૂત્રમાં આત્મશ્રદ્ધા વિષે એ શેઠ પુત્રાનું દૃષ્ટાંત મારના બચ્ચાંપર આપવામાં આવ્યું છે. એક નગરમાં એ શેડીઆના પુત્રે રહેતા હતા. બન્ને પરસ્પર મિત્રતાની ગાંઠથી બંધાયલા હતા. એક દિવસ તે બન્ને નગરની બહાર ઉદ્યાનમાં ગયા. એક મારડી (મયુરી) એકના દેખવામાં આવી. મયુરી સકિત થઈ ભયથી નાસવા લાગી તેથી એકને ત્યાં મયુરીનાં ઇંડાં હાવાનુ' લાગ્યું. મયુરી જ્યાં બેઠી હતી ત્યાં ગમન કરીને અવલેાકયું તેા મયુરીએ બે ઇંડાં મૂકેલા દેખ્યાં. તે એ ઇંડાંને બન્ને મિત્રે પરસ્પર એક એક વ્હેચી લીધાં. બન્ને મિત્રે ઈંડાને મેટુ કરવાનાં ઉપાયા આરંભ્યા. એક મિત્ર તે આત્મશ્રદ્ધાવડે એમજ માનવા લાગ્યા કે ઇંડામાંથી બચ્ચું અવશ્ય નીકળવાનું. આ પ્રમાણે આત્મશ્રદ્ધા ધારીને તે ઇંડાને મોટું કરી પકાવી બચ્ચું કાઢવાનું કર્તવ્યકર્મ કરવા લાગ્યા તેથી છેવટે ઇંડુ પુયુ અને તેમાંથી મારનુ` બચ્ચું નીકળ્યુ. બીજે મિત્ર એક ઇંડાને પેાતાને ઘેર લઈ ગયા. દરરાજ તેને પકવવાના ઉપાયેા કરવા લાગ્યા પરન્તુ તે આત્મશ્રદ્ધા વિના ચિ'તવવા લાગ્યા કે ઇંડામાંથી બચ્ચુ' નીકળશે કે નહિ ? ઈંડામાં બચ્ચુ જીવતુ હશે કે કેમ ? એવી શ`કા કરી ઇંડાને તપાસવા લાગ્યા અને શકિત રહેવા લાગ્યા; તેથી પરિણામ એ આવ્યું કે તે ઇંડામાંથી બચ્ચું નીકળ્યું નહિ અને નિરાશ થયા. જ્ઞાતાસૂત્રમાં પ્રદર્શિત મયુરીના ઈંડાના દૃાન્તથી અબેધવાનું કે આત્મશ્રદ્ધાબળથી કન્યકાર્યાંની સિદ્ધિ થાય છે.શકુન કરતાં શબ્દ ઉતાવળા અને શબ્દ કરતાં હૃદયની શ્રદ્ધાને પ્રત્યેક કાર્યના આર્ભમાં બલવતી થી છે. પ્રત્યેક કાર્ય આરંભતાં તેમાં આત્મશ્રદ્ધાબલ કેટલુ છે તેજ તે કાર્યની સિદ્ધિના મુખ્યપાય છે. કન્યકાર્ય કરવા માટે આત્મશ્રદ્ધાબળની અત્યંત આવશ્યકતા, મંત્રયત્રપ્રક્રિયાઓની પેઠે અવધીને હું મનુષ્ય! પ્રાસગિક પ્રારં’ભિત પ્રાપ્ત કન્યકાર્પાને કર્યાં કર. મનુષ્ય ત્હારે અવશ્ય કર્તવ્ય કાર્યોને કરવુ જોઇએ. એજ હારે ધર્મ છે. અવતરણ—કન્યકાય કરવાની ચેગષ્ટિએ કુંચી બતાવવામાં આવે છે. ફ્લેશઃ ममायत्तं शरीरं वै वर्तते च ममाज्ञया ॥ स्वायत्तीकृत्य चित्तं तत् कार्यं कर्तव्यमात्मना ॥ ६५ ॥ For Private And Personal Use Only Page #497 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મા જ ત્રણ ભુવનને સ્વામી બની શકે છે. (૩૯૭) શબ્દાર્થ-કર્મગીએ એમ મનમાં ચિંતવવું કે આ મ્હારૂં શરીર ખરેખર હાર તાબામાં છે અને મારી આજ્ઞા પ્રમાણે વર્તે છે એમ મનમાં દઢ નિશ્ચય કરીને સ્વવશમાં મન કરી પિતે કર્તવ્ય કાર્ય કરવું જોઈએ. વિવેચન—જે જે શરીર દ્વારા કર્તવ્ય કાર્યો કરવાના હોય છે તે આત્માવડે કરી શકાય છે માટે આત્માના તાબામાં શરીર છે અને તે આત્માની આજ્ઞા પ્રમાણે વર્તે છે એમ કથવામાં કવચિત્ કિન્શિત્ શાસ્ત્રીય વિરોધ આવતું નથી. મન વાણી અને કાયા એ ત્રણ ખરેખર આત્માને કાર્ય કરવાનાં સાધન છે. કાયાના કરતાં વાણીની સૂક્ષ્મતા છે અને વાણી કરતાં મનની સૂક્ષ્મતા છે. જે સૂક્ષ્મ વસ્તુ હોય છે તે સ્થલ વસ્તુ પર પોતાની સત્તા જમાવે છે. પૃથ્વી કરતાં જલ સૂક્ષ્મ છે તે તે પૃથ્વો જલ-અગ્નિ કરતાં વિશેષ શક્તિ કરી શકે છે. મન વાણી અને કાયામાં પણ મન સૂમ છે તેથી તે વાણી અને કાયાને પિતાની ઈચ્છા પ્રમાણે ચલાવવા પ્રયત્ન કરે છે. મનના કરતાં અત્યંત સૂમ ચૈતન્ય પદાર્થ આત્મા છે તેથી તેની સત્તા મન ઉપર વર્તે છે; તેથી મન વાણી અને કાયા એ ત્રણ ગને આત્મા પિતાના તાબામાં રાખી શકે છે અને તેઓને પિતાની રુચિ પ્રમાણે પ્રવર્તાવી શકે છે. કાયા વાણી કરતાં જેમ મન સૂક્ષ્મ છે તેમ ક્રોધ-માન-માયા અને લેભ પ્રકૃતિ પણ સૂમ છે; તેથી તે પ્રકૃતિ પિતાના બળવડે મનના ઉપર સત્તા જમાવવા પ્રયત્નશીલ થાય છે અને જ્ઞાની થયેલ આત્મા પિતે સ્વબળવડે મોહ પ્રકૃતિની સાથે યુદ્ધ કરીને મનને મોહ પ્રકૃતિના વશમાં ન થવા દેવા પ્રયત્નશીલ થાય છે અને મેહ પ્રકૃતિને હટાવી મનને સ્વાત્મસમ્મુખ કરી પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. મોહપ્રકૃતિ અને આત્મા એ બન્નેની મધ્ય સ્થિતિમાં રહેલું મન ખરેખર પુરુષમાં પણ ગણાતું નથી અને મોહ પ્રકૃતિરૂપ નારીરૂપે પણ ગણાતું નથી તેથી તેને નપુંસક કથવામાં આવે છે. મન કરતાં અત્યંત સૂક્રમ આત્મા પોતે મનને સ્વાયત્ત કરવા પ્રયત્નશીલ થાય છે અને મેહ પ્રકૃતિયો ખરેખર મનને પિતાના વશમાં કરવા ધારે છે. મેહ પ્રકૃતિ અને આત્મા બન્નેનું મનના પ્રદેશરૂપ પાણિપત મેદાનમાં યુદ્ધ થયા કરે છે, તેને આંખે મીંચી અન્તરમાં અવલોકવાથી ખ્યાલ આવી શકે છે. જ્ઞાની આત્મા ખરેખર મેહ પ્રકૃતિને હઠાવી મનને સ્વાયત્ત કરે છે જ્યારે આત્મા મનને સ્વાયત્ત કરી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે તો કાયયેગને સ્વાયત્ત કરી સ્વાસા વડે તેની પાસે કર્તવ્ય કાર્યો કરાવે એમાં કશું આશ્ચર્ય જણાતું નથી. ગી-આત્મજ્ઞાની આત્મજ્ઞાનવડે મન વાણું અને કાયાયોગને સમ્યગ અવધી આત્માના વશમાં ત્રણને રાખે છે અને આત્મા પિતાની આજ્ઞાવડે મન-વાણી અને કાયાને પ્રવર્તાવીને ત્રિભુવનપતિ બની શકે છે. જે આત્મા પોતાની આજ્ઞા પ્રમાણે મન-વચન અને કાયાને પ્રવર્તાવી શકે છે તે વિશ્વમાં પરમાત્મારૂપ For Private And Personal Use Only Page #498 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯૮ ) શ્રી કમ યાગ ગ્રંથ-વિવેચન. અને છે અને વિશ્વનુ' શ્રેય: કરવા સમર્થ બને છે. જ્ઞાની આ પ્રમાણે અન્તરમાં નિશ્ચય કરીને મમાયત્ત શરીર વૈ-ખરેખર શરીર મારા તાબામાં છે અને વર્તતે ૪ મમાસૈંયામારી આજ્ઞા પ્રમાણે વર્તે છે એમ પ્રવદે છે. જે જે કન્યકાર્યામાં મન-વાણી અને કાયાને ધારે તેમાં તે પ્રવર્તાવી શકે તેમ છે. શ્રીમદ્ કલિકાલસર્વજ્ઞ હેમચદ્રાચાર્યે એકવીસમી પાટ ઉપર બેસીને નીચેથી સર્વ પાટા કાઢી નખાવીને પોતાના શરીરને આકાશમાં પ્રાણાચામખલે સ્થિર રાખ્યું હતું. દેવાધિ શંકરાચાર્યે પ્રાણાયામમલે પાલખીને કાચા તાંતણે આંધી કુંવારી કન્યાઓ પાસે ઉપડાવી હતી. શ્રીમદ્ આનન્દઘનજીએ મન-વાણી અને કાયાને પેાતાની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવી અનેક ચમત્કારી પ્રાપ્ત કર્યાં હતા. તેઓએ મનને વશમાં કરી પેશાખદ્વારા સુવર્ણસિદ્ધિ કરવાની મનઃસકલ્પ શક્તિ પ્રાપ્ત કરી હતી. આત્માના તાબામાં જ્યારે મન વર્તે છે ત્યારે મનની શક્તિયા ખીલે છે; પરન્તુ જ્યારે માહના વશમાં મન વર્તે છે ત્યારે મન નિખલ થઈ જાય છે. આત્માના તાખામાં જ્યારે વચનયાગ હોય છે ત્યારે વાણીની શક્તિ ખીલે છે; પરન્તુ તે માહાસકત મનની આજ્ઞા પ્રમાણે વર્તતાં વાણીની શક્તિયે મન્દ પડી જાય છે. મેહયુક્ત મનની આજ્ઞા ત્યજીને જ્યારે આત્માની આજ્ઞાપ્રમાણે કાયા વર્તે છે ત્યારે કાયાની શક્તિા ખીલી શકે છે અને તેથી સ્વાત્મપ્રગતિ અને વિશ્વપ્રગતિ થઈ શકે છે. જ્યારે તે મેાવિશિષ્ટ મનના તાબામાં વર્તે છે ત્યારે કાયિક શક્તિયાની ક્ષીણતા થાય છે મન વાણી અને કાયાપર જ્યારથી આત્માને પૂરેપૂરો કાબૂ વર્તે છે ત્યારથી આત્મા પોતાની ઉન્નતિના માર્ગીપર ગમન કરી શકે છે. જેઆના મન વાણી અને કાયાપર કાબુ નથી તેના તાબે કશું કંઈ નથી અને તેમજ તેએ નિર્જીવ મૃતકનીપેઠે વિશ્વમાં જીવવાને અધિકારી બની શકતા નથી. મન-વાણી અને કાયાને જો આત્મા પેાતાના તાખામાં લેવા ધારે છે તે તે શનૈઃ શનૈઃ તેઓને સ્વાયત્ત કરી શકે છે અને મન વાણી કાયાને પેાતાની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવી શકે છે. મન વાણી અને કાયાને પેાતાની આજ્ઞા પ્રમાણે જે પ્રવર્તાવી શકે છે તે આત્મા વાસ્તવિક કમચાગીની પદ્મવીને પ્રાપ્ત કરી શકે છે અને તે વિશ્વમાં સ્વસત્તા જમાવી શકે છે. હે મનુષ્ય ! ! ! તુ હૃદયમાં મારા તાબે શરીર છે અને મારી આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે એમ માનીને મનને સ્વવશમાં કરી કન્યકાર્યને કર ! જે મનુષ્યના હૃદયમાં પેાતાના તાબામાં શરીર છે અને મારી આજ્ઞા પ્રમાણે શરીરને પ્રવર્તાવું અને મન મારાં પ્રમાણેજ વિચાર કરી શકે એવા અપૂર્વ વીર્યાંલ્લાસ પ્રકટે છે તે મનુષ્ય આ વિશ્વમાં અદ્ભુત કાર્યો કરવાને સમર્થ બને છે. શ્રી મહાવીર પ્રભુએ મેરુપર્વતને જમણા અંગુઠે કપાળ્યેા. એમ કલ્પસૂત્રાદિમાં નિવેદ્યું છે તે ખરેખર મનને વશમાં રાખનાર મહાત્માઓને અનુભવગમ્ય થઇ શકે છે. આ ખપુટાચાર્ય આત્માના તાખામાં મનને રાખીને દેવતાઈ પ્રત્યેાગા કરી બતાવ્યા હતા. શ્રી હરિભદ્રસૂરિએ મન અને કાયાને આજ્ઞા For Private And Personal Use Only Page #499 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir બ્રહ્મચર્યથી અદ્દભુત સિદ્ધિ. પ્રમાણે પ્રવર્તાવી અનેક શુભ કાર્યો (શાસ્ત્રરચનાદિ) કર્યા હતાં. જેણે મન વચન અને કાયાને સ્વાસામાં રાખી તેણે વિશ્વ પર જય મેળવ્ય એમ અવધવું. આત્માના તાબામાં રહેલું મન જ્યારે આત્માથી વિરુદ્ધ એક પણ વિચાર ન કરી શકે ત્યારે આત્મિક પુરુષાર્થ જાગ્રતું થયું અને કર્તવ્ય કર્મો કરવાને કર્મચગીની અધિકારિતા પ્રાપ્ત થઈ એમ અવબોધવું. મેમેરિઝમ અને હિપનોટીઝમ જેવા પ્રયોગો તે ખરેખર મન વાણું અને કાયાને સ્વાજ્ઞા પ્રમાણે પ્રવર્તાવનારના હસ્તામાં એક લીલા માત્ર છે. મન-વાણું અને કાયાને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવવાની શક્તિ-ઉપાને પ્રાપ્ત કરવા જોઈએ. પૂર્વાચાર્યોએ મન-વાણી અને કાયાની શક્તિને ખીલવવા સંબંધી અને તેઓને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવવા સંબંધી ગશાસ્ત્રોમાં–અધ્યાત્મશાસ્ત્રોમાં અનેક યુક્તિ દર્શાવી છે તે ગુગમથી અવધ્યા વિના આત્માના તાબે મન વાણું અને કાયાને કરી શકાય નહિ. પ્રથમ બ્રહ્મચર્યની શક્તિ ખીલવીને બ્રહ્મચારી બનવાથી શરીરની આરોગ્યતા અને સુદ્ધતા સંરક્ષી શકાય છે. શારીરિક વીર્યની સુરક્ષા કર્યા વિના કાયાની શક્તિ અને માનસિક શક્તિ ખીલવી શકાતી નથી. પૂર્વે પૂર્વાચાર્યો મહાપરાક્રમી વિશિષ્ટ કાર્યો કરતા હતા; તેનું કારણ એ હતું કે તેઓ કાયિક બ્રહ્મચર્યવડે વીર્યની સંરક્ષા કરવી એજ સર્વસ્વ માનતા હતા. તેઓ બાલ્યાવસ્થાથી ઉદર્વરેતા હતા. તેઓ ઊર્ધ્વરેતા બનવાના ઉપાયોને આદરતા હતા અને બ્રહ્મચર્યને આત્મારૂપ અવબોધીને કદાપિ એક વીર્યના બિન્દુને પણ પાત થવા દેતા નહોતા. બ્રહ્મચર્ય વડે તેઓ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી મનને અને કાયાને આત્મવશ કરી શકતા હતા. બ્રહ્મચર્યની સંરક્ષાર્થે ગુરુકુલાદિ સંસ્થાઓની સ્થાપના કરતા હતા અને તેઓ તેમાં વિદ્યાર્થીઓને બ્રહ્મચર્યધારક બનાવતા હતા. જે દેશ આ વિશ્વમાં સર્વ દેશમાં સત્તાધારક બને છે તે ખરેખર બ્રહ્મચર્યના પ્રતાપથી અવબોધવું. ભીષ્મપિતામહે આ વિશ્વમાં બ્રહ્મચર્યથી અભુત કાર્યો કર્યા હતાં. બ્રહ્મચર્યના પ્રતાપે હનુમાન આ વિશ્વમાં જ્યાં ત્યાં તેની સ્મૃતિવડે પ્રસિદ્ધ છે. જે મનુષ્ય મનના તાબે થઈ વીર્યરક્ષા પ્રતિ લક્ષ્ય આપતું નથી અને વીર્યની રક્ષા કરી શકતો નથી તે કાયિક શકિતથી ક્ષીણ થાય છે. અને તેથી તે અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થાય એવા વેગમાર્ગમાં વિચારવાને અશકત બને છે. એક બ્રહ્મચારી મેગી એક વખત પરિપૂર્ણ બ્રહ્મચર્ય યોગે દઢ સંકલ્પથી આકાશમાં ઉડી એક રાણીના મહેલમાં દુષ્ટોથી રક્ષા કરવા ગયા પરન્તુ પશ્ચાત્ તેમના મનમાં તે રાણીની સાથે મૈથુન કરવાનો સંકલ્પ પ્રગટયો તેથી તેઓ આકાશમાં ઉડવાને અશકત બન્યા. મૈથુનના સંકલ્પમાત્રથી પણ કાયિક માનસિક અને આત્મિક પ્રકટેલી શકિતને નાશ થાય છે તે અન્ય બાબતનું તે શું કહેવું ? વિશ્વના મનુષ્યમાં જે જે મહાપુરુષ તરીકે વિશ્વકલ્યાણ કરનાર તરીકે પ્રસિદ્ધ થઈ ગયા છે તેઓમાં ખરેખરી બ્રહ્મચર્યથી શકિત અવબોધવી. કાયિક વયની સંરક્ષાકારક ગુરુકલે For Private And Personal Use Only Page #500 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૦૦ ) શ્રી ક્રર્માંચૈાગ ગ્રંથ-વિવેચન. 5 આદિ સંસ્થાઓ સ્થાપવામાં સરકારે તથા રાજાઓએ પરિપૂર્ણ સાહાય્ય કરવી જોઇએ અને અવનતિથી પતિત મનુષ્યેાની સંતતિના ઉદ્ધાર કરવા જોઇએ કે જેથી ભવિષ્યમાં મનુષ્ય મહાપરાક્રમી કાર્યાં કરે એવા કર્મયોગીઓ બની શકે, વીયની સરક્ષા અને પુષ્ટિથી જ્યારે કાયા બળવાન થાય છે ત્યારે ચેગમાર્ગમાં સુખેથી પ્રવેશ થાય છે અને માનસિક શિકતયેાની સારી રીતે ખીલવણી કરી શકાય છે. અતએવ મનને વશમાં રાખવાની ઇચ્છાવાળા આત્માએ પ્રથમ કાયિક વીર્યની સંરક્ષા કરવી જોઇએ. કાયિક વીના મળે બ્રહ્મમાં ચરવા ચેગ્ય દશા પ્રાપ્ત કરી શકાય છે અને તેથી આત્માનું જ્ઞાનાદિક ગુણા માટે વીર્ય ખીલવી શકાય છે. મન વાણી અને કાયિક વીર્યની જેનામાં અકિત છે તે આત્મિક વીર્યને પ્રગટાવી શકતા નથી અને આત્મિક વીર્ય પ્રગટાવ્યા વિના તે મન વાણી અને કાયાને પેાતાના તાબામાં રાખી શકતા નથી. આત્માના તાબામાં મનને મૂકવાની ઇચ્છાવાળાએ બ્રહ્મચર્યને સર્વસ્વ માની પ્રથમ બ્રહ્મચર્ય રૂપ દેવની ઉપાસના કરી વી - સ ́રક્ષા કરવી અને પશ્ચાત્ મનને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રર્તાવવાને આત્માવડે અભ્યાસ સેવવા કે જેથી આત્માની તિયાવડે કાયા અને મનને સ્વાજ્ઞાપૂર્વક પ્રવર્તાવી કયેાગી અને છેવટે જ્ઞાનયોગી મનાવી શકાય. મનને અને કાયાને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવવામાં પ્રથમ બ્રહ્મચર્યની અત્યંત આવશ્યકતા છે. બ્રહ્મચર્ય વિના એક અંશ માત્ર પણ કર્મ યાગની પ્રવૃત્તિ થઇ શકે તેમ નથી અને તેમજ તે વિના આત્માની સત્તા સત્ર પ્રવર્તાવી શકાય તેમ નથી. રામતીર્થ યાગી કૈલાસપર ચઢી ગયા અને બરફના શિખરને સંકલ્પબળથી પડતાં અટકાવ્યુ તે ખરેખર બ્રહ્મચર્યના પ્રતાપે અવધવું. બ્રહ્મચર્ય વિના સંકલ્પબળ અને મંત્રબળની સિદ્ધિ થતી નથી. પ્રાચ ધારક મનુષ્ય વિશ્વમાં કાર્ય કરવાના અધિકારી અને છે. શ્રીમદ્ યશેાવિજય ઉપાધ્યાય બ્રહ્મચર્ય - ના પ્રતાપે એકસેસને આ ગ્રન્થા લખી વિશ્વમાં અક્ષરદેહે અમર થયા. અતએવ બ્રહ્મચય ધારણ કરવાની અત્યંત ઉપયેાગિતા અવળેાધવી જોઇએ. અત્ર એક અસ્મીય શાસ્ત્રી શ્યામસુંદરાચાર્ય નું દૃષ્ટાન્ત આપવામાં આવે છે. પંડિત શ્યામસુંદરાચાર્યની જન્મભૂમિ કામવન છે, તેઓએ ચાવીસ વર્ષ પર્યંત કુસ્તી વગેરેમાં સ્વજીવન ગાળ્યુ. પશ્ચાત્ પચ્ચીસ વર્ષની ઉમ્મર થઈ ત્યારે તેમણે બ્રહ્મચર્ય ધારણ કરીને વિદ્યાભ્યાસ શરૂ કર્યાં; ષટ્ વર્ષે પર્યન્ત ઉજાગરા કરીને પંજાબ સરકારી યુનિવર્સિટીની વિશારદ અને શાસ્ત્રીય પદવીની પરીક્ષામાં ઉત્તીણ થયા અને સાથે સાથે દિગંબર જૈનાગમના અભ્યાસ કર્યાં; કાશી સરકારી પ્રિન્સ કોલેજની ન્યાય વ્યાકરણાચાર્યની પરીક્ષા પાસ કરી; પશ્ચાત્ કાશીમાં આવી મહામહેાપાધ્યાયેાની પ્રધાન વિદ્વત્સ...સ્થામાં ષડ દર્શનની પરીક્ષા દેઇને આચાર્ય પદ પ્રાપ્ત કર્યું. સાત વર્ષે પર્યન્ત બનારસ યોાવિજય જૈન સંસ્કૃત પાડશાલામાં રહીને વિના પગારે શિક્ષક નિરીક્ષક પરીક્ષકની કાર્ય પ્રવૃત્તિ કરી અને ત્રણ વર્ષ પર્યંત અમને સ્યાદ્વાદ For Private And Personal Use Only Page #501 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મન અને કાયાને આત્માને આધીન બનાવે. (૪૦૧ ) મંજરી, રત્નાકરાવતારિકા, અષ્ટસહસ્રી તત્વાર્થવૃત્તિ અને સમ્મતિતક વગેરેના અભ્યાસ કરાવ્યા. પશ્ચાત્ છ વર્ષમાં સમસ્ત ભારતીય વૈદ્યોની સાથે શાસ્ત્રચર્ચાપૂર્વક આયુર્વેદનુ મનન કરીને રસાયનશાસ્રની પદવી પ્રાપ્ત કરવાપૂર્વક રસાયનસાર ગ્રન્થને સંસ્કૃતમાં પ્રથમ ભાગ બનાવ્યા. અદ્યાપિ તેમની પ્રવૃત્તિ શરૂ છે અને રસાયન સારના ચાર ભાગ બનાવવા વિચારસંકલ્પ છે. આવી તેમની પ્રવૃત્તિમાં ઉચ્ચ પદવી પર આરેાહ કરવાને મુખ્ય હેતુભૂત તેમણે પાળેલું બ્રહ્મચર્ય છે. પચ્ચીસ વર્ષથી તેમણે વીર્યરક્ષા-બ્રહ્મચર્ય પાળવાના આરંભ કરેલ છે તેથી તે ઉપયુક્ત કાર્યાં કરવાને શક્તિમાન થયેલ છે. શાસ્ત્રીજી બ્રહ્મચર્યના પ્રતાપે શારીરિકમળ ખીલવી છાતીમાં ઇંટ ફાડી શકે છે. ખરેખર બ્રહ્મચર્ય ધારણ કરવાથી કયાગીની પદવી પ્રાપ્ત કરી શકાય છે. બ્રહ્મચર્યથી મન વચન અને કાયાની સર્વશિતયાને સાહાચ્ય મળે છે અને તેથી કન્યકાયાને સમ્યગ્રીત્યા કરી શકાય છે. વીર્યરક્ષા વિના આ વિશ્વમાં જીવવું મહાદુર્લભ છે અને જીવ્યા વિના કબ્યકાર્યાં કરવાં તે પણ મહાદુર્લભ છે. અતએવ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્ય ધારણ કરીને પૂર્વ મુનિવરેાની પેઠે મન વચન અને કાયાના ઉપર કામૂ ધરાવીને દેશ ધર્મ અને સમાજને અધઃપાત થતા નિવારવા જોઇએ. વીર્યના અધઃપાતની સાથે દેશ ધર્મ સમાજ વિજ્ઞાન નીતિ વગેરેના અધઃપાત થાય છે અને તેથી પુનઃ જ્યાંથી પાત થયેા હાય છે તે સ્થિતિને પ્રાપ્ત કરતાં અનેક વર્ષોં વહી જાય છે. વીર્યની સ’રક્ષાવડે આધ્યાત્મિક વીશકિતની વૃદ્ધિ કરી શકાય છે અને તેથી મનને આત્મા પોતાના તાબામાં રાખી મનદ્વારા અનેક કાર્યો કરી શકાય છે, અતએવ મન વાણી અને કાયાને પ્રત્યેક મનુષ્યે પેાતાના આત્માની આજ્ઞા પ્રમાણે વર્તે એવી સ્થિતિમાં મૂકવી જોઈએ. જ્યારે આત્મા સ્વશકિતવડે મન વાણી અને કાયાને સ્વાયત્ત કરે છે ત્યારે તે વિશ્વમાં જે જે કન્યકાર્યને હસ્તમાં ધારણ કરે છે તેઓને પરિપૂર્ણ કરે છે. ખરેખર મારી ( આત્માની) આજ્ઞાપ્રમાણે મન વર્તે છે અને કાયા વર્તે છે એવા અનુભવ જ્યાંસુધી પ્રત્યેક મનુષ્યને થતા નથી ત્યાંસુધી તે સાંસારિક માહમધનાથી મુક્ત થતા નથી અને સાંસારિક કન્યકાર્યોંમાં નિલે પ રહી શકતા નથી. ઉપર્યુકત લેખ્યસારને હૃદયમાં ધારણ કરીને વિચારતાં સમ્યગ્ અવમેધાશે કે આત્મા જ્યાંસુધી મન વાણી અને કાયાને પેાતાની સત્તાતળે લેઇ સ્ત્રાજ્ઞાપૂર્વક ન પ્રવર્તાવી શકે તાવત્ કથની કરનાર છે પણ તે પ્રમાણે વર્તનાર નથી. કહેણી સમાન રહેણી કરવી હાય તા આત્માના તામે મન વચન અને કાયાની શક્તિયેા રહેવી જોઇએ. સર્વ પ્રકારના અભ્યાસાની પૂર્વે મન વચન અને કાયા પેાતાની આજ્ઞા પ્રમાણે વર્તે એવા અભ્યાસ સેવવા જોઇએ. આત્માની આજ્ઞા પ્રમાણે મન અને કાયા વર્તે છે એવા અનુભવ આવે તે પણ કદાપિ પ્રસાદ ન કરવા જોઇએ. આત્માની આજ્ઞા મુજબજ અમુક ૫૧ For Private And Personal Use Only Page #502 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૦૨ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. પ્રકારના વિચારમાં મન પ્રવર્તી શકે અને નિતી શકે એવા જ્યાંસુધી અભ્યાસ નથી થયે ત્યાંસુધી મનરૂપ નપુંસકના સર્વ મનુષ્યો સેવક છે અને મનરૂપ નપુંસકના સેવકાથી આ વિશ્વમાં મહાન્ કાર્ય અની શકે એ આકાશકુસુમવત્ અવમેધવું તથા જ્યાંસુધી એવી સ્થિતિ છે ત્યાંસુધી કર્તવ્યકાર્ય કરવાને સ્વાધિકાર બહુ દૂર છે. એમ અવધવું. ઉપર્યુક્ત હિતશિક્ષાને હૃદયમાં ધારણ કરી હે મનુષ્ય ! ! ! ત્યારે સ્ત્રાધિકારે મન વશ કરી કન્યકાર્યાં કરવાં જોઇએ. સ્વામી રામતીર્થ એક વાર અમેરિકામાં ભાષણ આપતાં જણાવ્યું હતું કે હિન્દુસ્થાનના લાકે હિમાલય વગેરે પતામાં ચેાગ સાધવા જાય છે તેનું રહસ્ય એ છે કે આત્માને તાબે મન વચન અને કાયા રહે અને નિલે પ રહી સર્વ કર્તવ્યકાર્યાં કરે. આવી ચાગ્યતારૂપ યોગસિદ્ધિ કરીને તેઓ કચેગી બની વિશ્વના ઉદ્ધાર કરવાની ઉત્તમ પ્રવૃત્તિયાને આદરે છે. ઉપર્યુક્ત કથ્ય સારાંશ એ છે કેતેઓ કવ્યકમાં કરવાની અધિકારિતા મન વાણી અને કાયાને આત્માજ્ઞા પ્રમાણે પ્રવર્તાવીને પ્રાપ્ત કરવા ચેાગ સાધે છે. આવા ચેગસાધનથી મેહ-વિષયલાલસા અને તૃષ્ણા ઉપર, કાબૂ મેળવી શકાય છે. હનુમાને જેમ પનોતીને પગતળે દાબી દીધી તેમ કર્તવ્યની મેાવૃત્તિ પનોતીને સ્વપરાક્રમવડે દબાવી દઇ કમ યાગી હનુમાન્ બની સંપૂર્ણ વિશ્વસ્વરૂપ રામની સેવા કરવાને તત્પર બને છે. પૂર્વની સ્થિતિ પ્રાપ્ત કરવાને આ દેશમાં નદીઓ, પર્વતા, ગુફાઓ અને હવાપાણી અનુકૂળ છે. ફક્ત મનુષ્યાએ ગુરુગમ પ્રાપ્ત કરીને મન વાણી અને કાયાને સ્વાયત્ત કરી કન્યકાર્યો કરવાં જોઇએ, હે મનુષ્ય ! ત્યારે મનને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવીને કન્યકાર્યો કરવાં જોઇએ, પણ મનની આજ્ઞા પ્રમાણે આત્મા પ્રવર્તે એવી નપુંસકતા ધારણ કરીને સ્વપરની અવનતિ થાય એવી રીતે કન્યકાર્યાં ન કરવાં જોઇએ. આત્માની આજ્ઞા પ્રમાણે મન અને કાયા પ્રવી શકે એમ બનવા યોગ્ય છે; ફક્ત ઉદ્યમની ખામી છે. આત્મત્સાહપૂર્વક યોગાભ્યાસરૂપ ઉદ્યમવડે મન વાણી અને કાયાને આત્મવશ કરી હે મનુષ્ય ! હારેક બ્યકાર્યાં કરવાં જ જોઇએ; એજ ત્હારી વાસ્તવિક અધિકારિતા છે અને તે અમલમાં મૂકવી જોઇએ. મનને સ્વવશમાં લાવનાર આત્મા પોતાના બંધુ છે અને મનને સ્વવશમાં કરનાર આત્મા આત્માના તારક છે. અન્ય કોઈ તેના તારક નથી એવું ખાસ હૃદયમાં ધારણ કરી કન્યકાર્યાં કરવાં જોઇએ અને દરાજ તે પ્રમાણે પ્રવૃત્તિ કરવામાં જે જે ભૂલા થતી હાય તે સુધારવી જોઇએ. દરરાજ મનને આત્માના વવતી બનાવવાના ઉદ્યમમાં પ્રવર્તવાથી અન્તે કન્યકચેગીની ખરી પદવી પ્રાપ્ત કરી શકાય છે. બ્રહ્મચર્ય તથા ઉદ્યમથી આત્માનું ધાર્યું કાર્ય કરી શકાય છે, અને આ વિશ્વવર્તિમનુષ્યોને ઉત્તમ કયેાગીએ બનાવી શકાય છે. અવતરણ—આવશ્યક કર્તવ્યકર્મ જે થાય છે તે સારાને માટે થાય છે, કરાય છે એવુ' માની કર્તવ્ય કરવાની દિશા જણાવે છે. For Private And Personal Use Only Page #503 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 品 www.kobatirth.org “ જે થાય તે સારાને માટે' એમ માની કન્ય કરા. श्लोकः अधुना जायते यद्यद् यद्भूतं च भविष्यति ॥ मत्वा शुभाय तत्कर्म कर्तव्यं सव्यपेक्षया ॥ ६६ ॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૦૩ ) શબ્દાર્થ;—અધુના જે કન્યકાર્ય થાય છે, જે થયું છે અને જે થશે તે સવે સારાને માટે છે એવું સાપેક્ષાદ્ધિએ માનીને કર્તવ્ય કાર્ય કરવાં જોઇએ. For Private And Personal Use Only વિવેચન—ભૂતકાલમાં જે કર્યું તે કર્યું હવે તત્સંબધી ચિંતા કર્યાંથી કંઇ વળે તેમ નથી, તથાપિ મનમાં એમ વિચારવું કે આ વિશ્વશાલામાં ભૂતકાલમાં જે જે કરાયું છે તે વસ્તુતઃ શ્રેય માટે છે. જે જે કઈ કર્યું અને કરાશે તેમાંથી જ્ઞાની મનુષ્યોને વાસ્તવિક પ્રગતિકર શિક્ષણ મળે છે. વર્તમાનકાલમાં જે જે કાર્યો થાય છે તે સારાને માટે થાય છે એમ માની કન્યકામાં વિવેકપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. તેમજ ભવિષ્યમાં જે જે કાર્યો થશે તે સારાને માટે થશે. ભાવિના ગુપ્ત ઉત્તરમાં શુ' થઈ રહ્યું છે તેની કાઇને સમજણ પડતી નથી તથાપિ વિશ્વશાલામાં ઉત્ક્રાન્તિવાદષ્ટિએ જે થશે તે શ્રેયઃ માટે થશે એવું માનવું જોઈએ. આ પ્રમાણે માનીને કાર્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાથી શેક ચિન્તાના વાદળાને ભેદીને તેમાં ઢંકાયલા આત્મારૂપ સૂર્યના પ્રકાશને પ્રાપ્ત કરી ઉત્ક્રાન્તિ ક્રમમાં આરેાણ કરી શકાય છે. જે થાય છે તે સારાને માટે માનીને સુખ અને દુઃખના સગામાં સમભાવ ધારણ કરવા જોઇએ, જે માટે શેક કરવામાં આવે છે તેથીજ આત્માન્નતિના માર્ગ ખુલ્લા થાય છે એવું અનેક દૃષ્ટાંતાથી અનુભવી શકાય છે. શ્રી રામચંદ્રજીને વનવાસ થયેા અને સીતાનું હરણ થયું તે ઉપરથી અવલેાકતાં અશુભ અવાધાય પરન્તુ રામચંદ્રના વનવાસથી અને સીતાના હરણુથી તેમનાં પરાક્રમે અને તેમની નીતિને ખ્યાલ સર્વત્ર વિશ્વમાં લાકોના મનમાં આવ્યા, રાવણની સાથે લડવાથી તેમના ઉદય થયા અને અદ્યપર્યન્ત તેમના ચરિતથી વિશ્વવર્તિમનુષ્યોને અનેક પ્રકારને સોધ મળે છે. પાંડવા બાર વર્ષે વનમાં રહ્યા તેથી તેમની વાસ્તવિક પ્રગતિના પ્રારંભ અને પુષ્ટિ થઇ એમ અનુભવ કરતાં અવબાધાશે. જ્ઞાની મનુષ્યોને દુઃખ પડે છે તે સુખાર્થે થાય છે. વૈશાખમાસના પ્રખરતાપ વિના વર્ષા થતી નથી; જેમ તાઢ તાપ ઘણા પડે છે ત્યારે ઘણી વૃષ્ટિ થાય છે. મનુષ્યમાત્રને અનેક દુઃખ અને અનેક વિપત્તિયામાંથી પસાર થવાનું હોય છે તેથી દુઃખા અને વિપત્તિયામાંથી તેની પ્રગતિના માર્ગ ખુલ્લો થાય છે. શ્રીકૃષ્ણ વગેરેએ સોરઠ દેશમાં દ્વારિકામાં દુઃખના માર્યાં આવીને વાસ કર્યાં તેથી કૃષ્ણ વગેરે યાદવાની ઉન્નતિ થઈ અને તેથી તે ઇતિહાસના પાને અમર થયા. મહા પુરૂષના માર્ગે ખરેખર દુઃખ વિપત્તિ વગેરે કાંટાની ઝાડીમાંથી નીકળે છે. શ્રીમહાવીર Page #504 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦ ) શ્રી કર્મયોગ મંચ-સવિવેચન. પ્રભુની પ્રભુતા ખરેખર ઉપસર્ગો અને પરિષહ વેઠવાથી પ્રગટ થઈ હતી. શ્રી મહાવીરની પ્રભુતાને ગોશાલાના સંબંધથી નિશ્ચય થાય છે. અતએ શ્રી મહાવીર પ્રભુને ગોશાળે મળે તે સારા માટે અવબોધવું અને તેમજ શ્રી વીરપ્રભુના સંબંધથી ગોશાળે અને મુક્તિ જશે; ખરેખર તે પણ શુભાર્થ થયું અવબોધવું. શ્રીપાલરાજાને ધવલશેઠને સંબંધ ન થયે હેત તે શ્રીપાલની પ્રગતિ થઈ શકત નહી. શ્રીપાલરાજાની ઉત્તમતા સુજનતા ખરેખર ધવલશેઠની દુર્જનતાથી દીપી શકે છે અને તેથી શ્રીપાલના ગુણેની આદર્શતા અવલોકી શકાય છે. નરસિંહ મહેતાને તેમની ભાભી ન મળ્યાં હોત તો તેઓ ભક્ત બની શકત નહિ. નરસિંહ મહેતાને પુત્ર મરણ પામ્યા ત્યારે જે થાય છે તે સારા માટે થાય છે એવું માની “ભલું થયું ભાગી જંજાલ, સુખે ભજશું શ્રી ગોપાલ” વગેરે શબ્દોને હૃદય બહાર કાઢ્યા. શ્રી રામચંદ્ર જ્યારે સીતાને વનવાસમાં એકલાવી દીધી ત્યારે સીતાના અકલંક ચારિત્ર્યની લોકોને ખાત્રી થઈ. સીતાએ વનમાં સ્વાત્માની શુદ્ધતા અનુભવી. આપણને જે જે વિપત્તિ-ઉપસર્ગો થાય છે તે શુભાર્થ છે એવું પશ્ચાત અનુભવવામાં આવે છે. ભારતની સાથે બાહુબલીનું યુદ્ધ થયું તેમાંથી બાહુબલીને સંયમમાર્ગ પ્રાપ્ત થયું અને એક વર્ષ પર્યન્ત બાહુબલી વનમાં અભિમાન ધરી કાર્યોત્સર્ગ રહ્યા. તે દ્વારા તેમને અને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. શ્રીગૌતમસ્વામીને અહંકાર થયે તેમાંથી તેમને સધ પ્રાપ્ત થયે અને શ્રી મહાવીર પ્રભુના નિર્વાણથી તેમણે શેક કર્યો તેમાંથી કેવલજ્ઞાન પ્રાપ્ત થવાને માર્ગ ખુલ્લો થશે અને તેઓ કેવલજ્ઞાની થયા. શ્રીપ્રભવ ચાર પાંચસે ચોર સાથે જંબુસ્વામી શેઠના ત્યાં ચોરી કરવા રાત્રીના સમયમાં ગયા ત્યાં તેમને ચારિત્રરત્ન પ્રાપ્ત થયું. શ્રીશäભવસૂરિની યજ્ઞપાટક સંબંધથી ઉન્નતિ થઈ, કારણ કે તે યજ્ઞ કરાવતા હતા અને સાધુના શબ્દસંકેતે યજ્ઞસ્તંભ નીચેથી શાન્તિનાથની પ્રતિમા દેખવાને અવસર પ્રાપ્ત થશે અને તેથી તેઓએ ચારિત્ર અંગીકાર કર્યું. સુરદાસ ભક્ત પરણવાને જતા હતા ત—સંગે દાદને સમાગમ થયો અને તેથી તેઓએ સન્યસ્તવ્રત લીધું. શ્રી હેમચંદ્રાચાર્ય બાલ્યાવસ્થામાં પાટ ઉપર રમત કરતાં ચઢી બેઠા એજ તેમની ઉન્નતિનું આદ્યપગથીયું હતું. એક સાધુનું ભૂલા પડવું એજ મહાવીર પ્રભુના આદ્યભવ તરીકે નયસારની પ્રગતિનું મુખ્ય કારણ હતું. વનમાં સાધુ ભૂલા પડયા, ત્યારે તેની સેવા કરવાને નયસારને લાભ મળે અને તેથી તેઓને ઉપદેશનો લાભ મળે. પરમાત્મપ્રગતિનું આદ્યારોહણ તત્સમયે શ્રી મહાવીર પ્રભુનું દ્વિતીયચંદ્રકલાવત્ થયું. ઈશુક્રાઈસ્ટને વધસ્તંભ પર યાદીઓએ ચઢાવ્યો એજ ઇશુક્રાઈસ્ટના મતવૃદ્ધિનું મુખ્ય કારણ થયું અને તેથી કાઈસ્ટલેકેની સંખ્યામાં કરોડોગણે હાલ વધારો દેખાય છે. મહમદ પયગંબરને તેના શત્રઓએ મારવા પ્રયત્ન કર્યો અને મહમદના ભક્તોને પ્રતિપક્ષોએ સતાવ્યા એમાં જ મહમદની ઉન્નતિ સમાયેલી હતી કે જે તેણે પશ્ચાત્ તરવારની ધારવડે દુશ્મનને મારી For Private And Personal Use Only Page #505 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - બ્રિટીશ પાસેથી સારું શિખી લે. (૪૦૫) નાખી પ્રાપ્ત કરી. ગૌતમબુદ્ધને તપઃ સેવતાં દુઃખ પડ્યું તેમાંથી તેણે સ્વમતિજન્ય શાન્તિમાર્ગ શેધી કહાડે. કાશીમાં વૈદિક બ્રાહ્મણોએ તેના ઉપર વ્યભિચારનું કલંક ચઢાવ્યું તેથી તેવડે તે ઉત્તમ ચારિત્રવાન ગણ અને પ્રતિપક્ષીઓને પ્રપ બહિર ખુલ્લા થયા. દુઃખ વડે સુખનું ભાન થાય છે તેથી વિપત્તિયો સંકટ અને દુઃખવડે જેણે સત્ય સુખને માર્ગ શેડ્યો હોય છે તે પશ્ચાત્ અવનતિના માર્ગ પ્રતિ ગમન કરતું નથી. પરમહંત શ્રીકુમારપાલ રાજાને જે યુવાવસ્થામાં વિપત્તિ પડી હતી તેથી તે ઘડા અને ગુર્જર રાજ્યની ધુરા સમ્યમ્ વહન કરવાને સમર્થ થયે. કુમારપાલ રાજાએ વિપત્તિ સંકટના સમયમાં મનુષ્ય સારા કેવી રીતે થવું તેના અનેક અનુભવ પ્રાપ્ત કર્યા, તેથી તેણે ગુર્જર દેશની ઉન્નતિ કરવામાં અને ગૌર્જરીય જનેની પ્રગતિ કરવાના અનેક પ્રકારે વ્યસનરહિત શુભ માર્ગો પ્રકટ કર્યા હતા. તેણે અઢાર દેશમાં યુક્તિપ્રયુક્તિ સત્તાબળ વગેરેથી જીવદયા પળાવી હતી. કુમારપાળ રાજાનું સિદ્ધરાજના સમયમાં દેશદેશ ગમેગામ ભટકવું થયું તે શુભાર્થ થયું એમ તેમના ચારિત્ર પરથી વાચકોને સહેજે અવબોધી શકાય છે. કોલંબસ હિન્દુસ્થાનમાં આવવા નીકળ્યા હતા, પરંતુ દૈવયોગે અમેરીકામાં ગયો અને તેની તેથી સદાકાળને માટે યાદી રહી. ઈંગ્લાંડને ઈતિહાસ વાંચતાં અવબોધાશે કે અનેક સંકટ વિપત્તિ વેઠીને ઈંગ્લાંડે પોતાની પ્રગતિ કરી છે. જે ઈંગ્લાંડના ઉપર અનેક સંકટો ન પડયાં હોત તે તે પોર્ટુગાલ અને સ્પેનની પેઠે રહી શકત. કાન્સ દેશ પર દુઃખો પયાથી અને અમેરીકા પર દુ:ખ પડ્યાથી તે દુ:ખમાંથી બને દેશની સ્વતંત્રતાની સાથે પ્રગતિ થઈજાપાનમાં પ્રીતિ ઉપદેશકો આવ્યા તેથી જાપાન ચેર્યું અને અનેક મહાપુરૂષોએ જાપાનની સ્વતંત્રતા માટે આત્મગ આપે તેથી હાલ જાપાન વ્યાવહારિક પ્રગતિમાં મહારાજ્યની કક્ષામાં ગણાવા લાગ્યું છે. જે દેશ પર અનેક સંકટ પડે છે તે દેશના મનુષ્યો જાગ્રસ્ત થાય છે અને સુખના માર્ગો શોધી તે તરફ આત્મભેગપૂર્વક ગમન કરે છે. આર્યાવર્ત પર અનેક સંકટ પડયાં છે તેથી તે હવે જાગ્રતું થયું છે. દુઃખ વિના સુખના માર્ગ તરફ ગમન થતું નથી. અતએ આર્યાવર્તન ઉપર દુઃખ પડશે ત્યારે તે ખરેખર જાગ્રત્ થશે. હાલ હિંદુસ્થાનમાં જે કંઈ થાય છે તે સારાને માટે થાય છે. આર્યાવર્ત પર બ્રીટીશ સરકારનું રાજ્ય થયું છે તે હિંદુસ્થાનના શુભાળે છે. હિંદુસ્થાનરૂપ શિષ્યને બ્રીટીશરાજ્યગુરુ મળવાથી તેને યોગ્ય શિક્ષણ મળે છે. અખિલ વિશ્વરાજ્યમાં સર્વ પ્રકારે રાજ્યનૈતિક નિપુણતામાં બ્રીટીશ રાજ્ય પ્રથમ પંકિતમાં ગણાય છે તેની પાસેથી હિંદુસ્થાનને ઘણું ઘણું શિખવાનું હજી બાકી છે. બ્રીટીશ રાજ્યની સંપૂર્ણ નૈતિક નિપુણતાને જ્યારે હિન્દુસ્થાન વિનયભાવથી તેઓના ગુણ ગ્રાહી પ્રાપ્ત કરશે ત્યારે તે રાજ્યધુરા વહન કરવાને યોગ્ય થશે અન્યથા થશે નહિ. અતએ દૂર દેશની બ્રીટીશ રાજ્ય સત્તા તળે હિન્દુસ્થાન મૂકાયું છે તે સારા માટે For Private And Personal Use Only Page #506 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. મૂકાયું છે એમ અવધવું. મહાપુરૂષોનો માર્ગ ખરેખર દુઃખમાંથી પસાર થાય છે અને તેઓ તેથી ઘડાય છે એવું જાણીને પ્રત્યેક મનુષ્ય જે થાય છે તે શુભાર્થે થાય છે એવું અવધી સહનશીલતાથી જે જે દુઃખ વિપત્તિ પડે તે સહન કરીને જે કંઈ થાય તેમાંથી શુભ શિક્ષણ ગ્રહણ કરીને આત્મોન્નતિના માર્ગમાં પ્રતિદિવસ વહેવું જોઈએ. હાલ જે અવસ્થા દુઃખમય દેખાય છે તે અવસ્થા ભાવિસુખને માટે હોય છે એવું અનેક મનુષ્યના સંબંધમાં બને છે એવું જાણું કદાપિ વૈર્ય ન હારતાં કર્તવ્યકર્મમાં સદા તત્પર થવું જોઈએ. જે જે કર્તવ્ય કર્મો કરવાનાં હોય તે સ્વાધિકારે શુભાર્થ માની કરવાં જોઈએ અને આત્મશ્રદ્ધાથી પ્રવર્તવું જોઈએ, ભાવીના ગુપ્ત ઉદરમાં શું શું ભર્યું હોય છે તે સર્વજ્ઞ વિના અન્ય મનુષ્ય અવબોધી શકતા નથી, તેથી મનુષ્ય તત્સંબંધી વિકલ્પસંકલ્પ ચિંતાને ત્યાગ કરીને વિવેક બુદ્ધિદ્વારા સ્વાધિકાર જે થાય છે તે શુભાર્થ છે એવું માની કર્તવ્ય કાર્ય કરવું જોઈએ. મહારાજા શિવાજીને ઔરંગજેબે દિલ્હી બોલાવી કેદ કર્યો તેથી દક્ષિણ રાજ્યની વાસ્તવિક પ્રગતિનું બીજ રોપાયું અને શિવાજીએ હિન્દુરાજ્યની દક્ષિણમાં સ્થાપના કરી. “શિવાજી ન હોત તે સુન્નત હેત સબકી” ઈત્યાદિવડે શિવાજીની કીર્તિ અમર થઈ. જૈન શ્વેતાંબરની પ્રગતિ માટે અધુના જે જે કંઈ હીલચાલ થાય છે તેના ગર્ભમાં પ્રગતિનાં સૂક્ષ્મ બીજકો રહ્યાં છે; તે કારણે સામગ્રી પામીને ભવિષ્યમાં સ્વફલેને દર્શાવશે. હિતશિક્ષણષ્ટિ અને અશુભમાં પણ શુભ દર્શનવૃત્તિએ અવલોકીએ તે સ્વાધિકાર જે કંઈ થાય છે તે શુભાર્થ છે એવું અવધી પ્રવૃત્તિ કરવી જોઈએ. જ્યારે પ્રગતિ થવાની હોય છે ત્યારે જે જે કર્તવ્ય પ્રવૃતિ થાય છે તે શુભાર્થી પરિણમે છે એમાં કઈ જાતની શંકા જેવું નથી. હિંદુસ્થાનમાં હિન્દુ અને મુસલમાન એ બે કોમ પરસ્પર યુદ્ધ કરીને અધઃપાતની ચરમ દશાને પામવા લાગી અને તેથી ભારતવાસીઓને શાન્તિકારક સામ્રાજયની ભાવના ઉદભવી; તેના પ્રતાપે આર્યાવર્તમાં બ્રિટીશ રાજ્યની સ્થાપના થઈ અને તેથી હિન્દુઓ અને મુસલમાને શાન્તિમય જીવન ગાળીને પ્રગતિ કરવા પ્રયત્ન કરે છે. તેથી જે થાય છે તે શુભાથું છે એમ માનીને આવશ્યક કર્તવ્ય કાર્યો પ્રતિદિન કરવાં જોઈએ. જે થાય છે તે સર્વ સારા માટે થાય છે એમ અપેક્ષાએ કથવામાં આવે છે. દુ:ખ સંકટ વિપત્તિથી શુભ માર્ગપ્રતિ ગમનઈરછા થાય છે–ઈત્યાદિ અપેક્ષાપૂર્વક જે થાય છે તે શુભાર્થ થાય છે એમ અવબોધાવીને કર્તવ્યકાર્યોમાં અડગ પ્રવૃત્તિ કરાવવાની આવશ્યકતા જણાવી છે. અપેક્ષા વિના જે કંઈ થાય છે તે શુભાર્થ થાય છે એમ કથી શકાય નહિ. અપેક્ષાએ જે કંઇ થાય છે તે શુભાર્થ થાય છે એમ વ્યષ્ટિ અને સમષ્ટિપરત્વે કથી શકાય છે. ઉલ્કાતિવાદ દષ્ટિની અપેક્ષાએ આત્મા નિગોદથી પ્રારંભીને ઉચગતિ અને ઉચ્ચ ગુણસ્થાનક ભૂમિપ્રતિ આરેહતો જાય છે તેમ તેમ તેની પ્રવૃત્તિમાં જે કંઈ થાય છે તે શુભાર્થ For Private And Personal Use Only Page #507 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir UR પુરુષાર્થ યોગે દ્રવ્ય પ્રાપ્તિ. ( ૪૦૭). થાય છે એમ અપેક્ષાએ કથી શકાય છે; બોદ્ધની સાથે શિલાદિત્યની રાજસભામાં વાદ કરનાર મલવાદીએ જે થાય છે તે સારાને માટે થાય છે એમ માની બદ્ધાચાર્યની સાથે વાદ કરી કરી બોદ્ધોને પરદેશ વાસ કરાવ્યો. હિંદુઓના યજ્ઞમાં પશુઓની હિંસા એટલી બધી તેને પરાજય વધી પડી કે તેથી દેખનારા દયાળુ મનુષ્યોને ત્રાસ છૂટવા લાગે ત્યારે શ્રી મહાવીર પ્રભુ અને ગૌતમબુદ્ધને પ્રાદુર્ભાવ થયો અને તેઓએ શુદ્ધાપદેશથી યમાં થતી પશુહિંસાને નિષેધ કર્યો. ખરેખર જે થાય છે તે સારા માટે થાય છે. જ્યારે મનુષ્ય સંપૂર્ણ દિવસમાં કર્તવ્ય આવશ્યક કાર્યો કરીને થાકી જાય છે ત્યારે તેઓને વિશ્રાનિત આપવા માટે રાત્રિ પ્રગટે છે અને જ્યારે તેઓ પૂર્ણ વિશ્રાન્તિ લઈ તાજા થાય છે ત્યારે તુ સૂર્ય પ્રગટે છે–એમ અનુભવષ્ટિથી વિશ્વવ્યાપ્રતિ અવલેકવામાં આવશે તે સાપેક્ષદૃષ્ટિએ જે કંઈ થયું થાય છે અને થશે તે શુભાર્થ છે એમ અનુભવમાં આવશે. વર્ષો માસું થયા બાદ શિયાળાની જરૂર પડે છે અને શિયાળા બાદ ઉન્હાળાની જરૂર પડે છે અને ઉન્ડાળા બાદ ચોમાસાની જરૂર પડે છે તેથી અનુક્રમે તે શુભાર્થે થયા કરે છે એવી કુદરતની ઘટનાને અનુભવ કરતાં સહેજે અવબોધાઈ શકાશે. આવશ્યક કર્તવ્ય કાર્યો શુભાર્થ છે એવું માનીને પ્રત્યેક મનુષ્ય આવશ્યક કર્તવ્યકાર્યો કરવા જોઈએ પણ પશ્ચાત્ ન હડવું જોઈએ. ફતેહપુરસીકરીની લડાઇ પ્રસંગે બાબરે આવશ્યક કર્તવ્ય યુદ્ધકાર્ય શુભાઈ છે એવું માનીને સ્વસૈનિકોને ભાષણ આપી ઉત્તેજિત કર્યા તેથી આર્યાવર્તમાં મુસલમાની રાજ્ય ટકી શકયું. અન્યથા તે દિવસથી હિંદુઓની રાજ્ય સ્થપાનનો પ્રસંગ દેખાત. સ્વાધિકારે કર્તવ્ય કાર્યની પ્રવૃત્તિ ખરેખર શુભાર્થ છે એમ જ્યારે પિતાના આત્માને નિશ્ચય થાય છે ત્યારે ગુરુ ગોવિંદની પેઠે કર્તવ્યપ્રવૃત્તિમાં પરિપૂર્ણ આત્મભેગ આપી શકાય છે. ગુરુ ગોવિંદ સિંહે કર્તવ્ય કાર્ય જે કંઈ સ્વાધિકારે થાય છે તે શુભાર્થ છે એ નિશ્ચય કર્યો ત્યારે તેની આત્મિક શક્તિએ તેને માર્ગ ખુલ્લો કર્યો અને તેથી તે પ્રગતિમાન વિજયશીલ બની શક. કર્તવ્ય કાર્યો જે કેચિત્ સ્વાધિકારાર્થ છે તે શુભાર્થ છે એવો નિશ્ચય થતાં કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિમાં મન્દતા રહેતી નથી; શેઠ વીરચંદ દીપચંદ ગેધાવીમાં જન્મ્યા હતા; તેઓ પ્રથમ શ્રીરવિસાગરજી મહારાજના શ્રાવક હતા. તેઓ પ્રથમ અમદાવાદમાં પ્રેમાભાઈ હેમાભાઈ નગરશેઠને ત્યાં ગુમાસ્તા રહ્યા, ત્યાંથી તેઓ સોલાપુર ગયા અને જે કંઈ સ્વાધિકારે પ્રવૃત્તિ થાય છે તે શુભાઈ માની પ્રવૃત્તિ કરવા લાગ્યા અને તેથી તેઓ અને પચ્ચીશ લાખ રૂપિયાના આશામી બન્યા અને જૈનમનાં પ્રગતિકારક શુભકાર્યો તેમણે કર્યા તથા સોલાપુરમાં દુષ્કાસપીડિત લોકોનો તેમણે બચાવ કર્યો તેથી સરકારે તેમને સી. આઈ. ઈ. ને ચાંદ આપ્યો. ખરેખર ઉપર્યુકત દુષ્ટાન્તથી અવધવું કે સ્વાધિકારે વિવેકપૂર્વક જે જે આવશ્યક કર્તવ્યકાર્યો કરવામાં આવે છે તે શુભાર્થ થાય છે એમ દઢ નિશ્ચય જેઓને છે તેઓ આ વિશ્વમાં આકાન્તિના ઉચ્ચ શિખર પર આરહીને આદર્શ પુરૂષ બની શકે છે. આફ્રિકામાં ત્રાસવાલ For Private And Personal Use Only Page #508 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org અવતરણ-કમ યોગી આત્મા અનુભવને ગ્રહે છે તે જણાવે છે. ( ૪૦૮ ) શ્રી કમાગ ગ્રંથ-સવિવેચન. L માં મોહનલાલ કરમચંદ ગાંધીએ હિન્દુઓના હક્કને માટે ભગીરથ પુરૂષાર્થ કર્યાં અને તેથી તેએ અલ્પાધિકાંશે વિજયી થયા. તેને કેદમાં જવુ પડયું તે તેઓએ વિચાર્યું કે જે કઇ થાય છે તે સારાને માટે થાય છે એમ આત્મનિશ્ચય કરી કેદખાનાનું દુ:ખ ભોગવ્યું અને તેથી તેઓને હિન્દુસ્થાનના ગોખલે વગેરેની સહાય મળી અને તેએ સ્વસાધ્યકાર્યમાં વિજયીભૂત બન્યા. એક મહાનપુરુષને વિપત્તિ પડે છે. તેથી ઇશુક્રાઇસ્ટની પેઠે અનેક મનુષ્યોના ઉદ્ધારક થાય છે. હે મનુષ્ય ! હારી જીંદગીમાં અનેક વિપત્તિયાનો અનુભવ થાય તેથી તું કંટાળતા નહિ કારણ કે દુઃખના તણખાની પાછળ સૂર્ય ઢકાયલા હોય છે. હે મનુષ્ય ! હારી જીંદગીમાં જે જે કંઈ પુરા અનાવા અને તે તે પણ હને શુભ જણાવવાને માટે ત્હારા શિક્ષકસમાન છે એવું માનીને સ્વાધિકારે કર્તવ્યકાર્યાંને કર્યાં કર. જ્યારે હિન્દુસ્થાનમાં અંગ્રેજો આવ્યા ત્યારે તેઓને રાજ્યની પ્રાપ્તિ થશે એવુ તેઓએ તથા હિન્દુસ્થાનના લાકોએ ધાર્યું નહતુ. જે થવાનું હોય છે તે થયા કરે છે. સ્વાધિકારે અપ્રમત્ત બનીને કવ્ય જે જે કાર્યાં કરવામાં આવે છે તેનાથી હિન્દમાં આવેલા અંગ્રેજોની પેઠે શુભ થાય છે એમ માનીને કાર્યપ્રવૃત્તિ આરભવી જોઇએ. કવ્યકાર્યાં કર્યા વિના તે। સદા અશુભજ છે. જ્યારે જૈનાએ સ્વાધિકારે આવશ્યક કન્યકાર્ય કરવામાં દેહમમત્વ સ્વાર્થ સંકીર્ણ દૃષ્ટિ અને ભાવીભાવના વિચારો સેવ્યા ત્યારે તે ઉન્નતિના ઉચ્ચશિખરાથી પ્રતિશતક નીચે ગગડવા લાગ્યા અને હાલ તેર લાખ જેટલી મનુષ્યોની અનેક મતમતાન્તરવાળી સંકીર્ણ દૃષ્ટિયુક્ત સંખ્યામાં વિશ્વમાં સ્વાસ્તિત્વ જાળવવા સકી સ્થિતિમાં આવી રહ્યા છે. સ્વાધિકારે કન્યકાર્યાં કરવામાં જાપાન ઇગ્લાંડ અને જર્મનીની પેઠે દેહમમત્વાધ્યાસ વગેરેને તિલાંજલિ આપી શુભા સર્વે આવશ્યકકર્તવ્યા કરવાં જોઇએ કે તેથી વ્યાવહારિક પ્રગતિની સાથે પારમાર્થિક પ્રગતિમાં અગ્રગણ્ય બની શકાય. સ્વાધિકારે કર્તવ્યાવશ્યક કાર્યો કરતાં મૃત્યુ થાય-સર્વ શક્તિયોના આત્મભાગ આપવા પડે તો પણ તે સમષ્ટિ માટે શુભાર્થે છે. તેમજ દેશ-સમાજ, સંઘ, જ્ઞાતિ આદિ માટે શુભા છે એવું માની હું મનુષ્ય ! ત્યારે અવશ્ય કર્તવ્યકાર્યો કરવાં જોઇએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir આ વિશ્વશાળામાં શિષ્યરૂપ અની કન્યકાર્યોના ફોનઃ चेतनो विश्वशालायां स्वोन्नतिकर्मसाधकः ॥ गृह्णात्यनुभवान् सर्वान् सद्विवेकप्रदायकान् ॥ ६७ ॥ For Private And Personal Use Only Page #509 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશ્વશાલાનું સ્વરૂપ સમજો. ( ૪૦૯ ). શબ્દાર્થ—ચેતન આ વિશ્વરૂપ શાલામાં સન્નતિકસાધક છે તે સદ્વિવેકપ્રદ સર્વ અનુભૂતને ગ્રહે છે. વિવેચન—આ વિશ્વશાલામાં આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરવાનું શિક્ષણ રહીને મનુષ્યો પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. આમન્નતિ કર્મસાધક ચેતન આ વિશ્વશાલામાં સર્વ પ્રકારના અનુભવો ગ્રહી શકે છે. વિશ્વશાળા વિના કેઈ ન્નતિકર્મસાધક બની શકતું નથી અને કેઈ સદ્વિવેકપ્રદ સર્વાનુભવને પ્રાપ્ત કરી શકતું નથી. સર્વ પ્રકારના અનુભવ પ્રાપ્ત કર્યા વિના કેઈ સ્વોન્નતિકર્મસાધક બની સર્વજ્ઞ બની શકતા નથી. આ વિશ્વમાં સર્વ પ્રકારના અનુભવ પ્રાપ્ત કર્યા વિના સર્વ પ્રકારના દુઃખથી મુક્ત થઈ શકાતું નથી. સર્વ પ્રકારના દુઃખના અને સર્વ પ્રકારના શાતાના પરિણામને ભેળવી તેને અનુભવ કરીને સંપૂર્ણ સિદ્ધરૂપ પ્રગતિમાન બની શકાય છે. આ વિશ્વશાલામાં અનેક પ્રકારના અનુભવનું શિક્ષણ મળે છે તેથી તે દૃષ્ટિએ અસાર સંસાર પણ સારભૂત અવબોધાય છે. અનેક બાબતોનો સમ્યગ નિર્ણય કરી શકાતો નથી, અને સમ્યગ નિર્ણય વિના હેય રેય અને ઉપાદેયને વિવેક પ્રાપ્ત થઈ શકતો નથી, તથા સમ્યવિવેક વિના સ્વાન્નતિકર્મસાધક આમા બની શકતો નથી. અએવ વિશ્વશાલામાં ચેતનને શિષ્યરૂપ માની સર્વ પ્રકારના અનુભવ પ્રાપ્ત કરવાની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. જીવ પ્રથમ એકેન્દ્રિયાવસ્થાથી પ્રારંભી દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય ગતિ પર્વત અનુભવ કરે છે. દશ દુષ્ટાને દુર્લભ એવો મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને આત્માની ઉત્કાન્તિના માર્ગે સગુરૂપદેશથી વળે છે. આત્મા સ્વયં આત્મજ્ઞાનને પ્રાપ્ત કરે છે ત્યારે તે વિશ્વશાલાની ઉપયોગિતાનું વાસ્તવિક સ્વરૂપ અવધી શકે છે અને નૈતિકર્મસાધક બને છે. ઉત્કાન્તિ દૃષ્ટિએ સર્વ ય હેય અને ઉપાદેયભૂત વિશ્વશાલાના પદાર્થોને અવધ કરવાથી ન્નતિકર્મસાધક થવામાં સમ્યગ્દષ્ટિ પ્રવર્તી શકે છે અને વિશ્વની નૈશ્ચયિક સ્થિતિની સાથે આત્માને વાસ્તવિક સંબંધ જેવા પ્રકારના હોય છે તે અવબોધી શકાય છે. વિશ્વશાલાનું વાસ્તવિક સ્વરૂપ નહિ અવબોધનારાઓ વિશ્વના કુદરતી નિયમોને નાશ કરીને સ્વાન્નતિકર્મસાધક બનવા પ્રયત્ન કરે છે અને તેથી તેઓ અને સ્વાન્નતિથી પરાડમુખ બની વિશ્વશાલાના કુદરતી પ્રવાહુમાં તણાય છે. અતએવ પ્રત્યેક મનુષ્ય આ વિશ્વશાલાનું સ્વરૂપ અને તેની સાથે આત્માને શું સંબંધ છે ? તે પ્રગતિદ્રષ્ટિએ અનુભવો જોઈએ. વિશ્વશાલાની વાસ્તવિક સ્થિતિને અભ્યાસ કરી અનુભવ ગ્રહ્યા વિના વિવેકદષ્ટિપૂર્વક સ્વકર્તવ્ય શું છે? તેને નિર્ણય કરી શકાતો નથી. વિશ્વશાલાના કુદરતી નિયમોના અજ્ઞ મનુષ્યોએ આ વિશ્વની ખાખાવીખી અસ્તવ્યસ્ત દશા કરવાને અનેક પ્રયત્નો કરીને અંતે હાય મારી હાથ ખંખેર્યા છે અને આત્માની વાસ્તવિક પ્રગતિથી ભ્રષ્ટ થઈ પશ્ચાત્તાપપાત્ર બન્યા છે. વિશ્વશાલાની ઉત્કાન્તિનું કુદરતરીત્યા વાસ્તવિક સ્વરૂપ ૫૨ For Private And Personal Use Only Page #510 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૦ ). શ્રી કમથાગ ગ્રંથ-સવિવેચન. g શું છે તેને સમ્યગ નિશ્ચય કર્યા વિના રાજ્યનીતિ-ધર્મનીતિ-સમાજવ્યવસ્થા–સંઘવ્યસ્થાવિદ્યાપ્રવૃત્તિ વ્યવસ્થા–આજીવિકા હેતુભૂતકૃષિકર્માદિવ્યવસ્થા-ગૃહ્યકર્મવ્યવસ્થા–ત્યાગાવસ્થા વ્યવસ્થા– સાર્વજનિકહિત પ્રવૃત્તિ-નિયમવ્યવસ્થા અને ચાતુર્વર્ણિક ગુણકર્મવ્યવસ્થા-ઇત્યાદિનું સમ્યમ્ સ્વરૂપ સમજી શકાય નહિ અને વિશ્વશાલાની સર્વ પ્રકારની ઉત્કાન્તિને પરસ્પર અનેકનયષ્ટિએ શું સંબંધ છે તેને સમ્યગૂ વ્યવહાર કરી શકાય નહિ. વિશ્વશાલાના કુદરતી પ્રગતિ નિયમોના અવબોધકો આ વિશ્વશાલામાં કદી પારતંત્ર્ય દિશાને પ્રાપ્ત કરી શકે નહિ અને વાસ્તવિક સ્વતંત્રતાથી કદાપિ ભ્રષ્ટ થઈ શકે નહિ. અસ્તિત્વસંરક્ષકષ્ટિએ વિશ્વશાલાના પ્રત્યેક પદાર્થનું અસ્તિત્વ સંરક્ષવા યોગ્ય છે. વિશ્વશાલાના કુદરતી નિયમોને કદાપિ કે મનુષ્ય સ્વાયત્ત કરી શકે નહિ અને તેને પ્રતિપક્ષી બની તેઓના અચલ અસ્તિત્વને નાશ કરી શકે નહિ. વિશ્વશાલામાં જે જે પદાર્થો કુદરતના કાયદાને અનુસરી ગોઠવાયા છે તેમાં કુદરતનું ડહાપણ છે. તેના આગળ સ્વડહાપણ ગમે તેવું હોય તે પણ અને ચાલવાનું નથી એવું વિચારીને કુદરતના કાયદાઓનું સૂક્ષ્મ અવલેકન કરી વિશ્વશાલાની સાથે સ્વસંબંધ જેવો છે તે નિર્ધારી આત્મોન્નતિના માર્ગ ઉપર સદા પ્રગતિ કરવી એજ વિશ્વશાલાના શિષ્યનું વાસ્તવિક કર્તવ્ય કદાપિ વિસ્મર્તવ્ય નથી. આ વિશ્વશાલાને જે શિષ્ય બનતો નથી તે વિશ્વશાલાને ગુરુ બની શક્તો નથી; અતએવા વિશ્વશાલામાં અનેક પ્રકારનું શિક્ષણ પ્રાપ્ત કરવા માટે વિશ્વશાલાના અનુભવીઓને ગુરુ બનાવીને તેઓના અનુભવોને હૃદયમાં ઉતારી પશ્ચાત્ જે સ્વાનુભવ પ્રગટે તેના શિષ્ય બનીને અપ્રગતિમાન થવું જોઈએ. દેવોના કરતાં દુર્લભ એવા મનુષ્યાવતારની દુર્લભતા અવબોધીને અને મનુષ્યજન્મમાં વિશ્વશાલામાં સંપૂર્ણ પ્રગતિ કરી શકાય છે એવું પ્રબધીને આધ્યાત્મિક તના જ્ઞાનપૂર્વક વ્યાવહારિક અને નૈશ્ચયિક પ્રગતિ અને તેના ક્રમમાં સદા પ્રવૃત્તિશીલ બનવું જોઈએ. વિશ્વશાલાના અનુભવીઓ પાસેથી ન્નતિસાધક કર્મોનું અનુભવ જ્ઞાન પ્રાપ્ત કરીને પશ્ચાત્ સ્વાહૃદયમાં પરિણમાવી સ્વાનુભવિકજ્ઞાન પ્રાપ્ત કરી સ્વાધિકાર દ્રવ્યક્ષેત્રકાલભાવાનુસારે ઑન્નતિકર્મસાધક થવું જોઈએ કે જેથી પશ્ચાત પ્રગતિમાર્ગના અનેક હેતુઓનું પ્રસંગે પ્રસંગે સેવન થાય અને આત્મોન્નતિસાધક કર્મચગી બની શકાય. વિશ્વશાલામાં ન્નતિસાધક ગ્રેવીસ તીર્થંકરો થયા તેઓએ - ન્નતિની કઈ સાધનાઓને સાધી હતી તેનું સમ્માન કરવું જોઈએ. ગીતમબુદ્ધમહમદ પૈગંબર-રસ્ત-કણુદ-પતંજલિ-જમિની-ગૌતમ-કપિલ-મુસા-શંકરાચાર્ય-રામનુજ-વલ્લભાચાર્ય ચેતન-કબીર-વગેરે મહાત્માઓએ વિશ્વશાલામાં બ્રિતિસાધક ક્યા ક્યા અનુભવે અને કઈ કઈ પ્રવૃત્તિ દર્શાવી છે તેને પરસ્પર મુકાબલો કરી સમ્યમ્ નિર્ણ કરવા જોઈએ કે જેથી વિશ્વશાળાના વિદ્યાર્થીને કોઈ જાતની ભ્રાન્તિ રહી શકે નહિ. વિશ્વશાલામાં વ્યાવહારિક અને નૈયિક પ્રગતિના માર્ગો કયા કયા છે અને પૂર્વમુનિવરોએ For Private And Personal Use Only Page #511 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિવિધ દષ્ટિએ સ્વરૂપ સમજે. (૪૧૧ ) તે કેવી રીતે દર્શાવ્યા છે તે અનુભવગમ્ય કેવી રીતે થાય છે ? પરસ્પર ભિન્ન પ્રગતિમાર્ગોનું પૃથકકરણદષ્ટિએ શું સત્ય રહસ્ય છે અને તેઓનું એક્ય કઈ સાપેક્ષદષ્ટિએ યોગ્ય છે તેને સ્વાનુભવ પ્રાપ્ત કર્યા પશ્ચાતુ સ્વોન્નતિ સાધક મહાપુરૂષ બની શકાય છે, અને સ્વયે ન્નતિસાધક જે જે કર્મો હોય છે તેઓને સ્વાનુભવગમ્ય કરી તેઓને આદરી શકાય છે. વિશ્વશાલાને પ્રત્યેક પદાર્થ ખરેખર ન્નતિ સાધક કર્મ તરીકે કઈ દૃષ્ટિએ ઉપયોગી હતા, થાય છે અને થશે તેને અનુભવ મેળવવું જોઈએ કે જેથી વિશ્વશાલાના પ્રગતિકર નિયમથી પરાડેમુખ રહી શકાય નહિ. આ વિશ્વશાલામાં અન્ય પ્રાણીઓની સાથે ઉપયોગીદષ્ટિએ અને પ્રગતિષ્ટિએ સ્વાત્માને શો સંબંધ છે તેને અનુભવ કરવો જોઈએ કે જેથી વિશ્વશાલાવર્તિ અન્ય જીના ઉપગપણામાં તથા તેની રક્ષા કરવામાં અને તેઓની પ્રગતિ કરવામાં સ્વાત્માથી જે જે બને તે કર્મપ્રવૃત્તિ કરી શકાય અને તદુદ્વારા સ્વાન્નતિસાધક કર્મયોગી બની શકાય. પરિત્ય અને પાશ્ચાત્યદેશીય મનુષ્યો વિશ્વશાલાના સુખકર પ્રગતિનિયમનું યથાર્ય જ્ઞાન કરે તે તેઓ પરસ્પર મનુષ્યને પરસ્પર આત્મદષ્ટિએ વર્તવું જોઈએ તેને ખ્યાલ કરી શકે અને કોઈની સ્વતંત્રતાને નાશ કરવા પ્રયત્ન કરી શકે નહિ. પરિત્ય અને પાશ્ચાત્યદેશીય મનુષ્યો વિશ્વશાલાના કુદરતી નિયમોનો ભંગ કરી કદાપિ શાંતિ જીવનથી જીવી શકે નહિ અને તેઓ વાસ્તવિક નૈતિસાધક કર્મચાગીએ બની શકે નહિ. વિશ્વશાલાના પ્રગતિકર કુદરતી નિયમને ભંગ કરીને વિશ્વવતિ મનુષ્યો ગમે તેવી વિદ્યવેગે પ્રગતિ કરવા ધારે એવી અનુકુળ દેખાતી શોધ કરે તથાપિ તેઓ અને પ્રગતિથી ભ્રષ્ટ બની જ્યાં હતા ત્યાંના ત્યાં આવીને ઉભા રહે છે. રામ રાવણના સમયની અને પાંડવ કૌરના સમયની વિદ્યાઓ અને રજોગુણ અને તમોગુણવડે નષ્ટ થઈ તેનું કારણ એ છે કે-પ્રવૃત્તિપ્રગતિના સાત્વિક માર્ગથી વિમુખ બની તત્સમયના અગ્રગણ્યએ કુદરતથી વિરુદ્ધ પ્રગતિની પ્રવૃત્તિ આરંભી હતી. પૃથક્કરણદૃષ્ટિએ, સંરક્ષણદૃષ્ટિએ, સ્વાસ્તિત્વસંરક્ષકદષ્ટિએ, ઐયદષ્ટિએ, તત્વદષ્ટિએ, સર્વ પદાર્થોપેગિવદષ્ટિએ, વ્યવહારદષ્ટિએ, નિશ્ચય દષ્ટિએ, સાધ્યદષ્ટિએ, સાધનદષ્ટિએ, કર્તવ્યદષ્ટિએ, અકર્તવ્યષ્ટિએ, પ્રવૃત્તિષ્ટિએ, નિવૃત્તિદષ્ટિએ, સ્વાધિકારદષ્ટિએ, પરાધિકારષ્ટિએ, સાર્વજનિકહિતષ્ટિએ, વ્યષ્ટિદષ્ટિએ, સમણિદષ્ટિએ, સામાજિકવિતદષ્ટિએ દેશપ્રગતિદષ્ટિએ સ્વતંત્રષ્ટિએ, પરતંત્રષ્ટિએ, દયાદષ્ટિએ, સત્યષ્ટિએ, અસ્તેયદષ્ટિએ, અપરિગ્રહદષ્ટિએ, પરિગ્રહદષ્ટિએ સર્વજીવસંરક્ષકદ્રષ્ટિએ, સામ-દામ-દંડ-ભેદનીતિદષ્ટિએ-અલ્પષ પૂર્વક મહાલાભદષ્ટિએ- ત્સર્ગિકધર્મદષ્ટિએ, આપવાદિક ધર્મદષ્ટિએ, આપત્તિધર્મદષ્ટિએ, ચાતુર્વણિક ધર્મકર્મદષ્ટિએ-ભાવનાદષ્ટિએ-શિષ્યદષ્ટિએ-શિક્ષકદષ્ટિએ-ત્યાગિદષ્ટિએ–રાગિદષ્ટિએ અને અનેક ધર્મ દર્શનેની દૃષ્ટિના પરસ્પર અવિરેધપણે વિશ્વશાલામાં સર્વ ય હેય અને ઉપાદેય પદાર્થોનું સ્વરૂપ અવબોધવું જોઈએ કે જેથી આત્મામાં ઉપર્યુક્ત અનેક દષ્ટિવડે For Private And Personal Use Only Page #512 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૧૨ ) શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન. આત્માની પ્રગતિના માર્ગો ખુલ્લા થાય અને આત્માની વાસ્તવિક પ્રગતિકારક કર્મોની પ્રવૃત્તિને અવિરેધપણે એવી શકાય. એક પેટીવાનું છે તેમાં જે જે કળામાંથી સ્વર નીકળવો જોઈએ તેમાંથી જે બે ત્રણ ચાર કળમાંથી સ્વર ન નીકળે અથવા એકજ કળમાંથી સ્વર નીકળે છે તે જેમ સોહાતો નથી તેમ વિશ્વશાલામાં ઉપર્યુક્ત અનેક દૃષ્ટિવડે પરસ્પર સાપેક્ષપણે અભ્યાસ કરવાનું હોય છે તે જે ન કરવામાં આવે અને પ્રગતિસાધક કર્મચગી બનવામાં ન આવે તો વિશ્વમાં અન્ય જીને અનેક જીવોની અનેક પ્રકારે હાનિ કરી શકાય અને વિશ્વને અલ્પ લાભ સમાપી શકાય તેમજ સ્વાત્માની અ૫ પ્રગતિ કરી શકાય અને અનેક ગુણોને પરિપૂર્ણ ખીલવવામાં અનેક વિદને ઉપસ્થિત કરી શકાય માટે સુજ્ઞ મનુષ્યએ વિશ્વશાલામાં અનેકષ્ટિની સાપેક્ષતાએ પદાર્થવિવેક કરી સ્વામેનતિ કર્મ સાધક બનવું જોઈએ કે જેથી સ્વપરને અપેદેષપૂર્વક મહાલાભ પ્રાપ્ત થઈ શકે. ઉપર્યુકત અનેકદિયે દ્વારા વાગ્ય વિષયને અનેક નની સાપેક્ષતાપૂર્વક અભ્યાસ કરી અનુભવ ગ્રહી સ્વાન્નતિ સાધક કર્મવેગમાં સ્વધિકાર દ્રવ્યક્ષેત્રકાલભાવાનુસારે પ્રવૃત્તિ કરી શકાય છે અને હેયમાર્ગથી નિવૃત્તિ કરી શકાય છે અને એવી જ્ઞાનાવસ્થા પ્રાપ્ત થાય છે ત્યારે ન્નતિકર્મસાધક બની શકાય છે. એવી દશાવિના મનુષ્ય કાષ્ઠપૂતલીવત્ ક્રિયા કરનાર અવધશે. વિવેકપ્રદ અનેક અનુભવો પ્રાપ્ત કર્યાવિના વિશ્વશાલામાં નતિકર્મસાધક બની શકાતું નથી. વિશ્વશાલાના શિષ્યરૂપ ચેતનના શીર્ષ પર અનેક પ્રકારની ફરજો રહેલી છે તે પરિપૂર્ણ અદા કર્યા વિના નૈતિકર્મસાધક બની શકાતું નથી. વિશ્વશાલામાં જરા માત્ર પ્રમાદવડે ચૂકવામાં આવે છે તે તુર્ત કઈ પણ દુઃખની ઠોકર વાગ્યા વિના રહેતી નથી, બાવન ઠેકર વાગે ત્યારે બાવન વીર જેટલી શકિતને પ્રાપ્ત કરી શકાય છે. દુઃખપ્રદ પદાર્થો ક્યા ક્યા છે તેને અનુભવ યાવત્ પ્રાપ્ત થતો નથી તાવતું શાસ્ત્રો વાંચીને તે વસ્તુઓ દુઃખપ્રદ છે એવું કહેવાથી કંઈ તે વસ્તુઓની મોહવાસના છૂટતી નથી. વિશ્વશાલાના અકૃત્રિમ કુદરતી નિયમ પ્રમાણે તે વસ્તુઓના સંબંધમાં આવ્યા પશ્ચાત્ સુખ દુઃખને જાતિઅનુભવ આવે છે ત્યારે પ્રવૃત્તિ નિવૃત્તિના રહસ્યને વાસ્તવિક ખ્યાલ આવે છે અને તે તે વસ્તુઓ ના અનુભવરૂપ ગુરુદ્વારા જે જ્ઞાન મળે છે તે જ્ઞાનથી પ્રગતિમાર્ગની આદેયપ્રવૃત્તિની પ્રગતિ કરી શકાય છે. મનુષ્ય માત્રને વિશ્વશાલામાં જ્યાંથી જાતિ અનુભવ અભ્યાસ કરવાનું બાકી હોય છે ત્યાંથી તેની અન્તરની સ્કરણપૂર્વક પ્રવૃત્તિ થાય છે તેને કદાપિ માન ન આપી દબાવી દેઇને આગળથી અભ્યાસ કરવામાં આવે છે તે અને પશ્ચાત્ પતિત દશા થાય છે અને જ્યાંથી જાતિ અભ્યાસ શરૂ કરવાનો હોય છે ત્યાં પુનઃ આવીને ઊભા રહેવું પડે છે. પહેલી ચોપડીવાળાને એકદમ એમ. એ. ની કલાસમાં મૂકવામાં આવે તો તે સર્વ કલાસેથી પાછા પડતે પડતો પહેલીની કલાસમાં For Private And Personal Use Only Page #513 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વિશ્વશાળાના અનુભવોની પ્રાપ્તિ માટે મનુષ્ય અવતાર. ( ૪૧૩). * * * * * * * * * * * * * * * આવે છે ત્યારે તે સ્થિર થઈ અનુક્રમે શિક્ષણપ્રગતિનો અભ્યાસ કરી શકે છે તદ્વત્ સર્વ બાબતોને અનુભવ કરે. વિશ્વશાલાના અનુક્રમ પ્રગતિનિયમને જાતિઅનુભવથી અભ્યાસ કરતા કરતે અને સુખ દુઃખના હેતુઓનાં પરિવર્તનને અભ્યાસ કરતે કરતે. ચેતન ન્નતિકર્મના અનુક્રમને સેવત સેવત પ્રગતિમાં અગ્રગામી થતું જાય છે, તેમાં જરા ઉત્કમ અપકમ થાય છે તે પુનઃ મૂલ અનુક્રમ પ્રગતિકર કર્મપ્રવૃત્તિને પ્રાપ્ત કરે છે ત્યારે તે આ ન્નતિ કરી સહજ સુખને સાક્ષાત્કાર કરવા સમર્થ બને છે. અનેકદૃષ્ટિની સાપેક્ષાએ ોન્નતિસાધક કર્મચગના દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી અનુકમને સ્વાધિકારે સ્વીકારવામાં આવે છે તે ન્નતિ કરવામાં કોઈ જાતને પ્રત્યવાય આવતો નથી અને કર્તવ્ય કર્મયોગી બની વિશ્વનો પરિપૂર્ણ અનુભવ કરી સર્વ દૃષ્ટિની શ્રેણિએ આહી શકાય છે. વિશ્વશાલામાં ચેતન સ્વોન્નતિકર્મસાધક ખરેખર ઉપર્યુક્ત સર્વ દષ્ટિના સંપૂર્ણ રહસ્યને જાણી શકે છે અને શ્રી મહાવીર પ્રભુની પેઠે સર્વજ્ઞ પદ પ્રાપ્ત કરવામાં અનેક ઉપસર્ગો સહી શકે છે. વિશ્વવતિ અનેક અનુભવીઓનાં રચિત અનેક શાસ્ત્રો વાંચવામાં આવે તો પણ વિશ્વશાલામાં સ્વાતિકારક કર્મ પ્રવૃત્તિને જાતિઅનુભવ પ્રાપ્ત કર્યા વિના સ્વોન્નતિ સાધક કર્મ પ્રવૃત્તિમાં આત્માર્પણ થઈ શકતું નથી. સ્વતંત્રદૃષ્ટિથી જાતીય અનુભવ કરીને આત્મોન્નતિકારક કર્તવ્યકમેને સ્વાધિ- . કરે સેવત સેવતે આત્મા પ્રતિદિન પ્રગતિમાન થયા કરે છે. ન્નતિકર્મસાધક બનવાને પ્રથમ પરિપૂર્ણ સ્વાત્માનું જ્ઞાન કરીને બ્રહ્માંડની સાથે તેનું ઐક્ય-સાશ્ય કેવી રીતે છે તેનું અનુભવિક જ્ઞાન પ્રાપ્ત કરીને ન્નતિ કર્મ પ્રવૃત્તિના અનુક્રમને પરિપૂર્ણ અવલેકવાની આવશ્યકતા છે. અન્ય મનુબેના વિચારોમાં અને આચારમાં એકાન્ત વિશ્વાસુ બની આત્માની પ્રગતિને આધાર અન્ય મનુષ્ય પર મૂકવો એ અનેકાન્તદષ્ટિએ વિશ્વશાલામાં આત્મોન્નતિ કરવામાં હિતાવહ નથી. વિશ્વશાલામાં મારું સ્થાન કયાં છે ? તેને પરિપૂર્ણ નિશ્ચય કરી ન્નતિકર્મસાધક બનવું જોઈએ. મનુષ્ય આ પ્રમાણે નતિ કર્મસાધક ન બને તો તે પશુના કરતાં વિશેષ મહાન ગણું શકાય નહિ. ઉપર્યુક્ત અનેકષ્ટિના સાપેક્ષત્વને ધ્યાનમાં લઈ જે મનુષ્ય વિશ્વશાલામાં ઉત્કાન્તિકર્મનું અધ્યયન કરે છે તે વ્યક્તિગત સ્વાતંત્ર્ય અને સમાજગત સ્વાતંત્ર્યની સંરક્ષા કરી વિશ્વને સ્વર્ગ સમાન કરવામાં સ્વાત્મભેગ સમર્પી શકે છે. ઉપર્યુક્ત દૃષ્ટિને નયસાપેક્ષે જાતીય અનુભવ પ્રાપ્ત કરે જોઈએ. અવકાન્તિના માર્ગોને ત્યાગ કરીને લૌકિક તથા લોકોત્તર ઉલ્કાતિના માર્ગોનું અવલંબન કરવું જોઈએ. વિશ્વશાલામાં અનેક અનુભ પ્રાપ્ત કરવાને માટે મનુષ્ય અવતારની પ્રાપ્તિ થઈ છે તેનો એક ક્ષણ માત્ર પણ પ્રમાદમાં ન ગાળવો જોઈએ. વિશ્વશાલાના તનું અધ્યયન કરવાને એકાન્ત પર્વતનાં નિર્મલસ્થાને –ઉપવન અને ઉદ્યાનનાં એકાન્ત સ્થાનેનું અવલંબન કરવું જોઈએ કે જેથી આત્મા પરમાત્મા-કર્માદિ For Private And Personal Use Only Page #514 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ( ૪૧૪ ) શ્રી કમ યાગ ગ્રંથ-સવિવેચન. નું સમ્યક્ સ્વરૂપ વિચારી તેના નિશ્ચય કરી શકાય. ગૌતમબુદ્ધે વિશ્વશાલામાં સ્વાન્નતિ કરવાને પર્વત--નદીઓગુફાઓ અને ઉપવનાના એકાન્ત રમણીય સ્થાનાને આશ્રય લીધે હતા. શ્રીસજ્ઞ વીતરાગ મહાવીર પ્રભુએ એકાન્ત સ્થાનાને આશ્રય લીધા હતા અને આત્મધ્યાનમાં તલ્લીન થયા હતા. મુસાએ પર્વત પર ચઢીને ઈશ્વરીય કાયદાઓને ઉપદેશ્યા હતા. ઈસુ ક્રાઇસ્ટ દરિયાકાંઠે વગેરે રમણીય સ્થાનેામાં આ વિશ્વસ’બધી વિચારે કરતે હતા. મહમદ પયગંબરે પતાની ગુફામાં બેસી કુરાનના નિયમને હૃદયની બહિર્ કાઢયા હતા. શંકરાચાયે નર્મદાનદી વગેરેના સ્થાનામાં રહીને વિશ્વશાલાના તત્ત્વાના અભ્યાસ કરી અદ્વૈતવાદની દૃષ્ટિપર આરાહણ કરી ઉપદેશ દીધા હતા. વિશ્વશાલામાં એક એક દૃષ્ટિના એ એ દૃષ્ટિના અભ્યાસકે તે અનેક મનુષ્ય મળી આવે છે, પરન્તુ સર્વથા સદા સદૃષ્ટિયાના સંપૂર્ણ ગૃહસ્થાને સપૂર્ણ પણે અવલાકનારાએ તેા કેાઈકજ મળી આવે છે. વિશ્વશાલાના તત્ત્વનું પરિપૂર્ણ અધ્યયન મનન કરી પિંડ અને બ્રહ્માંડની વાસ્તવિક સ્થિતિને અભ્યાસ જે કરે છે તે સ્વાન્નતિકસાધક બની શકે છે અને તે સ્વક વ્યકમ માં મેરુવત્ સ્થિર રહી શકે છે. આ વિશ્વશાલામાં પ્રતિદિન મનુષ્ય અનેક પ્રકારના અનુભવાના અભ્યાસ કર્યાં કરે છે. જ્યારે કેવલજ્ઞાન થાય છે ત્યારે અભ્યાસને અંત આવે છે. યાવત્ આ વિશ્વશાલામાં કાઈ પણુ મનુષ્યને કેવલજ્ઞાન નથી થયું તાવત્ તે મનુષ્ય અનેક અનુભવાના પ્રતિદિન અભ્યાસી છે. એક અનુભવથી અન્ય અનુભવ પ્રાપ્ત થાય છે અને એક અનુભવમાં પ્રતિદિન અનેક પ્રકારે સુધારા વધારા થતા જાય છે. જેમ જેમ અમુક વસ્તુસંબંધી વિશેષ જ્ઞાન પ્રગટે છે તેમ તેમ તે વસ્તુસંબંધી પૂર્વે નિશ્ચિત કરેલા અનુભવમાં ફેરફાર થતો જાય છે. અતએવ બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, કાલદશા, સચેાગા અને શિક્ષણને ધ્યાનમાં લઇ એક પદાર્થના અનુભવજ્ઞાનમાં કરોડો મનુષ્યમાં કેડિટ ભેદ પડે તો તે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ સાન કર્નાવરણક્ષયે પશમ અને શિક્ષણીય સંચાગાને આભારી માની સાપેક્ષષ્ટિને આગળ કરી કદાગ્રહ ન કરતાં અનુભવોની પ્રાપ્તિમાં આગળ વધવું જોઇએ કે જેથી સ્વાન્નતિકસાધકપ્રવૃત્તિમાં પ્રગતિમાન્ આત્મા બની શકે. અનેક પ્રકારના વિશ્વશાલાના પદાર્થાંના અનુભવાનો અનન્ત સાગર છે તેમાંથી એક બિન્દુસમાન અનુભવ પ્રાપ્ત કરી કદી .સ્વાત્માભિમાની બની સ્વાત્મઘાતક ન થવુ જોઇએ. અનન્તાનુભવસાગરમાં સામાન્ય મનુષ્યને અનુભવ એક બિન્દુસમાન છે તેથી તેણે સર્વ પ્રકારના અનુભવા કે જે કાળે કાળે અવસ્થાભેદે ક્ષાપશમભાવે ઉદ્ભવે છે તેને પાતાની પ્રાપ્તિ ન હોવાથી તે અસત્ય છે અથવા તે સર્વને હું જાણું છું એવું અભિમાન ધારણ કર્યાં વિના પ્રવર્તીને સ્વાન્નતિકમ સાધક બનવું જોઇએ. સ્વાન્નતિક સાધકાવસ્થામાં સ્વાધિકાર પ્રમાણે પ્રવતતાં અનેક વિનાદ્વારા પણ સ્વાત્માને અનેક પ્રકારના અનુભવ પ્રાપ્ત થાય છે અને પ્રમાદાને પરિહરવાનું શિક્ષણ મેળવી શકાય છે. 凯 Page #515 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 瓿 ખરેખર! કમ યોગી અનેા. ( ૪૧૫ ) સ્વાન્નતિસાધક કમ યાગી અન્યા વિના વિશ્વાલાના સકલાનુભવાને પ્રાપ્ત કરી શકાતા નથી. અતએવ પ્રત્યેક મનુષ્ય અનુભવા પ્રાપ્ત કરવાને સ્વાન્નતિસાધક કયાગી બનવું જોઇએ. આ વિશ્વશાલાના સ`પૂર્ણ પદાર્થાના સાક્ષાત્ દ્રષ્ટા મુનિવરો સર્વ મનુષ્ય વિદ્યાર્થિયાના ગુરુ છે અને તેના અનુભવાને ગ્રહણ કરીને સાક્ષાત્ તે તે અનુભવાના સાક્ષાત્ કરનાર સ્વાત્મા જ સ્વક વ્યકાર્યાના નૈૠયિકદષ્ટિએ ગુરુ અવધવા. સ્વાન્નતિકસાધક ચેતનજીની અનન્ત વિશ્વશાલા છે અને તેઓ અનન્ત અનુભવને પ્રાપ્ત કરી શકે છે. રજોગુણુ તમે ગુણ અને સત્ત્વગુણનું સ્વરૂપ અવમેધીને અન્તરમાં સ્વભાવિક જ્ઞાનની સ્ફુરણા જે પ્રગટાવે છે તે આત્મોન્નતિસાધક બની શકે છે. વિશ્વવર્તિસર્વજ્ઞેયસ બંધી અનેક ગ્રન્થાના અભ્યાસ કર્યાં પશ્ચાત્ આત્મજ્ઞાનવડે સત્યાનુભવ પ્રાપ્ત કરવા અને સ્વય આત્મોન્નતિના અનુભવપ્રદશકમાkમાં પ્રવર્તવું. આ વિશ્વશાલામાં જે જે અવસ્થાએ અને જે જે દુઃખ સુખની સ્થિતિચે ભોગવવી પડે છે તેમાં તે તે જ્ઞેયદ્વારા અનુભવ કરી સત્ય ગ્રહણ કરવાના મુખ્ય સિદ્ધાંત પ્રાપ્ત થઈ શકે છે. આ વિશ્વશાલામાં ચેતનજી સ્વાન્નતિક સાધક બનીને અનન્ત સુખમય પેાતાને બનાવી શકે છે એમ અનુભવીઓને અનુભવ આપે છે. પિંડના પરિપૂર્ણ અનુભવ લેવાથી બ્રહ્માંડ પાઠશાલાના પરિપૂર્ણ અનુભવ ગ્રહી શકાય છે અને તેથી સ્વાન્નતિકસાધક બનવામાં જે જે નિમિત્ત કારણેાની અપેક્ષા રહે છે તેની પ્રાપ્તિ કરી શકાય છે. વિશ્વશાલાનું વાસ્તવિક જ્ઞાન કરીને જે સ્વાન્નતિસાધક કમચાગી અને છે તે તે સ્વાન્નતિસાધક હેતુભૂત વસ્તુઓને વિશ્વશાલામાંથી ગ્રહણ કરે છે અને તે વિના પ્રમત્તપણે વતી વિશ્વશાલાવર્તિ જીવાને ઉપદ્રવસંતાપાદિ કરી શકતા નથી; સ્વાન્નતિ સાધવામાં કુદરતના સ્વભાવથી વિરુદ્ધ અન્ય જીવાના પ્રાણને હાનિ ન પહોંચે અને વિશ્વશાલામાંથી જેટલું ગ્રહણ કર્યું હોય તેના કરતાં વિશેષ પ્રકારે વિશ્વશાલાવર્તિજીવાને ઉપકાર કરવા એવું લક્ષ્યમાં રાખીને પ્રવર્તવુ જોઇએ કે જેથી વિશ્વશાલામાં થતી સ્વાન્નતિમાં કોઈ જાતના વિક્ષેપ ન આવી શકે. અશ્વ મનુષ્યે વિશ્વશાલામાં સ્વાન્નતિ કરવાને અબ્જ ાિ ધરાવી શકે છે અને તેથી તેની પ્રિયાના અનુસારે ભિન્ન ભિન્ન પ્રવૃત્તિમાગેમાં દેખાય છે, તથાપિ તેઓનું મુખ્ય સાધ્યબિન્દુ તે આત્મસુખ પ્રાપ્ત કરવાનું હાય છે તેથી તેએ અન્તે એકજ ઉન્નતિના માર્ગ પર આવી શકે છે. આ વિશ્વશાલા અનુભવાના ભંડાર છે. આ વિશ્વના ગુપ્ત સિદ્ધાન્તાને જે પ્રોધે છે તે અનંતાનુભવાને મહાસાગર બનીને આત્માન્નતિસાધક કર્મયોગી બની પરમબ્રહ્મપદને પ્રાપ્ત કરી શકે છે. ભૂતકાલમાં જે જે મહાત્માઆએ જે જે આ વિશ્વશાલામાં અનુભવા પ્રાપ્ત કર્યાં તેટલાનું જ્ઞાન કરીને આગલ વધી અનેક ચુસિદ્ધાન્તાના અનુભવા પ્રકટાવીને વિશ્વમાં ખરેખરા કયેાગી બનવું જાઈએ. બાહ્યશે અને આન્તરશેાધા માટે અનુભવની અત્યન્ત આવશ્યકતા છે. પેાતાના આત્મામાં સાક્ષાત્ થનાર અનુભવજ્ઞાન તે જીવતુ જ્ઞાન છે ન Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #516 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૧૬ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. અને તે દ્વારા ન્નતિસાધક કર્મચગી બનવાથી અમરપદ પ્રાપ્ત કરી શકાય છે અને અનન્ત દુઃખ મહાસાગરને તરી પેલી પાર ગમન કરી શકાય છે. આ વિશ્વશાલામાં અનન્ત, અખંડ, અબાધિત, નિત્ય અને સત્ય સુખને પ્રાપ્ત કરવું એ જ નૈતિસાધક કર્મીને મુખ્ય સાધેશ છે; એ ઉદ્દેશની સિદ્ધિ માટે આત્મિક અનુભદ્વારા પ્રવૃત્તિપ્રગતિમાન થવું જોઈએ. આત્માને જે સુખ ગમે છે તેજ આત્માને વારતવિક અનુભવ છે. અતએ મનથી આત્મસુખને ભિન્ન અનુભવ પ્રાપ્ત કરી કમેકમે નૈતિસાધક જે જે કર્મો હોય તેઓની પ્રવૃત્તિ આદરવી જોઈએ. વિશ્વશાલામાં ચેતનજીએ સ્વાનુભવને અગ્ર કરી પ્રવર્તવું જોઈએ; પરંતુ અન્યના અનુભવોની પાછળ પાછળ જ જડ અધશ્રદ્ધાળુ બની ન પ્રવર્તવું જોઈએ. દુર્લભ મનુષ્યભવ પ્રાપ્ત કરીને ચેતનજીએ આત્માનુભવદ્વારા ન્નતિ સાધક કર્મચગી બનવું જોઈએ. આ વિશ્વશાલામાં અનુભવી મનુષ્યો દ્વારા અને અનુભવપ્રદર્શક પુસ્તકની સહાયથી વિવેકપ્રદ અનેક અનુભવને પિતાનામાં પ્રકટાવવા જોઈએ. અનેક તીર્થકર આ વિશ્વશાલાના પૂર્વ વિદ્યાર્થિ હતા તેઓએ સર્વજ્ઞ દૃષ્ટિવડે વિશ્વશાલાવર્તિ અનન્ત ય પદાર્થોનું અવલોકન કર્યું તેવી દૃષ્ટિ પ્રત્યેક મનુષ્ય પ્રાપ્ત કરી શકે એવું તેનામાં સામર્થ્ય રહ્યું છે તેને કર્મયોગી બની પ્રકટાવવું જોઈએ. મનુષ્ય આ વિશ્વનું પરિપૂર્ણ સ્વરૂપ જાણવાને ખાસ લગની લગાડે તો તેના માર્ગ પ્રાપ્ત કરી શકે છે. આ વિશ્વમાં જે શોધશે તે મળી શકશે. સદ્ગુરુગમ લઈને જરા માત્ર હિંમત ન હારવી જોઈએ. વિશ્વશાલાનાં ગુસજ્ઞાનનાં બારણાં ઠેકે જો કે તે વજ જેવાં હશે તે પણ ધર્મ ખંત ઉત્સાહ અને બુદ્ધિથી તુર્ત ઉઘડશે અને વિશ્વશાલાના ગુપ્ત સિદ્ધાન્તો અવકતાં ન્નતિ સાધવામાં આત્માસ્વાર્પણ કરી શકે છે. અવતરણઉપર્યુક્ત વિશ્વશાલા કર્તવ્યકમગવડે પરસ્પર છોને ઉપગ્રહ હોય છે અને તેથી સર્વ છે એકબીજાના સાહાટ્યકારક બને છે એવું પ્રબોધાવી કર્મવેગની મહત્તા દર્શાવે છે. कर्मयोगेन जीवाना-मजीवानां परस्परः ।। तत्त्वार्थसूत्रनिर्दिष्टो विज्ञाप्तव्य उपग्रहः ॥ ६८ ॥ શબ્દાર્થ–કર્મચગવડે છે અને અજીવોને તત્વાર્થસૂત્ર નિર્દિષ્ટ પરસ્પર ઉપગ્રહ અવધો . For Private And Personal Use Only Page #517 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરસ્પર ઉપગ્રહ કેવી રીતે હોય ? (૪૧૭ ) વિવેચન-કર્મ. અર્થાત્ પ્રવૃત્તિયોગ યાને ક્રિયા વડે જે પરસ્પર એકબીજાને ઉપકાર કરી શકે છે. અતએ કર્મયોગને સ્વાધિકારે આદર જોઈએ. પ્રત્યેકે પિતાની ફરજ બજાવવી જોઈએ. પિતાપિતાની ફરજ બજાવવી એ ક્રિયા વિના બનતી નથી. કોઈ પણ વસ્તુમાં ક્રિયા હોય છે. આ વિશ્વમાં કઈ સૂફમ સ્કૂલ અને અરૂપી-ક્રિયા વિનાને કઈ પદાર્થ નથી. સાંખ્યોએ માનેલી પ્રકૃતિમાં કિયા હોય છે અને તેના આરોપથી પુરુષ પણ ક્રિયા કરતો પિતાને માને છે. પ્રોઃ કથાન, ગુરુ મળિ સર્વરા અહૃાાતિમૂઢામાં વાર્તામિત મળ્યા છેગુણવડે પ્રકૃતિના ક્રિયમાણ કર્મોને અહંકારથી વિમૂઢ થએલ આત્મા પિતે હું કરું છું એમ માને છે. કથ્ય સારાંશ એ છે કે–ચાવત્ આત્માની અહંકારકૃત વિમૂઢ દશા છે તાવત્ તે ક્રિયા છે તેવી દશામાં સાંખ્યદર્શન પ્રમાણે આત્મા અને પ્રકૃતિમાં ક્રિયાત્વ-પ્રવૃત્તિત્વ હોય છે. વેદાન્તદર્શન પૈકી અદ્વૈતવાદ નિર્દિષ્ટ કેવલ બ્રહ્મમાં માયાના અધ્યાપે સક્રિયત્ન વ્યવહરાય છે. એ પ્રમાણે કૈવલાદ્વૈત બ્રહ્મવાદીઓએ દિયત્વની માન્યતા વ્યવહાર માની છે. વિશિષ્ટાદ્વૈત-શુદ્ધાદ્વૈત અને દ્વૈતાદ્વૈતમાં પણ બ્રહ્મમાયા આદિ જે જે પદાર્થો સ્વીકાર્યા છે તેમાં સૂક્ષ્મદ્રષ્ટિથી અવલેવામાં આવે તે કિયાપ્રવૃત્તિ રહેલી અવબોધાશે. બાઈબલ અને કુરાનના આધારે અવેલેકતાં ઈશ્વરમાં જીવોમાં અને જડ પદાર્થોમાં ક્રિયા-પ્રવૃત્તિ અવલેહી શકાય છે. બૌદ્ધદર્શન પ્રમાણે પ્રત્યેક ક્ષણિક પદાર્થોમાં ક્રિયા પ્રવર્યા કરે છે અને તેથી ક્ષણે ક્ષણે પદાર્થ નવું નવું રૂપ ધારણ કરે છે એવું અવબોધાય છે. આર્યસમાજીઓએ જે ત માનેલાં છે તે સર્વ તત્વોમાં કિયા માનેલી છે. જૈનદર્શનકારેએ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય અને જીવ એ દ્રવ્યમાં કિયા માનેલી છે. ધમસ્તિકાય અધમસ્તિકાય પગલાસ્તિકાય આકાશાસ્તિકાય અને કાલ એ પાંચ દ્રવ્ય અજીવ છે તેને જડતત્વમાં સમાવેશ થાય છે. પરમાણુરૂપ પુદ્ગલ દ્રવ્યરૂપી છે અને શેષ ચાર અજીવ દ્રવ્ય અરૂપી છે. પડદ્રમાં ઉત્પાદ અને વ્યયની ક્રિયા થઈ રહેલી છે. ધર્માસ્તિકાય પિતાના ચલનસ્વભાવધર્મવડે પુદ્ગલો અને છોને ચાલવામાં સહાધ્ય આપવારૂપ ઉપગ્રહ કરે છે અને અધર્માસ્તિકાય પોતાના સ્થિર સ્વભાવવડે પુદ્ગલેને સ્થિર થવામાં સાહાટ્યરૂપ ઉપગ્રહ કરે છે. આકાશાસ્તિકાય પોતે જીવ અને અજીવ દ્રવ્યને અવકાશ દેવારૂપ ઉપગ્રહ કરે છે. પુદ્ગલ દ્રવ્ય, અન્ય દ્રવ્યને પોતાના સ્વભાવવડે ઉપગ્રહ કરે છે. પુદ્ગલદ્રવ્યના ઉપગ્રહ વિના કેઈ પણ જીવ શાતા વેદી શકે નહિ અને મનુષ્યભવાદિ પ્રાપ્ત કરી શકે નહીં, માટે જીવોને અજીવ પુદ્ગલ દ્રવ્યનો ઉપકાર છે. સાત ધાતુઓ, હાથપગ, નાડીઓ વગેરે પુગલસ્કોના બનેલા શરીરને ગ્રહણ કરી જીવી શકાય છે અને શરીર દ્વારા આત્માના ગુણોને પ્રકાશ કરી શકાય છે; માટે અજીવ પુદ્ગલ દ્રવ્યને પ્રતિ ઉપગ્રહ ખરેખરી રીતે સિદ્ધ થાય છે. પુદું For Private And Personal Use Only Page #518 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૧૮ ) શ્રી કમ ચાગ ગ્રંથ-વિવેચન. ગલ દ્રવ્યના ઉપગ્રહ વિના આત્માની પરમાત્મતા પ્રકટાવી શકાતી નથી. પુદ્ગલ દ્રવ્યરૂપ અજીવ પદાર્થની સહાય વિના સયમની આરાધના થઈ શકતી નથી. ગમે તેવા જીવ બલવાન્ હાય તથાપિ પુદ્ગલની સાહાય્ય લીધા વિના તે કાઈ પણ શુભકાય કરવાને અને આત્માની ઉન્નતિ કરવાને સમર્થ થઈ શકે નહીં. વજ્રઋષભનારાચ સંઘયણ વિના પરિપૂર્ણ મેાક્ષની પ્રાપ્તિ થઇ શકતી નથી તેથી પુદ્ગલ દ્રવ્યની નિમિત્ત કારણપણે અપૂર્વ ઉપગ્રહતા સિદ્ધ થાય છે. પરમાણુરૂપ પુદ્ગલ દ્રવ્યના સ્કંધા રૂપી છે અને તેની સર્વ દૃશ્ય વસ્તુરૂપ મૂર્તિ વિના ક્ષણમાત્ર જીવોના જીવનવ્યવહાર નભી શકે તેમ નથી; માટે પુદ્ગલ દ્રવ્યની અપેક્ષાએ મૂર્તિરૂપ જગત્ને ઉપગ્રહ લીધા વિના કોઇ પણ જીવ પેાતાની ઉત્ક્રાન્તિ કરી શકે તેમ નથી. પુદ્ગલકધાના સ્વભાવ છે કે તે આત્માની ઉન્નતિમાં ઉપગ્રહીભૂત બની શકે છે અને અવનતિમાં પણ નિમિત્તરૂપ બની શકે છે. પુદ્ગલસ્ક ધરૂપ દૃશ્ય જગતનું અવલંબન લેતે લેતે જીવ મનુષ્યભવપયન્ત આવી પહોંચ્યા છે અને પશ્ચાત્ તે સર્વના ઉપગ્રહ પાછે વાળવાને યેાગ્ય શક્તિમાન્ અને છે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાલના ઉપગ્રહ લઈ આત્મા પોતાની વ્યાવહારિક તથા નૈૠયિક પ્રગતિ કરી શકે છે; તેથી અજીવાને જીવે પ્રતિ ઉપગ્રહ સિદ્ધ થાય છે. અનાદિકાલથી અજીવ પદાર્થોં સ્વસ્વભાવ પ્રમાણે જીવદ્રઝ્યાને ઉપગ્રહ કરે છે. પ્રત્યેક વસ્તુ પોતાની ફરજ પેાતાના સ્વભાવધર્માનુસારે બજાવે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, અને કાલ પેાતાની જે પ્રવૃત્તિ બજાવે છે તેમાં જીવ દ્રવ્યે નિમિત્તે કારણે ઉપગ્રહ કરનાર તરીકે સિદ્ધ થાય છે. પરસ્પર દ્રવ્યેામાં રહેલી ક્રિયાએવડે દ્રવ્યે પરસ્પર એકબીજાના ઉપર ઉપગ્રહ કરી શકે છે. દરેક દ્રવ્ય સ્વચ્છ સ્વભાવ પ્રમાણે પ્રવર્તે છે એજ તેની પ્રવૃત્તિ અથવા ક્રિયારૂપ કર્મયોગ જાણવા અને તે વસ્તુધર્મની પ્રવૃત્તિથી જીવા તથા અજીવે પરસ્પર એકબીજાના ઉપર ઉપગ્રહ કરી શકે છે. જીવેાના પ્રતિ સ્વસ્વ ધર્મક્રિયારૂપ કર્મયોગવડે અવાના ઉપગ્રહ છે અને જીવાની સ્વસ્વ ધર્મપ્રવૃત્તિરૂપ કચગવડે જીવાનો પરસ્પર ઉપગ્રહ છે. અજીવેાના ઉપગ્રહદ્વારા સ્વયમેવ અનુભવતઃ સિદ્ધ થાય છે. એક જીવ પેાતે અન્ય જીવ ઉપર ઉપકાર કરે તેમાં વચ્ચે પુદ્ગલકધા તે અવશ્ય ઉપકાર કરવામાં નિમિત્ત કારણીભૂત હોય ને હોય છેજ. સમવસરણમાં બેસીને કેવલી મહારાજા તીર્થંકર જ્યારે બાર પદા આગલ દેશના દે ત્યારે પદ્માના મનુષ્યે તીર્થંકરના હૃદયમાં રહેલા કેવલજ્ઞાનને દેખી શકતા નથી, તેમજ શ્રીતીથંકર ભગવાનનું કૈવલજ્ઞાન સાક્ષાત્ આવીને મનુષ્યાના હૃદયને અસર કરી શકતુ નથી; પરંતુ તીર્થંકર પાતે ભાષાવાદ્વારા શબ્દો કાઢીને દેશના દે છે અને તેથી તે શબ્દો ખરેખર મનુષ્યેાના કર્ણમાં પ્રવેશી હૃદયમાં જ્ઞાન પ્રગટાવે છે તેથી તે ભવ્ય મનુષ્ય આધ પામી સર્વવિરતિચારિત્ર દેશવિરતિચારિત્ર વિગેરે ગ્રહણ કરે છે, તીર્થ"કર મહારાજાએ ગ્રહણ કરીને મૂકેલાં ભાષાવગણાનાં પુદ્ગલેા તેા જડ છે. તીર્થંકરનામકના ઔયિકભાવે For Private And Personal Use Only 凯 Page #519 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org 5 ઉપગ્રહના પ્રકાર. ( ૪૧૯ ) ભાષાવણાનાં પુદ્ગલેા ગ્રહણ કરીને મૂકાય છે તેમાં આત્માના ગુણુ નથી. તીર્થંકર ભગવાને ત્યાગેલાં જડ એવાં ભાષાવગણાનાં પુદ્ગલેાદ્વારા મનુષ્યો આત્માદિતત્ત્વનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે છે તેથી તીથંકર ભગવાનના ઐકયભાવ તે ભન્ય મનુષ્યને અમૃતરૂપે અનન્ત ગુણુ હિતકર્તા તરીકે પરિણમે છે. એ ઉપરથી અવાધવાનું કે પ્રાયઃ ભાષાવગણારૂપી જડ પુદ્દગલાના ઉપગ્રહ વિના કોઇ પણ મનુષ્યને અદ્યપર્યન્ત પરમાત્મપદની પ્રાપ્તિ થઇ નથી અને થવાની નથી; તેથી મહાત્માઓની ભાષાવગણાદિ જડ વસ્તુઓના જેટલા ઉપકાર માનીએ તેટલા ન્યૂન કથી શકાય, જડ વસ્તુઓની ક્રિયાદ્વારા જીવેાના ઉપકારને ગ્રહણ કરીને મનુષ્યે વ્યાવહારિક નૈૠયિકપ્રગતિને સાધી શકે છે. આત્માને લાગનાર શુભ પુદ્ગલસ્ક ધા પુણ્યરૂપ છે અને તેથી તેના વિપાકની ક્રિયાદ્વારા તેના દ્વારા થતી શાતાને મનુષ્યાદિ જીવા ભાગવી શકે છે અને ઉચ્ચપદની પ્રાપ્તિ પ્રતિ ઉપગ્રહની ઉપચેાગિતા અવધી તેને આદર કરી શકે છે. વ્યવહારનયથી પુણ્ય આદરવા યોગ્ય છે. તેનુ કારણ પણ એજ છે કે આત્માના ઉચ્ચગુણાની પ્રાપ્તિમાં પુણ્યત્વ ખરેખર ઉપગ્રહકારક છે. પુણ્યનાં પુદ્ગલાના ઉપગ્રહ વિના મનુષ્યભવની પ્રાપ્તિ થઇ શકે નહિ અને મનુષ્યભવ વિના મુક્તિ મળી શકે નહિ તે સત્ય સિદ્ધાંત છે. જડ દ્રવ્ચેાના ઉપગ્રહોને એક શ્વાસોચ્છવાસ માત્ર પણ ગ્રહ્યા વિના છૂટકો થતા નથી. આયુષ્યકમ જડ છે અને તેના વિના વિશ્વમાં જીવી શકાતું નથી. સાયન્સવિદ્યા યાને પદાર્થ - વિજ્ઞાનથી પુદ્ગલદ્રવ્યસ્કંધાનું વિજ્ઞાન કરાય છે અને તેથી જડપૌલિક અનેક પ્રકારની શોધેા કરી શકાય છે. આગગાડી—તાર-ટેલીફોન વગેરે પદાર્થ શેાધાથી જીવાને અનેક પ્રકારના ઉપગ્રહુ થયા થાય છે અને થશે. એકચક્રવાળી અગ્નિયંત્રની ગાડી પણ હવે ચાલવા માંડી છે. પાશ્ચાત્ય દેશોમાં જડ પદાર્થવિજ્ઞાનદ્વારા અનેક શેાધા કરાય છે અને મનુષ્યને ઉપગ્રહ થાય છે—ત્યાદ્રિથી અવખાધી શકાશે કે વિશ્વવર્તિ સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રત્યેક પદાર્થ સ્વધર્મની ક્રિયાવડે ક્ષણે ક્ષણે પ્રવૃત્ત થઇ અન્યાને ઉપગ્રહ કરી રહ્યો છે. અષ્ટકમથી વિમુક્ત અને ખાદ્ય પૌદ્ગલિક ક્રિયાએથી વિમુક્ત સિદ્ધ પરમાત્મા પણ ભકતાના હૃદયમાં ધ્યેયભૂત બનીને ભકતાના હૃદયની શુદ્ધિરૂપ કામાં નિમિત્તકારણીભૂત થઇને ઉપગ્રહ કરી રહ્યા છે—તેથી તેઓના ઉપગ્રહ તળે વિશ્વવર્તિ સવ ભવ્યમનુષ્ય અને દેવતાઓ વિદ્યમાન છે. આ પ્રમાણે વિશ્વમાં સ્વધર્મક્રિયાવડે જીવાનો જીવા પ્રતિ ઉપગ્રહ છે અને અજીવાને જીવાના પ્રતિ ઉપગ્રહ છે અને તેમજ અજીવાપ્રતિ જીવેાના ઉપગ્રહ છે તથા અજવા પ્રતિ અજીવાને ઉપગ્રહ છે. એક જીવના પ્રતિ અનેક જીવાના ઉપગ્રહો ખરેખર ભૂતકાલમાં થયા વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. એક જીવના પ્રતિ ભૂતકાલમાં અનેક અજીવપદાર્થાંના ઉપગ્રહો થયા વર્તમાનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. એક અજીવપદાર્થ પ્રતિ ભૂતકાલમાં અનેક અજીવપદાર્થાંના ઉપગ્રહ થયા થાય છે અને ભવિષ્યમાં થશે. ખરેખર પરસ્પર જીવે અને અવાને કન્યકમે પરસ્પર ઉપકા ઉપકારી ભાવસંબંધ વસ્તુતઃ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #520 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ) શ્રી કર્મગ મંથ-સવિવેચન. ખરેખર અનાદિકાલથી વત્ય કરે છે અને અનન્તકાલ પર્યત પ્રવર્તશે–એ અબાધ્ય ઉપગ્રહ સંબંધને કદાપિ નાશ થવાનું નથી. પગ જો હાથને મદદ ન કરે અને હાથ જે પેટને મદદ ન કરે અને પેટ જે અન્ય અંગોને મદદ ન કરે તો પરસ્પર સહાય વિના શરીર ઉભું રહી શકે નહિ. જગતમાં ધૂળની પણ આવશ્યકતા સિદ્ધ કરે છે. જીને પરસ્પર એક બીજાને ઉપકાર છે. રાજા ઉપર પ્રજાનો ઉપકાર છે અને પ્રજા ઉપર રાજાનો ઉપકાર છે. ગૃહસ્થો સાધુઓને મદદ કરી શકે છે અને સાધુઓ જ્ઞાનાદિ ઉપદેશવડે ગૃહસ્થને મદદ કરી શકે છે. ચેલાઓ ગુરૂઓને મદદ કરી શકે છે અને ગુરૂઓ ચેલાઓને મદદ કરી શકે છે. આ જગતમાં અન્યની સહાય વિના ઉભું રહી શકાતું નથી. અન્યની સહાય વિના એક ઘડી પણ જીવી શકાય નહિ. વાયુ જે એક ઘડી બંધ થઈ જાય તો દુનિયામાં હાહાકાર વ્યાપી જાય. જલ અગ્નિ વિના ચાલી શકે તેમ નથી. આ ઉપરથી અભિમાન કરનારાઓએ સમજવું કે અભિમાન કરવું એ કઈ રીતે વ્યાજબી નથી. અન્યની સહાયતા વિના જીવી શકાતું નથી ત્યારે મનુષ્ય ક્યી બાબતનું અભિમાન કરવું જોઈએ. અજ્ઞાનાવસ્થામાં કઈ જાતનું અભિમાન ઉત્પન્ન થાય છે પણ જ્ઞાનદષ્ટિ થતાં અભિમાન એ શબ્દના અર્થને ઉપયોગ કર વ્યાજબી જણાતો નથી. જગમાં છે તેના કરતાં નવું કાંઈ પ્રાપ્ત કરી શકાતું નથી કે જે વડે અભિમાન કરવું યોગ્ય ગણાય. અન્યોની સહાય લીધા વિના જીવી શકાતું નથી. જેથી આપણે અન્યની સહાય લઈએ છીએ તેવી રીતે અન્યોને સહાય આપવારૂપ દેવામાંથી મુક્ત થવા અને સહાય આપવા લાયક જે કંઈ છે તેમાં મમત્વથી નહિ બંધાતાં અને સર્વ આપવું જોઈએ. આપણી પાસે જે કંઇ અન્યના ભલા માટે છે તેમાં સર્વને હકક છે માટે ન્યાયને આદર કરીને તે પ્રમાણે વર્તવામાં અહંવની કલ્પના ન કરવી જોઈએ. અને મદદ ન આપતાં જેઓ અન્યનાં સુખસાધનો પડાવી લઈને અન્ય જીવોને રોવરાવે છે અને તેઓને કંઈ દાન આપતા નથી તેઓ અધર્મમાર્ગોમાં ગમન કરીને પરભવમાં દુઃખની પરંપરા પામે છે. પરવસ્તુની મદદ વિના એક ધા૨શ્વાસ લેવાની પણ જેનામાં તાકાત નથી એવા દુનિયાના મનુષ્યએ અહંવ ત્યજીને અન્યને સહાય આપવી જોઈએ. દયિકલાવપ્રતિ ઉપશમભાવ પ્રતિ ક્ષયોપશમભાવ પ્રતિ ક્ષાવિકભાવ પ્રતિ અને પરિણામિકભાવ પ્રતિ ઉપગ્રહ સંબંધ સદા નિમિત્તકારણ પણે સર્વે જીવોને પ્રવર્યા કરે છે–એમ અનુભવષ્ટિથી સૂકમપણે અવલેતાં સત્યાનુભવ પ્રગટે છે. કેઈપણ વિશ્વવર્તિ પદાર્થને ઉપગ્રડ સંબંધ અન્યની સાથે સંબંધિત હોય છે એવું અનુભવ જ્ઞાનવડે અવાધાય છે. આ ઉપરથી કર્મવેગ યાને પ્રવૃત્તિથી પરસ્પર ઉપગ્રહને મનુષ્યને ખ્યાલ આવી શકે છે. જીવોને પરસ્પર ઉપગ્રડ જાણે કુદરત રીતિએ હોય એવું ઉપગ્રહતત્વના મૂળગર્ભમાં ઊંડા ઉતરીને વિચારતાં અવબોધાય છે. પરસ્પર ઉપગ્રહની આપલેના સૂત્ર-નિયમને સેવ્યા વિના એક For Private And Personal Use Only Page #521 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પૃથ્વી આદિની ઉપયોગિતા. (૪ર૧ ) ક્ષણમાત્ર પણ જીવી શકાય તેમ નથી. તત્વાર્થસૂત્રમાં જ્ઞાનિશિરોમણિ ઉમાસ્વાતિવાચક વરાત્રદો લાવાનામ્ એ સૂત્રવડે પરસ્પર જીવોને ઉપગ્રહ હોય છે એમ જણાવી ઉપગ્રહરૂપ કર્તવ્ય કાર્ય એ સ્વફરજથી આદરવા યોગ્ય છે એમ પ્રબોધે છે. ઇરાદો કીવાનામ્ એ સૂત્રનું જેટલું વિવેચન કરીએ તેટલું ન્યૂન છે. પ્રત્યેક મનુષ્ય સ્વક્ષપશમાનુસારે એ સૂત્રનું વિવેચન કરી શકે છે. જેને પરસ્પર ઉપકાર હોય છે. આ સૂત્રનું રહસ્ય આકર્ષવા માટે જેમ તેના ભાવાર્થનું હૃદયમાં ઊંડા ઉતરીને ચિંતવન કરીએ છીએ તેમ તેમાં ઘણે સાર સમાયેલું છે એમ અવબોધાય છે. દુનિયા એક ધર્મશાલામાં એકત્રિત થએલા મુસાફરો સમાન છે. એક જીવે અનેક જીની સાથે સગપણ બાંધ્યાં છે તેથી તે અનેક જીના ન્હાના મેટા અનેક ઉપકારથી ઉપકૃત થએલ હોય છે તેમજ એક જીવે અનેક જીને કઈ પણ અંશે ઉપકાર કરેલો હોય છે. એક જીવની વ્યાવહારિક તથા આધ્યાત્મિકેન્નતિમાં અનેક જીવોની અ૫ અલ્પતર અધિક અધિકતર આસન્ન આસન્નતર આસન્નતમાદિ ભેદે અનેકધા સાહાચ્ય હોય છે. એકેન્દ્રિયથી પંચેન્દિયત્વ પામતાં પરસ્પર અને ઉપકારિત્વ સંબન્ધ ઘટે છે. એક મનુષ્યનું દષ્ટાન્ત અંગીકાર કરીને વિચાર કરવામાં આવે તે વિશેષ પ્રકાશ પડી શકે તેમ છે. એક મનુષ્ય જ્યારથી જનનીના ઉદરમાં ઉપજે છે. ત્યારથી તે આહારાદિ ગ્રહણ કરે છે; માતાના ઉદરમાં ઉત્પન્ન થવાથી અને માતાના પ્રેમથી પોષાયેલો તે માતાના ઉપકાર તળે દબાય છે તેમજ તેની ઉત્પત્તિમાં જનક કારણભૂત હેવાથી તે પિતાના ઉપકારથી ઉપકૃત થાય છે. માતાના પેટમાં વાયુ આદિના ઉપકાર તળે દબાયલ થાય છે. માતાના ઉદરમાંથી બહાર નીકળ્યા પશ્ચાત્ તે પૃથ્વીકાય અપકાય તેજસ્કાય વાયુકાય વનસ્પતિકાય અને ત્રસકાયના પુદ્ગલેને ગ્રહણ કરે છે--માટે તે તે કાયાના જીના ઉપકારને ગ્રહણ કરનાર બની શકે છે. માતાના ઉદરમાંથી બહિર નીકળેલ મનુષ્ય પૃથ્વી પર રમે છે. પૃથ્વી પર શયન કરે છે. પૃથ્વીકાયનાં પુદ્ગલોને ગ્રહણ કરી આહાર રૂપે પરિણુમાવે છે અને તેથી સ્વકીય શરીરની પુષ્ટિ વૃદ્ધિ કરી શકે છે. પૃથ્વીનાં ઘર તે રહેવા માટે બાંધે છે. પૃથ્વીરૂપ ક્ષેત્ર વિના અન્નાદિની ઉત્પત્તિ થતી નથી. પૃથવીરૂપ ક્ષેત્રમાં ઉત્પન્ન થએલ વનસ્પતિ અન્ન વગેરેનું ભક્ષણ કરીને તે જીવી શકે છે માટે મનુષ્યને જન્મથી પૃથ્વીને ઉપકાર ગ્રહણ કર્યા વિના છૂટકે થતું નથી. જન્મેલો મનુષ્ય જલનું પાન કરે છે. જલથી શરીર પુષ્ટિ વૃદ્ધિ કરી શકે છે. અન્ન વિના થોડા દિવસ ચાલે પણ જલ વિના ચાલી શકે તેમ નથી માટે જન્મથી જ જલના ઉપકારતળે મનુષ્ય આવે છે. જનમેલ મનુષ્ય વાયુને ગ્રહણ કર્યા વિના ક્ષણમાત્ર પણ રહી શકે તેમ નથી. પૃથ્વી જળ કરતાં પણ વાયુને મનુષ્ય વિશેષતઃ ગ્રહણ કરે છે. અતએવ જન્મથી વાયુના ઉપકારતળે મનુષ્ય દટાયેલું હોય છે. દુનિયાના દરેક પ્રાણીઓને વાયુ છવાડે છે. જે બે ઘટિક પર્યત વાયુ જગત્માં બંધ રહે તે સર્વ જીવેનો નાશ થઈ For Private And Personal Use Only Page #522 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ). શ્રી કર્મયોગ મંથ-સવિવેચન. જાય. આ ઉપરથી અવધવાનું કે વાયુ આદિના ઉપકારથી જીવનારો મનુષ્ય જે અન્યના ઉપકાર માટે સ્વકીય સર્વસ્વને ઉપયોગ ન કરે તે તેના જે કૃતધ્ર અન્ય કઈ હેઈ શકે નહિ. વાયુના ગ્રહણ વિના કેઈ જીવ જીવી શકતો નથી; માટે ગમે તેવા નિસ્પૃહભાવ દશાવનાર મનુષ્ય વિચારવું કે જ્યાં સુધી હારું જીવન છે ત્યાં સુધી મારે વાયુનું ગ્રહણ કરવું પડશે માટે ઉપકારને બદલે ઉપકારથી વાળ્યા વિનાનું જીવન નિષ્ફળ છે. અગ્નિના ઉપકારતળે મનુષ્ય દટાયેલ છે, અસંખ્ય અગ્નિકાયના જીવોને નાશ કરીને મનુષ્ય પિતાનું જીવન સંરક્ષી શકે છે. પાચનાદિ ક્રિયાથી તે આહારને પકવ કરવા માટે અગ્નિનો ઉપએગ કરીને તેને ઉપકાર સ્વીકારે છે. શીતાદિનું નિવારણ કરવા માટે અને અન્નાદિક પકાવવા માટે અગ્નિને આરંભ સમારંભ કરે છે. યદિ જગતમાં અગ્નિ ન હોય તે મનષ્ય પોતાના પ્રાણુની સંરક્ષા કરવા માટે સમર્થ થઈ શકે નહિ. પ્રત્યેક મનુષ્યને અનિની જરૂર રહે છે. વનસ્પતિથી મનુષ્યનું પિષણ થાય છે. જગતનું ઢાંકણભૂત કપાસ મનુષ્યને કેટલો બધો ઉપકાર કરે છે ? તે વિચાર કરતાં અવબોધાઈ શકશે. મનુષ્યો વનસ્પતિના આહારને પ્રાયઃ મોટા ભાગે ઉપયોગ કરીને તે વડે જીવોને તેના ઉપકારતળે દબાય છે. અનેક પ્રકારની વનસ્પતિને ઉપયોગ કરીને મનુષ્ય શરીરને ધારણ કરી શકે છે. અન્નાદિ વિના મનુષ્ય જીવી શકતો નથી. મનુષ્યની વાચિક તથા કાયિક શક્તિ ખીલવવા માટે અનેક શિક્ષકોની આવશ્યકતા સિદ્ધ કરે છે. બાલ્યાવસ્થાથી મનુષ્યની ઉન્નતિમાં અનેક મનુષ્યની અનેક પ્રકારની સહાયતા મળી હોય છે. તેને યદિ મનુષ્ય વિચાર કરે તે પ્રત્યુપકાર વાળવા માટે યથાશક્તિ પ્રવૃત્તિ કરી શકે. નિશાળમાં અનેક શિક્ષકો પાસેથી શિક્ષણ ગ્રહીને તેઓના ઉપકારતળે મનુષ્ય દબાય છે. અનેક પરમાથીંમનુષ્ય પાસેથી કંઈનું કઇ તે ગ્રહણ કરે છે. અનેક સહચરો-મિત્રો પાસેથી તે અનેક પ્રકારના ઉપગ્રહોને રહે છે અને સ્વકીયોન્નતિપ્રદેશમાં પ્રયાણ કરે છે. કીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય જીવોના ઉપગ્રહોને મનુષ્ય ગ્રહણ કરે છે. તેઓની પાસેથી કેચિદુ ઉપગ્રહોને પરંપરાએ સ્વીકારે છે. જલ અને વાયુને કેટલાક પ્રાણીઓ સ્વચ્છ રાખે છે અને તેથી તેઓ પણ નિમિત્તકરણપારંપર્યથી ઉપકાર કરનાર સિદ્ધ કરે છે. દેવતાઓના ઉપગ્રહોને મનુષ્ય સ્વીકારે છે. તેમના ઉપકારને મનુષ્ય ગ્રહે છે. આ પ્રમાણે મનુષ્ય વ્યાવહારિક ઉન્નતિ પ્રદેશમાં વિચરતે છતે અન્ય જીના ઉપગ્રહથી જીવી શકે છે. મનુષ્યમાત્રને આ પ્રમાણે ઉપગ્રહથી ઉપગૃહીત થવું પડે છે. મનુષ્ય ક્ષણે ક્ષણે અના ઉપગ્રહને ગ્રહણ કરે છે. મનુષ્ય જડવસ્તુઓના ઉપકારથી ઉપગૃહીત થાય છે. એમ ઉપકારશ્રેણિને વિચાર કરતાં તરતનિમિત્તકારગે અવબોધાય છે. મનુષ્ય જેવી રીતે વ્યાવહારિક ઉન્નતિ અર્થે અનેક ઉપકારોને ગ્રહણ કરે છે તેવી રીતે ધાર્મિકેન્નતિ અર્થે અનેક મનુષ્યનું સાહાએ ગ્રહણ કરે છે. ધાર્મિક પુસ્તકોના રચનારાના ઉપકારતળે દબાય For Private And Personal Use Only Page #523 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kotbatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ET ઉપગ્રહને આદર કરવા. છે. ધર્મપદેશ દેનારાએના ઉપકારતળે તે આવે છે. સમ્યક્ત્વપ્રદ ગુરુના ઉપકારતળે મનુષ્ય આવે છે; તેમજ ચારિત્રપ્રદ સદ્ગુરુના ઉપકારતળે આવવાનું થાય છે. ધર્મ માર્ગમાં વિચરતાં અનેક પ્રકારના સદ્વિચારેા આપનારાઓ મહાત્માએ અને ઉચ્ચકેાટિ પર ચઢાવનારા અનેક મહાત્માઓના ઉપકારતળે આવવાનું થાય છે. મનુષ્ય પાતાના આત્માને પરમાત્મા અનાવવા માટે અનેક જીવાના ઉપકારને ગ્રહણ કરતા કરતા છેવટે પરમાત્મા થાય છે. મનુષ્યને ઉચ્ચ દશા પર આવતાં કેટલીક લક્ષ્યમાં ન આવે એવી સહાય મળે છે. મનુષ્ય એમ કહે છે કે મારે કોઇની પરવા નથી. આ તેનું કથવું નિસ્પૃહતાભાવયુકત છે; પરંતુ તે વ્યવહારનયની અપેક્ષાએ અમુક જવા તરફથી તે તેવી દશામાં પણ અનેક પ્રકારના શારીરિક આદિ ઉપગ્રહાને તેા ગ્રહણ કરે છે જ. આહારાદિક ગ્રહણ કરતાં અન્ય જીવેાના ઉપગ્રહતળે મહાત્માઓને આવવું પડે છે. મનુષ્યે વિચાર કરવા જોઇએ કે હું ઘણુાઓના ઉપકારતળે દબાયેલા છુ~તેથી મારે મારા બસમાન અન્ય પ્રાણીઓ પ્રતિ ઉપકારને બદલે આત્મભાગપૂર્વક આપવા જોઇએ, મનુષ્ય અન્ય એકેન્દ્રિયાદિક જીવા પર ઉપકાર કરે છે. મનુષ્ય એકેન્દ્રિયાક્રિક જીવાની સૌરક્ષા કરે છે. સર્વ જીવાની દયા પાળવાને ઉપદેશ આપીને તથા તે પ્રમાણે વર્તીને અન્યાને ઉપકાર કરી શકે છે. મનુષ્ય પૃથ્વીકાય અપકાય તેજસ્કાય વનસ્પતિકાય અને ત્રસકાયના જીવાને બાધા ન થાય એવી વિચારાચાર્વ્યવસ્થા કરી શકે છે. For Private And Personal Use Only (૪૨૩ ) મનુષ્ય પેાતાનાં મન, વચન અને કાયાના યાગથી અન્ય જીવા પર ઉપગ્રહ કરી શકે છે. વનસ્પતિને જલ વગેરેને ઉપગ્રહ છે. દ્વીન્દ્રિય ત્રીન્દ્રિય ચતુરિન્દ્રિય જીવાને પૃથ્વી આદિના ઉપગ્રહ સિદ્ધ થાય છે. આ દુનિયામાં સર્વ જીવે પરસ્પર ઉપગ્રહરૂપ શૃંખલાથી બંધાયલા છે. તે ઉપગ્રહરૂપ શૃંખલાની બહિર્ સિદ્ધો વિના અન્ય જીવા નથી. આ દુનિયામાં પરસ્પર ઉપગ્રહનાં સાધનાના ઉપયોગ કરવા સર્વ જીવાને પોતાના કર્માધિકાર પ્રમાણે હક્ક છે તે હક્કના ત્યાગ કરીને જેએ ધન-ધાન્ય-જલાદિના સ્વામિત્વ હક્ક સરક્ષીને અન્યને ઉપગ્રહ લેવામાં વિદ્મભૂત બને છે અને વિશ્વમાં અવ્યવસ્થા અશાન્તિ પાપાદિના કર્તા બને છે તેના સ્વય. તેઓ યદિ ખ્યાલ કરશે તે આપે!આપ અવમેધી શકશે અને પેાતાની ભૂલ માટે પશ્ચાત્તાપ કરીને પરસ્પરાપગ્રહત્વના આરાધક બની શકશે. આપણી પાસે જે કઈ છે તે પરસ્પરના ઉપકાર માટે છે એવુ લક્ષ્યમાં રાખીને પ્રત્યેક મનુષ્યે ઉપકાર ગુણુ ખીલવવા પ્રયત્ન કરવા જોઇએ; આપણને જે કઇ મળ્યું છે તે અન્યાના ઉપકારાર્થે છે. અન્યાની પાસેથી જે કઇ ગ્રહણ કરવાનું છે તે પેટ પર પાટલા આંધવા જેવું કરવાને માટે નથી. આખી દુનિયાને તેમાં ભાગ છે અને અન્ય જીવાના ઉપગ્રહાથે સ્વસ`ચિત કરેલી તન મન ધનાદિક શકિતા છે. એવું વિચારીને Page #524 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ર૪). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. સ્વાધિકાર ઉપગ્રહત્વને આદરવું જોઈએ. આત્માએ શારીરિક આદિ જે જે શક્તિ ખીલવી હોય છે તેમાં અનેક જીવોનું ઉપગ્રહત્વ રહ્યું હોય છે તે પશ્ચાત્ અનેક જીને શરીરાદિદ્વારા ઉપગ્રહત્વ કરવું એમાં કંઈ વિશેષ કરવા જેવું હોતું નથી. જેવું લેવું તેવું દેવું એ પારસ્પરિક-તાત્વિક ન્યાયસૂત્રની આજ્ઞા સ્વીકારવી જોઈએ; અન્યને આત્મભેગ સ્વીકારીને તેનાથી ઉપગ્રહીત થયા બાદ અને જે જે વિવેકદષ્ટિથી દેય હોય તે તે ન આપવાથી મહામૂઢતાપૂર્વક પાપિત્વ પ્રાપ્ત થવાને પ્રસંગ પ્રાપ્ત થઈ શકે છે. સ્વીય ગુણે ખીલવવા માટે અન્યને ઉપગ્રહ ગ્રહ્યા બાદ અને ઉપકાર કરવો જોઈએ. અના ઉપગ્રહને સ્વીકારી પોતાના નિર્વાહની ઉપરાંત ઘણું ભેગું કરીને અન્ય જીને ટળવળાવવા, દુઃખી કરવા અને તેઓને ઉપગ્રહ ન દે-એજ રાક્ષસત્વ ગણી શકાય. શરીરની વૃદ્ધિ અર્થે ક્ષણે ક્ષણે પુદ્ગલ સ્કંધને ગ્રહણ કરવામાં આવે છે, અને અન્ય જીવોના ઉપગ્રહ યોગ્ય પુદ્ગલ સ્કંધને બહિરુ કાઢવામાં આવે છે. આપણે જે જે પુદ્ગલ સ્કંધને નિસર્ગ કરીએ છીએ તે અન્ય જીવોના આહારદિક અર્થે હોઈ ઉપગ્રહપણે પરિણમે છે એમ વિઝાદિમાં પણ અવલોકાય છે. વનસ્પતિ પશુ પંખીઓ વગેરેનાં નિસર્ગભૂત પુદ્ગલેને આપણે આહારાદિ રૂપે ચડીને ઉપગ્રહત્વને સિદ્ધ કરી શકીએ છીએ. પરસ્પર ઉપગ્રહની આપલેમાં સંપૂર્ણ વિશ્વ સમાઈ જાય છે. પરસ્પરોપગ્રહત્વ એ સ્વભાવે પરિણામ પામતું સાર્વજનિક સૂત્ર છે. જે જે તીર્થકરે અને સિદ્ધ થયા છે તેઓએ પણ આત્માની પરમાત્મતા કરવા ઉપગ્રહત્વને સ્વીકાર્યું હતું અને તેઓ સિદ્ધાવસ્થા પૂર્વે દુનિયાને સર્વોત્તમવિધિપૂર્વક ઉપગ્રહત્વ દાનને આપી ઉપગ્રહત્વની આપલેમાંથી મુક્ત થયા. સત્ય દયા અસ્તેય બ્રહ્મચર્ય પરિગ્રહત્યાગ રાત્રિભેજનત્યાગ આદિ ગ્રતાથી અન્ય જીવો પર ઉપગ્રહ કરી શકાય છે અને આત્માને ભાવગુણેનું સ્વયમેવ ઉપગ્રહત્વ સમપને પરમાત્મત્વ પ્રગટાવી શકાય છે. દાન શીલ તપ અને ભાવનાથી પિતાના આત્માનું તથા અન્ય જીવોનું ઉપગ્રહત્વ કરી શકાય છે. અભયદાન અને સુપાત્રદાનાદિરૂપ નદીઓના પ્રવાહથી સંપૂર્ણ વિશ્વ સુખી થાય છે તેનું મૂળ કારણ નિરીક્ષીએ તો પરસ્પરોપગ્રહત્વ અવલોકાય છે. જલ પુષ્પાદિ જી ઉરચ ગતિને પ્રાપ્ત કરે છે તેનું મૂળ કારણ ઉપગ્રહ છે. જે વસ્તુનું દાન કરવામાં આવે છે તેને પ્રતિબદલે કોઈ પણ રીતે કઈ પણ રૂપમાં મળ્યા વિના રહેતો નથી. જે જે વસ્તુઓનું અને દાન કરવામાં આવે છે તેનું ફળ અનેકધા અનેક રૂપમાં અનેક ભવમાં અનેક અધ્યવસાયની અપેક્ષાએ સંપ્રાપ્ત થાય છે. આમ્રવૃક્ષથી અનેક જીવે ઉપગ્રહ પ્રાપ્ત કરી શકે છે, તેથી આમ્રવૃક્ષને જલાદિથી મનુષ્યો પેવે છે અને તેની પરંપરાની સંરક્ષામાં સ્વયમેવ પ્રવૃત્ત થાય છે. એક મનુષ્ય જ્ઞાની બનીને ધનધાન્યાદિક સાંસારિક વસ્તુઓને ત્યાગ કરે છે તેની સાથે સ્વસ્વામિત્વભાવત્યાગપૂર્વક વસ્તુઓનું તે અન્યોને દાન કરી શકે છે, તેમજ અન્યોને For Private And Personal Use Only Page #525 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir UR ઉપગ્રહની આવશ્યકતા (૪૨૫). દાન દ્વારા ઉપગ્રહ કરીને જે અપ્રાપ્ય અમૂલ્ય સુખસાધન છે તેઓને દાનના પ્રતિદાનફળ તરીકે પ્રાપ્ત કરતો જાય છે; છેવટે તે પરમાનન્દત્વને ઉપગ્રહના બદલામાં પામીને કૃતકૃત્ય થાય છે. એક સરોવર પશુ પંખી વગેરેને જે જલદાન સમર્ષે છે અને ઉપગ્રહત્વને અંગીકાર કરે છે, તેના પ્રતિદાનમાં તે પુષ્કળ જળપ્રવાહને પામે છે અને હતું તેવું બને છે. આવી સર્વત્ર સમસ્ત વિશ્વમાં સર્વથા સર્વદા સાર્વજનીન પરસ્પરોપગ્રહત્વવ્યવસ્થા પ્રસરી રહી છે અને તેનો લાભ આપણે લઈને અનેક દુઃખોમાંથી મુક્ત થઈ શકીએ છીએ. તીર્થંકર દીક્ષા લેવાની પૂર્વે સાંવત્સરિક દાન દે છે અને તેઓ જગના ઉપગ્રહત્વરૂપ ઋણમાંથી વિમુક્ત થાય છે અને છેવટે કેવલી થઈ સમવસરણમાં બેસી સર્વોત્તમ ધર્મદેશનાથી ઉત્તમોત્તમ ઉપગ્રહત્વ કરીને સર્વ જીવોને સુખી કરે છે. આવી પરસપર ઉપગ્રહનીતિ સર્વત્ર વિદ્યમાન છે. રાજાનો પ્રજા પર ઉપગ્રહ છે, અને પ્રજાને રાજા પર ઉપગ્રહ છે. માતાને પુત્ર પર ઉપગ્રહ છે. અને પુત્રને માતા પર ઉપગ્રહ થાય છે. પતિ પોતાની પત્ની પર ઉપગ્રહ કરી શકે છે અને પત્ની પિતાના પતિ પર ઉપગ્રહ કરી શકે છે. ત્યાગીઓ પોતાની શકિતજેથી ગૃહસ્થ પર ઉપગ્રહ કરી શકે છે અને ગૃહસ્થ સ્વયશકિતથી ત્યાગીઓ પર ઉપગ્રહ કરી શકે છે. શિક્ષક શિષ્યો પર ઉપગ્રહ કરી શકે છે અને શિષ્ય સેવાભકિતથી શિક્ષકો પર ઉપગ્રહ કરી શકે છે. સેના પિતાના રાજા અને પ્રજાનું આત્મભેગવડે સંરક્ષણ કરી શકે છે અને રાજા તથા પ્રજા સ્વયશકિત વડે સેનાનું સંરક્ષણ દિવડે જીવન નભાવી શકે છે. શુક્રવણે પોતાના અધિકાર પ્રમાણે બ્રાહ્મણદિ પર ઉપગ્રહ કરી શકે છે અને બ્રાહ્મણાદિ વર્ગ પિતાને સંપ્રાપ્ત થએલી શક્તિ વડે ક્ષુદ્રાદિ વર્ણપર ઉપગ્રહ કરી શકે છે. પૃથ્વી જલ વગેરેમાં યદિ સમ્યગૂ ઉપગ્રહ પ્રવર્તી શકતા નથી તો ઉપદ્રવ રોગ દુષ્કાલ વગેરેને ઉભવ થાય છે અને તેથી જગતુમાં અશાન્તિ પ્રસરે છે અને તેની પ્રાણી માત્રને તરતમાગે અપાધિક દુઃખની અસર થયા વિના રહેતી નથી. પરસ્પર ઉપગ્રહત્વનો નિયમ વસ્તુતઃ પ્રવર્યા કરે છે. શુદ્ધ પ્રેમ અને શુદ્ધતાનો જનક પરસ્પરોપગ્રહ છે. અથવા પરસ્પરોપગ્રહત્વને વાસ્તવિક જનક ખરેખર શુદ્ધ પ્રેમ છે એમ સાપેક્ષદષ્ટિએ વિચારતાં અવબેધાશે. જ્યાં સુધી વિશ્વની સાથે સંબંધ છે ત્યાંસુધી ઉપગ્રહત્વની સાથે સંબંધ છે. અને તે પ્રમાણે દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવ પ્રમાણે પ્રવર્યા વિના છૂટકે થતું નથી. અપ્રમત્તયોગી ધ્યાનમાં મસ્ત છતાં પણ તે પવિત્ર વિચારોત્પાદક દ્રવ્યમન શુકલેશ્યા પવિત્ર શારીરિક નિભૂત પુદ્ગલસ્ક અને આચારવડે અન્યોને ઉપગ્રહ કરવામાં નિમિત્તકારણ બને છે તે અન્યનું શું કથવું ? અર્થાત્ અન્ય જીવડે ઉપગ્રહ કરી શકાય તેમાં કિંચિદપિ આશ્ચર્ય નથી. જગતને જેટલું ઉપગ્રહ કરીને સમર્પી શકાય છે, તેના કરતાં આત્માના For Private And Personal Use Only Page #526 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૨૬ ) શ્રી કુયોગ ગ્રંથ-સવિવેચન. ગુણ્ણા ખીલવવા માટે ત્રિયોગિક શક્તિાદ્વારા બહુ આકર્ષી શકાય છે. એવા કુદરતી અવિચલ નિયમ છે. આ નિયમમાં જેને અવિશ્વાસ છે તે આત્માની સહુજાનન્દદશાને પ્રગટાવી શકતા નથી તેમજ તે ઉપગ્રહના વિચાર અને આચારથી ઘાતક બનીને પેાતાની જાતને ધૂળ કરતાં પણ હલકી બનાવે છે. ઉપગ્રહને કરનારાએ ખરેખરા ભક્ત જ્ઞાનીયાગી અને સત્પુરુષો છે. જગત્માં યિ તે પરસ્પરોપગ્રહની ક્રિયા બંધ રહે તેા કેાઇ જીવી શકે નહિ; એમ વિચાર કરતાં તુત અવોધાઇ શકશે. પરસ્પરોપ‰દ સૂત્રના ગર્ભના જેમ જેમ સાર પામતા જઈએ છીએ તેમ તેમ પરસ્પરોવત્રમાજાના મણુકારૂપે સંપૂર્ણ વિશ્વ છે, એવા ભાવ જાગ્રત થાય છે. પરસ્પરોપ્રશ્યપ આવશ્યક ધર્મથી બંધાયલા જગત્ પર પૂજ્યભાવ ઉત્પન્ન થાય છે અને પરસ્પરાપગ્રહત્વભાવે જગત્ પૂજ્ય અને હું જગને પૂજારી એવું સ્ફુરણાયેાગે ગાન કરી શકાય છે. સન્તા પૂજ્ય અને હું સન્તાના પૂજારી છુ એ ઉપગ્રહત્વનું ભાવસ્ફુરણાએ ગાન કરી શકાય છે. અનેક પ્રકારના દેહામાં રહેનારા જીવે પરસ્પર ઉપકારને કરે છે એવું અનુભવતાં જગત્ પ્રતિ વિલક્ષણ પ્રેમ ઉદ્ભવે છે. અને જગત્ પ્રતિ ઉપગ્રહ કરવાને પેાતાના અધિકાર પ્રમણે પ્રવૃત્તિ કરવાની શક્તિમાં ઉત્સાહની વૃદ્ધિ થાય છે. શુદ્ધ પ્રેમથી પરસ્પરાગ્રહત્વમાં પ્રવૃત્તિ થાય છે. ઉપગ્રહ અર્થાત્ ઉપકારના પણ અનેક ભે પડે છે. તે સર્વ પ્રકારના ઉપકારામાં ન્હાના મોટાપણુ રહ્યું છે. પરન્તુ પ્રત્યેક જાતના ઉપકાર પેાતાના સ્થાને જે શ્રેષ્ઠતા ભોગવે છે તે સ્થાને અન્યપહેા ગૌણુતાને પામી શકે છે. જલ અને વાયુ જે મનુષ્યના જીવવા પ્રતિ ઉપગ્રહ કરી શકે છે તે અન્યથી કદિ બની શકે નહિ. જે જે ઉપગ્રહાને આપણે સામાન્ય ધારીએ છીએ તે તે ઉપગ્રહો સ્વસ્વસ્થાને તે વિશેષતાને ધારણ કરી શકે છે. વાયુ અને જલથી મનુષ્યના આયુષ્ય જીવનાદિ પ્રતિ ઉપકાર કરી શકાય છે, અને મહાત્માઓવડે મનુષ્યના આધ્યાત્મિક સુખમય જીવન પ્રતિ ઉપકારતા કરી શકાય છે; એમાં સ્વસ્વસ્થાને સજાતીય ઉપગ્રહેાની ઉપયોગિતા મડુત્તા અને મુખ્યતા સાપેક્ષ ષ્ટિએ અવળેધાઇ શકે છે. જગમાં સર્વ પ્રકારના ઉપગ્રહેાની જરૂર પડે છે તેથી સર્વ પ્રકારના ઉપગ્રહેાને દેનારા સર્વે જીવેાની મહુત્તા પૂજ્યતા અને તેના ઉપકાર તળે આવેલા તરીકે પોતાને અવોધ્યા અને માન્યા તથા તે પ્રમાણે પ્રવર્ત્યા વિના છૂટકો નથી-એમ ખાસ વિચારવું જોઇએ, વિશ્વના મહાન્ ધર્મ ખરેખર પરસ્પરોપગ્રહત્વ છે. પરસ્પરોă એજ જગા જીવાડનાર સજીવન મંત્ર છે. વત્ત્વોવઋદમાં વિભૂતિયા વસે છે તે સૂત્ર પ્રમાણે જેઓ પ્રવર્તે છે, તેઓ ઇશ્વરની વિભૂતિયાને પ્રાપ્ત કરી શકે છે. જ્ઞાનીના જ્ઞાનયેાગમાં, કમ યાગીના કર્મચાગમાં, ભક્તના ભક્તિયેાગમાં, અનુભવીના લયયેગમાં પરસ્પરોપગ્રહત્વની શક્તિયે વિલસી રહી હોય છે.એમ સૂક્ષ્મયા અવલેાકતાં નિરીક્ષી શકાશે. પરસ્પરોપગ્રહત્વષ્ટિથી જગતના જીવાને દેખતાં સ્વાભાવિક રીતે સર્વ જીવા પર For Private And Personal Use Only 2 רב Page #527 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થંકર નામકર્મ કયારે બંધાય છે? ( ૪ર૭ ) ગુણાનુરાગ ઉલ્લસે છે. અને સર્વજીની સાથે મૈત્રીભાવના વધે છે. પરસ્પરોપગ્રહત્વ ભાવથી સર્વ જીવોને દેખતાં સર્વ એક કુટુંબ સમાન લાગે છે, અને તેઓના દે પ્રતિ દૃષ્ટિ જતી નથી. પિતાના આત્મસમાન સર્વ જીને દેખાડીને સ્વાર્થ–મારામારી-કાપાકાપી દ્વેષાદ્વેષી વગેરે. ને ત્યજાવનાર પરસ્પરોપગ્રહભાવ છે. પરસ્પરોપગ્રહ, સર્વ જીવોની સાથે અસંખ્ય વખત થએલ છે એમ જાણનાર પિતાના શત્રુ બનનારને પણ અનેક ભવના ઉપકારથી સંબંધિત થતે અવધીને તેની સાથે વૈરભાવ રાખી શકતું નથી. ઉલટું પિતાના શત્રુ બનનારને પણ તે મિત્રભાવે દેખે છે; અને તેને વૈરના બદલે ઉપકારના તળે દાબે છે. પરસ્પરોપગ્રહહત્વને ભાવાર્થ નહિ જાણનારાઓ અન્ય દેશની પ્રત્યર્થે યુદ્ધ કરીને લાખો મનુષ્ય વગેરેને સંહાર કરી પિતાની જાતિને પાપી બનાવે છે. ઘreviદ સૂત્રને જાણનારા વિAવના સકલ મનુષ્યા થાય તે કસાઈખાનાં વગેરેનું નામ પણ રહે નહિ. પરસ્પર ઉપકાર કરવા જોઈએ એમ જ્યારે પરિપૂર્ણ સમજવામાં આવે છે ત્યારે હિંસા, અસત્ય સ્તય વિશ્વાસઘાત પરિગ્રહ મમત્વ વગેરેના ત્યાગમાં સહેજે પ્રવૃત્તિ થાય છે. વિશ્વસંરક્ષક વ્યવસ્થાના નિયમે જે જે રચાયા, રચાય છે, અને ભવિષ્યમાં જે જે રચાશે તેઓમાં વસ્તુતઃ પૂજાપર્વ સમાયેલું છે અને ઘરgષાના પાયા પર સર્વ શ્રેયસ્કર વિશ્વજીવસંરક્ષાને મહેલ ચણાયેલ લાગશે. એક બીજાને સહાય કરવી. એક બીજાના ભલામાં રાજી રહેવુંઈત્યાદિનું મૂળ શુંખલાબંધન તે gruggઇ છે. પરસ્પર પ્રત્યુપકાર કરવાને સામાજિક ધર્મોમાં આપણે કેટલા આગળ વધ્યા છીએ તેને એકાંતમાં સ્થિરચિત્તથી વિચાર કરવાથી પોતાની ભૂલ પિતાને દેખાશે. અન્ય જીવોને ઉપગ્રહ દઈ સુખી કરવાના પરિણામના ઉલ્લાસથી તીર્થકર નામકર્મ બંધાય છે. “કવિ શીવ જ રાતના' એવી ભાવનાવડે તીર્થંકરનામકર્મ બંધાય છે, તેમાં ઉપકારપરિણતિ મુખ્યતાએ કારણ છે. અન્ય એનું શ્રેયઃ ચિંતવીને તેઓના પ્રતિ ઉપગ્રહ કરવાની પ્રવૃત્તિ કરવાથી અન્યના કરતાં પોતાને આત્મા ઉચ્ચ થાય છે. અહીં એમાં પારોપત્રદurળતિની અલખ લીલા પિતાને મહિમા વિલસાવતી માલુમ પડે છે. જે જે કંઈ જગમાં શિક્ષણીય છે તે પરસ્પરના ઉપકારાર્થે થાય છે. વ્યાવહારિક ઉપકારવડે જે પોતાના આત્માને શોભાવતો નથી તે નૈશ્ચયિક ધર્મમાર્ગમાં પશ્ચાતું રહે છે. જે અન્યના ઉપર ઉપકાર કરતું નથી તેને ઉચ્ચકોટિ પર ચઢાવવા અન્ય મહાત્માઓ પણ ઉપગ્રહ દેતા નથી. જે મનુષ્યો સંયમમાર્ગમાં વિચરે છે તેઓ જગને વાસ્તવિક સુખકારક ઉપકાર કરવા સમર્થ બને છે. જે ઉપગ્રહથી આત્માની પરિપૂર્ણ શાન્તિ પ્રગટે અને સર્વ પ્રકારની વાસનાઓના નાશપૂર્વક જન્મ જરા અને મરણના બંધનની પરંપરાઓથી આત્મા છૂટે તેવા પ્રકારને ઉપકાર તે ખરેખર સર્વોત્તમ વાસ્તવિક ઉપકાર કથી શકાય અને એવા પ્રકારના ઉપગ્રહને કરનારા ત્યાગી For Private And Personal Use Only Page #528 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૨૮ ) શ્રી કયાગ ગ્રંથસવિવેચન. E મુનિવરે હાવાથી તે જગને તારી શકે છે. જે મુનિવરે જગતની પાસેથી અલ્પ પરાપકાર ગ્રહણ કરે છે અને તેના બદલામાં જગતને અનંતગુણુ પરાપકાર કરે છે—એવા મુનિવરેાની અલિહારી છે. મુનિવરો કરતાં સર્વ તીર્થંકરા અનંત ગુણ વિશેષ ઉપકાર કરીને જગત્ના નાયક અને છે. મહાત્માએ જગના ઉપગ્રહોની આપલેના સંબંધમાંથી મુક્ત થયા બાદ શરીરના ત્યાગ કરીને અક્રિય નિરજન–સિદ્ધ-બુદ્ધ પરમાત્મારૂપ થાય છે. જગના ઉપકારોના બદલેા વાળવાના હેાય છે ત્યાં સુધી મહાત્માએને શરીર ધારણ કરવાને અધિકાર છે. પશ્ચાત્ તેઓ સાદિ અનન્તમા ભાગે મુકિતપદ પામે છે. તીથ "કર મહારાજાઓને તેરમા ગુણસ્થાનકે જગત્ જીવાને દેશના દેઈ તીર્થંકરનામકર્મ ભોગવવા પ્રવૃત્ત થઈને પુણ્ય કર્મની નિર્જરા કરવા માટે ભાષાવાનાં પુદ્ગલેા ખેરવવાં પડે છે એ બધું પરસ્પરાપગ્રહત્વ સમંધ છે. ચતુર્થંગુણસ્થાનકની પ્રાપ્તિમાં પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનક ઉપકારી છે. તેથી મિથ્યાત્વને પણ અપેક્ષાએ ઉપરના ગુણસ્થાનકની યોગ્યતાના ગુણા મેળવવાની ભૂમિની અપેક્ષાએ ગુણસ્થાનક કથ્યું છે. સમ્યક્ત્વ પ્રતિ મિથ્યાત્વ ઉપગ્રહીભૂત થાય છે અને ચારિત્ર પ્રતિ સમ્યક્ત્વ ઉપકારી થાય છે. છઠ્ઠા ગુણુસ્થાનક પ્રતિ પોંચમ ગુણુસ્થાનક ઉપગ્રહકારક છે, એમ ઉત્તરાત્તર ગુણસ્થાનકે પ્રતિ નીચેનાં ગુણુસ્થાનકે ઉપગ્રહકારક થાય છે. છઠ્ઠા ગુણુસ્થાનકવી મુનિયાને અપ્રમત્ત મુનિવરેા ઉપકાર કરે છે. અને પ્રમત્તગુણસ્થાનકવી મુનિયા પંચમગુણુસ્થાકવી શ્રાવકો વગેરેને ઉપકાર કરે છે, તેમજ શ્રાવકે અન્નાદિવડે મુનિયાને ઉપગ્રહ કરે છે. જીવાને પરસ્પર પરોપકાર સંબંધ છે. જ્ઞાનીએ અને અજ્ઞાનીએ સ્વસ્વબુદ્ધયાનુસારે પરાપકારપ્રવૃત્તિ કર્યાં કરે છે. પરમાત્મભક્ત મુનિવરે વિશ્વમાંથી અલ્પાપગ્રહને ગ્રહે છે અને અનંતગુણ ઉપગ્રહને પાછા સમપે છે. અન્યના આત્મભાગે તેઓ જે જે ઉપગ્રહાને ગ્રહે છે તેમાં તેની ન્યાયવિશિષ્ટ ચેાગ્યતા હેાવાથી સ્વહુને સિદ્ધ કરનારા ગણાય છે. મહાત્માએ સર્વ વસ્તુના ત્યાગી હોવાથી તેએ મહાદાની ગણાય છે, અને તેઓ ઉપગ્રહેાની ગ્રહણુતામાં વિશેષ હક્કવાળા હોવા છતાં વિશ્વપર કરુણા વર્ષાવનારા તેઓ નિરવદ્ય પરોપકારની આપલેમાં મુખ્યતાએ ઔત્સર્ગિકમા માં પ્રવૃત્ત થઈને પૌદ્ગલિક વસ્તુઓના ઉપગ્રહાતીત, ઉપશમ, ક્ષયાપશમ અને ક્ષાયિકભાવના ઔપકારિકભાવની આપલેમાં પ્રવૃત્ત થઇને લૌકિક સુખાતીત લેાકેાત્તરસુખવ્યાપારમાં વિશ્વમનુષ્યાને અધિકારી કરી વત્ત્વોવશ્ર્વદૂત્ત્વના મુખ્ય નાયક બનીને વિશ્વની સાર્વજનીન ઔપગ્રહિકભાવનાના વર્તનના આદર્શ પુરુષ બને છે—એમ પ્રેક્ષક મહાત્માઓ અનુભવી શકે છે. ઉપશમ ક્ષાપશમ ક્ષાયિકભાવ પરિણત મુનિવરાના માનસિક વાચિક અને કાયિકાદિ ઔયિક પુદ્ગલસ્કાના ઉપગ્રહદાનથી જગત્ જીવાની જે જે ઉચ્ચતા થાય છે તે અવણ્ય-અતક છે. તેવા મહાત્માના સંબંધવાળા ઔયિક પુદ્ગલસ્કધાના ઉપગ્રહણથી જગત્રંજીવા ઉપશમ ક્ષાપશમ અને ક્ષાયિકભાવ સમ્મુખ થઈને For Private And Personal Use Only Page #529 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ઉપગ્રહને અંગે આત્મગ પણ આપે. (૪૨૯ ). તદ્રુપતાને પામે છે, તે તેમના ઉપશમાદિભાવના ઉપગ્રહદાનનું તે કહેવું જ શું? આ જગમાં વિવેક દષ્ટિથી સર્વ પરોપકારોની તુલના કરવામાં આવે તે સસ્તમુનિવરો તરફથી થતા ઉપગ્રહોજ સવેપગ્રહોમાં સર્વત્ર સર્વથા સાર્વજનીન શ્રેષ્ઠતાને પ્રાપ્ત કરી શકે છે. અએવ પ્રભુના પ્રતિનિધિ તરીકે સન્તમુનિવરોને અવબોધવામાં આવે છે--તે ખરેખર વાસ્તવિક જ છે. સન્તજનોના ઉપકારથી દુનિયાને ઉદ્ધાર થાય છે માટે તે સન્તોમાં વિશ્વજનને પૂજ્યભાવ-વિશ્વાસભાવ કુદરતી રીતે રહે છે. જે સન્તમુનિયે વિશ્વજનને સુખપ્રદ પરેષકારોને દેવા માટે કલ્પવૃક્ષ જેવા છે તેઓ પ્રતિ દુનિયાની કેટલીક વસ્તુઓ કે જે તેઓના જીવનાદિપ્રતિ ઉપગ્રહભૂત થાય છે તેવી ઉપગ્રહભૂત વસ્તુઓને તેઓ ગ્રહે છે અને તેથી વિશ્વને પુણ્ય થાય છે અને તેઓના પાપ નાશ થાય છે. અતએ સન્ત સાધુઓ જે કંઈ કરે છે તે સર્વ ઉપગ્રહરૂપ હોવાથી તેઓના પ્રતાપે સૂર્ય તપે છે ચંદ્ર શીતલતા અર્પે છે વાયુ વાય છે અને મેઘ વર્ષે છે-એમ શાસ્ત્રોને પ્રઘોષ અગમ્ય લીલાનો ખ્યાલ આપે છે. ધર્મચકના પ્રવર્તક અને પરમાત્માના હૃદય૫ સન્તસાધુઓ હાવાથી વિશ્વ પાસેથી ઉપગ્રહ ગ્રહતાં તેઓને દોષ લાગતો નથી. અને તેમજ તેઓને ઉપગ્રહ દેવાથી જગજજીને અનન્તગુણ લાભ થાય છે અને તેથી જગજો ઊંચા આવીને પ્રભુને પ્રાપ્ત કરવાના અધિકારી બને છે. જેને પરસ્પર ઉપકાર હોય છે એમ અ ધ્યાથી કંજુસપણું સ્વાર્થતા વગેરે દોષોને નાશ થાય છે. આપણું જીવનમાં જે જે અણધારી સહાય મળે છે, તેથી તે સહાયે કરનારાના આભારી આપણે હોવાથી અભિમાન-મહત્તા વગેરે કરવાની દોષવૃત્તિથી દૂર રહેવા પ્રયત્ન કરી શકીએ છીએ. એક બીજામાં ડાઘણા અવગુણ રહેલા હોય છે અને એ અવગુણોનો નાશ કરવાનો સર્વોત્તમ એ ઉપાય છે કે-પરસ્પર એક બીજાની આત્માની ઉન્નતિ કરવામાં અનેકધા ઉપગ્રહો કરવા તત્પર થવું. ઉપગ્રહ દેનાર અને ઉપગ્રહ લેનાર જીવોમાં દેષ હોય છે. એને જે જે અંશે દોષ કન્યા હોય છે તત્તદંશે ગુણે ખીલ્યા હોય છે એમ અવબોધાય છે. ઉપગ્રહ કરવાની આવશ્યક વૃત્તિથી જે જે ગુણે ખીલ્યા હોય છે તે સ્થિર થાય છે અને તેનો નાશ થતો નથી. ઉપગ્રહ કરનાર વૈયાવૃત્ય ગુણવંત અર્થાત્ સેવાધર્મનિષ્ઠ હેવાથી તે અપ્રતિપાતિ ગુણને ધારક બને છે. અન્ય છેવોને ઉપગ્રહદાન દેવાથી તેઓ દુઃખકારક દુર્મતિ દુરાચારથી નિવૃત્ત થાય છે, અને સુખસાધનામાં પ્રવૃત્ત થાય છે. તતઃપશ્ચાત્ તેઓ ઉપકાર પરંપરાની વૃદ્ધિ કરનારા બને છે. સર્વ પ્રકારના કર્મથી મુક્ત બનવું એવા વિચારથી સ્વાધિકારે ઉપગ્રહ કરવામાં જે જે આત્મભોગ સમર્પ ઘટે તે સમર્પ જોઈએ. જે જે લોકો દુનિયામાં સત્તાધારી સુખી-ધની–ભેગી વિદ્વાન દેખાય છે તે તે લોકેએ અન્ય જનોના પૂર્વે અનેક ઉપગ્રહોને ગ્રહ્યા છે. તેથી તેઓ જ્યાં સુધી અન્યજીને For Private And Personal Use Only Page #530 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૩૦ ) શ્રી કમ યાગ ગ્રંથસવિવેચન. 5 ઉપગ્રહ દઇને પોતાની ફરજ પૂર્ણ ન કરે ત્યાં સુધી તેઓ સેવાધર્મના દેવાદાર છે. અત એવ તેઓએ અન્યજીવાને ઉપગ્રહ દીધા વિના રહેવું ન જોઇએ; કારણ કે તેઓ અનેક છવાના ઉપકારતળે દબાયલા છે; માટે તેએ અભિમાનથી ઔદ્ધત્ય સ્વાચ્છન્દ્રાદિ ધારણ કરીને પોતાની જાતને ન લજવવી જોઇએ. પશુ પક્ષી વગેરે સર્વ પ્રાણીઓના ઉપગ્રહથી આશ્રિત થએલ મનુષ્ય જાત છે માટે સર્વ જનાએ પશુ પક્ષી વગેરે પ્રાણીઓના સંરક્ષણાર્થે ઉપગ્રહ કરવા તત્પર થવું જોઈએ. જેએ અન્યજીવાના ઉપગ્રહથી પુષ્ટ થઈને અન્યજવાના નાશાથે સ્વશક્તિયાના ઉપયાગ કરે છે, તેઓના એવા અપકૃત્યથી વિશ્વમાં અનેક મહેાત્પાતા થાય છે--એમ પાપની શુસલીલાનું માહાત્મ્ય પ્રદ્યાષ કરીને જણાવે છે. અન્ય જીવાના ઉપગ્રહાથી જીવનાર જીવાએ હું અને મ્હાફ' એવું મહુનું નાટક ન કરવું જોઇએ. અન્યજીવાના ઉપગ્રહાને અન...તવાર ભૂતકાલમાં ગ્રહણ કર્યાં, વર્તમાનમાં અનેક જીવાના અનેક ઉપગ્રહો ગ્રહણ કરાય છે અને ભવિષ્યમાં અનેક જીવાના અનેક ઉપગ્રહથી યુક્ત થવુ પડશે. એવી સર્વ જીવાની સ્થિતિ હોવાથી વાસ્તવિક પરોપકારષ્ટિથી અવલેાકતાં સ્વામિભાવ ખરેખર જગત્માં ઘટી શકતા નથી. દુનિયામાં ઉપગ્રહેનાં લેણાં દેણાંના વ્યવહાર સને સેવવા પડે છે; ઉપગ્રહનું દેણુ ચૂકવ્યા વિના છૂટકો થવાના નથી. અન્યજીવા પાસેથી ઉપગ્રહા નહિ લેવાની ઇચ્છા છતાં આવશ્યક ઉપયોગી ઉપગ્રહા સ્વભાવે લીધા વિના છૂટકા થતા નથી; તથૈવ ઉપગ્રહાને દીધા વિના પણ છૂટકા થતા નથી. જ્યાં સુધી આત્માની સાથે કર્મ છે ત્યાં સુધી ઉપગ્રહાને લેણદેણુ સબંધ વર્ત્યા કરે છે. અત એવ દશ દેશતે દુર્લભ મનુષ્યજન્મ પામીને મનુષ્યાએ વિવેકદૃષ્ટિથી સર્વ જીવાને જે જે ઉપગ્રહા દેવા ઘટે તેનું સત્ય નિરીક્ષણ કરીને સ્વાધિકારે સ્વશક્તિપૂર્વક ઉપકારમાં પ્રવૃત્ત થવું; સર્વ જીવાને પરસ્પરોપગ્રહ છે. હે મનુષ્ય ! હારી શક્તિ પ્રમાણે જગત્ની સેવાર્થે પ્રત્યુપકારાર્થે તુ તારા પ્રાણી બંધુઓને મન વાણી અને કાયાદિથી ઉપગ્રહ કર. વ્યવહારનયથી વિવેકદૃષ્ટિએ નિરવદ્ય પરોપકારની મુખ્યતાએ બહુ લાભ અને અલ્પહાનિ વગેરેનો વિચાર કરીને ઉપગ્રહમાં કર્માધિકાર પ્રમાણે પ્રવૃત્ત થા. જગનું આનુભિવક સજીવન સૂત્ર પરસ્પર ઉપકાર કરવા તે જ છે. હું આત્મન્ ! તું જે કર્મકાટી પર હોય અર્થાત્ તું જે સ્થિતિ પર રહી જે પ્રવૃત્તિ કરતા હોય તેના અધિકાર પ્રમાણે દ્રવ્ય ક્ષેત્ર કાલ અને ભાવથી પરને દ્રવ્ય અને ભાવ પરાપકાર કરવામાં ઉપદેશાદિ પ્રવૃત્તિને સેવ !!! હારા શરીરમાં જે પરમાણુઓના સ્કંધા પરસ્પર ભેગા થયા છે તેના વડે સ્વપરાપગ્રહભાવને સાધી લે અને દુનિયાને શાશ્વત સુખપ્રદ પરોપકાર કરવા માટે જાગ્રત કર. મુનિને મુનિના અધિકાર પ્રમાણે ઉપગ્રહના અધિકાર છે અને ગૃહસ્થને ગૃહસ્થના અધિકાર પ્રમાણે ઉપગ્રહ અર્થાત્ પરાપકાર કરવાને અધિકાર છે. નૈગમનય સંગ્રહનય વ્યવહારનય ઋનુસૂત્રનય શબ્દનય સમભિનય અને એવ ભૂતનયથી ઉપગ્રહનું સ્વરૂપ અવમેધવુ જોઇએ, સાત નયાથી ઉપ For Private And Personal Use Only Page #531 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir S નિર્વિકલ્પ સમાધિ અનન્ત સુખદાયક છે. (૪૩૧ ). ગ્રહને સત્ય વિવેક પ્રગટ થાય છે. ચાર નિક્ષેપથી ઉપગ્રહ અથત ઉપકારનું સ્વરૂપ અવ- . બોલવું જોઈએ. આપણને અન્યો ઉપકાર કરે છે તેથી આપણે મનમાં જેવી અસર થાય છે તેવી આપણે અજેના પર ઉપકાર કરીએ છીએ ત્યારે અન્યને અસર થાય છે. આપણું સારી સ્થિતિ કરવાને કઈ આપણને સાહાસ્ય કરે છે તો આપણે તેના આભાર તળે આવીએ છીએ તેવી રીતે આપણે અજેના ઉપર ઉપકાર કરીએ છીએ તે અન્ય જીવો પણ આપણા ઉપકાર તળે આવે છે અને તેથી તેઓ તેમની સ્થિતિ પ્રમાણે આપણને આગળ વધવામાં સાહાસ્ય કરે છે; અજેના ઉપર ઉપકાર કરતો છતે જો તું ભક્તિમાર્ગ જ્ઞાનમાર્ગ સંયમમાર્ગમાં આગળ વધીશ તે તેથી તું પાછો પડી શકીશ નહિ. એમ હે આત્મન્ ! હૃદયમાં ખાસ તું ધારજે. વર્તમાનકાલમાં હને જે જે કંઈ ઉપકાર કરવાનો અધિકાર પ્રમાણે મળ્યું હોય તેને વર્તમાનમાં ઉપયોગ કર; ભવિષ્યમાં વર્તમાનમાં મળેલી શક્તિયોને ઉપકારાર્થે વાપરવાનો વિચાર ન કર; કારણ કે ભવિધ્યકાલ એ વર્તમાનમાં અપ્રાપ્તકાલ છે. પ્રાપ્તકાલનો અનાદર કરીને અપ્રાપ્તકાલમાં ઉપકાર કરવાને વિચાર કરવામાં ઠગાઈશ પસ્તાઈશ અને મનુષ્યજન્મની સફલતાને સ્થાને નિલતા અવલેકીશ. અન્યછ પર ઉપકાર કરવો એ આમેન્નતિ માર્ગમાં આગળ વધવામાં અન્ય જીવોની સાહાયરૂપ લેણું છે; અન્યજીની પાસેથી કઈ પણ પાછું ન લેવાની નિષ્કામબુદ્ધિથી જે જે ઉપગ્રહ કરવામાં આવે છે તેથી સ્વામીની અનંત ગુણ ઉચ્ચતા ખીલે છે અને સહજસમાધિમાં આગળ વધવાનું થાય છે; પરોપકારમાં પ્રભુની ઝાંખી જણાય છે. અને આત્મા પરમાત્મારૂપ બને છે–એમ ઉપગ્રહદૃષ્ટિએ અવબોધવું. સહજ સમાધિમાં સ્થિરતા કરવા માટે નિર્વિકલ્પ સ્થિતિમાં રહેવું જોઈએ. નિર્વિકલ્પ સ્થિતિમાં રહેનાર મહાત્મા જગતુપર અત્યંત ઉપકાર કરી શકે છે. મૌની નિર્વિકલ્પ દશામાં રહેનારના આત્મબળની અન્ય મનુષ્ય પર અસર થાય છે. અત એવ સમાધિવંત મુનિયે મોની છતાં અજેના પર ઉપગ્રહ કરી શકે છે. સમાધિવંત મુનિ “કુરતુ મૌન થાદચાતા: શિષ્ણાતુ છિન્નતંરાયા:” એ કહેવતને અક્ષરશ: સત્ય કરી બતાવે છે. આત્મસમાધિમાં મહાત્માના મન વાણું અને કાયાના પરમાણુસ્ક પણ જાણે ગુણવડે રસાઈ ગયા હોય એવા થઈ ગયા હોય છે, અને તે છૂટીને પાસે આવનારાઓ ઉપર પણ ગુણેની અપૂર્વ અસર કરવા શક્તિમાન થાય છે. આવા નિર્વિકલ્પ દશામાં રહેનારા મુનિયે જગતુમાંથી જે આહારાદિ ગ્રહણ કરે છે તેના કરતાં અનન્ત ગુણ વિશેષ લાભ આપવા તેઓ જગતને સમર્થ થાય છે. પ્રવૃત્તિમાર્ગમાં પથિકભૂત થએલ કર્મગિમહાત્માઓ જે શાંતિનો લાભ આ વિશ્વને આપે છે તેના કરતાં નિર્વિકલ્પક સમાધિમાં રહેનારા મહાત્માઓ જગતને અનન્તગુણ શાંતિને લાભ આપવા સમર્થ થાય છે. નિવિકલ્પક સમાધિસ્થ મહાત્માઓ For Private And Personal Use Only Page #532 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૩૨ ) શ્રી કુમ°યેાગ ગ્રંથ-વિવેચન. 品 તરફથી જગતને જે અપૂર્વ શાન્તિના લાભ મળે છે તે સામાન્ય મનુષ્યાની દૃષ્ટિ મહારને વિષય હાવાથી જગત્ તેને અવષેાધી શકતું નથી પર ંતુ નિર્વિકલ્પક સમાધિમતાથી થનારા લાભ અદૃશ્યપણે સદા જગને મળ્યા કરે છે. અત એવ‘પોષવ્રઢો ઝીવાનામ્ એ સૂત્રના ભાવને સમાધિનિષ્ઠ મુનિચે સમ્યગ્ અવધે છે અને જગત્ને તેને લાભ સહેજે સમર્પે છે. નિર્વિકલ્પ શુદ્ધ સમાધિમાં આત્મા એ પરમાત્મારૂપ ભાસે છે. આ વિશ્વમાં પ્રાણવાયુ વિના ક્ષણમાત્ર જીવી શકાતું નથી. વિશ્વના સવ જીવાને પેાષનાર પ્રાણવાયુ છે; તદ્નન્ સમસ્ત વિશ્વને આત્મભાવે જીવાડનાર આત્મજ્ઞાન છે. અખિલ વિશ્વધ મતરૂપ વૃક્ષો જે જે અંશે આત્મજ્ઞાનરૂપ જલ અને અભેદભાવરૂપ વાયુનુ ગ્રહણ કરે છે તે તે અંશે સ્વસ્વવિચારરૂપ જડને વૃક્ષના મૂળને પુષ્ટિ મળે છે; અને તેથી તે આચારરૂપ ડાળાં પાંખડાં અને સ્થિરતારૂપ પુષ્પદ્વારા આનન્દરૂપ કળાને પ્રગટાવી શકે છે. ચૈતન્યરૂપ રસવડે સર્વ જીવા જીવી શકે છે અને ચતન્યરસ એ સર્વ જીવામાં આતપ્રેત થઇને રહ્યો છે. એ ચૈતન્યરસના અધિષ્ઠાતા આત્મા તેને ખુદા બ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વરહરિ-હર-કૃષ્ણ-શંકર-બુદ્ધ-અરિહંત-સિદ્ધ-શક્તિ અને બ્રહ્મ વગેરે અનેક નામાથી સાધવામાં આવે અને તેને અનેક આચારા અને વિચારાથી પર વા અનચ્છિન્ન માનવામાં આવે તે પણ તે જેવા રૂપે છે તેવા રૂપે ઉત્પાદ વ્યય અને ધ્રુવતાથી અનેક અને એકરૂપે રહેવાના. આપણા સમાં ચૈતન્યજ્યેાતિ વિલસી રહી છે. આપણા સમાં બ્રહ્મત્વરૂપે અનેક આત્માઓ પણ એકત્વને પામેલા હોય એવા અનુભવ આવે છે અને એ અનુભવ ઘંટાનાદ વગાડીને કથે છે કેસમાં એક સરખા આત્મધર્મ વ્યાપી રહ્યો છે તેને અનુભવ કરેા અને આત્માનું ભાવ-અમૃતપાનથી અભિનવ આત્મજીવનવડે જીવા નિર્વિકલ્પ શુદ્ધ સમાધિમાં આવું આત્મસ્વરૂપ અનુભવાશે, અને એવા આત્મસ્વરૂપાનુભવ સૂર્યના ઉદય થતાં અનેક વિચારમતભેદરૂપ ગ્રહતારાઓના પ્રકાશ ટળશે; તથા સમાં આત્મત્વના અનુભવ થશે. સર્વ જીવામાં આત્માનુભવવડે અભેદતામાં સહજાનન્દ અનુભવાશે. વિશ્વવંદ્ય મહાત્મા ! જુઓ, તમે તમારા હૃદયમાં એક વાર સર્વે વિચારાને દૂર કરી શ્રીવીરે કથેલા આવા આત્મધ્યાનમાં સ્થિર થાઓ; આત્મા આવા વિચારામાં લીન થાય એમ સ્થિર થાઓ. એટલે ‘ વોથ્રો જ્ઞીવાનામ્ ' એ સૂત્રાનુસારે એવા મહાત્માએ દુનિયાને કેટલા બધા ઉત્તમોત્તમ ઉપકાર કરે છે—તેને ખ્યાલ આવશે. કર્મચાગી. જૈનષ્ટિએ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય પુદ્ગલાસ્તિકાય જીવાસ્તિકાય અને કાલ એ ષદ્રવ્યથી બનેલી વિશ્વશાલામાં પરસ્પરોપદ્મદ્રો ઝીયાનામ્ એ સૂત્રને આગળ કરી અન્ય જીવા સાથે ઉપગ્રહની આપલેની પ્રવૃત્તિ સેવી શકે છે અને તેથી સ્વાત્માન્નતિ સાધક દશામાં પ્રગતિમાન બની શકે છે. જીવામાં પરસ્પર ઉપકાર સંખધને જે અવબાધતા નથી તે વિશ્વશાલાના જીવેાની સાથે ઐકય અને ઉપકાર સંબંધે વી For Private And Personal Use Only Page #533 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કમ યાગી કયારે બની શકાય ? ( ૪૩૩ ) શકતા નથી. અન્ય જીવાપર ઉપગ્રહ કરવા એ સ્વક વ્યકમ યાગ છે. એવું અવબેધ્યા વિના તે સ્વાર્થી બનીને અન્તે કન્ય કચેાગદ્વારા સ્વપ્રગતિ કરવા શક્તિમાન થતે નથી, આ વિશ્વશાલામાં સર્વ જીવે પરસ્પર એકબીજાના ઉપકારી અને મિત્રા છે તે ઉપર્યુક્ત સૂત્રથી સિદ્ધ થાય છે. અતએવ સર્વ જીવાની સાથે મૈત્રી પ્રમાદ માધ્યસ્થ અને કારુણ્ય એ ચાર ભાવનાના વર્તનથી વર્તવું જોઇએ અને આત્મવત્ સર્વ જીવાને માની ઉપગ્રહ દૃષ્ટિએ સર્વજીવાની ઉપયોગિતા અવબેધી સર્વ જીવાનુ સંરક્ષણ કરવું જોઈએ. તથા સર્વ જીવે પરસ્પર ઉપગ્રહ કરી આત્માન્નતિમાં અગ્રગામી અને એવી ચાગ્ય કાર્ય - પ્રવૃત્તિને મન વચન અને કાયાથી સેવી જગના ઉપગ્રહુદાનઋણમાંથી ઉપગ્રહેા પાછા વાળી મુક્ત થવું જોઈએ એજ વિશ્વશાલાવર્તિ ચેતનની ઉન્નતિને વાસ્તવિક ઉપગ્રહ-કમાગ છે. અત્ર ઉપગ્રહના સંબંધે જણાવતાં પ્રસંગોપાત્ત જણાવાય છે કે જીવે પરસ્પર એક બીજાને અપકાર પણ કરી શકે છે અને પુદ્ગલ દ્રશ્ય પણ ઉપકારની પેઠે અપકાર કરી શકે છે. જૈનષ્ટિએ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ કર્મ પુદ્ગલરૂપ છે અને તેથી આત્માની જ્ઞાન, દર્શન, અવ્યાબાધ, ક્ષાયિક ચારિત્ર, અનંતસ્થિતિ, અરૂપી, અગુરુલઘુ અને વીર્ય શક્તિયાનુ આચ્છાદન થાય છે અને તે અષ્ટ કર્મપ્રકૃતિયાના નાશથી આત્માના આઠ ગુણા પ્રકટે છે; તેથી વ્યવહારદષ્ટિએ કેટલાક પુદ્ગલેા આત્માને જ્ઞાનાવરણીયાદિ કર્મ પુદ્ગલાના નાશ માટે ઉપકારી થાય છે અને જ્ઞાનાવરણીયાદિ પુદ્ગલા આત્માના ગુણાને હણે છે, માટે તે અપકારી થાય છે; અતએવ સિદ્ધ થાય છે કે જીવાને જીવા અને અજીવ પદાર્થો ઉપકારીભૂત થાય છે અને અપકારીભૂત પણ થાય છે. સર્પાદિના વિષપુદ્ગલાથી જીવાના પ્રાણાના નાશ થાય છે અને સર્પાદિ વિષેાનાં પુદ્ગલેાકેાઈ દવા વગેરેમાં ખપમાં આવવાથી કાઇ રાગીને ઉપગ્રહભૂત પણ થાય છે. સામલ વછનાગ વગેરે વિષેાના માત્રા તરીકે ઉપયેાગ કરવાથી તે અમુક રોગોના નાશ પણ કરી શકે છે. અગ્નિનાં પુદ્ગલાથી તાવને નાશ થાય છે અને અન્ન વગેરે પકાવવાના ખપમાં ઉપગ્રહભૂત થાય છે પરન્તુ અગ્નિમાં પડવાથી તે પ્રાણાને નાશ કરી શકે છે. અપ્લાયનાં અર્થાત્ જલનાં પુદ્ગલે તે જગના જીવનભૂત છે પરન્તુ નદી વગેરેમાં પડવાથી પ્રાણેને નાશ પણુ થાય છે. જડવસ્તુઓ અને જીવા કઈ દૃષ્ટિએ અને કયા દ્રવ્ય ક્ષેત્ર ફાળ ભાવ પ્રમાણે જીવપ્રતિ ઉપગ્રહીભૂત થાય છે અને કઈ દૃષ્ટિએ અને કયા દ્રષ ક્ષેત્ર કાળ ભાવથી જીવપ્રતિ અપકારભૂત થાય છે તેનું પરિપૂર્ણજ્ઞાન જો આ વિશ્વશાળામાં આવે છે તે જ સ્વાન્નતિસાધક કમચાગી બની શકાય છે, અન્યથા સ્વાન્નતિને બદલે સ્વાવનતિસાધક તરીકે ખની શકાય છે. અતએવ વિશ્વશાલામાં વિજ્ઞાનવિદ્યા દર્શનવિદ્યા અધ્યાત્મવિદ્યા આદિ ૫૫ For Private And Personal Use Only Page #534 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૩૪). શ્રી કર્મયોગ મંથ-સવિવેચન. અનેક વિદ્યાઓને અભ્યાસ કરી અનુભવ મેળવી જડપદાર્થો અને આ સંબંધી ઉપગ્રહ અને અપગ્રહનો સંબંધ કેવી રીતે હોય છે તે અવધીને ઉપગ્રહદષ્ટિએ કમગી બનવું જોઈએ કે જેથી ઉપગ્રહના સ્થાને અપગ્રહ જેવું ન બને અને અન્ય જીવો પ્રતિ અપકાર કરીને નવીન પાપ ન બાંધી શકાય. કેટલાક ગૃહસ્થોએ ગુરુ પાસે જીવદયા પાળવાની પ્રતિજ્ઞા કરી. એક દિવસ એવો આવ્યો કે એક બ્રાહ્મણના મુખમાં દેડકી પેસી ગઈ તેથી પેલા દયાળ બ્રાહ્મણનું પેટ ચીરીને દેડકી કાઢવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેવામાં ગુરુ આવી પહોંચ્યા અને તેણે જુલાબ આપી શરીરમાંથી અપાન માર્ગેથી દેડકી બહાર કાઢી અને બ્રાહ્મણને જીવાડશે. ગુરુએ મેટા જીવને મારવા અને ન્હાના જીવને ઉગારવામાં થતી ભૂલને સુધારવા ઉપદેશ આપ્યો. એક બ્રાહ્મણીએ જીવદયા કરવા માટે એક તરસ્યા પાડાને કુવામાં ફેંકી દીધું અને મનમાં માનવા લાગી કે બિચારૂં કુવામાં પવું પડ્યું પાણું પીધા કરશે. અન્ય લોકોના જાણવામાં તે વાત આવી અને ઉપગ્રહને સ્થાને અપગ્રહ-અપકાર થતું અટકાવ્યું. આ ઉપરથી અવધવાનું કે પરસ્પર ઉપગ્રહ અને પરસ્પર છવોમાં થતા અપકારનું ચારે બાજુએથી પરિપૂર્ણ જ્ઞાન મેળવવું જોઈએ કે જેથી આ વિશ્વશાલામાં ઉપગ્રડને સ્થાને અપકાર ન કરી શકાય અને સ્વાન્નતિ સાધક કર્મવેગી બનવામાં વિચારો અને પ્રવૃત્તિમાં ભૂલ ન થાય એવું લક્ષ્યમાં રાખીને પરસ્પરોપગ્રહ દૃષ્ટિએ આ વિશ્વશાલામાં કર્મયેગી બની આત્મોન્નતિ અને વિનતિ કરવી જોઈએ. વિધશાળામાં અનેક ધર્મ–પળે છે તે સર્વ ધર્મોને ઉદ્દેશ વસ્તુતઃ પરસ્પર એક બીજાનું શ્રેય કરવા ઉપકારસૂત્રથી સંબંધિત થવું એમ તરતમયેગે અવબોધાય છે. આ વિશ્વમાં સર્વ જી સુખને ઈચ્છે છે, પરસ્પર ઉપકાર કરવાથી જીવોને સુખના માર્ગમાં આરહી શકાય છે અને દુઃખના માર્ગોથી નિવૃત્ત કરી શકાય છે. જ્ઞાતિનું બંધારણ અને રાજયનું બંધારણ પરસ્પર ઉપગ્રહ કર્મના ઊદેશપર રચાયેલું છે. બ્રાહ્મણ-ક્ષત્રિયવો અને શદ્રના ગુણકર્મોનું બંધારણ ખરેખર gencગ્ર વીવાનામ્ એ સૂત્રના ભાવાર્થના સાધ્યબિન્દુને લક્ષી રચાયેલું છે. વિશ્વમાં મનુષ્યોને જીવવા માટે અનની જરૂર છે, અન્ન માટે બીજની જરૂર છે. બીજાનું રક્ષણ કરી બી વાવવા માટે કૃષિવલેની જરૂર છે. કૃષીવલને બ્રાહ્મણની વિદ્યા માટે જરૂર છે અને રક્ષા માટે ક્ષત્રિયની તથા સેવા માટે શુદ્રની જરૂર છે. ચાર વર્ણોને પરસ્પર ઉપગ્રહ માટે એકબીજાથી શરીરનાં અંગો અને ઉપગેની પેઠે જરૂર છે. અન્નની ઉત્પત્તિ માટે કૃષિીવની પેઠે મેઘના ઉપગ્રહની જરૂર છે. મેઘની ઉત્પત્તિ માટે સૂર્ય અને જલની જરૂર છે. જલને અન્નની જરૂર છે. અન્નની ઉત્પત્તિ માટે પૃથ્વીની જરૂર છે અને પ્રકાશની જરૂર છે. એમ એકેક જીવને પગી વસ્તુ માટે અનેક વસ્તુઓના ઉપગ્રહની જરૂર પડે છે. વિષ્ટા વગેરે પદાર્થોની ખેતી માટે જરૂર પડે તે અન્ય વસ્તુઓના ઉપગ્રહની વિશ્વમાં જરૂર પડે એમાં કઈ જાતનું આશ્ચર્ય For Private And Personal Use Only Page #535 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરસ્પર ઉપગ્રહ કેવી રીતે હોય? ( ૪૩ય ) નથી. સાયન્સ વિદ્યાની ખીલવણી માટે અખિલ વિશ્વના ઊપકારની અપેક્ષા રહે છે. સામાન્ય સર્વ વિદ્યાઓની ખીલવણી માટે અખિલ વિશ્વની વસ્તુઓના ઉપકારની આવશ્યકતા રહે છે. ક્ષત્રિયકર્મની ખીલવણી માટે વિશ્વવર્તિ સર્વ જીવોના અને અજીવોના ઉપગ્રહની આવશ્યક્તા રહે છે. વૈશ્યકર્મની પ્રગતિ માટે સંપૂર્ણ વિશ્વના ઊપગ્રહની અપેક્ષા રહે છે. શુદ્રકની પ્રગતિ માટે અખિલવિશ્વના ઉપગ્રહની ઉપયોગિતા સિદ્ધ થાય છે. કેવલજ્ઞાનના ઉપગાર્થે અનન્ત વિશ્વવર્તિ ય પદાર્થોની અપેક્ષા રહે છે. જેટલા ય પદાર્થો તેટલું જ્ઞાન કહેવાય છે. રેય પદાર્થો અનન્ત છે માટે જ્ઞાન પણ અનન્ત કહેવાય છે. જ્ઞાન-દર્શન અને ચારિત્રને તેના તતદ્ન વિષયના ઉપગ્રહની અપેક્ષા રહે છે તે અન્ય બાબતો માટે ઉપગ્રહની આવશ્યકતા રહે એમાં કઈ જાતનું આશ્ચર્ય નથી. જે યોગીઓ ત્યાગીઓ વૈરાગીઓ ફકીરે આ સંસારને અસાર કહે છે તે પણ અપેક્ષાએ સમજવાની જરૂર છે; અન્યથા તેઓને સાંસારિક પદાર્થોના ઉપકારની અપેક્ષા રહે છે. યોગીઓ ત્યાગીઓ અને સાધુઓને અન્ન-જલ-વાયુ-અગ્નિ-મનુ વગેરેને ઉપગ્રહ અવશ્ય સિદ્ધ થાય છે. અન્ન જલ વાયુ વિના કોઈપણ ત્યાગીને ચાલી શકે તેમ નથી. અન્ન જલ વાયુ સ્થાન વસ્ત્ર પાત્ર પુસ્તક વગેરે વસ્તુઓને અન્ય વસ્તુઓના અનેક ઉપકારની જરૂર રહે છે તેથી અન્ન જલ વાયુ વસ્ત્ર પાત્ર સ્થાન વગેરેને ગ્રહણ કરતાં તેના ઉપર ઉપકાર કરનાર અનેક વસ્તુઓના ઉપગ્રહને સહેજે ગ્રહી શકાય છે છતાં મારે કેઈની જરૂર નથી, કોઈની પરવા નથી એવું વદવું તે તે એક જાતની ઉપેક્ષા જ અવધવી. વસ્તુતઃ ઉપગ્રહદૃષ્ટિની અપેક્ષાએ આ સંસારમાં સર્વોને પરસ્પર ઉપકારને સંબંધ છે અને તેથી તેઓ આત્મત્કાન્તિની શ્રેણિના પગથીયાઓ પર અનુક્રમે આરોહી શકે છે. આ વિશ્વમાં સર્વ જીવે અને સર્વ અજીના ઉપગ્રહને અદ્યપર્યન્ત લીધા છે અને ભવિષ્યમાં લેવાશે એવું અનુભવીને મનુષ્યએ દરરોજ જીન અને અજીવોને ઉપકાર માનવો જોઈએ અને ષડદ્રવ્યો અને નવતભૂત વિશ્વની ઉપયોગિતા અને સારભૂતતાને અનુભવી શાશ્વત સુખ પ્રાપ્ત કરવું જોઈએ કે જેથી જન્મ જરા અને મરણનાં બંધનેથી વિમુક્ત થઈ શકાય; ઉપગ્રહ દૃષ્ટિએ खामेमि सधजीवे, सब्वे जीवा खमंतु मे। मित्ती मे सव्वभूपसु, वेरं मज्झं न केणइ ॥ मे ગાથાને અર્થે અનુભવીને ક્ષમાવ્યા બાદજ વિશ્વકુટુંબ દષ્ટિએ અને પશ્ચાત્ આત્મદષ્ટિએ ક્ષમાપના કરવામાં આવે છે તે ઉપગ્રહ દૃષ્ટિની પ્રથમ કેટલી બધી આવશ્યકતા છે તેનું વાસ્તવિક મહત્વ અવબંધાય છે અને પશ્ચાત્ હૃદયેગારપૂર્વક વિમતુ સર્વત, પતરતા મતુ મૂતore રોપા થાતુ નાશ, સર્વત્ર ગુણીમાનું ઢા: In ઈત્યાદિનું સહેજે ગાન કરી શકાય છે. પરસ્પર ઉપગ્રહની મહત્તા દર્શાવીને વિશ્વમનુષ્યને સુખને માર્ગ દર્શાવનાર પંચશતગ્રન્થ રચયિતા શ્રીમદ્ ઉમાસ્વાતિ વાચકે પરોપકો જીવાનામ્ એ સૂત્ર રચીને જીવોને પ્રથમ કત ઉપકારકર્મને માર્ગ પ્રબોધાવીને વિશ્વશાલામાં તેઓના આત્માની For Private And Personal Use Only Page #536 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૩૬ ). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. પરમાત્મતા પ્રગટાવવા માટે અને પૂર્ણ સુખ પ્રાપ્ત કરવા માટે પ્રથમ આવશ્યક કર્મવેગનું શિક્ષણ આપીને વિશ્વ પર મહાન ઉપકાર કર્યો છે તેથી તેઓનું અખિલ વિશ્વ આભારી છે. પરસ્પર જ એક બીજાને અનાદિકાલથી ઉપકાર કરે છે તેવો વિશ્વશાલાને અચલ કુદરતી કાયદો છે તેને અંગીકાર કરીને મનુષ્યએ કર્મચગી બનવું જોઈએ. આ વિશ્વશાળામાં ચેતનજીએ જને પરસ્પરથી ઉપગ્રહ છે એવું અનુભવીને ઉપગ્રહાદિ કર્તવ્ય કર્મોમાં પ્રવૃત થઈને પૂર્ણ સુખમય એવી આત્મોન્નતિ કરવી એ જ શ્લોકને સાર ભાવાર્થ છે. પરસ્પરોપગ્રેડ દષ્ટિએ આ વિશ્વશાલામાં જે પ્રવર્તે છે તે કર્તવ્યકર્મવેગને અધિકારી થાય છે તેથી પ્રત્યેક મનુષ્ય ઉપગ્રહ પ્રવૃત્તિને માન આપી આત્મોન્નતિકર્મસાધક બનવું જોઈએ. વિશ્વશાલામાં સર્વ ધર્મમતપમાં પાપગ્રહો વાનામ્ એ સૂત્ર વિચારથી અને આચારથી વ્યાપક બનીને સર્વ ધર્મોને સજીવન રાખી શકે છે. ઉપરોપગ્રહો કરવાનામ્ એ સૂત્રની જીવન્ત પ્રવૃત્તિ જે ધર્મમાં રહેતી નથી તે ધર્મ ખરેખર આ વિશ્વમાં સજીવન રહી શકતો નથી. પરસ્પર ઉપકાર કરવાના ભાવને આચારમાં મૂકીને બુદ્ધદેવે બીદ્ધધર્મને સજીવન કર્યો હતો અને તે એક વખત હિન્દુસ્થાનમાં સર્વત્ર વ્યાપક બન્યું હતું. જનધર્મ એ સૂત્રના ભાવને આચારમાં મૂકનારા જેનેવિડે સર્વત્ર હિન્દુસ્થાનમાં ફેલાયેલ હતો અને જ્યારે ઉદારષ્ટિથી એ સૂત્ર પ્રમાણે પરસ્પર ઉપકાર કરવામાં જેનોએ મન્દતા સેવી અને સંકુચિત દૃષ્ટિ અજ્ઞતા અને પ્રમાદથી સર્વ વિશ્વસમાજની સેવાના કર્તવ્ય કર્મવેગથી ચુત થયા ત્યારે તેઓની સંખ્યામાં હાનિ થઈ. ઉપર્યુક્ત સૂત્રથી ઉપકાર કરવાની મતિ જાગ્રતું થાય છે, તેથી વિશ્વસમાજની સેવામાં આત્મભેગ આપી શકાય છે, સેવાધર્મ વડે ઉપકૃત થએલ અને પ્રગતિયુક્ત થએલ મનુષ્યો પર સ્વધર્મની છાયા પડે છે અને તેથી ઉપકૃત થયેલ છે સ્વયધર્મને અનુસરે છે એવું વિશ્વમાં પ્રાયઃ સર્વત્ર અવલોકાય છે. ઉત્તરોત્ર જીવાનામ્ એ સૂત્રપર વિશેષ વિવેચન કરવામાં આવે તો એક મહાન ગ્રન્થ બની જાય પરન્તુ તેની દિશા દર્શાવવાથી વિશેષ ભાવ સ્વયમેવ સરુ પાસેથી અવબોધ. ઉપર્યુક્ત સૂત્રભાવાર્થનું વિશ્વશાલાવર્તિ સર્વ મનુષ્યોએ આચરણ કરવું જોઈએ કે જેથી સ્વફરજને અદા કરી શકાય. આત્મજ્ઞાનિય ઉપર્યુક્ત સૂત્રભાવ પ્રમાણે નિષ્કામબુદ્ધિથી સ્વાધિકારે સ્વફરજને આગળ કરી પ્રવૃત્તિ કરે છે પરંતુ તેઓ કર્તવ્યોપગ્રહકર્મમાં સકામભાવના પ્રવૃત્તિ કરી સામાન્ય ફળમાં બંધાતા નથી તેથી તેઓના આત્માઓ ઉદાર વ્યાપક શુદ્ધ અને ઉચ્ચ બની જ્ઞાનાવરણીયાદિક કર્મના નાશ સંમુખ થઈ પૂર્ણ સુખને પ્રાપ્ત કરે છે. આત્માનું પૂર્ણ સુખ પ્રાપ્ત કરવાને કર્મચગવડે ઉપગ્રહ પ્રવૃત્તિને આદરવી જોઈએ કે જેથી વિશ્વવશાલામાં આત્માની પૂર્ણ ઉન્નતિ કરવામાં નૈસર્ગિક રીત્યા અન્ય પરોપકારી દેવી મહાત્માઓના ઉપગ્રહની પિતાને સહાય મળી શકે અને તેથી આત્માની જ્ઞાનાદિક ગુણવડે પરિપૂર્ણ પ્રગતિ કરી શકાય. ઉપરોક્ષદ્રષ્ટિ અને તેવી પ્રવૃત્તિ વિના ખાસ યાદ For Private And Personal Use Only Page #537 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 5 પરોપકાર સબંધી વિશેષ વક્તવ્ય. ( ૪૩૭ ) શખવુ` કે અન્ય મહાત્માઓની પેાતાને સહાય મળવાની નથી અને તેઓના ઉપગ્રહ વિના ઉચ્ચ પદ મળી શકવાનું નથી; માટે કચેાગના સંબંધે ઉપર્યુક્ત પરસ્પરોપગ્રહના નૈસર્ગિક ભાવ જે દર્શાવ્યે છે તે સમ્યગ અવખાધીને વિશ્વશાલામાં આત્માની પ્રગતિ કરવા પ્રત્યેક મનુષ્ય પ્રયત્ન કરવા જોઇએ. અવતરણ.—કત વ્યકર્મ પાપકાર સંબંધી વિશેષતઃ વિવેચન કરવવામાં આવે છે. જોશ परस्परोपकारेण, जीवा जीवन्ति भूतले । અતઃ પરોપારેવુ, પતિતન્ય સ્વરહિતઃ ॥ ૬૬ ॥ परोपकार कर्माणि कर्तव्यानि स्वयोगतः । निष्कामवृत्तितो नित्यं, लोकैर्धर्मार्थकाङ्क्षिभिः ॥ ७० ॥ जगज्जीवोपकाराय, भावना यस्य वर्तते । परोपकारिणा तेन सदा सेव्य उपग्रहः ॥ ७१ ॥ " વિવેચનઃ—પરસ્પરોપકારવડે જીવા ભૂતલમાં જીવે છે અતએવ પરોપકારામાં સ્વશક્તિથી પ્રયત્ન કરવા જોઇએ. ધર્માર્થ કાંક્ષિ લેાકેાએ નિષ્કામવૃત્તિથી પરીપકાર કાર્યાં સ્વયેાગથી કરવાં જોઈએ. જેની હૃદયભાવના જગજીવાપકાર માટે વર્તે છે તેવા પાપકારીવડે સા ઉપગ્રહ સેવવા ચેગ્ય અડસઠમા શ્ર્લાકમાં પરપોત્રઢોનીવાનામ્ એ સૂત્ર ભાવદ્રારા જીવાને પરસ્પર ઉપકાર હોય છે એમ નિવેદ્યા પશ્ચાત્ પરેપકાર કરવા જોઇએ એમ કવ્યકમનું ઉદ્દેશપૂર્વક વિધાન કરવામાં આવે છે. પરસ્પરાપકારવડે વિશ્વમાં જીવે જીવી શકે છે. અત એવ સ્વશક્તિથી પરોપકારામાં પ્રવૃત્તિ કરવી જોઈએ. પરસ્પરાકાર એ સ્વપરનુ દ્રવ્ય અને ભાવથી વ્યવહાર અને નિશ્ચયતઃ જીવનસૂત્ર છે. એ સૂત્ર પ્રમાણે વર્તવામાં જેટલા પ્રમાદ તેટલી આત્મહાનિ અવખાધવી. પરસ્પર જીવાને ઉપગ્રહ છે એટલું તેા નહિ પરન્તુ પરસ્પરાપકારવડેજ જીવે વિશ્વમાં જીવી શકે છે તે વિના કોઇએક શ્વાસોચ્છ્વાસ લેવાને શક્તિમાન્ નથી. શ્વાસેાફ્સદ્વારા વાયુનું ગ્રહણ કરીને શ્વાસેાાસ લઈ જીવાય છે. તેમાં તિ વાયુનું ગણુ ન કરવામાં આવે તે જીવી શકાય નહિ. વાયુના જીવાના આત્મભાગ ગ્રહણુ ફરી અન્ય જીવા જીવી શકે છે તેમાં વાયુના ઉપકાર છે. વાયુના જીવા સમજી ન શકતા For Private And Personal Use Only Page #538 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૩૮ ). શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. BE હોય તથાપિ પરોપકાર તે કરે છે એમ મનુષ્યો તે અવધી શકે છે. પરસ્પરોપકારના જ્ઞાનવિના પૃથ્વીકાય-અકાય-તેજસ્કાય-વાયુકાય-વનસ્પતિકાય અને ત્રસકાય એ છ પ્રકારના જીવોને પરસ્પરોપકારની આપલે થયા કરે છે. અએવ પરોપકારોમાં યથાશકત્યા પ્રયત્ન કરવો જોઈએ. નદી–વૃક્ષ-સન્ત વગેરે પરોપકારને માટે વિશ્વમાં વખણાય છે. પરેપકાર કર્યો કદાપિ નિષ્ફલ જતો નથી. અન્યના પરોપકાર ગ્રહણ કરી સામા પરોપકારો ન કરવા–એ મૂઢ કંજુસ રાક્ષસ લોકેનું લક્ષણ છે. પોતાની પાસે જે કંઈ છે તે અન્ય પાસેથી મેળવ્યું છે. તેમાં અન્યોના ઉપકારોજ કારણભૂત છે. આ સંબંધી કઈ એમ કહે કે ધન અને સત્તાવડે જે કંઈ મળ્યું છે તે પુણ્ય અને ઉદ્યમથી મળ્યું છે, તેમાં અન્યના ઉપકાર કેવી રીતે ઘટી શકે ? તેના પ્રત્યુત્તરમાં કહેવાનું કે સત્તા ધન વગેરેની પ્રાપ્તિમાં અન્ય જીવોની જે સહાય મળી છે તે પરોપકાર જ છે. તેમજ પૂર્વભવમાં જે પુણ્ય કરવામાં આવ્યું તેમાં પણુ ગુરુ, મનુષ્ય વગેરેના પરોપકારે થએલા છે; તેથી વિશ્વવર્તિજીવોના પરોપકાર ગ્રહને લક્ષ્મી અને સત્તાધારક થવાયું છે માટે ઉપકારો પાછા વાળવાને પકારિક કાર્યો કરવાં જ જોઈએ. એ કંઈ પિતાની ફરજ કરતાં વિશેષ કરાતું નથી કે જેથી અહેમમત્વ વૃત્તિને સેવવાની જરૂર પડે, શ્રી તીર્થકર સમાન આ વિશ્વમાં અન્ય કઈ તીર્થંકરનામકર્મ૩૫ પુણ્યદલિકને ગ્રહણ કરનાર નથી. તીર્થંકરનામકર્મ ગ્રહણ કર્યા પશ્ચાત્ જ્યારે તેઓ તીર્થકર થાય છે ત્યારે તેઓ સમવસરણમાં બેસીને તીર્થંકર નામકર્મનું દેવું જગતને આપવા માટે વસ્તુતઃ તીર્થંકરનામકર્મ તદ્દદ્વારા નિર્જરાવવા માટે પાંત્રીશ ગુણયુક્ત દેશના દે છે અને તીર્થંકરનામકર્મની ફરજ અદા કરીને વિશ્વોપકાર કરી વિશ્વમાંથી મુક્ત થાય છે. તેઓ પણ તીર્થંકરનામકર્મની ફરજ બજાવે છે તે અન્ય મનુષ્ય જગતના ઉપકાર ગ્રહણ કરીને મોટા બનેલા હોય તેઓ પણ સ્વફરજ બજાવે ત્યારે જગતના ઉપકારમાંથી મુક્ત થાય એમાં કંઈ કહેવાનું રહેતું નથી. જે જે પુણ્યકર્મો કર્યા હોય છે તેમાં અજેની સહાયની જરૂર રહે છે અને અન્યની સહાય તેજ ઉપગ્રહ અવધે. આ પ્રમાણે ઉપગ્રહની વિશ્વમાં વ્યવસ્થા હોવાથી ઉપગ્રહ કરવાની ફરજ દૃષ્ટિએ આવશ્યકતા અવાધાય છે. ઘોઘવાતા હતાં વિતા: સત્યરૂષોની વિભૂતિ ખરેખર પોપકારને માટે હોય છે. અખારાપુરાદન થાતથ વચનાર્થ, પુષં વાર ખાજા વીકરમ્ II અનેક આગમ શાસ્ત્રો પરોપકાર કરવાને માટે ઉપદેશ કરે છે. પરોપકારથી પુણ્ય થાય છે અને અધિકાર પ્રમાણે પોપકારકર્મ કરીને સ્વફરજ અદા કરવાથી આત્માની શુદ્ધતા તથા ઉચ્ચતા થાય છે; અએવ પ્રત્યેક મનુષ્ય યથાશક્તિ પરોપકારનાં કૃત્યો કરવા જોઈએ. પરે પકારનું જીવન તેજ ખરું જીવન છે. પોપકારને માટે પૂર્વમુનિયેએ-ત્રષિએ આત્માર્પણ કરવામાં કઈ જાતની બાકી રાખી નહોતી. હે મનુષ્ય ! જે હે મનુષ્યભવ પામીને પરોપકારનાં કૃત્યમાં લક્ષ ન દીધું તે તું સમ્યકત્વ જ્ઞાનચારિત્રાદિ ગુણ પ્રાપ્ત કરી શકવાને નથી. For Private And Personal Use Only Page #539 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir તીર્થંકર પરમાત્માને અપ્રતિમ ઉપકાર. ( ૪૩૮ ) પરોપકારના જે જે વિચારો અને જે જે આચાર આચરવાના હોય તેમાં સ્વાધિકારે પ્રવૃત્ત થવાથી આ વિશ્વશાલામાં આત્મોન્નતિ સાધક મહાપુરૂષ બની શકાય છે. આ વિશ્વમાં મનવચન-કાયાવડે પરોપકારનાં કૃત્ય કરી શકાય છે. લક્ષમી અન્ન વસ્ત્ર પાત્ર જલ ઔષધાદિવડે પરોપકારનાં કાર્યો કરી શકાય છે. વિદ્યાપાઠનાદિવડે પરોપકારનાં કાર્યો યથાશકિત કરી શકાય છે. દયાદાનવડે પોપકારનાં કાર્યો કરી શકાય છે. સ્વાધિકારે પોતાની પાસે જે જે શક્તિ હોય તેઓને અન્ય જીવોના કલ્યાણાર્થે વાપરી પોપકાર કરી શકાય છે. આ વિશ્વમાં જેટલા જે ખરેખર અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ થએલા છે તેનું મૂળ કારણ પોપકાર અવબેધાય છે. પરંપકારગુણ વિના સમ્યકવાદિ મહાગુણની પ્રાપ્તિ થઈ શકતી નથી. પરોપકારથી આત્માની પ્રગતિના માર્ગે તુરત પ્રવૃત્તિ થઈ શકે છે અને તેથી સદ્ગુરુ-દેવની પ્રાપ્તિનો માર્ગ ખુલે થાય છે. જે મનુષ્યો પ્રભુની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે તે મનુષ્યો પ્રથમ પરોપકારકાની પ્રવૃત્તિ કરે છે તેથી તેમનો આત્મા ખરેખર સપુરૂષના ધર્મધમાટે પૂર્ણ યુગ્ય થાય છે અને પશ્ચિાત્ ધર્મબોધની પ્રાપ્તિ થતાં વિદ્યુતવેગે આત્મોન્નતિ થાય છે. પિતાની પાસે કરડે લાખો રૂપૈયા ભેગા કરેલા હોય છે અને જેઓ પરોપકારના કાર્યોમાં લક્ષ્મી વાપરવાને આંચકે ખાય છે, તેઓની પાસેથી કુદરત પરભવમાં લક્ષમી પડાવી લે છે અને તેઓની અન્યભવમાં અપક્રાન્તિ થાય છે. અતએવ ઉપકારાદિકમે કરવામાં મનુષ્ય આ ભવમાં કદાપિ પરામુખ ન થવું જોઈએ. આ વિશ્વમાં કોઈને મહાન ગણવામાં આવે તે પ્રથમ પરોપકારીને મહાન ગણવામાં આવી શકે છે. શ્રી તીર્થકર મહારાજાએ સમવસરણમાં બેસી દેશના દીધી તેથી તેઓને નમો અરિહંતા એ પદદ્વારા પ્રથમ નમસ્કાર કરવામાં આવે છે અને પશ્ચાત્ નમો સિદ્ધા એ પદદ્વારા સિદ્ધોને નમસ્કાર કરવામાં આવે છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુઓ અને ધર્મગુરુઓને પરોપકારથી નમસ્કાર કરવામાં આવે છે. તીર્થકર મહારાજાએ સમવસરણુમાં બેસે છે ત્યારે નમો તિથ૪ થી શ્રુતજ્ઞાન પ્રથમ ગણધર અને સંઘને નમસ્કાર કરે છે. તેનું મુખ્ય કારણ એ છે કે શ્રુતજ્ઞા-પ્રથમ જળધર અને ચતુર્વિધ સંઘથી પોપકારનાં કાર્યો થાય છે. પરોપકાર એ વ્યાવહારિક મહાન ધર્મ છે. ગૌતમબુદ્ધ પોપકારને મહાન ગુણ કહી કથે છે કે જ્યાં સુધી વિશ્વમાં એક પણ પ્રાણી દુઃખી હશે ત્યાં સુધી મારા આત્માને ચેન પડશે નહિ. શ્રી મહાવીર પ્રભુએ છદ્મસ્થાવસ્થામાં પણ ચંડકૌશિક સર્પને પ્રતિબોધ આપ્યો હતો તે પરોપકારની ભાવનાને લઈ અવબોધવું. જ્યારે તાપસે ગોશાલ ઉપર તેજલેશ્યા મૂકી ત્યારે શ્રી વીરપ્રભુએ પરોપકારની પ્રબલ શુદ્ધભાવનાવડે શીતલેશ્યા મૂકી ગોશાલાને મરતે બચા શ્રી મહાવીર પ્રભુએ ત્રીશ વર્ષ પર્યન્ત કેવલજ્ઞાન પામીને આર્યાવર્તમાં સર્વત્ર ઉપદેશ દઈ કરેડે મનુષ્યોને ઉદ્ધાર કર્યો તે મોટામાં મેટો પરોપકાર અવધો . શ્રી પાર્શ્વનાથ કમઠ યોગી તપ કરતો હતો તેની તાપણુમાં બળતા કાણમાંથી પરોપકારવડે સર્પને બળતે For Private And Personal Use Only Page #540 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪૦ ). શ્રી કર્મચોગ ગ્રંથ-સવિવેચન. બચાવ્યું. તેમણે અનેક વર્ષપર્યન્ત જગત્પર ઉપદેશવડે ઉપકાર કર્યો. એવીશ તીર્થ કરેએ આ વિશ્વમાં કેવલજ્ઞાન પામી સર્વત્ર વિચરી ભવ્ય મનુષ્યને ઉદ્ધાર કરી અનન્તગુણ ઉપકાર કર્યો છે. પોતાની પાસે જે કંઈ સારું હોય અને તેથી વિશ્વનું શ્રેયઃ થતું હોય તે વિશ્વને સમર્પવા તત્પર થવાથી આત્માની જ્ઞાનાદિક શકિતની ન્યૂનતા થતી નથી પરંતુ તેઓની વૃદ્ધિ થયા કરે છે. પિતાની શકિત વડે અને ઉપકાર કરી શકાય છે તેજ પરોપકારના નિમિત્તે વાસ્તવિક ત્યાગગુણની પ્રાપ્તિ થવાથી સર્વસંન્યાસની પ્રાપ્તિ થતાં આત્મા ખરેખર મલિનભાવથી મુક્ત થઈ શકે છે. આત્માની ઉપાદાન શકિત અને નૈમિત્તિક શક્તિ વડે અન્ય પર ઉપકાર કરવાથી પ્રગતિક્રમ માર્ગમાં વિદ્યુવેગે ગમન કરી શકાય છે, અને આત્માની સર્વશક્તિોને ખીલવી શકાય છે. શ્રી મહાવીર પ્રભુએ દેહોત્સર્ગ કરતાં પૂર્વે પડશપ્રહરપર્યન્ત ભવ્ય જીવોને ઉપદેશ આપ્યો અને દુઃખસુખના માર્ગો દર્શાવ્યા એ કંઈ આ વિશ્વ પર સામાન્ય ઉપકાર ગણાય નહિ. પ્રત્યેક મનુષ્ય પોતાની ચારે તરફ ઉપકારનાં વિચારવાતાવરણને પ્રચારવું જોઇએ અને ચારે બાજુએ ઉપકારની કૃતિની વ્યવસ્થા કરવી જોઈએ કે જેથી ગમે તેવી પ્રમાદદશામાં પણ ઉપકાર કરી શકાય અને પોતાની પતિત દશા ન થતાં ચારે બાજુએથી પિતાના આત્માને ઉગ્ન કરવાને અન્ય મનુષ્યો તૈયાર રહે. આવી સ્થિતિના રહસ્યને સંલક્ષી જ્ઞાનીઓ વિશ્વ જીવોને જણાવે છે કે પરોપકારનાં કાર્યો કરવાં જોઈએ. જેવી અન્ય મનુષ્યો વગેરે દ્વારા પિતાને વિપત્તિ વગેરે પ્રસંગે સાહાસ્ય મળે છે અને તે પ્રસંગ પિતાના આત્માને જેટલે હર્ષ-પ્રભેદ થાય છે તેવી રીતે અન્ય જીવો પર ઉપકારથી અન્ય જીવોને પિતાના માટે ઘણું માન અને શ્રેયવૃત્તિ ઉપજે છે. પ્રથમાભ્યાસીએ પરેપકાર કૃત્ય કરવામાં રાગદ્વેષની વૃત્તિસહ પ્રવૃત્તિ કરે છે, ઉપકારનું પ્રત્યુપકારરૂપ ફલ ઇરછે છે અને તેઓ પરમાર્થને પરોપકારને પણ સ્વાર્થ માટે સેવે છે. મધ્યમાભ્યાસી પરોપકારને કરે છે પરંતુ તેઓ પ્રત્યુપકારની ઈચ્છા રાખે છે; પરન્તુ પરોપકાર જેના ઉપર કરવામાં આવે છે તે મનુષ્ય પર વિપરીત સંગમાં અપકાર કરી શકતા નથી. ઉત્તમ જ્ઞાની મનુષ્ય રાગદ્વેષ રહિત પણે સ્વાર્થ અને પરોપકારની મર્યાદાની પેલી પાર ગમન કરી નિર્લેપદષ્ટિમાન બની પરોપકારનાં કૃત્ય કરે છે તેથી તે શભાશુભ પરિણામ વિના પરોપકારાદિ કર્મયોગથી કર્મબંધન પ્રાપ્ત કરી શક્યા વિના સ્વફરજને બજાવી શકે છે. આત્મજ્ઞાની મહાપુરૂષે આવી દશાએ નિબંધ દષ્ટિથી પરોપકારાદિ કાર્યો કરીને વિશ્વમાં મહાન કર્મયોગી બને છે. પરોપકારના પરિણામથી અને પરોપકારમાં પ્રવૃત્તિથી પુણ્યબંધ થવાની સાથે જે જે દશાઓ દ્વારા આત્મા ઉચ્ચ થાય તે તે દશાઓને આત્મા પ્રાપ્ત કરી શકે છે. પરોપકારી મનુષ્ય અશુભ પ્રવૃત્તિને શુભ પ્રવૃત્તિમાં ફેરવી શકે છે તથા પ્રગતિમાનુસારે તે શુદ્ધ દશામાં આવીને પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. આ વિશ્વમાં સામાન્યતઃ પરોપકાર તે વ્યાપક ધર્મ For Private And Personal Use Only Page #541 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir UF ત્યાગીઓનો વિશ્વ ઉપર અનંત ઉપકાર. (૪૪૧ ) છે. આ વિશ્વમાં એક દિવસમાં જે જે વસ્તુઓ ગ્રહણ કરવામાં આવે છે તેમાં અન્યના પરોપકારે ખરેખર સૂક્ષમ દષ્ટિથી અવધાતાં અવધાશે. પોપકાર કરીને કદાપિ તેનો પ્રત્યુપકાર ગ્રહવાની ભાવના ન રાખવી જોઈએ અને તેમજ સામે કોઈ પાપકાર ન કરે તે પશ્ચાત્તાપ પણ ન કરવો જોઈએ. અન્ય મનુષ્ય પોતાના પ્રતિ સામે પ્રત્યુપકાર કરે વા ન કરે તેની અંશ માત્ર ચિન્તા રાખ્યા વિના પરોપકાર કાર્યો એ સફર કરો કે જેથી આત્મગુણોને ત્વરિત વિકાસ કરી શકાય. અન્ય મનુષ્યોને સ્વાર્પણ કરવાની પ્રવૃત્તિઓ સ્વાધિકારે પરોપકાર છે. અન્ય જીવો તરફથી અનતગણે સ્વાત્માથે લાભ મેળવવામાં આવે, દશગુ સામે બદલો વાળવામાં આવે એ પરોપકાર કર્મ ગણી શકાય નહિ-એ તે એક સ્વાર્થ દષ્ટિએ અન્ય પ્રતારણા કર્મ અવબોધવું. પરોપકારી કાર્યોમાં કદાપિ સ્વાર્થ દષ્ટિને અગ્ર કરી પ્રવૃત્તિશીલ થવું નહિ. પરોપકાર કર્મમાં ચેતનજીને પ્રવર્ત. વાની ફરજ છે પણ તેનું શું પરિણામ-ફલ આવશે તે તેને વિચારવાનો અધિકાર નથી. હે આત્મન ! ત્યારે પરોપકાર કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ. પરોપકાર કર્મમાં ઉદ્વેગ-ચિન્તા પશ્ચાત્તાપ--દ્વેષ વગેરે દે ન સેવવા જોઈએ. પરોપકાર કરીને જે મનુષ્ય ઉદ્વેગ કરે છે તે પરોપકાર દ્વારા થતી પ્રગતિને રોધ કરી શકે છે અને મમ્મણ શેઠની પેઠે દાનપ્રવૃત્તિફલમાં કંજુસાઈ આદિ દુર્ગુણોને પ્રાપ્ત કરી અધોગતિ પ્રાપ્ત કરી શકે છે. મમ્મણ શેઠની પેઠે દાનપ્રવૃત્તિ-ફલમાં કંજુસાઈ આદિ દુર્ગુણેને પ્રાપ્ત કરી નરી અધોગતિ પ્રાપ્ત કરી શકે છે. મમ્મણ શેઠે મુનિને મોદક વહરાવ્યા પશ્ચાત્ પશ્ચાત્તાપ કર્યો હતો તેથી તે આત્માની વાસ્તવિક પ્રગતિ કરી શક્યા નહોતા. પોપકાર કાર્યોમાં યાચક પ્રવૃત્તિ વા વૃત્તિને કદાપિ ન સેવવી જોઈએ. જગતને જે કંઈ સ્વકીય શક્તિ હોય તેઓનું અર્પણ કરવું જોઈએ; પણ જગત પાસેથી તેને પ્રતિબદલે ન યાચો જોઈએ. આવી દશા પ્રાપ્ત કરીને પરોપકાર કર્તા વ્યપરાયણતા સેવવામાં આવે છે તે પ્રમાદયોગો વડે ભ્રષ્ટ થવાતું નથી અને આત્માની ઉચ્ચતા અને શુદ્ધતાની ત્વરિત પ્રાપ્તિ કરી શકાય છે. જે જે પુદ્ગલસ્કો કે જે વસ્તુતઃ પુદ્ગલ દ્રવ્ય છે તેને પોતાના માની લઈ તેને ધન સંપત્તિ વગેરે નામથી સંબોધવામાં આવતા હોય તેઓની મમતા-અહંતા દૂર થવાની સાથે પરોપકારમાં તેનો ત્યાગ થાય છે અને તેની સાથે પિતાના આત્માને લાગેલાં પાપ પુદ્ગલને સંબંધ છૂટે છે તેથી આત્મા નિર્મલ કર્મબંધનરહિત થઈ મુક્ત પરમાત્મા બને છે. ગૃહસ્થાશ્રમ અને ત્યાગાશ્રમને પરસ્પર ઉપકારને સંબંધ છે. ગૃહસ્થાશ્રમીઓ પર ખરેખર ત્યાગીએ અનન્તગુણ ઉપકાર કરવાને શક્તિમાન થાય છે. આ જગત્ ત્યાગીઓના અનન્તગુણ ઉપકારથી સદા દબાયેલું રહે છે. શ્રી વીરપ્રભુએ, સુધર્માસ્વામીએ, ગૌતમબુદ્ધ, ઈશુએ, શંકરાચાર્યો, હરિભદ્રસૂરિએ, હેમચંદ્રાચાર્યે, ઉમાસ્વાતિ વાચકે, સમતભદ્ર, હીરવિજયસૂરિએ, યશોવિજય ઉપાધ્યાયે, For Private And Personal use only Page #542 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૪૨ ) શ્રી કર્મયોગ મંચ-સવિવેચન. આનન્દઘને આ વિશ્વ પર ઉપદેશ દઈ જ્ઞાનનાં પુસ્તક લખી અનન્તગુણે ઉપકાર કરેલ છે. હિન્દુઓમાં સ્વામી દયાનન્દ વિવેકાનન્દ અને સ્વામી રામતીર્થે ઉપદેશ ગ્રન્થ લખી ઉપકાર કર્યા છે. સર્વ વસ્તુઓ જગતને અર્પણ કરી ત્યાગી બની જીવતાં સુધી જ્ઞાનવડે ઉપદેશ દે સારાં કૃત્ય કરવા અને સદા વિશ્વમાં સર્વ લોકો સુખી રહે એવા વિશ્વને સદ્દવિચારે અને આચારે જણાવવા તે વિશ્વના ઉપર મહાન ઉપકાર જાણુ. જગને ઉદ્ધાર ત્યાગીઓવડે થાય છે તેથી ત્યાગીઓના સમાન ખરેખર વિધાપર ગૃહસ્થાશ્રમીઓથી ઉપકાર થઈ શક્યું નથી. ત્યાગીઓ હ પાસેથી અપ ઉપગ્રહ ગ્રહી શકે છે જેને બદલે ભવિષ્યમાં અનન્તકાલપર્યક્ત કોટી ઉપાયોથી કરોડો ઉપકારો કર્યા છતાં પણ પાછો ન વાળી શકાય એવા અનન્ત ગુણ ઉપકારને ત્યાગીઓ કરી વિદ્ધાર કરે છે; તેથી ત્યાગીઓના ઉપકાર તળે આ વિશ્વ ત્રણ કાળમાં દબાયેલું રહે છે. અએવ ત્યાગીઓની સેવા માટે સદા ગૃહસ્થાશ્રમીઓ ઉઘુક્ત રહે તે પણ ત્યાગીએના ઉપકારને બદલે વાળી શકે નહિ. ગૃહસ્થાશ્રમીઓની આવશ્યક કર્તવ્ય કર્મગની ફરજ છે કે તેઓએ ત્યાગીઓની સેવા ભક્તિમાં સર્વ સ્વાર્પણ કરવું. ભક્ત-ત્યાગી મહાત્માઓના હૃદયમાં સત્ય અને પ્રભુને વાસ છે. આ વિશ્વમાં સર્વત્ર દ્રવ્ય અને ભાવથી શાંતિ પ્રસરાવનાર ત્યાગી મહાત્માઓ છે. તેઓને જે પ્રતિપક્ષી બને છે તે પ્રભુને શત્રુ બને છે. ભૂતકાલમાં ત્યાગીઓના હૃદયમાંથી સત્ય પ્રકટયું હતું, વર્તમાનમાં ત્યાગીઓના હૃદયમાંથી સત્ય પ્રગટે છે અને ભવિષ્યમાં ત્યાગી મહાત્માઓના હૃદયમાંથી સત્ય ધર્મને પ્રકાશ થશે તેની વાસ્તવિક સત્યતાને ખ્યાલ ખરેખર તીર્થકરે ગૃહાવાસનો ત્યાગ કરી, ત્યાગી બની, તીર્થની સ્થાપના કરી વિશ્વને જણાવે છે તેથી તેના કરતાં વિશેષ પુરાવાની હવે જરૂર રહેતી નથી. જ્યારે ત્યાગીઓમાં પ્રમાદને પ્રવેશ થાય છે ત્યારે કે મહાત્મા જગમાં પ્રકટી નીકળે છે અને તે પ્રમાદને પરિહાર કરે છે તથા વિશ્વમાં ત્યાગીઓ દ્વારા ઉપકારનાં કૃત્ય કરાવવા સમર્થ બને છે. સત્ય ધર્મને, ત્યાગી તીર્થકરો દ્વારા ઉદ્ધાર થાય છે. આ વિશ્વમાં ત્યાગીઓવડે ધર્મને પ્રકાશ થાય છે તેથી ત્યાગીઓની ભક્તિ માટે વિશ્વે સદા તત્પર રહેવું જોઈએ. ગૃહસ્થાશ્રમીએ આ વિશ્વ પર અનેક ઉપકારો કરવાને શક્તિમાન થાય છે. જગતમાં મહાન ઉપકારનાં કાર્યો કરતાં અલ્પદ થઈ શકે છે. ઉપકાર વૃત્તિ અને પ્રવૃત્તિ સેવતાં હિંસાદિષથી સર્વથા મુક્ત થઈ શકાતું નથી. વિશ્વને મહાન લાભ થાયસ્વપને મહાન લાભ થાય અને અન્ય જીવોને સામાન્ય હાનિ થાય એવાં પરોપકાર કાર્યોને રાપેક્ષ દૃષ્ટિએ સેવવાં જોઈએ. સર્વથા નિરવઘદશાએ પરોપકાર કાર્યો કરવાં એ સંયમીવડે સાપેક્ષદષ્ટિએ સાધ્ય થઈ શકે છે. અલ્પદોષ અને મહાલાભ દૃષ્ટિએ વિશ્વમાં પરોપકારી કાર્યો કરવા જોઈએ. શુભાશુભ પરિણામથી જેઓ મુક્ત છે એવા આત્મજ્ઞાનીઓ વિવેકદષ્ટિપુરસ્પર પરોપકારિક કાર્યો કરે છે, અને પુણ્ય પાપથી નિર્બન્ધ રહી For Private And Personal Use Only Page #543 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્ય જીવનની મહત્તા. (૪૪૩ ) પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. શુદ્ધ પરિણામને ધારણ કરી પરોપકારનાં કૃત્ય કરવાની જેના આત્માની દશા થઈ હોય તેવા આત્મજ્ઞાનીઓએ શુદ્ધ પરિણામ ધારણ કરીને નિર્મોહ દષ્ટિએ પરોપકારનાં કૃત્ય કરવાં જોઈએ. શુદ્ધ પરિણામી આત્મજ્ઞાનીઓના હૃદયમાં દેષપરિણતિ ન હોવાથી દોષના હેતુઓ પણ નિર્વિષ સર્પની પેઠે, દેશની વૃદ્ધિ માટે, પોપકારાદિ કાર્યો કરતાં થતા નથી તેથી તેવા આત્મજ્ઞાની મનુષ્ય પરોપકારાદિ સકલ કાર્યો કરવાને અધિકારી બને છે. જેમાં શુદ્ધ પરિણામના અધિકારી થયા નથી અને શુભ પરિણામે જગતમાં પરોપકારાદિ કાર્યો કરવાને અધિકારી છે તેઓએ શુદ્ધ પરિણામ પ્રાપ્તિપ્રતિ સાથેબિન્દુ લક્ષીને શુભ પરિણામથી પરોપકારાદિકાર્યો કરવા જોઈએ. શુભ પરિણામ પણ પરોપકાર કરતાં સદા ન રહેતા હોય અને અશુભ પરિણામ સેવાતા હોય તે પણ શુભ પરિણામ પ્રાપ્ત કરવાની તીવ્ર વૃત્તિસહિત પરોપકારનાં કાર્યો કરવાં જોઈએ. શુભાશુભ પરિણામથી મુક્ત એવી દશામાં આવીને આત્મજ્ઞાની મહાકર્મયોગીઓ મન વચન અને કાયાથી પરેપકારનાં કાર્યો કરી શકે છે તેવી દશામાં જે મહાકર્મચોગીઓ વિચરે છે તેઓને જગતને શુભાશુભ વ્યવહાર નડતા નથી. તેઓ શુભાશુભ વ્યવહારથી નિમુક્ત થઈ જેમ તેમને ચોગ્ય લાગે એવા માગે અપ્રમત્તગીઓ થઈને વિચારે છે અને વિશ્વ પર પરે૫કારરૂપ મેઘની વૃષ્ટિ કરી જગતને આનન્દમય કરી દે છે. જેઓ શુભાશુભ પરિણામથી મુક્ત નથી થયા તેઓ શુભાશુભ વ્યવહારને અનુસરી શુભમાં પ્રવૃત્તિ કરે છે અને અશુભથી નિવૃત્તિ થઈ પરોપકાર કૃત્યને કરે છે એ તેમને અધિકાર હોવાથી તેઓએ તે પ્રમાણે પ્રવર્તવું જોઈએ. રાજા, ધર્માચાર્ય, યેગી, સન્ત, સાધુ, ગુરુ, માતપિતા, વૈઘ, વગેરે આ વિશ્વમાં વિશેષતઃ ઉપકારક છે માટે તેઓની રક્ષા કરવામાં અલ્પહાનિ થાય-અલ્પષ થાય તો પણ તેઓની સેવાભક્તિ અને રક્ષા કરવી જોઈએ. મહાકારોની પ્રવૃત્તિ સાથે અલ્પષેની પ્રવૃત્તિ થયા કરે છે તેથી કંઈ પરે૫કાર પ્રવૃત્તિની સ્વફરજથી પરાક્ષુખ ન થવું જોઈએ. એક શેઠ નદીના કાંઠે બેસી રહ્યા હતા એવામાં અન્ય શેઠનો પુત્ર નદીના પ્રવાહમાં તણુવા લાગે ત્યારે તેણે નદીના કાંઠે ઉપવિષ્ટ શ્રેણીને બચાવવા માટે બૂમ મારી; પરન્તુ તે શેઠ વિચારવા લાગે કે-શેઠને પુત્ર નદીની બહાર કાઢતાં તે પરણશે અને મૈથુન કરી નવ લાખ છને મારશે તથા ષટકાયની હિંસા કરશે અતએ તેને બચાવવામાં કઈ જાતને ફાયદો નથી; ઉલટું ભવિષ્યમાં જે હિંસાદિ પાપ કરશે તેનું હુને પાપ લાગશે-આવે વિચાર કરી તેણે શેઠના પુત્રને નદીમાં તણાવા દીધા પરંતુ તેને નદીની બહાર કાઢ્યો નહિ. નદીના તીરપર ઉપવિષ્ટ શેઠ સ્વગુરુ પાસે ગયે અને શેઠના પુત્રને નદીના પ્રવાહમાં તણાતાં છતાં ન કાઢવાનો વિવેક દર્શાવ્યો. ગુરુએ તેના કુવિવેકની અવગણના કરીને કહ્યું કે અરે મૂર્ખ ! તું દોષ વા ધર્મમાં હજી કંઈ સમજતું નથી. સર્વ જીવેમાં મનુષ્ય માટે છે. તેની રક્ષા કરવામાં અન્ય ને હાનિ થતી હોય પણ હૃદયમાં હાનિ કરવાને પરિણામ For Private And Personal Use Only Page #544 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૪૪ ) શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન. ન હોવાથી હિંસાદિ દેષનું કર્મ લાગતું નથી અને મહાન પુણ્ય તથા નિર્જરા થાય છે. મહાપુણ્ય તથા નિર્જરાકારક પરોપકારી કૃત્ય કરતાં અપકર્મબંધ થાય એવા દેષ થાય પણ તેવાં પરોપકારી કાર્યો કરવાં જોઈએ. મનુષ્યના બચાવવાથી મનુષ્ય જીવને જે પરોપકારાદિ કાર્યો કરી શકે છે તે અન્ય પ્રાણીઓ કરવાને શક્તિમાન નથી. આત્મજ્ઞાનિમનુબેને સર્વ જી પર સ્વાત્મવત્ સમાનભાવ છે તે પણ તેઓના પરોપકારાદિ કાર્યોમાં તેઓ વિવેકદૃષ્ટિને અગ્રસ્થાન આપી પરોપકાર કૃત્યમાં પ્રવૃત્તિ કરે છે. મૂઢદૃષ્ટિથી જેઓ પાપ- કારપ્રવૃત્તિ કરવા પ્રયત્નશીલ થાય છે તેઓ પુણ્યને બદલે પાપની પ્રાપ્તિ કરી શકે છે. રાગી સાધુઓને અષધપ્રગથી સાજા કરવામાં આવે છે, તો અનન્તગુણ પુણ્યબંધ થાય છે અને અનન્તગુણ કર્મની નિર્જરા થાય છે-એ એક વણિકે ગુરુ પાસે ઉપદેશ શ્રવણ કર્યો અને ગુરુપાસે પ્રતિજ્ઞા કરી કે મારા ગામમાં માંદા પડેલા સાધુઓની દવા કરીને મારે જમવું; અન્યથા જમવું નહિ. કેટલાક માસપર્યત તે માંદા સાધુઓની દવા કરીને જમવા લાગ્યો. એક દિવસ તે ગામમાં કોઈ રોગી સાધુ હતું નહિ તેથી તે મૂઢતાથી પ્રતિજ્ઞાભંગની શંકાએ શંકિત થયે અને પ્રભુને બે હાથ જોડી વિનવવા લાગ્યો કે– હે પ્રભે! આજ મારી પ્રતિજ્ઞાને ભંગ થાય છે માટે ગામમાં રહેલા એક સાધુને ઝટ રાગી બનાવ કે જેથી તેની દવા કરીને હું જમું. આ પ્રમાણે ઉચ્ચ સ્વરે તે પ્રભુને વિજ્ઞપ્તિ કરતો હતો તત્સમયે તેના ગુરુજી આવ્યા અને કથવા લાગ્યા કે-હે ભદ્ર! તું સાધુઓને રેગી બનાવવાની ભાવનાવડે પાપ બાંધે છે. હને એવી પ્રતિજ્ઞા આપી છે કે રાગી સાધુ હોય તે તેની દવા, કરીને ખાવું; પરંતુ કોઈ રેગી ન હોય તે ન ખાવું એવી પ્રતિજ્ઞા આપી નથી; માટે સાધુઓને રેગી કરવાની પ્રભુને પ્રાર્થના કરી ઉલટું પાપ બાંધે છે. કેઈ સાધુ રોગી નથી તેથી ત્યારે પ્રમુદિત બનીને જમી લેવું જોઈએ. આ પ્રમાણે તેના સદ્દગુરુએ બોધ આપીને મૂઢવણિકની મૂઢતા દૂર કરી. પ્રસંગોપાત્તકથિત આ કથા પરથી સાર એ. લેવાને છે કે મૂઢષ્ટિએ પરોપકાર કરતાં પાપ થાય એવી રીતે પરોપકાર ન કરે જોઈએ. એકેન્દ્રિય જી કરતાં કીન્દ્રિય અને દ્વીન્દ્રિય કરતાં ત્રીન્દ્રિય અને ત્રીન્દ્રિય કરતાં ચતુરિન્દ્રિય અને ચતુરિન્દ્રિય કરતાં પંચેન્દ્રિય જીવો પર પરોપકાર કરતાં અનન્તગુણ પુણ્યાદિફલ પ્રાપ્ત થાય છે. પશુપંખીઓ કરતાં મનુષ્ય પર ઉપકાર કરતાં અનન્તગુણ ફલ પિતાને તથા વિશ્વસમાજને થાય છે. અનાર્યો કરતાં આપર ઉપકાર કરતાં અનતગુણ વિશેષ ફેલ થાય છે. આમાં અજ્ઞાનીઓ કરતાં ઉત્તમ સાત્વિકગણું જ્ઞાનીઓને ઉપકાર કરતાં અનન્તગુણ વિશેષફલ થાય છે, ગૃહસ્થાશ્રમી આર્યજ્ઞાનીઓ કરતાં ત્યાગી કર્મયોગી જ્ઞાનીઓ પર ઉપકાર કરતાં અનન્તગુણ વિશેષ ફલ ખરેખર પિતાને તથા સમાજ અને વિશ્વને થાય છે. દેશને ધર્મનો ઉદ્ધાર કરનાર જ્ઞાની મનુષ્ય સદા સંરક્ય છે. અતએ દેશદ્ધારક, ધર્ણોદ્ધારક જ્ઞાનીમહાત્માઓ પર ઉપકાર કરતાં અનેક જીવોના ભેગ આપવા For Private And Personal Use Only Page #545 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir E યથાશક્તિ પાપકાર કરવા. ( ૪૪૫ ) પડે અને હિ ંસાદિ દોષ લાગે તેાપણુ અનતગુણુ ફૂલ થાય છે. જ્ઞાન-વિદ્યાકેળવણીદ્વારા વિશ્વપર પરોપકાર કરતાં અનન્તગુણુ ફૂલ થાય છે. જે જે મહાપુરુષા, મહાત્મા આ વિશ્વપર દ્રષ્ય અને ભાવથી વિશેષ ઉપકાર કરનારા હાય છે તેઓની તે પ્રમાણે ભક્તિસ રક્ષા કરવામાં અલ્પદોષ અને અનન્તગુણુ ફૂલ વિશેષ થાય છે. સર્વ જીવા એક કુટુંબસમાન છે તેાપણુ ઉપકારકર્તૃત્વની દૃષ્ટિએ તેનું તે દૃષ્ટિના વિવેકે મહત્ત્વ સંલક્ષી ઉપર પ્રમાણે કથન કર્યું છે, અન્યથા લઘુ અગર મહાજીવપર શુભાશુભપરિણામ દૃષ્ટિએ પરાપકાર કરતાં શુભાશુભલ થાય છે—તેથી અનેક દૃષ્ટિયાની સાપેક્ષાએ ઉપરન વિવેક ધ્યાનમાં રાખી અનેકાન્તાષ્ટિએ ઉત્સર્ગ અને અપવાદથી પ્રવૃત્તિ કરવી. જે જે પ્રસંગે સ્વાધિકારે દ્રવ્યક્ષેત્રકાલભાવથી જે જે જીવાપર જે જે ઉપકાર કરવા ચૈાગ્ય હોય તે તે પ્રસંગે તે તે ઉપકાર કરવાથી લની પ્રાપ્તિ થાય છે. આપત્તિકાલે આપત્તિના પ્રસંગાને લક્ષ્યમાં રાખી ઉપકાર કરવા ઘટે છે અને ઉત્સર્ગ કાલે ઉત્સર્ગના પ્રસ ંગાને ધ્યાનમાં લઇ ઉપકાર કરવા ઘટે છે. જેનાથી જે કાલે સ્વશકત્યનુસારે શુભપરિણામે અને શુદ્ધપરિણામે ઉપકાર થાય છે તેને તે કાલે વિશેષલની સ્વરજ અદા કરવાની સિદ્ધિ થાય છે. જે પ્રસંગે જે જીવને જે ચેાગ્ય ઉપકાર કરવાના હોય તે પ્રસંગે તે જીવને તેવા પ્રકારનેા ઉપકાર કરવાની આવશ્યકતા સિદ્ધ ઠરે છે. ભૂખ્યા મનુષ્યને અન્નની જરૂર હોય છે તે પ્રસંગે વસ્ત્ર આપીને અચેગ્ય છે, પરન્તુ તેને ખાવાની વ્યવસ્થા કરી આપવાની જરૂર છે. દેશ, સમાજ, સંધ, ધર્મ અને જાતિપર જે જે કાલે જે જે ઉપકારા કરવાની આવશ્યકતા હોય તે તે કાલે તે તે ઉપકારા કરવા જોઇએ. આર્યાવર્તમાં ખાવાઓ, સાધુએ લાખાની સંખ્યામાં ફરે છે તેઓને જ્ઞાની બનાવવાને અનેક જ્ઞાનશાલાઓની વ્યવસ્થા કરવામાં આવે તે તે વિશેષ ઉપયોગી ઉપકારી કાર્ય ગણાય. તેની પ્રગતિના પ્રભાવ ખરેખર સપૂર્ણ વિશ્વની પ્રગતિ કરવામાં સાહાચ્યકારી છે માટે ત્યાગી બાવા સાધુઓની પાઠશાલાએ કરવાથી અને તેઓને ભણાવવામાં સર્વ પ્રકારની સાહાય્ય આપવાથી દેશપર મહાન્ ઉપકાર કરી શકાય છે. ત્યાગીએ અને સાધુઓની ઉન્નતિની સાથે દેશોન્નતિ અને ધર્માંન્નતિ તુરત થઈ શકે છે. આ વિશ્વમાં સર્વ જીવાને ઉપકાર થાય એવાં કૃત્યો કરવાં જોઇએ. રજોગુણી અને તમેગુણી મનુષ્યા કરતાં સત્ત્વગુણી મનુષ્યાપર વિશેષત: આત્મસ્વાર્પણુ કરી ઉપકાર કરવા તત્પર થવુ જોઇએ કારણકે સત્ત્વગુણી મનુષ્યાથી દેશમાં વિશ્વમાં શાન્તિ પ્રસરી શકે છે અને તેઓ વિશ્વજીવાને અનેક દુઃખામાંથી મુક્ત કરી તેને શાન્તિ આપવા સમર્થ થાય છે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રોએ સ્વસ્વાધિકાર પ્રમાણે યથાશક્તિ વ્યવહાર અને નિશ્ચયથી મન, વચન અને કાયાએ વિશ્વવર્તિ જીવાપર જ્ઞાન, દર્શન, ચારિત્ર ગુણાની પ્રાપ્તિ થાય અને મન, વાણી, કાયા અને આત્મશકિતયાના વિકાસ થાય એવી રીતે ઉપકાર કરવા સા ઉપકાર કરવા તે For Private And Personal Use Only Page #546 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૪૬ ) શ્રી કમ'યેાગ ગ્રંથ-સવિવેચન. તત્પર થવુ જોઈએ. સવર અને નિરાની આરાધના કરનાર મહાજ્ઞાની ચેાગીઓની, મુનિવરેાની સેવા માટે વિશ્વવતિં સકલજીવાએ તત્પર રહેવું જોઇએ. શ્રીતીર્થંકર મહારાજા સમવસરણમાં બેસી દેશના ફ્રેંઇ મનુષ્ય વગેરેના ઉદ્ધાર કરે છે તેથી તેઓ મહાદેવત્રિભુવનપતિ-મહામાહન વગેરે વિશેષાથી સ્તવાય છે. આ વિશ્વમાં પરસ્પરપ્રવર્તિત ઉપકારસૂત્રના જે ઉચ્છેદ કરવા તત્પર થાય છે તે આ વિશ્વશાલામાં અપક્રાન્તિના નિયમાનુસારે સ્વજાતિને અધઃપાત કરે છે. પરસ્પર ઉપકાર કરવાની પ્રવૃત્તિને માન આપીને પ્રવાઁ વિના વિશ્વાપગ્રહમાંથી મુક્ત થઈ શકાય તેમ નથી. સ ́પૂર્ણ વિશ્વવસ્તુઓના સંચય કરીને તેને રખવાળ બનવાથી માનવને કોઇ જાતના લાભ નથી. અર્હમમત્વના પડદાઓને છેદીને જો આ વિશ્વને દેખવામાં આવે તે આ વિશ્વ એક કુટુંબ સમાન ભાસે અને પેાતાની સર્વશતિયાનું વિશ્વને સમર્પણુ કરી શકાય. જેવું વિશ્વમાંથી લેવા પ્રવૃત્તિ કરવામાં આવે છે તેવી વિશ્વને પાછું દેવાની વૃત્તિ અને પ્રવૃત્તિ કરવી એ સ્વજ છે, તેનાથી વિશેષ મનુષ્ય કરી શક્તા નથી. અતએવ તેણે વિશ્વની સાથે સત્તાધિકારી છતાં અને ધનપતિ છતાં સમાનભાવથી વર્તવુ જોઇએ, વિશ્વના જીવેાને પેાતાના કરતાં નીચે અને પાતાની કૃપાવર્ડ જીવી શકે છે એવું મનમાં ધારીને કદાપિ કેાઈ ઉપગ્રહ પ્રવૃત્તિને સેવે તે તે ચેાગ્ય ગણી શકાશે નહિ. સર્વ જીવા પાતાપેાતાની ફરજે મેટા છે. આપણે તેને શામાટે હલકા ગણુવા જોઈએ ? આપણે જેમ અન્યાના ઉપકારા ગ્રહણ કરીને જીવતા હાઈએ છીએ તેમ અન્ય જીવે આપણા ઉપગ્રહાને ગ્રહી જીવી શકે છે; તેથી તેને હલકા ગણવાના પરાપગ્રહષ્ટિએ અધિકાર નથી. પરસ્પર એકબીજાની ફરજરૂપ ધર્મ અદા કરવાને આ વિશ્વશાલામાં સર્વ જીવાને અધિ કાર છે તેમાં સદા પ્રવૃત્તિ કરવી જોઇએ. આ વિશ્વશાલામાં પાપકાર કરવા એજ પ્રભુને પ્રાપ્ત કરવાના અને સ્વાન્નતિ કરવાના ઉપાય છે, તે વિના કદાપિ આત્મગુણેા ખીલવાના નથી. જે મનુષ્યેા પાપકાર કરે છે તે પ્રભુના માર્ગને પ્રાપ્ત કરે છે અને દુષ્ણેાને ત્યાગ કરીને સદ્ગુણાને ગ્રહણ કરી શકે છે. ભેદભાવની વૃત્તિનો ત્યાગ કરીને પરસ્પરાપગ્રહ કરવાની વૃત્તિને આદર અને આ વિશ્વવર્તિ દુ:ખી જીવાપ્રતિ દૃષ્ટિ દઇ તેનાં દુઃખ ટાળવાને તેના માત્માની સાથે પેાતાના આત્માની એકતા કર કે જેથી તેઓના દુઃખના હર્તા ખની શકે. પરોપકારને જે ધર્મ ન માનતા હાય તેવા રાક્ષસને આ વિશ્વમાં જીવવાના હક્ક નથી. દવાશાળાઓ, પાઠશાળા, ખે ંગા, આશ્રમે, ગુરુકુલા, રાજ્યકાયદાઓ, સદાચારા, પ્રપાએ, પાંજરાપાળા, અનાથાલા, મહેશ મુંગાંની શાળાઓ, સાધુઓને ઉતરવાનાં સ્થળે, ભાષણશાળાઓ, ઉપાશ્રયે વગેરે સર્વે ઉપકાર કરવાનાં સ્થાનક છે. ઉપકાર કરવાનાં જે જે સાધન હાય તેઓને સાર્વજનિક દૃષ્ટિએ સર્વ જીવોને યથાયેાગ્ય લાભ મળે તેવી રીતે પ્રવૃત્તિ કરવી જોઇએ અને સ જીવેાનાં હૃદય શાન્ત કરવા અનેક ઉપકારાની પ્રવૃત્તિમાં તત્પર થવું For Private And Personal Use Only 骗 Page #547 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉપકારની અનેક દિશાઓ. (૪૭). જોઈએ. બુદ્ધદેવ કહે છે કે “ સંસારમાં યાવત્ શાન્તિ ન હોય તાવત્ મારા હૃદયમાં દુઃખ થયા કરશે” મહાત્મા ઈસુ કાઈસ્ટ કહે છે કે “જો અન્ય કે હવે તમાચે મારે તે તું હૈયે ધર અને તેના સામે હારો બીજો ગાલ કર.” સક્ષમ એડવર્ડ કહે છે કે “ આ સંસારમાં હું શાન્તિ ચાહું છું.” મહાત્મા વિલિયમ ટામસ સેડ કહે છે કે “ભગવાન ! કમથી કમ એક ભાઈની તલવાર બીજા ભાઈના ગળા ઉપર ના ચાલે, વિશ્વમાં શાન્તિ વર્તે, નિર્બલે પર અત્યાચાર ન થાય એવું હું ચાહું છું.” એ મોટા પુરૂષના હૃદયમાં ઉપકારની વૃત્તિ છે તેથી ઉપયુંકત શબ્દ તેમના હૃદયમાંથી નીકળે છે. રૂશિયામાં મહાત્મા ટેલ્સટેય જ્યારે વગડામાં મરણપથારીએ સૂતો ત્યારે તેની પાસે હજારો મનુષ્ય આવી બેસવા લાગ્યા. તેઓને સંબોધીને મહાત્મા ટેટેય કહેવા લાગ્યો કે “ અરે મારા આત્માઓ ! તમે મારી પાસે કેમ બેસી રહ્યા છો ? તમારી એક પળ પણ નકામી ગુમાવ્યા વિના ગરીબોપર ઉપકાર કરવા પ્રવૃત્તિ કરો. તમારી સાહાને માટે વિશ્વજી રાહ જોઈ રહ્યા છે. તેઓને માટે તમે ઉઠે અને તેઓનાં દુઃખ દૂર કરી તેઓને શાન્તિ આપો કે જેથી મને મરતાં શાંતિ મળે.” મહાત્મા ટેસ્ટેયના હૃદયમાંથી પરોપકારવૃત્તિથી ઉપર્યુક્ત શબ્દો નીકળે છે તેથી તેની મહત્તાને વિશ્વને બહુ ખ્યાલ આવે છે. પરંપકાર કરવામાં જે મનુષ્ય સમજતો ન હોય તે મનુષ્ય ધર્મમાં કંઈ સમજતા નથી. મહાત્માઓએ-ષિએ હાડકાં રુધિર વગેરેનું પરમાર્થે અર્પણ કર્યું છે તેથી તેઓનાં દgવડે મનુષ્યને પ્રાધી શકાય છે. પશુઓ અને પંખીઓ ઉપકાર કરે છે. વનસ્પતિ પણ અજેના ઉપર ઉપકાર કરે છે. મનુષ્ય જો અન્યના ઉપર ઉપકાર ન કરે તે તેના જે દુષ્ટ આ વિશ્વમાં અન્ય કોઈ ગણાય નહિ. ખાવું પીવું, મજશેખ મારવા અને સ્વાર્થમાં લયલીન રહેવું એટલું કરવા માત્રથી કંઈ મનુષ્યત્વ પ્રાપ્ત કરી શકાય નહિ. મનુષ્યત્વ પ્રાપ્ત કરવાને માટે ઉપકારપ્રવૃત્તિ મુખ્ય કારણભૂત છે; માટે મનુષ્ય ! અન્ય આલપંપાલને ત્યાગ કરીને પરમાર્થ કર, ઉપકાર કર, ઉપકારથી તું મહાન થઈશ. હે મનુષ્ય ! વાસ્તવિક ગુણોની પ્રગતિ કરવામાં ઉપકારનું અવલંબન કર. જીવન્મુક્ત મહાત્માઓ કૃતકૃત્ય થયા હોય છે તો પણ તેઓ ઉપકાર માટે જ પ્રવૃત્તિ કરીને પ્રારબ્ધકર્મ ભોગવે છે. ઉચ્ચદશાને પામેલા તેવા મહાત્માઓ પણ જ્યારે ઉપકારની પ્રવૃત્તિ કરે છે, તો તે મનુષ્ય ! ત્યારે તે ઉપકારપ્રવૃત્તિ આદરવી જોઈએ. એમાં હવે કંઈ કથવાનું અવશેષ રહેતું નથી એમ અવબોધ. દેશસેવા રાજ્યસેવા, ધર્મસેવા, કુટુંબસેવા, માતૃપિતૃસેવા, ગુરુસેવા, સંઘસેવા, સમાજસેવા, જ્ઞાનસેવા, દર્શનસેવા, સંયમસેવા, સાર્વજનિક હિતકારક કાર્યસેવા વગેરે સેવાઓના માર્ગોમાં વિચરવાથી અનેકધા ઉપકારનાં કાર્યોને કરી શકાય છે. આગમમાં, ગ્રન્થમાં ઉપકારક કાર્યોની દિશાઓ ખરેખર વિવેકપુરસર દર્શાવવામાં આવી છે તેથી સમ્યગ અવધવું કે દુઃખી, ગરીબ, દોષી, પાપી છ પર ઉપકાર કરીને તેને ગુણે આપી ઉદ્ધારે. આ વિશ્વના જીવોના દે દેખાશે For Private And Personal Use Only Page #548 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪૮ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. અને તેઓને તિરસ્કાર કરી તમે પોતાને ડાહ્યાડમરા માની લેશે તે વિશ્વશાલામાં અધઃપાત થશે અને પડતા પડતા નીચી એનિમાં ઉતરી જવાના માટે અન્ય જીવોના હજારે, કરેડા અપકારો ભૂલીને તેના ઉપર ઉપકાર કરે. સર્વ જી ઉપર ઉપકારને જે ધર્મ શિખવતો નથી તે ધર્મનું અમારે કામ નથી અને તે ઉપકારપ્રવૃત્તિવિનાને ધર્મ વિશ્વમાં જીવતે. પણ રહેતું નથી. જે પ્રમાણે આત્મામાં ઉપકાર કરવાની ભાવના પ્રકટતી હોય તે પ્રમાણે પ્રવૃત્તિથી ઉપકાર કરતાં જરામાત્ર સંકેચ ન પામવું જોઈએ. મનુષ્ય! મનમાં અવધ કે આયુષ્ય પૂર્ણ થયા પશ્ચાત્ મ્હારી સાથે કંઈપણ આવવાનું નથી. આ વિશ્વશાલામાં ઉપકારનું શિક્ષણ લેવાની પ્રવૃત્તિ કર. પ્રથમ ઉપકાર કરવાનું શિક્ષણ ગ્રહણ કર કે જેથી આત્મોન્નતિકારક કર્તવ્યકર્મોમાં પ્રવૃત્તિ કરવાને તું અધિકારી બની શકે. ધમર્થકાંક્ષીમનુષ્યોએ નિષ્કામવૃત્તિથી ઉપકારપ્રવૃત્તિ આચરવી જોઈએ. સં. ૧૯૪૭ ની સાલમાં વિજાપુરમાં એક મનુષ્યને ક્ષેત્રમાં સર્પ કરડ્યો. તેનું વિષ તેને સર્વ શરીરમાં વ્યાપી ગયું. તેને ઉંચકીને ગામમાં લાવવામાં આ પણ ઉતર્યું નહિ એવામાં દૈવવશાત્ ત્યાં એક ફકીર આવ્યો. તેણે તુરત મંત્રથી સપનું વિષ ઉતાર્યું અને પશ્ચાતુ તરત તે તેના માર્ગ પ્રતિ ગમન કરવા લાગ્યો. જે મનુષ્યને સર્પ કરડ હતો તેના કુટુંબીઓએ પેલા ફકીરને માગે તે આપવાને ઘણી આજીજી કરી અને તેની પાછળ દેડી તેને ઉભે રાખી પગે લાગી બે હાથ જોડી ઘણું કહ્યું. ત્યારે પેલા ફકીરે કહ્યું કે-મેં તમારા કુટુંબી મનુષ્ય પર ઉપકાર કર્યો છે તેથી હું તમારું કંઈ પણ લેવાને નથી વિશેષ શું? તમારા ઘરનું જલ પણ ગ્રહીશ નહિ. મારી નિષ્કામવૃત્તિના બળે સર્પને મંત્ર ભણતાં સર્પ તુરત ઉતરી જાય છે અને મને વાસ્તવિક જે ફલ થવાનું હોય છે તે થાય છે માટે મને હવે તમે કંઈ પણ કહેતા નહિ. ધન્ય છે ! એવા ફકીરને. આ દૃષ્ટાંત ઉપરથી અવબોધવાનું એ મળે છે કે નિષ્કામવૃત્તિથી ઉપકાર કરે. ઓઘદૃષ્ટિ આદિ અષ્ટદષ્ટિએ ઉપકારનું સ્વરૂપ અવબંધી ઉપકાર કરવો જોઈએ. દ્રોપકાર, ભાવપકાર, નિશ્ચયોપકાર, દર્શનેપકાર, જ્ઞાનોપકાર, ચરિત્રકાર, વિદ્યપકાર કરે, આજીવિકેપકાર, ઓષધોપકાર, અન્નપકાર, જલપકાર, ધર્મોપકાર, રક્ષકેપકાર-આદિ અનેક પ્રકારના ઉપકારો છે. રજોગુણોપકાર, તમે ગુણોપકાર અને સત્ત્વગુણાકાર એમ ત્રણ પ્રકારના ઉપકારનું સમ્મસ્વરૂપ અવધવું. એકેન્દ્રિયથી તે પંચેન્દ્રિય પર્યન્ત છે - ગુણેપકાર તમે ગુપકાર અને સત્ત્વગુણાકાર કરી શકે છે. જે જે કાલે ક્ષેત્રે જે જે ઉપકારની આવશ્યકતા હોય છે તેની તે વખતે મુખ્યતા ગણાય છે અને અન્ય પકારોની ગણતા ગણાય છે. વિષયભેદે ઉપકારના અસંખ્ય ભેદ પડે છે. નિષ્કામવૃત્તિએ પોપકાર કરવાની ભાવના ધારણ કરીને ઉપર્યુકત સર્વ પ્રકારના ઉપકારમાં સ્વાધિકારે પ્રવૃત્તિ કરવી જોઈએ. સં. ૧૫૭ ની સાલમાં હિન્દુસ્થાનમાં મહાદુષ્કાળ પડે ત્યારે અનેક પરોપકારી મનુષ્યએ નિષ્કામવૃત્તિથી મનુષ્યની પર પરોપકારવૃત્તિ આચરી હતી. અમદા For Private And Personal Use Only Page #549 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 節 જૈન પાપકારી ગૃહસ્થા ( ૪૪૯ ) વાદમાં કવિ—નાટકકંપની કાઢનાર-જૈન શા. ડાહ્યાભાઈ ધેાળશાજી હતા. તેમના પિતાજી ધાળશાજી પા જૈન હતા. તેમના હૃદયમાં પ્રતિદિન પરાપકારની ભાવના વધ્યા કરતી હતી. તે દરાજ વ્યાખ્યાનમાં જતા હતા. તેઓ વ્યાખ્યાન શ્રવણુ કરી ઉપાશ્રય બહાર નીકળતા કે તેમની પાછળ અનેક દુઃખી લેાકેા પડતાં અને તેમની આગળ પેાતાના દુઃખની વાત કહેતાં. ધેાળશાજી શેઠ સ લેાકેાની વાત સાંભળતા અને યથાયોગ્ય સર્વને દાન આપતા હતા. તેઓની પ્રમાણિકતા અને પરાપકારવૃત્તિથી અમદાવાદના મોટા ધનવંત શેઠીયાઓ પાસેથી જેટલા રૂપૈયા જોઇએ તેટલા માગી લાવતા. દરેક શ્રેષ્ઠી તેમને માગ્યા પ્રમાણે આપતા અને તે લાવેલા રૂપૈયા તેએ ગરીબ ના તથા જૈનેતર ગરીબ લોકાને વ્હેંચી દેતા. ઉપાશ્રયે સાધુઓની પાતે જાતે ખખર લેતા, સાધ્વીઓની ભક્તિ કરતા. કોઈના ઉપર ઉપકાર કરવા ચૂકતા નહિ. અમદાવાદના નગરશેઠ મણિભાઈ પ્રેમાભાઈએ છપ્પનના દુષ્કાલ પ્રસંગે પાપકાર કરવામાં આાકી રાખી નથી. તેઓ ગરીબ લોકો પાસે ગાડી લઈ જતા અને તેને જાતે તપાસતા અને પશુએ તથા મનુષ્યપર ઉપકાર કરતાં કરતાં તેમના ઉપર રાગે હુમલા કર્યાં તેથી એવા ભલા પાપકારી નગરશેઠનુ મૃત્યુ થયું. અમદાવાદના જૈન ઝવેરી શેઠ લલ્લુભાઈ રાયજીએ પરાપકાર કરવામાં લક્ષ્મીના સારી રીતે ભેગ આપ્યો છે. અમદાવાદ જૈનશ્વેતામ્બર મૂર્તિપૂજક ખાડીગ કાઢવામાં તેમણે આગેવાનીભર્યાં ભાગ લીધેા છે. લાલશંકર ઉમિયાશંકરે સ્થાપેલા અનાથાશ્રમને તેમણે સારી સાહાચ્ય કરી છે. ઓશવાળ જૈનના નામે કાઈ પણ મનુષ્ય તેમની પાસે ખાનગી મદદ લેવા જતા તે તેને તેમની ચઢતી અવસ્થામાં સારી રીતે ખાનગીમાં મદદ આપતા હતા. શેઠ લલ્લુભાઈ રાયજીએ હજારા રૂપૈયા ગુપ્ત રીતે ગરીબ લોકોને આપ્યા છે. ઉત્તમ વર્ણના લેાકેાને ગુપ્ત રીતે ઘણી સાહાય્ય કરી છે. તેમની ચડતીના પ્રસંગે તેમના ઘર નીચે મનુખ્યાની ઠંઠ જામતી હતી. સર્વને તે મદદ આપી વિદાય કરતા હતા. તેમના ઘેર અમે વહારવા જતા ત્યારે ઘર નીચે જાણે દવાખાનાના દર્દીએ ભરાયા હાય તેવી રીતે અનેક દુઃખી મનુષ્યો બેઠેલા દેખવામાં આવતા હતા. તેમણે પરાપકારનાં જે કાર્યાં કરેલાં છે તેના જાતિઅનુભવ છે. શેઠ લલ્લુભાઈ રાયજી હાલ પણુ પાપકારનાં કાર્યો કર્યાં કરે છે. અમદાવાદના નગરશેઠ પ્રેમાભાઈ હેમાભાઈએ ઘણાં પરાપકારનાં કાર્યો કર્યાં હતાં. શેઠ લાલભાઈ દલપતભાઈની માતાજી ગંગાબેન અનેક પરાપકારનાં કાર્યો અદ્યપર્યન્ત કરે છે અને ભવિષ્યમાં કરશે. શેઠ મનસુખભાઈ ભગુભાઈએ પરાપકારનાં કાર્યો કર્યાં છે. તેમણે અમદાવાદની પાંજરાપેાળ સુધારીને પશુઓનાં દુઃખ દૂર કરવા ધનાદિકની સહાચ્ય કરી હતી. સુરતમાં રાવબહાદૂર હીરાચંદ મોતીચ ંદ, શેઠ ધર્મચંદ્ર ઉદયચંદ, નગીનદાસ કપૂરચંદ, નેમચંદ મેળાપચંદ અને નગીનદાસ ઝવેરચદે મનુષ્ય અને પશુઆ ઉપર ઉપકાર કરવા ૧૭ For Private And Personal Use Only Page #550 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir ( ૪૫૦ ) શ્રી કર્મચોગ ગ્રંથ-સવિવેચન. સારે આત્મભેગ આપે છે. પાટણમાં સં. ૧લ્પ૬ ના દુષ્કાળના પ્રસંગમાં એક ગૃહસ્થ શેઠે ગુપ્ત નામથી દુકાન ઉઘાડી હતી અને તે દ્વારા તેણે અનેક મનુષ્યને નામે લખીને રૂપૈયા આપ્યા હતા તથા દાણ આપ્યા હતા. પશ્ચાત્ તેણે દુકાન બંધ કરી તે વાત પાટણમાં જાહેર છે. પાટણમાં દુકાન ઉઘાડીને નિષ્કામવૃત્તિથી ગરીબોને ગુપ્તપણે મદદ કરનાર ગૃહસ્થની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે. શેઠ વિરચંદ દીપચંદ અને પ્રેમચંદ રાયચંદે પરોપકારપ્રવૃત્તિમાં સારી રીતે ભાગ લીધે હતે. મનુષ્ય અને પશુપંખીઓ ઉપર ઉપકાર કરનાર આ વિશ્વમાં અનેક મનુષ્ય વિદ્યમાન છે. હિન્દુસ્થાનના નામદાર શહેનશાહ સર જર્જ અને રાણી મેરી પરેપકાર કરવામાં પોતાનું ઘણું જીવન વ્યતીત કરે છે. હિન્દુસ્થાનના વાયસરોય લોર્ડ હાડજ પોપકારનાં કાર્યો કરવામાં સારી રીતે આત્મભોગ આપે છે. આ વિશ્વમાં હજી પોપકારી મનુષ્યો વિદ્યમાન છે તેથી સૂર્ય અને ચંદ્ર નિયમિત ગતિ કરે છે અને સમુદ્ર પોતાની મર્યાદાને મૂર્ત નથી. આ વિશ્વમાં લોકોત્તર દષ્ટિએ ભપકાર કરનારા અનેક આચાર્યો ઉપાધ્યાય અને સાધુઓ વિદ્યમાન છે તેથી વિશ્વમાં શાંતિસુખની ઝાંખી જણાય છે. આવી રીતે આ વિશ્વશાલામાં પરોપકારનું સ્વરૂપ અવબોધીને હે મનુષ્ય તું પરોપકાર કર; પરોપકારની ભાવનાવાળાએ આ વિશ્વમાં ઉપકારકર્મ કરવામાં સ્વાધિકારે પ્રવૃત્ત થવું જોઈએ. પરોપકારી મનુષ્ય મન વાણી કાયા અને લક્ષમીથી સદા ઉપકાર સેવવા ગ્ય છે. પરોપકારી મનુષ્ય પરોપકાર કરવાને સ્વક્તવ્ય સમજી સ્વાધિકાર સેવવો જોઈએ. કર્મગીને વિશ્વશાલામાં ઉપગ્રહકર્મમાં પ્રવૃત્ત થઈ આત્મોન્નતિ કરવી એમ ઉપરના દ્વારા જણાવવામાં આવ્યું. અવતરણ–વિશ્વશાલામાં પરોપકારકર્મ દ્વારા આત્મોન્નતિ દર્શાવ્યા પશ્ચાત્ અવ્યવસ્થિત પૂર્ણ કાર્ય ન કરતાં વ્યવસ્થાપૂર્વક કર્તવ્ય કર્મ–અ૫કાર્ય કરવું એમ હવે દર્શાવવામાં આવે છે. . पूर्ण कार्य न कर्तव्यमस्वच्छमव्यवस्थितम् ॥ परितस्तत् प्रकर्तव्यमल्पकर्माऽपि सुन्दरम् ॥ ७२ ॥ શબ્દાર્થ –અસ્વચ્છ અવ્યવસ્થિત એવું પૂર્ણ કાર્ય પણ ન કરવું જોઈએ અને વ્યવસ્થાપૂર્વક અલ્પકાર્ય પણ પરિતઃ સુન્દર કરવું જોઈએ. - વિવેચન –એક કાર્યને અસ્વચ્છ અને અવ્યવસ્થિતપણે પૂર્ણ કરવા કરતાં તે કાર્ય અલપ કરવું અને સ્વચ્છ તથા વ્યવસ્થિત સુન્દર કરવું-એ ઉપર્યુક્ત શ્લેકને વાસ્તવિક For Private And Personal Use Only Page #551 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યવસ્થા શક્તિની મહત્તા. ( ૪૫૧ ); ભાવાર્થ છે. અલ્પકા પણ ચાર બાજુએથી સુન્દર કરવું જોઈએ. કર્મવેગી થનારા મનુએ આ બાબત લક્ષ્યમાં લઈને વ્યવસ્થિતપણે સ્વકર્તવ્ય કરવું જોઈએ. સુજ્ઞ મનુષ્ય જે જે કાર્ય પ્રારંભે છે તેને એકદમ અસ્વચ્છ અને અસુન્દરજીત્યા કરતા નથી. અલ્પકાર્ય કરવું પણ સારું કરવું, પરંતુ અસ્વચ્છ અને અવ્યવસ્થિત એવું વિશેષ કાર્ય ન કરવું. સમતાપરિણતિએ અને ઉપયોગપરિણતિએ સ્વચ્છ અને વ્યવસ્થિત કાર્ય કરવાની ટેવ પડે છે. એક વખત પણ જે અસ્વચ્છ અને અવ્યવસ્થિત કાર્ય કરવાની ટેવ પડી ગઈ તે પશ્ચાત્ તેને પરિહાર કરતાં ઘણે વખત લાગે છે અને મહાપ્રયત્ન અવ્યવસ્થિતપણે કાર્ય કરવાની ટેવને વારી શકાય છે. મનની ચંચલતાને પરિહાર થવાથી અસ્વચ્છતા અને અવ્યવસ્થિતતા ઢળે છે. જે જે સ્થાને જે જે કાર્યમાં અસ્વચ્છતા ને અવ્યવસ્થિતતા થઈ હોય તેને નિરીક્ષવાની ટેવથી અસ્વચ્છતા અને અવ્યવસ્થિતતા ટળે છે. કોઈ પણ કાર્ય ઉતાવળથી કરતાં મનની ચંચલતા થાય છે અને મનની ચંચલતા બુદ્ધિની ચંચલતા વધે છે તથા બુદ્ધિની ચંચલતા વધતાં કાર્યની ચારે બાજુઓને તપાસવાનું અને તેમાં સુધારે વધારે કરવાનું રહી જાય છે તેથી તે કાર્યની સમાપ્તિ થતાં અસ્વચ્છતા અને અવ્યવસ્થિતપણું તુરત જણાય છે; અતએવ જ્યારે કોઈ પણ કાર્યને પ્રારંભ કરવો હોય ત્યારે પ્રથમ મન વચન અને કાયાના ગની સ્થિરતા કરવી અને જે કાર્ય કરવાનું હોય તેને વ્યવસ્થાપૂર્વક કરવા માટે તેને વિચાર કરે; પશ્ચાત્ કાર્ય કરતાં કરતાં વ્યવસ્થાપૂર્વક થાય છે કે નહિ તેને સ્થિરપ્રજ્ઞાથી વિવેક કર એમ કરવાથી જે કાર્ય થશે તેમાં સ્વચ્છતા અને વ્યવસ્થિતત્વ અવલોકાશે. પાશ્ચાત્યે વ્યવસ્થિત કાર્ય કરવામાં અધુના પ્રાધાન્યપદ ભોગવે છે. તેઓ પ્રથમ પ્રત્યેક કાર્યની સ્વચ્છતા પ્રતિ વિશેષ લક્ષ આપે છે. અલ્પકાર્ય પણ સુન્દર કરવાની વૃત્તિને તેઓ માન આપીને પ્રવૃત્તિ કરે છે તેથી તેઓની શેકબુદ્ધિની વૃદ્ધિ થાય છે અને તેથી તેઓ અનેક કાર્યો કરવાને શક્તિમાન થાય છે. પ્રત્યેક કાર્યની સુન્દરતા અને સ્વચ્છતા માટે અને તેની સુવ્યવસ્થા કરવા માટે પ્રથમ લક્ષ્ય આપવાની જરૂર સ્વીકારવી જોઈએ. વ્યવસ્થાપૂર્વક પ્રત્યેક કાર્ય કરનાર મનુષ્ય પોતાની કીર્તિને અમર કરી શકે છે–આબુજીના દેરાસરમાં વસ્તુપાલ અને તેજપાલના દેરાસરમાં તથા વિમલશા શેઠના દેરાસરમાં જે કેરણી કરવામાં આવી છે તેની સુવ્યવસ્થા સ્વચ્છતા અને સુન્દરતા અવલેવાથી પૂર્વના કારીગરોની વ્યવસ્થા બુદ્ધિ-પ્રવૃત્તિને સમ્યગુ સુન્દર ખ્યાલ આવી શકે છે. ઈજીપ્તમાં રહેલી પિરામીડોને અવલકવાથી પ્રાચીનકાલીન મનુષ્યની વ્યવસ્થિત બુદ્ધિ તથા વ્યવસ્થિત પ્રવૃત્તિથી વ્યવસ્થિત કાર્ય કરવાની શક્તિને અદભુત ખ્યાલ આવે છે. બ્રિટીશ અમેરિકન કે જર્મને અને જાપાને વ્યવસ્થિત અને સુન્દર સ્વચ્છ કાર્ય કરીને વિશ્વનું ધ્યાન ખરેખર પોતાના પ્રતિ ખેંચે છે. આ પૂર્વે વ્યવસ્થિત અને સુન્દર સ્વચ્છ કાર્યો કરતા હતા તે તેમનાં સ્મારક કાર્યોથી અવધાઈ શકે છે. પ્રાચીન શિલ્પકળાનાં કાર્યોને અવલે For Private And Personal Use Only Page #552 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૫૨ ) શ્રી ક્રમ યાગ ગ્રંથ-વિવેચન. કવાથી વર્તમાનમાં થતી પતિત દશાના ખ્યાલ આવી શકે છે. આર્યાવતમાં પ્રત્યેક મનુષ્ય પૂર્વે વ્યવસ્થિત બુદ્ધિથી સ્વચ્છ વ્યવસ્થિત કાર્ય કરવાની શક્તિને ધારણ કરતા હતા તેથી સર્વ દેશમાં આય દેશ ઉત્તમ ગણાતા હતા. તાડ પત્રા પર લખેલા ગ્રંથાને અવલેાકવાથી વ્યવસ્થિત કાર્યનું ખરેખરૂં ભાન થયા વિના રહેતું નથી, પ્રાચીનકાલનાં પ્રત્યેક કાર્યમાં સ્વચ્છતા સુન્દરતા અને વ્યવસ્થિતતાનું ભાન થશે. લેખકે વાચકો ઉપદેષ્ટા અને બ્રાહ્મણુાદિવગે સ્વસ્વાધિકાર પ્રત્યેક કાર્યમાં વ્યવસ્થિતતા સૌંરક્ષવી. કાર્યની આન્તરિક વ્યવસ્થિતિ સ્વચ્છતા અને સુન્દરતામાં પાશ્ચાત્ય કરતાં પોર્વાંત્યો અગ્રસ્થાને આવે છે એમ બન્નેના પ્રત્યેક કાર્યના ગર્ભમાં ઉંડા ઉતરી નિરીક્ષણ કરવાથી વાસ્તવિક સત્યતાના ખ્યાલ આવશે. હાહા અને ધાંધલીઆ વૃત્તિથી વ્યવસ્થિત કાર્ય થઇ શકતુ નથી તેમજ ઉતાવળ કરવાથી કદાપિ સ્વચ્છતા અને સુન્દરતા પ્રાપ્ત થઇ શકતી નથી. ઉતાવળ કરનારા મનુષ્યાના કાર્યોં તરફ દૃષ્ટિ ક્ષેપવામાં આવશે તે ઉતાવળથી કેટલી બધી અસ્ત્રછતા અને અસુન્દરતા થાય છે તેનું વિરત ભાન થશે. એક રાજાએ પેાતાની રાજસભાશાલા ચીતરવાને માટે ચિતારાઓને મેલાન્યા અને પ્રત્યેક ચિતારાને વ્હેચીને રાજસભાના ખા ચિતરવાનું કાર્ય સાંપ્યું. સર્વે ચિતારાઓએ પોતપાતાના ખંડ ઉતાવળથી મઠારીને ચિત્રામણાથી ચિતર્યાં. એક વૃદ્ધને પોતાના ખડડની ભૂમિ કે જેના ઉપર ચિત્રા કરવાનાં હતાં તેની શુદ્ધિ-નિર્મલતા કરતાં વાર લાગી, સર્વ ચિતારાઓએ ચિત્ર કાઢીને પૂર્ણ કાય કર્યું" ત્યારે તેણે ફક્ત ભૂમિની શુદ્ધિ કરી. સર્વ ચિતારાઓ રાજાની પાસે ગયા અને ચિત્ર કાઢવાના કાર્યની સંપૂર્ણતા કરી એમ કથ્યું તેથી રાજા મનમાં અત્યંત પ્રમોદ પામ્યા. સર્વ ચિતારાઓને તેણે પારિતાષિક આપી ખુશ કર્યાં અને સ્વયં રાજસભાશાલાનુ ચિત્ર કાર્ય નિરીક્ષવાને પ્રધાનેા વગેરે સુજ્ઞ સભ્ય મનુષ્યેાના પરિવારે ત્યાં ગયા. સવ ચિતારાઓએ ચિતરેલાં ચિત્રો અને ભૂભાગાને દેખી ખુશ થયે એવામાં એક વૃદ્ધ ચિતારા સ્વભાગની ભૂમિની શુદ્ધિ કરતા દેખાયા. રાજાએ વૃદ્ધ ચિતારાને પૂછ્યું. શું તમે દરરોજ કાય કરો છે ? વૃદ્ધ ચિતારાએ કહ્યું કે-હા. રાજાએ પૂછ્યું-તમારૂં કાર્ય તમે એ કેટલું કર્યું છે ? વૃદ્ધ ચિતારાએ રાજાને પાતે ભૂમિની કરેલી શુદ્ધિ દેખાડી. રાજાએ અને પ્રધાનાએ ચિત્રકારને કહ્યું કે અહેા હજી તેા તમે ભૂમિની શુદ્ધિ કરી રહ્યા છે તેા ચિત્રાનું કાર્ય તે કયારે કરી શકશેા ? ચિતારાએ કહ્યું કે સ્વચ્છ સુન્દર વ્યવસ્થિત કાર્ય કરતાં વાર લાગે છે. અલ્પ કાર્ય થાય છે પણ તે બહુ સુન્દર થાય છે. અન્ય ચિતારાઓની પેઠે અવ્યવસ્થિત અસ્વચ્છ અને અસુન્દર ચિત્રા ઝટ ચિતરી કાર્ય પૂરૂ કરવાને હું ઇચ્છતા નથી; તે અસ્વચ્છ અને અસુન્દર ચિત્ર ચિતરીને ચાલ્યા ગયા છે.હજી મારે તે ફક્ત ભૂમિનીજ શુદ્ધિ થઈ છે. રાજાએ અને પ્રધાનોએ પુછ્યુ કે તમે સુન્દર સ્વચ્છ વ્યવસ્થિત કાર્ય કરા છે તેની શી પરીક્ષા ? ચિતારાએ સ્વયં ચિતરેલા ભૂમિભાગ કેવા ઉત્તમ છે તે જણાવ For Private And Personal Use Only LS קל Page #553 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યવસ્થા શક્તિની મહત્તા. ( ૪૫૩ ) વાંને પડદા ઉચા કર્યાં તે તે ભાગ ખરેખર કાચની પેઠે ઝળકવા લાગ્યા અને અન્ય ચિતારાઓએ ચિતરેલાં સર્વે ચિત્રા તેમાં ચિતરેલાં દેખાયાં. રાજાએ કહ્યું કે ચિત્ર તે તમે ચિત્ર્યાં છે, શા માટે ના પાડો છે ? તેના ઉત્તરમાં તેણે કહ્યુ` કે-આ તા ક્રૂક્ત ભૂમિની શુદ્ધિથી સામી ભીંતનાં ચિત્ર અહીં પડેલાં છે. રાજા તે કાર્ય દેખીને ખુશ થયા. મનુષ્યએ વ્યવસ્થિત સ્વચ્છ પ્રત્યેક કાર્ય કરવું. ચિતારાના દૃષ્ટાંતથી મનુષ્યાએ પ્રત્યેક કાર્ય ખરેખર વ્યવસ્થિત અલ્પ કરવું પણ સુન્દર કરવુ. એવા અભ્યાસ સેવવા જોઇએ. ધર્મનાં સર્વે કાર્યો કરવામાં અને ધર્માંચારેા સેવવામાં સુન્દરતા અને સ્વચ્છતા અને વ્યવસ્થિતતા પર ખાસ લક્ષ્ય દેવું જોઈએ. આત્માની સ્વચ્છતા કર્યા વિના આત્મામાં ગુરુના ઉપદેશના સંસ્કારાની દૃઢતા થતી નથી. હૃદયની સ્વચ્છતા થયા વિના ધમ કાર્યામાં સ્વચ્છતા પ્રાપ્ત થતી નથી અને તેમજ હૃદયની સ્વચ્છતા વિના સમ્યકત્વાદિ ગુણેાની શુદ્ધિ રહેતી નથી તથા મલિન મનથી કરેલાં ધર્મકાર્યાંનું યથાયોગ્ય ફૂલ પણ પ્રાપ્ત થતું નથી. અતએવ મનુષ્યએ પ્રથમ ચિતારાની પેઠે પ્રત્યેક ખાદ્ય તથા આન્તરિક કાર્યની ભૂમિ શુદ્ધ કરવી જોઇએ. પાયા વિના મહેલ ટકી શક્તા નથી તેમ આત્માની સ્વચ્છતા વિના પ્રાર ંભિત ધમકાર્યોનું ફુલ ટકી શકતું નથી. યમ–નિયમ–આસન-પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણા-ધ્યાન અને સમાધિ એ અષ્ટાંગાને સ્વચ્છ અને વ્યવસ્થિતિએ પ્રસેવવાં જોઇએ. પૂજા-પ્રતિક્રમણ-તપ-જપ-સયમ-સ્વાધ્યાય—સેવા અને ભક્તિમાં હૃદયશુદ્ધિની સ્વચ્છતા વિના આત્મગુણાને પ્રકટાવવારૂપ કાર્યમાં એક અંશ માત્ર પશુ આન્તર દૃષ્ટિથી પ્રગતિ કરી શકાતી નથી–એમ અનુભવ ષ્ટિએ ધર્માનુષ્ઠાના દ્વારા હૃદય ગુણ્ણાની પ્રકટતા સંબધી વિચાર કરવાથી કક્ષ્ય સારાંશને ખ્યાલ આવી શકે છે, વ્યવસ્થિત બુદ્ધિથી કાર્ય કરીને યુરોપીય લકે સાયન્સવિદ્યામાં, પાસ્ટખાતામાં અને શેાધેમાં પ્રગતિમાન થાય છે. બ્રિટીશ રાજ્યકાયની વ્યવસ્થા અને સુન્દરતા પ્રતિ ધ્યાન દેતાં ત્વરિત કેવી રીતે કાર્ય કરવુ જોઈએ તેને મનમાં ખ્યાલ આવશે. મન-વાણી કાયા અને આત્મા જેટલે વ્યવસ્થિત-સ્વચ્છ અને સુન્દર ખનેલેા હોય છે તેટલા તેના વિચારા શબ્દો અને કાર્યાં ખરેખર વ્યવસ્થિત-સ્વચ્છ અને સુન્દર હોય છે. જેની બુદ્ધિમાં વ્યવસ્થિતતા નથી તેના કાર્યાંમાં વ્યવસ્થિતતા ન હોય એ ખનવા ચેાગ્ય છે. પ્રત્યેક કાય કરવાની વ્યવસ્થા પ્રથમ મનના વિચારમાં ગોઠવાય છે. જેવી વિચારામાં વ્યવસ્થિતતા હોય છે, તેવી કાયા દ્વારા થતા કાર્યમાં વ્યવસ્થિતતા આવી શકે છે. વ્યવસ્થિત સ્વચ્છ સુન્દર કાર્યાંનુ મૂલ સૂક્ષ્મ કારણુ ખરેખર વ્યવસ્થિત સ્વચ્છ સુન્દર વિચારે છે; અતએવ મનુષ્ય પ્રથમ વ્યવસ્થિત સ્વચ્છ સુન્દર વિચારેાને કરવા જોઈએ કે જેથી વાણીમાં પણ વ્યવસ્થિતતા સ્વચ્છતા અને સુન્દરતા ઝળકી ઉઠે અને વ્યવસ્થાખધ વિચારાને શબ્દેદ્વારા બહાર કાઢી શકાય તથા પ્રત્યેક કાર્યમાં પણ વ્યવસ્થિતતા અવલેાકી શકાય. અવ્યવસ્થિત શબ્દોથી, અવ્યવસ્થિત લેખાથી, અવ્યવસ્થિત કાર્યાંથી મનુષ્યના મનની અવ્યવસ્થિત For Private And Personal Use Only Page #554 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫૪). શ્રી કર્મયોગ ગ્રંથ સવિવેચન. બુદ્ધિને ખ્યાલ આવી શકે છે. પ્રત્યેક કાર્યની વ્યવસ્થા, સ્વચ્છતા અને સુન્દરતા માટે પ્રથમ બુદ્ધિની વ્યવસ્થિતતા થાય. એવી રીતે ખરેખર પ્રત્યેક કાર્ય સંબંધી માનસિક કેળવણી ગ્રહણ કરવી જોઈએ કે જેથી કાર્ય કરવાની વ્યવસ્થા અને સ્વચ્છતા તથા સુન્દરતાની શુદ્ધિવૃદ્ધિ થાય અને તેથી આત્મોન્નતિકારક આત્મશક્તિને પરિપૂર્ણ કેળવીને પ્રગતિમાન બની શકાય. પ્રત્યેક મનુષ્ય સ્વાત્મકર્તવ્યકાર્યોની વ્યવસ્થિતતા માટે વ્યવસ્થિત સ્વચ્છ સુન્દર કાર્ય કરવાની કેળવણીને પ્રાપ્ત કરવી જોઈએ. આપણે જે જે કાર્યો કરીએ છીએ તેમાં જે જે ભૂલો–દો થાય છે તેને પરિહાર થાય એવી રીતે દરરોજ આ વિશ્વપાઠશાલામાં વ્યવસ્થિત કર્તવ્ય કાર્યનું શિક્ષણ ગ્રહવું જોઈએ. કઈ મનુષ્ય સર્વજ્ઞ નથી. પ્રત્યેક મનુષ્યના કાર્યમાં તેના કરતાં ઉત્તમ વ્યવસ્થિત કાર્ય મનુષ્યની દષ્ટિએ કંઈક અવ્યવસ્થિતપણે અસ્વચ્છપનું અને અસુંદરપણું ભાસે છે માટે કઈ પણ કર્તવ્ય કાર્યમાં સંતોષ માની ન લેતાં દરરોજ વ્યવસ્થિત બુદ્ધિએ વ્યવસ્થિત કાર્યો કરવા જોઈએ. સર્વ કાર્યની વ્યવસ્થાની કેળવણીથી પ્રથમ સ્વાત્માને વાણી અને કાયાને કેળવે એટલે બાહ્ય કર્તવ્ય કાર્યો જે જે હસ્ત ધરવામાં આવશે તેમાં વ્યવસ્થિતતા-સ્વચ્છતા અને સુન્દરતા ઝળકી ઉઠશે. અલ્પ કાર્ય પણ વ્યવસ્થિત સ્વચ્છ અને સુન્દર કરવું અને તેવી કેળવણી પૂર્વક સદા પ્રવૃત્ત થવું. અવતરણ-પ્રવૃત્તિ વિના કથન માત્રથી હિત થતું નથી તે જણાવે છે. प्रवृत्तिमन्तरेणोक्तिर्हितार्थ नैव जायते ॥ क्रिया सुवर्णवद्बोध्या रूप्यवत्कथनं शुभम् ॥७३॥ શબ્દાર્થ –પ્રવૃત્તિ વિના ઉક્તિ માત્ર હિતાર્થ થતી નથી. ક્રિયા સુવર્ણવત્ અવ ધવી અને શુભકથન રૂપાના જેવું અવધવું. કથની માત્રથી કાર્યની સિદ્ધિ થતી નથી. વિવેચનઃ–લાલા લાખ તે લે ! સવાલાખની પેઠે કથનીથી આત્મહિત કોઈનું થયું નથી અને થવાનું નથી. પ્રવૃત્તિવિના કાર્યની સિદ્ધિ થવાની નથી. લાડુ લાડુ માત્ર બાલવાથી ઉદરની પૂર્તિ થતી નથી. વિશ્વમાં બોલવા કરતાં કરી બતાવનારાની અનન્તગુણ જરૂર છે. કર્મચગીઓ કર્તવ્ય કાર્યોને પૂર્ણ કરવામાં સ્વજીવનની મહત્તા અવબોધે છે. કર્મગીઓ કહે છે કે તમે આવશ્યક કર્તવ્ય કાર્યો કર્યા કરે; તમે શું કરે છે તેને કર્તવ્ય કાર્યો દ્વારા અખિલ વિશ્વને ગુપ્ત અવાજ સંભળાય છે અને તમારા કાર્યની અખિલ વિશ્વને મહત્તા અવબોધાય છે. કથની કરનારા મનુષ્યની કથની ખરેખર કરણી વિના લુખી લાગે છે અને તેઓના શુભ વચનની મહત્તા ખરેખર મનુષ્યના હૃદયમાં પરિપૂર્ણ થતી નથી. જે મનુષ્ય કરીને For Private And Personal Use Only Page #555 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir પોથીમાના રીંગણુ. ( ૪૫૫ ) બતાવે છે તેની અખિલ વિશ્વ પર અસર થાય છે. કર્મચારીઓ કથન કરતાં પ્રવૃત્તિથી વિશ્વમાં જાહેર થએલા છે. કર્તવ્યકર્મ કરનાર એક વાર જે વચન બોલે છે તેની અન્ય મનુષ્યના હૃદયમાં જીવતી અસર થાય છે અને તેના શબ્દોથી પરંપરાએ અનેક મનુષ્યોને અનેક પ્રકારના લાભની પ્રાપ્તિ થાય છે. કર્મયોગી કૃષ્ણના અને અર્જુનના શબ્દોની અન્યપર મહા અસર થતી હતી તેનું કારણ એ હતું કે તેઓ જે પ્રમાણે કથતા હતા તે પ્રમાણે કર્તવ્યકાર્યમાં પ્રવર્તતા હતા. શ્રી હેમચંદ્રાચાર્યના વચનની શ્રી કુમારપાલ રાજાને અસર થઈ તેનું કારણ પણ એ છે કે શ્રી હેમચંદ્રાચાર્યની કહેણ પ્રમાણે રહેણ હતી. કેટલાક મહાત્માઓને તે એ મત છે કે “ વીર્યપાત કરતાં રહેણ વિના વચનપાતથી સ્વપરને હાનિ થાય છે. તે બાબતને વિચાર કરવામાં આવે છે તે ખરેખર તે વચન સત્ય ઠરે છે. યુરોપમાં એક જાહેર વક્તા સર્વ મનુષ્ય આગળ શાન્ત રહેવાનો ઉપદેશ આપતે હતો. તેથી એક મનુષ્યના મનમાં એ વિચાર પ્રકટ કે આ મનુષ્ય જ્યારે શાન્ત રહેવા ઉપદેશ આપે છે ત્યારે તેના ઘરમાં કેવી શક્તિ હશે. પેલે મનુષ્ય તે ઉપદેશકના ઘેર ગુપ્તરીત્યા ગયા અને તેની સ્ત્રીની સાથે તેને કલેશ-કંકાસ કરતે દીઠે તેથી તેને નિશ્ચય થયો કે કહેવું સહેલ છે પણ કરવું મુશ્કેલ છે. જેનેગ્રાફની પેઠે આડુંઅવળું બેલી જનારા મનુષ્યની ખેટ નથી પરંતુ જ્યારે રહેણીમાં મૂકવાની દશાનું અવલોકન કરવામાં આવે છે ત્યારે લાખોમાં એક મનુષ્ય મળી આવે છે. જેવી રહેણીથી મનુષ્ય પિતે વર્તતે ન હોય તે ઉપદેશ તે જે અન્યની આગળ આપે છે તે તેની અસર અન્યપર થતી નથી. કરી બતાવીને તે માટે વિશ્વને કહેવામાં આવે તો વિશ્વને તુર્ત તેની અસર થાય છે, અન્યથા પિથીમાંનાં રીંગણના જેવી દશા થાય છે. એક બ્રાહ્મણ કેટલાક મનુષ્યની આગળ કથા કરતો હતો. તેની કથા સાંભળવાને એક દિવસ તેની સ્ત્રી આવી. તે પ્રસંગે બ્રાહ્મણે વંત્યાક નહિ ખાવાની વાત ચર્ચાને કચ્યું કે વંત્યાકના ધૂમાડાથી દેવતાઓનાં વિમાન સ્તંભી જાય છે અને તેનું બીજ પેટમાં રહે અને જે તેવી સ્થિતિમાં મૃત્યુ થાય છે તે નરકમાં અવતાર લેવો પડે છે. બ્રાહ્મણનું આવું વચન શ્રવણુ કરીને બ્રાહ્મણીના મનમાં ઘણી અસર થઈ અને તેણે વંત્યાક નહિ ખાવાની પ્રતિજ્ઞા કરી. તેણે ઘરમાં પડેલાં વંત્યાકે ફેંકી દીધાં. બ્રાહ્મણ સ્નાન કરીને જમવા બેઠો અને તેણે વંત્યાકનું શાક માગ્યું. બ્રાહ્મણીએ કહ્યું કે–તમારી કથા શ્રવણુ કરી વંત્યાક ત્યાગ કર્યો છે, માટે હવે આપણું ઘરમાં વંત્યાકનું શાક થશે નહિ. બ્રાહ્મણ કહેવા લાગે કે હારે તે વંત્યાકના શાક વિના એક દિવસ પણ નહિ ચાલે. બ્રાહ્મણીએ કહ્યું–જો–એમ છે તે તમને નરકમાં જવું પડશે. કારણ કે કથામાં વંત્યાક ખાવાને નિષેધ કર્યો છે. બ્રાહ્મણે કહ્યું કે એ તે પોથીમાંનાં રીંગણાનો નિષેધ થતું હતું. બ્રાહ્મણીએ કહ્યું કે જ્યાં સુધી તમારી અને દેશના લોકોની પિથીમાના રીંગણાંના નિષેધની સ્થિતિ છે ત્યાં સુધી For Private And Personal use only Page #556 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) શ્રી કમ યાગ ગ્રંથ-વિવેચન. 5 વાસ્તવિક કલ્યાણુ–ઉદયની આશા રાખવી એ વ્યર્થ છે. વન ભિન્ન અને કથની ભિન્ન એવી દશાથી દેશના ધર્મના સમાજના અને સ્વાત્માનેા ઉદય થતા નથી. આત્માની પ્રગતિ કરવી હાય તા કથની પ્રમાણે રહેણીથી વર્તવુ જોઇએ. ચારિત્ર માટે તા કહેણી પ્રમાણે રહેણી હોય છે તેાજ અન્ય મનુષ્ય પર તેની અસર થાય છે. કહેણી પ્રમાણે રહેણીવાળા એક મનુષ્યને, લાખા મનુષ્યા-ફકત કથની કરનારાઓ-પહાંચી શકતા નથી. કથની કરનારાઓ ગમે તેવી પાતાની બડાઈએ મારે તે પણ તેઓ રહેણી વિના અન્વે જનસમાજમાં હલકા પડયા વિના રહેતા નથી. આ દેશમાં પૂર્વે રહેણી અને કહેણીનુ સામ્ય હતું. તેથી આય મનુષ્યે સર્વ દેશે પર સ્વસત્તા સ્થાપવાને અને અનેક શક્તિયે પ્રાપ્ત કરવાને શકિતમાન્ થયા હતા. હવે પૂર્વ પુરૂષાની મહત્તા ગાઇને બેસી રહેવાના સમય નથી. હવે તેા જેવું મનમાં તેવું વાણીમાં અને જેવું વાણીમાં તેવું આચારમાં મૂકીને સર્વ પ્રકારની શુભ પ્રગતિયા કરવાની જરૂર સ્વીકારવી જોઇએ. પ્રતાપસિંહ, શિવાજી, કુમારપાલ વગેરે રાજાએ કહેણી પ્રમાણે રહેણીને રાખી ઇતિહાસના પાને અમર થયા છે. શ્રીહરિભદ્ર અને શ્રીહીરવિજયસૂરિની કહેણી પ્રમાણે રહેણી હતી તેથી તેમની જનસમાજ પર સારી અસર થઈ હતી. શ્રીમદ્ આનન્દઘનજીની કહેણી પ્રમાણે રહેણી હતી તેથી તેમની જનસમાજ પર સારી અસર થઇ હતી. નેપોલિયન એનાપાટની કહેણી પ્રમાણે રહેણી હતી તેથી તે જ્યારે લડાઈ માટે કઈ પણ કહેતા હતા ત્યારે તેની અસર તેના દેશીય મનુષ્ય પર સારી રીતે થતી હતી. તેના એક શબ્દની અસર તેના સૈનિકે પર સારી રીતે થતી હતી. વસ્તુતઃ વિચારીએ તે મનુષ્યના સત્ય શબ્દની કિમ્મત વિશેષ છે; કારણકે શબ્દબ્રહ્મવિના આ વિશ્વના એક ક્ષણમાત્ર પણ વ્યવહાર ચાલી શકે તેમ નથી. જે મનુષ્ય પાતાના શબ્દોની કિંમત સમજતા નથી તે કદાપિ પ્રમાણિક અની શકતા નથી. જે મનુષ્ય મેલેલા બેાલ પાળીને તે પ્રમાણે વતી બતાવે છે તે આ વિશ્વમાં વિશ્વસ્ય બની શકે છે અને તે સતાનને અધિકારી બની શકે છે. ઘટાટોપ અને ફટાટોપ માત્રથી મનુષ્યના આત્માની ઉચ્ચતા સિદ્ધ થતી નથી; પરંતુ તેના શબ્દો પ્રમાણે તેની પ્રવૃત્તિ જ્યારે થાય છે ત્યારે તેની મહત્તા અવમેધાઈ છે. મનુષ્ય પ્રથમ તેા ખેલ્યા પ્રમાણે પ્રવર્તવું જોઇએ. વિષયનગરમાં એક વિષયા નામની વેશ્યા રહેતી હતી, તે એક દિવસ બજારમાં આવી બ્રહ્મચર્યની મહત્તાનું વિવેચન કરવા લાગી. હજારો લેાકેા તેના વ્યાખ્યાનને શ્રવણુ કરવા લાગ્યા. તેનુ' વ્યાખ્યાન શ્રવણુ કરીને લેાકેા પાતપેાતાને ઘેર ચાલવા લાગ્યા. એક વૃદ્ધ મનુષ્યે સભામાં ઉભા થઈને કહ્યું કે જ્યાંસુધી વિષયા વેશ્યા પેાતાના આત્માને બ્રહ્મચર્યથી વિભૂષિત ન કરે તાવત્ તેના શબ્દો ખરેખર ફેાનાગ્રાજૂની પેઠે જાણુવા. એવું કહેવાથી વેશ્યા શરમાઈને બેસી ગઈ. આ ઉપરથી અવાધવાનું કે તપ જપ ટીલાં ટપકાં કરતાં પૂર્વે કહેણી પ્રમાણે રહેણીના સ્તનથી વિભૂષિત For Private And Personal Use Only Page #557 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir B કરણી વિનાના ઉપદેશની નિષ્ફળતા. (૪૫૭ ) થવામાં આવે છે તે જ કર્મચાગી થવાના અધિકાર પ્રાપ્ત થાય છે. આ વિશ્વશાલામાં કહેણી પ્રમાણે રહેણી રાખવામાં આવે છે ત્યારે જે જે કર્તવ્યકમેર્યાં કરવામાં આવે છે તેમાં વિશ્વાસ પ્રમાણિક્તા અને વિજયની પ્રાપ્તિ થાય છે. મનુષ્ય વિદ્વાન હોય વા નિરક્ષર હાય, પરન્તુ કચેાગી થવામાં કહેણી પ્રમાણે રહેણી વિના તે કદાપિ કચેગમાં પ્રગતિમાન્ ખની શકતા નથી. ભક્ત અનેા, સન્ત અનેા, સાધુ બના, ફકીર અનેા, ગૃહસ્થ ખના, સત્તાધિકારી બનો, પ્રેફેસર બને, વા શેઠ ખના; પરંતુ કહેણી પ્રમાણે રહેણી ન હોય ત્યાં સુધી કદાપિ આત્મન્નતિમાં તસુમાત્ર પણ આગળ વધી શકવાનું નથી. રહેણી વિના ભાષણે વ્યાખ્યાના ઉપદેશેાની ભવાઇ માત્ર સમજવી. જે મનુષ્ય ઘણું એટલ બાલ કરે છે અને અન્યાને રજન કરવામાં અનેક પ્રકારની કથની કરે છે તેનામાં પ્રાયઃ સર્તન સબંધી પોલ ડેાય છે. મનુષ્યે પ્રથમ કહેણી પ્રમાણે રહેણી માટે દરરાજ અભ્યાસ કરવા જોઇએ અને કહેણી પ્રમાણે રહેણી રાખવા માટે અવશ્ય પ્રમાણિક બનવું જોઇએ, કહેણી પ્રમાણે રહેણી વિના ધર્મમાર્ગમાં વા કમામાં કદાપિ કાઈ પ્રગતિમાનૢ બની શકતા નથી. પૂર્વાચાર્યાએ કહેણી પ્રમાણે રહેણી રાખવાને અનેક શાસ્ત્રો રચીને ઉપદેશ આપ્યા છે. કહેણી પ્રમાણે રહેણી રાખવાના અભ્યાસ કરવામાં અનેક વિપત્તિયાને વેઠવી પડે છે અને અનેક સ્વાર્થાના ત્યાગ કરીને આતરત્યાગી બનવું પડે છે. પશ્ચાત્ વિશ્વમાં મૌન છતાં પણ ઉપદેષ્ટાની પદવી પ્રાપ્ત થઈ શકે છે. ધર્મીના ડાળ રાખવા કરતાં પ્રથમ કહેણી પ્રમાણે રહેણી રાખવાનુ` સત્ન શિખવું જોઇએ કે જેથી જે જે પ્રવૃત્તિ કરવામાં આવે તે વડે સ્વપરની પ્રગતિ કરી શકાય. અનેક પ્રકારની ભાષાના અભ્યાસ કરવામાં આવે એટલે મનુષ્યના આત્મા કેળવાઇ ગયા એમ કદાપિ માનીને ભૂલ કરવી નહિ, જ્યાં સુધી કહેણી પ્રમાણે રહેણી થઇ નથી ત્યાં સુધી આત્માને વા મનને વા વચનને વા કાયાને કેળવી એમ માની શકાય નહિ. કહેણી પ્રમાણે રહેણી રાખવાથી એક આંખના ઈસારા માત્રથી વિશ્વલેાકાને શુભ માર્ગમાં દોરવી શકાય છે. કોઇ પણ માખતમાં કહેણી પ્રમાણે રહેણી રાખો અને પશ્ચાત્ તે સંબંધી તમે જે કંઇ કહેશે તેને માનવાને મનુષ્ય તત્પર થશે. સાધુનાં વસ્ત્ર પહેરવા માત્રથી હવે સાધુના શબ્દોની અસર મનુષ્યે પર થવી મુશ્કેલ છે. સાધુએ પ્રથમ કહેણી પ્રમાણે પ્રમાણિકપણુ ધારણ કરીને વિશ્વમાં પ્રમાણિક તરીકે રહેશે તે તેમના ઉપદેશની અસર ખરેખર મનુષ્ય પર થશે; અન્યથા પોથીમાંનાં રીંગણાંની પેઠે અન્ય મનુષ્યા પર ઉપદેશની અસર થવાની નથી. શ્રીમદ્ આનન્દઘનજી મહારાજને કેટલાક મનુષ્યએ એક વાર ઉપદેશ દેવાને કહ્યું ત્યારે શ્રીમદ્ આનન્દઘનજીએ કહ્યું કે-જે પ્રમાણે ઉપદેશ દેવામાં આવે તે પ્રમાણે રહેણી હાય છે તે અન્ય મનુષ્યપર ઉપદેશની અસર થાય છે. મારી રહેણી એજ તમને ઉપદેશ છે. સિદ્ધના ૧૮ For Private And Personal Use Only Page #558 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૫૮ ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. સંબંધની વાત કરવામાં આવે અને કહેણું પ્રમાણે રહેણમાં તો મોટું મીંડું હોય તેથી પિતાને અને વિશ્વમનુષ્યને લાભ પ્રાપ્ત થઈ શક્તો નથી. શ્રીમદ્દ ચિદાનન્દજી મહારાજ કહેણું પ્રમાણે રહેણી રાખવાને જગને સારી રીતે ઉપદેશ કરે છે કે જળની कथे सह कोई, रहेणी अति दुर्लभ होई । जब रहेणीका घर पावे, तब कथनी लेख भावे. ઇત્યાદિ-કહેણી પ્રમાણે રહેણી રાખવાથી મનુષ્ય સિદ્ધ બને છે. ભાષાસમિતિ અને વચનગુવિડે યુક્ત થએલા મનુષ્ય કહેણી પ્રમાણે રહેણું રાખીને વિશ્વમાં મહાત્મા બને છે. જે પ્રમાણે બોલે તે પ્રમાણે વર્તી એટલે તમારે જે કંઈ અન્યને કહેવાનું છે તેમાં બોલવાની જરૂર રહેશે નહિ. બોલવામાં વાયડા બનીને ગપગોળા તડાકા ફડાકા મારવાથી સ્વપરનું શ્રેયઃ કરી શકાતું નથી. કચ્યા પ્રમાણે પ્રવૃત્તિ કરીને વિશ્વશાલામાં કર્મચાગી બને એટલે અન્ય કર્મો કરવાને આત્માની શક્તિ ત્વરિત ખીલવા માંડશે. મનુષ્ય પોતાની ભૂલેને છુપાવવા માટે અસત્ય પ્રવૃત્તિ ન સેવતાં કહેણી રહેણીના સામ્યને વર્તનમાં મૂકી પ્રમાણિકતાને વિશ્વમાં પ્રસિદ્ધ કરવી જોઈએ. હરિશ્ચંદ્ર રાજાએ કહેણી પ્રમાણે રહેણું રાખી અને અનેક વિપત્તિઓ સહીને તે વિશ્વમાં સ્વગુણ માટે પ્રસિદ્ધ થયા. જે પ્રમાણે બોલવું થયું હોય તે આચરણમાં મૂકીને બતાવવું એ સુવર્ણ સમાન છે અને કથવું એ રૂપા સમાન છે; માટે સ્વજીવનમાં જે દોષ થયા હોય તે તે સુધારીને કહેણી પ્રમાણે રહેણી રાખવા આત્મભેગી બનવું જોઈએ. ડું બોલીને ઘણું કરી બતાવવું એ સારું છે, પરંતુ ઘણું બોલીને થોડું કરી બતાવવું એ સવર્તનમાં અર્થાત્ ચારિત્રમાં ખામી ભરેલું છે–એમ જયારે અનુભવ થશે ત્યારે આત્માની ઉન્નતિ થશે. એક વાર પિતાની પોલ ખુલી થાય તે થવા દે અને પિતાના આત્માને હલકે પડવા દે; પરંતુ કહેણી પ્રમાણે રહેણી રાખવાની પ્રવૃત્તિને પ્રભુની પેઠે પૂજ્ય -મહાન માની તે પ્રમાણે ખરા જીગરથી વતે; એટલે વિશ્વમાં અપકીર્તિ અપ્રમાણિકતા ધોવાઈ જશે અને પ્રતિષ્ઠા વિશ્વાસ અને પ્રમા ણિકતા રૂપ ચારિત્રની પ્રાપ્તિ થશે એમ ખરેખર માનીને પ્રવૃત્તિ કરશે. અન્યના આત્મા ઓને ઉપદેશ આપવા કરતાં પ્રથમ પોતાના આત્માને કહેણી પ્રમાણે રહેણીથી વિભૂષિત કર જોઈએ, એટલે અજેના ઉપર પિતાનું તેજ પડશે. જે જે મહાત્માઓએ પોતાના ધમેને સ્થાપના ક્યાં છે તેઓએ કહેણું પ્રમાણે રહેણું રાખીને મરણાંત કષ્ટને શ્રીવીર પ્રભુ- મહમ્મદ-ઈશની પેઠે સહન કર્યા છે ત્યારે તેમનાં વચને આજ પણ મનુષ્યના હૃદયને જીવતી અસર કરવાને શક્તિમાન થયાં છે એમ હૃદયમાં ખ્યાલ કરે. પર્વો અને પાશ્ચાત્યમાં કહેણી પ્રમાણે રહેણીવાળા કરેડો મનુષ્યમાં અલ્પ મનુષ્યો મળી આવશે. બેલવું તે પ્રમાણે વર્તવું એ કંઈ બાળકોના ખેલ નથી. અસત્ય વદનારાઓ તે કહેણી પ્રમાણે રહેણી રાખનાર હોઈ શકે નહિ. વિશ્વાસભંગ કરનારા વિશ્વાસઘાતકે પ્રતિજ્ઞાભંશકે અને જૂઠી સાક્ષી પૂરક પણ કહેણી પ્રમાણે રહેણી રાખનારા બની શકતા નથી. પરની For Private And Personal Use Only Page #559 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કહેણી પ્રમાણે રહેણી રાખેા. ( ૪૫૯ ) હાજીમાં હા કહેનારા મનુષ્યા ખરેખર કહેણી પ્રમાણે રહેણી રાખનારા અની શકતા નથી. જે મનુષ્ય ભીતિ લાલચ અને સ્વાના તાબે થએલા હોય છે તે કહેણી પ્રમાણે રહેણી રાખવાને શક્તિમાન્ થતા નથી. જેએ પ્રથમ અંશે ક્રોધ માન માયા લેાલ કામ અને ઈર્ષ્યાને જીતી કહેણી પ્રમાણે રહેણી રાખવા પ્રયત્ન કરે છે તે સર્વથા કહેણી પ્રમાણે રહેણી રાખવાને શક્તિમાન્ થાય છે. જે મનુષ્યા કહેણી પ્રમાણે રહેણી રાખવાના અભ્યાસ સેવે છે તેઓ અલ્પકાળમાં અનેક ઢાષામાંથી મુકત થઇને અનેક ગુણાને પ્રાપ્ત કરી શકે છે. કહેણી પ્રમાણે રહેણી રાખનારા પ્રમાણિક મનુષ્યથી આ વિશ્વની શોભામાં વૃદ્ધિ થાય છે. બાકી અપ્રમાણિક મનુષ્યા તે કમ યાગની લીલી વાડીને ખાળીને ભસ્મીભૂત કરી વિશ્વમાં રાક્ષસ સમાન બને છે તેથી તેનું જીવવુ પેાતાને તથા પરને ઉપકારીભૂત થતુ નથી. અતએવ પ્રત્યેક મનુષ્ય અપ્રમાણિકતાના ત્યાગ કરીને કહેણી પ્રમાણે રહેણી ધારણ કરવાના અભ્યાસ સેવવા જોઈએ. સાધુઓમાં અનેક સાધુએ પ્રમાણિક જીવન ગાળનારા થઈ ગએલા છે અને વમાનમાં પણ કેટલાક પ્રમાણિક મનુષ્યેાના અનુભવ થાય છે. પ્રમાણિક જીવન ગાળવાના કરતાં લક્ષ્મી અને સત્તા વગેરેમાં વિશેષ કંઇ મહત્ત્વ નથી એમ જેને અનુભવ થાય છે તે કથની પ્રમાણે રહેણી રાખીને આત્માની દેશની જ્ઞાતિની સમાજની અને સંઘની પ્રગતિ કરી શકે છે. આર્યાવર્તની જેટલી પાયમાલી અપ્રમાણિક મનુષ્યાથી થઇ છે તેટલી અન્ય કશાથી થઇ નથી એમ આર્યાવર્ત ના પ્રાચીન તથા અર્વાચીન ઇતિહાસ વાંચ વાથી અવમેધાઈ શકે છે. કહેણી પ્રમાણે રહેણી નહિ રાખનારા મનુષ્યા જે દેશમાં આગેવાના હોય છે તે દેશની અને તે દેશસ્થ ધર્મની પડતીના પ્રારંભ થાય છે અને છેવટે તે દેશ ખરેખર અન્ય દેશીય મનુષ્યાના તામે થાય છે. જે મનુષ્ય વ્યાપારવૃત્તિથી જીવનારા હોય છે તેઓમાં પ્રાયઃ અપ્રામાણ્ય વિશેષતઃ હાય છે, જે મનુષ્યે વિષયમાં અન્ધ થએલા હોય છે તેઓ અપ્રામાણ્યને સેવનારા હાય છે. જે દેશના મનુષ્યા નિન્દકવૃત્તિવાળા અને નિખળ હાય છે તેએ કહેણી પ્રમાણે રહેણી વિનાના અપ્રમાણિક હાય છે; તેથી તેએ વિશ્વમાં કેાઈ મહાન્ શુભ કાર્ય કરીને સર્વદેશીય મનુષ્યમાં અગ્રગામી અની શક્તા નથી. આ કહેણી અને રહેણીમાં અસમાન હાઇ વિશ્વમાં એશઆરામ ભાગવવાને જીવવા ઇચ્છે છે, તે કાગડા અને વરૂ કરતાં પાતાની જીંદગીને ઉત્તમ બનાવવાને શકિતમાન્ થઇ શકતા નથી. આ પ્રમાણે અવધીને પુરૂષાર્થને પ્રકટાવી પ્રામાણ્ય જીવન ધારણ કરીને કમ યાગી બનવું જોઇએ. પ્રામાણ્ય ધાર્યાં વિના આ વિશ્વપાઠશાળામાં જેએ કમચાગી બનીને ઉન્નતિના શિખર પર ચઢવા ધારે છે તેઓ એક પગથીયું પણ આગળ ચઢી શકતા નથી અને ચઢે છે તે પટકાઈને પાછા હતા ત્યાંના ત્યાં આવીને ઊભા રહે છે. અત એવ કહેણી પ્રમાણે રહેણી રાખવાના મહાયોગના અભ્યાસ કરીને આ વિશ્વમાં કોઇ પણ કાર્ય કરવાને શક્તિમાન થવાય છે. પૃથ્વીરાજના પ્રધાનના પુત્રે કહેણી પ્રમાણે રહેણીનું પ્રમાણિક જીવન For Private And Personal Use Only Page #560 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૬૦ ) શ્રી ક્રમયેાગ ગ્રંથ વિવેચન. 5 ત્યજીને શાહબુદ્દીનના તાબે થઇ પુષ્ટ કરી, તેથી તે આર્યાંવ ના સદાને માટે કલકી ગણાય, અને ભવિષ્યમાં પણ સર્વ આર્યાં તેને ધિક્કારશે, કુમારપાલના કેટલાક સામ તેએ શત્રુરાજાના ફોડવાથી ફૂટી જઇને અપ્રમાણિકત્વને ધારણ કર્યું હતું તેથી કુમારપાલરાજાએ તેને સજા કરી હતી. પ્રમાણિકવૃત્તિથી રાજા અને રંક શાલી શકે છે. કહેણી પ્રમાણે રહેણીના પ્રામાણ્ય-જીવન વિના શહેનશાહ સરખા પણુ શૈાભી શકતા નથી; માટે કહેણી પ્રમાણે રહેણી ધારણ કરીને વિશ્વશાળામાં ક યાગી બનવુ. જોઇએ. શ્રીમદ્ રવિસાગરજી ગુરુમાં અને શ્રીમદ્ સુખસાગરજી ગુરુમહારાજમાં કહેણી પ્રમાણે રહેણીનું પ્રમાણિક જીવનચારિત્ર સમ્યકૢ ખીલ્યું હતુ. અતએવ દ્રવ્યક્ષેત્રકાળ અને ભાવાનુસારે કહેણી પ્રમાણે રહેણી રાખીને પ્રમાણિક બની કર્મયોગી થવુ જોઇએ. અવતરણુ—ક્રિયામગ્ન ચિત્તધારક આદર્શ પુરૂષ બની મૌની છતાં સ્વકર્માંના ઉપદેશ અને છે તે જણાવે છે. જોશ क्रियायां मग्नचित्तो यो निर्मलादर्शवत् स्मृतः । मौनी सन्नपि विश्वेऽस्मिन्नुपदेष्टा स्वकर्मणाम् ॥ ७४ ॥ શબ્દાજે ક્રિયામાં મગ્નચિત્ત છે તેને નિલાદવત્ કહેલ છે અને તેને આ વિશ્વમાં મૌની છતાં સ્વકને ઉપદેષ્ટા અવષેધવા, વિવેચન—આ શ્ર્લોકના ભાવાર્થ અનુભવગમ્ય અને બુદ્ધિગમ્ય કરવા ચેાગ્ય છે. ઉપયુકત કહેણી પ્રમાણે રહેણી આદિ ગુણેાવડે વિભૂષિત થએલ કચેાગી કન્તવ્ય ક પ્રવૃત્તિમાં મગ્નચિત્ત બનીને નિર્મલાદની પેઠે અન્ય મનુષ્યાને ઉપકારી બની શકે છે. ગમે તેટલુ વ્યાવહારિક તથા ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો પણ તે પ્રવૃત્તિમાં મૂકાયા વિના આત્મા ખરેખર કમ યાગના ચારિત્રવડે આત્માની ઉચ્ચતાને પ્રાપ્ત કરી શકતા નથી. વકત વ્યપ્રવૃત્તિમાં મગ્ન અર્થાત્ લયલીન રહેવાથી ચિત્તવૃત્તિના સયમ થાય છે અને તેથી આત્માની શક્તિચાના વિકાસ થાય છે. આત્મજ્ઞાનીએ સ્વકર્ત્તત્ર્ય ક્રિયામાં ચિત્તને રાખે છે. પરંતુ તેમાં રાગદ્વેષથી આસકત થતા નથી તેથી તે નિઃસગ રહીને કર્તવ્ય કર્મની પ્રવૃત્તિથી આત્માના અનુભવજ્ઞાનમાં અને ગુણેામાં વૃદ્ધિ કરે છે અને પ્રગતિમાં અગ્રગામી રહી શકે છે. કુંભારાણા શિવાજી, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાલ, અશાક, સ...પ્રતિ, શ્રેણિક વગેરે રાજાએ સ્વાધિકાર ક્રિયાવડે આદર્શ પુરુષ બનેલા છે તેથી તેએનાં જીવનચરિત વાંચીને અન્ય મનુષ્ય તેમના જેવી કર્તવ્યપ્રવૃત્તિને સેવે છે. જ્ઞાનીએ સ્વકર્તવ્ય કાર્યથી ભ્રષ્ટ થઇને આદર્શ For Private And Personal Use Only Page #561 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચૌદ રાજલકના સ્વામી કયારે બની શકાય ? ( ૪૧ ) પુરુષ બની શકતા નથી. શુષ્કજ્ઞાનથી મુકિત થતી નથી તેમજ ધર્મને તથા વિશ્વને ઉદ્ધાર થતું નથી માટે શાબ્દિકપંડિતોએ અને તાર્કિક પંડિતએ સ્વકર્તવ્ય આવશ્યક છે જે કાર્યો હોય તેમાં ચિત્ત રાખીને ગોખલે દાદાભાઈ નવરોજજી રાનડે વગેરે દેશભક્ત કર્મયોગીઓની પેઠે અને પ્રભુભકત હેમાચાર્ય હરિભદ્રસૂરિ યશોવિજયજી વગેરેની પેઠે ધામિક કર્મયોગીઓ બનવું જોઈએ. સાધુઓ કે જેઓ ધર્મની રક્ષા તથા ધર્મને ઉદ્ધાર કરવાને કર્મવેગને ધારણ કરનાર હોય છે તેઓ શુષ્કજ્ઞાની સાધુઓ કરતાં કરેડ દરજજે વિશ્વશાલામાં ઉપકારી જીવન ગાળી શકે છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્યે, શ્રીમદ્ બપ્પભટ્ટસૂરિએ, શ્રીમદ્ હીરવિજ્યસૂરિએ જ્ઞાનયોગની પરિપકવતા કરવાને માટે કર્મવેગને ધારણ કરી રાજાઓને પ્રતિબધી ધાર્મિક વિચારો અને આચારોની પ્રગતિ કરી આ વિશ્વશાલામાં અત્યન્ત ઉપકાર કર્યો છે. જે તેઓ ફકત વનવાસમાં રહ્યા હોત તો પાંદડાંની પેઠે એકલા પોતે તરી શકત પણ અન્યોને તારી શકત નહિ. કર્મયોગીને અનેક મનુષ્યના સમાગમમાં આવવું પડે છે અને અનેક મનુષ્ય તરફથી ઉપસર્ગ સહન કરીને મનુષ્યના મધ્યે સ્વાત્માને સુવર્ણવત્ કરવો પડે છે; તેથી તેઓને ક્રિયાપૂર્વક અનેક અનુભવોનું જે જ્ઞાન મળે છે તે જ્ઞાન ખરેખરા વખતે ટકી શકે છે. શશ્કજ્ઞાનીઓને ખરા વખતે જ્ઞાન ટકી શકતું નથી અને તેઓ પ્રવૃતિ વિના જે કંઈ બોલે છે તેની વિશ્વમાં ઝાઝી અસર થતી નથી તથા તેઓ કર્મ પ્રવૃત્તિ વિના પોતાની પાછળ પરંપરારક્ષકજ્ઞાનીઓને પણ બનાવી શકતા નથી. જગત્નું કલ્યાણ કરવાને કર્મચગીને જેટલું સહવું પડે છે તેટલું શુષ્કજ્ઞાનીને સહન કરવું પડતું નથી, તેથી તેને ખરેખરૂં અનુભવજ્ઞાન થઈ શકતું નથી. આત્મજ્ઞાનીઓ આત્મજ્ઞાનની પરિપકવતા કરવાને માટે કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિને સેવે છે અને તે પ્રવૃત્તિ વડે આત્માના પરિપૂર્ણ સ્વરૂપને અનુભવી શકે છે. આ દેશમાં કર્મચગને સેવનારા એવા આત્મજ્ઞાનીઓની જરૂર છે, કારણ કે તે વિના ધર્મ, સંઘને ઉદ્ધાર થવાનું નથી. આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને ઉપર્યુકત ગુણો વડે કર્મવેગને અધિકાર પ્રાપ્ત કરી પશ્ચાતું કર્મયોગમાં પ્રવેશ કરે જોઈએ કે જેથી અખિલ વિશ્વની શુભ પ્રગતિમાં આત્મભોગ આપી શકાય અને અ૫હાનિપૂર્વક જગતને મહાન લાભ સમપી શકાય. પિંડ બ્રહ્માંડની સાથે સંબંધ છે તેથી જે જે કર્તવ્ય કર્મો કરવામાં આવે છે તેની બ્રહ્માંડવત્ત જીવોને અસર થાય છે. ચૌદ રાજલકનો આકાર ખરેખર મનુષ્ય શરીર સમાન છે. જેટલી રચના ચૌદ રાજલોકમાં રહી છે તેટલી મનુષ્યમાં રહેલી છે તેથી મનુષ્ય ખરેખર કર્મયોગી બને તે તે ચાદ રાજકને સ્વામી બનીને પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. અએવ આત્મજ્ઞાનીએ કર્મયેગી બનીને કાર્ય–ક્રિયા કરવામાં ચિત્ત રાખવું જોઈએ અને ચૌદ રાજલકના સ્વામી બનવા અન્ય સર્વ બાબતોની વિકથા મૂકીને જે કર્તવ્ય કાર્ય હાથમાં લીધું હોય તેને સિદ્ધ કરવા પ્રવૃત્તિ કરવી જોઈએ કે જેથી આત્મોન્નતિના શિખરે પહોંચી શકાય અને ત્યાંથી ક્ષાયિક ભાવ For Private And Personal Use Only Page #562 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૬૨ ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. F પ્રાપ્ત કરીને પશ્ચાત્ ન પડી શકાય. સાર વિનાની અને બેધ વિના અન્વેની પેઠે કઈ પણ જાતની ક્રિયા કરવા માત્રથી આત્માની ઉન્નતિ થતી નથી. જડની પેઠે વા યંત્રની પેઠે ક્ષિા કરવા માત્રથી આત્મોન્નતિ થઈ શકતી નથી. પ્રત્યેક કર્મની ક્રિયાનું સ્વરૂપ પરિપૂર્ણ અવધીને પશ્ચાત્ તેમાં મનની એકાગ્રતા કરીને પ્રવૃત્તિ સેવવી જોઈએ. આત્મજ્ઞાનીએ કાર્ય પ્રવૃત્તિથી કદાપિ કંટાળવું ન જોઈએ. કાર્ય પ્રવૃત્તિથી કંટાળવાથી પશ્ચાત્ સર્વ બાબતેની પ્રવૃત્તિથી કંટાળો આવે છે અને તેથી કાયરપણું પ્રાપ્ત થાય છે. કાર્યપ્રવૃત્તિમાં કાયરપણું પ્રાપ્ત થતાં આત્મોન્નતિ કરનાર એક પણ ગુણની પરિપૂર્ણ પ્રાપ્તિ થઈ શકતી નથી. પ્રત્યેક કાર્ય કરતાં કંટાળો આવે તેથી કદાપિ કાર્ય પ્રવૃત્તિનો ત્યાગ ન કરે. ત્રાન્સવાલમાં હિન્દુસ્થાનના ગાંધી મેહનલાલ કરમચંદે સત્યની પ્રવૃત્તિ પ્રારંભી અને હિન્દુઓનાં દુઃખ દૂર કરવાનો નિશ્ચય-ઠરાવ કર્યો. તેમાં તેણે અનેક દુઃખ વેઠીને વિજય પ્રાપ્ત કર્યો. મોહનલાલ કરમચંદ ગાંધી કેદખાનાને પણ સવર્ગ સમાન માનીને સ્વકાર્ય પ્રવૃત્તિમાં દઢ નિશ્ચયી રહ્યા તેથી તે અને વિજયી બન્યા. જે મનુષ્ય જીવ પર આવીને આ પાર કે પેલે પારને વિચાર કરી કર્તવ્ય કાર્યની ક્ષિામાં પ્રવૃત્ત થાય છે તે અને વિજયની વરમાલને પ્રાપ્ત કરી શકે છે. સુરતમાં કોંગ્રેસના ભાગલા પડયા તેથી હિન્દીઓ કેટલાક હતાશ થયા પરંતુ સુરેન્દ્રનાથ બેનરજી અને ગોખલે વગેરેએ તેની પુનઃ પ્રવૃત્તિ પ્રારંભી અને કેસને જીવતી કરી. આ ઉપરથી સાર લેવાને એ મળે છે કે આવશ્યક કર્તવ્ય કાર્ય કરતાં કાર્ય અને પિતાને ઘણું દૂર થવું પડે તો પણ કાર્યની પ્રવૃત્તિથી અને કાર્યની સિદ્ધિ કરી શકાય છે. જાપાનના રાજા મીકાડે વગેરેએ સ્વદેશની પાશ્ચાત્ય રાજ્યોની પેઠે પ્રગતિ કરવા ધારી તેમાં તેમને પ્રથમ મુશ્કેલીઓ નડી; પરંતુ પશ્ચાતું તેમને કર્તવ્યદિશાને માર્ગ ખુલ્લ દેખાય અને તે પિતાની આંખે જાપાનની ઉન્નતિ દેખી મૃત્યુ પામ્યો. અમેરિકા દેશની પ્રગતિ કરનાર બેન્જામીન કાંક્લીનને પણ પ્રથમ સ્વદેશીય પ્રગતિકારક આવશ્યક કાર્યો કરતાં અનેક વિપત્તિ નડી હતી, પરંતુ પશ્ચાત્ તેણે સ્વકાર્યની સિદ્ધિ કરી. ધાર્મિક બાબતોની પ્રગતિમાં પણ પૂર્વે અનેક જૈનાચાર્યોને દુઃખે પડયાં હતા. દક્ષિણ મદુરામાં અનેક જૈનાચાર્યોના ધાર્મિક વિવાદમાં પ્રતિપક્ષીઓએ પ્રાણ લીધા હતા, તથાપિ તેઓ અંશ માત્ર આત્મધર્મથી ચલાયમાન થયા નહોતા. તેઓએ કર્તવ્ય કાર્યપ્રવૃત્તિ સ્વફરજ રૂપ ધર્મ અદા કરવામાં પ્રાણની સ્પૃહા રાખી નહોતી. આત્માર્પણમાં જ્યાં સંકોચ હોય છે અને જ્યાં મૃત્યુની ભીતિ હોય છે ત્યાં કર્તવ્ય કાર્યની પ્રવૃત્તિમાં શૈથિલ્ય અવધવું. વિધાર્થે–દેશાર્થે–સંઘાર્થે અને ધર્માર્થે મૃત્યુ થાય તે પણ જેને મનમાં જરા માત્ર ક્ષોભ ઉત્પન્ન થતો નથી તે મનુષ્ય આવશ્યક કાર્ય ક્રિયામાં મગ્ન બનીને કર્તવ્ય કાર્યની સિદ્ધિ કરી શકે છે. હાલ યુરોપમાં પ્રચંડ યાદવાસ્થળી પ્રગટી છે તેમાં પ્રત્યેક દેશને મનુષ્ય સ્વપ્રાણાર્પણ કરવાને ઉત્સવ સમાન આનન્દ For Private And Personal Use Only Page #563 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રથમ કર્મયોગી બનવાનું કારણ? માનીને યુદ્ધાદિ આવશ્યક કાર્ય ક્રિયામાં મગ્ન બને છે તેથી તે દેશ ખરેખર અન્ય દેશના તાબે શી રીતે થઈ શકે ? આવશ્યક કર્તવ્ય કાર્યદિયામાં પ્રાણાર્પણ કરીને મગ્ન રહેવાને ગુણ ખરેખર પાશ્ચાત્ય મનુષ્ય પાસેથી આર્યોએ શીખવો જોઈએ. પાશ્ચાત્ય મનુષ્યના કર્મગિત્વને અનુભવ કરવામાં આવશે તે પશ્ચાત્ આર્યલેકેને આત્માર્પણ દષ્ટિએ કર્મયેગી થઈને કર્તવ્ય કાર્યક્રિયામાં મગ્ન થવાની આવશ્યકતા અવબેધાશે. આ પૂર્વે મહાકર્મયેગી હતા ઈત્યાદિ તેમની પ્રશંસા કરીને હવે બેસી રહેવું ન જોઈએ. પ્રવૃત્તિયોગ તે ખરેખર પાશ્ચાત્ય દેશીઓ પાસેથી શિખવો જોઈએ અને પાશ્ચાત્યોને અત્રત્ય નિવૃત્તિયાગનું શિક્ષણ આપીને તેઓના ગુરુ બનવું જોઈએ. પ્રવૃત્તિયોગ એ વાડ સમાન છે અને નિવૃત્તિ ગ એ ક્ષેત્ર સમાન છે. પ્રવૃત્તિથી નિવૃત્તિનું સંરક્ષણ થાય છે. પ્રવૃત્તિ ની મદતાની સાથે નિવૃત્તિયોગની પણ મન્દતા થાય છે અને તેથી નિવૃત્તિ વેગીઓનો પણ નાશ થાય છે. આર્યાવર્તમાં જ્યારે પ્રવૃત્તિગીઓનું પ્રાબલ્ય હતું ત્યારે નિવૃત્તિગીઓનું પણ પ્રાબલ્ય હતું અને તેથી નિવૃત્તિ અને પ્રવૃત્તિથી ધર્મમાર્ગ અને કર્મમાર્ગનું સંરક્ષણ થતું હતું. આળસુ અને પ્રમાદીઓને દેશનું, વિશ્વનું, સમાજનું, સંઘનું, નાતજાતનું, પરમાર્થનું, ધર્મનું અને સ્વાત્માનું કેઈપણ આવશ્યક કર્તવ્ય કાર્ય કર્યાવિન જીવવાને અને વિશ્વમાંથી કઈપણ લેવાનો અધિકાર નથી. આળસુ મનુષ્યોમાં નાશકારક શકિતને સંગ્રહ થાય છે અને તેથી તેઓ સ્વપરના જીવનને નાશ કરવા શકિતમાન થાય છે; અતએ આળસુ મનુષ્યોએ આલસ્યને ત્યાગ કરીને ધર્માર્થે વા કર્થે જીંદગીને એગ્ય ઉપયોગ કરે જોઈએ. અમૂલ્ય છંદગીને નકામી ગુમાવવી એ કુદરતને ગુન્હો છે. પ્રત્યેક મનુષ્ય સ્વએગ્ય આવશ્યક કર્તવ્યકાર્યો કર્યા ઉપરાંત સાર્વજનિક આદિ શુભ કર્તવ્યકાર્યો કરવામાં સ્વસમય અને સ્વશક્તિને ભેગ આપ જોઈએ. જે મનુ સ્વાધિકાર પ્રમાણે કર્તવ્ય કાર્યોને કરતા નથી તેઓ સ્વજીવનની પ્રગતિ કરી શકતા નથી. અએવ આત્મપ્રગતિ કરવાને કર્તવ્ય કાર્ય ક્રિયામાં મગ્નચિત્ત રાખવું જોઈએ અને અન્ય નકામી બાબતમાં મન, વાણી અને કાયાને ઉપયોગ ન કરવો જોઈએ. રાજાને પ્રતિબંધ દેવ, સભાઓમાં હાજર રહેવું, ચતુર્વિધ સંઘનાં કાર્યો કરવાં, આવશ્યક ધર્મકાર્ય ક્યિાઓ કરવી, ગ્રન્થો રચવા, નવીન ગ્ય શિષ્ય કરવા, વ્યાખ્યાન દેવું, પ્રતિવાદીઓને નિરુત્તર કરવા, ધ્યાનસમાધિમાં પ્રવૃત્ત રહેવું વગેરે-શ્રી હેમચંદ્રાચાર્યને કર્મવેગ હતો તેથી તેઓ જૈનેના ઉપર મોપકાર કરી ગયા છે, કે જેને જૈનમ પાછો વાળવાને શકિતમાનું નથી. શંકરાચાર્યને, ગૌતમબુદ્ધને. મહમ્મદ પૈગંબરને, ઈશુને અને શ્રી મહાવીર પ્રભુનો કર્મવેગ અનુભવવામાં આવશે તે તેઓએ દુનિયાને જાગ્રત્ કરવામાં જે જે આત્મભેગો આપ્યા છે તેનો ખ્યાલ આવશે. જેણે સ્વાસ્તિત્વસંરક્ષક વિચારો અને આચારેને વિશ્વમાં પ્રવર્તાવવાની ઈચ્છા રાખી હોય તેણે પ્રથમ કર્મયોગી બનવું જોઈએ. સ્વાસ્તિત્વપ્રગતિકારક વિચારે અને આચારોને વિશ્વમાં For Private And Personal Use Only Page #564 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૬૪ ) શ્રી ક્રમ*યાગ ગ્રંથ-વિવેચન. પ્રવર્તાવતાં અલ્પ: હાનિ અને મહાન્ લાભ થતા હાય તા તે દૃષ્ટિએ કર્મચાગી બનીને લાખા કરાડા મનુષ્યોને કર્મ યાગી મનાવવા જોઇએ કે જેથી વિશ્વાન્નતિ કરવાને શિકતમાન્ થવાય. શ્રી મહાવીરપ્રભુના વિચારો અને આચારા માનનાર જૈનાની સંખ્યા ઘટી તેનું કારણ એ છે કે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ પ્રમાણે કમ યાગીએ પર પરાએ મોટા મેટા ઉત્પન્ન કરવાની અને વિશ્વને માફક આવે એવી ધર્મપ્રવૃત્તિયાને પ્રવર્તાવવાની વ્યવસ્થાબુદ્ધિ અને પ્રવૃત્તિને નાશ થયા. વિશ્વવર્તિ મનુષ્યાને ગુણકર્માનુસારે વ્યાવહારિક કાર્યોંની સાથે જે ધર્મ સહેજે સધાય છે તે ધમ ખરેખર વિશ્વમાં સ્વપૂજકેાની સંખ્યામાં વૃદ્ધિ કરવા સમર્થ થાય છે; બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રવર્ણાનુયેાગ્ય ગુણકર્માંની સાથે સાથે ધાર્મિક ચેાગ્ય પ્રવૃત્તિ કરી શકાય એવી દેશકાલાનુસાર ધર્મ પ્રવૃત્તિના નિયમની જ્યાં વ્યવસ્થા છે તે ધર્મ ખરેખર સત્ર સદા વિશ્વમાં અહેાળી જનસખ્યામાં વિદ્યમાન રહે છે. જેનેાના અગ્રગણ્ય ધાર્મિક અને વ્યાવહારિક કમચાગીઓમાં પર પરાસ રક્ષક મહા કમ યાગી બનાવવાની તથા દેશકાલાનુસાર જનસમાજના પ્રત્યેક અંગને અનુકૂલ આવે એવા ધર્માંક ચાગની વ્યવસ્થા કરવામાં ચુકાયું છે; તેથી જૈન કમ યાગીઓ હાલ વિશ્વમાં અગ્રગણ્ય પદવીઓના ધારક રહ્યા નથી. બૌદ્ધધર્મ હિન્દુસ્થાનથી દૂર થયા તેનું કારણ એ છે કે બ્રાહ્મણાએ સ્વધર્મી મનુષ્યનાં ઊંડાં મૂળ રહે અને તેએ વ્યવહારવ્યવસ્થાનુસાર જીવી શકે એવી જે પ્રવૃત્તિયેા કરી હતી તેવી તેઓ કરી શકયા નહીં. બૌદ્ધધર્મના આગેવાન, ત્યાગીએ હાવાથી ગૃહસ્થ ક યાગીએમાં પ્રગતિકારક અને સ્વાસ્તિત્વસ રક્ષક શિતનાં બીજો પર ́પરાએ ઉગ્યા કરે એવી શકિત મૂકી શક્યા નહિ અને જૈનાચાયે પશુ ત્યાગીએ હાવાથી તેઓના જેવી શિકતા કે જે પરપરાએ પેાતાના વર્ગમાં ઉતરે અને સ્વગૃહસ્થવર્ગમાં પણ પરંપરાએ બ્રાહ્મણાની પેઠે ધર્મ પાષક શિકતયાની વિદ્યમાનતા રહે એવી વ્યવસ્થાપૂર્વક શિતયાને કમચાગીની ગુણકર્માનુસાર પરંપરાસ રક્ષક પદ્ધતિથી મૂકી શકયા નહિ. જૈનધર્મના ત્યાગીવમાં અને ગૃહસ્થવર્ગમાં સંકુચિતવૃત્તિથી ધર્માંક યોગ અને વ્યાવહારિક સાંસારિક કયાગ પ્રવર્તવા લાગ્યા તેથી ધર્મમાં અને કર્માંમાં વિશ્વવ્યાપક દૃષ્ટિથી જૈનસમાજમાં કતવ્યકમેને કરવાવાળા કમયાગીઓ ઘટવા લાગ્યા અને તેનું પરિણામ હાલ જે આવ્યું છે તે ઉપરથીજ અવમેધી શકાશે કે ચાર વર્ણમાંથી જૈનધર્મે વિદાયગીરી લીધી અને એક તળાવડા જેવી જનસ`ખ્યામાં જૈનધમ વિદ્યમાન છે તેમાં અન્યજલના અભાવે મલિનતા થાય એ સ્વાભાવિક છે. અતએવ જૈનકામે ત્યાગીઓમાં અને ગૃહસ્થામાં મહાકમ યાગીઓ ઉત્પન્ન થઈ શકે અને તેને સ્વક વ્યકાર્ય કરવામાં અનેક જાતની મુશ્કેલી ન પડે એવા પ્રયત્ન કરવા જોઇએ. બૌદ્ધધર્મ હાલ જ્યાં પ્રવર્તે છે ત્યાં ધર્મ માર્ગમાં અને કમ માગમાં કમચાગીએ પ્રગટે છે. જ્ઞાનયોગીઓને કર્મયોગીઓ કરી શકાય છે અને તે સર્વ વસ્તુઓનું સ્વરૂપ સમજતા હોવાથી, વર્તમાનમાં સર્વ શુભ બાબતાની પ્રગતિ થાય એવી રીતે સુધારાવધારા સાથે કમ યાગને For Private And Personal Use Only Page #565 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પાશ્ચાત્ય વિદ્વાનની પ્રવીણતા. સેવી શકે છે. જે જે બાબતોની આવશ્યકતા અવબોધાતી હોય તે તે બાબતોના કર્મયોગીઓ પ્રગટાવવા જોઈએ; એમાં જરા માત્ર પ્રમાદ સેવવામાં આવશે તે પ્રગતિશીલ અન્યદેશીય અને અન્ય ધમાં પ્રજાઓની પાછળ સેંકડો વર્ષ સુધી રહી શકાશે; સ્વાસ્તિત્વ પર પરાસંરક્ષક બીજકોને પણ નાશ થશે. કર્મવેગની પરિપૂર્ણ ચગ્યતા મેળવવાને પૂર્વે ચારે વર્ણના વિદ્યાર્થીએ વીશ પચીસ વર્ષ પર્યન્ત ગુરુકુલમાં વાસ કરીને વિદ્યાધ્યયન કરતા હતા અને પશ્ચાત્ સર્વ પ્રકારની કાયિક વાચિક અને માનસિક શક્તિ ખીલવીને ગૃહસ્થાવાસમાં કર્મયેગી બની પ્રવેશ કરતા હતા અને જે ત્યાગાશ્રમને યોગ્ય થતા તેઓ ત્યાગી બની ત્યાગીગ્ય આવશ્યક કર્મવેગને સેવતા હતા. તેથી વિશ્વમાં વ્યાવહારિક અને ધાર્મિક પ્રગતિમાં કઈ રીતની ખામી રહેતી નહોતી. હાલ તેવી વ્યવસ્થાને ઉદ્ધાર કરીને મનુષ્યોને કર્મયોગીઓ બનાવવાનો પ્રયત્ન શરૂ થયો છે. વીશ પચીસ વર્ષ પર્યન્ત બ્રહ્મચર્ય ધારણ કરીને પૂર્વે ચાર વર્ષના બાળકો અને બાલિકાઓ અભ્યાસ કરીને કમયેગીનું પદ પ્રાપ્ત કરતી હતી તેવી વ્યવસ્થાને શનૈઃ શનૈઃ યુક્તિપૂર્વક જમાનાને અનુસરી ઉદ્ધાર કરે જોઈએ કે જેથી કર્મયોગીઓ દ્વારા વિશ્વને ઉદ્ધાર થઈ શકે. બૂમ પાડવાના કરતાં કર્મ ક્રિયામાં ચિત્ત રાખીને પ્રત્યેક કર્તવ્યપ્રવૃત્તિમાં પ્રવૃત્તિ કરી કર્મયોગી બનવું જોઈએ કે જેથી સર્વ પ્રકારની શુભ પ્રગતિને ઉદ્ધાર થઈ શકે. મેટી મટી વાત કરવાથી કંઈ વળતું નથી. વાત કરતાં વડાં થવાનાં નથી. વાત કરવા માત્રથી કોઈને અસર થવાની નથી; માટે કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિમાં મસ્ત બનીને આદર્શ પુરુષ બનવું જોઈએ. જેણે આગગાડી શોધી કાઢી તેણે દેશદેશ બૂમ પાડી નહોતી તો પણ તેના કર્તવ્યથી તે જગપ્રસિદ્ધ થશે અને તેની આદર્શકર્તવ્યતાથી અન્ય વિજ્ઞાને શેકબુદ્ધિદ્વારા કાર્યપ્રવૃત્તિ થઈ. એડીસન અને દાક્તર જગદીશચંદ્ર બોઝ વગેરે શોધકો અખિલ વિશ્વમાં પ્રસિદ્ધ થયા છે તેનું કારણ એ છે કે તેઓએ શેાધકવિજ્ઞાનપ્રવૃત્તિથી કર્મવેગમાં પ્રવૃત્તિ કરી વિપયોગી શોધખોળ કરી છે અને હજી તેઓ શોધક કર્મચગપ્રવૃત્તિમાં મસ્ત બનીને અનેક જાતની શેહે કર્યા કરે છે. આર્યાવર્તમાં અનેક વિદ્વાનો પાક્યા પણ કોઈએ બે પૈડાંથી ચાલનારી ગાડી કે જે લાખો વર્ષથી વંશપરંપરાએ વારસામાં આવે છે તેમાં કઈ જાતને શોધકબુદ્ધિથી ફેરફાર કરી શક્યા નહિ; તેનું માન તે ખરેખર પાશ્ચાત્ય વિદ્વાનોને ઘટે છે. આર્યાવર્તે રાત્રીના વખતમાં તેમના કોડીયાનો દાવો કરીને અદ્યપર્યત દીપકને વ્યવહાર ચલાવ્યું હતું. ફાનસ સર્ચલાઈટ વગેરે આર્યાવર્તન કર્મ ગીઓની કમાણી નથી. હજી પણ આ જાગશે નહિ અને શોધકબુદ્ધિવડે સર્વ પ્રકારની પ્રગતિમાં પ્રવૃત્તિ કરવામાં મસ્ત નહિ બનશે તે તેઓનું આર્ય શ્રેષ્ઠ ફક્ત ઈતિહાસના પાને રહી શકશે. જ્યાં આગગાડીના વેગે પ્રગતિ-પ્રવૃત્તિ થતી હોય ત્યાં રગસીયા For Private And Personal Use Only Page #566 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - --- - શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. બળદ ગાડામાં બેસીને ચાલવાથી હવે અન્યાની સ્પર્ધાપ્રગતિમાં પ્રસ્થિતિ થઈ શકાવાની નથી, અતએવી પ્રવૃત્તિમાં મસ્ત કર્મયેગી બનવું જોઈએ; અને અન્ય જેઓ મૃતવિચારાના પૂજક બન્યા છે તેઓના ટકટકારા તરફ ધ્યાન ન આપવું જોઈએ. કમગી બનીને આદર્શ પુરુષ બને એટલે મૌન રહેવા છતાં જે કંઈ વાણી દ્વારા ઉપદેશ આપવાને હશે તે સ્વયમેવ અખિલ વિશ્વ ગ્રહણ કરશે. અશક રાજા અને ચંદ્રગુપ્તની યાદી ખરેખર તેનાં કર્તવ્ય કાર્યોથી થાય છે. પ્લેટેની યાદી તેના ગ્રંથોથી થાય છે. એમર્સનની યાદી તેના વિચારોથી ભરેલાં પુસ્તકથી થાય છે અને તેથી તેમના કર્તવ્યનું મરણ કરીને વિશ્વમનુષ્ય કર્તવ્ય કાર્યોની પ્રવૃત્તિ કરે છે. હનુમાને કર્મચેગી બની રામની સેવા બજાવી તેથી તે આદર્શ પુરુષ બનીને પક્ષ દશામાં પણ મૂર્તિદ્વારા જગને ઉપદેશ આપ્યા કરે છે. વ્યાસ તેના કર્તવ્ય કર્મોથી હિન્દુઓના પૂજ્ય હૃદયમાં ઈશ્વર તરીકે વિરાજે પતંજલિ તેના ગ્રસ્થાદિક કર્તવ્યકાથી આર્યાવર્તમાં સર્વત્ર પ્રાતઃકાલમાં સ્મરાય છે, શાકટાયન, ઉમાસ્વાતિવાચક, કુંદકુંદાચાર્ય, ભદ્રબાહુ, દેવદ્ધિગણિક્ષમાશ્રમણ, ધનેશ્વરસૂરિ, વિમલાચાર્ય, અકલંક, નિષ્કલંક અને સિદ્ધસેનસૂરિ તેઓના કર્તવ્ય શાસ્ત્રકાર્યથી આર્યોના હૃદયમાં પૂજાય છે. આપણે સાક્ષાત્ એ પુરૂષને દેખ્યા નથી છતાં પણ તેઓએ કરેલાં કાનું મરણ, તેઓના ગ્રન્થથી કરી શકાય છે અને તેઓનું કર્મગિત્વ કેટલું બધું ઉત્તમ હતું તે તેના વિચારોથી અવબોધાઈ શકે છે. જગડુશાહ શેઠે દુષ્કાલના સમયમાં હજાર મણ ધાન્યના મુંડા ગરીબોને આપ્યા અને લાખે મનુષ્યને મૃત્યકાલથી બચાવ્યા તેથી તે દાનમાં આદર્શ પુરુષ બની તેના કર્તવ્ય કર્મથી લાખો મનુષ્યોને ઉપદેશ શિક્ષા આપી શક્યા અને તેઓ સ્વકીય જીવન સુધારીને દાન કર્મની પ્રવૃત્તિ કરી શકયા. ઈડરમાં અંબાવીદાસ નામના એક ધનવાન જૈન ગૃહસ્થ થયા તેમના વખતમાં મેટે દુષ્કાલ પડે ત્યારે તેમણે ઈડર દેશ અને તેની આસપાસના સર્વ લેકેને અન્ન પૂર્યું. ગરીબને માટે દરરોજ સત્રશાલાઓ શરૂ રાખી તેવી દાનપ્રવૃત્તિથી પિતાની પાછળ આદર્શ જીવન મૂકી ગયા. તેથી તેમના નામની સાથે હજારે મનુષ્યો તેવી દાનરૂપ કર્મગની પ્રવૃત્તિ સેવવાને ઉત્સાહી બને છે. સ્વાધિકાર સ્વયેગ્ય અને પરોગ્ય કલ્યાણકારક કાર્યો કરે કે જેથી તમારાં કર્તવ્ય કાર્યોને અવલેકી લેકે સ્વકર્મચાગમાં પ્રવૃત્તિ કરી શકે ભરત, બાહુબલી, અભયકુમાર, ઢંઢણ કુમાર, મેઘકુમાર, સિરિયક, સ્થૂલભદ્ર, નંદિષેણ, કયવન્નાશેઠ, કેશીકુમાર, શાલિભદ્ર વગેરે મહાપુરુષે કર્મચગપરાયણ બનીને આદર્શ પુરુષ બન્યા છે. શ્રી વીર પ્રભુની પાટે બેસનાર આચાર્યોએ કર્મવેગી બનીને જૈન શાસનની સેવામાં સ્વાત્મભેગ આપી આદર્શ પુરુષતાને ખ્યાલ આપે છે. વેદાન્તદર્શનપ્રવર્તક અનેક આચાર્યોએ સ્વધર્મ એગ્ય આવશ્યક કર્મોમાં પ્રવૃત્તવાને આત્મગ આપે છે તે તેના જીવન ચરિત્રોથી માલુમ પડે છે. પાશ્ચાત્ય કર્મયોગીઓ પિતાના કરતાં For Private And Personal Use Only Page #567 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વ્યવસ્થામય પ્રવૃત્તિયેાગની ખામી. (૪૬૭ ) વિશેષ ચેાગ્યતા પ્રાપ્ત કરેલા મનુષ્યને પેાતાની પાછળ મૂકવાની કાલે વગેરેની વ્યવસ્થાઆના જેવા કમચાગ સેવે છે તેવા હાલ આર્યાવર્તમાં કાગ નહિ સેવાતા હોવાથી એક મહાકમ યાગીની પાછળ દિવા પાછળ અંધારા જેવું વા દેવતાના છેકરા કાયલા જેવુ થાય છે. શ્રી હેમચંદ્રની પાછળ તેમના જેવા મહા કર્મ યાગી પુરુષ પ્રકટચે નહિ એ આર્યાંના ઉત્પાદકન્યવસ્થાપ્રવૃત્તિયોગની ખામી છે. હરિભદ્રસૂરિની પાછળ હરિભદ્ર કરતાં મહાપુરુષ તે પ્રકટાવી શકયા નહિ વા તેવા પુરુષો પાકે એવી વ્યવસ્થાવાળાં ગુરુકુલા સ્થાપી શકયા નહિ. શ્રીમદ્ યશેોવિજયજીની પાટે તેમના જેવા મહાપુરુષ ન પ્રકટ એ ખરેખર આપણા કમચાગની ખામી છે. પાશ્ચાત્ય વિદ્વાના એક કલેકટરની પાછળ બીજો ક્લેકટર મળે, એક વાયસરાયની પાછળ ખીજે વાયસરાય પાકે, એક ગવર્નરની પાછળ ખીજો ગવર્નર પાકે, એક પ્રધાનની પૂંઠ પૂરનાર તેના સમા અન્ય પ્રધાન તુર્તજ તેના ચાર્જ સાઁભાળે એવી વ્યવસ્થાના કર્મયોગની પરપરાપ્રવૃત્તિયાની સારી ચાજના કરી શકયા છે અને તે હાલ આપણા અનુભવમાં આવે છે. ગેાખલેની જગ્યા પૂરનાર તેના જેવા અન્ય તુર્ત પ્રાપ્ત કરી શકવામાં આર્યાવર્ત પશ્ચાત્ છે. દાદાભાઇ નવરાજજીના ચાર્જ સભાળીને તેમનાં જેવાં કાર્યો કરી કર્મચાગી અન્ય કોઇ બને તેવી વ્યવસ્થાની ખામી છે, રામેશત્રુત્ત જેવા પ્રધાન તુર્ત શ્રીમન્ત સયાજીરાવ ગાયકવાડને મળે એવી વ્યવસ્થાની ખામી છે. પ્રીરાજશાહ મહેતા અને વાછાના કર્માંચાગની પદવી સંભાળી લે એવા તુત તેમની જગ્યાને પૂરનાર કર્મચાગીઓની ખામી છે. પાશ્ચાત્ય દેશમાં તેવી ખાખતની એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે એક જગ્યાના ચાર્જ તુ તેના કરતાં અધિક ચેાગ્યતાવાળા અન્ય કાઈ કમ યાગી બનીને સંભાળી શકે. શકરાચાર્યની પાછળ શકરાચાય જેવા અને શમાનુજાચાર્યની પાછળ રામાનુજ સરખા કચેાગી ઉપદેશકે ન પ્રકટયા તેનું કારણ તેવા પુરુષા પકાવવાની વ્યવસ્થાની ખામી છે. વિવેકાનન્દ અને સ્વામી રામતીર્થની જગ્યા પૂરે એવા સનાતન વેદાન્તીઓમાં પુરુષ પ્રગટયા નથી તેનું કારણ એ છે કે તેવા પ્રકારના પાછળ અન્ય પુરુષો થયા કરે એવાં ગુરુકુલા, શાળાઓ, વગેરેની વ્યવસ્થાવાળા પ્રવૃત્તિયેાગની ઘણી ખામી છે. આર્યાંવ હજી આ ખામત માટે નહિ ચેતી શકશે તે તે મહાકમ ચેાગીઓની અનુક્રમશ્રેણિને પ્રકટાવ્યા વિના પતિત દશાને ભોગવી શકશે. કચાગવડે મહાકમ ચાગી બની શકાય એવી કન્યક પ્રવૃત્તિમાં મસ્ત થવું કે જેથી મૌન રહેવા છતાં જગને તેનું આચરણુ દેખવાથી આધ મળે એમ અત્ર કહેવાના ભાવમાં પ્રસંગેાપાત્ત અન્ય વિવેચન કરાયું છે. મૌની બનીને સ્વયં કાર્યાના ઉપદેશ ખરેખર કર્મચાગી બને છે, તેથી તેને અમે પાડવાની જરૂર પડતી નથી—એવુ અવોખીને પ્રત્યેક મનુષ્યે કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિમાં લક્ષ્ય દેવું જોઈએ અને ઉપયાગપૂર્વક આવશ્યક કાર્યોંમાં પ્રવર્તીને આદર્શ પુરુષ બનવા ખાસ લક્ષ્ય રાખવુ જોઇએ. આદશ For Private And Personal Use Only Page #568 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૬૮ ) શ્રી ક્રમ ચૈાગ ગ્ર'થસવિવેચન, કમાગી કહેણી પ્રમાણે રહેણીને રાખે છે તેથી મન વચન અને કાયાવડે તે પ્રમાણિકત્વ સંરક્ષીને મૌન છતાં ઉપદેશ બની શકે છે. વધસ્તંભ પર ચઢેલા ઈશુ ક્રાઈસ્ટના બે શબ્દોથી ખ્રિસ્તિયાના હૃદયમાં જે ઊંડી અસર થાય છે અને આપણા મનમાં પણ જે ઊંડી અસર થાય છે તે અન્યથી થતી નથી, તેનું મુખ્ય કારણ એ છે કે કચેાગી વિચારેને જે આચારમાં મૂકી બતાવે છે તેજ તેને ખરેખરા ઉપદેશ છે. દેહાધ્યાસના ઉત્સર્ગની પ્રવૃત્તિમાં સમરાદિત્ય, અવન્તી સુકુમાલ, ગજસુકુમાલ અને મહાખલની સ્મૃતિ માત્રથી તેઓના આત્માના સવિચારાની પોતાના ઉપર અસર થાય છે એ કઇ સામાન્ય કર્મચાગીપણું કહેવાય નહીં. મેવાડના રાણા પ્રતાપે અકબરના પુત્ર સલીમના સાથે અરવલ્લીની ખીણમાં યુદ્ધ કર્યું તે વખતે પ્રતાપનું છત્ર પોતે મસ્તક પર ધારણ કરીને આત્મત્યાગ કરનારા ઝાલા રાણાના દેશભક્તિક વ્યકમ યાગની ક્રિયાથી દેશભક્તા પર ઝાલાનું મૌન છતાં જે અસર થાય છે તેવો અન્યથી થતી નથી. અત એવ કયેાગી મૌત રહેવા છતાં સ્વક વ્યકર્માંના ઉપદેશ કરે છે એમ જે કહેવામાં આવ્યું છે તે ખરેખર ચેાગ્ય છે, દુર્ગાદાસ રાઠોડ સ્વદેશભકિતથી આવશ્યક કન્યકાર્યાં કરતાં ભીંતમાં ચણાય છે, પ્રસંગે ખહાર નીકળે છે અને દેશ-રક્ષા માથું મૂકીને કાર્ય કરે છે તેનું ચરિત્ર વાંચતાં વાંચકાનાં રૂંવાડાં ઊંમાં થાય છે તેથી તેની પ્રવૃત્તિથી વિશેષ ઉપદેશ અન્ય રીતે મળી શકતા નથી. તેની કન્યક પ્રવૃત્તિથી તેની આવશ્યક પ્રવૃત્તિયેના ઉપદેશ ખરેખર મૌનપણામાં સારી રીતે મળી શકે છે અને તેથી તેને ક્ષત્રિય પુરુષા આદર્શ પુરુષ માનીને તેના જેવું સ્વજીવન કરવા પ્રવૃત્તિ કરે છે. શેઠ મેાતીશાહે પાલીતાણા વગેરેમાં જિનમન્દિરા બાંધી સ્વકન્યકર્માને ઉપદેશ દીધા વિના અન્યાના હૃદયમાં ઉતારી દઈ તેઓની જીવનપ્રગતિ કરી છે. અમદાવાદના શેઠ હેમાભાઈ અને હઠીશ`ગે પારમાર્થિક કાર્ય કરી મૌનપણે રહીને અન્યાને સ્વકર્તવ્ય કાર્ચીને ઉપદેશ આપ્યા છે. સ્વયાગ્ય કન્યકાŕમાં પ્રવૃત્ત રહ્યા કરવુ એ એક જાતના ઉત્તમ અસર કરનાર મૌની ઉપદેશ અવધવા. સ્વમન વાણી અને કાયાની શક્તિના ધનના અન્નને અને સમયને . પારમાર્થિક કાર્યામાં ભેગ આપવે એ જગને અનન્તણ્ણા જીવતા ઉપદેશ આપવા જેવું કર્તવ્યકર્મ અવોધવું. આત્માના ગુણેામાં મસ્ત રહેનારા જ્ઞાનયેાગી ગુરુએ સ્વકતવ્યમાં તત્પર રહે છે, તેની આગળ શિષ્યો જાય છે અને તેઓના મનમાં જે જે સંશયા પૂછવાના હાય છે તે સ્વયમેવ ટળી જાય છે તે માટે કહ્યું છે કે—જીવસ્તુ મૌનથ્થાથાના: રાજ્યાતુ છિન્નસંચયા ગુરુઓની મૌનતા છતાં શિષ્યાના સદેહા દૂર થાય છે. તેનું ખરેખરું કારણ તેમની કર્તવ્યપ્રવૃત્તિની અસર છે, કત વ્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં આત્મામાં એવી મહાન્ શક્તિ ઉત્પન્ન થાય છે કે જેથી શિષ્યાના સદેહે ખરેખર ચેાગીને દેખતાં તુર્ત સ્વયમેવ પ્રત્યુત્તર પામીશમી જાય છે. કીડીઓની કર્તવ્યપ્રવૃત્તિ દેખતાં આપણા હૃદયમાં આલસ્ય પ્રગટયુ. હાય છે તે તેના નાશ For Private And Personal Use Only Page #569 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધિકાર વિના ક્રિયા ન કરવી. (૪૬૯) થાય છે. સ્વકર્તવ્યપ્રવૃત્તિમાં સદા મગ્ન રહેવું એ સ્વક્તવ્ય ફરજ છે. એક મહાત્મા એક વખત સાબરમતી નદીમાં સ્નાન કરવા પેઠા એવામાં એક વિંછી તણું તણાતે ત્યાં તેમણે દીઠો. મહાત્માના મનમાં તુર્ત દયા આવી અને તેને હસ્તમાં ઝાલે. વૃશ્ચિકે તુર્ત મહાત્માને ડંખ માર્યો. મહાત્માએ તુર્ત તેને જલમાં નાખ્યો પુનઃ તેને તણાતે દેખીને તેને હસ્તમાં ઝાલ્યો. વિંછીએ પુનઃ તેના હસ્ત પર ડંખ માર્યો. એમ ચાર પાંચ વખત મહાત્માને તે વૃશ્ચિક કરડે તે પણ મહાત્માએ સ્વકર્તવ્યપ્રવૃત્તિમાં મગૂલ રહીને તેને બહાર કાઢ્યો. મહાત્માની આવી પ્રવૃત્તિ દેખીને નદીકાંઠે ઉભેલા એક મનુષ્યને હસવું આવ્યું અને તેણે મહાત્માને કહ્યું કે-અરે મહાત્મન ! તને વૃશ્ચિકે ડંખે ચાર પાંચ વાર માર્યા છતાં કેમ તેને બહાર કાઢ્યો? મહાત્માએ પૃચ્છકને કહ્યું. ભાઈ! વૃશ્ચિકે પિતાની કર્તવ્ય કર્મ પ્રવૃત્તિને બજાવી અને મેં મહાત્માની કર્તવ્યપ્રવૃત્તિને બજાવી. તેણે સ્વકર્ત વ્યકર્મ પ્રવૃત્તિને સ્વભાવનુસાર સેવીને તેમાંથી ર્તવ્ય કર્મોનું શિક્ષણ આ જગને આપ્યું અને મેં મહાત્માના સ્વભાવ પ્રમાણે કર્તવ્યકર્મ પ્રવૃત્તિને સેવી મૌન રહી જગને કર્તવ્યકર્મને બેધ આપે. આ ઉપરથી સાર એ લેવાને છે કે-કર્તવ્ય કર્મ પ્રવૃત્તિથી મનુષ્ય મીન રહ્યો છતાં પણ જગને ઉપદેશ આપે છે, માટે સ્વઆવશ્યક ફરજના અનુસાર કર્તવ્ય કર્મ પ્રવૃત્તિથી જગતુશાલાના જીવોને ઉપદેશ દેવો જોઈએ. અવતરણ-કર્મચગીને યાવત્ જ્યાં જ્યાં જે જે કર્તવ્ય કર્મક્રિયાનો અધિકાર છે તાવત્ તેણે ત્યાં ત્યાં તે તે કર્તવ્ય કર્મની ક્રિયા કરવી અને જેમાં પિતાને અધિકાર નથી તે તેણે ન કરવી ઇત્યાદિ દર્શાવે છે. श्लोको यावक्रियाधिकारश्च यस्य यत्कर्मणो भवेत् ॥ तावत्तेन प्रकर्तव्याः स्वायत्तकर्मणः क्रियाः॥ ७५ ॥ यस्ययांयांक्रियां कर्तु-मधिकारो न युज्यते ॥ कर्तव्या तेन सा नैव यतोऽधिकारिणिक्रियाः ॥ ७६ ॥ શબ્દાર્થ –જેને જ્યાં સુધી જે કર્તવ્ય કર્મની ક્રિયા કરવાનો અધિકાર છે ત્યાં સુધી તેણે તે ક્રિયા કરવી જોઈએ. સ્વાયત્ત કર્મની ક્રિયા છે તે કર્તવ્ય કર્મના અધિકાર પર્યતા કરવી જોઈએ અને જેને જે ક્રિયા કરવાનો અધિકાર નથી તેણે તે કર્મની ક્રિયા કરવી નહિ કારણ કે જે મનુષ્ય જે કર્મને અધિકારી છે તેનામાં તે ક્રિયાઓ શેભે છે અને સ્વપરફલપ્રદા થઈ શકે છે. For Private And Personal Use Only Page #570 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૭૦). શ્રી કર્મવેગ ગ્રંથ-સવિવેચન. વિવેચન અતએ મનુષ્યોએ સ્વાધિકારાગ્ય જે જે આવશ્યક કર્તવ્ય કાર્યો હોય તેઓની પ્રવૃત્તિ પ્રારંભવી જોઈએ. બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ધ સ્વસ્વ ગુણકર્માનુસાર કર્તવ્ય કર્મની ક્રિયાઓ કરવી જોઈએ. સ્વકર્તવ્ય કર્મની ક્રિયાને ત્યાગ કરીને અન્ય ચાગ્ય કર્તવ્ય કર્મક્રિયાને કરતાં આત્માની પ્રગતિ થતી નથી અને અન્યાત્માઓનું કલ્યાણ કરી શકાતું નથી. સ્વાધિકારસિદ્ધ સ્વધર્મક્રિયાથી આત્માની ઉન્નતિ થાય છે પરંતુ અન્ય ધર્મની યિા કરવાથી પિતાની ઉન્નતિ થતી નથી. ગૃહસ્થ ધર્મમાં સ્વાધિકારે ગૃહસ્થ કર્મની યિાઓને કરવાની હોય છે પરંતુ તેનો કેઈ ત્યાગ કરીને કેાઈ ત્યાગીના ધર્મની યિાઓ કરે છે તે અધિકારથી ભિન્ન પ્રવૃત્તિ કરવાથી સ્વધર્મથી ભ્રષ્ટ થાય છે અને સાધુ બની કેઈ ગૃહસ્થોગ્ય કર્મને કરે છે તે સાધુધર્મથી ભ્રષ્ટ થાય છે. ધર્મ નિધર્મ શ્રેયઃ વધ માવા ઈત્યાદિ જે વાકયે છે તે સ્વાધિકારોગ્ય કર્તવ્ય મન્તવ્ય કર્મ ધર્મ પ્રવૃત્તિની મહત્તાને દર્શાવે છે અને સ્વાધિકારભિ કર્તવ્ય કર્મ ધર્મ પ્રવૃત્તિ એ પરધર્મ છે અને તે ભયાવહ છે એમ પ્રબોધે છે. ગરમી યોગદીપક ગ્રન્થમાં અધિકારદશાના ભેદે ભિન્ન ભિન્ન ધર્મો છે તેમાં સ્વયેગ્ય કર્તવ્યધર્મ તે શ્રેષ્ઠ છે એમ વિશ્વવર્તિ સર્વ મનુષ્યને નીચે પ્રમાણે પ્રબોધવામાં આવ્યું છે. છr: Reaધર્મેન-gઘ ન તાદા અધિવિરાવો, સ્થાધિરાવરાતfથા / ૧૨ . બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શૂદ્દે અને ત્યાગીઓ સર્વ સ્વસ્વધર્મવડે શ્રેષ્ઠ છે અને પરધર્મે તેવા છેષ નથી. અધિકારી વાથી બાધ છે અને અધિકારી વશથી ક્રિયાઓ છે. સ્વકર્તવ્ય પ્રવૃત્તિ એ પ્રત્યેક મનુષ્યને વ્યાવહારિક ચારિત્રધર્મ છે. જેને જેવો અધિકાર હોય તેને તે બોધ દેવે જોઈએ અને જેને જેવી ક્રિયા કરવાગ્ય હોય તેણે તેવી ક્રિયા કરવી જોઈએ. બ્રાહ્મણે બ્રાહ્મણના ધર્મ પ્રમાણે કર્મ પ્રવૃત્તિ કરવી જોઈએ અને ધર્મની તે સાથે આરાધના કરવી જોઈએ. ક્ષત્રિય, પૃથ્વી, દેશ, સન્ત સાધુ, ગેબ્રાહ્મણ વગેરેની રક્ષા કરવી જોઈએ અને તે કર્તવ્ય કર્મપ્રવૃત્તિને સ્વધર્મ માની તેની શ્રેષ્ઠતાને ત્યાગ કરી અન્ય કર્મની ક્રિયાઓ ન કરવી જોઈએ. જેનામાં વૈશ્યધર્મના ગુણકર્મો છે તેણે વૈશ્યધર્મ કર્મ પ્રવૃત્તિને સ્વીકારવી જોઈએ. શઢે સ્વગુણકર્માનુસાર ધર્મકર્મ પ્રવૃત્તિ સેવવી જોઈએ. ત્યાગીએ ત્યાગધર્મકર્મપ્રવૃત્તિ સેવવી જોઈએ અને આત્મપ્રગતિ થાય તેવી ક્રિયાથી ભ્રષ્ટ ન થવું જોઈએ. ક્રિયાઓ કે જે પિતાના અધિકાર પ્રમાણે કરવાગ્ય હોય તેઓને આદરવી જોઈએ; પરંતુ જે ક્રિયાઓ સ્વાધિકાર પ્રમાણે નૈતિકારણ ન લાગતી હોય અને તેમાં રુચિ ન પડતી હોય તેઓને ન કરવી જોઈએ. એટલું તે ખાસ યાદ રાખવું કે મનુષ્ય પોતે સ્વતંત્ર રીતે કર્મક્રિયા કરવાને અધિકારી છે તેથી તેને જે ગ્ય લાગે તે કરી શકે અને સ્વાધિકારથી ભિન્ન જે અગ્ય લાગે તે ન કરી શકે. મનુષ્ય ખરેખર કિયાને તાબે નથી પણ ક્રિયાઓ ખરેખર મનુષ્યના તાબે હેય છે; તેથી તે પોતાની મરજી પ્રમાણે કર્તવ્યક્રિયાઓને For Private And Personal Use Only Page #571 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 낚 લાભાલાભ વિચારી પ્રવૃત્તિનિવૃત્તિ કરવી. ( ૪૭૧ ) સ્વાત્મપ્રગતિમાટે કરી શકે છે. તેમાં અન્ય મનુષ્યને તેની ટીકા કરવાના હક્ક નથી. ક્રિયાઓ કે જે ઉપયોગી હાય તે કરવી જોઈએ પરંતુ ફલ ન દેખાતુ હાય અને આત્માની ઉન્નતિ ન થતી હોય તે અનાવશ્યક ક્રિયાઓમાં નોંધાઇ રહીને ક્રયાપરતુ ત્રજીવન ન કરવું જોઇએ. જ્ઞાનપૂર્વક કર્તવ્યકાની ક્રિયાઓને સ્વવશમાં પાતે કાપુત્તલિકાત્ ન થવું જોઇએ. વય શક્તિ સંબંધ પ્રયેાજનાદિથી અમુક ક્રિયાના પેાતાને અધિકાર છે કે નહિ તેની પાતાને સમજણ પડે છે. આવશ્યકકતવ્યકાર્યાં કયાંસુધી પેાતાને કરવાનાં હાય છે તે વય શક્તિ અવસ્થા જ્ઞાન પ્રત્યેાજનાદિથી પેાતાને તેના અનુભવ થાય છે. સ્વતંત્રપણે અનેક જ્ઞાનથી સ્વાધિકાર કર્તવ્યક ક્રિયાના નિણૅય કરવા જોઈએ. ગૃહસ્થદશાત્યાગ કરીને ત્યાગીની દશા સ્વીકારતાં કર્તવ્યક ક્રિયાના અધિકારનું રૂપાન્તર થાય છે. અવસ્થાભેદે કાર્ય ક્રિયાઓને ભેદ પડે છે જેથી જે અવસ્થામાં જે ક્રિયાઓ કરવાની આવશ્યકતા હાય તેના પ્રથમથી વિવેક કરીને તેને આદર કરવા અને અન્ય ક્રિયાઓથી નિવૃત્ત થવું. જે જે અવસ્થામાં જે જે આવશ્યકકાર્ય પ્રવૃત્તિયા કરવા જે જે રીતે જરૂર હાય તે તે રીતે તે તે આવશ્યક ક્રિયાઓને કરવી. ન્યાયાધીશનાં કર્તવ્યકમેર્માંની ક્રિયામાં ન્યાયાધીશે પ્રવૃત્ત થવું અને ફાજદારની કક્રિયામાં ફ઼ાજદારે વિવેકપૂર્વક પ્રવૃત્ત થવુ.... ક્ષત્રિયાએ ગુણકર્માનુસારે ક્ષત્રિયનાં કર્યાં કરવાં અને બ્રાહ્મણ્ણાએ ગુણકર્માનુસારે બ્રાહ્મણાના કમની ક્રિયાઓ કરવી. ગુણુકર્માનુસારે વૈશ્યાએ વૈશ્યકની ક્રિયાઓમાં પ્રવૃત્ત થવું અને ગુણુકમાંનુસારે શૂદ્રોએ શૂદ્રકર્મક્રિયામાં પ્રવૃત્ત થવુ, ગુણકર્માનુસારે જે કાર્ય કરવામાં જ્યાંસુધી પેાતાના અધિકાર છે ત્યાંસુધી તે ક્રિયા કર્યાં કરવો અને તે ક્રિયાને સ્વાધિકાર ટળ્યા બાદ તેમાં પ્રવૃત્તિ કરવી નહિ–એવી મનુષ્યએ વિવેકબુદ્ધિ ધારણ કરવી જોઈએ. અધિકારભેદેકર્તવ્યક્રિયાભેદ્ય—એ વિશ્વમાં મનુષ્યેાની સ્વત ંત્ર પ્રવૃત્તિ છે; તેને નાશ કરવાથી મનુષ્યાની પ્રવૃત્તિનું સ્વાતંત્ર્ય ટળતાં તેએ કાષ્ઠનાં પૂતળાં સમાન બને છે. જે કાર્ય કરવાની જેનામાં શક્તિ હોય અને જે કાય પ્રવૃત્તિથી જેના આત્માની સ્વતંત્ર પ્રગતિ થતી હાય અને જે કાર્ય કરવાથી તે વિશ્વને લાભ સમપી શકતા હાય તે તેના સ્વાધિકારે કન્યકર્મ પ્રવૃત્તિ અવમેધવી. પ્રત્યેક મનુષ્ય સ્વાધિકારે કર્તવ્યકક્રિયા કરવાને સ્વતંત્ર હોવા જોઈએ અને તેની પ્રવૃત્તિ તેને અનેક દલીલે આપીને સમજાવીને ફેરવવી જોઇએ; અન્યથા વિશ્વનું પારતંત્ર્યપ્રવર્તન કદાપિ નષ્ટ થવાનું નથી અને વિશ્વજનસમાજ સુખી થવાનેા નથી. જે કાર્ય કરવામાં જે મનુષ્યની ચેાગ્યતા ન હેાય તેમાં તેને પ્રવતર્તાવવાના અન્યને અધિકાર નથી. લાભાલાભને વિચાર કરીને જ્ઞાનપૂર્વક પ્રત્યેક મનુષ્ય સ્વયેાગ્ય અધિકાર ભેદે કર્તવ્યક્રિયાઓમાં પ્રવૃત્તિ નિવૃત્તિ કરી શકે છે અને તેથી તે વિશ્વશાળામાં કચેાગને ખરેખરા અનુભવ મેળવી પ્રગતિમાનૢ બની શકે છે. અવસ્થા, વય, જ્ઞાન, ઇચ્છા, શક્તિ આદિથી કર્તવ્યકમ ક્રિયાના ભેદૅમાં પરિવર્તન થયા કરે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #572 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૭૨ ) શ્રી ક્રયોગ ગ્રંથ-સવિવેચન, પત અને તેથી મનુષ્ય સ્વાન્નતિનાં અવસ્થાભેદે કાર્યાં ખદલવાને શક્તિમાન ખરેખર ક્ષેત્રકાલાતિ ચેાગે બની શકે છે. બહુરૂપી જે વખતે જે વેષ ધારણ કરે છે તે વખતે તે પાત્રની ક્રિયા કરે છે—જો તે અશ્વ બને છે તેા તેના અધિકાર પ્રમાણે અશ્વયોગ્ય ક્રિયાઓને સેવે છે અને જો તે સિંહ અને છે તા સિંહયેાગ્ય પ્રવૃત્તિને આચરે છે. જો તે સતી બને છે તે સતીના સ્વાધિકારે ચિતામાં પ્રવેશ કરી ભસ્મીભૂત થવાની પ્રવૃત્તિને પણ સેવે છે. વિદ્યાર્થી અવસ્થા, બાલ્યાવસ્થા, યુવાવસ્થા, વૃદ્ધાવસ્થા, સ્વામીઅવસ્થા, સેવકઅવસ્થા, ભાગીઅવસ્થા, ત્યાગીઅવસ્થા, ગૃહાવસ્થા, ત્યાગાશ્રમાવસ્થા વગેરે અનેક પ્રકારની અવસ્થાએમાં ભિન્ન ભિન્ન આવશ્યક કન્યકર્માની ક્રિયાઓ પણ ભિન્ન ભિન્ન હોય છે અને તેથી જે અવસ્થામાં જે કાર્ય કરવાના અધિકાર હોય તેનાથી ભિન્ન પ્રવૃત્તિને સેવવાથી સ્વને અને સમાજને અનેક પ્રકારની હાનિ થાય છે. જે ક્રિયા કરવાના પેાતાના અધિકાર ન સમજાતા હાય અને તેમાં પેાતાની ચાગ્યતા ન હાય તે ક્રિયાને ન કરવી જોઈએ. જે માલક પરણવાના હેતુ શો છે તેને પણ સમજે નહિ તેણે લગ્નની ક્રિયામાં પ્રવૃત્ત ન થવું જોઇએ. સર્વ ક્રિયાઓમાં જ્ઞાન, ચૈાગ્યતા, અવસ્થા અને શક્તિ વિના પરતંત્ર ખની પ્રવવાથી દેશ સમાજ અને સંઘની પરતત્રતા કરવામાં નિમિત્તભૂત થવાય છે અને તેથી પરિણામે ખરેખર દેશ, સમાજ, સંઘની પરતંત્રતા થાય છે. દેશના એક મનુષ્ય અને સમાજના એક મનુષ્ય જો દેશ કાલ દ્રવ્ય ભાવી ભિન્ન અધિકારવાળી કાર્યની ક્રિયાને કરે છે તેા તેની તે પ્રવૃત્તિથી સમાજને અને દેશને હાનિ થાય છે. અતએવ મનુષ્યાએ સ્વાધિકાર ચેાગ્ય પ્રત્યેક મનુષ્યક વ્યકાની ક્રિયાને કરે એવી ગુરુકુલાદિદ્વારા કેળવણી આપવી જોઇએ. સમાજે સંઘે પ્રત્યેક મનુષ્ય સ્વાધિકારભિન્ન કાર્ય કરે એવા આધ ન આપવા જોઇએ. ગુણકર્માનુસાર સમાજના પ્રત્યેકાંગે સ્વાધિકાર પ્રમાણે કર્તવ્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવુ કે જેથી દેશ સમાજ સંઘને મહાન લાભ થાય અને સ્વાત્માની ઉન્નતિમાં વિદ્યુતવેગે પ્રવૃત્તિ કરી શકાય. સ્વાધિકારના નિણૅય, કરીને પ્રવૃત્તિ કર્યાંથી આત્મશક્તિયાને જે રીતે પ્રકાશ થવાના તે માગેર્યાં ખુલ્લા થાય છે અને તેથી આત્મશક્તિયાને અત્યંત વેગે પ્રકાશિત કરી શકાય છે. સ્વાધિકારે કન્યક કરવાથી સ્વાસ્તિત્વપ્રગતિનું રક્ષણ થાય છે અને સ્વાસ્તિત્વને નાશ કરવા પ્રવ્રુત્ત થએલ દુષ્ટ શત્રુમનુષ્યાની પ્રવૃત્તિયાને ધૂળ ભેગી કરી શકાય છે. મન વાણી કાયા અને આત્મા એ ભાગને મનુષ્ય કહેવામાં આવે છે. મનને તેની શક્તિ પ્રમાણે કન્ય કાર્યાંમાં પ્રવર્તાવવુ, વાણીને સ્વકર્તવ્ય કાર્યમાં પ્રવર્તાવવી, કાયાને શક્તિ પ્રમાણે કન્ય કાર્યમાં પ્રવર્તાવવી અને આત્માને આત્માના ધર્મ પ્રમાણે તેના વાસ્તવિક કર્તવ્ય કાર્યમાં પ્રવર્તાવવા; તે પણ દેશકાલને અનુસરીને પ્રવર્તાવવે એ કઇ પરિપૂર્ણ જ્ઞાનયેાગને પ્રાપ્ત કર્યાં વિના ખની શકે તેમ નથી. અતએવ સમાજે તથા સ ંઘે પ્રત્યેક મનુષ્યને પરિપૂર્ણ સ્વકતવ્યપ્રવૃત્તિમાં For Private And Personal Use Only Page #573 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 5 કાર્યપ્રવૃત્તિની મુખ્ય દિશા. ( ૪૭૩ ) ભાન થાય એવા ગુરુકુલાદિદ્વારા સદ્ગુધ પ્રાપ્ત કરાવવા જોઈએ, પ્રત્યેક મનુષ્યને સ ખાખતાના પરિપૂર્ણ જ્ઞાની બનાવવા જોઇએ કે જેથી તે સ્વાધિકારે કર્તવ્ય પ્રવૃત્તિથી કદાપિ ભ્રષ્ટ ન થાય અને અન્ય પ્રવૃત્તિને! કદાપિ સ્વીકાર ન કરે. જેનામાં જે કાય કરવાની શક્તિ ખીલી હેાય અને જે કાય પ્રવૃત્તિથી તે પેાતાને અને વિશ્વને અલ્પદોષપૂર્વક મહાન્ લાભ સમર્પવાને શક્તિમાન્ હોય તેણે તે કાર્ય પ્રવૃત્તિને સ્વીકારવી. સ્વાધિકારે કર્ત્તવ્ય કાર્યપ્રવૃત્તિ કરવાના પ્રત્યેક મનુષ્યને સ્વતંત્ર હક્ક છે પણ અન્યના હક્કમાં માથુ મારવાના તેના અધિકાર નથી. સર્વ મનુષ્યની દલીલા સાંભળવાના પ્રત્યેક મનુષ્યને અધિકાર છે પરન્તુ આત્માના સત્યને ત્યાગ કરીને અન્યની હાજીમાં હા કરી સ્વાધિકારભિન્ન કન્યકર્મ કરવાના અધિકાર નથી; એમ જો વિશ્વસમાજના પ્રત્યેક મનુષ્ય સમજી શકે છે તા તેથી દેશાથે થતાં યુદ્ધો અને ધર્માર્થ થતાં યુદ્ધોના અન્ત આવે છે તેમજ તેથી સ્વદેશીય જનસમાજ પરસ્પર એક બીજાના સુખમાં ભાગ લઈ શકે એવી કાર્ય પ્રવૃત્તિને સ્વાધિકારે સ્વત ંત્રપણે સેવી શકે છે. જે મનુષ્ય સ્વયાગ્ય કરૢવ્યાધિકાર અવળેધતા નથી તે દેશ સમાજ અને સંઘનું શ્રેય: સાધી શકતા નથી અને તેમજ તે ધાર્મિક પ્રવૃત્તિદ્વારા પરમાત્મપદને પણ સાધી શકતા નથી. દેશમાં સમાજમાં સ્વાધિકાર ભિન્ન કન્યપ્રવૃત્તિના ચેાગે ગરબડ ધાંધલ થાય છે. મરચાએ મરચાની સ્વાભાવિક ગુણુકમ પ્રવૃત્તિના ત્યાગ ન કરવા જોઇએ અને મીઠાએ પેાતાની સ્વાભાવિક કમ પ્રવૃત્તિના ત્યાગ ન કરવા જોઇએ. રાજાએ સ્વાધિકાર પ્રમાણે સ્વકર્તવ્યપ્રવૃત્તિને સેવવી જોઇએ અને પ્રજાએ સ્વાધિકાર પ્રમાણે સ્વકર્તવ્યપ્રવૃત્તિને ત્યાગ ન કરવા જોઇએ. મનુષ્યમાત્ર સ્વાત્માનંતિ કરવાને અધિકારી છે. પ્રત્યેક મનુષ્ય સ્વશક્તિસ્થિતિના અનુસારે ભિન્ન ભિન્ન કન્યસ્વાધિકારવડે ભિન્ન ભિન્ન કાર્ય પ્રવૃત્તિને સેવે છે; તેમાં પરસ્પર કેાઈની પ્રવૃત્તિમાં કોઇએ વિગ્ન ન નાખવુ જોઇએ. કોઇ સ્વાધિકારે કર્તવ્યક્રિયાથી ચૂકતે હાય તે તેને દલીલાપૂર્વક સમજણ આપવી જોઇએ અને તેના કાર્યોંમાં સાહામ્ય કરવી જોઇએ, ઇત્યાદિ પ્રસગોપાત્ત અવાધીને પ્રત્યેક મનુષ્ય સ્વાધિકારે કર્તવ્યકાર્યપ્રવૃત્તિ કરવી અને સ્વાધિકારભિન્ન પ્રવૃત્તિનો ત્યાગ કરવા. અવતરણ—કન્યકાર્યની પ્રવૃત્તિની મુખ્ય દિશા જણાવવામાં આવે છે— ફોજ. यत्कर्मकरणाद्यस्य, स्वात्मोन्नतिः प्रजायते । कर्तव्यं कर्म तत्तेन, कार्यसाध्योपयोगतः ॥ ७७ ॥ શબ્દા—જે કર્મ-કાર્ય કરવાથી જેની સ્વાત્માન્નતિ થાય છે તેણે તે કન્યકાય ને કાર્યં સાધ્યાપયેગથી કરવુ જોઈએ. fo For Private And Personal Use Only Page #574 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૭૪). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. વિવેચન-કાર્ય જે સાધ્યભૂત છે તેના ઉપયોગથી કર્તવ્ય કાર્યો કરતાં અનેક ભૂલથી ભ્રષ્ટ થવાતું નથી. તે ઉપર તેલ પાત્રધારકનું દૃષ્ટાંત નીચે પ્રમાણે કહેવામાં આવે છે. એક નગરમાં ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર પ્રકારે આરાધન કરનાર રાજા રાજ્ય કરતો હતો. તેના નગરમાં એક નાસ્તિક મનુષ્ય રહેતું હતું. તે દરરોજ સાધુઓની રાજા આગળ નિન્દા કરતો હતો. સાધુએ મનને વશ રાખી શકતા નથી; તેઓનું મન સદા વિષયમાં ભટકે છે અને વેષમાત્રથી તેઓ સાધુઓ છે. રાજા તેને આસ્તિક કરવાને અનેક રીતે પ્રબંધતો હતો, પરંતુ તે હૃદયમાં રાજાના ઉપદેશને સ્વીકાર નહોતે. રાજાએ તેને પ્રતિબંધવાનો એક ઉપાય શોધી કાઢો. એક રાજદ્વારી મનુષ્ય કે જે તેને મિત્ર હતો તેની પાસે પેલા નાસ્તિકના ઘરમાં સુવર્ણને વાડકો ગુખસ્થાનમાં મૂકાવ્યું. રાજાએ પોતાના ઘેર સુવર્ણના વાડકાની ચોરી થઈ છે માટે જેની પાસે તે હોય તેણે સાત દિવસમાં રાજાને આપવો, અન્યથા તેને મારી નંખાવવામાં આવશે એવી નગરમાં ઉદ્ઘેષણ કરાવી. પરંતુ કોઈએ સુવર્ણ વાડકે લઈ રાજાને આપ્યો નહિ. રાજાએ સુવર્ણના વાડકાની તપાસ માટે સર્વ નગરમાં સિપાઈઓ મારફત તપાસ કરાવી. સિપાઈઓ શોધતા શોધતા પેલા નાસ્તિકના ઘેર આવ્યા અને તેના ઘરમાં પેસી જ્યાં સુવર્ણન વાટકો મૂક્યો હતો ત્યાંથી તે સંકેતાનુસાર લઈ લીધે અને પેલા નાસ્તિકને પકડી રાજાની પાસે લાવ્યા. રાજાએ તેને વધ કરવાની આજ્ઞા ફરમાવી. રાજાની વધાજ્ઞાથી અખિલ નગરમાં હાહારવ થયો આવા ગુન્હા માટે તેને મારી ન નાંખતાં અન્ય શિક્ષા કરવી જોઈએ એમ નગરના મહાજને વિચાર કર્યો અને સર્વ મહાજન ભેગું થઈ રાજાની પાસે ગયું. રાજાએ માન આપીને મહાજનને સત્કાર કર્યો અને મહાજને આવવાનું કારણ કહી પેલા નાસ્તિકને વધ ન કરવું જોઈએ તેવી વિજ્ઞપ્તિ કરી. રાજાએ મહાજનના પ્રત્યુત્તરમાં કહ્યું કે-યદિ તે નાસ્તિક તેલનું પરિપૂર્ણ ભરેલ પાત્ર લઈને સંપૂર્ણ ચૌટું ફરે અને તેમાંથી તેલનું એક બિન્દુ પણ ન ઢળે તે હું એને વધાજ્ઞાથી મુક્ત કરૂં. પેલા નાસ્તિકે તે વાત કબૂલ કરી અને તે ચોટામાં તેલનું ભરેલ પાત્ર લઈને ચાલવા લાગ્યો. રાજાએ તેને સૂકાવાને ઠેકાણે ઠેકાણે ગણિકાઓના નાચ શરૂ કર્યા હતા અને ઠેકાણે ઠેકાણે દશ્યવહુએ ગઠવી દીધી હતી, પરંતુ તે મૃત્યુથી તેલનું પાત્ર સંભાળીને ચાલવા લાગ્યું. મનurĖ નથિ મયં– માણમં નારિત મામ્ મૃત્યુના સમાન કેઈ ભય નથી તેથી તે ભયથી કેઈના સામું દેખાવા લાગે નહિ. પરિપૂર્ણ સ્વકાર્ય સાધ્ય ઉપયોગથી ચૌટું પસાર કરવા લાગે અને સંપૂર્ણ તલપાત્ર જેવું હતું તેવું રાજાની પાસે લાવીને મૂકયું. રાજાએ સિપાઈને પૂછી જરા માત્ર પણ તેલ ન ન્યું તેની ખાત્રી કરી લીધી. રાજાએ નાસ્તિકને પૂછયું. તેલત. પાત્રને ઢાળ્યા વિના કેવી રીતે લાવી શક્યા ? તેના ઉત્તરમાં નાસ્તિકે કહ્યું કે-મૃત્યુના ભયથી, મારું મન જે કાર્ય કરવાનું હતું તેમાં રહ્યું અને મારી આંખોએ અન્ય વસ્તુઓને For Private And Personal Use Only Page #575 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 版 કાયાની ઉન્નતિ ધ્રુવી રીતે થાય ? (૪૭૫ ) નિરીક્ષી નહિ. મૃત્યુના ભયથી મનને સ્વસાધ્ય કાર્યમાં રાખીને અત્ર હું આવી શકયા. રાજાએ નાસ્તિકને કહ્યું કે--અરે નાસ્તિક ! જો તું એતાવન્માત્ર મૃત્યુભીતિથી મન સ્થિર રાખીને સાંપેલું કાર્ય કરી શકયા તેા જેઓએ અનન્ત જન્મમરણથી ભય પામી ચારિત્ર અંગીકાર કર્યું છે તે કેમ વિષાને જીતી ન શકે અને મનને ધર્મમાં કેમ લયલીન ન કરી શકે ? અર્થાત્ અનન્ત મૃત્યુ દુઃખમાંથી વિમુક્ત થવાને તેએ વિષયાને જીતી મનને વશ કરી શકે છે. અભ્યાસખળથી મનને જીતી શકાય છે. આ પ્રમાણે રાજાના યુક્તિયુક્ત સદુપદેશથી નાસ્તિકની મતિ ઠેકાણે આવી અને તે રાજાને કથવા લાગ્યા કે હે રાજન્ ! તમારા ઉપદેશથી અને મેં કરેલા કાર્યથી અનુભવ થાય છે કે સાધુએ દૃશ્ય રમણીય વિષયામાં મનને ન જવા દે અને મનને વશ કરી શકે જ. મારી થએલી ભૂલ કબૂલ કરીને આજથી હું આસ્તિક બનું છું. આ ઉપરથી સારાંશ લેવાના એ છે કે-જે કાર્ય સાધ્યભૂત ગણેલુ હાય છે તેના ઉપયેગમાં રહેવાથી તે કતન્યકાર્યની પેલા નાસ્તિકને રાજાએ સેાંપેલા કાર્યની પેઠે સિદ્ધિ કરી શકાય છે. કાર્ય સાધ્યાપયોગથી પ્રત્યેક મનુલ્યે લૌકિક અને લેાકેાત્તર આવશ્યક કાર્ય કરવું જોઇએ. લૌકિક વ્યવહાર અને લેાકેાત્તર વ્યવહારે જે કન્યકાય કરવાથી સ્વાન્નતિ થાય તે કાર્ય કરવું જોઇએ. જે કાર્યથી સ્વાત્માન્નતિ અને પરશન્નતિ ન થતી હાય તેને કરવાની જરૂર નથી. જે જે સ્વાત્માવડે કાર્ય કરવામાં આવતાં હોય તેથી સ્વાન્નતિ થાય છે કે કેમ ? તેના વિચાર કરવા જોઈએ. દેશન્નતિ, વિદ્યોન્નતિ, ક્ષાત્રકમેર્માંન્નતિ, વૈશ્યકમેન્નિતિ, શૂદ્રકાઁન્નતિ અને સમષ્ટિની ઉન્નતિ; તેની સાથે વ્યાવહારિક આમૈન્નતિના સંબંધ રહેલા છે અને વ્યાવહારિક આત્માન્નતિની સાથે આધ્યાત્મિક નૈૠયિક ઉન્નતિના સંબંધ રહેલા છે કાયિકેાન્નતિની સાથે વાચિકેન્નતિ અને માનસિકેન્નતિના સબધ રહેલા છે. કાયકેતિ વિના માનસિકેાન્નતિ થવાની નથી. કાયા અને મનના ઘણા નિકટના સંબધ છે. કાયાની શક્તિ અને મનની શક્તિને પરસ્પર આસન્ન સબંધ છે. કાયાની આરાગ્યતા માટે હવા પાણી અને કસરત એ ત્રણની અત્યંત જરૂર છે. જે મનુષ્ય કાયિકેન્નતિની કિંમત સમજી શકતા નથી તે માનસિકેાન્નતિની કિંમત સમજી શકતે નથી. કાયા મન વાણી અને આત્મા આ ચાર વસ્તુઓના મનુષ્ય કહેવાય છે તેથી એ ચારેની ઉન્નતિ કરવાની જરૂર છે. બ્રહ્મચર્ય નિયમિત આહાર નિયમિત કાર્ય કરવાની પ્રવૃત્તિ અને વિશ્રાન્તિ એ ચારથી કાયાની ઉન્નતિ થાય છે. કસરતાદ્વિથી કાયાની શકિતયે ખીલવવાથી મનથી નિખળતા દૂર થાય છે અને મનની આરેાગ્યતા તથા મુષ્ટિ કરી શકાય છે. માનસિક કેળવણીની પ્રગતિ કરવામાં કાયાની આરેાગ્યતા અને દૃઢતા વિના એક ક્ષણ માત્ર ચાલી શકવાનું નથી. મનના દૃઢ સ ́કલ્પથી અને મનન કરવાની શક્તિથી માનસિક પ્રગતિ થાય છે અને માનસિક પ્રગતિની વૃદ્ધિ થતાં આત્માના જ્ઞાનાદિ ગુણાની શક્તિયાની વૃદ્ધિ કરી શકાય છે. For Private And Personal Use Only Page #576 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૧ ) ( ૪૭૬ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. માનસિક પ્રગતિના આધાર પર આત્માની શક્તિ ખીલવાને આધાર છે. માનસિક શકિત ખીલવાથી આત્માની શકિત ખીલવી શકાય છે. ગુરુકુલ વગેરે વિદ્યાલયમાં કાયિકેન્નતિ વાચિકેન્નતિ માનસિકેન્નતિ અને આત્મોન્નતિની કેળવણી આપવી જોઈએ. સમષ્ટિની ઉન્નતિથી વ્યષ્ટિની ઉન્નતિ પિવાય છે; અએવ દેશોન્નતિ, વિશ્વાન્નતિ, વ્યાપારોન્નતિ વિગેરે ઉન્નતિનું રક્ષણ કરી તદુદ્વારા કાયિકાદિ શક્તિની ઉન્નતિ સદા સંરક્ષાય એવાં નિમિત્ત નૈમિત્તિક પ્રગતિસંરક્ષક કાર્યો કરવાની આવશ્યક્તા સ્વીકારવી જોઈએ. દેશ, જલ, અન્ન, ક્ષેત્ર, ધાન્ય, પશુઓ, પંખીઓ, વૃક્ષો વગેરેનું સંરક્ષણ કર્યા વિના કાયિક શક્તિનું પિષણ થતું નથી અને કાયિક શક્તિનું પિષણ થયા વિના મનુષ્યપ્રગતિની વ્યવસ્થાનાં સાધને અટકી પડે છે. અતએવ મનુષ્યએ પરસ્પર સંબંધીભૂત થઈને દેશ, રાજ્ય વ્યાપાર, કૃષિકલા વગેરે વ્યષ્ટિ અને સમષ્ટિના આજીવિકાદિ જીવનવ્યવહાર સંબંધી સર્વ બાબતોનું રક્ષણ તથા પિષણ કરવું જોઈએ. સમષ્ટિના સર્વ અંગોની સાથે વ્યષ્ટિના અંગોને ઉન્નતિ માટે સંબંધ રહેલું હોય છેમાટે સમષ્ટિની ઉન્નતિમાં ભાગ લેવો એ વસ્તુતઃ વ્યષ્ટિની ઉન્નતિના સંબંધને લઈ સ્વાર્થ છે, માટે પ્રત્યેક મનુષ્ય સમષ્ટિની ઉન્નતિ માટે ભાગ લેવો જોઈએ કે જેથી વ્યષ્ટિની ઉન્નતિ સમ્યગુ કરી શકાય. જે મનુષ્ય સમષ્ટિની પ્રગતિની ઉપેક્ષા કરે છે તે વ્યષ્ટિને ઉદય કરી શકતું નથી. શરીરના સર્વાગ પૈકી એકનું પોષણ જે થતું નથી તો અને અન્યાંગોની હાનિ થાય છે. તદ્વત્ અત્ર વ્યષ્ટિ અને સમષ્ટિની ઉન્નતિના સંબંધમાં અવબોધવું. પંચભૂતની સ્વચ્છતાની સાથે વ્યષ્ટિ અને સમષ્ટિની પ્રગતિનો સંબંધ રહેલે છે; અતએ દેશ, રાજ્યાદિ સર્વ વસ્તુઓના સંરક્ષણમાં–પુષ્ટિમાં આન્નતિ રહેલી છે–એવું સમ્ય પ્રબંધીને સર્વ સમષ્ટિની પ્રગતિ માટે આત્મભેગ આપ જોઈએ. જે મનુષ્ય સમષ્ટિની સર્વથા પ્રકારે રક્ષા તથા પ્રગતિ કરવામાં સંકેચવૃત્તિ અને સંકેચપ્રવૃત્તિથી કર્મને કરે છે, તેઓ દેશની સમાજની, સંઘની વર્ણની અને જ્ઞાતિની સંકુચિતતા પરતંત્રતા અને અવનતિમાં ભાગ લેનારા છે એવું અવધવું. આત્મન્નિતિ યોગ્ય કર્તવ્ય કર્મ સંબંધ ઉપયુંકત સમષ્ટિની સર્વ પ્રકારની ઉન્નતિની સાથે રહે છે, તેથી સમષ્ટિ યોગ્ય પ્રગતિ કર્મોને વ્યષ્ટિ એગ્ય કર્મ તરીકે આવબોધીને મન વાણી અને કાયાથી કરવાં જોઈએ. પરસ્પર જીવોની પ્રગતિ એ સ્વાત્મપ્રગતિશ્ય જ છે કારણ કે અન્યની પ્રગતિદ્વારા સ્વાત્મોન્નતિ થાય છે; અતએ મનુષ્યએ પર સ્પરની પ્રગતિ થાય એવાં સાર્વજનિક સમષ્ટિઉન્નતિયોગ્ય કાર્યો કરવા જોઈએ, કે જેથી પરંપરાએ સ્વાસ્તિત્વસંરક્ષક પ્રગતિકર્મની વ્યવસ્થા સદા પ્રવતી રહે અને તેથી ભવિષ્યની પ્રજાની ઉન્નતિમાં સ્વાત્મભેગની વ્યવસ્થાને ભાગ રહ્યા કરે. આમેન્નતિ કહેવાથી દેશનતિ, સંઘનતિ. કાયિકોનનતિ અને માનસિકોનતિ આદિ સર્વ પ્રકારની ઉન્નતિ થાય એવાં શુભ કર્મો કરવાં જોઈએ કે જેથી મન વાણી અને કાયાની પ્રાપ્ત થએલી શક્તિની For Private And Personal Use Only Page #577 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગરીક પ્રવાહ ત્યાજ્ય છે. ૪૭ ) સફલતા થાય અને આત્મન્નિતિના શિખરે પહોંચી સિદ્ધ બુદ્ધ પરમાત્મપદની પ્રાપ્તિ કરી શકાય. મન-વાણી-કાયા--આત્મા અને સમષ્ટિની ઉન્નતિ જેથી થાય તે આવશ્યક કર્તવ્યકાર્ય છે એમ અવધવું. મન-વાણું-કાયા અને આત્માની શક્તિને નાશ થાય એવું કઈ પણ કાર્ય ન કરવું જોઈએ. વિશ્વહાનિકારક, દેશ હાનિકારક, રાજ્યહાનિકારક, કેળવણહાનિકારક, વ્યાપારહાનિકારક, સમાજહાનિકારક, ચતુર્વિધ સંઘહાનિકારક, જ્ઞાતિહાનિકારક, વિદ્યાકમેક્ષાત્રકમદિહાનિકારક, સુવ્યવસ્થાદિ હાનિકારક, ધર્મહાનિકારક, પરમાર્થહાનિકારક, પરસ્પર પ્રગતિસંબંધહાનિકારક, વ્યષ્ટિપ્રગતિહાનિકારક, સમષ્ટિપ્રગતિહાનિકારક, લેકેત્તરધર્મહાનિકારક, વિજ્ઞાનહાનિકારક, શેધક પ્રવૃત્તિવૃતિહાનિકારક અને સ્વતંત્રપ્રગતિહાનિકારક કઈ પણ કર્મ ન કરવું જોઇએ પણ તેની હાનિ કરનારને એગ્ય શિક્ષા આપવાની. જે જે કાયદાઓની વ્યવસ્થા વગેરેની નિર્મિતિ કરેલી હોય તેને નાશ ન કરવો જોઈએ એમ જે મનુષ્ય સમજીને સર્વ પ્રકારની ઉન્નતિના દેશકાલાનુસારે તરતમગ અવધે છે તે સ્વાામેનતિ યોગ્ય કર્તવ્યકર્મો કરવાને શક્તિમાન થાય છે. ઉપર્યુક્ત પ્રગતિકારક કર્તવ્યકર્મને કરવું જોઈએ. આર્યાવર્તમાં આ ન્નતિકારક જે જે કર્તવ્યક છે તેને પૂર્વકાલમાં મનુષ્ય સમ્યમ્ અવધતા હતા અને આત્મબલ ફેરવીને તેમાં પ્રવર્તતા હતા તેથી પૂર્વકાલમાં આર્યાવર્ત ખરેખર સર્વ દેશમાં પ્રગતિમાં મુખ્ય હતું. જે મનુષ્ય ઐતિહાસિકદષ્ટિએ આત્મોન્નતિ યોગ્ય કર્તવ્ય કાર્યોનું તારતમ્ય અવધે છે તેઓ વ્યાવહારિકદષ્ટિએ આ ન્નતિકારક કર્તવ્યકર્મોને દેશકાલાનુસારે કરે છે અને દેશ સમાજ વ્યષ્ટિ અને સમષ્ટિની અવનતિનો અવરોધ કરી શકે છે. આર્યાવર્તમાં અવનતિકારક કાર્યો ઘણું થાય છે. અજ્ઞાની મનુષ્ય અવનતિ અને ઉન્નતિકારક ક્લેયકને વિવેક કયા વિના ગરીક પ્રવાહમાં તણાય છે અને તેઓ દેશસમાજહાનિકારક કાર્યોથી નિવૃત્ત થતા નથી. આત્મોન્નતિના કાર્યોને વિવેક કરનારા મનુષ્યોએ અજ્ઞાની મનુષ્યની આંખોને ઉઘાડવી જોઈએ અને તેઓને ઉન્નતિના કાર્યોને વિવેક કરાવવું જોઈએ- એ પ્રથમ તેઓનું સમષ્ટિપ્રગતિપ્રતિ કર્તવ્ય કર્મ છે; અને તેમાં જે પ્રમાદ વા ઉપેક્ષા થશે તે તેઓની વંશપરંપરાની હાનિ થવાની અને તેઓ વિશ્વમાં જીવતાં છતાં મૃતકની દશાને પ્રાપ્ત કરી શકશે. મન વાણી અને કાયાથી રજોગુણની ઉન્નતિ, તમોગુણની ઉન્નતિ અને સવગુણની ઉન્નતિનું સ્વરૂપ અને તેનો વિવેક કરાવી તે તે ઉન્નતિની તરતમતા અવધાવવી જોઈએ કે જેથી મનુષ્ય કૃત્રિમ પ્રગતિ કરતાં અકૃત્રિમ વાસ્તવિકપ્રગતિકારક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થઈ શકે અને બ્રાંત પ્રગતિથી પરાંમુખ થઈ શકે. જે મનુષ્યો ઉપર્યુક્ત લેખ્ય. સારને અવબોધતા હોય તેઓએ આમેન્નતિકારક કાર્યોની પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવું જોઈએ અને વિશ્વશાલાસ્થ મનુષ્યને પ્રવર્તાવવા જોઈએ. સર્વ મનુષ્ય આન્નતિને ઈચ્છે છે. કોઈ મનુષ્ય સ્વકીય આત્માની અવનતિને ઈચ્છતો નથી પરંતુ વાસ્તવિકેન્નતિ વિકાસક્રમના For Private And Personal Use Only Page #578 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૭૮ ) શ્રી કયાગ ગ્રંથ-સવિવેચન. માર્યાંનું સમ્યગજ્ઞાન થયા વિના આ વિશ્વમાં અવનતિકારક પન્થમાં પ્રવૃત્ત થાય છે. આત્માન્નતિના કન્યકમેને જ્યારે અનુભવ આવે છે ત્યારે કર્તવ્યકમ યાગી મનુષ્ય અન્ય માગેર્યાંથી નિવૃત્ત થઇને પ્રગતિમામાં પ્રયાણ કરે છે અને મન-વાણી-કાયાના સયમ કરીને તેઓને સ્વક વ્યકમમાં સદુપયેગ કરે છે. પાશ્ચાત્યલાકે જે ધર્મથી આત્માન્નિતિ થાય તે ધર્મને ગ્રહણ કરવા ઇચ્છે છે અને વ્યાવહારિક સ્વાન્નતિકારક કર્તવ્યકર્મો કરવા માટે સવથી પ્રથમ પેાતાનુ લક્ષ ખેંચે છે. તેઓ અવળેાધે છે કે દ્રબ્યાન્નતિ વિના ભાવાન્નતિ થવાની નથી. યુરોપ, અમેરિકા, આફ્રીકા, એશિયા, આસ્ટ્રેલિયા વગેરે સર્વ દેશેાના મનુષ્યાએ આત્મોન્નતિ થાય અને તેની સાથે વિશ્વવર્તિ સર્વ મનુષ્યાની ઉન્નતિ થાય એવાં કર્તવ્યકાચેનેિ ખરેખર વિવેકપૂર્વક કરવાં જોઇએ. સર્વ વિશ્વવર્તિ મનુષ્યો દ્રવ્યતઃ અને ભાવતઃ આત્મોન્નતિકારક કજ્ય આવશ્યકકાનું પરિપૂર્ણ સ્વરૂપ સમજે અને પરસ્પર એક ખીજાની ઉન્નતિમાં સાહાય્યતાપૂર્વક કન્યકાર્યોને કરે એવા અમારો વસુધૈવ કુટુથામ્-એ દૃષ્ટિથી સર્વ વિશ્વવર્તિ મનુષ્યને ઉપદેશ છે; કારણ કે સવ દેશર્તિ મનુષ્યોને ઉન્નતિરસિક, ધ રસિક, પરમાસિક બનાવવા એજ સ્વકર્તવ્યમાં ખાદ્ય અને આન્તર પ્રવૃત્તિને મુખ્યદ્દેશ છે એમ ધ્યાનમાં રાખીને આત્મન્નતિ થાય અને વિશ્વકુટુંબી જીવેા પરસ્પર હળીમળીને એક બીજાની ઉન્નતિમાં ભાગ લે એવી દૃષ્ટિથી ઉપયુકત શ્ર્લાક રચ્યા છે. આત્મનૈતિહાનિકારણ--આત્મોન્નતિનાશકારક બળની સામા ટકીને આત્મોન્નતિ કરાય એવું કવ્યકમ ખરેખર આત્માએ કરવુ જોઇએ. અવતરણઃ—કમ યાગપ્રવૃત્તિમાં અમૃદ્ધ આત્મા કેવી રીતે રહી શકે છે તે દર્શાવે છે.— જોજો. परात्मानं हृदि स्मृत्वा प्राप्तकर्मप्रसेवनात् । बद्धो भवति नैवात्मा निर्लेपपरिणाम भाक् ॥ ७८ ॥ नष्टा शुभाशुभा वृत्तिर्यस्य ध्यानप्रभावतः । कर्मा कर्मकर्ता भोगी भोक्ताऽपि नैव सः ॥ ७९ ॥ 品 For Private And Personal Use Only શબ્દાર્થ પરમાત્માને હૃદયમાં સ્મરીને પ્રાસકમના પ્રસેવનથી નિલ પરિણામભક્ એવા આત્મા સંસારમાં બંધાતા નથી. જેની ધ્યાનપ્રભાવથી શુભાશુભવૃત્તિ નષ્ટ થએલી છે તે કમ કરતાં છતાં પણ અકર્યાં છે અને ભેાક્તા છતાં પણ અભાગી છે. વિવેચનઃ—જેના આત્મામાં પરમાત્મા ધ્યેય તરીકે વિરાજે છે તે કવ્યકમ પ્રવૃ Page #579 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ કળથી કદી ભ્રષ્ટ બનવુ નહી. (૪૭૯ ) ત્તિમાં અન્તમાં નિલે પ રહી શકે છે. રાગદ્વેષની વૃત્તિ ખરેખર હૃદયમાં ન હોય અને અધિકારે પ્રાપ્ત થએલ કર્તવ્યકમ ને કરવાં પડે તેથી આત્મા બંધાતા નથી. આન્તર નિર્મલ પરિણિત છતાં જો આત્મા બધાતે હાય તે કોઇ આત્મા મુક્ત થઇ શકે નહિ. રાગદ્વેષની ચીકાશથી કર્મ બંધાય છે. રાગદ્વેષની ચીકાશ ટળતાં નિલ પરિણામ થાય છે અને તેથી સ્વાધિકારે કર્તવ્યકમ કરતાં પણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રાદિ વણુના મનુષ્ય, સ`સારમાં બંધાતા નથી. ભરત અને બાહુબલીએ ક્ષત્રિયના અધિકાર પ્રમાણે ક્ષાત્રકમની પ્રવૃત્તિ સેવી અને તે પરમાત્માને હૃદયમાં મરી નિર્મલ પરિણામથી મુક્ત થયા. અજ્ઞાની અને જ્ઞાની બન્ને પ્રાસકનું પ્રસેવન કરે છે, પરન્તુ તેમાં શુભાશુભ ભાવની પના કરીને અજ્ઞાની બધાય છે અને શુભાશુભ કલ્પનાની પેલી પાર સ્વાત્મામાં વિચારીને જ્ઞાની આ વિશ્વમાં કર્તવ્યકમ ને કરતા છતા બંધાતા નથી. લૌકિક વ્યવહારે આવશ્યક કર્તવ્યને બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના ગુણકર્માનુસારે કરવાં પડે છે અને તે કર્યાં વિના કાઇના વ્યવહારદશાના સ્વાધિકારે છૂટકે થતા નથી, પરંતુ તેમાં આત્મજ્ઞાનથી નિર્મલ પરિણામ ધારણ કરવાપૂર્વક પ્રવૃત્તિ થાય છે તો સમ્યકત્વષ્ટિની સ્થિતિમાં આત્મા ખંધાતા નથી. શુભાશુભ પરિણામની દૃષ્ટિનું મુખ્ય કારણુ ખરેખર બાહ્ય પદાર્થાંમાં થએલી શુભાશુભ કલ્પના છે. આત્મજ્ઞાનથી કન્યકર્મામાં શુભાશુભ કલ્પના જ્યારે નથી થતી ત્યારે શુભાશુભ કાર્યાંથી સ્વાત્મા બંધાતા નથી. હૃદયમાં શુભાશુભ રાગદ્વેષભાવની કલ્પના ઉઠે છે તેાજ શુભાશુભ કર્મથી અંધાવાનુ` થાય છે. હૃદયમાં શુભાશુભ રાગદ્વેષની પરિણતિ વિના આવશ્યક કર્તવ્ય કર્માંને કરતાં બંધાવાનું થતું નથી એવું અવાધીને જ્ઞાનીઓ આવશ્યક કર્તવ્ય કરવાના સ્વાધિકારને અદા કરે છે. શ્રીતીર્થં કરમહારાજને પણ સ્વાધિકારે દેશના વિહારાદિ આવશ્યક કન્યકાં કરવાં પડે છે, તે અન્ય સામાન્ય મનુષ્યેાને સ્વાધિકારે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવથી ગૃહસ્થાશ્રમ અને ત્યાગીના અધિકાર પ્રમાણે કર્તવ્યકમાં કરવાં પડે એમાં કંઇ કહેવાનું રહેતું નથી. આવશ્યક કર્તવ્યને અવસ્થાના અધિકાર પ્રમાણે કરવાં પડે છે. પરન્તુ તેમાં વિશેષ એટલું છે કે કોઈપણ કન્યકા કરતાં પરમાત્મા પરમબ્રહ્મ પુરૂષાત્તમ ભગવાનનુ હૃદયમાં સ્મરણ કરવું અને નિર્મલ પરિણામથી વર્તવું એટલે કાઇપણુ આત્માના ગુણાના ઘાત કરનાર કર્મ લાગી શકતું નથી. સ્વાધિકારે પરમાત્માનું હૃદયમાં સ્મરણ કરીને કવ્યકર્મ કરતાં કદિ ભય પામવે નહિ, અશ્રદ્ધા ધારણ કરીને કર્તવ્યકર્મથી ભ્રષ્ટ થવું નહિ. કુમારપાલની સામે યુદ્ધ કરવાને પ્રતિપક્ષી રાજા ચઢી આવ્યે તે વખતે ખાર વ્રતધારી કુમારપાલે હાથીની અ’ખાડી ઉપર બેસીને યુદ્ધ કર્યું પણું ક્ષાત્રકમની પ્રવૃત્તિથી પરામ્મુખ થયું નહિ. ક્ષાત્રક દશાના અધિકાર પ્રમાણે દેશ, ધર્મ, પ્રજા, ગુરુ, બ્રાહ્મણુ, સન્ત, સાધુના રક્ષણ માટે ક્ષત્રિયાએ યુદ્ધ કરવુ જોઇએ અને નિલ પરિણામવાળા થઈને હૃદયમાં પરમાત્માને મરી અન્તર્થી શુભાશુભ પરિણામથી ન્યારા રહેવું જોઇએ પરંતુ યુદ્ધાદિ For Private And Personal Use Only Page #580 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shin Kailassagarsun Gyanmandir - - (૪૮૦ ) શ્રી કર્મયુગ ગ્રંથ-સવિવેચન. ક્ષાત્રકર્મ પ્રવૃત્તિથી પરાડ મુખ ન થવું જોઈએ એમ પ્રવર્તવાથી ક્ષાત્રવર્ગવડે ગૃહસ્થાશ્રમ કર્તવ્યકર્મની પરિપાલનતા કરાય છે, અને આત્માની પરમાત્મદશા કરી શકાય છે. બ્રાહ્મણ વૈશ્ય અને શુદ્ર હૃદયમાં પરમાત્માનું સ્મરણ કરીને áવ્યકમે કરતે છતે કર્મથી બંધાતે નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચારે વર્ણને કર્તવ્યકર્મ કરતાં નિર્મળ પરિણામે અબદ્ધાવસ્થા છે. ચારે વર્ણાદિ સર્વને પરમાત્માનું હૃદયમાં સ્મરણ કરવા પૂર્વક કર્તવ્યકર્મ કરતાં છતાં આત્માને અબદ્ધ રાખવાની શક્તિ પ્રાપ્ત થઈ શકે છે, તેથી ચારે વર્ણના મનુષ્ય કર્મ કરતાં છતાં નિર્મલ પરિણામે કર્મથી બંધાતા નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર પ્રકારના આર્ય જેને વ્યવહાર દશા પ્રમાણે વર્ણ ગુણ કર્મ પ્રવૃત્તિ વડે આજીવિકાદિ કર્મો કરતા હતા અને તે કર્મોમાં શુભાશુભ પરિણામને નહિ ધારણ કરતા છતા અબદ્ધ રહી શકે છે અને ત્યાગાશ્રમને પ્રાપ્ત કરી છેવટે પરમાત્મસ્વરૂપ બની શકે છે. દેશોન્નતિ સમાજેન્નતિ આદિ ઉપર્યુક્ત ઉન્નતિમાં સ્વાધિકારે પ્રવર્તતા અને અન્તરમાં શુભાશુભભાવથી ન્યારા રહેતા મનુષ્ય કર્તવ્ય કર્મો કરતા છતા પરમાત્માના ધ્યાનના ગે અબદ્ધ રહે છે અને દેશન્નતિની સાથે આત્મોન્નતિમાં પ્રતિક્ષણે આગળ વધે છે; અતએ બ્રાન્ત થઈને કદાપિ કર્તવ્યકર્મથી ભ્રષ્ટ થવું નહિ. કેટલાક ક્ષત્રિય જૈન રાજાઓ અને જૈન ક્ષત્રિય સ્વક્ષાત્રકર્મના અધિકારથી ભય પામી વણિગવૃત્તિ સેવવા લાગ્યા અને સ્વાધિકારથી ભ્રષ્ટ થયા તેથી તેઓ રાજ્યપદવી વગેરેથી દૂર થયા; તેથી તેઓ ધર્મની ઉન્નતિ અને દેશ સમાજ તથા સંઘની ઉન્નતિ કરી શકયા નહિ. જેનામાં જે જે ગુણકર્મની શક્તિ રહેલી હોય તેના અનુસાર તેણે કર્તવ્યકર્મને અન્તરશુભાશુભભાવથી ન્યારા રહી. કરવાં જોઈએ. જ્યાંસુધી ગૃહસ્થદશામાં રહેવાનું હોય ત્યાંસુધી ગૃહસ્થ ધર્મના અધિકાર પ્રમાણે ઉત્સર્ગ અને અપવાદથી દેશસમાજાદિની પ્રગતિને ધ્યાનમાં રાખી કર્તવ્ય કર્મો કરવા જોઈએ: ગમે તે સ્થિતિમાં આત્મજ્ઞાનપ્રતાપે પરમાત્માનું હૃદયમાં સ્મરણ કરીને કર્તવ્ય કર્મ કરતાં જ્ઞાનાવરણીયાદિ કર્મથી અબદ્ધ રહી શકાય છે. દુનિયાની સાથે જે જે કર્તવ્ય કર્મ સંબંધે જે જે પરમાર્થ કૃત્ય કરવાને સ્વાધિકાર હોય તે પ્રમાણે પ્રવર્તતાં આત્મજ્ઞાની ખરેખર શુભાશુભ વૃત્તિથી ન્યારે રહી અબદ્ધ રહી શકે છે. પ્રસંગોપાત્ત આવશ્યક છે જે કર્તવ્યમે કરવાનાં હોય છે તેને શુભાશુભવૃત્તિરહિતપણે આત્મજ્ઞાની કરતો છતે કર્મથી અબદ્ધ રહે છે; જૈનધર્મને પૂર્વે ચારે વર્ણવાળા મનુષ્ય સેવતા હતા અને સ્વવર્ણગુણકર્માનુસાર આજીવિકાદિ કર્મપ્રવૃત્તિને સેવતા હતા તેથી જૈનધર્મની વ્યાપકતા સર્વત્ર હતી. પરંતુ જ્યારથી વણિક વ્યાપારનું કર્મ કરે તે જૈન ગણાય અને ક્ષત્રિય, શૂદ્રાદિ અન્ય વર્ણનું કર્મ કરે તે મહાપાપી થાય છે અને જૈન ધર્મ પાળવાને ચગ્ય નથી—એવી જ્યારથી દષ્ટિમાં આચારમાં સર્વત્ર વણિક જૈનેમાં સંકુચિતતા બની અને અન્ય વણે કે જે ગુણકર્માનુસાર વ્યાવહારિક આવશ્યક કર્મો કરનાર હતા તેઓના પ્રતિ ઘણાની દૃષ્ટિથી જોવાનું થયું વા For Private And Personal Use Only Page #581 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મધ્યાનની આવશ્યક્તા ( ૪૮૧ ) પાપની દૃષ્ટિથી જોવાનું થયું ત્યારથી અન્ય ક્ષત્રિયાદિ વગેએ જૈનધર્મને ત્યાગ કરીને અન્ય ધર્મ કે જે પાળતાં છતાં સ્વવનુસારે આજીવિકાદિ કર્મો કરાય તે ધર્મ અંગીકાર કર્યો—એવું પ્રઘોષથી અને અનુભવથી અવબેધાય છે. પ્રસંગોપાત્ત અત્રે એ પ્રમાણે થાયું તેમાંથી સાર એ લેવાને છે કે વર્ણગુણકર્માનુસારે લૌકિક આવશ્યક કમેને ગૃહસ્થ કરે છે અને અન્તરથી શુભાશુભ વૃત્તિથી ન્યારા રહે છે, પરંતુ વ્યાવહારિક કર્તવ્યકર્મથી ભ્રષ્ટ થતા નથી. બાહ્ય દશ્ય પદાર્થોમાં વસ્તુતઃ શુભાશુભત્વ નથી, પરંતુ શુભાશુભભાવની અપેક્ષાએ તેમાં શુભાશુભત્વ કલ્પાય છે. પરંતુ તે શુભાશુભત્વની કલ્પના વસ્તુતઃ જુઠી છે એવું અવબોધીને બાહ્ય વ્યવહારપેક્ષાએ આવશ્યકત્વ અવધીને આવશ્યક કર્તવ્ય કર્મ કરતાં છતાં પણ અંતરથી શુભાશુભ પરિણામથી ન્યારા રહીને હૃદયમાં પરમાત્મસ્વરૂપને ઉપગ રાખ્યાથી સ્વાત્માં ખરેખર કર્મથી બંધાતો નથી. બાહ્ય કર્તવ્ય કાર્યો અને દશ્ય પદાર્થોમાંથી શુભાશુભવૃત્તિ ટળતાં કર્તવ્ય કર્મને કર્તા છતાં પણ આત્મા અકર્તા બને છે, તેનું કારણ એ છે કે બાહ્ય કર્તવ્ય કાર્યોમાં શુભાશુભવૃત્તિ વિના બંધાવાનું થતું નથી; અને જ્યારે બંધાવાનું થતું નથી ત્યારે શુભાશુભત્વ કુલપરિણામ વિના કાર્યના કર્તા છતાં પણ ક7 પાનું રહેતું નથી અને પદાર્થોના ભેગોને પ્રારબ્ધગે ભેગવવા છતાં પણ ભક્તાપણું ખરેખર જ્ઞાનીઓને રહેતું નથી; કારણ કે બે પ્રકારની એક પણ વૃત્તિ વિના બાહ્ય ક્રિયાઓ વડે કર્મરસથી આત્મા બંધાતું નથી—એવું અવધીને મનુષ્યોએ આન્તરિક નિર્મલ પરિણતિવડે દેશોન્નતિ, સમાજેન્નતિ આદિ કર્તવ્ય કાર્યોમાં પ્રવૃત્ત થવું જોઈએ અને કર્મવેગની પ્રવૃત્તિવડે વિશ્વ જીવોને ઉપગ્રહ કરવાના કાર્યોમાં તત્પર રહી જગના કરેલા ઉપગ્રહોનું દેવું પાછું વાળવાની સ્વફરજને અદા કરવી જોઈએ કે જેથી ઉચ્ચ ગુણશ્રેણિ પર ચડતાં પ્રમાદદશા ન પ્રાપ્ત થઈ શકે. મનુષ્યોએ કર્તવ્યકાથી શુભાશુભ વૃત્તિનો ત્યાગ કરવાને માટે આત્મધ્યાન ધરવું જોઈએ. આત્માનું સ્વરૂપ જાણીને તેનું ધ્યાન ધરવાથી આત્માની સ્વસ્વરૂપમાં સ્થિરતા થાય છે અને શુભાશુભવૃત્તિથી પિતાને આત્મા ભિન્ન પરખાય છે. આત્મા જ્યારે સ્વાત્મ શુદ્ધ ધર્મનું સ્વરૂપ અવબોધે છે ત્યારે તેને વાસ્તવિક ધર્મ તેના બાહ્ય શુભાશુભ કર્તવ્યથી અને શુભાશુભ વૃત્તિથી ભિન્ન લાગે છે અને તેથી તે બાહ્ય કર્તવ્ય કર્મોથી સ્વાત્મધર્મને ન્યારે અવધે છે; તેથી તે બાહ્ય આવશ્યક કાર્યો કરતો છતા પણ તેમાં શુભાશુભ પરિણામથી લેપાત નથી. આત્મધ્યાનની પ્રબલ ભાવનાના અભ્યાસે બાહ્યમાં કલ્પાયેલું શુભાશુભત્વ રહેતું નથી અને તેથી બાહ્ય કર્તવ્ય કાર્યો અને દશ્ય પદાર્થોથી અન્તરમાં શુભાશુભ વૃત્તિ ન ઉઠવાથી આત્મા અને બાહ્ય પદાર્થો બનેને સંબંધ થતો નથી; તેથી બાહ્ય કર્તવ્ય કાર્યો કરતાં છતાં પણ કર્મથી આત્મા ન બંધાય એ વાસ્તવિક કથન છે. આત્માના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન ધરવા માટે પ્રથમ અધ્યાત્મજ્ઞાની For Private And Personal Use Only Page #582 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮૨ ) શ્રી કર્મવેગ ગ્રંથ-સવિવેચન. ગીતાર્થ ગુરુની પ્રાપ્તિ કરવી જોઈએ અને ગુરુની સેવાભક્તિ કરીને અધ્યાત્મશાસ્ત્રોનું પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું અને પશ્ચાત્ ગજ્ઞાનની પ્રાપ્તિપૂર્વક ગજ્ઞાનને ગુરુગમપૂર્વક અભ્યાસ કર; પશ્ચાત્ એકાન્ત સ્થાનમાં રહીને આત્મધ્યાન કરવું. પશ્ચાત્ ગૃહસ્થાશ્રમ વા ત્યાગાશ્રમના અધિકારે જે જે કર્તવ્ય કાર્યો કરવાનાં હોય તે કરવાં કે જેથી શુભાશુભ વૃત્તિના અભાવે વિશ્વ પદાર્થોમાં બંધાવાનું ન થાય. બાહ્ય પદાર્થોમાંથી શુભાશુભત્વની વૃત્તિ ઉઠતાં પશ્ચાત્ તેમાં રાગદ્વેષથી બંધાવાનું થતું નથી. જગના પદાર્થો કંઈ આત્માને કર્મથી બાંધવાને સમર્થ થતા નથી વા જગતના પદાર્થોમાં શુભાશુભની વૃત્તિ વિના તેના સંબંધમાં આવ્યા છતાં અને તેઓને ઉપયોગમાં લીધા છતાં તેઓ કંઈ આત્માને બાંધવા માટે સમર્થ થતા નથી. જગતમાં આત્મજ્ઞાનથી સ્વાત્માને નિર્મળ પરિણતિએ પરિણુમાવતાં પશ્ચાત શભાશુભ જે જે બાહ્ય વ્યવહાર મનાયેલાં કાર્યો છે તે કંઈ આત્માને કર્મથી બાંધવાને સમર્થ થતાં નથી. જગતની બાહ્ય દૃષ્ટિએ જે શુભાશુભ કાર્યો મનાયેલાં છે તે શુભાશુભ દૃષ્ટિને ત્યાગ કરીને શુભાશુભવૃત્તિથી અતીત થએલ મનુષ્ય તે તે કાર્યને જગતની વ્યવહાર દષ્ટિએ આવશ્યક તરીકે માનીને કરે તેમાં તે બંધાતું નથી—એમ આત્મધ્યાનમાં રમણતા કરતાં અનુભવ આવે છે અને પશ્ચિાત્ બાહ્યમાં શુભાશુભ વૃત્તિથી જે શુભાશુભ મનાયલું હોય છે તે ટળવાની સાથે આત્મા પ્રારબ્ધથી બાહ્યકર્તવ્યને કરતો છતો પણ અકર્તા ગણાય છે અને બાહ્ય પદાર્થોને ભેગપભેગ કરતે છતે પણ તે આન્તરદષ્ટિએ અભેગી ગણાય છે. વસ્તુતઃ આન્તરદષ્ટિ પ્રમાણે જે પ્રવૃત્તિ થાય છે તે યથાયોગ્ય ગણાય છે. આત્મજ્ઞાનીઓ ગૃહસ્થાશ્રમમાં વર્ણકર્માનુસારે પ્રારબ્ધગે બાહ્ય લૌકિક આવશ્યક કર્તવ્ય કાર્યોને કરે છે પરંતુ તેઓ આત્મધ્યાનપ્રભાવથી શુભાશુભ વૃત્તિથી ન્યારા રહી અબંધક અકર્તા અને અભક્તા રહી શકે છે. શ્રેણિક, કૃષ્ણ અને ભરત વગેરેની સમ્યફત્વદૃષ્ટિની અપેક્ષાએ તેવી દશા હતી અને પ્રમત્ત અને અપ્રમત્ત સાધુઓને તેઓના ત્યાગાશ્રમના કર્તવ્ય કાર્યો કરતાં છતાં અકર્તા અતા અને બંધક રહીને ઉપરનાં ગુણસ્થાનકોને પ્રાપ્ત કરે છે એમ આન્તરદષ્ટિએ વ્યાવહારિક કર્તવ્ય કાર્યોની પ્રવૃત્તિને વિવેક કરતાં અવબોધાશે. અબંધક અભક્તા અકર્તાપણવાળી આત્મદશાને અનુભવ થાય અને બાહ્ય કર્તવ્ય કાર્યો કરતાં છતાં એવી દશા રહે તે માટે આત્મધ્યાન ધરવાની આવશ્યકતા છે અને તેથી પ્રતિદિન મનુષ્યએ આત્મધ્યાન ધરવું જોઈએ. પરમાત્માને હૃદયમાં સ્મરવા એ ભક્તિ છે. નિર્મલ પરિણામ રાખવા એ ચારિત્ર છે. આત્મધ્યાન ધરવું એ ચારિત્ર છે. પરમાત્મસ્મરણદિવડે કર્તવ્ય કર્મો કરતાં છતાં આત્મા અબંધક રહે છે માટે તેની પ્રાપ્તિપૂર્વક આવશ્યક કર્મો કરવાં જોઈએ. અવતરણ–આત્મજ્ઞાનપૂર્વક અન્તરનિર્લેપ વૃત્તિથી બાહ્ય કર્તવકાર્યો કરતાં કર્મયોગી કેવો હોય છે તે દર્શાવે છે. For Private And Personal Use Only Page #583 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 品 www.kobatirth.org આત્મજ્ઞાનીની કરણી નિજ રાથે' હૅાય છે. श्लोकौ कर्त्तापि नैव कर्त्ता स, वक्ताऽपि मौनवान् स्मृतः । निष्क्रियः ः स क्रियां कुर्वन्नरूपी देहवानपि ॥८०॥ प्रारब्धकर्मयोगेण भोजनादि प्रवृत्तयः । જ્ઞાનિનો નૈવ વાષાય, નિર્નાર્થ ગઢીર્તિતાઃ ॥૮॥ Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૮૩ ) શબ્દાર્થ:કર્તા છતાં તે કર્યાં નથી. વક્તા છતાં મૌનવાન છે. ક્રિયા કરતા છતા નિષ્ક્રિય છે. દેહ છતાં અરૂપી છે, પ્રારબ્ધ કચેાગે ભેાજનાદિ પ્રવૃત્તિયેા છે તે પણ એવા જ્ઞાનીને ખાધાને માટે થતી નથી, ઉલટી નિર્જરા માટે થાય છે. For Private And Personal Use Only વિવેચનઃ—વ્યાવહારિક દૃષ્ટિએ બાહ્ય વ્યાવહારિક કાર્યના કર્તા છતાં આત્મા વસ્તુતઃ શુદ્ધ નૈૠયિક દૃષ્ટિએ તેના કર્તા નથી. વ્યાવહારિક દૃષ્ટિએ આત્મા વક્તા છતાં પણ શુદ્ધ નૈૠયિક દૃષ્ટિની અપેક્ષાએ વક્તા નથી. વ્યાવહારિક દૃષ્ટિએ ક્રિયાને કરતા છતા શુદ્ધ નૈૠયિક દૃષ્ટિએ કર્માદિકને કર્તા નથી. ક દૃષ્ટિએ વા વ્યાવહારિક નયષ્ટિએ આત્મા દેહવાન્ છતાં પણ શુદ્ધ નૈૠયિક દૃષ્ટિએ આત્મા દેહવાન નથી. વ્યાવહારિક દૃષ્ટિએ કર્તા વકતા અને સક્રિયાપિ આત્માને અવબોધતા છતા પણ અને ખાદ્ય કર્તવ્ય કાર્યાંને કરતા છતા પણ જે શુદ્ધ નૈૠયિક દૃષ્ટિએ સ્વાત્માને અકર્તા, અવકતા, નિષ્ક્રિય અને અરૂપી માને છે અને તેથી ખાહ્ય કર્તૃત્વાભિમાન જેનું ટળ્યું છે એવા આત્મજ્ઞાની સ્વાત્મામાં પરમાત્માનું સ્મરણ કરતા છતા અને આત્મ શુદ્ધોપયોગથી સર્વ ખાદ્ય કર્તૃત્વ વૃત્તિથી સ્વાત્માને ભિન્ન માનતા છછ્તા અને અવલેાકતા છતા ખાદ્ય પદાર્થા, બાહ્ય ક્રિયાઓ, બાહ્ય સંબધા અને બાહ્ય દેહાદિથી મંધાતા નથી. નામ અને રૂપના અહીં મમત્વના અધ્યાસાના ક્ષય કરીને આત્માને આત્મરૂપ અવલેાકતાં આત્મજ્ઞાનીને પ્રારબ્ધ કર્મયોગે થનાર ભાજનાદિ પ્રવૃત્તિયે ખાધાને માટે અર્થાત્ આત્મગુણહાનિને માટે થતી નથી, પરંતુ તે ભોજનાદિ પ્રવૃત્તિયા ઉલટી નિશ, કર્મ ખેરવવાને શક્તિમાન્ થાય છે. પ્રારબ્ધ કમાગે ખાતા, પીતા અને બાહ્ય વ્યવહારાદિ કન્યાને કરતા છતા આત્મજ્ઞાની કમની નિર્જરાને કરે છે. દેશસેવા ધર્મસેવા સંઘસેવા જાતિસેવા પ્રાણીસેવા સમાજસેવા કુટુંબસેવા આદિ અનેક કન્તવ્ય કાને કરતા છતા આત્મજ્ઞાની અનેક કર્માંની નિર્જરાને કરે છે. જ્યારથી આત્મજ્ઞાન થાય છે ત્યારથી આત્મજ્ઞાનીની સર્વ પ્રવૃત્તિયે પરોપકારાદ્ધિ માટે અને કૃતક નિજ રા થાય છે. પૃથ્વીચંદ્ર અને ગુણસાગર બન્ને આત્મજ્ઞાની હતા તેથી બન્નેની લગ્નાદિ પ્રવૃત્તિયાવાળા કૃતકથી નિર્મલ પરિણામવડે મુક્તિ થઈ. આત્મજ્ઞાનીસ કાર્યાંમાં સંબધામાં અને Page #584 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૮૪ ) શ્રી ક્રમ યાગ ગ્રંથ-સવિવેચન. પ્રવૃત્તિયમાં સાક્ષીભૂત થઈને વર્તે છે તેથી તે ખાહ્યપ્રવૃત્તિયામાં આત્માની સવળી પરિણતિ ધારણ કરીને કર્મથી મુક્ત થતા જાય છે. ભરતરાજા ષટ્કડનું રાજ્ય કરતા હતા પરન્તુ તે રાજ્યના કર્તા છતાં શુદ્ધ નૈૠયિક દૃષ્ટિથી પાતાને રાજ્યાદિના કર્તા માનતા નહાતા. તથા તે વક્તા હતા છતાં અન્તર્ ષ્ટિથી જે જે વદતા હતા તેમાં અર્હત્યાદિવૃત્તિથી નિમુકત હતા તેથી મૌન હતા. બાહ્યક્રિયાને કરતા છતાં શુદ્ધ નિશ્ચયનય દૃષ્ટિએ અક્રિય હતા. તે દેહમાં રહેવા છતાં પેાતાના આત્માને દેહાદિથી ભિન્ન માનીને શુદ્ધનિશ્ચયદૃષ્ટિથી અન્તમાં અદેહવાન્ તરીકે પેાતાને અનુભવતા હતા અને પ્રારબ્ધ કર્મ ચાગે પુત્ર પુત્રીએ કલત્રાના વ્યવહારને સંસારદશા પ્રમાણેના સ્વાધિકારે ચલાવતા હતા. ભાજનાદિ પ્રવૃત્તિયાને કરતા હતા છતાં અન્તરમાં તેઓમાં સ્વત્વ નહિ માનતા હાવાથી તેઓ અલ્પ કર્યું બધ અને અહુ નિર્જરા કરતા કરતા છેવટે આદર્શ ભુવનમાં આત્મભાવના ભાવી કેવળજ્ઞાન પામી અનેક જીવાને ઉપદેશ દઇ મુકિતપદ પામ્યા. રાગદ્વેષના પરિણામ વિના બાહ્ય કાર્ટૂન કરતાં છતાં અને પ્રારબ્ધ વેદતાં છતાં કર્મની નિર્જરા થાય છે—એમ અધ્યાત્મશાસ્ત્રોના અનુભવથી સત્ય સિદ્ધાંત તરીકે ઉપર્યુકત ક્ષેાકભાવાર્થ અવબાધાય છે. આત્મજ્ઞાનીએ વ્યવહારદશાના અધિકાર પ્રમાણે આવશ્યક કાર્યો કરવાને કદાપિ પાછી પાની કરતા નથી. અધ્યાત્મજ્ઞાની થવું એટલે ખાહ્ય કાર્ય કરતાં ડરવું, મડદાલ થવું, બાહ્ય પ્રવૃત્તિમાં શુષ્ક થવુ એવા અર્થ કદાપિ લેવા નિહ, આત્મજ્ઞાન પામીને યોગ્ય વ્યવહારકર્તવ્યેાથી જ્ઞાનીએ પરાઙમુખ થતા નથી. હાલ પ્રવૃત્તિના મહાસામ્રાજ્યમાં શુષ્ક નિવૃત્તિવાદી થઈને દેશ, ધર્મ, સંધ, સમાજાદ્ધિની પ્રગતિથી ભ્રષ્ટ થવું એ જ્ઞાનીઓની દૃષ્ટિમાં ચેગ્ય નથી. દેશકાલને અનુસરી પૂર્વાચાર્યાં વગેરેના ઉન્નતિના સામ્રાજ્યની સંરક્ષાર્થે પ્રવૃત્તિ કરવી એ આત્મજ્ઞાનીઓનુ કર્તવ્ય કાર્ય છે. આત્મજ્ઞાનીએ યાગ્ય વ્યવહારને ધારણ કરે છે અને અન્ય કરતાં વ્યવહાર દશાના સ્વાધિકાર કર્તવ્યકાર્યાંથી કદાપિ પશ્ચાત્ રહેતા નથી. જ્ઞાનીએ અવષેધે છે કે પ્રારબ્ધયેાગે આહારાદિ પ્રવૃત્તિયાને સેવ્યા વિના અને આવશ્યક કન્ય કાનિ કર્યાં વિના છૂટકા થવાના નથી; અને સ્વાધિકારે વ્યાવહારિક કર્તવ્ય ક્રાર્યાં ન કરવામાં આવે તા સ્વાત્મનતિમાં અને દેશ સમાજ સંધ વગેરે સમષ્ટિની પ્રગતિમાં અનેક પ્રકારની હાનિ થવાના સંભવને તેઓ જાણે છે તેમજ પરોવો નીવાનામ્ એ સૂત્ર પ્રમાણે પરસ્પર જીવાને ઉપકાર કરવાની પ્રવૃત્તિ સેવવાની સ્વજના કદાપિ ત્યાગ ન કરવા એમ તેઓ અવમેધે છે તેથી તેઓ સ્વાધિકારે વ્યાવહારિક આવશ્યક કર્તવ્ય કાનિ અન્તરથી ન્યારા રહીને કરીને બાહ્યરૂપ ધર્મની ફરજને અદાકરીને મજ્જાજ્ઞનો ચેન શત: લ વસ્થા: એવી વ્યવહાર પર પરાને આદર્શ જીવનથી આઢીભૂત કરીને અન્ય મનુષ્યોને વ્યવહાર મામાં પ્રવર્તાવે છે. મન વચન અને કાયાની પ્રવૃત્તિથી જ્ઞાનીએ સ્વપરની પ્રગતિમાં પ્રવૃત્ત થયા કરે છે. જ્ઞાનીએ નૈયિક દૃષ્ટિએ શુદ્ધાત્મસ્વરૂપ અવધે છે અને અનુભવે For Private And Personal Use Only Page #585 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મ શક્તિ કરતાં આત્મશક્તિની બળવત્તરતા. ( ૪૮૫ ) છે, છતાં વ્યવહાર કલ્પનું ઉલ્લંઘન કરતા નથી. તેઓ વ્યવહારકલ્પ પ્રમાણે સ્વાધિકારતઃ પ્રવૃત્તિ કરતા છતાં આન્તરદષ્ટિએ કર્મની નિર્જરા કરે છે. એક કઢાર હોય તેમાં દાણા નાખવાના ઉપરથી અલ્પ હોય અને સુણાના દ્વારમાર્ગે કે ઠારમાંથી ઘણું દાણ બહાર નીકળતા હોય તો અને કેડાર-કોઠી ખાલી થાય છે. જ્ઞાનીઓ તદ્વત્ અલ્પ કમ ગ્રહણ કરે છે અને કર્તવ્ય કાર્યો કરવા છતાં અન્તરથી ઘણું કર્મોની નિર્જરા કરે છે, તેથી તેઓ અને સકલકર્મથી મુક્ત થઈને સિદ્ધ બુદ્ધ પરમાત્મા બને છે. આત્મજ્ઞાનીઓની આન્તરદશા એવી હોવાથી તેઓ નહિ બંધાવાના કારણે આવશ્યક કર્તવ્ય કર્મો કરવાને તેઓ યોગ્ય કરે છે પરંતુ અજ્ઞાનીઓ તે નિર્લેપ નહિ રહેવાના કારણથી, તેઓ કર્તવ્ય કર્મ કરવાની ચેગ્યતાની બહિર હોવાથી કર્તવ્ય કર્મ કરવાને અયોગ્ય ઠરે છે. જ્ઞાનીઓ આવશ્યક કર્તવ્ય કાર્યો કરતાં છતાં નિજા કરતા હોવાથી તેઓ વ્યાવહારિક કર્તવ્યને કરવાને અધિકારી છે. આત્મજ્ઞાનીઓને કરુ નિમણં વગણ, તા માં રવાનg મુદ્દા વવારકા સિધુ મળો ઈત્યાદિથી વ્યવહાર નય પ્રતિપાદિત વ્યાવહારિક કાર્યો કરવાને પૂર્ણ શૌર્યથી કહેવામાં આવ્યું છે તેથી આત્મજ્ઞાનીને વ્યાવહારિક કાર્યો કરતાં કર્મની નિર્જર થાય છે અને વ્યાવહારિક કર્તવ્ય ધર્મની ફરજ અદા થાય છે. તીર્થકર મહારાજાઓ કે જેઓ નૈઋયિકજ્ઞાનની પરાકાષ્ટારૂપ કેવલજ્ઞાનને પ્રાપ્ત કરે છે તેઓ પણ સ્વાધિકારે કર્તવ્ય વ્યવહારકર્મવેગનું સંપૂર્ણ પરિપાલન કરે છે અને તેઓ કથે છે કે વ્યાવહારિક કર્તવ્ય કમેને ત્યાગ કરતાં તીર્થને ઉચ્છેદ થાય છે. વ્યાવહારિક કર્મવેગ પ્રવૃત્તિ વિના કઈ પણ ધર્મ-કર્તવ્ય કાર્યનું સંરક્ષણ-પોષણ થતું નથી અને ધર્મસાધકનું સંરક્ષણ થઈ શકતું નથી. વ્યાવહારિક કર્મ પ્રવૃત્તિ એ સર્વ ધર્મોની ભૂમિ છે અને તેથી તેના અભાવે કોઈ પણ ધર્મ વિશ્વમાં જીવી શકતું નથી. સર્વ કર્તવ્યોને આધાર વ્યવહાર છે તેથી આત્મજ્ઞાનીઓએ આવશ્યક પ્રગતિકારક કર્તવ્ય કર્મોને કદાપિ ત્યાગ ન કરવો જોઈએ. આત્માના શુદ્ધોપગે આત્માના શુદ્ધ ધર્મના ઉપયોગી બનીને ગમે તે વર્ણ-જાતનાં વ્યાવહારિક કાર્યને કરતે છતે આત્મજ્ઞાની કર્મની નિર્જરા કરવાને શક્તિમાન થાય છે. જે જે કર્મોમાં અજ્ઞાની મનુષ્ય બંધાય છે તે તે કર્મોને જ્ઞાની આવશ્યક વ્યવહારદશાના સ્વાધિકાર કરતો છતો કર્મની નિર્જરા કરીને મુક્ત થાય છે. આત્માની શક્તિ વડે કમેને ગ્રહણ કરી શકાય છે. જ્ઞાનાવરણીયાદિ કર્મો ગ્રહણ કરવાને આત્માની શક્તિ ખરેખર તેની સંમુખતાને ન ભજતી હોય તે તે તે વ્યાવહારિક કર્તવ્ય કાર્યોને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શુદ્રના અધિકાર પ્રમાણે કરતાં છતાં નવીન કર્મો બંધાતાં નથી અને જે પૂર્વે બાંધ્યાં હોય છે તેઓની નિર્જરી થાય છે. ગૃહસ્થલિંગે અનેક મનુષ્ય આત્મજ્ઞાનપૂર્વક શુદ્ધ ચારિત્રભાવને પ્રાપ્ત કરીને બાહા કર્તવ્ય કર્મનું પરિપાલન કરીને મુક્તિમાં ગયા છે. જડ કર્મોમાં એવી શક્તિ નથી કે આત્માની અશુદ્ધ પરિણતિ વિના એકદમ આત્માને ચેટી પડે. અતએવા For Private And Personal Use Only Page #586 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૮૬ ) શ્રી ક્રમચાગ ગ્રંથ-સવિવેચન. આત્મજ્ઞાનીઓ વ્યાવહારિક અને ધાર્મિક કાર્યાં કરતા છતાં કદાપિ મ ભીતિથી કન્યભ્રષ્ટ ખની શુષ્કવાદી મનતા નથી. પેાતાના આત્મા નિર્મલ બુદ્ધિવડે સાર્વજનિક હિત કાર્યો કરતાં કદાપિ બંધાતા નથી અને તે પરમેશ્વરની આજ્ઞાની વિરાધના કરી શકતા નથી એમ સ્થિરપ્રજ્ઞાએ સ્વાત્મા પોતાની પ્રવૃત્તિ માટે સાક્ષી પૂરે છે; માટે કન્યકાથી ભ્રષ્ટ થવું નહિ. જે જે કાર્યાં કરવામાં આવે તે તે કા*માં આત્મજ્ઞાનીએ આત્મધ્યેયવાળી ભાવદૃષ્ટિને ધારીને પ્રવૃત્તિ કરે છે અને તેથી તેઓ ઉચ્ચ ભાવના ઉચ્ચ સરસ્કાર અને ઉચ્ચ લક્ષ્યને ભાવીને ગમે તેવી બાહ્ય સ્થિતિમાં પણ આન્તરમાં ઉચ્ચ મહાત્ બનતા જાય છે. મહાત્માં મહાન ચક્રવર્તિ અને રકમાં રકમનુષ્ય વાસ્તવિક કર્તવ્ય કર્મને કરતા છતાં સ્વજદષ્ટિએ બન્ને સમાન છે, કારણ કે સ્વજને સ્વસ્થિતિમાં રહીને જેટલી ચક્રવતિને અદા કરવી પડે છે તેટલી દીનમાં દીન મનુષ્યને પણ સ્વશક્યનુસારે સ્વાધિકારે સ્વજને અદા કરવી પડે છે અને તેથી બન્ને સમાન છે અને આત્મજ્ઞાને કર્તવ્ય કર્મ કરતા છતાં અને પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે; એમ બન્નેને પરમાત્મપદમાં સમાન હક્ક યા સમાન સ્વાતંત્ર્ય છે. જ્ઞાનીએ આવી કન્યક સ્થિતિનું પરિપાલન કરતા છતા વિશ્વશાલામાં અનેક ગુણ્ણાના અનુભવ પ્રાપ્ત કરે છે અને મહવૃત્તિયેાની સાથે યુદ્ધ કરીને અનુભવદશાને પામે છે; અતએવ જ્ઞાનિમનુષ્યને કર્તવ્ય કાર્યાંની પ્રવૃત્તિયે કરવાને સૂચના કરવામાં આવી છે. ગૃહસ્થાશ્રમ અને ત્યાગાશ્રમમાં રહેલા અત્મજ્ઞાનીઓએ સદા દેશકાલના અનુસારે ઉત્સર્ગ અને અપવાદથી કર્તવ્ય કાર્યોને સુધારાવધારા સાથે કરવાં જોઈએ. આત્મજ્ઞાનીને વૈરાગ્યમળે આસવના હેતુએ પણ સંવરરૂપે પરિણમે છે. એમ આચારાંગસૂત્રમાં શ્રીમહાવીરપ્રભુએ કથ્યુ છે. અતએવ પ્રારબ્ધ કમાગે આત્મજ્ઞાનીને ભાજનાદિ વ્યવહાર કર્મપ્રવૃત્તિયા ખાધાને માટે થતી નથી. અપુનખ ધક ગુરુસ્થાનને પામી આત્મજ્ઞાનીએ કન્યકાનેિ વિવેકપુરસ્સર કરે છે. અવતરણઃ—આત્મજ્ઞાની કર્મચાગી આત્માની કેવી સ્થિતિને પામે છે અને પ્રવર્તે છે તે નીચે પ્રમાણે દર્શાવવામાં આવે છે—— श्लोकाः यस्य लाभो न हानिश्च, कार्याकार्येऽपि योगिनः । સ્થૂર, સ્થિતઃ સોવિનિશ્ચયાન્નાસ્તિ તંત્ર સઃ ॥ ૮૨॥ For Private And Personal Use Only Page #587 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મધ્યાનમાં લીન થવાથી મુક્તિ. ( ૪૮૭ ) हन्यमाने शरीरेऽपि ज्ञानात्मा नैव हन्यते । दह्यमाने शरीरेऽपि ज्ञानात्मा नैव दह्यते ॥ ८३॥ कुर्वन् कर्माण्यपि ज्ञानी नैव कर्ता प्रगीयते । देहस्थो देहभिन्नः स मुक्तात्मा सर्वसङ्गतः ॥८४॥ सर्वत्राऽस्ति च सर्वेषु नैव सर्वत्र सर्वगः । बाह्यसङ्गेऽपि निःसङ्गो ज्ञानी भवति वस्तुतः ॥८५॥ मुक्तः कर्माधिकारात्स प्रवृत्तिरुपकारिका । ज्ञानिनो विश्वलोकानां प्रारब्धकर्मसङ्गतः ॥८६॥ सातासातं समं मत्वा मानामानौ तथैव हि । स्तोतृनिन्दकयोः साम्यं मत्वा कार्य करोति सः ॥८७॥ શબ્દાર્થ-જે કાર્ય કરવામાં સમભાવ ધારણ કરે છે એ જ્ઞાનયેગી દેહમાં છે તે પણ શુદ્ધ નૈશ્ચયિક નયે તે દેહમાં નથી. હન્યમાન શરીર છતાં જ્ઞાનાત્મા હણાતું નથી. શરીર બળે છે, પરંતુ તે જ્ઞાનાત્મા બળતું નથી. આત્મજ્ઞાની કાર્યોને કરતો છતે પણ તે કર્તા છે એમ કહેવાતું નથી. તે દેહમાં છે છતાં પણ દેહ ભિન્ન છે. દેહ છતાં તે જ્ઞાનાત્મા અહંમમત્વાદિ અધ્યવસાયથી મુક્ત થએલે હોવાથી સમ્યગ્દષ્ટિની અપેક્ષાએ શબ્દ મુતાત્મા ગણાય છે અને એવંભૂતયે સર્વકર્મથી રહિત થયે તે સકતામાં કહેવાય છે. આમાં સર્વ અસ્તિ અને નાસ્તિ ધર્મો રહેલા છે. આત્મા વિના અન્ય દ્રવ્યની અનન્ત ગુણ પર્યાયની અનન્ત નાસ્તિતા છે. તે આત્મામાં નાસ્તિભાવે સમાય છે તેથી ( શ્રી વિશેષાવશ્યકમાં શ્રુતજ્ઞાનાધિકારે એક આમાં જેમ સર્વ વિશ્વનેસમાવેશ કરેલ છે તદ્દત) આત્મા સર્વસંગત કહેવાય છે. આત્માના કેવલજ્ઞાનમાં સર્વ વિશ્વ યરૂપે ભાસે છે તેથી તેની અપેક્ષાએ પણ સર્વસંગત આત્મા કહેવાય છે. આત્મા સર્વત્ર છે અને સર્વમાં સર્વત્ર નથી એમ પણ વ્યકિતની અપેક્ષાએ કથી શકાય છે. બાહ્ય સંગમાં જ્ઞાની આ પ્રમાણે આત્માનું સ્વરૂપ અવબોધીને નિઃસંગ થાય છે. આત્મજ્ઞાની આ પ્રમાણે આત્માનું અનેક નય દષ્ટિએવડે સાપેક્ષ સ્વરૂપ જાણે છે. તે ક્રિયાના અધિકારથી આત્મધ્યાનમાં લીન થઈને મુક્ત થાય છે તથાપિ તેની શબ્દાદિનયે જીવન્મુક્તદશા પ્રમાણે શરીરાદિથી બાહ્ય પ્રવૃત્તિ થાય છે તે વિશ્વ લોકોને ઉપકાર કરનારી થાય છે. આત્મ For Private And Personal Use Only Page #588 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૮ ) શ્રી કમયાગ ગ્રંથ–વિવેચન. જ્ઞાનીને પ્રારબ્ધ કર્મ સંગતિથી બાહ્ય પ્રવૃત્તિ થાય છે; અને તે તેને સ્વાધિકારે ખાર્થે વ્યવહાર કર્તવ્ય ધર્મ થાય છે. આત્મજ્ઞાની શાતા અને અશાતા એ બન્નેમાં વ્યવહારે વિષમપણું છે, છતાં પણ તે આધ્યાત્મિકષ્ટિ પ્રતાપે બન્નેમાં સમાનતા માનીને તેમજ માન અને અપમાનમાં સમાનતા માનીને તથા સ્તાતા અને નિન્દકમાં સામ્ય માનીને કાર્યને માહ્યાધિકારે કરે છે. વિવેચન:--આ પ્રમાણે શબ્દાર્થ કથીને હવે વિશેષાથ કંઇક કથવામાં આવે છે, જે આત્મજ્ઞાનીને કોઇ બાહ્ય કાર્ય કરવામાં લાભ દેખાતા નથી અને ન કરતાં અલાભ દેખાત નથી એવા આત્મજ્ઞાની શરીરમાં રહેલા છતાં નિશ્ચયતઃ શરીરમાં નથી એમ અવધવું. બાહ્ય કાર્ય કરવામાં જેને લાભ હાનિની દૃષ્ટિ ટળી ગઈ છે અને શરીરમાં છતાં દેહાધ્યાસ જેના ટળી જવાથી વૈદેહ-અવસ્થા થઇ ગઇ છે તે સ્થૂલ દેહમાં છતાં સ્કૂલ દેહમાં નથી અને તેમજ જગમાં છતાં જગમાં નથી. જગત્ની ષ્ટિએ જેવા ખાહ્યાથી દેખાય છે તેવા તે નથી. એવા આત્મજ્ઞાનીને બાહ્ય કાર્ય કરવા ચેાગ્ય વા ન કરવા યેાગ્ય તે સર્વે એક સરખુ થઇ ગએલુ હોવાથી તેઓ બાહ્ય કર્ત્તાધિકારથી મુક્ત થએલ અપ્રમત્ત મુનિ, અવધૂત સાધુ, યાગી, પીર, જીવન્મુકત મહાત્મા વગેરે નામોથી સમાધાય છે. તેવી દશાવાળા આત્મજ્ઞાની જે કંઇ કરે છે તે પ્રારબ્ધકર્માનુસારે કરે છે. બાહ્ય દૃશ્યકાર્યાંના કવ્યાકબ્યાદિ વિચારાની પેલીપાર જે ગમન કરીને આત્મામાં જે મસ્ત બની ગયા છે તે મહાપુરુષ જગમાં જીવતા દેવ પરમાત્મા અવાધવા. પ્રારબ્ધકર્માનુસારે બાહ્ય શરીરાદિ પ્રવૃત્તિને તે કરે છે છતાં તે કવ્યવિવેકથી જુદી દશામાં મસ્ત થવાથી તે અક્રિય જાણવા; કારણ કે તેને કરતાં છતાં તેનું ભાન નથી અર્થાત્ તેમાં ઉપયેાગ નથી અને નહિ કરવાથી તેને કંઈ ન્યૂનતા નથી. આવી તેની સ્થિતિ થવાથી તે જ્ઞાનાત્મા સર્વ વિશ્વમાં પૂજ્ય અપ્રમત્ત યોગી તરીકે પૂજાય છે. આર્યાવર્ત તેવા અવધૂત જ્ઞાનિયાગીઓના તનુએથી શાલી રહ્યું છે. તેવા આત્મજ્ઞાની જે કંઇ પ્રવૃત્તિ કરે છે તેમાંથી જગને ઘણુ શિક્ષણ લેવાનું હાય છે. આત્મજ્ઞાની કર્તવ્યાધિકારની મર્યાદા ધારણ કરીને જે કઇ કરે છે તેથી વિશ્વને તે અનન્તગુણુ ઉપકાર કરી શકે છે. જ્ઞાનાત્મા શરીર પરથી મમત્વને ત્યાગ કરે છે તે પેાતાને શરીરરૂપ માનતા નથી. જ્ઞાની પેાતે સર્વ જડ વસ્તુઓથી પેાતાને ભિન્ન માને છે તેથી જડ વસ્તુઓમાં કપાયલી શુભાશુભની અસરથી તે મુક્ત થઇ શકે છે; આત્મજ્ઞાની શરીર હણાતાં છતાં આત્માને હણાતા માનતા નથી. શરીર બળતાં છતાં જ્ઞાનાત્મા ખળતે નથી. શરીર હણાતાં છતાં આત્મા નિત્ય હાવાથી આત્મા હણાતા નથી; તેથી આત્માને હાયલા માનવા એ નૈૠયિકનયે ભ્રાન્તિ છે. શરીર અનિત્ય છે, શરીર દેહ છે, પણ આત્મા મળતા નથી કારણ કે આત્મા, નિરંજન નિરાકાર નિત્ય જ્યેાતિસ્વરૂપી છે તેથી તે બળતા નથી. આત્માને ખળતા માનવા એ એક જાતની ભ્રાન્તિ છે. ભૂતાનું For Private And Personal Use Only Page #589 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - આત્મજ્ઞાનોની કરશું. (૪૮૯ ). શરીર બનેલું છે, તેથી તે હણાય છે અને બળીને ભસ્મીભૂત થઈ શકે છે, પરંતુ આત્મા તો નિત્ય હોવાથી તે કદાપિ હણાતું નથી અને બળતું નથી એમ શુદ્ધ નૈઋયિક દૃષ્ટિએ આત્મજ્ઞાની પિતાને અવધતો અને અનુભવતું હોવાથી તે શરીર છતાં શરીરથી ભિન્ન પિતાને માની શકે છે અને અગ્નિ શસ્ત્રાદિથી શરીરને નાશ થતાં પિતાને નિત્ય માની સમભાવ અને વૈદેહભાવને ધારણ કરી આત્મજ્ઞાનમાં મસ્ત રહી શકે છે. આત્માને દેહભિન્ન નિત્યરૂપ અનુભવનાર આત્મા બાહ્ય કાર્યને કરતો છતો પિતાને કર્તારૂપ માનતો નથી. બાહ્ય કાર્યો ખરેખર કાલ, સ્વભાવ, નિયતિ, કર્મ અને ઉદ્યમ એ પાંચ કારણથી થાય છે, તેમાં પિતાને કર્તાના અભિમાનથી યુક્ત કરીને કર્તુત્વભ્રાન્તિથી પિતાના આત્માને કર્મથી બાંધતા નથી. देखे बोले सहु करे, ज्ञानी सबही अचंभः व्यवहारे व्यवहारसु, निश्चयमें स्थिर थंभ, ઈત્યાદિથી આત્મજ્ઞાની જે જે કરે છે, દેખે છે, બેલે છે, આદિ જે જે પ્રવૃત્તિ કરે તેમાં તે અહંવાદિથી બંધાતો નથી અને કર્તવ્યકાર્યો કરવામાં અન્ય મનુષ્ય કરતાં પાછો પડતો નથી અને તેમજ નિશ્ચયજ્ઞાનમાં તે સ્થિર સ્થંભના સમાન સ્થિરતાથી વતે છે. આવી તેની આશ્ચર્યકારી દશાને અલખલીલા કહેવામાં આવે છે તેમાં કંઈ આશ્ચર્ય નથી. તેઓની બાહ્ય કર્તવ્ય પ્રવૃત્તિ અને તેઓની આન્તર પ્રવૃત્તિ એ બે શક્ક નાલિકેર અને તેમાં રહેલા જલની દશાની ભિન્નતાને ભજે છે. આત્મજ્ઞાનીની બાહ્ય પ્રવૃત્તિ પ્રારબ્ધાધારે-પ્રાસંગિક ઉપકારક તથા અનેક શુભાશયથી ભરપૂર હોય છે. તેમની બાહ્ય પ્રવૃત્તિથી તેમના આત્માની દશા કેવી છે? તેની કલ્પના કરવી તે અજ્ઞાનીઓની દષ્ટિ બહાર છે, તેથી તેવા આત્મજ્ઞાનીની કર્તવ્યપ્રવૃત્તિમાંથી અનેક શુભાશપૂર્વક સાર ગ્રહ તે જ ભવ્ય મનુષ્યને હિતકારક છે. આત્મજ્ઞાની પ્રગતિ થાય એવી પ્રવૃત્તિને પોતે કૃતકૃત્ય છતાં અને સ્વાર્થ–પ્રોજના દિને અભાવ છતાં આદરે છે. તે જે કંઈ કરે છે તે ઉપરથી તેના આત્માની દશાને ભાવ લે એ કલ્પનાશક્તિની બહારની વાત છે. સંગ્રહનયની અપેક્ષાએ જ્ઞાની આત્માને મુક્ત માને છે. જ્ઞાની સ્વાત્માને અસ્તિધર્મની અપેક્ષાએ સર્વસંગત માને છે. જ્ઞાનવડે આત્મા સર્વત્ર ય પદાર્થોના જ્ઞાન અને કથંચિત્ યની અભેદ પરિણતિએ વ્યાપક હોવાથી સર્વત્ર છે અને વ્યકિતની અપેક્ષાએ સર્વત્ર નથી. જ્ઞાની પોતાના આત્માને બાહ્યથી સંગી છતાં વસ્તુતઃ અન્તરથી નિસંગ માને છે. તે સર્વ બાહ્ય પ્રવૃત્તિના અધિકારથી મુક્ત છે; છતાં તેની બાહ્ય પ્રવૃત્તિથી અનન્તગુણ ઉપકાર થાય છે–એવું પૂર્વે નિવેદવામાં આવ્યું જેથી એમ અવધવું કે જ્ઞાની નિબંધ અને સર્વસંગમુક્ત છતાં બાહ્ય જીના ઉપકારે અને પ્રારબ્ધયેગે પ્રવૃત્તિ આદરીને તે અકલિત એવા ઉપકાર કરવાને શક્તિમાન થાય છે. આત્મજ્ઞાની શાતાદનીય અને અશાતા વેદનીય સમાન માનીને તથા સ્તુતિકારક અને નિર્દક એ બેમાં સમભાવ ધારણ કરીને તેને યોગ્ય કાર્ય તે કર્યા કરે છે. આત્મજ્ઞાની For Private And Personal Use Only Page #590 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૯૦ ). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. ઉપર્યુક્તભાવ પ્રમાણે આત્મદશામાં મસ્ત બનીને બાહ્ય વ્યાવહારિક કર્તવ્ય કાર્યોને પ્રારબ્ધાદિક વેગે કર્યા કરે છે. આત્મજ્ઞાનીની આન્તરિક દશા ઉપર પ્રમાણે થવાથી તે બાહ્ય કાર્યોને કરે છે છતાં તે બાહ્ય કાર્યોને તેના આત્માની સાથે સંબંધ રહેતી નથી. આત્મિજ્ઞાન શુષ્ક માટીના ગોળા જેવો હોવાથી તેને બાહ્ય કર્તવ્ય કાર્યો કરતાં કઈ પણ નિમિત્તવડે લેપાવાનું નથી—ચીકણ અને આદું માટીને ગળો ખરેખર ભીંત સામો પછાડવાથી ભીંતની સાથે તેને કેટલેક ભાગ ચુંટી રહે છે, પરંતુ શુષ્ક મૃત્તિકાને ગળો ચેટી રહેતું નથી. એ સર્વ મનુષ્યને અનુભવ છે; તેથી તે દૃષ્ટાન્તપૂર્વક આત્મજ્ઞાનની દશા સમજવામાં કઈ જાતને સાપેક્ષદષ્ટિએ વિરોધ આવતો નથી. આત્મજ્ઞાની બાહ્યમાં શુભાશુભ કલ્પનાને નહિ માનતો હોવાથી તે શુભાશુભ પરિણામથી ન બંધાતાં બાહ્ય કર્તવ્ય કાર્યો કરવાનો અધિકારી બની વિશ્વજીના સંબંધમાં આવી વિશ્વને તારક બની શકે એમાં કંઈપણ આશ્ચર્ય નથી. તેતા અને નિન્દકપર જેનો સમાન ભાવ છે એ આત્મજ્ઞાની બાહ્ય કર્તવ્ય કાર્યોને કરતો છત અન્ય મનુષ્યના સંસર્ગથી લેપાતો નથી; તેથી તે જ ખરેખરો કર્તવ્ય કાર્ય કરવાને અધિકારી બને છે. સ્તોતાપર હર્ષ અને નિન્દક પર દ્વેષ થયા વિના ન રહે એવી બાલ મનુષ્યની દશા હોય છે. નામ અને રૂપમાં શુભાશુભભાવે મુંઝાયેલા અજ્ઞાની મનુષ્ય કર્તવ્ય કર્મો કરતાં છતાં એક પર રાગ અને અન્ય પર દ્વેષ ધારણ કરીને મુંઝાઈ જાય છે-એમ અનુભવમાં આવે છે. પરન્તુ આત્મજ્ઞાની કે જે તેના પર અને નિન્દક પર સમભાવદશાવાળ બની ગમે છે અને નામરૂપની માયાદેવીની ભ્રમણાથી જે વિમુક્ત થયેલ છે તે જે જે કર્તવ્ય કાર્ય કરે છે તેમાં તે રાગદ્વેષથી મુક્ત હોવાથી સ્તોતાના અને નિન્દકના સંબંધમાં આવતાં છતાં સંસારમાં કઈ પણ સ્થાને મુંઝાતો નથી. તેમજ નામરૂપમય પૂલ વ્યવહાર વ્યક્તિ સંબંધે સ્થલ બુદ્ધિવાળા અને નામરૂપની માયાની દષ્ટિને ધારણ કરનારા તરફથી માન મળે તે પણ તે રતિ પામતો નથી અને અપમાન મળે તે પણ તે અરતિ પામતે નથી; કારણ કે નામ રૂપના માનપમાનની દૃષ્ટિથી બહિર થઈ સાક્ષીભૂત બનીને તે નામરૂપમાં કંઈપણ આમત્વ ન પ્રેક્ષતાં ફક્ત વ્યવહાર સંબંધે બાહ્ય કર્તવ્યને કરે છે. આમ જ્ઞાની ખરેખર નામરૂપના માયાના પ્રદેશમાં માનાપમાનની વૃત્તિથી મુક્ત થએલો હોવાથી તે બાહ્ય કર્તવ્ય કર્મ કરવાને નિર્મુક્ત છતાં પ્રારબ્ધાદિક યોગે નિર્મલપણે પ્રવૃત્તિ કરનાર હોવાથી અધિકારી ઠરે છે. અવતરણ–જ્ઞાની કેવી રીતે સ્વાત્માને માની કર્તવ્ય કાર્યને આચરે છે તે જણાવે છે. T: निरञ्जनं निराकार-मरूपं निष्क्रियं प्रभुम् । મત્રાડડરમા જમાન રવીવાર્થ સમારેલૂ ૮૮ For Private And Personal Use Only Page #591 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir gE જ્ઞાનીનું આચરણ ( ૪૧ ) शरीरं वस्त्रवत् त्यक्त्वा गृण्हात्यन्यद् वपुः पुनः। निश्चित्य नित्यमात्मानं प्राप्तकार्य समाचरेत् ॥ ८९॥ त्यक्त्वा कर्तृत्वसंमोहं साक्षीभूतेन चात्मना । स्वाधिकाारे समायातं स्वीयकर्म समाचरेत् ॥ ९॥ ज्ञानदर्शनचारित्र-रूपं सम्मान्य चेतनम् । ज्ञानी शुद्धोपयोगेन प्राप्तकार्य समाचरेत् ॥ ९९ ॥ प्रारब्धकर्मतः प्राप्तं स्वाधिकारवशात्तथा। चित्ते निष्क्रियभावोऽपि ज्ञानी कर्म समाचरेत् ॥ ९२ ॥ શબ્દાર્થ –ાની સ્વાત્માને સ્વભાવે નિરંજન, નિરાકાર, અરૂપ, નિષ્ક્રિય અને પ્રભુ માનીને કર્તવ્ય કાર્યને કરે છે. શરીરને વસ્ત્રવત્ ત્યજીને આત્મા અન્ય શરીરને ધારણ કરે છે એવી રીતે આત્માનો નિશ્ચય કરીને આત્મજ્ઞાની પ્રાપ્ત કાર્યને સમાચરે છે. કર્તાને સંમેહ ત્યાગ કરીને સાક્ષીભૂત આત્માવડે જ્ઞાની સ્વાધિકારસમાયાત સ્વીય કાર્યને સમાચરે છે. જ્ઞાન-દર્શન-ચારિત્રરૂ૫ આત્માને માનને આત્મજ્ઞાની શુદ્ધપાગવડે ધાર્મિક તથા વ્યાવહારિક પ્રાપ્ત કાર્યને સમાચરે છે. પ્રારબ્ધ કર્મથી પ્રાપ્ત થએલ અને સ્વાધિકારના વશથી પ્રાપ્ત થએલ કાર્યને ચિત્તમાં નિષ્ક્રિય ભાવ છતાં પણ જ્ઞાની આચરે છે. વિવેચન –જ્ઞાની વ્યાવહારિક અને ધાર્મિક કાર્ય કરતો છતો અન્તમાં સ્વાત્માને નિષ્ક્રિય માને છે તેથી તે બાહ્ય સંબંધમાં અંજાતું નથી. જ્ઞાની પિતાને નિરાકાર માને છે તેથી તે સાકાર દશ્યાશ્ય પદાર્થોમાં અહં મમત્વથી અને સાકારભાવથી બંધાતું નથી. જ્ઞાની સ્વાધિકારે કર્તવ્ય કાર્યોને કરો છો અન્તરમાં સ્વાત્માને નિષ્ક્રિય માને છે તેથી બાહ્ય ક્રિયાઓમાં અહંમમત્વ અને કર્તુત્વાભિમાનથી મુક્ત રહે છે. જ્ઞાની સ્વાત્માને પ્રભુ માનીને કર્તવ્ય વ્યાવહારિક અને ધાર્મિક કાર્યોને કરે છે, તેથી તેને બાહ્ય પ્રભુત્વની આકાંક્ષા રહેતી નથી અને નામરૂપ સંબંધે કલ્પાયેલા પ્રભુત્વને તે પ્રભુત્વ માનતો નથી તેથી તે અન્તરમાં દીનતા વિના આત્માની વાસ્તવિક પ્રભુતાના જુસ્સાથી કાર્યો કરી શકે છે, અને બાહ્ય પ્રભુપદ પદવી ઇત્યાદિથી લલચાઈ અનીતિ પાપકર્મ પ્રવૃત્તિને આચરતે નથી. જ્ઞાની સ્વભાવે સ્વાત્માને નિરંજનાદિરૂ૫ માને છે તેથી તે તેના ઉપગે રહીને વિભાવદશાને આત્માની દશા માન્યા વિના અને પ્રાસકાર્યો કરવા છતાં વિભાવદશામાં મુંઝાયા વિના તે પ્રાપ્ત કાર્યની ફરજ અદા કરે છે. જ્ઞાનીએ ઉપર પ્રમાણે સ્વાત્માને For Private And Personal Use Only Page #592 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૯૨ ) શ્રી ક્રમચાગ ચડેંચ-સવિવેચન, માની બાહ્ય સ્થૂલ વ્યવહારમાં પ્રવર્તવુ જોઈએ-એ તેની સ્વાધિકારે કર્તવ્યવિધિ છે. મનુષ્ય જેમ જીણુ વસ્રના ત્યાગ કરીને અન્ય વસ્ત્રને પહેરે છે પરન્તુ તે સ્વય’ અદ્દલાતા નથી તદ્વેત્ જ્ઞાની શરીરરૂપ વસ્રા ત્યાગ કરે છે પરન્તુ તે ભૂતકાલમાં લીધેલાં સર્વ શરીરા તથા વર્તમાનમાં જે શરીરા છે તે અને ભવિષ્યમાં કર્મયોગે જે શરીરા પ્રાપ્ત થશે તે સર્વને વસ્ત્રવત્ માને છે અને પોતાને સર્વ શરીરાથી ભિન્ન નિત્ય માનીને પ્રાપ્ત કન્યકા ને આચરે છે. જૈનષ્ટિએ ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કાણુ એ પાંચ શરીરા છે અને વેદાન્તદષ્ટિએ સ્થૂલ, સૂક્ષ્મ, દિવ્ય, કારણુ, મહાકારણુ લિંગાદિ શરીરા અવાધવાં, ઉપયુક્ત પાઁચ શરીરથી ભિન્ન નિત્ય આત્મા માનીને જે શરીરદ્વારા કન્યકાયાને કરે છે તેને શરીરમાં કતૃત્વાભિમાન રહેતું નથી અને જે જે કાર્યાં કરવામાં આવે છે તેમાં અહંમમત્વ વાસનાથી બંધાવાનુ ં થતું નથી. શરીરથી ભિન્ન આત્મા છે અને તે નિત્ય છે એવા નિશ્ચય કરવાથી પ્રત્યેક કન્ય કાર્ય કરતાં મૃત્યુના ભય રહેતા નથી. પાશ્ચાત્ય દેશીય ચેષ્ઠાએ સ્વકર્તવ્ય અદા કરવામાં પ્રાણને પરપાટાસમ ગણી યા હોમ કરી આત્મસમર્પણ કરે છે; તદ્ભુત્ કર્તવ્ય કાર્યમાં નિર્ભયદશાથી શરીર પ્રાણના ભોગ આપવામાં આવે છે તેા આત્માન્નતિ થાય છે. શરીર પ્રાણના મમત્વથી અને તેની ભીતિથી મનુષ્યે વિશ્વમાં દાસવકેાટીમાં રહે છે અને તેએ વિશ્વમાં સ્વાત્મવંશપર’પરાને પણ વ્યવહારથી સૌંરક્ષવાને શકિતમાન થતા નથી. અનેક શરીર પ્રાપ્ત થાય અને બદલાય તેથી તેમાં રહેલા નિત્ય આત્માને ભય પામવાનું કાઇ કારણ નથી--એવા નિશ્ચય થતાં આ ભવમાં પ્રાપ્ત થએલ શરીર માટે અહંમમત્વની વાસનામાં બંધાઈ જવાનું થતું નથી, અને નિત્ય આત્માને નિશ્ચય થવાથી મૃત્યુ ભય આદિ અનેક પ્રકારના ભયેામાંથી બહાર નીકળવાનું થાય છે. તથા સ્વાત્માની નિર્ભયદશાએ પ્રત્યેક ધાર્મિક તથા વ્યાવહારિક કન્ય કાર્યો કરવાની સ્વક્જને પ્રાણ જતાં અદા કરી શકાય છે. દેહમમત્વ, પ્રણમમત્વ, નામમમત્વ અને રૂપમમત્વ આદિ અનેક પ્રકારના મમત્વેાથી દૂર રહીને પૂર્વે આર્યાં સ્વફરજને અદા કરવાને દેહ પ્રાણાદિકના ત્યાગ કરતા હતા તેનું કારણ એ હતું કે તે આત્માને નિત્ય માનતા હતા અને શરીરાદિકને અનિત્ય માનતા હતા. તેથી તે શરીરાદિકના મમત્વના ત્યાગ પૂર્વક પરસ્પરોપગ્રહષ્ટિએજ યા કર્તવ્યદૃષ્ટિએ આવશ્યક કાર્ય કરતાં દેહમમત્વાદિ અનેક વાસનાઓને લાત મારી પગ તળે કચરી નાખતા હતા. ઋષભાદિક ચાવીશ તીર્થંકરના વંશજો જો ખરી રીતે આત્માને નિત્ય માની નામરૂપની માયાથી ભિન્નપણું ધારી આત્મપ્રગતિમાં અખડપણે અપ્રમત્ત રહ્યા હાત તેા તેઓની આ દશા થાત નહિ. આત્માને નિત્ય માનનારી અને શ્રદ્ધા કરનારી આ સતતિ ખરેખર આ વિશ્વમાં સથા સા. આત્મ પ્રગતિમાં વ્યવહારથી અને નિશ્ચયથી આગળ રહે છે અને તે કવ્ય કર્મ કરવામાં કઇ રીતે પ્રાણ સમર્પણ કર્યાં વગર રહેતી નથી. આત્માને વ્યત્વે નિત્ય For Private And Personal Use Only Page #593 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભીરુવને ત્યાગ કરો. (૪૯૩), માનનારા જેને જે વાસ્તવિક રીતે આત્માનું નિત્ય સ્વરૂપ અવધી વ્યવહારકર્તવ્ય કાર્યમાં પ્રવર્યા હોત તે તેઓની દેહાદિકમમત્વવાસનાયોગે પતિત દશા થઈ તે થાત નહિ અને પૂર્વજોની વ્યાવહારિક ઉચ્ચ પદવીઓ પર તેઓ કાયમ રહી શક્યા હોત. શબ્દથી આત્માને અંધપરંપરાએ નિત્ય માનવાથી આત્માની ઉન્નતિ થતી નથી, પરંતુ વસ્તુતઃ આત્માની નિત્યતા અવધવાથી પુણ્ય અને પાપનું પરભવમાં ભકતૃત્વ અને કર્તૃત્વ સિદ્ધ થાય છે અને તેથી નીતિના નિયમેની આવશ્યક્તા પણ સિદ્ધ કરે છે. આત્માને નિત્ય માનનારી આર્યપ્રજા જે આત્માનું નાસ્તિત્વ માનનારી પ્રજા કરતાં આત્મભોગ, પ્રાણસમર્પણ અને કર્તવ્ય કાર્યમાં પશ્ચાત્ રહે તે એમ માનવું કે વસ્તુતઃ તે આત્માને અંતઃકરણથી નિત્ય માનનારી પ્રજા નથી. આત્માને નિત્ય માનનારા મનુષ્યને કર્તવ્ય કર્મકલને પરભવમાં વિશ્વાસ રહે છે. તેથી આ ભવમાં કર્તવ્ય કર્મ કરવામાં દેહનો જલપરપોટાની પેઠે ત્યાગ થાય તે તેમ કરવામાં તેઓ જરામાત્ર આંચકે ખાતા નથી. જે મનુષ્ય કર્તવ્ય કાર્યમાં દેહ પ્રાણુને નાશ કરવામાં આંચકો ખાય છે તેઓના વંશના મનુષ્ય આ વિશ્વમાં ધર્મમાર્ગમાં અને વ્યવહારમાર્ગમાં દાસત્વકેટીમાં પડી જીવી શકે છે. મમતા-અહંવૃત્તિ-- ભીતિ વગેરે મેહની દાસીઓ છે; તેના તાબામાં આવે છે તેઓ આત્માનું નિત્યત્વ વિસારીને પ્રત્યેક કર્તવ્ય કાર્યમાં મમત્વને કરી અને તેઓ દાસીની પ્રજામાં ખપે છે અને પોતાની સંતતિ માટે તેઓ દાસત્વને વારસે મૂકી જાય છે. આત્માને નિત્ય માનનારા મનુષ્યો ત્યારે ગણાય કે જ્યારે તેઓ આત્માને નહિ માનનારા મનુષ્યો કરતાં સાંસારિક વ્યવહારની સર્વ શુભ આવશ્યક પ્રગતિમાં સદા આગળ રહી શકે અને આત્માનું આસ્તિકય નહિ માનનારા મનુષ્યને તે સ્વતાબામાં રાખી શકે. આત્માને નિત્ય માનનારા આર્યમનુષ્યો ત્યારે ગણાય કે જ્યારે તેઓ આત્માને નહિ માનનારા નાસ્તિક મનુષ્યના કરતાં તન-મન-ધનને ભેગ આપતાં જરામાત્ર ખચકાય નહિ અને સર્વ પ્રકારની વિદ્યા-કલાદિવડે નાસ્તિક મનુબેના કરતાં આગળ વધી શકે અને વિશ્વમાં પારમાર્થિક કાર્યો કરીને સર્વત્ર શાંતિ પ્રસરાવવા જેટલું સદા બલ કાયમ રહે એવી વ્યવસ્થાઓને વંશપરંપરામાં સંરક્ષી શકે. આત્મા નિત્ય છે એમ બેલનારા લાખ કરોડે મનુષ્ય મળી આવે છે, પરંતુ જ્યારે દેહત્યાગ અને પ્રાણત્યાગને પ્રસંગ આવે છે ત્યારે તેઓ દેહ પ્રાણમમત્વ અને ભીતિ ધારણ કરી રુ બની કર્તવ્ય ક્ષેત્રથી કરોડો ગાઉ દૂર ભાગી જાય છે. આવી રીતે આત્માને નિત્ય માનનારા અને આત્મા નિત્ય છે એમ બોલનારા મન સ્વર્ગ અને પરમાત્મપદને પ્રાપ્ત કરી શકતા નથી. આત્માને ખરી રીતે નિત્ય માનનારા મનુષ્ય મહાવીર પ્રભુના પગલે ચાલીને તેઓ વીરત્વનાં આવશ્યક કર્તવ્ય કાર્યોને કરી વિશ્વમાં સર્વત્ર સર્વદા પ્રગતિમાં સર્વ કરતાં આગલ રહે છે. આત્માને નિત્ય માનનારાઓ સર્વ પ્રકારની શુભ પ્રગતિમાં, ઘેર પરિસહ-ઉપસર્ગો-વિપત્તિ-સંકટો વેઠીને આગળ વધે છે અને તેઓ અહંવૃત્તિ-મમત્વ For Private And Personal Use Only Page #594 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૯૪) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. UF વૃત્તિ-ભયવૃત્તિ-નામરૂપની વૃત્તિને હટાવી સર્વ ભેગા મળી વ્યાવહારિક કર્તવ્ય કાર્યો કરવામાં પણ આગળ વધે છે. હાય ! હાય ! હું મરી જઈશ, અરે મારું શું થશે, આવા ભીતિના શબ્દોને બેલનારા આર્યો તે વસ્તુતઃ આર્યો નથી. તેઓ વિશ્વમાં દાસત્વકેટીમાં રહેવાને લાયક છે. આત્માને નિત્ય માન્યા બાદ ડરવાનું રહેતું નથી. નિત્ય આત્મા કદાપિ જડ વસ્તુઓને નેકર બનીને પાપકર્મ કરવાને લલચાતો નથી. આત્માને નિત્ય માનનારા મનુષ્ય કર્તવ્યકાર્ય કરતાં પ્રાણુદિસમર્પણમાં સદા એક સરખી રીતે કાયમ રહે છે. તેઓ મૃત્યુથી ડરી જતા નથી. તેઓ શરીર--પ્રાણુ છૂટી જાય તેની જરા માત્ર પરવા રાખતા નથી; તેનું કારણ એ છે કે તેઓનો આત્મા સદા કાયમ રહેવાને છે અને જ્યાં જાય ત્યાં તે કર્તવ્ય કાર્ય કરવાથી આગળ વધવાનું છે એવી શ્રદ્ધાથી વર્તનારા હોય છે. આર્ય ક્ષત્રિય જ્યાં સુધી આ પ્રમાણે આત્માની નિત્યતા માનીને પ્રવર્યા હતા ત્યાં સુધી તેઓ ભીતિ વગેરેને સ્વતાબે કરી સર્વ પ્રકારની ઉન્નતિમાં આગળ વધ્યા હતા. બ્રાહ્મણ-ક્ષત્રિય-વૈશ્ય-- શૂદ્ર-મુનિઓ-- ઋષિ વગેરે પૂર્વે આત્માને નિત્ય માની સ્વાધિકારે કર્તવ્ય કાર્યોને કરતા હતા; તેથી તેઓ સર્વ પ્રકારની પ્રગતિ-ઉત્કાન્તિના માર્ગમાં સદા આગળ વધતા હતા અને કે--કપટ-- લાલચ--તૃષ્ણ-ભય-કુસંપ વિશ્વાસઘાત--દ્રોહ અને ઈષ્ય વગેરે શત્રુઓને પગ તળે કચરી નાખતા હતા. આવી તેઓની દશા જ્યાં સુધી કાયમ રહી ત્યાં સુધી તેઓ સદ્દગુણો વડે પ્રગતિના શિખરે વિરાજિત રહ્યા. પરંતુ જ્યારે તેઓ આત્માની વાસ્તવિક નિત્યતાને ભૂલી ગયા અને બ્રાન્તિમાં ફસાઈ મહારાજાના તાબે થઈ દુર્ગવડે પ્રવર્તવા લાગ્યા ત્યારથી સર્વની અવગતિ-.પડતી થઈ આ ઉપરથી અવધવું કે આત્માની નિત્યતા ભૂલીને ભયવૃત્તિ-મમતાવૃત્તિ આદિ દાસીઓના તાબે મન થયા ત્યારથી તેઓ સ્વકર્તવ્ય કરવામાં પશ્ચાત રહેવા લાગ્યા. આત્માની નિત્યતાનો નિશ્ચય કરીને પ્રવર્તનારા ક્ષણિક પ્રસંગમાં મુંઝાતા નથી અને સર્વ ભયથી મુકત થઈને નિર્ભયપણે આત્મવીર્યના જુસ્સાથી કાર્ય કરે છે. આ વિશ્વમાં સર્વત્ર આત્માની નિત્યતાને નિશ્ચય કરીને પ્રવર્તનારા મનુષ્ય વ્યાવહારિક પ્રગતિમાં અને આત્મપ્રગતિમાં આગળ વધી પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. આત્મજ્ઞાની ઉપર્યુક્ત આત્મસ્વરૂપને નિશ્ચય કરીને આત્માની નિત્યતાના ઉપગે રહીને પ્રત્યેક કાર્યને આચરે છે તેથી તે ભય, મમતા, અહંતા, તૃષ્ણા, ઈષ્ય દોષોથી મુક્ત થઈ શકે છે અને આધ્યાત્મિકન્નતિપૂર્વક વ્યાવહારિક પ્રગતિને પ્રાપ્ત કરી શકે છે. આત્માને નિત્ય અને શરીરથી ભિન્ન અવબોધ્યા પશ્ચાત્ બાહ્ય કાર્ય કરતાં કર્તૃત્વ સંમેહ થતું નથી. બાહ્ય કાર્યકર્તુત્વને સંમોહ થવાથી આત્મા સ્વરૂપને વિમરે છે અને સાંસારિક પ્રવૃત્તિમાં મુંઝાય છે. બાહ્ય કાર્યકર્તૃત્વ સંમેહ થવાની સાથે સ્વશીર્ષપર મોહ રાજાનું જેર થાય છે અને ભયાદિવૃત્તિના દાસ તરીકે સ્વાત્મા બને છે. અએવ બાહ્ય કાર્યકર્તૃત્વ સંમેહ, આધ્યાત્મિક કાર્યકર્તૃત્વ સંમેહ-આદિ અનેક પ્રકારના સંમેહનો ત્યાગ કરીને આત્માને સાક્ષીભૂત રાખીને For Private And Personal Use Only Page #595 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 踢 કતૃત્વમેહ ત્યાજ્ય છે. ( ૪૧ ) તટસ્થ થઈ બાહ્ય કાર્ય કરવાની જરૂર સ્વીકારવી જોઈએ. બાહ્ય કાર્ય કર્તૃત્વાદિ સ ંમેહને હઠાવવા હોય તે સર્વ કાર્ય કરવામાં કતૃત્વાદિ અહુ વૃત્તિયાને ચિત્તમાં પ્રવેશવાને અશમાત્ર પણ સ્થાન ન આપવું જોઈએ. કર્તૃત્વસ મેહ વિના જે જે કાર્યો કરવાં એ જ્ઞાનયોગીનુ મુખ્ય લક્ષણ છે. પાતાના આત્મા, કર્તૃત્વ સÀાહ વિના કાર્યપ્રવૃત્તિ કરે છે એમ સ્વાત્માને અનુભવ થાય ત્યારે અવધવુ કે હવે કર્મચાગીના અધિકાર થચિત્ પ્રાપ્ત થયા છે. આત્મજ્ઞાની કવસમેહને પિરહરીને સર્વ કાર્યામાં આત્માને સાક્ષીભૂત રાખીને કાર્યપ્રવૃત્તિ આદરે છે તેથી તે કાર્યપ્રવૃત્તિમાં નિવિષ બનેલે હાવાથી કાર્ય પ્રવૃત્તિદ્વારા સમાહ વિષને ગ્રહી શકતા નથી. કર્તૃત્વસ ંમેાહ વિના કાર્ય કરવાથી અનેક પ્રકારની પ્રગતિની પ્રાપ્તિ થાય છે. કતૃત્વસમેહ વિના કાર્ય પ્રવૃત્તિ કરનાર જ્ઞાની સાંસારિક પ્રવૃત્તિયામાં અહંમમત્વથી બંધાતા નથી. કર્તૃત્વમાડુ જેમ જેમ ટળવા માંડે છે તેમ તેમ તે આત્માના ગુણ્ણાની પ્રગતિમાં અત્યંત પ્રવૃત્ત થઇ શકે છે. આત્મજ્ઞાની કતૃત્વસ માહ વિના બાહ્યપ્રવૃત્તિયેાથી નિર્લેપ રહી શકે છે અને અધિકારપરત્વે જે જે કાર્યાં કરવાનાં હોય છે તેમાં તે મુ ંઝાતા નથી તેથી તેની સુમતિને પ્રકાશ વધતા જાય છે અને કુમતિનું બળ ટળતુ જાય છે. કતૃત્વસ માહના ત્યાગથી કમ યાગી પરમાત્મપદની છેક નજીક પહોંચી શકે છે અને આત્માની સરસિકતાનું સહજ સુખ સમ્યગ્ અનુભવી શકે છે. કાર્ય કરતાં કરતાં કર્તૃત્વસ માહ ટળે એવા અભ્યાસ સેવવા જોઇએ. કાર્ય કરતાં કરતાં સંહ ટળે એવું જ્ઞાન જાગત્ કરવું જોઇએ કે જેથી પરમાત્મપદ પ્રાપ્ત કરતાં અનેક વિપત્તિયેાને પણ સમાહ વિના વેઠી શકાય. જ્યાં સુધી કતૃત્વસ માહ થાય છે ત્યાં સુધી ચેાગજ્ઞાનમાં અને આત્મજ્ઞાનમાં અપરિપકવતા છે એમ અવમેધવું. કર્તવ્યકાય કરતાં સમાહ થાય છે એમ જાણીને સર્વ પ્રવૃત્તિયાના ત્યાગ કરીને બેસી રહેવામાં આવે તે તેથી સ્વપરની ઉન્નતિ થતી નથી અને પ્રમાદની સાથે સ’મેહવૃત્તિ પણ વૃદ્ધિ પામે છે પણ ટળતી નથી. જ્યાં સુધી અજ્ઞાની કાર્યપ્રવૃત્તિ નથી કરતો ત્યાં સુધી તે કતૃત્વસ'મેહુથી. પેાતાને દૂર રહેલા માને છે, પરંતુ માનસિક કર્તૃત્વસંમોહ તા તેના હૃદયમાંથી ટળતા નથી; તેથી કતૃત્વસ મેાહ ટાળવાને આવશ્યક કન્ય કાર્યાંની પ્રવૃત્તિનો ત્યાગ કરવા તે કઇ રીતે ચગ્ય નથી; પરંતુ આત્મજ્ઞાનવડે કાર્ય કરતાં કરતાં સમહવૃત્તિ ટાળવાના અભ્યાસ સેવવા જોઇએ. સર્પને જ્યાં સુધી ન સતાન્યે હોય ત્યાં સુધી તે શાન્ત જેવા ખહારથી દેખાય પરન્તુ જ્યારે તેને સતાવવામાં આવે તે તે હતા તેવા ને તેવા ક્રોધી થએલા દેખાય છે; તāત્ કર્તવ્ય કાર્ય ના ત્યાગ કરીને કેટલાક સતાવ્યા વિનાના મનુષ્યો બાહ્યથી શાન્ત થએલા સર્પની પેઠે અસમાહી દેખાય પરન્તુ કઇ જાતની પુનઃ પ્રવૃત્તિ કરતાં સમાહતા પુન: તેએ સેવી શકતા હાય એવા તેમના આત્માને અનુભવ આવે તે તેમણે ઉપયુક્ત શિક્ષાને સત્ય માની સ્વાધિકારે કવ્યપ્રવૃત્તિ સેવવી અને મેહવૃત્તિને હઠાવતા જવુ. આમ પ્રવવાથી આત્મસાક્ષીએ For Private And Personal Use Only Page #596 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૬) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. નિર્મોહવૃત્તિથી કાર્ય કરવાની આત્મશક્તિને જાગ્રત્ કરી શકાશે. કાર્યપ્રવૃત્તિને સ્વાધિકાર સેવતાં જ્યારે આત્મસાક્ષીએ સર્વ કરાય; પણ તેમાં હું મારું એવી વૃત્તિથી બંધાઈ ના જવાય ત્યારે અવધવું કે હવે આત્મપ્રગતિ કરવાને જ્ઞાનેગપૂર્વક કર્મવેગને ખરે અધિકાર પ્રાપ્ત થયેલ છે. જ્ઞાની આત્મસાક્ષીએ કર્તુત્વ મેહ ત્યાગ કરીને વ્યાવહારિક દષ્ટિની પ્રવૃત્તિએ સ્વાધિકાર સમાયાત કાર્યને કરે છે તેથી તે આત્મામાં પરમાત્મપદ પ્રકટાવીને અન્તરથી કૃતકૃત્ય થઈ વિશ્વને ઉદ્ધાર કરી શકે છે. આત્મજ્ઞાની અન્તરમાં નીચે પ્રમાણે વિચારે છે. આ વિશ્વમાં કર્તુત્વની અહંવૃત્તિ રાખવી એ કલ્પના માત્ર છે. કર્તુત્વની અહંવૃત્તિ ધારણ કરવાથી આત્માની શુદ્ધતા થતી નથી તેમજ કઈ પણ કાર્યના કર્તાપણાનું અભિમાન રાખવું એ કઈ પણ રીતે સિદ્ધ થતું નથી. પ્રત્યેક કાર્ય પોતાના સ્વભાવ પ્રમાણે કાલ સ્વભાવ, નિયતિ આદિને પામી થયા કરે છે; તેમાં આત્મા તે બાહ્ય કાર્યમાં નિમિત્ત માત્ર છે અને તેમજ અન્ય વસ્તુઓ પણ નિમિત્ત માત્ર છે; માટે કર્તવસંમેહ કરે કેઈને છાજતો નથી તે મારે શા માટે મેહ કરવો જોઈએ? કર્તૃત્વસંમેહ તે આત્માને ધર્મ નથી તે તે વિભાવિકપરિણતિ છે તેથી દૂર રહેવું જોઈએ. એ પ્રમાણે જ્ઞાની અન્તરમાં નિશ્ચય કરીને કર્તવસંમોહવૃત્તિ વિના સ્વાધિકાર કાર્ય પ્રવૃત્તિને સેવે છે. જ્ઞાની સ્વાત્માને જ્ઞાનદર્શનચારિત્રરૂપ માનીને શુદ્ધોપગવડે અન્તરમાં ધ્યાનાદિકની પ્રવૃત્તિને સેવે છે અને વ્યવહાર નયથી બાહ્ય ધાર્મિક તથા વ્યાવહારિક કર્યોની પ્રવૃત્તિને સેવે છે. આત્મા ખરેખર જ્ઞાનદર્શનચારિત્રરૂપ છે. શુદ્ધોપચગવડે આત્માને શુદ્ધ ધર્મ તે જ આત્માને છે એમ આત્મજ્ઞાની માને છે અને તેમાં રમણતા કરે છે. તથા બાહ્યતઃ પ્રાપ્તાધિકારે બાહ્ય કર્તવ્ય કાર્યોને તટસ્થ સાક્ષીભૂત થઈને કરે છે. આત્મજ્ઞાની આવી દશાથી કર્તવ્ય કાર્યોને કરે છે, તેથી તે આત્માની ઉન્નતિ કરી શકે છે અને વિશ્વવર્તિ મનુષ્યની અન્ય કરતાં અનન્ત ગુણ સારી ઉન્નતિ કરી શકે છે તેથી તે જ પરમાર્થ દ્રષ્ટિએ કર્તવ્યકાર્ય કરવાને લાયક બને છે. એવા મહાજ્ઞાનીકમગીઓની જેટલી ન્યૂનતા તેટલી વિન્નતિની ન્યૂનતા અવબોધવી. જ્ઞાની શુદ્ધોપગવડે આવશ્યક પ્રાપ્ત કર્તવ્યકાર્યને સમાચારે છે તેથી તે આત્માના ગુણેની પરિપૂર્ણ પ્રગતિ કરવામાં ખામી આવવા દેતું નથી અને કર્તવ્ય કાર્યો કરીને પ્રાપ્ત ગુણેની પરિપકવતા કરવામાં પણ કદાપિ પશ્ચાતું રહેતું નથી. પ્રારબ્ધ કર્મથી અને સ્વાધિકારવશથી પ્રાપ્ત થએલ કર્તવ્ય કાર્ય કરવામાં કઈ જાતને દોષ નથી, પરન્તુ અનન્તગુણલાભ છે. એવું અવધીને જ્ઞાની કર્તવ્ય કાર્યને આચરે છે. જ્ઞાની પ્રારબ્ધકર્મથી જે જે કાર્યો કરે છે તે વપરની પ્રગતિ કરનાર થઈ પડે છે તથા સ્વાધિકારવશથી જે જે કાર્યો કરે છે તેમાં સદોષતા હોય તથાપિ તેની અધિકાર દિશાએ નિર્દોષતા અને સ્વપરની ઉત્કાન્તિ કરનારું તે કાર્ય હાઈ વિશ્વમાં તે સુખપ્રદ સિદ્ધ કરી શકે છે. વિષ્ણુકુમાર મુનિએ સ્વાધિકારવશતઃ જે નમુચિ પ્રધાનને શાસનરૂપ કાર્ય કર્યું તે વિશ્વની ઉન્નતિ અને સંઘને શાન્તિ કરનારૂં For Private And Personal Use Only Page #597 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 品 નાની કેવી રીતે નિલેષ રહી શકે ? ( ४८७ ) હતું. શ્રી શાન્તિનાથ કુંથુનાથ અને અરનાથાદિ તી કરાએ ગૃહાવાસમાં અધિકારથી અને પ્રારબ્ધયોગથી જે જે કાર્યાં કર્યાં, તે સ્વની અને વિશ્વ મનુષ્યષ્યની પ્રગતિ શાંતિ આદિ કરનારાં હતાં એમ અનુભવદૃષ્ટિથી વિચારતાં અવલેાકાશે. ६३ Acharya Shri Kailassagarsuri Gyanmandir અવતરણઃ—જ્ઞાની જે જે કાર્યો કરે છે તેમાં કેવી રીતે પ્રવર્તે છે કે જેથી તે નિર્લેપ કથી અબદ્ધ રહે છે તેનું હાર્દ જણાવે છે. श्लोकाः स्वात्मनि स्वोपयोगेन धृत्वा निश्चयदृष्टिताम् । अनुभूय निजात्मानं कर्म कुर्वन्न लिप्यते यद्यत्कुर्वश्च पश्यंश्च स्मरंस्तत्र परात्मताम् । आत्मज्ञानेन कार्याणि कुर्वन् ज्ञानी न लिप्यते शुभाशुभपरीणामान्मुक्तो ज्ञानी भवाय नो । साम्यभावप्रतिष्ठात्मा करोति तन्न बन्धकृत् कायादिकक्रियायोगात् कर्मबन्धः प्रजायते । तथापि साम्यमापन्नः कर्म कुर्वन् विमुक्तये क्रियायामक्रियां पश्यन् सक्रियमक्रिये तथा । स्वात्मानं निष्क्रियं पश्यन् ब्रह्मभूतो निरञ्जनः दन्ते कर्मकाष्ठानि शुद्धज्ञानाग्निना ध्रुवम् । नैश्चयिकनयप्रस्थः क्रियां कुर्वन्न बध्यते आत्मोपयोगतो ज्ञानी प्रारब्धकर्म वेदयन् । परोपकारकार्याणि कुर्वन् परात्मतां व्रजेत् ज्ञानपूर्वाः क्रिया यस्य भवन्ति तस्य योगिनः । रागादीनामभावेन कर्मबन्धो न जायते For Private And Personal Use Only ॥ ९३ ॥ ॥ ९४ ॥ ॥ ९५ ॥ ॥ ९६ ॥ ॥ ९७ ॥ ॥ ९८ ॥ ॥ ९९ ॥ ॥ १०० ॥ Page #598 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૯૮ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. सर्वथा सर्वदा ब्रह्म-दृष्ट्या कार्य समाचरेत् । मायांभोधिं समुत्तीर्य ज्ञानी मुक्तो ध्रुवं भवेत् ॥ १०१ ॥ यानि कर्माणि बन्धाय भवन्ति मूढचेतसाम् । ज्ञानिनां तानि कर्माणि सन्ति मोक्षाय सद्गुणैः ॥ १०२ ॥ बाह्यतः कर्मसादृश्य-मज्ञानां च विदां भवेत् । वैषम्यं परिणामेन बन्धनार्थं च मुक्तये ॥१०३ ॥ अपूर्व श्रूयते शास्त्रे ज्ञानवैराग्ययोर्बलम् ।। येन कर्माणि कुर्वन् सन् निलेपो शोभते बुधः ॥ १०४ ॥ अहंममत्वसंत्यागात् सर्वत्र ब्रह्मदृष्टितः। यद्योग्यं कर्म तत् कुर्वन् ब्रह्मज्ञानी न लिप्यते ॥ १०५ ॥ શબ્દાર્થ –-સ્વાત્મામાં પાગવડે નિશ્ચયણિતાને ધારણ કરીને અને આત્માને અનુભવીને કાર્ય કરતો છતો જ્ઞાની પાસે નથી. જે જે કરતો અને જે જે દેખતો છો. તેમાં પરમાત્મતત્વનું સ્મરણ કરતો છતો આત્મજ્ઞાનવડે આત્મજ્ઞાની કાર્ય કરતે જીતે લેપાતો નથી. શુભાશુભ પરિણુમથી મુક્ત જ્ઞાનીને સંસારની વૃદ્ધિ નથી તેમજ સામ્યભાવવડે પ્રતિષ્ઠિતાત્મા જે કરે છે તે કર્મબન્ધ કરનાર થતું નથી. શુભાશુભ પરિણામ વિના કાયાદિકગની ક્રિયાવડે કર્મબંધ થાય છે તથાપિ સામ્યને પ્રાપ્ત કરેલ જ્ઞાની કર્મ કરતો તે મુક્તિને માટે હોય છે અર્થાત્ તે મુક્તિને પામે છે. ક્રિયામાં અક્રિયાને દેખતો અને અક્રિયામાં સક્રિયને દેખતો તેમજ સ્વાત્માને નિષ્ક્રિય દેખતો છતો આત્મજ્ઞાની ક્રિયામાં પ્રવતીને બ્રહ્મભૂત નિરંજન બને છે. શુદ્ધ જ્ઞાનરૂપ અગ્નિવડે નક્કી કર્મકાછો બળીને ભરમીભૂત થાય છે; અએવ નેશ્ચચિકનપ્રસ્થ શુદ્ધ જ્ઞાનવડે આવશ્યક ક્રિયા કરતો છતે લેપાત નથી. આપાગથી જ્ઞાની પ્રારબ્ધ કર્મ વેદ પોપકારનાં કાર્યો કરતે છતો પરમાત્માને પામે છે. જે ગીને જ્ઞાનપૂર્વક યિાઓ છે તેને રાગાદિના અભાવે પ્રવૃત્તિ કરતાં કર્મબન્ધ થતો નથી. સર્વથા સર્વદા બ્રાદષ્ટિવડે જ્ઞાનીએ કાર્ય આચરવું જોઈએ, કારણ કે સર્વત્ર સર્વદા બ્રહ્મદષ્ટિએ દેખનાર જ્ઞાની કાર્ય કરતે છતે માયાસમુદ્રને તરી નક્કી મુક્ત થાય છે. મઢ અને જે કાર્યો અને માટે થાય છે તેજ કાર્યો ખરેખર જ્ઞાનીને સદ્ગુણેવડે મોક્ષ માટે થાય છે. જ્ઞાનીઓને અને અજ્ઞાનીઓને બાહ્યકાર્ય એક સરખું હોય છે. જ્ઞાનીની અને અજ્ઞાનીની બાહ્યપ્રવૃત્તિ એક સરખી હોય છે; પણ પરિણામે વૈષમ્ય હાય For Private And Personal Use Only Page #599 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kotbatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 5 આત્માપયેાગી કમ થી લેપાતા નથી. ( ૪૯૯ ) છે અર્થાત્ જ્ઞાનીને અને અજ્ઞાનીને પરિણામમાં ભિન્નતા હોય છે; જ્ઞાનીના અને અજ્ઞાનીના પરિણામ ભિન્ન ભિન્ન હોય છે. કાર્યની સદેશતા છતાં અજ્ઞાનીના પરિણામ જ્યારે અન્યને માટે હોય છે ત્યારે જ્ઞાનીના પિરણામ ખરેખર મુક્તિને માટે હોય છે. જ્ઞાન અને વૈરાગ્યનું ખળ શાસ્ત્રોમાં અપૂર્વ સંભળાય છે કે જેવડે કર્ત્તવ્ય કાર્ય કરતા છતા નિલેપ જ્ઞાની જગમાં શાભી રહે છે. સર્વત્ર સર્વથા સર્વદા અહંમમત્વસ ત્યાગથી અને સર્વત્ર સર્વ જીવામાં સર્વ કાર્યાંમાં સર્વ વસ્તુઓમાં બ્રહ્મસૃષ્ટિથી યથાયેાગ્ય આવશ્યક કાર્યને કરતા છતા બ્રહ્મજ્ઞાની નામરૂપમાં-ક માં—સંસારમાં લેપાતા નથી. વિવેચનઃ—ઉપર્યુક્ત શ્લોકાના ભાવાર્થ યદિ વિસ્તારથી લખવામાં આવે તે એક મેટું પુસ્તક થઇ જાય. નિશ્ચયષ્ટિ ધારણ કરીને આત્માના ઉપયોગપૂર્વક સ્વકર્તવ્ય કરવામાં આવે છે તે વ્યવહારમાં નિલેપ દશા રહી શકે છે. રાધાવેધના સમાન અત્યંત દુષ્કર કાર્ય પ્રવૃત્તિની વ્યવહારે ફરજ અદા કરવાની હાય છે. જૈનદન અને જૈનેતરઢ - નાનાં આધ્યાત્મિક શાસ્ત્રોનુ ખારવર્ષે પર્યન્ત સ્મરણુ મનન અને નિદિધ્યાસન કરવામાં આવે છે પશ્ચાત્ તેને અનુભવ કરવામાં આવે છે તેમજ અધ્યાત્મજ્ઞાનનો અનુભવ કર્યાં પશ્ચાત્ આત્માપયેગપૂર્વક ખાદ્યકતવ્યકાર્યનિ કરવાના અભ્યાસ પાડવામાં આવે છે ત્યારે આત્મજ્ઞાનિની દશા અને કમચાગિની દશા પ્રાપ્ત થાય છે. ગુરુકુલામાં અધ્યાત્મશાàાના અભ્યાસક કમચાગી મનુષ્યા પેદા થશે ત્યારે જડતા અને શુષ્કજ્ઞાનત્વ ટળશે અને ભારતના ઉદ્ધાર કરનારા મહાપુરૂષોની પર પરા પ્રકટાવી શકાશે. વીર્યની રક્ષા કરીને વરેતા બ્રહ્મચારીઓને બનાવવામાં આવશે અને તેએ સ્વપરદનનાં આધ્યાત્મિક શાસ્ત્રાનું પરિપૂર્ણ મનન કરીને જ્યારે બ્યપ્રવૃત્તિયાને અદા કરશે ત્યારે તે આધ્યાત્મિક પ્રગતિની સાથે વ્યાવહારિક પ્રગતિને સાધી શકશે. યાદ રાખવું કે જ્યાં વિચારનું ખલ નથી ત્યાં આચારનુ ખલ ઉદ્ભવતું નથી. આધ્યાત્મિક જ્ઞાન વિના વિચારખલની કેળવણી કરી શકાતી નથી. આધ્યાત્મિક વિચારાનું પરિપૂર્ણ જ્ઞાન થાય છે ત્યારે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ પ્રમાણે સર્વત્ર સર્વ વ્યવહારમાં આચારાની વ્યવસ્થામાં સુધારા વધારા સાથે પ્રવૃત્તિ પૂર્વક પ્રગતિ કરી શકાય છે. આધ્યાત્મિક જ્ઞાનની પ્રાપ્તિથી આત્મપયાગપૂર્વક બાહ્ય કન્ય પ્રવૃત્તિયાને સેવી શકાય છે. આત્માના અનુભવ કરીને આવશ્યક કાર્ય કરનાર લેપાતા નથી એમ ગ્લેાકમાં જે કથવામાં આવ્યું છે તેનું કારણ એ છે કે ખાદ્ય નામ રૂપની પ્રવૃત્તિમાં જ્ઞાની કંઇ તત્વ દેખી શકતા નથી તેથી તે તેમાં લેપાઈ શકતા નથી. નામરૂપની વૃત્તિ ટળતાં નામરૂપની આરપાર જ્ઞાન પ્રકાશ જવાથી પશ્ચાત્ નામ રૂપ સંબધી વ્યવહારે જે જે કાર્યાં કરવામાં આવે છે તેમાં લેપાવાનુ' ન થાય એ વસ્તુતઃ સભાન્ય છે. આત્માપયેગની સાથે ખાદ્ય કાર્યાં કરતાં નામરૂપની રાગદ્વેષાત્મક વૃત્તિ રહેતી નથી તેથી આત્મપયોગી જ્ઞાની જે જે કાર્યાં કરે છે. તેમાં તે ખંધાતા નથી. આત્મજ્ઞાની સર્વત્ર સર્વ કાર્યાંમાં અને સર્વ દૃશ્ય For Private And Personal Use Only Page #600 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦૦ ) શ્રી કમ યાગ ગ્રંથસવિવેચન. અને અદશ્ય પદાર્થાંમાં પરમાત્મતાની ભાવના ધારણ કરે છે તેથી તેનામાં પરમાત્મભાવના સસ્કારે। દૃઢ થવાની સાથે બાહ્ય કાર્ય પ્રવૃત્તિમાં તેનું નિલે પત્વ પણ વધતુ જાય છે. આત્મજ્ઞાની જે જે દેખે છે, જે જે સ્મરે છે, જે જે સાંભળે છે, જે જે સુંઘે છે, જે જે ખાય છે અને જે જે સ્પર્શે છે, તે સર્વમાં પરમાત્મરૂપ ધ્યેય ભાવના એક તાર પેાતાના હૃદયની સાથે હોવાથી તેનાથી રાગ દ્વેષ વૃત્તિના સંસ્કારા નિખલ થઇ ટળતા જાય છે અને પરમાત્મપદપ્રાપ્તિના સસ્કારે દૃઢ થઈ પરમાત્મપદ સન્મુખ થતા જાય છે. જ્યાં દેખું ત્યાં ત્યાંહિ તુદ્ધિ તુહિ એવી પરમબ્રહ્મ ભાવનાની રઢ લાગવાથી બાહ્ય નામરૂપ વૃત્તિયેાનાં સર્વ બંધનોને હૃદય સાથેના સંબંધ છૂટી જાય છે અને પરમાત્મપદ રિત પ્રાપ્ત થાય છે, સર્વત્ર સÀામાં પરમાત્મધ્યેયની ધૂન લાગવાથી દૃશ્ય પદાથે†માં રાગાદિક વૃત્તિને સંબંધ રહેતા નથી. જે જે કન્ય કાર્યાં કરવાનાં હોય તેઓમાં પરમામતાની ભાવના ભાવનાર મનુષ્ય કર્તવ્યકાય કરતાં રાગાદિ ભાવથી લેપાઈ શકે નહિ એ મનવા ચેાગ્ય છે. સ્વપર સમાં પરાત્મતાષ્ટિ જેની થઇ છે તે કન્યકાર્યોમાં લેપાય નહી. બાહ્ય કાર્યોંમાં એવી શક્તિ નથી કે જે મનુષ્યની સત્ર પરાત્માધ્યેય દૃષ્ટિ થઈ છે તેને લેપાયમાન કરી શકે. આત્માથી ભિન્ન રહેલ જ્ઞાનાવરણીયાદિ પુદ્ગલ સ્કંધામાં પણ એવી શક્તિ નથી કે જે એકદમ રાગદ્વેષની વૃત્તિ વિના સત્ર પરાત્મતા મરીને કાર્ય કરનારને લાગી શકે. સર્વત્ર કાર્ય પ્રવૃત્તિમાં બ્રહ્મષ્ટિવાળાને કોઇ જાતની કર્મ બંધપ્રવૃત્તિ વસ્તુતઃ નથી એવી રીતે માની સ્વકર્તવ્યને અદા કરે છે. આ વિશ્વનું સર્વતંત્ર ચલાવે તે પણુનિલે ૫ રહે એવી તેનામાં શક્તિ ઉત્પન્ન થાય છે તેથી તેને સલેપ થવાને કાઇ કાર્ય પ્રવૃત્તિમાં ભય રહેતા નથી. સર્વ દૃશ્ય જડ પદાર્થાંમાં શુભાશુભ પરિણામથી જે મુક્ત થએલ છે એવા આત્મજ્ઞાની સંસારની વૃદ્ધિ કરતા નથી. નામરૂપના સંબધે ઉપજેલી ક વ્યવ્યવહારપ્રવૃત્તિને જે શુભાશુભ પરિણામ વિનાના સ્વાધિકારે ફરજ માની કરે છે તેને જડ ધા આ સંસારમાં બંધન માટે થતા નથી. શુભાશુભપરિણામમાં સત્ત્વગુણુ રજોગુણુ અને તમેગુણના સમાવેશ થાય છે. શુભાશુભ પરિણામ વિના નામરૂપ સંબંધેના જે જે કાĆને સ્વાધિકારે જે જે મનુષ્ય કરે છે તે તે મનુષ્યા ગમે તે જાતના હાય તે પણ તેઓ સ`સારબંધનોથી બંધાતા નથી. સર્વાં દૃશ્ય પદાર્થાંમાં શુભાશુભપરિણામ જેના નથી તે સામ્યભાવી આત્મા કહેવાય છે. સામ્યભાવ પ્રતિષ્ઠિતાત્મા પરમાત્મરૂપ અન્તરથી અને છે તેથી તે જે જે કઈ કરે છે, ખેલે છે તેમાં તે નિષધ રહે છે અને તેની કર્તવ્ય પ્રવૃત્તિથી જગને અનન્તગુણુ ઉપકાર થાય છે. સામ્યભાવ પ્રતિષ્ઠિતાત્મા કાયાદ્રિક યેાગદ્વારા હિંસા કરે તથાપિ તેને ગંગા નદીમાં ખુડનારા અને અકાયાદિની હિંસાને બાહ્ય કાયયેાગથી કરનારા મુનિની પેઠે અન્તરમાં કેવલજ્ઞાન પ્રકટાવવા કેાઇ જાતને આન્તર વિરાધ આવતા નથી. ગંગાનદી ઉતરતા એક મુનિને એક દેવીએ ત્રિશુલ મારી જલમાં છુડાવ્યા. For Private And Personal Use Only 5 Page #601 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તા સામ્યભાવની સફલતા. ( ૧૧ ) તે મુનિની કાયાથી અકાયાદિ જીવની વિરાધના થઈ પરન્તુ અન્તમાં તે મુનિ સામ્યભાવવડે આત્મપયોગી બન્યા હતા તેથી તેમને કેવલજ્ઞાન થયું. રાગદ્વેષના પરિણામ વિના કાયાદિ ચાગદ્વારા થએલી હિંસા ખરેખર કેવલજ્ઞાન અટકાવવા સમર્થ થઈ નહિ-સત્ય સિદ્ધાંતથી અવધવાનું કે સામ્યભાવમાં જેના આત્મા સ્થિત છે અર્થાત્ આત્માના સમભાવરૂપ ધર્મ વડે જેને આત્મા પ્રતિતિ થએલ છે એવા કર્મ ચેાગીને કર્તવ્ય કાર્ય કરતાં કાય હિંસાદિથી પશુ સંસારમાં બંધન થતું નથી પરન્તુ ઉલટા તે સમભાવે કતવ્યકાય ને કરતા છતા નિલે પ રહે છે અને કાયયોગકમને પણ સમભાવે દૂર કરી પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. સામ્યભાવચેાગી ક્રમ યાગી બનીને બાહ્ય કાર્યને કરતે છતા ઘનઘાતિકમ હણીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. તેના દુશ્મન બનેલા લાખા મનુષ્યની મધ્યે સમભાવયેગી કર્તવ્યકાર્યાં કરીને નિર્લેપ રહી જગતનું કલ્યાણુ કરવા સમર્થ થાય છે--એવું અન્તમાં અનુભવ કરનારાઓ અવબાધી શકે છે, કાયાદિક ક્રિયાયોગથી કર્મ બન્ધ થાય છે તથા સામ્યને પ્રાપ્ત થએલ કયાગી કાર્ય કરતા છતા મુક્તિપદને પ્રાપ્ત કરે છે. ઉપર જણાવવામાં આવ્યું છે કે કાયાક્રિકક્રિયાયાગથી હિંસાક બન્ધ થાય છે પરન્તુ તે જ્ઞાનીને કેવલજ્ઞાનાદિ પ્રાપ્તિમાં બંધનકારક થતું નથી. સામ્યભાવના અપૂર્વ મહિમા છે. અનન્તકાલથી મધેલ ઘનઘાતી કર્યાંના સામ્યભાવથી ક્ષણમાં ક્ષય થાય છે. સામ્યભાવપ્રતિષ્ઠિતયાગી કવ્ય કાર્યાં કરતા છતા નિર્લેપ રહી પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. સામ્યભાવથી આ વિશ્વને અવલેાકતાં રાગદ્વેષની વૃત્તિના ઉદ્ભવ થતા નથી અને વ્યાવહારિક કાર્યાં કરતાં છતાં કાઇમાં લેપાવાનું થતું નથી. સામ્યભાવની મહત્તા અવળેાધ્યા પશ્ચાત્ તેને પ્રાપ્ત કરીને કન્યકાર્યાં કરવાથી નિલે પતાના અનુભવ પ્રાપ્ત થઇ શકે છે. જ્ઞાનપૂર્વક સામ્યભાવને પ્રાપ્ત કરી જ્ઞાનીએ કર્તવ્યકાŕને કરવાં જોઇએ. ક્રિયામાં અક્રિયતાને દેખનાર કયોગી કથી નિર્લેપ રહે છે અને જ્ઞાનાવરણીયાદિ કર્મબન્ધ કરી શકતા નથી. અક્રિયામાં સક્રિયત્વને દેખનાર કર્મબંધન કરી શકતા નથી. વ્યવહારથી સક્રિય એવા આત્માને નિશ્ચયતઃ નિષ્ક્રિય તરીકે દેખીને અને તેના ઉપયાગ ધારણ કરીને કન્યકાય ને કરનાર કચેાગી કમ બંધન કરી શકતા નથી અને રાગાદિલેપથી લેપાતા નથી અર્થાત્ નિલે પ રહે છે. ક્રિયામાં અક્રિયાને કેવી રીતે દેખવી ? અને અક્રિયમાં સક્રિયને કેવી રીતે કયા નયથી દેખવા ? તથા આત્માને યા નયથી નિષ્ક્રિય દેખવા ? એ દ્રવ્યાનુચેાગના અભ્યાસીઓને અનેક નયાની અપેક્ષાએ સમાધાય છે. પુદ્ગલદેહાર્દિકની ક્રિયામાં નૈક્ષયિકનયની દૃષ્ટિએ આત્માની ક્રિયા નથી તેથી દેહાર્દિકમાં આત્માની નિશ્ચયનયથી અક્રિયાને દેખે અને પુદ્ગલક્રિયાની અપેક્ષાએ અક્રિય એવા આત્માને આત્માના ધર્મની અપેક્ષાએ ઉત્પાદન્યયક્રિયાથી સક્રિય દેખે તથા બાહ્યક્રિયાથી ભિન્ન એવા આત્માને બાહ્યક્રિયાથી રહિત નિષ્ક્રિય દેખે તે મનુષ્ય બાહ્યકાયાદિકની આવશ્યક વ્યવહારપ્રવૃત્તિએ પ્રવૃત્તિ કરતા છતા કર્મથી અબંધ નિર્લેપ રહી બ્રહ્મભૂત સિદ્ધબુદ્ધ પરમાત્મા બને છે, અત્ર અનુભવ For Private And Personal Use Only Page #602 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૦૨ ) શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન. UR દૃષ્ટિથી કાર્યપ્રવૃત્તિ સમયે ઉપગ ભાવથી દેખવાનું અવધવું. સક્રિયમાં અકિય એવા આત્માને અવલોકનાર કર્મરૂપ અંજનથી અંજાતો નથી અને આત્મારૂપ બ્રહ્મને દેખી આત્માના શુદ્ધ રૂપને ધારણ કરી પરમાત્મારૂપ બની જાય છે. દેવગુરુધર્મની સેવારૂપ આવશ્યક પ્રવૃત્તિને સેવક કર્મયોગી કર્મચગને આચરી રાગદ્વેષાદિવૃત્તિને છતી સક્રિયત્નમાં આત્માનું શુદ્ધ અવલોકન અનુભવી આત્માની વાસ્તવિક ક્રિયા કરી પરમાત્મપદને પ્રાપ્ત કરી શકે છે. અનેક નયની દષ્ટિએ ઉપર્યુક્ત ભાવાર્થને વિસ્તારતઃ અવધી જે આત્માની શુદ્ધતાના ઉપગમાં રહે છે તે કર્મ કરતો હતો અકમી બ્રહ્મભૂત નિરંજન બને છે. જે જે સર્વ આવશ્યક પ્રવૃત્તિ-ક્રિયાઓ થાય છે તે દેહાદિ પુદ્ગલના ઘરની છે એમ જ્ઞાની અવધે છે, અને સક્રિય એવી કાયામાં વ્યાપી રહેલ જ્ઞાની અયિ આત્માને દેખે છે તેથી તે બાહ્યપ્રવૃત્તિઓમાં-ક્લિાઓમાં આત્માના અહંને ધારણ કરતો નથી. આત્માનું આ એ શબ્દથી પાડેલા નામમાં આત્મત્વને નહિ દેખનાર જ્ઞાની નામરૂપથી ભિન્ન આત્માના વાસ્તવિક નિશ્યિત્વને અનુભવી તથા સક્રિયમાં નામરૂપથી ભિન્ન અક્તિત્વને અનુભવી નામરૂપની વૃત્તિની પેલે પાર જઈ નામરૂપ વ્યવહારસિદ્ધ આવશ્યક કર્તવ્ય કાર્યો કરતો છતો પણ લેપાત નથી. પુદ્ગલ કિયાની અપેક્ષાએ અક્રિય એવા આત્મામાં આત્માના ગુણપર્યાયની ઉત્પત્તિવ્યયની ક્રિયાને અનુભવ કરનાર જ્ઞાની કર્તવ્ય કર્મ કરતો છતે બ્રહ્મભૂત નિરંજન બને છે. બાહ્યની સર્વ ક્રિયાઓ કરતાં આત્માના અયિત્વના ઉપગને જે ધારણ કરે છે તે કર્મયેગી જ્ઞાની જે જે સકિય પ્રવૃત્તિને સેવે છે તેમાં અહંભાવથી બંધાતે નથી અને બાહ્ય પ્રવૃત્તિ સેવવામાં શુષ્કજ્ઞાની બનતું નથી, કારણ કે તે સક્રિયમાં નિક્તિ ઉપગને ધારણ કરનારે બનેલો હોય છે અને ક્રિયા કરતાં બંધાવાનું થાય છે એવી દૃષ્ટિની પેલે પાર જઈ આવશ્યક ક્રિયાઓની વ્યવહારથી ઉપગિતા સમજેલે હોય છે. શુદ્ધજ્ઞાનાગ્નિવડે કર્મકાષ્ઠો બળીને ભસ્મીભૂત થઈ જાય છે. નૈશ્ચયિકનપ્રસ્થ આત્મજ્ઞાની વ્યાવહારિક કાર્યો કરતો છત જ્ઞાનાવરણીયાદિક કર્મવડે બંધાતું નથી. શુદ્ધ જ્ઞાનાગ્નિ સર્વ કર્મોને બાળીને ભસ્મીભૂત કરી નાખે છે. તે મહાત્માના હૃદયમાં શુદ્ધ જ્ઞાનાગ્નિ જાગ્રત્ ર્યા પશ્ચાત્ પ્રત્યેક કર્તવ્ય કર્મ કર્યા છતાં કર્યાનું અભિમાન ન હોવાથી અને રાગાદિકથી નિર્લેપત્વ રહેવાથી બાહ્યાધિકારે બાહ્ય ફરજો અદા કરતાં તેનાથી ધર્મ રક્ષા સંઘ રક્ષા કુટુમ્બ રક્ષા દેશ રક્ષા અને વિશ્વ રક્ષામાં ભાગ લઈ શકાય છે અને બાહ્ય શક્તિની પરમાર્થ કાર્યમાં સફળતા કરી શકાય છે; તેથી નિપપણું રહે એવી સ્થિતિ પ્રાપ્ત કર્યા પશ્ચાત્ તે કર્તવ્ય કાર્યોને કરવામાં આત્મભેગ આપવા સર્વદા કટિબદ્ધ રહેવું જોઈએ. સ્વાત્મામાં શુદ્ધ જ્ઞાનાગ્નિ પ્રગટ થયું છે કે નહી ? તેની સાક્ષી ખરેખર પિતાને આત્મા આપી શકે છે. અન્ય મનુષ્યની સાક્ષી લેતાં કદાપિ પાર આવવાનો નથી. સ્વાત્મામાં શુદ્ધ જ્ઞાન પ્રગટયું છે કે નહિ તેને પિતાને જે અનુભવ થાય છે તે અન્યને For Private And Personal Use Only Page #603 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = નથયિકનયપ્રસ્થની કરણી. (૫૦૩ ) કદાપિ થઈ શક્યું નથી. અતએ આત્મસાક્ષી ગ્રહીને કર્તવય પ્રવૃત્તિ વડે પ્રવૃત્ત થવું જોઈએ. आत्मसाक्षीए धर्म ज्यां, त्यां शु? अन्यनुं काम जन मन रञ्जन धर्मको, मूल न एक बदाम:-" જન મન રંજન ધર્મનું એક બદામનું પણ ભૂલ નથી. અએવ જે જે કર્તાવ્યા કરવાં તે સર્વે ખરેખર આત્મસાક્ષીએ કરવાં જોઈએ. આત્મસાક્ષીએ આવશ્યક કર્મો કરવાથી આત્માની શુદ્ધ જ્ઞાનદશાની વૃદ્ધિ અને નિર્લેપતા વધે છે. જે મહાત્માના હૃદયમાં શુદ્ધ જ્ઞાનાગ્નિ પ્રગટી છે--તે જે જે કર્તવ્ય કર્મો કરે છે તેમાં તેના આત્માની નિર્લેપતા માટે તેને આત્મા અનુભવ સાક્ષી પૂરે છે. એમાં અન્યની સાક્ષીઓની આવશ્યકતા નથી. કૃષ્ણ અને શ્રેણિકની આન્તરદશા કેવી હતી? તેની સાક્ષી તેઓના આત્માઓ પૂરતા હતા અને તેઓ જે દશામાં રહેલા હતા તે દશાગ્ય સ્વાધિકારે કર્તવ્ય કાર્યોને કરતા હતા. શ્રીકૃષ્ણ ભગવદ્ગીતામાં અર્જુનને કથે છે કે જ્ઞાનરૂપ અગ્નિ સર્વ કર્મને બાળી ભમીભૂત કરી દે છે. નિશ્ચય દર ઉત્તર ધરી ની, વાહે જે થવા; પુણવંત તે પામગી, માણમુનો -ઇત્યાદિ સાક્ષીઓ ખરેખર આત્માના શુદ્ધ જ્ઞાનપૂર્વક નૈશ્ચિયક દષ્ટિને હદયમાં ધારણ કરીને આવશ્યક વ્યવહારની પુષ્ટિ કરનારી છે. આ વિશ્વમાં અનેક નાની સાપેક્ષતાએ અવલોકવાનું હોય છે, અને અનેક નાની સાપેક્ષતાએ પ્રવૃત્તિ કરવાની હોય છે; જ્યાં સુધી મહાત્મા નૈયિકનપ્રસ્થ થતું નથી, તે દઢ નિશ્ચયપૂર્વક કઈ પણ વ્યાવહારિક કાર્ય કરી શકતો નથી અને સંસાર વ્યવહારમાં નિલેપ બની શકતો નથી. નૈઋયિક નયપ્રસ્થ મનુષ્ય અનેક પ્રકારના વિકલ્પ સંકલ્પથી મુક્ત બનીને વ્યાવહારિક કર્તવ્ય કરવામાં ભીતિ આદિ દોષથી પશ્ચાત્ પડતું નથી. નૈશ્ચયિકનપ્રસ્થ મનુષ્ય સર્વ કર્તવ્ય કર્મો કરવામાં આન્તરિક નિર્લેપતા ધારણ કરી શકે છે અને જલમાં કમલની પેઠે નિર્લેપ રહેવાને આત્માની નિર્લેપ જ્ઞાનશકિતને ખીલવી શકે છે. અતએવ વ્યાવહારિક કર્તવ્ય કાર્યો કરવાની પૂર્વે નૈઋયિક જ્ઞાન ધારણ કરીને નૈશ્ચયિક દૃષ્ટિને ધારણ કરવાની આવશ્યકતાને અવશ્ય પ્રત્યેક મનુષ્ય સ્વીકારવી જોઈએ. નૈૠયિકનપ્રસ્થ મનુષ્ય કદાપિ શુષ્કજ્ઞાની બની શકતો નથી. જે શુષ્કજ્ઞાની બને છે તે નૈયિકનપ્રસ્થ ગણી શકાતું નથી-એમ અનુભવષ્ટિથી અનુભવવું જોઈએ. આવશ્યક વ્યાવહારિક કર્તવ્ય કાર્યો કરવાની ફરજને જે અદા કરે છે તે નૈઋયિકનપ્રસ્થ બની શકે છે અને સર્વ બાબતમાં વ્યવહારકુશલ બની સર્વ પ્રકારની બાહ્ય તથા આન્તરિક પ્રગતિમાં આત્મભેગ આપી શકે છે. સદ્દગુરુકૃપાથી શુદ્ધજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને તેથી નૈૠયિકન પ્રસ્થ બની શકાય છે. જે નૈશ્ચયિકનપ્રસ્થ છે તે શુદ્ધ જ્ઞાની છે અને જે શુદ્ધ જ્ઞાની છે તે સર્વ કર્મોને બાળી ભસ્મીભૂત કરી દે છે તેથી તે આવશ્યક વ્યાવહારિક કાર્યો કરવામાં પશ્ચાત્ હઠતે નથી; તેની એવી પ્રવૃત્તિથી તે આત્મગતિ, ધર્મ પ્રગતિ, સંઘ પ્રગતિ, સાર્વજનિકહિત પ્રગતિ, દેશ પ્રગતિ, અને વિશ્વ પ્રગતિને કરી શકે છે અને કૃતકૃત્ય બને છે. જે કર્મો ભેગને સન્મુખ થએલાં હોય છે અથર્ ઉદયમાં For Private And Personal Use Only Page #604 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = == ( ૫૦૪ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. F આવીને પિતાનું શુભાશુભ ફલ વેદાવવાને ઉઘુક્ત બનેલાં હોય છે એવાં કર્મને પ્રારબ્ધ કર્મ કથવામાં આવે છે. ઉદયમાં આવેલાં આઠે કર્મને પ્રારબ્ધકર્મ કથવામાં આવે છે. શુભાશુભ કર્મના ઉદયવિપાકને પ્રારબ્ધકર્મ કહેવામાં આવે છે. જે કર્મોને આત્મા રહીને સત્તા તરીકે રાખે છે તેને સંચિત કર્મ કહેવામાં આવે છે. જે કર્મો ફલ આપવાને સમ્મુખ થયાં નથી પરન્તુ આત્માની સાથે લાગી રહેલાં છે તેને સંવિતા અવધવું. જે કર્મબન્ધ તરીકે હાલ કર્મ ચહાતું હોય તેને ક્રિયમાણ કર્મ કહેવામાં આવે છે. વર્તમાન કાલમાં જે જે કાર્યો કરતાં રાગદ્વેષની પરિણતિ વડે જ્ઞાનાવરણીયાદિ કર્મ ગ્રહાય છે તેને ક્રિયમાણ કર્મ કળવામાં આવે છે,-એમ અમ્મદીય વિચારપરિભાષાએ અવબોધવું. બન્યમાં આવેલાં અને સત્તાએ પડી રહેલાં કમેને સંચિત કર્મો તરીકે જાણવાં. કવિધ, થિતિષ રણવશ્વ અને રાઘષ એ ચાર પ્રકારે કર્મને બંધ અવબોધ. વંધ, ૩, વીજળા અને સત્તા એ ચાર પ્રકારે કર્મ અવધવું. યોગની શુભાશુભ પ્રવૃત્તિથી પ્રકૃતિબન્ધ અને પ્રદેશ, બધ થાય છે. તે કર્મો કેટલા કાલ સુધી કેવું ફલ સમર્પશે તેને આધાર કષાય ભાવ કે જેને રાગદ્વેષ કહેવામાં આવે છે તેના ઉપર રહેલ છે. આત્માના સ્વરૂપજ્ઞાનરૂપ સમ્યકત્વનો અને આત્માના મૂળધર્મરૂપ દેશ ચારિત્ર અને સર્વ વિરતિરૂપ ચારિત્રને જે રોધ કરે છે તેને કષાયો કહેવામાં આવે છે. કષાયે સર્વથા પ્રકારે નષ્ટ થાય છે ત્યારે યથાખ્યાત ચારિત્રની પ્રાપ્તિ થાય છે. જ્યારે આત્મા નિઃકષાય ભાવે માત્ર કાયાદિગથી કઈ કાર્યની પ્રવૃત્તિને સેવે છે ત્યારે તે પ્રકૃતિબન્ધ અને પ્રદેશમાં માત્ર શાતા વેદનીયરૂપ બાંધે છે અને તુરત ભેગવીને તે કર્મથી રહિત બને છે. આત્મા સાથે બંધાયેલી કર્મપ્રકૃતિ જ્યાં સુધી તેનું ફલ આપવાને તત્પર થતી નથી ત્યાં સુધીના કાલને અબાધાકાલ કહેવામાં આવે છે. બંધાયેલી પ્રકૃતિ જ્યાં સુધી ઉદયમાં આવતી નથી ત્યાં સુધી તે બાધા કરી શક્તી નથી માટે તેટલા કાલને અબાધાકાલ તરીકે અવબોધ. આત્મા તે પ્રકૃતિના અનુદયકાલમાં આત્મજ્ઞાન અને વૈરાગ્યવડે અપકર્ષણ તેમજ પ્રકૃતિના દલિકનો સર્વથા ક્ષય કરી શકે છે. દશમા ગુણસ્થાનક પર્યન્ત કરાય છે. આત્મજ્ઞાન અને વૈરાગ્યબળે કષાયની પરિણતિને હઠાવી ક્ષય કરી યોગી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. કષાયવડે સાતઆઠ કર્મોનું આત્મા ગ્રહણ કરે છે. આખા ભવમાં એકવાર આયુષ્યકર્મને આત્મા બાંધે છે. કષાય પરિણામબાલ્યથી પાપપ્રકૃતિને રસ અને વિશેષ સ્થિતિ બન્યાય છે. કષાયના અ૫ત્વથી દેવ અને મનુષ્ય સંબંધી આયુષ્ય સ્થિતિ લાંબી અને કવાય પ્રાચુર્યથી દેવ અને મનુષ્ય સંબંધી અપઆયુષ્ય સ્થિતિ બંધાય છે. મન-વચન અને કાયાના ગની ચંચલતાથી અને કષાયની અલ્પતાથી સ્થિતિ અને રસચૂન બંધાય છે; મનગવડે ઉપાર્જિત કર્મપ્રકૃતિને પ્રદેશ ઘણે વિસ્તારવાળો હોય છે પણ તે અલ્પકાળમાં પણ ભેગાવી શકાય છે અને તેની અસર નહિ જેવી હોય છે. પ્રસન્નચંદ્રરાજર્ષિએ કાત્સર્ગમાં સાતમી નરક For Private And Personal Use Only Page #605 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ જ્ઞાની સર્વ ક્રિયામાં નિલે’પ રહી શકે. ( ૧૦૫ ) યોગ્ય દલિકને સત્તામાં સંગ્રહ્યાં પરન્તુ તુરત જ્ઞાનવૈરાગ્ય ખળે ચેત્યા અને કષાયનું પરવશત્વ ત્યજી દીધું. આત્માના શુદ્ધ સ્વરૂપમાં શ્રીપ્રસન્નચંદ્રરાજર્ષિં સ્થિર થયા અને આત્માના શુદ્ધોયાગે શુકલધ્યાન ક્યાવા લાગ્યા. શુકલધ્યાનના બળે પ્રસન્નચંદ્રરાજર્ષિએ સાતમી નરકયેાગ્ય બાંધેલ કલિકા અને અન્ય સર્વ ઘનઘાતી કદલિકાને આત્માના પ્રદેશોથી વિખેરી નાખી કેવલજ્ઞાન પામ્યા. પ્રસન્નચંદ્રરાજર્ષિએ પૂર્વે કષાયવડે કર્માંબાંધ્યાં અને પશ્ચાત જ્ઞાનવૈરાગ્યબળે કર્માને વિખેરી નાખ્યાં તેથી એવું સિદ્ધ થાય છે કે કર્મ બંધમાં કષાયની મુખ્યતા છે. કષાયને હઠાવવાને જ્ઞાનવૈરાગ્યબલની મુખ્યતા છે. આત્માના ઉપયોગમાં જ્ઞાન અને વૈરાગ્યખલ સમાઇ જાય છે. જે મનુષ્ય સ્વાધિકારે કર્તવ્ય કાર્યાં કરતાં મન વચન અને કાયાના યાગની ચંચલતાને ધારણ કરે છે, પરન્તુ આત્માપયેાગવડે કષાય ભાવને હઠાવી દે છે તે અલ્પ કર્મબન્ધ કરે છે. તેમજ જે મનુષ્યા કાઇપણ કાર્ય કર્યાં વિના બેસી રહે છે, પરન્તુ આત્માપયેગી નથી તેમજ જે કષાય ભાવને ધારણ કરે છે તે ચીકણાં કમને બાંધે છે. કષાય ભાવ વિના આત્મપયાગથી કાર્ય પ્રવૃત્તિ સેવતાં કર્મ રસથી લેપાવાનું થતું નથી એમ જૈનક દૃષ્ટિએ અનુભવગમ્ય થાય છે. આત્મપ્રભુના ઘરના ન્યાય આત્માની રાગદ્વેષ પરિણતિથી તેાલાય છે. આત્મપ્રભુના સ્વાપયોગમાં રહે છે તે સમયે રાગદ્વેષની પરિણતિ પ્રગટતી નથી. અર્થાત્ રાગદ્વેષની પરિણતિ મન્દ પડે છે તેથી બાહ્ય કર્તવ્યને કાયાકિયેાગે કરતાં યૌગિક બન્ધ વિના અન્ય રસાદિ અન્ધ થતા નથી. બ્રાહ્મણુ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રાદિ ગૃહસ્થાને અને ત્યાગીને કર્તવ્ય કાર્યાં કરતાં છતાં જો આત્માપયેગ વર્તે છે તે તેને રસબન્ધ અને સ્થિતિબન્ધ થતા નથી અને કાયાદિવડે પ્રદેશ બન્ધ થયેા હાય છે તે પણ તે જ્ઞાનવૈરાગ્યબળે નષ્ટ થાય છે અથવા કદાપિ તે કમ ભોગવાય છે તે પણ અલ્પકાળમાં તેથી છૂટી જવાય છે. આત્મપયોગી રસાદિયુક્ત કર્મ બંધને કાર્યપ્રવૃત્તિ કરતા છતા બાંધી શકતા નથી. ઈત્યાદિ સત્ર નિર્લે પાધિકારે આ આશય પ્રમાણે અવળેધવુ એમ અસ્મઢીય આશય છે અને તે શાસ્ત્રોના આધારે સિદ્ધ થાય છે. જૈન શાઓથી ઉપયુક્ત વિવેચનની સિદ્ધિ થાય છે. આત્મપયોગથી કષાયના અભાવ થાય છે અને તેથી પ્રસન્નચન્દ્ર રાજર્ષિની પેઠે કર્માભાવત્વ અવધવું, પ્રસન્નચન્દ્રરાજર્ષિએ મનથી ક બાંધ્યાં હતાં અને જ્ઞાન વૈરાગ્ય પરિણામથી તેના ક્ષય કર્યાં હતા તદ્વત્ જ્ઞાન વૈરાગ્યમય આત્મ પયાગથી કર્તવ્ય કાર્ય કરતા છતા જ્ઞાની સર્વ ખામતેમાં નિલે પ રહી શકે છે. રાગદ્વેષના અભાવ થયા એટલે સ કના અભાવ થયે એમ અવોધવું. આત્માપયેાગથી જ્ઞાની પ્રારબ્ધક વેઢે છે અને સંચિત કર્મના ક્ષય કરે છે અને ક્રિયમાણ કર્માંને આવશ્યકાર્ત્તિથી નિવારે છે તેથી તે સંસારમાં આત્મત્ક્રાન્તિ કરવામાં ક્ષણે ક્ષણે અગ્રગામી અને છે. આત્માપયાગી પ્રારબ્ધ કર્યું વેઢતા છતા બાહ્યતઃ ગમે તેવી સ્થિતિમાં હોય છે ૬૪ For Private And Personal Use Only Page #606 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૦૬ ). શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. તથાપિ આન્તર દષ્ટિએ તે આત્મત્કાન્તિવડે ઉચ્ચ હોય છે અને તે પરમાત્મપદપ્રાપ્તિને અધિકારી બનેલો હોય છે. યોગીઓ બાહ્યતઃ ભિક્ષુક મલિન જેવા દેખાય છે પરંતુ તેઓ આત્મત્કાન્તિમાં સર્વતઃ અગ્રગામી હોય છે એમ આન્તરિક ગુણવડે અનુભવ કરતાં અવબોધાય છે. આત્મત્કાન્તિના શિખર પર આરોહવાને આપાગી મનુષ્ય કર્તવ્ય કાર્ય કરતે છત અધિકારી બને છે. આત્મપયોગી જ્ઞાનીને જ્યાં સુધી પરોપકારાદિ કાર્યો કરવાને તના જીતક૯૫વ્યવહાર છે ત્યાં સુધી તે પ્રવૃત્તિ કરે છે તેમાં તેના આત્માની ઉન્નતિ અને અન્ય મનુષ્યની ઉન્નતિ સમાયેલી છે એમ અવધવું. કરે: મણ અફીણને વ્યાપાર કરનાર વ્યાપારી કંઈ સાવચેતીથી પ્રવર્તત છો અફીણથી મૃત્યુ વા ભય પામી શકતો નથી, તદ્વત્ આત્મજ્ઞાની આત્મા પગે આવશ્યક પ્રવૃત્તિ કરતો છતે કર્મરસથી રસાતે નથી એમ અનુભવી સ્થિર પ્રજ્ઞાથી પ્રત્યેક મનુષ્ય સ્વાધિકારે પ્રવૃત્તિ કરવી અને ચલચિત્ત શંકાદિ દોષને દૂર કરવા. ઉપર્યુક્ત બાબતને અનુભવ કર્યા પશ્ચાત્ સ્થિર પ્રજ્ઞાને ધારણ કરવી જોઈએ. અસ્થિરપ્રજ્ઞાવાળા મનુષ્ય ઉપર્યુક્ત બાબતને જાણે છે, છતાં અલ્પવીર્ય અને અસ્થિરબુદ્ધિથી કાર્યપ્રવૃત્તિમાં ડામાડોળ સ્થિતિને ધારણ કરી ધોબીના ધાનની પેઠે ઘરના નહિ અને ઘાટના નહિ એવી ઉભયભ્રષ્ટ દશાને ધારણ કરી સંસાર વ્યવહારમાં અવગતિપાત્ર બને છે, તેથી તેઓ આજીવિકાદિ દશામાં ચલચિત્ત વિકલ્પસંકલ્પદશાવાળા બને છે. તેથી ઘાંચીના બળદની પેઠે જ્યાંના ત્યાં રહે છે અને કષાય પરિણતિથી રહિત બની શકતા નથી. અતએ આજીવિકાદિનાં સાધને પૂર્ણ કરવાને સંસારમાં જ્ઞાનીએ આપયોગી બનીને કર્તવ્ય કાર્યો કરવા જોઈએ. પરંતુ ઉભયતો બ્રણ દશા થાય એવી અસ્થિરપ્રજ્ઞાથી ચંચલદશાને આધીન ન થવું જોઈએ. આજીવિકાદિ કાર્યોની પ્રવૃત્તિ વડે તેઓની સિદ્ધિ કર્યા વિના આજીવિકાદિ પ્રવૃત્તિને ત્યાગ કરવાથી કષાયભાવ ઘટતો નથી અને તેમજ વિકલ્પ સંક૯પ દશાવડે કર્મરસથી ફસાવાનું થાય છે અને આત્મપયોગથી પણ ભ્રષ્ટ થવાય છે. માટે આત્મજ્ઞાનીએ આજીવિકાદિ કર્તવ્યવ્યવહારપ્રવૃત્તિથી ભ્રષ્ટ ન બનવું જોઈએ; પરન્તુ આત્મપયોગી કર્તવ્યપ્રવૃત્તિ સેવવી જોઈએ. આત્મપયોગવાળી આવશ્યક કર્તવ્ય પ્રવૃત્તિને સેવતાં કર્મરસથી નિર્લેપ દશા રહે છે. આપાગી શુભાશુભ પ્રારબ્ધ વેદનીયને ભગવતે છતે કાયાદિકને પરોપકાર કાર્યોમાં વાપરીને આત્મપ્રગતિ કરી શકે છે. પરોપકાર કરવાની પ્રવૃત્તિને સેવવી જોઈએ અને એ પ્રવૃત્તિયેગ ધારણ કરવો જોઈએ ની કેઇનાથી ના પાડી શકાય તેમ નથી. પરોપકાર કરે એ આવશ્યક કર્તવ્ય છે. પરોપકારક આવશ્યક કાર્યો કરવાની નિજફરજને સ્વાધિકારે કરવામાં શુષ્ક જ્ઞાનને આગળ કરી નિષ્ક્રિય બનવાથી આત્મપ્રગતિ થઈ શકે તેમ નથી. અતએ જ્ઞાનીઓએ પરોપકારાદિ આવશ્યક કર્તવ્ય કરવાની નિજફરજને આપાગતઃ કરવી જોઈએ. આવશ્યકપરોપકારાદિ કર્તવ્ય કાર્યો કરવામાં મન વચન અને કાયાની યેગશક્તિ વાપરવાથી આત્મપ્રગતિમાં For Private And Personal Use Only Page #607 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir E “ જે એકને જાણે છે તે સર્વને જાણે છે, '' ( ૧૦૭ ) પશ્ચાત્ પડાતું નથી એમ અનુભવજ્ઞાને સમ્યગ્ અવખાધાય છે અને કર્તવ્ય પરાયણ થઈ પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે. જ્ઞાનપૂર્વક જેની ક્રિયા છે એવા કચેગીને રાગાદિકના અભાવપૂર્વક આવશ્યક પ્રવૃત્તિમાં પ્રવર્તતાં કર્મબંધ થતા નથી; જ્ઞાનપૂર્વક પ્રત્યેક આવશ્યક કાર્ટૂની ક્રિયાઓ કરવાની જરૂર છે. જ્ઞાની શ્વાસોચ્છ્વાસમાં, રે જમનો નારા-જ્ઞાનપૂર્વક પ્રત્યેક ક્રિયાથી ઉત્તમ લની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનશિયામ્યાં મોક્ષઃ જ્ઞાન અને ક્રિયાવડે મેક્ષ છે. જ્ઞાની સાંસારિક અને ધાર્મિક બાબતામાં જ્ઞાનપૂર્વક ક્રિયાબળથી સાંસારિક પ્રગતિ અને ધાર્મિક પ્રગતિપૂર્વક અનેક દુઃખાથી મુક્ત થઇ શકે છે. જ્ઞાન વિના કઈ ક્રિયા કરવી તેની સમજણ પડતી નથી. જ્ઞાની પાસે ક્રિયા હોય છે. અજ્ઞાનીઓથી વસ્તુતઃ ક્રિયાનું ખરૂં સ્વરૂપ અવધી શકાતુ નથી. જેની પાસે જ્ઞાનખલ હાય છે તેને વ્યવહારમાં અને ધર્મમાં જય થાય છે. જેની પાસે જ્ઞાનબળ હોય છે તેનુ સત્ર વિશ્વમાં સત્તા સામ્રાજ્ય પ્રવર્તે છે. જ્ઞાનબળ વિનાના જંગલી મનુષ્ય સુધરેલા જમાનામાં તેમની અસલની પ્રવર્તતી ક્રિયાથી પરત ંત્ર અન્ધનમાંથી મુક્ત થઇ શકતા નથી. તેાપાની આગળ તીરકામઠાંની યુદ્ધક્રિયા કદાપિ નભી શકે નહિ, તેમજ છાપેલાં પુસ્તકોથી જે જમાનામાં અભ્યાસખળની પ્રગતિ થઇ રહી છે તે જમાનામાં લખેલાં પુસ્તકવડે અભ્યાસ કરીને સ્પર્ધાના ખળમાં આગળ વધી શકાય નહિ એવું જ્ઞાનથી જણાય છે અને જે સમયે જે ક્રિયા કરવાની હોય છે તે જ્ઞાનથી તુર્ત અવાધાય છે અને તે પ્રમાણે પ્રવૃત્તિ થાય છે. જ્ઞાનપૂર્વક ક્રિયા હાય છે તે પ્રત્યેક કાર્ય પ્રવૃત્તિમાં વિજયને પ્રાપ્ત કરી શકાય છે. જ્ઞાન વિનાના અન્ય મનુષ્યાની કાર્ય પ્રવૃત્તિથી સ્વપરની પ્રગતિની આશા રાખવી એ વ્યર્થ છે. વિજ્ઞાનશાસ્ત્ર પદાર્થવિજ્ઞાન યાને સાયન્સવિદ્યા અધ્યાત્મવિદ્યા વ્યાવહારિકભાષાવિદ્યા આદિ અનેક પ્રકારની વિદ્યાઓનુ સ્થાન સ’પ્રાપ્ત કરવાથી આત્મપ્રગતિમાં પ્રગતિમાનૢ બની શકાય છે. જ્ઞાન અને ક્રિયા એ એથી પ્રગતિના શિખરે પહોંચતાં મેક્ષ થાય છે. આત્માને લાગેલી રાગદ્વેષની પરિણતિને હડાવવાને કયા કયા ઉપાયે લેવા તેમજ તેનું ખરૂં સ્વરૂપ અવધવા માટે પ્રથમ જ્ઞાનની જરૂર છે. જ્ઞાન વિના એક શ્વાસોચ્છ્વાસ પણ ચાલી શકે તેમ નથી. સર્વ પ્રકારના જ્ઞાનેાની પ્રાપ્તિ કર્યાં વિના સર્વ પ્રકારની ક્રિયાઓની પ્રાપ્તિ થઈ શકતી નથી. સર્વ પ્રકારના જ્ઞાનામાં આત્મજ્ઞાનની મુખ્યતા છે, પરન્તુ તે દશા પ્રાપ્ત કરવા માટે અન્ય જ્ઞાનેની પ્રાપ્તિની અપેક્ષા રહે છે અને અન્ય પ્રગતિની ક્રિયાની અપેક્ષા રહે છે. નૅ હતં જ્ઞાનદ્ સે સબ્વજ્ઞાર્એ સૂત્રથી એક આત્માને જાણે છે તે સર્વાંને જાણે છે અને સર્વને જાણે છે તે એકને જાણું છે. એકના સર્વની જ્ઞપ્તિના પરસ્પર આપેક્ષિક સંબંધ છે તેથી અન્યોને જાણવાની જરૂર છે. સવ પ્રકારનાં જ્ઞાનાનું સ્વરૂપ અવધવાથી જે જે આવશ્યક કન્ય ક્રિયાઓ કરવાની હોય છે તેમાં દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવાનુસારે સમ્યગ્ પ્રવૃત્તિ થાય છે અને રાગાદિકના અભાવે નિલે પ દશા રહે છે. જ્ઞાની સદા સર્વથા બ્રહ્મદૃષ્ટિએ કન્યકાય ને For Private And Personal Use Only Page #608 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ ) શ્રી કમ યાગ ગ્રંથ-સવિવેચન. આર્ભે છે. અતએવ જ્ઞાની તેવી બ્રહ્મષ્ટિથી માયાસમુદ્ર તરીને સવ પ્રપ ́ચથી મુક્ત થાય છે. બ્રહ્મષ્ટિએ સર્વ પ્રવૃત્તિ કરવામાં આવે તે માયાસાગરને તરી શકાય છે. બ્રહ્મષ્ટિ વિના માયાસાગરને તરી શકાતા નથી. સર્વ કાર્યોંમાં બ્રહ્મદૃષ્ટિ રહેવાથી મનના કોઇ પદાર્થોં સાથે રાગાર્દિક લેપ થતા નથી અને તેમજ ઇન્દ્રિયા અને મનના વિષયાને પણ બ્રહ્મષ્ટિએ દેખવાથી દુનિયાની દૃષ્ટિ કરતાં ભિન્ન દૃષ્ટિ રહેવાથી પદાર્થોં અને ઇન્દ્રિય એ બંનેને સદા નિલે પ સંબધ રહેવાથી માયાસમુદ્રને ક્ષણવારમાં તરી શકાય છે. આત્માન્નતિના શિખરે વિરાજમાન થવાને જડ અને ચેતન એ દ્રવ્યને બ્રહ્મદષ્ટિએ દેખતાં જો કે બન્ને દ્રવ્યનું મૂલ સ્વરૂપ ફરી જતું નથી તથાપિ આત્માન્નતિની વાસ્તવિક કુચી હસ્તમાં પ્રાપ્ત થાય છે. સવેન્દ્રિય વિષયાને અને સર્વ પદાર્થાને બ્રહ્મસૃષ્ટિથી અવલાકવાથી તિરાભાવે રહેલા બ્રહ્મના આવિર્ભાવ થાય છે અને કર્તવ્ય કાર્યો પણ બ્રહ્મનેા આવિર્ભાવ કરવાને બ્રહ્મસૃષ્ટિમાં નિમિત્તભૂત બને છે. સર્વદા સર્વથા બ્રહ્મષ્ટિ ધારણ કરતાં અનેક વિક્ષેપા નડે છે. સદા બ્રહ્મદૃષ્ટિ રાખીને કર્તવ્ય માર્યાં કરવાથી રાગદ્વેષની મલિનવૃત્તિના, આત્માને અંશ માત્ર પણ સ્પર્શ થતો નથી. નામરૂપની મેહબ્રાન્તિના ક્ષય થવાની સાથે વાસ્તવિક બ્રહ્મસૃષ્ટિના પ્રાદુર્ભાવ થાય છે. પેાપટની પેઠે બ્રહ્મષ્ટિના પ્રલાપ કરવા માત્રથી કઇ બ્રહ્મદૃષ્ટિએ સર્વત્ર સ કરી શકાતાં નથી. નામરૂપમાં જ્યારે અહુંવૃત્તિ થતી નથી અને નામરૂપની વૃત્તિથી સ્વસ્વરૂપ ભિન્ન ભાસે છે ત્યારે બ્રહ્મષ્ટિના પ્રાદુર્ભાવની સાથે પરમયોગીઓની કન્યકાર્ય કરવાની શક્તિના પ્રાદુર્ભાવ થાય છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ જેનાથી અવબાધાય છે એવી ષ્ટિને બ્રહ્મષ્ટિ કથવામાં આવે છે. બ્રહ્મદૃષ્ટિથી અવલેાકતાં આનન્દ વિના અન્ય કશું કંઈ અનુભવાતું નથી; તથાપિ વ્યકાર્યાંને કરવામાં અધિકારને લેપ કરી શકાતા નથી. બ્રહ્મસૃષ્ટિના પ્રાદુર્ભાવ થવાની સાથે નિર્વિષકાષ્ટિ ખને છે અને સર્વ જીવેાના શુદ્ધ રૂપની સાથે આત્માને તાર જોડાય છે તથા કર્માદ્રિક દોષાની ઉપેક્ષા થવાની સાથે સત્ર નિવેરભાવ ઝળકી ઉઠે છે; તથા સ્વાત્માવત્ સવ જીવા પર પ્રિયભાવ પ્રકટી શકે છે. તેથી કષાયરસની પ્રતિક્ષણ ઘણી ક્ષીણતા થતી જાય છે. બ્રહ્મષ્ટિથી સર્વત્ર અવલેાકતાં કષાય અને નાકષાયની મન્દતા પ્રતિક્ષણ થતી જાય છે અને સર્વત્ર જાણે બ્રહ્મ વિલસી રહ્યું હાય એવા અનુભવ થાય છે. તેની સાથે કર્તવ્ય પ્રવૃત્તિ પણ કાયાકિયેાગે થયા કરે છે. બ્રહ્મષ્ટિની પ્રખલતાથી ઉદય આવનાર કષાયને પ્રવૃત્તિ કરતાં હઠાવી શકાય છે. બ્રહ્મષ્ટિથી પરમાત્માની પેઠે સર્વત્ર સદા સથા સર્વ કન્યકાર્યાં કરતાં નિલેષ રહી શકાય છે. જ્ઞાનીએ આ બાબતના અભ્યાસ સેવીને ઉત્તારભાવથી સર્વ કાર્યાં કરતાં ઉપયુકતમાયાસમુદ્રને તરી જાય છે તેને અનુભવ આવે છે. બ્રહ્મદૃષ્ટિથી માયાસાગરના લેપ થઇ જાય છે અને સર્વત્ર આનંદ મહાસાગર વિલસતે અવલેાકાય છે. અતએવ બ્રહ્મદૃષ્ટિએ વ્યકાર્યાં કરવાની ઉપયેાગિતા અવધીને જ્ઞાની બ્રહ્મસૃષ્ટિથી કાર્યાંને આચરે છે એમ કથવામાં આવ્યું છે, કાઇ કા આ વિશ્વમાં અશક્ય નથી. For Private And Personal Use Only Page #609 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org क બ્રહ્મષ્ટિની દશા. ( ५०५ ) બ્રહ્મષ્ટિથી કાર્યો કરી શકાય છે, અને માયાસાગરને ઉદ્ધૃધી શકાય છે. જ્ઞાનીને આ બાબતના અનુભવ થઈ શકે છે પણ અજ્ઞાનીને તેને અનુભવ થઈ શકતા નથી. આવી બ્રહ્મષ્ટિ પ્રાપ્ત કરીને કતવ્યકાર્યાં કરવાની દૃષ્ટિને પ્રાપ્ત કરી વવું તે માયાસાગરને તરી જવા એ ઉપયું ત શ્લાકના સાર છે. બ્રહ્મષ્ટિને પ્રભુદૃષ્ટિ યાને બ્રહ્મપ્રભુદૃષ્ટિ કથાય છે. બ્રહ્મષ્ટિ થવાથી પ્રભુમય જીવન પ્રાપ્ત કરી શકાય છે. પ્રભુદૃષ્ટિ યાને બ્રહ્મષ્ટિવાળા મનુષ્ય આ વિશ્વમાં સર્વાંગ સ કાર્યાં કરતા છતા નિલેષ નિઃસંગ શુદ્ધ રહીને અખંડ આનન્દ અનુભવી શકે છે. વા-છા અને શેક વિના, રાગ અને દ્વેષ વિના બ્રહ્મદૃષ્ટિથી કન્યકાર્યાં કરવાથી બંધાવાનું થતું નથી. સમુદ્રમાં તરવાની પૂર્ણ શકિત પ્રાપ્ત થતાં જલધિથી આત્માને કંઇ વિક્ષેપ થતા નથી તદ્દત્ રાગદ્વેષ વિના આત્માને આત્મરૂપે વ્યાવહારફરજ પ્રમાણે વ્યાવહારિક પ્રવૃત્તિ કરવાથી કમચગીની દશા પ્રાપ્ત કરી શકાય છે. બ્રહ્મષ્ટિની દશા માટે અષ્ટાવક્ર ગીતાના શ્લેાકેાના નીચે ઉતારા કરવામાં આવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir श्लोकाः तदाबन्धो यदाचित्तं किञ्चिद् वाञ्छति शोचति । किञ्चिन् मुञ्चति गृह्णाति किञ्चद् हृष्यति कुप्यति ॥ तदा मुक्तिर्यदाचित्तं न वाञ्छति न शोचति । न मुञ्चति न गृह्णाति न हृष्यति न कुप्यति ॥ तदा बन्धो यदा चित्तं सक्तं कास्वपि दृष्टिषु । तदा मोक्षो यदाचित्त - मसक्तं सर्वदृष्टिषु ॥ यदा नाऽहं तदा मोक्षो यदाऽहं बन्धनं तदा । मति हेलया किञ्चिन् मा गृहाण विमुञ्च मा ॥ त्वमेकश्चेतनः शुद्धो जडं विश्वमसत्तथा । अविद्यापि न किञ्चित्सा कानुभुत्सा तथापि ते । नाहं देहो न मे देहो बोधोऽहमिति निश्चयी । कैवल्यमिव संप्राप्तो न स्मरत्यकृतं कृतम् ॥ मोक्षो विषयवैरस्यं बन्धो वैषयिको रसः । एतावदेव विज्ञानं यथेच्छसि तथा कुरु ॥ • For Private And Personal Use Only Page #610 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra (490) www.kobatirth.org श्री योग ग्रंथ - सविवेयन. न त्वं देहो न ते देहो भोक्ता कर्त्ता न वा भवान् । चिद्रूपोऽसि सदा साक्षी निरपेक्षः सुखं चर ॥ रागद्वेषौ मनोधर्मो न मनस्ते कदाचन । निर्विकल्पोऽसि बोधात्मा निर्विकारः सुखं चर ॥ इदं कृतमिदं नेति द्वन्द्वैर्मुक्तंमनो यदा । धर्मार्थकाममोक्षेषु निरपेक्षं तदा भवेत् ॥ यस्याभिमानो मोक्षेऽपि देहेऽपि ममता तथा । न च ज्ञानी न वा योगी केवलं दुःखभागसौ ॥ धर्मार्थकाममोक्षेषु जीविते मरणे तथा । कस्याप्युदारचित्तस्य हेयोपादेयता न हि ॥ कृतं देहेन कर्मेदं न मया शुद्धरूपिणा । इति चिन्तानुरोधी यः कुर्वन्नपि करोति न ॥ यस्यान्तः स्यादहंकारो कुर्वन्नपि करोति सः । निरहंकार धीरेण न किञ्चिदकृतं कृतम् ॥ अप्रयत्नात्प्रयत्नाद्वा मूढो नाप्नोति निवृतिम् । तत्त्वनिश्चयमात्रेण प्राज्ञो भवति निर्वृतः ॥ यदा यत्कर्तुमायाति तदा तत्कुरुते ऋजुः । शुभं वाप्यशुभं वापि तस्य चेष्टा हि बालवत् ॥ स्वातन्त्र्यारसुखमाप्नोति स्वातंत्र्यालभते परम् । स्वातंत्र्यान्निर्वृतिं गच्छेत् स्वातंत्र्यात्परमं सुखम् ॥ अकुर्वन्नपि संक्षोभात् व्यग्रः सर्वत्र मूढधीः । कुर्वन्नपि तु कृत्यानि कुशलो हि निराकुलः ॥ For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir Page #611 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રહ્મદષ્ટિની કમ યાગિતા કરે. सुखमास्ते सुखं शेते सुखमायाति याति च । सुखं वक्ति सुखं भुङ्क्ते व्यवहारेऽपि शान्तधीः || निवृत्तिरपि मूढस्य प्रवृत्तिरुपजायते । प्रवृत्तिरपि धीरस्य निवृत्तिः फलभागिनी || परिग्रहेषु वैराग्यं प्रायो मूढस्य दृश्यते । देहे विगलिताशस्य व रागः क्व विरागता ॥ सर्वारंभेषु निःकामो यश्चरेद् बालवन्मुनिः । निर्लेपस्तस्य शुद्धस्य क्रियमाणेऽपि कर्मणि ॥ स एव धन्य आत्मज्ञः सर्वभावेषु यः समः । पश्यन् शृण्वन् स्पृशन् जिघ्रन् अश्नन् निस्तृषमानसः ॥ बहुनात्र किमुक्तेन ज्ञानतत्त्वो महाशयः । भोगमोक्षनिराकांक्षी सदा सर्वत्र नीरसः ॥ For Private And Personal Use Only ( ૧૧૧ ) અષ્ટાવક્રના ઉપર લખેલા શ્લેાકેાના ભાવનું મનન કરતાં અવબાધાશે કે રાગદ્વેષરહિત આત્મજ્ઞાનની પ્રાપ્તિ બ્રહ્મષ્ટિની પ્રાપ્તિથી થાય છે. બ્રહ્મજ્ઞાની આત્મદૃષ્ટિથી યથાયેાગ્ય કાર્ય કરતા છતા સત્ર લેપાતા નથી. એવી બ્રહ્મદૃષ્ટિની પ્રાપ્તિ કરવામાં સદ્ગુરુની કૃપાની આવશ્યકતા સિદ્ધ ઠરે છે; બ્રહ્મસૃષ્ટિથી સર્વ કાર્યો કરતા છતે પણ આત્મજ્ઞાની અક્રિય છે. સર્વ પ્રકારના આવશ્યક આરંભને કરતે છતા પણુ બ્રહ્મસૃષ્ટિમાન્ અક્રિય છે—તેનું કારણુ એ છે કે તે જે જે કરે છે તેમાં રાગદ્વેષના પરિણામથી બંધાતા નથી. બ્રહ્મસૃષ્ટિથી સર્વત્ર સદા સાકાર્યો કરવામાં આત્મજ્ઞાની પ્રવૃત્તિમાન હોય છે તેા પણ તેની પ્રવૃત્તિ તે નિવૃત્તિરૂપ છે અને અજ્ઞાનીની નિવૃત્તિ પણ પ્રવૃત્તિરૂપ છે; માટે બ્રહ્મજ્ઞાનીની કચેાગી દશા અપૂર્વ પ્રકારની છે એમ વસ્તુતઃ સિદ્ધ થાય છે. સચ્ચિદાનંદ રૂપ જ્ઞાન દર્શન ચારિત્રમય આત્માને આત્મસ્વરૂપે અનુભવવાથી બ્રહ્મદૃષ્ટિની પ્રાપ્તિ થાય છે. એવી બ્રહ્મદૃષ્ટિ પ્રાપ્ત થતાં કમચાગી કપાતીત સ્વતંત્ર જગતને શહેનશાહ અને છે. પશ્ચાત્ તે પ્રારબ્ધ કમ યાગે જે કઇ પ્રવૃત્તિ કરે છે તેમાં તે આસક્ત નહિ હાવાથી તે બંધનમુક્તની કલ્પના રહિત થઈ જાય છે. બ્રહ્મસૃષ્ટિની પ્રાપ્તિ પશ્ચાત્ કઇ પ્રાપ્ત કરવાનું રહેતું નથી. ભગવદ્ગીતાના અષ્ટાદશ અધ્યાયમાં બ્રહ્મદષ્ટિની કચેાગિતા સંબંધી નીચે પ્રમાણે લખ્યું છે. Page #612 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૧૨ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. श्लोकः यस्य नाऽहं कृतो भावो बुद्धिर्यस्य न लिप्यते । हत्वापि स हमाँल्लोकान् न हंति न निबध्यते ॥ જેને અહંકૃતભાવ નથી અર્થાત્ સર્વ કાર્યો કરે છે તેમાં અહૃa વૃત્તિ નથી, જેની બુદ્ધિ અહંવરાગાદિ ભાવથી લેપાયમાન થતી નથી તે મનુષ્ય સકલ લોકોને મારી નાખે છે તો પણ તે મારતો નથી અને તેથી તેને બંધન થતું નથી. બ્રહાજ્ઞાની-આત્મજ્ઞાની બાહ્ય લોકેાની દૃષ્ટિએ હિંસક છતાં વસ્તુતઃ તે હિંસક નથી એવી તેની દશા થવાથી તે કર્મવેગીના સત્યપદને પ્રાપ્ત કરી શકે છે અર્થાત્ તે સત્યકર્મચગી બની શકે છે. વસ્તુતઃ અપેક્ષાએ કથ્ય સારાંશ એ છે કે-બ્રહ્મદષ્ટિથી આત્મજ્ઞાની સત્ય કર્મચગી બની શકે છે. તે સર્વ પ્રકારની પ્રવૃત્તિ કરતે છતાં પણ અકર્તા છે મુક્ત છે, સુખી છે. બ્રહ્મદષ્ટિની પ્રાપ્તિથી આત્મજ્ઞાનીઓને કર્મપ્રવૃત્તિ છતાં અક્રિયતા છે-એમ અનુભવજ્ઞાન થતાં જ્ઞાનીઓને તે સહજે અવાધાય છે. મૂઢને અજ્ઞાનીઓને જે પ્રવૃત્તિ બંધનાર્થે થાય છે તેજ પ્રવૃત્તિ કર્મો ખરેખર આત્મજ્ઞાનીઓને બંધન માટે થતાં નથી. ઉલટું તેજ કર્મો જ્ઞાનીઓને સગુણેથી મોક્ષાર્થે થાય છે. અજ્ઞાની અને જ્ઞાની એ બન્નેની બાહ્યશરીરાદિ પ્રવૃત્તિ તે એક સરખી દેખાય છે, પણ તે બન્નેના પરિણામની વિષમતાએ ભેદ છે; બાહ્યથી તેઓ કર્મમાં સરખા છતાં અન્તરથી સરખા નથી. અજ્ઞાનીની બાહ્યપ્રવૃત્તિ તેના બંધનાર્થે થાય છે અને જ્ઞાનીની તે બાહ્યપ્રવૃત્તિ તેના મોક્ષાર્થે થાય છે–તેમાં ચિત્ત જ કારણભૂત છે. અજ્ઞાની આસક્તિથી બાહ્યપ્રવૃત્તિ કરે છે અને જ્ઞાની અનાસક્તિથી બાહ્યપ્રવૃત્તિ કરે છે. બ્રાહ્મણદિ ચારે વણેમાં . અને ત્યાગીઓમાં, જ્ઞાનીઓમાં અને અજ્ઞાનીઓમાં પ્રવૃત્તિનું સ્વરૂપ ઉપર્યુક્ત દૃષ્ટિએ અવધવું. જ્ઞાની અને અજ્ઞાની અને ક્ષત્રિયે સાથે યુદ્ધ કરતા હોય પરંતુ તેમાં અજ્ઞાની ક્ષત્રિય કર્મથી બંધાય છે અને જ્ઞાની ક્ષત્રિય કર્મથી મૂકાય છે–તેમાં અન્તરંગ પરિણામની મુખ્યતા અવધવી. જ્ઞાનીઓ જે જે અવસ્થામાં સ્વાધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરે છે તેમાં અજ્ઞાનીઓની દૃષ્ટિથી તે બંધાયેલા જેવા લાગે છે પરંતુ તેઓ અન્તરથી અનાસક્ત હેવાથી નિબંધ રહે છે. અતએ જ્ઞાન અને અજ્ઞાન દશાનું સ્વરૂપ અવબોધ્યા વિના ઉપરઉપરથી કોઈપણ મનુષ્યની પ્રવૃત્તિથી કોઈ જાતનો અભિપ્રાય બાંધવો તે પ્રભુમય જીવનદષ્ટિની અર્થાત્ બ્રહ્મદષ્ટિની બહાર છે. જેનાગોમાં વેદમાં ઉપનિષદમાં પુરાણમાં બાઈબલમાં કુરાનમાં અને ધમ્મપદ વગેરે ગૌતમબુદ્ધના ઉપદેશોમાંથી સાર એ નીકળે છે કે આત્મજ્ઞાન અને જ્ઞાનગર્ભિત વૈરાગ્યનું એટલું બધું બળ છે કે --Tv વામન પુર્વ7 રન નિર્દેજ: રોમ ગુજ: જે વડે કર્મો કરતે છતાં પણ જ્ઞાની પુરુષ નિર્લેપ શેભે છે-જ્ઞાનના For Private And Personal Use Only Page #613 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir E આત્માનુ" વાસ્તવિક સ્વરૂપ, ( ૧૧૩ ) બળથી સર્વત્ર અસ્ખલિત બ્રહ્મષ્ટિથી સર્વ અવલેાકાય છે અને જ્ઞાનગર્ભિત વૈરાગ્યના ખળથી સર્વત્ર નિર્માંહભાવથી આચરણ થાય છે તેથી મમત્વસંધ્યાનપૂર્વક કમ યાગીની ફરજ અદા કરી શકાય છે, અને યોગ્ય કાર્યાં છતાં સહજાનન્દના રસપૂર્વક બાહ્ય જીવનથી અને અન્તર અનંત જીવને જીવીને અનન્ત પ્રભુમય જીવનસાગરમાં તન્મય બની શકાય છે. અવતરણઃ—અહંમમત્વરહિત બ્રહ્મજ્ઞાની આત્માનું વાસ્તવિક કેવું સ્વરૂપ અવલાકે છે ? તે જણાવે છે. श्लोकौ जायते म्रियते नात्मा शुद्धनिश्चयतः सदा । न विद्यते पुनर्जन्म शुद्ध ब्रह्मणि वस्तुतः ॥ १०६ ॥ सदा ज्ञानप्रकाश्यात्मा सर्वज्ञेयप्रकाशकः । उत्पत्तिव्यययुक्तात्मा शुद्धधर्मक्रियायुतः ॥ १०७ ॥ શબ્દાર્થ—શુદ્ધનિશ્ચયતઃ આત્મા સદા ઉત્પન્ન થતા નથી અને મરતા નથી. શુદ્ધનિશ્ચયથી વસ્તુતઃ આત્મામાં પુનર્જન્મ નથી. સદા સર્વજ્ઞયપ્રકાશક જ્ઞાનપ્રકાશી આત્મા છે. પર્યાયાર્થિક દૃષ્ટિથી ઉત્પત્તિવ્યયયુક્ત આત્મા છે અને દ્રવ્યાર્થિક દૃષ્ટિથી ધ્રુવસ્વરૂપી આત્મા છે. શુદ્ધધર્મક્રિયાયુત આત્મા છે. વિવેચનઃ—શુદ્ધ નિશ્ચયષ્ટિથી અવલેાકતાં આત્મા ઉત્પન્ન થતા નથી અને મરતે નથી. જૈનાગમમાં વેદોમાં ઉપનિષદોમાં અને પુરાણામાં આત્માને અજરઅવિનાશી કથ્યા છે. આત્માની આદિ નથી અને અન્ત નથી. જેની આદિ નથી તે અનાર્ કહેવાય છે અને જેના અંત નથી તે અનન્ત કથાય છે. અનાદિ અનંત આત્મા છે તેથી તે ત્રણ કાલ ધ્રુવ છે. આત્માના મૂલ દ્રવ્યસ્વરૂપમાં કાપ ફેરફાર થતા નથી. દેહને જન્મ જરા અને મરણુ છે. દેહના અને આત્માના સંબધ હોવાથી અજ્ઞાની લેાકે આત્મામાં જન્મ જરા અને મરણની કલ્પના કરે છે. શરીરરૂપ વસ્ત્રને જન્મ અને વ્યય થયા કરે છે. આત્માના જન્મ અને મરણ થાય તે આત્મા ક્ષણિક થઈ જાય અને તેથી ધર્મની અધર્મની વ્યવસ્થા ટળી જાય. આત્માની નિત્યતા ન હોય તે ધર્મની આવશ્યક્તા સિદ્ધ ઠરી શકે નહિં. આત્માની નિત્યતા સંબધી અનેક શાસ્ત્રોમાં યુક્તિયેાપૂર્વક ઘણું લખવામાં આવ્યું છે. આત્માની રાગદ્વેષ પરિણતિથી જન્મ જરા મરણની “ણિ પ્રગટયા કરે છે. દેહુ ૫ For Private And Personal Use Only Page #614 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૧૪ ) શ્રી કમ ચાગ ગ્રંચ-સવિવેચન બુદ્ધિથી, નામરૂપબુદ્ધિથી આત્માનું વાસ્તવિક સ્વરૂપ અવલાકાતું નથી. શુદ્ધાત્મા શુદ્ધ બ્રહ્મનુ` વાસ્તવિક સ્વરૂપ અનુભવમાં આવે છે ત્યારે જન્મ મરણની ભ્રાંતિથી થયેલા ભયથી મુક્ત થવાય છે. અજઅવિનાશી આત્માનું વાસ્તવિક સ્વરૂપ તત્સંબંધી ભગવદ્ગીતામાં નીચે પ્રમાણે લખવામાં આવ્યું છે ન જ્ઞાતે પ્રિયતે વા ચિન્નાય સૂત્થા મવિતા ન સૂચઃ | अजो नित्यः शाश्वतोऽयं पुराणो, न हन्यते हन्यमाने शरीरे ॥ वेदाविनाशिनं नित्यं य एन मजमव्ययम् कथं स पुरुषः पार्थ घातयति हंति कम् ॥ वासांसि जीर्णानि यथा विहाय, नवानि गृह्णाति नरोऽपराणि तथा शरीराणि विहाय जीर्णा-न्यन्यानि संयाति नवानि देही ॥ ૨૨ ॥ નૈન ઝિયંતિ શસ્ત્રાળ. નૈન તિ પાવ૪ ના ચૈન ૢયંસ્થાો, નોર્થાત માત: || २३ || अच्छेद्योऽयमदाह्यो यमक्लेद्योऽशोष्य एव च । नित्यः सर्वगतः स्थाणु-रचलोयं સનાતન: ॥ ૨૪ ॥ આત્મા અજ અવિનાશી અખંડ, નિર્મલ, શુદ્ધ, બુદ્ધ, જ્યાતિમય છે. પંચભૂતાથી તેને નાશ થતા નથી. માયા અર્થાત્ પ્રકૃતિથી ભિન્ન આત્મા છે. કેવલજ્ઞાનની અપેક્ષાએ સગત છે અને અસંખ્ય પ્રદેશની ધ્રુવતાએ સ્થાણુવત્ સ્થિર છે. જે નિત્ય હાય છે તે અજઅવિનાશી હોય છે. આત્માનું જ્ઞાનદર્શનચારિત્રસ્વરૂપ છે. આત્માના શુદ્ધ સ્વરૂપની દૃષ્ટિ પ્રાપ્ત થયા પશ્ચાત્ જન્મ મરણની ભ્રાંતિ-ભીતિ ટળી જાય છે. જે હન્યમાન છે તે શરીર છે તેમાં આત્મબુદ્ધિ થવાથી અહિરાત્મભાવ-માહ પ્રગટે છે અને તેથી આત્માનું સામ્રાજ્ય ન પ્રગટતાં મનનું સામ્રાજ્ય પ્રગટે છે તેથી જન્મમરણની પરંપરાની વૃદ્ધિ થયા કરે છે. શુદ્ધ બ્રહ્મમાં માયાની અર્થાત્ કર્મપ્રકૃતિની દૃષ્ટિ નથી. સખલબ્રહ્મમાં યાને અશુદ્ધ બ્રહ્મમાં માયાની દૃષ્ટિ, મહષ્ટિ વર્તે છે. જે જે અંશે રજોગુણ અને તમાગુણથી મુક્ત થવામાં આવે છે તે તે અંગે શુદ્ધ બ્રહ્મની દૃષ્ટિ ખીલતી જાય છે. રાગુણ, તમેગુણુ અને સત્વગુણુ વિશિષ્ટ સખલબ્રહ્મ કથાય છે. રજોગુણ, તમેગુણુ અને સત્વગુણુરહિત શુદ્ધભ્રહ્મ કથાય છે. શુદ્ધ બ્રહ્મની દૃષ્ટિ પ્રાપ્ત થવાથી સખલબ્રહ્મની દૃષ્ટિના વિલય થવાની સાથે જન્મમરણન પ્રચ દૂર થાય છે અને તેથી કમ યાગીની ફરજ અદા કરવામાં કોઈ જાતના દોષનુ ખંધન થતું નથી. આકાશ જેમ સર્વથી નિઃસંગ છે તેમ શુદ્ધ બ્રહ્મની દૃષ્ટિ થવાથી કર્મચાગી પણ સર્વ આવશ્યક કાર્યનિ કરતા છતા પણ સર્વથી નિઃસંગ મુક્ત છે, અધ અને મુક્તની વૃત્તિની પેલી પાર શુદ્ધબ્રહ્મષ્ટિ રહેલી છે. એવી શુભ્રહ્મની દષ્ટિથી સર્વત્ર વતાં કર્મચાગી આનન્દથી સર્વ પ્રકારની પ્રવૃત્તિ કરે છે છતાં તે નિવૃત્તિમય સિદ્ધ કરે છે. આત્માના મૂલસ્વભાવ જ્ઞાનમય છે. મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અધિજ્ઞાન, મનઃવજ્ઞાન અને કેવલજ્ઞાન એ પંચ પ્રકારનુ આત્માનું જ્ઞાન છે. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન પશ્ચાત્ અવધિજ્ઞાન પ્રગટે છે, પશ્ચાત્ મન:પર્યંત્રજ્ઞાન પ્રકટે છે, પશ્ચાત્ કેવલજ્ઞાન પ્રકટે છે. વપરાયમાલી જ્ઞાન પ્રમાળમૂ સ્વપરના પ્રકાશ કરનાર જ્ઞાન છે. આત્મા જ્ઞાનવર્ડ પેાતાના પ્રકાશ કરે છે તથા અન્ય જડ વસ્તુઓના પ્રકાશ કરે છે. સ્વપરપ્રકાશક જ્ઞાનસ્વરૂપી For Private And Personal Use Only Page #615 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 品 જ્ઞાનીની કરણી જલ-૫ કજવત્ ( ૧૧૫ ) આત્મા છે. સય વસ્તુના જ્ઞાનવર્ડ આત્મા પ્રકાશક હોવાથી તે સર્વજ્ઞ ગણાય છે. આત્મામાં જ્ઞાનાદિ ગુણાના જ્ઞેયના પરિણામની અપેક્ષાએ ઉત્પાદ વ્યય થયા કરે છે; તેથી ઉત્પાદ વ્યયસહિત ત્રણ કાલમાં ધ્રુવ નિત્યઆત્મા છે. વાવય પ્રૌવ્યચુરા સત્ જે સમયે સમયે ઉત્પાદ વ્યયત્વને પામે છે અને મૂલરૂપે ધ્રુવ છે તે દ્રવ્ય છે. જેનામાં ઉત્પાદવ્યય અને ધ્રૌવ્ય નથી તે અસત્ છે. ઉત્પાદ--સગ અને વ્યય-પ્રલય અને મૂલ દ્રવ્ય રૂપે આત્માની સદાકાલ અવસ્થિતિ સમજવી. જડ અને ચેતનદ્રબ્યામાં આ પ્રમાણે અવધવું. શુદ્ધોત્પાદ, શુદ્ધવ્યયવડે યુક્તજ્ઞાનાદિણાના પરિવર્તનરૂપ શુદ્ધ ક્રિયાયુક્ત આત્મા છે. અનુપચતલસ્મૃતવ્યવવારે આત્માની શુદ્ધક્રિયા અવધીને અશુદ્ધ ક્રિયાના અહંમમત્વ વિના આત્માના શુદ્ધોપયાગપૂર્વક કમ યાગી પ્રવૃત્તિ કરે છે, તેથી તે ગમે તેવી પ્રવૃત્તિમાં શુદ્ધ બ્રહ્મસૃષ્ટિથી અવલેાકે છે. સ્થિરપ્રજ્ઞ ક્રર્મચાગીને શુદ્ધ બ્રહ્મષ્ટિ હોય છે અને તેથી તે ઉપર્યુંકત આત્મસ્વરૂપના સાક્ષાત્ કરનાર હોવાથી આત્મસ્વાતંત્ર્યપૂર્વક વ્યવહાર સ્વાતંત્ર્યને ઉપચારથી અંગીકાર કરે છે અને તેથી તે બ્રહ્માનંદપૂર્વક સર્વ જીવાના શ્રેય માટે જેમ ઘટે તેમ પ્રવૃત્તિ-નિવૃત્તિ સેવે છે. આત્મસ્વાતંત્ર્યને કમ યાગી ઉપર્યુક્ત દશા પામીને પ્રાપ્ત કરે છે. એમાં અનેક મહિષયાના ઉગારાની સાક્ષીએ છે. અજ્ઞાની લેાકેા તેમની બ્રહ્મદૃષ્ટિથી શુદ્ધભ્રહ્મદૃષ્ટિધારક કમચાગીને ન અનુભવી શકે તેથી તે અજ્ઞાનીઓના અભિપ્રાયમાં મુંઝાતા નથી અને બ્રહ્મદષ્ટિથી પ્રવૃત્તિ વા નિવૃત્તિમાં જેમ ઘટે તેમ તે વર્યાં કરે છે. E અવતરણઃ—આત્માનું ઉપર્યુંક્ત સ્વરૂપ અનુભવવાથી વ્યાવહારિક પ્રવૃત્તિયેામાં પ્રારબ્ધાનુસારે શરીરાદિકની પ્રવૃત્તિયા થાય છે છતાં આત્મા સર્વથી નિઃસંગ ભાવે રહે છે એવા અનુભવ કર્મચાગીને આવતાં તે સર્વ પ્રકારની પ્રવૃત્તિયામાં વા તેની નિવૃત્તિયામાં સ્વતંત્ર થવાથી તેને અન્ય તરફથી કશુ કહેવાનુ રહેતું નથી–એવી સ્થિતિમાં તે જલપંકજવત્ નિ લતા અનુભવીને જે કઇ કરે છે તે નિવેદવામાં આવે છે. श्लोकः अध्यात्मज्ञानयोगेन कर्म कुर्वन्नलिप्यते । નરુપ'નવદ્ વિજ્ઞ: શ્રી—ળિાવિત્ ॥ ૨૦૮ ॥ શબ્દાર્થઃ—અધ્યાત્મજ્ઞાન ચેાગવડે જલમાં રહેલ નિર્લેપ કમલની પેઠે શ્રીકૃષ્ણ અને શ્રેણિકાતિની પેઠે જ્ઞાની કર્મ-પ્રવૃત્તિ કરતા છતા પણ લેપાયમાન થતેા નથી. ભાવાર્થ:—જલમાં કમલ રહે છે તે સૂર્યથી અત્યંત ક્રૂર છે છતાં સૂર્યના પ્રકાશી તે વિકસે છે અને સૂર્યાસ્તની સાથે તે સંકાચાઇ જાય છે. જલમાં કાઢવના ચેાગે તે થાય છે For Private And Personal Use Only Page #616 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૬ ) શ્રી કર્મયોગ મંચ-સવિવેચન. છતાં જલકર્દમથી ઉપર રહે છે. મોટા મોટા હૃદમાં કમલે થાય છે. જલનો સંબંધ છતાં જલસંગે કમલો લેપાયમાન થતાં નથી. કમલમાં નિર્લેપ રહેવાની સ્વભાવિક શક્તિ છે, વા સૂર્યના કિરણોના સંસ્કારથી તે સંસ્કારંબળે ખીલે છે. તદ્ધત્ આત્મામાં નિર્લેપ રહેવાની સ્વાભાવિક શક્તિ છે. આકાશમાં અનન્ત કર્મવર્ગણાઓ છતાં તે આત્મજ્ઞાનરૂપ સૂર્યના પ્રકાશથી કર્મ કરતે છતો પણ કર્મથી નિર્લેપ રહે છે. શ્રીકૃષ્ણને શ્રી નેમિનાથ પ્રભુની ઉપાસનાથી સમ્યકત્ર થયું હતું અને તેથી તેઓ અત્તરાત્મસ્થિતિ પામ્યા હતા એમ જૈન શાસ્ત્રોને ઉલ્લેખ છે. સમ્યકત્વની પ્રાપ્તિ થતાં ઉત્કૃષ્ટ કર્મની અપુનબંધક સ્થિતિ પ્રાપ્ત થાય છે અને તે તે દશાએ આત્મામાં નિર્લેપત્વ પ્રાપ્ત થાય છે. જલપંકજવત્ ન્યારા રહેવાથી ચેથા ગુણસ્થાનકે આત્મદશા પ્રાપ્ત થાય છે. જડ વસ્તુઓને જડપણે દેખવી અને આત્માને આત્મારૂપે દેખીને બહિરાત્મભાવ વા દેહાધ્યાસ ભાવને ટાળવે એ અન્તરાત્માને સંઘટી શકે છે. આત્માવિના અન્ય સર્વ જડ પદાર્થોમાંથી આત્માને ભિન્ન અવલકવો. રાગદ્વેષ પ્રકૃતિથી આત્માને ભિન્ન અવલોક એ ચતુર્થ ગુણ સ્થાનકની દૃષ્ટિ છે. આત્માને સત્તા પરમાત્મા માનીને રજોગુણ વગેરે પ્રકૃતિના કાર્યોથી આત્માને પર માનતાં આત્મદષ્ટિ–અર્થાત્ બ્રહ્મદષ્ટિની પ્રાપ્તિ થાય છે એવી શ્રીકૃષ્ણ અને શ્રેણિક રાજાની દશા થઈ હતી, તેથી તેઓ બને તીર્થંકરનામકર્મ બાંધવાને ભાગ્યશાલી થયા. શ્રીકૃષ્ણ અને શ્રેણિક એ બનેએ અન્તરાત્માની દશા પ્રાપ્ત કરી હતી, તેથી તે બને મિથ્યાત્વમેહનીયાદિ ઘણું કર્મથી નિર્લેપ થયા હતા. समकितवंता जीवडा-करे कुटुंबप्रतिपाल-अन्तरथी न्यारा रहे-जेम धाव खेलावे बाल ॥ સમ્યકત્વવંત અન્તરાત્માની નિલે પદશા વધતાં વધતાં એટલી બધી વધી જાય છે કે તેથી તે અન્તર્મુહૂર્તમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને પરમાત્મ પદ પ્રાપ્ત કરી શકે છે. અધ્યાત્મજ્ઞાન બળે શ્રીકૃષ્ણ અને શ્રેણિકે વ્યવહારમાં રાજા છતાં જલપંકજવત્ નિર્લેપતામય બીજભૂતદશા પ્રાપ્ત કરી હતી. સલેપદશામાંથી નિલે પદશા કરવી હોય તો આત્મજ્ઞાન યાને બ્રહ્મજ્ઞાન વિના અન્ય કેઈ ઉપાય નથી. અતએ સુજ્ઞમનુષ્યોએ આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવું જોઈએ કે જેથી આત્મામાં આનંદરસ અનુભવાતાં બાહ્યાસક્તિ ટળવાની સાથે બાહ્યપ્રવૃત્તિમાં નિર્લેપ રહી શકાય. ઇન્દ્રિયની આસક્તિવિના અને બાહ્ય પદાર્થોના ભેગવિના સ્વાભાવિક આત્મામાં આનંદ પ્રગટે ત્યારે અવબોધવું કે તે બ્રહ્માનંદ યાને આત્માનંદ છે. આત્માને સ્વાભાવિક આનંદરસ અનુભવાતાં પ્રારબ્ધયોગે બાહ્યશાતાદિને ભેગા થતાં પણ આત્માના આનંદની પ્રતીતિ જતી નથી અને પશ્ચાત્ આત્માનંદપૂર્વક બાહ્યપ્રવૃત્તિ પણ પ્રારબ્ધગે થતાં જલપંકજવતુ નિલે પદશાને નાશ થતો નથી. શ્રી ઋષભદેવ પ્રભુના પુત્ર ભરતરાજાથી ભારત દેશની ખ્યાતિ થઈ છે. ભરતરાજા છખંડના ભકતા હતાં. બત્રીસ હજાર દેશના રાજા હતા, ચોસઠ હજાર સ્ત્રીઓના સ્વામી હતા. ઇન્ કરોડ પાયદળના ઉપરી હતા. બત્રીસ હજાર દેશના રાજાઓના પ્રભુ હતા. ચક્રવર્તિની પદવીના સ્વામી હતા; છતાં આત્મ For Private And Personal Use Only Page #617 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ET સંશયીને સાચુ સુખ પ્રાપ્ત થતું નથી. ( ૫૧૭ ) જ્ઞાનની પ્રાપ્તિથી તે અન્તમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાન્ હતા. તે સર્વ ઋદ્ધિના ભોક્તા છતાં અન્ત જ્ઞાનવૈરાગ્યબળે અભાક્તા હતા. તેથી તેઓએ આરીસાભુવનમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. વ્યાવહારિકકમ કરતાં છતાં પણ તેઓ કેવલજ્ઞાન પામ્યા અને સિદ્ધબુદ્ધ પરમાત્મા બન્યા. પૃથ્વીચંદ્ર અને ગુણુસાગરના ચિરત્રમાંથી પણ જલપ'કજવતુ નિલે પત્વના સાર નીકળે છે તેનું વાસ્તવિક કારણ તે તેઓએ પ્રાપ્ત કરેલું અધ્યાત્મજ્ઞાન જ છે. અગ્નિને જેમ ઉધેઈ લાગતી નથી તેમ આત્મજ્ઞાનીને લેપ લાગતા નથી, ભગવદ્ગીતાના ચોથા અધ્યાયમાં નિવેદ્યુ` છે કે-ન માં જ િહ્રિયંતિ ન મે મંહે વૃદ્દા । તિ માં યોઽમનાજ્ઞાતિ મિન સ વર્તે-આત્મારૂપ કૃષ્ણ અન્યને જણાવે છે કે મને કમ લિ'પતા નથી–મને કફલની સ્પૃહા નથી એ પ્રમાણે જે મને અર્થાત્ શુદ્ધાત્મારૂપને અવધે છે તે મથી અધાતા નથી. ચર્ચ સર્વે સમામા; જામસંજ્ઞતાઃ જ્ઞાનાનાિધશર્માનું तमाहुः पंडितं बुधाः । त्यक्त्वा कर्मफलासंगं नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि નૈવ િિચત્ ત્તેતિ ત્ત: કામસ...૫ વર્જિત જેના સવ ક સમાર ંભો છે અને આત્મજ્ઞાનાગ્નિથી જેના કર્મ બળી ગયાં છે તેને જ્ઞાનએ પડિત કથે છે. કલની મમતા ત્યજીને નિત્યસ ંતેાષી બની તથા અન્યના આશ્રય ત્યજીને જે કર્મમાં પ્રવૃત્ત થાય છે તે કમ પ્રવૃત્તિયાને કરતા છતા પણ કંઇ કરતા નથી. નિરાશીર્યચિત્તારમા, ચસર્વપ્રિ7: ચાર વરું કર્મ कुर्वन्नाप्नोति किल्विषं यदृच्छालाभसन्तुष्टो द्वंद्वातीतो विमत्सरः समः सिद्धावसिद्धौ च ઝાવિ જ્ઞ નિયષ્યતે ॥ જેણે સઘળી આશાઓને ત્યજી છે, જેણે સ્વમન પર કાબૂ મેળળ્યે છે અને સર્વ પ્રકારના લાભનેા જેણે ત્યાગ કર્યાં છે અને ફક્ત જેનું શરીર કમ-કાર્ય કર્યું જાય છે તેને પાપ લાગતુ નથી. જે સહજ લાભથી સંતુષ્ટ છે, રાગદ્વેષ શાતા અશાતા શીત તાપ આદિ દ્વથી જે વિમુક્ત છે, જેને અદેખાઇ નથી, જે કાર્યની સિદ્ધિમાં અને અસિદ્ધિમાં સમ છે છતાં ક યાગી છે તે કચેગી કર્મ કરે છે તે પણ તેને બ ́ધન થતુ નથી. ચચૈધાંત્તિ સોમોન્નિર્મમસાત્ તેઽર્જુન । જ્ઞાનાશિઃ સર્વનિ મમ્મસાત્ કુ.તે તથા । જેમ અગ્નિમાં કાષ્ઠો બળીને ભસ્મીભૂત અને છે તેમ આત્મજ્ઞાનાગ્નિમાં રાગ દ્વેષાદિ સર્વ કર્માં બળીને ભસ્મીભૂત થઈ જાય છે. અધ્યાત્મ જ્ઞાનથી બ્રહ્મજ્ઞાનથી આ વિશ્વમાં સકમ કરતાં નિલે પદશા પ્રાપ્ત કરી શકાય છે-એવાં જનકવિદેહી વગેરેનાં અનેક દૃષ્ટાંતા ખરેખર શાસ્ત્રાને અવલાકતાં દેખાય છે; અતએવ અધ્યાત્મજ્ઞાનપૂર્વક સર્વ કર્મ કરતાં વિશ્વનું કલ્યાણ કરી શકાય છે અને પેતાની ફરજ અદા કરી શકાય છે. અધ્યાત્મજ્ઞાનથી કમ કરતાં છતાં નિલે પતા પ્રાપ્ત કરી શકાય છે. શ્રદ્ધાવાન મનુષ્ય એવી અધ્યાત્મજ્ઞાન વા બ્રહ્મદશાને પ્રાપ્ત કરી શકે છે ચતુરું. માવતાચાં-શ્રદ્ધાવřહમતે જ્ઞાનં તવઃ संयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति ॥ अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा વિનતિ નાચું હોજોતિ ૬પો ન સુવું સંરાચારમનઃ॥ શ્રદ્ધાવાનૢ જ્ઞાનને પામે છે, For Private And Personal Use Only Page #618 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૮ ) શ્રી ક્રયોગ ગ્રંથ-સવિવેચન. 5 જ્ઞાનતત્પર ઇન્દ્રિયાને વશમાં રાખી શકે છે, જ્ઞાન પામીને મનુષ્ય અલ્પકાલમાં અલ્પશાંતિને પામે છે. અજ્ઞ-અશ્રદ્ધાળુ સંશયવાન્ આત્મજ્ઞાનની શ્રદ્ધાવિના સ્વયમેવ વિનાશ પામે છે. સંશયાત્માને આ લાકમાં અને પરલેાકમાં પણ સત્ય સુખ નથી, અવતરણઃશુભાશુભ પરિણામને ત્યાગ કરીને કમચાગીએ આત્મધર્મમાં તન્મય બની બાહ્ય આવશ્યક પ્રવૃત્તિને કરે છે તે દર્શાવે છે. તથા સદ્ગુરુ મુખથી રહસ્યાને અવખાધી કમ ચાગીઓએ શુભકમે કરવાં તે જણાવે છે. જોશા: बाह्य कर्मणि सापेक्ष आत्मधर्मे सदा रतः । शुभाशुभपरीणाम - त्यागान्मुक्तो न संशयः ॥ १०९॥ शुभाशुभपरीणाम - मन्तरा बाह्यकर्मणि । स्वाधिकारात् प्रवर्तन्ते जातिकर्मस्थिता जनाः ॥ ११० ॥ नयैः सर्वैश्चिदात्मानं परिज्ञाय स्वकर्मसु । यथायोगं प्रवर्तस्व यथाशक्ति यथामति ॥ १११ ॥ परिज्ञाय रहस्यानि कर्मणां सद्गुरोर्मुखात् । कर्तव्यं स्वोचितं कर्म हेयादेयविवेकतः ॥ ११२ ॥ શબ્દા: બાહ્યકમ માં કાર્ય માં સાપેક્ષ, આત્મધર્મ માં સદારત મન શુભાશુભ પરિામના ત્યાગથી મુકત છે એમાં સંશય નથી. શુભાશુભ પરિણામ વિના બાહ્યકમમાં સ્વાધિકારથી જાતિક સ્થિત મનુષ્ય પ્રવર્તે છે. સવ નયેાવડે ચિટ્ઠાત્માને પરિતઃ અવશ્રીને સ્વકર્તવ્ય કાર્યાંમાં યથાશકિત યથામતિ પ્રવત, શ્રીજ્ઞાનયેાગી એવા ગુરુના મુખથી સ્વકર્તવ્ય કર્યાંનું રહસ્ય અખાધીને તત્સંબંધી હૈયાપાદેય વિવેકથી ભવ્ય મનુષ્ય સ્વાચિતકમ કરવું જોઇએ. વિવેચનઃ—બાહ્યક વ્યકાર્યમાં સાપેક્ષ દૃષ્ટિ જેની છે એવો આત્મધર્મમાં રત-કમચેાગી શુભાશુભ પરિણામથી મુક્ત હોવાથી સર્વ પ્રકારની વ્યાવહારિક પ્રવૃત્તિયાને યથાચેાગ્ય સેવે છે. તેને દેશકાલ વ્યવહારની મર્યાદાવાળી વૃત્તિ ન હોવાથી તેનાં સર્વ કર્મામાં અન્યની બુદ્ધિ પહોંચી શકતી નથી, તેને પાર કેાઈનાથી પામી શકાતા નથી. તેના વર્તન માટે For Private And Personal Use Only Page #619 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મયોગીની ફરજ. ( ૧૧ ) કલ્પના પણ પહોંચી શકતી નથી. બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્રાદિ જાતિમાં સ્થિત તથા બ્રાહ્મ દિવર્ણકમમાં સ્થિત કર્મચાગીઓ આત્મજ્ઞાનબળે શુભાશુભ પરિણામ વિના સ્વાધિકારથી બાહ્યકર્તવ્ય કાર્યોમાં પ્રવર્તે છે તેથી તેઓને કઈ કર્મોને લેપ થતું નથી. જે જાતમાં ઉત્પન્ન થએલે મનુષ્ય હોય તે આત્મજ્ઞાન પામીને નાતજાતના વ્યવહારથી તે તે જાતિસ્થિત કમેને કરતે છતા નિલેપ રહી શકે છે. શુભાશુભ પરિણામથી પુણ્ય અને પાપને બંધ છે. આ વિશ્વવર્તિ પદાર્થોમાંથી શુભાશુભત્વ કલ્પના નષ્ટ થયા પશ્ચાત્ પુણ્યપાપને કાષાયિકબંધ થતું નથી. શુભાશુભ પરિણામવિના આત્માની સમતલતા સંરક્ષી કર્મો કરવાથી કર્મને લેપ લાગતું નથી. આત્મામાં જે બાહ્યવસ્તુઓ નિમિત્તે શુભાશુભ પરિણામ ઉત્પન્ન ન થતું હોય તે પશ્ચાત્ કર્મ પ્રવૃત્તિમાં બીકણ બનવાથી વ્યાવહારિક ફરજ અર્થાત્ ધર્મને નાશ થાય છે અને તેથી ભવિષ્યમાં ઉત્તમ કામગીઓ થવાનાં કારોને બંધ કરવામાં કારણભૂત બનવું પડે છે. શુભાશુભ પરિણુમવિના બ્રાહ્મણદિ મનુષ્યને એકદમ કઈ કર્મ દેડીને આવી વળગી પડતું નથી અને કઈ પ્રભુ પણ એ નથી કે જે શુભાશુભ પરિણામવિના આત્મામાં કર્મ ઘુસાડી દે. બાહ્યપ્રવૃત્તિરૂપ કર્મ જુદા પ્રકારનું છે અને આત્માને લાગતું જ્ઞાનાવરણીયાદિ કર્મ જુદા પ્રકારનું છે. શુભાશુભ પરિણામવિના ફક્ત ફરજરૂપ ધર્મની અપેક્ષાએ કમગીઓ બાહ્યકર્મોને કરે છે તેથી તે વર્તમાનદેહે તે તે અંશે મુક્ત છે અને તેથી તેઓ વ્યવહારધર્મથી ભ્રષ્ટ થતા નથી. આત્મશક્તિઓને વિકાસ કરીને તેઓ શુભાશુભ પરિણામરૂપ કર્મથી મુક્ત થઈ જગના કલ્યાણાર્થે ગમે તે પ્રવૃત્તિ કરી શકે છે. તેઓ કઈ પણ વૃત્તિના અને આચારના ધર્મથી મર્યાદિત થઈ સંકીર્ણ થતા નથી. આત્માનું યાને બ્રહ્મનું અનંત વર્તુલ છે તેવું તેઓ અવબોધીને અમુક વિચારના અને આચારના સંકીર્ણ વર્તેલમાં એકાને બંધાઈ જતા નથી. તેઓ સર્વ વિચારમાં અને સર્વ આચારમાં સ્વતંત્ર રહીને કર્મગીની ફરજ અદા કરે છે. તેઓ ભૂતના વિચારોમાં અને આચારમાં એકાન્ત બંધાઈ જતા નથી. તેમજ વર્તમાનકાલીન વિચારોમાં અને આચારમાં એકાન્ત સંકીર્ણ જ્ઞાનવર્તુલથી બંધાઈ જતા નથી. તેઓ ભવિષ્યના વિચારોનાં અને આચારોનાં સંકીર્ણ વર્તેલમાં બંધાઈ જતા નથી. તેઓ જ્ઞાનાચાર દર્શનાચાર ચારિત્રાચાર અને તપઆચારના અનન્ત વિચાર તથા આચારના સર્વદેશીય વર્તુલથી સંબંધિત થઈને કર્મવેગની પ્રવૃત્તિને આદરે છે તેમાં તેમને અજ્ઞમનુષ્ય નિંદે તેથી તેઓ કઈરીતે સંકેચ પામતા નથી. જ્ઞાનીઓના અને અજ્ઞાનીઓના, કર્મયોગીઓના, શુષ્ક રોગીઓના વિચારોમાં અને આચારોનાં વર્તુલેમાં સંકીર્ણ દષ્ટિવર્તુલે અને અનન્તદૃષ્ટિવર્તુલે બૃહદુ તારતમ્ય અવબોધાય છે. જે આચારો અને વિચારે મર્યાદિત છે તે એકદેશીય હોવાથી તે અનન્તવર્તુલના એક અંશભૂત છે પરંતુ તેમાં જ્ઞાન અને આચારના અનન્તવર્નલને સમાવેશ થતો નથી, For Private And Personal Use Only Page #620 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પર૦ ) શ્રી કર્મમ ગ્રંથ-સવિવેચન. જ્ઞાનના અનન્તવર્તુલની સાથે આચારનું અનન્તવર્લ્ડલ સમષ્ટિપરત્વે ભાસે છે પરંતુ વ્યકિતગત વ્યષ્ટિ પર તે તે સંકીર્ણવર્તુલ દેખાવ આપે છે. બ્રહ્મના અનન્તવતુંલને અનુભવ પામ્યા પશ્ચાત્ ગવાશિષ્ઠાદિ ગ્રન્થોએ પ્રતિપાદિત વૃત્તિના શુભાશુભત્વના સંકીર્ણવલજન્ય આચારની પ્રવૃત્તિમાં કર્મયોગી ફરજધર્મવિના એકાન્ત બંધાતો નથી. શુભાશુભ પરિણામને શુભાશુભવૃત્તિ કથવામાં આવે છે. અનન્તબ્રહ્મની અગ્રે શુભાશુભવૃત્તિ તે બુદ્દબદની ઉપમાને પામે છે. શુભાશુભવૃત્તિમાંથી અહમમત્વ ટળવાની સાથે અને એવા નિશ્ચયની સાથે અનન્તબ્રહ્મષ્ટિથી કર્મયોગી પ્રવૃત્તિ કરે છે અને બાહ્યથી સર્વ વિચારેને અને આચારોને સંબંધ છતાં અન્તરમાં મુક્તત્વને અનુભવ કરે છે. બ્રાહ્મણે ક્ષત્રિય વૈ શુદ્ર ત્યાગીએ ગુરૂઓ ધર્માચાર્યો ઉપર્યુક્ત ભાવ પ્રમાણે શુભાશુભ પરિણામથી મુક્ત થઈ સ્વાધિકારે સર્વ કર્મને કરે છે પણ તેઓ સંશયી નહિ હોવાથી સ્વાત્માને નાશ કરી શકતા નથી એવું અવધાવીને શ્રી સ્વશિષ્ણ ભક્તને કથે છે કે-હે શિષ્ય ! તું આત્મસ્વરૂપને સર્વનયની દૃષ્ટિએ સાક્ષાત્કાર કરીને યથાગ યથામતિ શક્તિથી સ્વાધિકાર નિશ્ચિત કર્મમાં પ્રવૃત્તિ કર ! ! ! મન વાણી અને કાયને એ ધર્મ છે કે ક્ષણે ક્ષણે કઈ પણ જાતની પ્રવૃત્તિ કર્યાવિના રહેવાનાં નથી. જે શુષ્કજ્ઞાનીઓ મહન્ત સને નિષ્ક્રિય થઈને પડી રહે છે તેઓ પણ મન વાણી અને કાયાની આહારપાનાથે કઈ પણ જાતની કર્મપ્રવૃત્તિ કર્યા વિના રહેતા નથી તે પછી અન્ય શું બાકી કહેવું જોઈએ ? તૈમ-ખંત્ર-૨થવદાર-ગુરૂત્ર-રાકના મિત્ર અને ઇવમૂત એ સાત નયના સાતસે ભેદો થાય છે બલકે અસંખ્ય ભેદે થાય છે. અનન્તજ્ઞાન વર્તલ અર્થાત કેવલજ્ઞાનરૂપ અનન્તવર્ધલની એકેક નય તે એક એક અંશભૂત વર્તનની દૃષ્ટિ છે. સર્વને સ્વસ્વભિન્નદૃષ્ટિથી એક વસ્તુ સંબંધી વિચારોને પ્રતિપાદે છે. સર્વનોથી એક વસ્તુનું સમ્યગું પરીક્ષણ થાય છે. સર્વનયથી આત્મતત્વને અનુભવ કર્યા વિના એકાન્ત સંકીર્ણ દુરાગ્રહ વર્તુળમાં પાત થાય છે અને તેથી અન્યજ્ઞાન દષ્ટિથી માનેલા ધર્મોનું અજ્ઞાન રહેવાથી રાગદ્વેષના પક્ષપાતમાં પતિત થવાય છે. અતએ સર્વ નાની અપેક્ષાએ અનન્તજ્ઞાન દૃષ્ટિથી આત્મસ્વરૂપ અવધતાં સર્વદર્શનેમાંથી સત્યસાર ખેંચી શકાય છે અને અનન્તજ્ઞાનવર્સેલમય થઈ જવાય છે. સાતે ને અને તેના સાતસે ભેદેથી આત્માનું ભિન્ન ભિન્ન દૃષ્ટિથી સ્વરૂપ અવબંધાય છે. સર્વનયની દૃષ્ટિથી આત્મસ્વરૂપ અવધતાં બૌદ્ધ, સાંખ્ય, વેદાન્ત, વૈષ્ણવ, ખ્રીસ્તાદિ એક એક ધર્મના વાડામાં પતિત થવાનો સંભવ રહેતો નથી અને ભિન્ન ભિન્ન ધર્મવાળાઓ પર રાગ દ્વેષને પરિણામ થતું નથી. સ્યાદ્વાદદર્શન એ વસ્તુતઃ અનન્ત વર્તુલ છે, તેથી તેના સમ્યગજ્ઞાતાઓ સર્વ દર્શનેની સર્વદષ્ટિથી આત્મસ્વરૂપ અવબોધીને શુભાશુભ પરિણામની સંકીર્ણતાને ત્યાગ કરી અનન્ત બ્રહ્મસ્વરૂપમય બની સ્વાધિકાર કાર્યોને કરે છે; માટે હે શિષ્ય ! ! ! તું ગુરુમુખથી તે બાબતને નિર્ધાર For Private And Personal Use Only Page #621 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org LE રા ગાડરિયા પ્રવાહના ત્યાગ કરી. ( પર૧ ) કરીને ક પ્રવૃત્તિયામાં નિઃશંકપણે પ્રવૃત્તિ કર ! ! હેયાપાદેય બુદ્ધિપૂર્વક સ્વાચિત ક રહસ્યને અવમેધીને હે શિષ્ય ! તુ સ્વકમાઁ સેવ ! ! કનાં રહસ્યોને ગુરુમુખથી અવધવાની જરૂર છે એમ જૈનાગમા અને વેદો સર્વત્ર ઘોષ કરે છે. આત્મજ્ઞાની બ્રહ્મજ્ઞાની ગુરુનામુખથી કર્મનું સ્વરૂપ અવધ્યાથી કચેાગમાં ભૂલ રહેતી નથી. અર્જુને શ્રીકૃષ્ણ અન્તરાત્માની–પાસેથી કર્મનું રહસ્ય અવમેધીને મહાભારત યુદ્ધમાં પ્રવૃત્તિ કરી હતી તેથી તે અન્તે વિજયશ્રીને પામ્યા હતા. ગુરુગમ વિના કદાપિ કનુ' સત્ય રહસ્ય અવઆધાતુ નથી. કર્મનું રહસ્ય અવધીને જેએ કમચાગીએ થએલ છે તેને વ્યાવહારિક કમમાં સહેજે પ્રવૃત્તિ થાય છે. સ્વબુદ્ધયનુસારે અને યથાશક્તિએ કર્મ કરવાની જરૂર છે, સ્વશકિતની હદ બહાર અને સ્વમતિની હદ બહાર કર્મ કરવાથી સ્વપરને લાભ મળી શકતા નથી. અનન્ત બ્રહ્મના અનુભવનારા જ્ઞાની કચેાગી વિના વિશ્વમાં ક્રમમાં પતિતદશા થાય છે, જે જે જમાનામાં અનન્ત જ્ઞાનની હીનતા થાય છે તે તે જમાનામાં પતિત મનુષ્યા થાય છે અને તેઓ ક યાગના વાસ્તવિક સ્વરૂપને અવબેધ્યા વિના અલ્પલાભ અને અનન્ત હાનિને પ્રાપ્ત કરી શકે છે. અનન્તજ્ઞાની કર્મચાગીઓના અભાવે વિશ્વમાં અવ્યવસ્થિત દશા થઈ જાય છે અને અનન્ત ઉચ્ચ દશાના પ્રગતિ શિખરથી વિશ્વ લેાકે ઠેઠ નીચા પડી જાય છે માટે ગુરુમુખપૂર્વક કમચાગ જાણીને કમમાં પ્રવૃત્તિ કર ! ! ! Acharya Shri Kailassagarsuri Gyanmandir અવતરણ:-ગુરુમુખથી કર્મનું સ્વરૂપ અખાધ્યા વિના ગડ્ડરિક પ્રવાહથી જે જડ મનુષ્યો કર્યાં કરે છે, તેઓની દશા જણાવવામાં આવે છે. श्लोकः अविज्ञाय रहस्यानि कर्मादीनां च ये जडाः । गतानुगतिका लोकाः कर्म कुर्वन्ति दुःखिनः ॥ ११३ ॥ શબ્દા:જે જડ-અન્ન મનુષ્ય કર્માદિકનાં રહસ્યાને અવમેાધ્યા વિના કને કરે છે તે ગતાનુગતિક લાક દુઃખી થાય છે. વિવેચનઃ—ક્રિયાજડા જે જે ક્રિયાઓ કરે છે તેનું સ્વરૂપ જાણ્યા વિના રામ રામ વદનાર શુકની પેઠે પરમાર્થને અવગત કરી શકતા નથી. જે જે આચારા સેવવામાં આવે તથા જે જે વ્યાવહારિક તથા ધાર્મિક ક્રિયાઓ કરવામાં આવે તેનું સમ્યકૃસ્વરૂપ અવઆધવુ જોઇએ. જે જે કર્માં કરવામાં આવતાં હોય તેનુ સ્વરૂપ જાણ્યા વિના અંધ ૬ For Private And Personal Use Only Page #622 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૨ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. ! પવૅક પ્રવૃત્તિ સેવવામાં આવતી હોય છે તેથી સ્વમાં તથા સ્વવંશજાતિસંઘપરંપરામાં ક્રિયાજડત્વની વૃદ્ધિ થાય છે. જ્ઞાન વિના દીવાર, જાદા રાવત નારા લાદો તો જાવ, ઐત તો વાસ છે જ્ઞાન વિના કર્મની આવશ્યકતા અવબોધાતી નથી. વિર પ્રવૃત્તિ કરીને ઈંગ્લાંડ તથા જર્મનીના વિદ્વાનોએ અનેક જાતની શોધ કરી છે કે જેથી તેઓ સુધરેલી દુનિયામાં અગ્રગણ્ય ગણાય છે. આપણે જે જે કર્મો કરીએ છીએ તેનું ચારે તરફથી સ્વરૂપ અવધવું જોઈએ. ગાડાંની પેઠે પ્રવૃત્તિ કરવાથી કંઈ આત્મોન્નતિ થઈ શકતી નથી. સંમૂછિમની પેઠે પ્રવૃત્તિ કરવાથી આત્મજ્ઞાનને વિકાસ થતું નથી અને અનેક પ્રકારની તાત્વિક શો કરી શકાતી નથી. મહાભારત યુદ્ધમાં શ્રીકૃષ્ણ અર્જુનને સર્વથી મહાન ખાસ જ્ઞાનની આવશ્યકતા સમજાવી હતી. ભારતની પડતીમાં અજ્ઞાનપૂર્વક કિયાએ મેટે ભાગ ભજવ્યું છે. જેની પડતીમાં ગતાનુગતિક ગાડરીયા પ્રવાહથી અંધક્રિયાઓ માટે ભાગ ભજવ્યો છે. વેદિયાં ઠેરની પેઠે સમજ્યા વિના પ્રવૃત્તિ કરવાથી ઘાંચીની ઘાણીના બળદની પેઠે જ્યાંના ત્યાં રહેવાય છે. મદનીયાની મહેકાણની પેઠે સમજ્યા વિના ક્રિયા કરવાથી આત્માની હાંસી થાય છે. દેવસી રાઈસીના ખમાવવાની પેઠે કિયાનાં રહસ્ય અવબોધ્યા વિના કિયા કરવાથી કુફલ પ્રાપ્ત થાય છે. આત્મજ્ઞાનપૂર્વક ધાર્મિક તથા સામાજિક ક્રિયાઓ કરવાથી આન્નતિના શિખરે આરહી શકાય છે. આર્યાવર્તના મનુષ્યોએ તથા વિશ્વવર્તિ સર્વ મનુષ્યએ જે જે કર્મ આદર્યા હેય વા આદરવાનાં હોય તેનું સમ્યકુ સ્વરૂપે પ્રથમથી જાણવું જોઈએ. દેખાદેખી સાધે યોગ, પડે પિંડ કે વાધે રેગ-દેખાદેખી કરવા જાય, મૂર્ખશિરોમણિ તે કહેવાય-ઇત્યાદિક કિંવદન્તીથી પ્રત્યેક મનુષ્ય જ્ઞાન પૂર્વક પ્રવૃત્તિ કરવી જોઈએ. પ્રભુની પ્રાપ્તિ પણ પ્રભુનું પૂર્ણ સ્વરૂપ અવબોધ્યા વિના ફક્ત ક્રિયા કરવા માત્રથી થવાની નથી. ગાડરીઆ પ્રવાહ પ્રમાણે કર્મો કરીને મનુષ્ય દુઃખી થાય છે તેના અનેક દૃષ્ટાંત મજુદ છે. મનુષ્યએ કર્મપ્રવૃત્તિનું પૂર્ણ સ્વરૂપ અવબોધ્યા વિના ઘણું ખાયું છે અને જે વર્તમાનમાં હજી અધકિયાજડે રહેશે તેઓ ભવિષ્યમાં પ્રગતિ કરી શકશે નહીં. જ્ઞાન વિનાની કર્મ પ્રવૃત્તિમાં અનંત દુઃખ છે તેને નાશ કરવો હોય તો ગતાનુગતિક્તાની ટેવ ટાળી જ્ઞાનપૂર્વક પ્રત્યેક કર્મ કરવાં જોઈએ. અવતરણકર્મ પ્રવૃત્તિમાં રાગ અને વિરાગતાનું કારણ દર્શાવે છે અને આત્મજ્ઞાનપૂર્વક કર્મ કરવાં જોઈએ એ દઢ નિશ્ચય કરાવવામાં આવે છે. श्लोको सेव्यमानप्रवृत्तौ हि रागादीनां समुद्भवः । भवत्यज्ञानतस्तूर्ण ज्ञानाद् रागादिसंक्षयः ॥११४॥ For Private And Personal Use Only Page #623 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra E www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મજ્ઞાનપૂર્વક કર્તવ્ય કરવું. अत एवात्मबोधस्य महिमा लोक उत्तरः । आत्मज्ञानेन कर्तव्या क्रिया दुःखविनाशिनी ॥११५॥ ( ૧૨૩ ) શબ્દાર્થ;—અજ્ઞાનથી સેવ્યમાન કમ પ્રવૃત્તિમાં રાગાદિના પૂર્ણ પ્રાદુર્ભાવ થાય છે અને સેન્યમાન પ્રવૃત્તિમાં જ્ઞાનથી રાગાદિના ક્ષય થાય છે. અતએવ આત્મજ્ઞાન અર્થાત્ બ્રહ્મજ્ઞાનના લોકોત્તર મહિમા છે--એવુ' અવબેધી આત્મજ્ઞાનવડે દુઃખવિનાશિકા ક્રિયા કરવી જોઇએ. For Private And Personal Use Only વિવેચન—સેવાતી એવી દરેક કર્માંપ્રવૃત્તિયેયમાં મનુષ્યો વગેરેને રાગાદિના ઉત્પાદ થાય છે. જ્યાં સુધી અજ્ઞાનાવસ્થા છે ત્યાં સુધી કાર્યાંની પ્રવૃત્તિયેયમાં ક્રોધ-માન-માયાં અને લાભાદિ દોષો પ્રકટે છે. ક્રોધ--માન-માયા--લાભ--ઈર્ષ્યાદિ દોષના નાશપૂર્વક જે જે પ્રવૃત્તિયા થાય છે તે શબ્દનયની અપેક્ષાએ કમચાગીને સમ્યગ્ પ્રાપ્ત થાય છે. નિર્વિષ સર્પની પ્રવૃત્તિ જેમ અન્યના પ્રાણુનાશાથે થતી નથી તેમ રાગદ્વેષાદ્રિના ઉત્પાદ વિનાનાં કર્મોથી કઢિ ધાવાનુ' થતુ' નથી. રાગદ્વેષરૂપ મનના ઉપર જય મેળવીને આત્માની ફરજની દૃષ્ટિએ ક કરવામાં આવે છે, ત્યારે કર્મપ્રવૃત્તિયાથી બંધાવાનું થતું નથી. રજોગુણ, તમેગુણુ અને સત્ત્વગુણુથી કના ત્રણ ભેદ પડે છે. રજોગુણી કર્મ, તમેગુણી કર્મ અને સત્ત્વગુણી કર્મ, આત્મજ્ઞાનની પ્રાપ્તિથી ગમે તે અવસ્થામાં સત્વગુણુપૂર્વક કર્મ કરી શકાય છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના અને પ્રભુમયજીવન થયા વિના કર્તવ્ય કર્યાં કરતાં રાગાદિના ક્ષય થતા નથી. અજ્ઞાનીઓ કદાપિ રાગદ્વેષ રહિત કમ કરી શકતા નથી. અજ્ઞાનીઓ જે જે કર્મો કરે છે તેમાં 'ધાય છે અને ઉલટું તેના કર્માંથી જગત્ની અશાન્તિમાં વૃદ્ધિ થાય છે. આત્મજ્ઞાન વિના અને પ્રભુમય જીવન થયા વિના કોઇ પણ યાગી, મહાત્મા, સાધુ, ત્યાગી, ગુરુ બની શકતા નથી. પ્રભુમય જીવન થયા વિના જે જે કર્મો કરવામાં આવે છે તેમાં રજોગુણ અને તમેગુણની વૃત્તિ પ્રગટયા કરે છે. રાજ્યવ્યવસ્થા, સમાજવ્યવસ્થા, વ્યાપાર પ્રવૃત્તિ, કલાવિજ્ઞાનક પ્રવૃત્તિ, વિદ્યાદિ પ્રવૃત્તિ-આદિ અનેક જાતની કમ પ્રવૃત્તિયેાગમાં અજ્ઞાનથી રાગદ્વેષના પ્રાદુર્ભાવ થાય છે અને તે તે પ્રવૃત્તિયેાથી દુનિયાને તથા સ્વાત્માને પ્રગતિના વેગે વહાવી શકવામાં સ્વયમેવ વિના ઉપસ્થિત થાય છે. અનેક હુન્નરકળાની શોધા કરીને દુનિયામાં વિજ્ઞાનના શિખરે પહેાંચી શકાય તથાપિ રાગદ્વેષના પ્રકટ ભાવ છે ત્યાં સુધી સુખમયજીવન–પ્રભુમયજીવન અની શકવાનું નથી, અને દુનિયાને ખરી શાંતિ મળવાની નથી, દુનિયાના મનુષ્યામાંથી રોગુણવૃત્તિ જે જે અંગે ટળે છે તે તે અંશે આત્મસુખશાંતિના પ્રાદુર્ભાવ થાય છે. આત્માના અનન્તજ્ઞાન પ્રકાશ વધારીને તેને પ્રભુમયજીવનવાળા બનાવી આખી દુનિયાના કર્માંની પ્રવૃત્તિ કરવામાં આવે તે તેથી અલ્પહાનિએ સ્વને તથા દુનિયાના જીવાને અનન્તગુણ સુખશાન્તિને લાભ સમપી Page #624 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૨૪) શ્રી કર્મચાગ ગ્રંથ-સવિવેચન. શકાય છે. શુષ્ક બ્રહ્મજ્ઞાની બનવા માત્રથી કંઈ આત્માને તથા વિશ્વવર્તિ મનુષ્યને લાભ સમર્પી શકાતું નથી. પરમાત્માનું અને આત્માનું પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને પશ્ચાત્ સર્વત્રવ્યાપક પ્રભુમયજીવનની પ્રાપ્તિ કરવી જોઈએ કે જેથી સ્વાર્થાદિ દોષોને નાશ થાય અને સર્વના શ્રેય માં આત્માર્પણ કરી શકાય. પ્રભુમય જીવન પ્રાપ્ત કરવાનું મુખ્ય કારણ આત્મજ્ઞાન છે અને સ્વાત્મજ્ઞાન પ્રાપ્ત કરવાથીજ રાગાદિના નાશપૂર્વક કર્મપ્રવૃત્તિ કરી શકાય છે. અવિનાશક કર્મ પ્રવૃત્તિને સેવવી જોઈએ. આત્મજ્ઞાનથી સ્વપરને દુખપ્રદ અને સુખપ્રદ કર્મોનું સ્વરૂપ અવબોધી શકાય છે. દુઃખ વિનાશક કર્મોમાં અજ્ઞાની જીવની સહેજે પ્રવૃત્તિ થાય છે. અજ્ઞાની મનુષ્ય જે જે કર્મો કરે છે તે સુખની બુદ્ધિથી કરે છે છતાં રજોગુણની અને તમોગુણની વૃત્તિથી તે તે કર્મો દુઃખને દેવાવાળાં થાય છે અને આત્મજ્ઞાનીઓ, તે તે કર્મો કરે છે છતાં તે તે કર્મોથી રાગાદિના અભાવે આત્માનન્દમાં મગ્ન રહી શકે છે અને વિશ્વ જીવેનું તે તે કર્મોથી કલ્યાણ કરી શકે છે. દુઃખવિનાશક કર્મોને કરવાને આત્મજ્ઞાની કર્મયોગીઓ સમર્થ થાય છે. વિશ્વનો ઉદ્ધાર કરવાને જ્યારે ત્યારે આત્મજ્ઞાનીઓ સમર્થ થાય છે; માટે જે જે અવસ્થાનાં જે જે કર્મોને આત્મજ્ઞાનીઓ * કરે છે તે તે તેમની ફરજ છે એવું માની તેમની આજ્ઞા પ્રમાણે અન્ય મનુષ્યોએ પ્રવર્તવું જોઈએ. આત્મજ્ઞાન, કર્મજ્ઞાન, પ્રભુજ્ઞાન, વિશ્વજ્ઞાન, પ્રભુમય જીવનના જ્ઞાનની પ્રાપ્તિ આદિ સર્વ ગુણનું કારણ આત્મજ્ઞાન અર્થાત્ બ્રહ્મજ્ઞાન છે. મૂઠ મૂર્ખના પ્રભુ બનવા કરતાં આત્મજ્ઞાનીઓના દાસ બનીને તેઓની આજ્ઞા પ્રમાણે કર્મ કરવાથી આત્માને ઉદ્ધાર થાય છે એવી ખાસ શ્રદ્ધા ધારણ કરવી જોઈએ. અનેક ધર્મશાસ્ત્રોને પરિપૂર્ણ અભ્યાસ કરીને મતમતાંતરરહિત આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. આત્મજ્ઞાનનાં અનન્તવર્તેલમાં સર્વ ધર્મનાં સંકુચિત લઘુ વર્તુલોનો સમાવેશ થાય છે. શ્રીકૃષ્ણ અર્જુનને આત્મજ્ઞાન અર્થાત્ બ્રહ્મજ્ઞાન પામીને કર્મો કરવાં જોઈએ એવો ઉપદેશ આપે હતો. શ્રીબદ્ધ પણ આત્મજ્ઞાનપૂર્વક કર્મપ્રવૃત્તિ કરવી જોઈએ એ વિધવર્તિમનુષ્યને ઉપદેશ આપ્યો હતો. શ્રી સર્વજ્ઞ વીર પ્રભુએ આત્મજ્ઞાનપૂર્વક કર્મો કરવાથી રાગદ્વેષના નાશપૂર્વક વિતરાગતા-પરમાત્મતા પ્રાપ્ત થાય છે એ ઉપદેશ આપ્યું હતું. પરંતુ પાછળથી અજ્ઞાનના જમાનામાં કર્મોનાં રહસ્યનું જ્ઞાન ન મળવાથી કર્મચાગની તથા જ્ઞાન યોગની અવ્યવસ્થા થઈ ગઈ. હવે અજ્ઞાનનાં બાઝેલાં પડો દૂર કરીને કર્મવેગનું વાસ્તવિક રહસ્ય અવધીને તે કર્મો કરવા જોઈએ. સર્વત્રવિશ્વવ્યાપક અને વિશ્વવ્યાપક સર્વ જીવનું કલ્યાણ કરનાર જ્ઞાનપૂર્વક કર્મગ છે. અતએ આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને પૂર્ણગી બની મનુષ્યએ સ્વાધિકારે કર્મો કરવાં જોઈએ અને તેમાં થતા અપ્રશસ્ત રાગાદિ દેને દૂર કરવા જોઈએ. અવતરણુ–કર્મપ્રવૃત્તિ વિના જ્ઞાની પ્રાપ્તવ્યદશાને પ્રાપ્ત કરી શકો નથી તે દર્શાવે છે. For Private And Personal Use Only Page #625 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra LE הל www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવૃત્તિ રહિત જ્ઞાન શુષ્ક સમજવુ. જોશ प्रवृत्तिमन्तरा ज्ञानी प्राप्नोति नैव वाञ्छितम् । क्रियाविहीनं सज्ज्ञानं शुष्कं तद्विरतिं विना ॥ ११६ ॥ ( ૧૨૫ ) સદા :-કમ પ્રવૃત્તિવિના જ્ઞાની વાચ્છિત પ્રાપ્તવ્ય ફૂલને પ્રાપ્ત કરી શક્તા નથી. વિરતિરહિત અને કર્મ પ્રવૃત્તિવિહીન સજ્ઞાન છે તે શુષ્ક જાણવું. For Private And Personal Use Only ' વિવેચન,—ગમે તેવા જ્ઞાની હાય પણ તે કવિના વાશ્ચિંત ઈષ્ટ કાર્યને સિદ્ધ કરી શકતા નથી. જ્ઞાનીએ કમ પ્રવૃત્તિને ઉદ્યમ કરવા જોઇએ પરંતુ તેણે નિષ્ક્રિયની પેઠે એસી ન રહેવુ જોઇએ. જ્ઞાની કાર્ય કરીને વાશ્ચિંતાલને પ્રાપ્ત કરી શકે છે. આત્મજ્ઞાની કાઇ ખર્ચે એટલે તેને કઇ એકદમ સર્વ પ્રકારની વાછાઆના-ઇચ્છાઓનેા નાશ થત નથી. જ્ઞાનીને જેમ જેમ આત્માના ઉચ્ચ અધિકાર પ્રાપ્ત થાય છે અને નામ રૂપમાંથી સુખની સથા બુદ્ધિ ટળી જાય છે ત્યારે તેને કોઈ જાતનું વાશ્ચિંત રહેતું નથી. જેમ જેમ આત્મજ્ઞાનપૂર્વક વિરતિના અધિકાર વધતા જાય છે ત્યારે પોપદેશ વિના સ્વયમેવ વાચ્છિત ઇચ્છાઓને નાશ થતા જાય છે. આત્મજ્ઞાની થવાની સાથે કમ પ્રવૃત્તિયાના અંત આવતા નથી. આત્મજ્ઞાની ત્યાગી થાય તાપણ ત્યાગીના અધિકાર પ્રમાણે તે કર્યાં કર્યાંવિના રહી શકતા નથી. ક પ્રવૃત્તિ કર્યાવિના કેાઇ રહી શકતું નથી. કોઈ સ્વાધિકારે કર્મપ્રવૃત્તિ ન કરે તેટલા માત્રથી તે અક્રિય થઇ શકતા નથી. ભગવદ્ગીતામાં કથ્યું છે કે-ન ર્મામનામોથ पुरुषोऽश्रुते । न च संन्यसनादेव, सिद्धिं समधिगच्छति ॥ नहि कश्चित् क्षणमपि जातु નિત્ય માત્, શાર્યતે જીવરાઃ ર્મ, સર્વપ્રવૃતિનનુંÎ: ।। સકલ કાર્યોં હસ્તમાં ન લેવાથી તેના અનારંભથી મનુષ્ય કથી છૂટો થતા નથી. સવ કના એકદમ ત્યાગ કરવાથી અર્થાત્ સર્વ કાર્યાં છેડી દેવાથી સંન્યાસની સિદ્ધિ મળતી નથી. મન વચન અને કાયાથી કાર્ય પ્રવૃત્તિ કર્યાવિના કાઇ પણ રહી શકતા નથી, કારણ કે પ્રકૃતિથી ઉત્પન્ન થએલ ગુણાવડે તે અવશ્ય કામાં પ્રવૃત્ત કરાય છે. નિયતં જ મેં વ, ર્મયાયો ધર્મ: । રાશયાત્રાતિ ચ તે, ન સિન્થેમેન: કમ નહિ કરવું તેના કરતાં કર્મ કરવું તે સારું છે માટે હંમેશ તું કર્મ કર. કમ કર્યાંવિના શરીરયાત્રા સિદ્ધ થવાની નથી. શરીર મન અને વાણીની પ્રાપ્તિ તેને કન્યકામાં પ્રવૃત્તિ કરીને આત્માની વિશાલ શક્તિયાની વ્યાપકતા કરવા માટે છે અને દુનિયાને તેના લાભ અર્પવા માટે છે. તમારઃ સતાં, कार्य कर्म समाचर । अलको ह्याचरन् कर्म, परमाप्नोति पूरुषः ॥ कर्मणैव हि संसिद्धिમલ્લિતા અનાચ:। જો સંપ્રદ્યનેયાપિ, સંપશ્યન્તુમįલિ" માટે કાંઈપણુ મમતા આસક્તિ રાખ્યા વિના કર્તવ્યકમ કર્યાં કર. નિરાસખ્ત મનુષ્ય કર્મ કરતા છછ્તા પર પદ્મ Page #626 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૨૬ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. મોક્ષને પામે છે. જનકરાજા વગેરે કર્મ કરીનેજ ઉચ્ચગતિને પામ્યા છે માટે લેકના કલ્યાણાર્થે તારે કર્મ કરવાની જરૂર છે. નિષ્કામ-નિઃસ્પૃહ-જીવન્મુક્ત થએલ જ્ઞાની-યેગી લોકોનાં કલ્યાણાર્થે કોઈ પણ જાતની ઇરછા વિના કર્મપ્રવૃત્તિ સેવે છે. જે તે લોકોના કલ્યાણાર્થે કર્મ ન કરે તો પરોપકારાદિ વ્યવહારધર્મને નાશ થઈ જાય અને તેથી ધર્મને નાશ થાય. અએવ મહાત્યાગી યેગીઓ પણ લેકકલ્યાણાર્થે કર્મ કરે છે. સંપૂર્ણ રાગદ્વેષ ટળ્યા બાદ અને કેવલજ્ઞાન પામી કૃતકૃત્ય થયા બાદ શ્રી મહાવીર પ્રભુએ લોકકલ્યાણાર્થે ત્રીશ વર્ષ સુધી ઉપદેશાદિ કર્મો કર્યા હતાં. ચોવીશ તીર્થકરોએ કેવલજ્ઞાન પામ્યા પશ્ચાત્ દુનિયાના ઉદ્ધારાર્થે તીર્થસ્થાપના, ઉપદેશપ્રવૃત્તિ વગેરે અનેક શુભ કર્મોને આચર્યા હતાં તો અન્ય મનુષ્યનું તે શું કહેવું? તીર્થકરને કેવલજ્ઞાન પ્રગટયા પશ્ચાત્ કંઈ પણ પ્રાપ્તવ્ય રહેતું નથી તો પણ તેઓ કર્મ કરે છે, તેને દેખીને અન્ય મનુષ્ય પણ તેઓનું અનુકરણ કરે છે. ચારાજરત ઇતત્તવેતો ના જ થરામા કુહ ઢોવરતનું વર્ત . એ ન્યાયને અનુસરી મહાગીઓ દુનિયાના ઉદ્ધારાર્થે કર્મો કરે છે. અજ્ઞાનીઓ કર્મ કરે છે તો જ્ઞાનીઓએ તો મમતા રાખ્યા વિના વિશેષ પ્રકારે કર્મ કરવાં જોઈએ. सक्ताः कर्मण्यविद्वांसो, यथा कुर्वन्ति भारत, कुर्याद्विद्वांस्तथासक्तश्चिकीर्षुर्लोकसंग्रहम् ॥ હે ભારત! કર્મમાં મમતા-ઈરછા રાખીને અજ્ઞાનીઓ કર્મ કરે છે તેથી લોકોનું સારું ઇચ્છીને મમતા વિના જ્ઞાનીઓએ કર્મ કરવાં જોઈએ. જઘન્ય અને મધ્યમ કેટિની જ્ઞાનિની દશામાં ફલેચ્છા-વા-છા વગેરે પ્રકટે છે તે મૂળ લેકમાં જણાવ્યું છે. પશ્ચાત્ ઉત્તમજ્ઞાન દશાગે નિષ્કામ સ્વફરજથી કર્મો કરાય છે. કહ્યું છે કે ભગવદ્ગીતા-બીજો અધ્યાય મળેatfપરાન્ત, મા જવુ જરાચન, મા નર્મદદેત-તે અંડાકર્મનિતારો કર્મ કરવામાં અધિકાર છે પણ તેનું શું ફલ આવશે તેમાં નથી. કર્મફલ હેતુ તું ન થા. તું કર્મમાં અસંગ ન થા! ! અર્થાત્ તું કર્મોને કર પણ ફલની આશાવિના ક કર કે જેથી કર્મ કરતે છતે પણ નિષ્ક્રિય જ છે. રાગદ્વેષને જે જે અંશે નાશ થાય છે તે તે અંગે વિરાગતા-વિરતિ પ્રાપ્ત થાય છે. રાગદ્વેષની પરિણતિના નાશથી આત્મામાં અત્યંત શાંતિ સ્થિરતા પ્રગટે છે અને રજોગુણ તમોગુણવૃત્તિના પ્રલયની સાથે સત્વગુણવૃત્તિને વિકાસ થતો જાય છે, દિયાહીન અને અવિરતિ સહિત જ્ઞાનને શુષ્કજ્ઞાન કથવામાં આવે છે તેનું કારણ એ છે કે-તે જ્ઞાનથી આત્માની સંપૂર્ણ શકિતને પ્રકાશ થતો નથી અને કર્મવિના જ્ઞાનની પરિપક્વ સ્થિરતા થતી નથી. વિરતિ વિનાનું જ્ઞાન વંધ્ય છે. બાહ્ય પ્રવૃત્તિના ત્યાગ માત્રથી વિરતિ થતી નથી પરંતુ મનમાં પ્રગટતી અનેક વાસનાએને લય થવાથી વિરામ થયે એમ કથાય છે. કામ્યવાસનાને વિરામ-લય થવે એજ વિરતિની સાથે બાહ્યકર્તવ્ય કર્મ પ્રવૃત્તિ સાથે જ્ઞાન હોય છે તે એ જ્ઞાનથી આત્માને અને વિશ્વજીને ઉદ્ધાર થાય છે. સત્યવૃત્તિ યુક્ત જ્ઞાનની જેટલી સ્તુતિ કરીએ તેટલી For Private And Personal Use Only Page #627 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ધર્મક્રિયાયુક્ત ભાજ્ઞાન હિતકર બને છે. ( ૧૨૭ ) ન્યૂન છે માટે આત્મજ્ઞાનીએ વ્યાવહારિક ધાર્મિક કર્મપ્રવૃત્તિયાને નિષ્કામ ભાવથી સેવવી જોઇએ અને તેવી દશા ન થાય તે પ્રશસ્યયેાગે પ્રેમથી તેવાં કાંને સેવવા જોઇએ. કેરી પાકતાં તે સ્વયમેવ બીંડાના પાકની સાથે ડાળી પરથી પૃથ્વી પર પડે છે; તદ્વત જ્ઞાનની પરિપકવતા થતાં સ્વયમેવ સર્વ કામનાઓ અને લેછા રહિત નિષ્કામ ભાવે ફરજરૂપ ધર્મથી કવ્યકમેને સેવી શકાય છે—એમ સર્વત્ર સર્વ કન્યકાચે†માં જ્ઞાનીઓએ એ પ્રમાણે ઉપદેશ જાણવા. અવતરણઃ—અપાત્ર મનુષ્યને આત્મજ્ઞાન છે તે કના સંબધે તે હિતકર થાય છે.એમ જણાવવામાં આવે છે. જોજ Acharya Shri Kailassagarsuri Gyanmandir હિતકારક થતું નથી પણ ધર્મ अपात्र श्रोतृषु स्वात्म ज्ञानं स्वात्महिताय न । धर्मक्रियानुषङ्गेण ब्रह्मज्ञानं हिताय तत् ॥ ११७ ॥ શબ્દાર્થ:—અપાત્ર શ્રોતાને વિષે સ્વાત્મહિતાર્થે આત્મજ્ઞાન થતુ નથી. ધર્મક્રિયાનુષંગે બ્રહ્મજ્ઞાન હિત માટે થાય છે. વિવેચન.—આત્મજ્ઞાન છે તે સર્વ જ્ઞાનેામાં શ્રેષ્ઠ છે પરંતુ તે અપાત્ર શ્રેાતાને આત્મજ્ઞાન હિતકારક થતું નથી. તેનાં અનેક કારણા છે. For Private And Personal Use Only ધર્મકર્મની પ્રવૃત્તિદ્વારા બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. સદ્ગુરુ સેવા ભકિત, અન્ય ધર્મકાર્ય પ્રવૃત્તિ વડે બ્રહ્મજ્ઞાનના મેધ હિતાર્થે થાય છે. કર્મ કરતાં કરતાં ગુરુસેવાથી જે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે બ્રહ્મજ્ઞાનથી કદાપિ પતિત થવાનું નથી. પાત્ર ચેગ્ય મનુષ્યને બ્રહ્મજ્ઞાનના ઉપદેશ અને તેની પ્રાપ્તિ ખરેખર હિતાર્થે થાય છે, જે પ્રેમી અશ અતરે, પ્રેમરસ તેના ઉરમાં હૅરે-તેની પેઠે પૂર્વ ભવના સંસ્કારી આત્માઓને આત્મજ્ઞાનના ઉપદેશ આપ્યાથી તેઓની ઉચ્ચદશા થાય છે. અન્યથા તે સંશયમાં પડી જાય છે વા શુષ્ક નાસ્તિક અની જાય છે. ચાગ્યતા વિના આપેલ' પચતું નથી. સેવાદિ કર્માંની પરિપકવતા થયા વિના આત્મજ્ઞાનની મહત્તાને ખ્યાલ ખરેખર શિષ્યાને આવતા નથી અને તેવા ખ્યાલ આવ્યાવિના ગુરુઓની મહત્તા અવાધાતી નથી તથા આત્મજ્ઞાનની સ્થિરતા પણ થતી નથી. અપાત્ર શ્રોતાને આત્મજ્ઞાનના ઉપદેશ અસર કરતા નથી અથવા તેની બુદ્ધિમાં તેથી ભેદ ઉત્પન્ન થાય છે અને તેથી પરિણામે તેના આત્માને નાશ થાય છે. ભગવદ્ગીતામાં કહ્યું છે કે ન પુજ્િમેર યેનાં મેસંગિનામ્ કર્મસંગી એવા અજ્ઞાનીઓની બુદ્ધિમાં Page #628 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) શ્રી ક્રમ યાગ મચ–સવિવેચન. 品 ભેદ ન કરવા જોઇએ (સુએ). અજ્ઞાનીઓને ચોગ્યતાનિના એકદમ આત્મજ્ઞાનની પ્રાપ્તિ થતી નથી અને જો તે સશયી બની જાય છે તો સંચારમાં વિનતિના ભાવને પામી નષ્ટ થઇ જાય છે. અતએત્ર જ્ઞાનીઓએ, અજ્ઞાનીઓને પ્રથમ તે ધર્માનુષ્ઠાનામાં પ્રવૃત્તિવાળા કરવા અને પશ્ચાત્ ધીરે ધીરે તેમની ચેાગ્યતા જેમ જેમ ખીલતી જાય તેમ તેમ તેને આત્મજ્ઞાનના માર્ગ પ્રતિ દોરવા અને છેવટે આત્મજ્ઞાન સમર્પવું અત્ર શકા થશે કે, પ્રથમ તા એમ કથવામાં આવ્યું છે કે આત્મજ્ઞાનપૂર્વક સર્વ કર્યાં કરવાં અને અત્ર તે એમ કથવામાં આવે છે કે અપાત્ર શ્રોતાને આત્મજ્ઞાન હિતકર નથી, ધર્મક્રિયાના સંબધે જેને આત્મજ્ઞાન હિતકર થાય છે ત્યારે તેમાં સત્ય શું ? તેનું સમાધાન કરવામાં આવે છે કે-પૂર્વ ભવના સૌંસ્કારથી કેટલાક જીવા તો પ્રથમથી પાત્રભૂત બન્યા હોય છે તેઓને અલ્પ સેવાએ આત્મજ્ઞાન અર્પવુ જોઇએ. વા તેને પ્રથમ આત્મજ્ઞાન કરાવીને પશ્ચાત્ કર્માંની પ્રવૃત્તિનુ રહસ્ય અવમેધાવી કમાં પ્રવર્તાવવા જોઈએ. પરંતુ જે જીવા આત્મજ્ઞાનને અપાત્ર હોય તેમજ કર્મોનાં રહસ્યો અવબાધવાને અધિકારી હોય, તથા પૂર્વભવના સંસ્કારી ન હાય તેને સેવા ભિકત ઉપાસના આર્દિ ધાર્મિક અનુષ્ઠાનામાં ચેાજીને પાત્રભૂત કરી પશ્ચાત્ આત્મજ્ઞાન અર્પવુ, અને તે પછી કચાગનાં રહસ્યોના આધ આપવા કે જેથી તે રજસ્ તમેગુણુ નાશપૂર્વક આત્મજ્ઞાન પામીને સ્વાધિકારે કમ સેવી શકે અને જ્ઞાન ક્રિયા એ મેથી ભ્રષ્ટ ન થઇ શકે-ઇત્યાદિ આશયાને હૃદયમાં રાખીને ઉપર પ્રમાણે બ્લેકને પ્રકઢ કર્યાં છે. અવતરણઃ—ધર્મકર્માંદ્વારા આત્માની શુદ્ધતા કરીને કમચાગી બનેલા મહાત્માએ કેવી દશા પામીને કેવી રીતે પ્રવૃત્તિ કરે છે તે જણાવે છે. श्लोकाः सर्वमात्मस्वरूपेण पश्यन् स्थावरजङ्गमम् । परमानन्दमाप्नोति ધ્યાનયોગપ્રમાવતઃ ॥ ×૮ ॥ परब्रह्मणि लीनानां कर्तव्यं नावशिष्यते । प्रारब्धकर्मणस्तेषां बाह्य कर्तव्यता मता ॥ ११९ ॥ कर्तव्यं परमं विश्वे ब्रह्मानन्दसमर्पणम् । तच्च शुद्धोपयोगेन क्रियते योगिभिः शुभम् ॥ १२० ॥ શબ્દાર્થ:—મહાત્મા જ્ઞાની ક યાગી સ્થાવર જ ંગમ ( પદાર્થાને ) આત્મસ્વરૂપભાવનાએ આત્મસ્વરૂપ દેખતા છતા ધ્યાનચેાગના પ્રભાવથી પરમાનન્દને પામેછે, પરમબ્રહ્મલીન મહાત્માઓને For Private And Personal Use Only Page #629 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આમા પર પ્રેમ પ્રકટાવ જોઈએ. (૫૨૯ ). સ્વાત્મોન્નતિ માટે કંઈ કર્તવ્ય બાકી રહેલું નથી તો પણ તેઓને બાહ્ય કર્મકર્તવ્યતા છે તે પ્રારબ્ધકર્મથી છે એમ અવબોધવું. આત્માને બ્રહ્માનન્દનું સમર્પણ કરવું એ જ આ વિશ્વમાં પરમ કર્તવ્ય છે અને તે શુભ કર્તવ્ય આત્મશુદ્ધોપાગવડે યેગીઓથી કરાય છે. વિવેચન–પાત્ર મનુષ્ય ગ્યતાવડે બ્રહ્મજ્ઞાનીની પ્રાપ્તિ કરીને જ્ઞાનની તથા વિરતિની પરિપકવદશાએ મહાત્માઓ બની શકે છે અને તેઓ આત્મજ્ઞાન પામીને ધ્યાન કરી શકે છે. જેટલા પ્રમાણમાં આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે તેટલા પ્રમાણમાં આત્મધ્યાન કરી શકાય છે. જ્ઞાનનો પશ્ચાત્ ધ્યાનગની પ્રાપ્તિ થાય છે અને ધ્યાનમાં પશ્ચાત્ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી શકાય છે અને તેથી સિદ્ધબુદ્ધ થવાય છે. સર્વ વિશ્વને આત્મસ્વરૂપે દેખવાની ભાવના પ્રથમ તો પ્રકટાવવી. સર્વ આત્માઓ– પિતાના સમાન છે એટલે તે આત્મસમાન આત્મરૂપ છે. સ્થાવર ત્રસજી આત્મસ્વરૂપ છે. જડવસ્તુઓમાં સ્થાપનાનિક્ષેપની અપેક્ષાએ સર્વમાં આત્મભાવના ભાવવી. સર્વત્ર જડવસ્તુઓમાં આત્મભાવના ભાવવાથી અને તેઓમાં આત્માને ત્રાટક ધારણું કરીને દેખવાના ધ્યાનયેગથી આત્મારૂપ પરમપ્રભુની જ્ઞાનશક્તિમાં અનન્તગુણ વિકાસ થાય છે અને તેથી જ પ્રભુમય જીવનની પ્રાપ્તિ થાય છે. પ્રારૂપ પરમાત્મા સર્વત્ર વિલસી રહ્યો છે, તેના વિના અન્ય કશું કંઈ બ્રહ્મરૂપ નથી એમ શાંકરમતાનુયાયીઓ માને છે. રામાનુજાયાયીઓ સર્વત્ર સર્વ જડચેતન વસ્તુઓમાં અન્તર્યામી પરમાત્મા વ્યાપી રહ્યો છે એમ માને છે, શુદ્ધાદ્વૈતવાદીઓ બ્રહ્મના આવિર્ભાવ અને તિરે ભાવરૂપ સર્વ વિશ્વને માને છે, કબીરમતાનુયાયીઓ સર્વત્ર બ્રહ્મને માને છે. મુસલમાને સર્વત્ર ખુદા-પ્રભુનું અસ્તિત્વ સ્વીકારે છે. જેને સર્વત્ર ચતુર્દશ રાજકમાં જીવો તે જ સત્તાએ પરમાત્મા છે તેમ સમષ્ટિરૂપ પ્રભુનું અસ્તિત્વ સ્વીકારે છે. બીદ્ધો સર્વત્ર ચૈતન્ય સ્વરૂપની વ્યાપકતા સ્વીકારે છે એમ અપેક્ષાએ અવકતાં સર્વત્ર આત્મપ્રભુને દેખવાને પ્રથમ પ્રેમ પ્રકટાવો જોઈએ. પ્રભુપ્રેમ, આત્મપ્રેમ, બ્રહ્મપ્રેમ પ્રકટયા વિના કેઈ પણ મનુષ્ય સર્વત્ર પ્રભુની ભાવનામય દષ્ટિથી પ્રભુનું સ્વરૂપ અવલકવા સમર્થ થતું નથી. અએવ પ્રથમ સર્વ યોગ્ય મનુષ્યોએ આત્મા ઉપર શુદ્ધ પ્રેમ પ્રકટાવ જોઈએ કે જેથી સર્વત્ર ભટકતી મનોવૃત્તિને આત્મસ્વરૂપમાં લીન કરી શકાય. પરમવિશુદ્ધ પ્રેમની સાથે આત્મામાં ધ્યાનની સ્થિરતા થાય છે. સબલ બ્રહ્મદષ્ટિની અપેક્ષાએ અવલોકતાં પ્રેમને બ્રહ્મસ્વરૂપ માનવામાં આવે છે. પશ્ચાતુ બ્રહ્મની વિશદ્ધિ થતાં સ્વયમેવ પ્રભુમયજીવન થઈ શકે છે અને તેથી પરમાનન્દની પ્રાપ્તિ થાય છે. સર્વત્ર સ્થાવરજંગમ જીવ સમષ્ટિમાં આત્મસ્વરૂપની પ્રબળ ભાવનાથી આત્માને અવલોક્યા વિના અર્થાત્ બ્રહ્મસાક્ષાત્કાર કર્યા વિના કે પ્રભુમય જીવન અર્થાત્ બ્રહ્મજીવનને પ્રાપ્ત કરી શકતો નથી. સર્વત્ર સ્થાવરજંગમમાં આત્મસ્વરૂપને સાક્ષાત્કાર કરવાની દૃષ્ટિથી રજોગુણ અને તમે ગુણને For Private And Personal Use Only Page #630 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (.પ૩૦ ) શ્રી કર્મ ગ્રંથ-સચિન, નાશ થાય છે અને સત્ત્વગુણના પ્રકાશથી હૃદયની શુદ્ધિ થવાની સાથે વ્યાપક જીવનની પ્રાપ્તિ થાય છે. સર્વત્ર સ્થાવરજંગમમાં આત્મસ્વરૂપને સાક્ષાત્કાર કરવાથી સંકુચિત અહં મમત્વ વૃત્તિના નારા સાથે સત્યાગી મહાત્માની અવસ્થા પ્રાપ્ત થાય છે. જેનશાસ્ત્રોના મત પ્રમાણે દેહવ્યાપક આત્મા છે. તત્ત્વની દષ્ટિએ એમ છે છતાં આત્માની શુદ્ધિ તથા તેની પ્રભુમયજીવનદશા કરવા માટે સર્વત્ર પ્રેમથી આત્મભાવનાથી સ્વઆત્મસ્વરૂપને ધારણાબળે સાક્ષાત્કાર કરવા માટે પ્રયત્ન કરવામાં કોઈ જાતનો વિરોધ નથી, ઉલટું તેથી જૈનદષ્ટિએ અનન્તગુણ લાભ સિદ્ધ થઈ શકે છે. કેવલાદ્વૈતદષ્ટિએ તેવી વ્યાપકભાવનામાં કઈ જાતને વિરેાધ આવતું નથી અને પ્રભુમય જીવનની વ્યાપકતામાં વૃદ્ધિ કરી શકાય છે. શુદ્ધાદ્વૈતદષ્ટિએ પણ સર્વત્ર બ્રહ્મરૂપ પ્રભુને અવલકવાથી પરમાનન્દની પ્રાપ્તિ કરી શકાય છે. વિશિછાદ્વૈતમાં સાપેક્ષ દષ્ટિએ સર્વત્ર અન્તર્યામી બ્રહ્મરૂપ આત્માને અવલોકવાથી રાગાદિ વૃત્તિ ની ક્ષીણતાની સાથે આત્માની અનન્ત શક્તિઓ ખીલે છે અને પશ્ચાતુ આત્મા અને પરમાત્માના અનન્ત ગુણે એ એના વિશિષ્ટત્વ વિના અન્ય કઈ વિશિષ્ટત્વ અનુભવાતું નથી. મુસલમાન ધર્મની દૃષ્ટિએ સર્વત્ર ખુદાના સૂરમાં આત્માને લીન કરવાથી સર્વત્ર ખુદાનું તેજ દેખવાના બળે સર્વત્ર સર્વ વિશ્વજીની અહિંસાભાવવૃત્તિ સાથે આમપ્રેમભાવ પ્રગટી શકે છે. ગોપીઓએ કૃષ્ણના પ્રેમબળે મટુકીઓમાં કૃષ્ણને દીઠા હતા અને તેથી તેઓ મહી ને બદલે કૃષ્ણ -કઈ કૃષ્ણ ભે એવાં ગાણું ગાતી હતી અને તેથી તેઓ કૃષ્ણના હૃદયમાં પ્રવેશતી હતી. ધ્યાનના અધિકારવાળાં જેનાગમમાં ચૌદ રાજલકમાં કારને વ્યાપક કરીને તેનું ધ્યાન કરવાનું લખ્યું છે તો સર્વત્ર સ્થાવરજંગમમાં આત્મસ્વરૂ૫ને દેખાડતી ધ્યાનભાવના ભાવવી એમાં તે કણ વિરોધ લઈ શકે ? સર્વત્ર સ્થાવરજંગમમાં આત્મસ્વરૂપને દેખનારા મનુષ્ય સાત્વિક ચોગીઓ બની શકે છે અને તેઓ જ સત્યકર્મ ગીઓ બનીને વિશ્વની ઉન્નતિમાં અને દુનિયાના મનુષ્યોને સત્ય શાંતિ આપવાનાં કાર્યો કરી શકે છે. આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી પશ્ચાત્ આત્મધ્યાન કરવું જોઈએ. આત્મધ્યાનથી આત્માને આત્માના આવિર્ભાવરૂપ ગુણેની સાથે વેગ જોડાણ સંબંધ થાય છે તેને યોગ કહે વામાં આવે છે. આત્મા પિતાના પરમાત્મસ્વરૂપને પ્રકાશીને તેમાં જોડાય અને તેવડે પરમાનન્દને પામે તેને વેગ કહેવામાં આવે છે. દુનિયાદારીમાં રોજ શર્મg જોરારમ્ કર્મો કરવામાં, જે કુશલતા પ્રાપ્ત કરવી તેને વેગ કથવામાં આવે છે. સર્વત્ર સ્થાવર જંગમમાં આત્મસ્વરૂપને દેખ્યા પશ્ચાત્ બાહ્ય કર્તવ્યમાં વાસ્તવિક કુશલતા પ્રાપ્ત થાય છે કે જેથી દુનિયાના અને સત્યકર્મના માર્ગે દોરી શકાય છે અને તેઓને અ૫હાનિએ અલ્પષે મહાલાભ સમાપી શકાય છે. ધ્યાનયોગથી સ્થિર પ્રજ્ઞાની પ્રાપ્તિ થાય છે અને તેથી મન વશમાં આવે છે તથા કામક્રોધાદિ કષાયોનો ક્ષય થાય છે. પટ-વસ્ત્રને વિસ્તાર કરીને સૂકવવામાં આવે છે તો તે જલદી સુકાઈ જાય છે તદ્દત સર્વત્ર સ્થાવર જંગમમાં આત્મ For Private And Personal Use Only Page #631 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir પરમ બ્રહ્મ(મોક્ષ)નું સ્વરૂપ અવર્ણનીય છે. ( પ૩૧ ) દયાનભાવનાના પ્રેમબળે આત્માને દેખતાં રાગ દ્વેષાદિ આદ્રતાને તુરત સુકવી નાખવામાં આવે છે અને અનન્ત બ્રહ્મને સાક્ષાત્કાર કરવામાં આવે છે. જ્યાં રેવું ત્યાં સુંઢિ-શ્રાપતિ વીર પ્રેમ જ એવી પૂર્ણ દઢ પ્રેમ ભાવનાનું બળ વધે છે ત્યારે આત્માની પ્રભુમય જીવનતા પ્રાપ્ત થાય છે. પ્રભુમય જીવન કરવાને પરમમાર્ગ એ છે કે-સર્વોત્ર સવસ્થાવર જંગમમાં આત્માને દેખીને આત્મરૂપ બ્રહ્મને સાક્ષાત્કાર કરે. આત્માને સાક્ષાત્કાર કર્યાથી પરમાનન્દની પ્રાપ્તિ થાય છે, દયાન યોગના ઉત્તમ પગથીઆપર પગ મૂકયાથી આત્માને આત્મામાં સાક્ષાત્કાર થાય છે. આત્માનો સાક્ષાત્કાર કરવા માટે યુગના ગ્રન્થને વાંચી ગુમપૂર્વક આત્મધ્યાન ધરવું, યુગદીપકમાં, આત્મપ્રકાશમાં, સમાધિશતકમાં અને પરમાત્મતિમાં આત્માને સાક્ષાત્કાર કરવા માટે ધ્યાનનાં ગુપ્ત રહસ્યોને જણાવ્યાં છે તે ગુરુગમથી અવબોધાય છે. ધ્યાનયોગના પ્રભાવે આત્માને સર્વત્ર જે દેખે છે તે પરમાનન્દને પામે છે પશ્ચાત્ તે જીવન્મુક્ત બને છે. પશ્ચાત્ તે જે કંઈ કરે છે તે પ્રારબ્ધયોગે ફરજ દષ્ટિથી કરે છે. સર્વત્ર આત્મદર્શન કરનાર મહાત્મામાં આનન્દનું ઘેન વહ્યા કરે છે તેવા ધ્યાની મહાત્માઓને અવબોધવવા માટે જેટલાં બાહ્ય લક્ષણા કથવામાં આવે તે એકદેશીય હોવાથી તેનાથી મહાત્માની પરીક્ષા થઈ શકે નહીં. આત્માને સર્વત્ર દેખીને તેનો અનુભવ કર્યાથી વ્યાપકજ્ઞાની કર્મચગીની દશા પ્રાપ્ત કરી શકાય છે. તેથી તેવા કર્મચગીને પશ્ચાત્ કોઈ જાતનું બંધન થતું નથી. ક્યાનગના પ્રભાવથી પરમાનંદની પ્રાપ્તિપૂર્વક જેઓ પરબ્રહ્મમાં લીન થએલા છે તેઓને કંઈ પણ કરવાનું બાકી રહેતું નથી. પરબ્રહ્મમાં લીન થઈ પરબ્રહ્મ થયા પશ્ચાત્ કંઈ પણ કર્તવ્ય કરવાનું રહેતું નથી–એ દયાનીઓને ધ્યાનકાલમાં સાક્ષાત અનુભવ આવે છે. આત્માનાં લાખો કરોડે અને અસંખ્ય લક્ષણો બાંધવામાં આવે તો પણ આત્મા અર્થાત્ બ્રહ્મસ્વરૂપને પરિપૂર્ણ પાર પામી શકાય નહિ. અએવ ૩૪ત્તત્રણ ઈત્યાદિવડે આત્માનું સ્વરૂપ પ્રતિપાધું છે. આત્માથી બ્રહ્મ ચારૂં છે તેથી મનથી અનેક તર્કોવિતર્કો કરવામાં આવે તો પણ મનથી ભિન્ન એવા અનન્તબ્રહ્મનો પાર પામી શકાય નહિ. જગતમાં અનન્ત આત્માઓરૂપ અનન્ત બ્રહ્મ છે અને તેના અનન્ત અનન્તગુણ છે તેને સર્વજ્ઞ પણ વાણીથી પૂર્ણ પાર પામી શકતા નથી. અનન્તબ્રહ્મની લાખે કરોડો વ્યાખ્યાઓની સિદ્ધિ કરવામાં આવે હોયે અનન્ત બ્રહ્મનું લેશ સ્વરૂપ અનુભવી શકાય છે વા કથી શકાય છે એમ સ્થાય છે. વેદ-ઉપનિષદો અને જૈનાગ નેતિ નેતિ અવશ્ય શબ્દથી આત્મસ્વરૂપના અનંત પારને પામી શકાય નહિ એમ પ્રબોધે છે. સાગરમાં લૂણની પૂતળી ડુબે છે અને સાગરરૂપ બની જાય છે તેમ પરમબ્રહ્મ અર્થાત્ રાગદ્વેષાદિની પેલી પાર રહેલા આત્મસ્વરૂપમાં લીન થએલ યેગીઓ સાધુઓ મહાત્માઓ પરબ્રહ્મનું વર્ણન કરવા સમર્થ થતા નથી. પરમબ્રહ્મમાં લીન થવું એ જ મનુષ્યનું પરમકર્તવ્ય છે તે પૂર્ણ થતાં સર્વ For Private And Personal Use Only Page #632 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (પાર ) શ્રી કર્મઘોગ ગ્રંથ-સવિવેચન. કામનાઓને અંત આવે છે, તેને યોગીઓ અનુભવ કરી શકે છે. તે પણ તેઓને બાહ્યકર્મની કર્તવ્યતા છે તે પ્રારબ્ધથી છે એમ અવબેધવું. પ્રારબ્ધથી તીર્થકર બાહ્યકર્તવ્યતાને કરે છે તે પ્રારબ્ધ ભોગવીને ક્ષપાવવા માટે છે. મહાત્માઓ સાધુ યોગીઓ જીવન્મુક્ત થઈને પ્રારબ્ધકર્મવેગે અર્થાત્ અઘાતી કર્મના ઉદયે બાકીની અવશેષ બાહ્યકર્તવ્યતાને કરે છે. પરમબ્રહ્મલીન થવાથી શરીરાદિકની ઉપયોગિતા અને તેની પિષણતા તથા પરોપકારતા વગેરે બાહ્યકર્તવ્યતાને નાશ થતો નથી. પરમબ્રહ્મમાં લીન થએલ મનુભ્યોને શરીરવાણી વગેરેનાં બાહ્ય કર્મો જેમ ઘટે તેમ કરવાં પડે છે પણ પરમબ્રહ્મમાં લીન થએલ સર્વે મહાત્માઓનાં બાહ્યકર્મો અને બાહ્ય ચેષ્ટા એક સરખી હોતી નથી. તેમાં બાળજીવોને પરસ્પર વિરોધ દેખાય તેથી કંઈ તેઓની મહાત્મદશામાં ન્યૂનતા થતી નથી. પરમબ્રહ્મમાં લીન થએલ સર્વે મહાત્માઓની બાહ્યકર્મપ્રવૃત્તિ એક સરખી હોય એવો સર્વ દેશકાલને અનુસરી નિયમ બાંધી શકાય નહિ અને એમ ત્રણ કાલમાં બની શકે નહિ. પરમબ્રહ્મમાં લીન થએલ કર્મવેગીઓ જ્ઞાનગીઓ પ્રારબ્ધને અનુસરી બાહ્યકર્તવ્યતા કરતા છતા પુનઃ સંસારમાં દુઃખને પામતા નથી. કારણ કે દુઃખને સર્વથા નાશ થયા પશ્ચાતુ પરમાનન્દ પ્રગટે છે તેમાં શાતા અને અશાતાના પ્રારબ્ધભેગથી વિક્ષેપ આવતું નથી. પરમબ્રહ્મલીન મનુષ્યનું પરમક્તવ્ય એ છે કે સર્વ છોને પરમ બ્રહ્મનું સમર્પણ કરવું. પિતાના આત્માને પરમબ્રહ્મનું સમર્પણ જે કરતો નથી તેમજ જે આત્માનું પરમ બ્રહ્મને સમર્પણ કરતા નથી તે અને પરમાનન્દનું સમર્પણ કરવા શક્તિમાન થતું નથી. સર્વ જીને બ્રહ્માનન્દનું સમર્પણ કરવું એ જ વિશ્વની પરમસેવા છે, એ જ પરમદાન છે અને એ જ પરમ પરોપકાર છે. એજ પરમ સ્વધર્મ છે. એ જ પરમભાવદયા છે. અને એ જ પરમભક્તિ છે. આત્મામાં શુદ્ધોપયોગ પ્રકટે છે ત્યારે પોતાના બ્રહ્માનન્દનું પિતાને તથા વિશ્વજીવોને સમર્પણ થાય છે. શુદ્ધપગથી સ્વપરને બ્રહ્માનન્દની પ્રાપ્તિ થાય છે. જ્યાં શુદ્ધ પગ છે ત્યાં સદા આત્માનંદ છે. શુદ્ધપગ છે તે જ આત્માને સાક્ષાત્કાર છે, અશુભપગ અને શુભપયોગ એ બે ઉપયોગથી ભિન્ન શુદ્ધોપયોગ છે. આત્માના શુદ્ધ વાસ્તવિકસ્વરૂપના ઉપયોગને શુદ્ધોપગ કથવામાં આવે છે. પુણ્ય સંબંધી ઉપગને શપયોગ કથવામાં આવે છે અને પાપ સંબંધી ઉપગને અશુભપગ કથવામાં આવે છે. સમ્યકત્વની પ્રાપ્તિ પશ્ચાત શુદ્ધ પગને આવિર્ભાવ થાય છે. આત્માના શુદ્ધગુણોને આત્મસ્વરૂપે દેખવા અને તેના ઉપગી બનવું એ જ શુદ્ધોપયોગ છે. શુદ્ધોપગ એ જ મોક્ષ છે. જ્ઞાનાવરણીયાદિ સકલ કર્મને ક્ષય કરનાર શુદ્ધપયોગ છે. આત્માને આત્મારૂપે અનુભવીને તેના ઉપગના તાનમાં રહી અન્યોને ઉપદેશ૩૫ કર્મ દ્વારા બ્રહ્માનન્દનું સમર્પણ કરી શકાય છે. જે મહાત્માઓ જીવતાં છતાં બ્રહ્માનન્દમય બન્યા નથી તેઓ અન્યને બ્રહ્માનન્દનું સમર્પણ For Private And Personal Use Only Page #633 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મનુષ્ય જીવનમાં કર્તવ્યતા, ( ૫૩૩ ) કરવાને કઈ રીતે સમર્થ થતા નથી. શુદ્ધોપયોગથી મનુષ્ય જીવતાં બ્રહ્માન્દમયસ્વયમેવ બને છે અને અન્યને બ્રહ્માનન્દનું અર્પણ કરી શકે છે. પ્રભુમયજીવન અને બ્રહ્માનન્દ એ બે સાથે રહે છે અને શુદ્ધો પગ પણ સાથે રહે છે. જ્ઞાનગીઓ કર્મવેગની સર્વ પ્રવૃત્તિ કરતા છતાં, પ્રારબ્ધગે બાહ્યજીવનવડે જીવતા છતાં દુનિયાના મનુષ્યને આત્માનંદ અર્પે છે તેથી તેઓનું જીવન ખરેખર સર્વ જીના શ્રેયઃ માટે બને છે. દરેક મનુષ્ય પોતાના જીવનને પ્રભુમયજીવન બનાવવા ધારે તો બનાવી શકે છે. મનુષ્ય જીંદગીમાં પ્રભુમયજીવન બનાવી અન્યોને તથા સ્વાત્માને બ્રહ્માનન્દનું સમર્પણ કરવાનો અનુભવ મેળવવું જોઈએ. શુદ્ધોપયોગથી પ્રભુમય જીવન બને છે એમાં કોઈ જાતની શંકા નથી. ઉપચરિતજીવન અને અનુપચરિતજીવનનું સ્વરૂપ અવબોધવું જોઈએ. આત્માના શુદ્ધોપગે જીવવું એ અનુપચરિત સદ્દભૂતજીવન છે અને તેજ જીવનમાં પ્રભુમયજીવનને સમાવેશ થાય છે. ઉપર ઉપરનાં ગુણસ્થાનકની ભૂમિ પર આરેહવાથી પ્રભુમય જીવનના અનન્તવિકાસ પ્રગટે છે, અને શુદ્ધોપયોગથી મહાત્માએ નિર્લેપ કર્મો કરીને વિશ્વને ઉદ્ધાર કરી ધર્મની ગ્લાનિને પરિહાર કરે છે. અતએ ગુરુચરણની ઉપાસના કરીને શુદ્ધોપગની પ્રાપ્તિ કરવી જોઈએ. શુદ્ધોપયોગથી શુભ પરિણામ પછી શુદ્ધપરિણામની પ્રાપ્તિ થાય છે. શરીર મન વાણું નામ રૂ૫ આદિ સર્વમાંથી રાગદ્વેષના પરિણામ કળવા અને આત્માના શુદ્ધ ધર્મમાં પરિણમવું તેને શુદ્ધપરિણામ કથવામાં આવે છે–તેની શુદ્ધોપગથી પ્રાપ્તિ થાય છે. અશુભ પરિણામથી શુભ પરિણામમાં જવું અને શુભ પરિણામથી શુદ્ધ પરિણામમાં જવું એ રૂપ શુદ્ધચારિત્રકાર્યને હેતુ શુદ્ધોપયોગ છે. મહાત્માઓ સાધુ યોગીઓ ભક્તોસન્તો આત્માના શુદ્ધોપગપૂર્વક બ્રહ્મનું સમર્પણ કરવા કર્મને સ્વાધિકારે કરે છે અને દુનિયાને ઉદ્ધાર કરે છે તેથી તેઓની સેવા પૂજા ભક્તિ કરીને ગૃહસ્થ મનુષ્યએ બ્રહ્માનન્દની પ્રાપ્તિ કરવી. જેઓ પામે છે તેઓ અન્યને પમાડે છે. સાધુઓ મુનિવર શુદ્ધોપયોગથી બ્રાનન્દના સમર્પણરૂપ કર્મપ્રવૃત્તિને કરી પ્રારબ્ધજીવનની સફલતા કરે છે. અવતરણુ-મનુષ્યજીવનમાં સ્વકર્તવ્યતાને અવબેધાવે છે. મા कर्तव्यं परमं ख्यातं रागद्वेषक्षयादिकम् । धर्मिभिः क्रियते तत्तु धर्मध्यानादिसाधनैः ॥१२१॥ आत्मापरात्मता रूपः शुद्धनिश्चयतः स्वयम् । रत्नत्रयीप्रकाशार्थं कर्तव्यं तन्मयादिकम् ॥१२२॥ For Private And Personal Use Only Page #634 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૩૪ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. प्राप्तयोग्यप्रवृत्तिस्तु भवाय नैव जायते । अध्यात्मज्ञानिनः सम्यग् व्याख्यानादिककर्मणः ॥१२३॥ उत्सर्गकापवादाभ्यां प्रवृत्तिधर्मकर्मणाम् । साधूनां च गृहस्थानां द्रव्यक्षेत्रादितः सदा ॥१२४॥ શબ્દાર્થ –રાગદ્વેષાદિ ક્ષયરૂપ જે પ્રસિદ્ધ પરમક્તવ્ય છે તે ધર્મધ્યાનાદિ સાધવડે ધમ મનુષ્યોથી કરાય છે. શુદ્ધ નિશ્ચયતઃ આત્મા તે જ પરમાત્મારૂપ છે. આત્માની રત્નત્રયીના પ્રકાશાથે પરમ બ્રહ્મમય થવું ઇત્યાદિ કર્તવ્યકર્મ છે. વ્યાખ્યાનાદિક કર્મવાળા અધ્યામજ્ઞાની સાધુને પ્રાગ્ય પ્રવૃત્તિ છે તે સંસારબંધન માટે થતી નથી. સાધુઓને અને ગૃહસ્થોને દ્રવ્યક્ષેત્રકાલભાવથી ઉત્સર્ગ અને અપવાદ માગે ઘર્મકર્મોની પ્રવૃત્તિ છે. વિવેચન –ધર્મધ્યાન અને શુકલધ્યાનવડે રાગદ્વેષનો ક્ષય કરે એ જ પરમ કર્તવ્ય ખરેખર ધમ મનુષ્યવડે સેવાય છે. રાગદ્વેષના ક્ષયથી આત્મામાં સર્વજ્ઞતા ઉદ્ભવે છે. રાગદ્વેષના ક્ષયથી આત્માની અનન્ત શક્તિ પ્રગટે છે. રાગદ્વેષના ક્ષયથી પરમ સમભાવ પ્રગટે છે. રાગદ્વેષના ક્ષયવિના મોક્ષની પ્રાપ્તિ થતી નથી. મોટા મોટા ઋષિ રાગદ્વેષના ક્ષયાર્થ એકાન્ત ગુફામાં ધ્યાન ધરે છે. રજોગુણ અને તમે ગુણ રાગદ્વેષમય છે. સંસારનું મૂળ રાગદ્વેષ છે. રાગદ્વેષના વેગે અનેક અવતાર ગ્રહવા પડે છે. ધર્મધ્યાનથી અને શકલધ્યાનથી આત્માની શુદ્ધતા પ્રકટે છે. ધર્મધ્યાનાદિથી આત્માને શોપયોગ પ્રકટે છે. રાગદ્વેષના ક્ષયની સાથે આત્મધર્મસામ્રાજ્ય પ્રગટે છે અને તેથી આત્મા તે પરમાત્મતારૂપ થાય છે. આત્મા તે જ પરમાત્મારૂપ છે. શુદ્ધ નિશ્ચયથી સ્વયં આત્મા તે જ પરમાત્મા છે. તેમાં જ્ઞાનદર્શનચારિત્રરૂપ રત્નત્રયી છે. આત્મામાં અનંતજ્ઞાન અનંતદર્શન અને અનંતચારિત્ર છે. રાગદ્વેષનાં આવરણ હળવાથી રત્નત્રયીને પ્રકાશ થાય છે. રત્નત્રયીના પ્રકાશાથે પરમબ્રહ્મરૂપ પરમાત્મામાં તન્મય થઈ જવું એ જ પરમક્તવ્ય છે. રત્નત્રયી પ્રકાશાથે જે જે કર્મયોગ સાધવામાં આવે છે તે અવબોધ. આત્મામાં તન્મય થવાથી આત્માની જ્ઞાનાદિ શક્તિને પ્રકાશ થાય છે. શુદ્ધનિશ્ચયદૃષ્ટિથી આત્મા તેજ પરમાત્મા છે એવું મહાગીઓના અનુભવમાં આવે છે. આત્માની અનંત જ્ઞાનાદિશક્તિના પ્રકાશ કરવા માટે તન્મય-લયતા આદિ જે જે કરવું તે પરમકર્તવ્ય છે. નામરૂપમાં નામરૂપની અહંવૃત્તિના સ્થાને તેમાં આત્મદર્શન થાય અને નામરૂપની અહંવૃત્તિ ટળે તથા અનંતજ્ઞાનાદિ શક્તિ ખીલે ત્યારે આત્માની તન્મયતા થાય છે ત્યારે આત્માની શકિતને વિકાસ થાય છે. આત્માને આત્મારૂપ દેખ અને રાગદ્વેષની પરિણતિવિના આત્મધર્મકર્મની કર્તવ્યતા સાધવી એ જ પરમ કર્તવ્ય છે. આવી આત્મજ્ઞાનદશાથી તન્મયતા અને તેને For Private And Personal Use Only Page #635 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મા તેજ ૫રમમાં ( ૫૩૫ ) શુદ્ધપગ થવાની સાથે બાહ્યપ્રપંચમાંથી અહંમમત્વ ટળે છે. અધ્યાત્મજ્ઞાનીને વ્યાખ્યાનાદિ કર્મપ્રવૃત્તિ છે તે સંસારબંધન માટે થતી નથી. અધ્યાત્મજ્ઞાની પ્રાપ્ત બાહ્યપ્રવૃત્તિમાં નિર્લેપ રહે છે. સાધુઓને અને ગૃહસ્થને દ્રવ્યક્ષેત્રકાલભાવથી ઉત્સર્ગ અપવાદપૂર્વક ધર્મકર્મ પ્રવૃત્તિ થાય છે. ઉત્સર્ગથી અને અપવાદથી ધર્મકર્મ પ્રવૃત્તિ સેવવી પડે છે. કઈ વખતે ઉત્સર્ગથી ધર્મકર્મ પ્રવૃત્તિ સેવાય છે તો કઈ કાલે કોઈ ક્ષેત્રે અપવાદથી ધર્મકર્મ પ્રવૃત્તિ સેવાય છે. દ્રવ્યક્ષેત્રકાલભાવે ઉત્સર્ગમાર્ગો અને અપવાદમાર્ગે ધર્મકર્મપ્રવૃત્તિયોને સાધુઓ અને ગૃહસ્થ સેવે છે. કોઈ કાલે કઈ ક્ષેત્રે ઉત્સર્ગની મુખ્યતા હોય છે અને અપવાદની ગણતા હોય છે. કેઈ કાલે કઈ ક્ષેત્રે કે ભાવે અપવાદની મુખ્યતા હોય છે અને ઉત્સર્ગની ગણતા હોય છે. બાહ્યવ્યાવહારિક અને ધાર્મિક કર્મપ્રવૃત્તિને ઉત્સર્ગથી અને અપવાદથી ક્ષેત્રકાલાનસારે સેવાય છે. ગૃહસ્થાએ અને ત્યાગી મહાત્માઓએ આત્મરૂપ બ્રહ્મમાં લીન થઈને પંચમઆરાની (કલિયુગ)ની વર્તમાનદશા અવલોકીને આપત્તિકાલ ક્ષેત્રાદિકનું સ્વરૂપ અવધી વ્યાવહારિક કર્મોને તથા ધર્મકાર્યોને કરવાં જોઇએ. આપત્તિકાલમાં સર્વ જાતની વિપરીત પ્રવૃત્તિ કરીને પણ જીવને જીવવું પડે છે. હાલમાં ભારતવાસીઓને ધાર્મિક બાબતમાં આપત્તિકાલ જેવું છે. જૈન કોમને તો હાલમાં આપત્તિકાલને અનુસરી જૈન કેમની અસ્તિતા રાખવા આપદ્ધર્મ સેવવાની આવશ્યકતા શીર્ષ પર આવી પડી છે. જૈનમના સાધુઓએ અને ગૃહસ્થાએ ઉત્સર્ગમાર્ગનું પુનઃ જીવન પ્રાપ્ત કરવા માટે અપવાદમાર્ગથી આપદ્ધર્મના નિયમને અનુસરી વ્યાવહારિક ધાર્મિક જીવનપ્રવૃત્તિ સેવવી જોઈએ. આપત્તિકાલમાં ઉત્સર્ગનાં કર્મ કરવાથી વિશેષ પતિત દશા પ્રાપ્ત થાય છે અને તેમનો ઉદ્ધાર થઈ શકતો નથી. સાધુઓને આપદ્ધર્મ સેવવાની આવશ્યક ફરજ આવી પડી છે. ચોથા આરામાં રચાયેલાં સાધ્વાચાર સંબંધી ઉત્સર્ગ માર્ગનાં સૂત્રોવડે તેઓ વર્તમાનમાં અન્ય કામના સાધુઓની પિઠે અસ્તિત્વ સંરક્ષી શકશે નહિ. વર્તમાનમાં અપવાદમાર્ગથી આપદૂધર્મકર્મ પ્રવૃત્તિની મુખ્યતાથી પ્રવર્તીને તેઓ દુનિયામાં જીવી શકશે એમ સ્થિરપ્રજ્ઞાથી થવામાં આવે છે. ઘણા એકાતિક રઢિક આચારમાં બોજાથી દબાયેલી કેમને ઉદ્ધાર કરવા માટે વિશાલ વિચારની અને સ્વતંત્ર આચારની યૌગિકશૈલીએ જરૂર છે. જે દેશના જે કાલના લેકપર ઘણા કાયદા પડે છે તે દેશને તે કાલને મનુષ્યસમાજ દાસત્વકેટિપર આવીને ઊભા રહે છે. જે કામમાં આપત્તિકાલ સમયે આપધર્મકર્મોને સેવાતાં નથી તે કમનું દુનિયામાં અસ્તિત્વ રહેતું નથી અને તેથી તે તેમના ગુરુઓ અને ધર્મનું અસ્તિત્વ પણ રહેતું નથી. દરેક બાબતમાં પોતાને એકાતે દાસ જ માની બેઠેલી કોમને ઉદ્ધાર કરવા માટે શ્રીવીરપ્રભુએ જાહેર કર્યું છે કે આત્મા છે તે પરમાત્મા છે. આત્માની અનંતશક્તિ ખીલ્યાથી આત્મા તે જ પરમાત્મા બને છે. આત્માની અનંત For Private And Personal Use Only Page #636 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૩૬ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. UR શકિત ખીલવવી તે પિતાના હાથમાં છે. પરને કરગરીને પરાશ્રયી બનવાથી કે પોતાને ઉદ્ધાર કરી શકતું નથી. અતએવ સ્વાશ્રયી આત્મવીર્ય ફેરવી આત્મશકિતને ઉત્સર્ગ અને અપવાદમાર્ગથી પ્રગટાવવી જોઈએ. પ્રભુના સેવક બની પરાશ્રયી બની હાથ જોડી બેસી રહેવા માત્રથી સ્વાત્માને ઉદ્ધાર થતો નથી. દ્રવ્યક્ષેત્રકાલભાવને અનુસરી ઉત્સર્ગકાલે ઉત્સર્ગમાગને અને અપવાદ વખતે અપવાદને અનુસરી આત્મશક્તિ ખીલવવી જોઈએ. આત્મામાંજ આત્મશક્તિ છે અને તેઓને પ્રાપ્ત કરવાને મન વાણી અને કાયાની સામગ્રીની પ્રાપ્તિ થઈ છે. દ્રવ્યક્ષેત્રકાલથી સાધુઓએ અને ગૃહસ્થાએ ધર્મપ્રવૃત્તિ કરવી જોઈએ અને વ્યાવહારિક પ્રગતિમાં તથા ધાર્મિક પ્રગતિમાં સદા અગ્રગામી રહેવું જોઈએ. સ્વધર્મને સ્વમનો ઉદ્ધાર પોતાના હાથે જ થવાનો છે. અન્યનું દેખાદેખી અનુકરણકરવાથી કદિ સ્વામે દ્વાર તથા સમાજસંઘદ્ધાર થવાનું નથી. સ્વાશ્રયથી આત્માનું બળ ખીલે છે અને પરાશ્રયથી દાસત્વદશા પ્રાપ્ત થાય છે; માટે કદાપિ આત્માને ઉદ્ધાર કરવા પાછા પડવું નહિ. સ્વધર્મરક્ષણ, સ્વધર્મકર્મપ્રવૃત્તિ, સ્વકેમરક્ષા, સંઘવૃદ્ધિ, કેમસેવા ઈત્યાદિ કાર્યો કરવામાં સર્વ પ્રવૃત્તિમાં સ્વાશ્રયી બનવું અને વર્તમાન જમાનામાં સર્વ ગ્ય શક્તિને પ્રકટ કરવી અને ધર્મક પ્રવૃત્તિમાં ઉપગ રાખવો. અવતરણ –જે જે ભિન્ન ભિન્ન કર્મોથી આભન્નતિ થાય તે તે કર્મોને દ્રવ્યાદિક યેગે ઉત્સર્ગ અપવાદથી સ્વાધિકારે આદરવાને પ્રબોધે છે. श्लोको भिन्नभिन्नक्रियायोगै-रात्मोन्नतिर्भवेत् । कर्तव्यास्ते क्रियायोगाः प्रशस्या द्रव्यभावतः ॥१२५॥ मुक्तिरसंख्ययोगैः स्यात् सर्वज्ञेन प्रभाषितम् । साम्ययुक्तेन चित्तेन कर्तव्याः स्वीयशक्तितः ॥१२६॥ શબ્દાર્થ –જે જે ભિન્નક્રિયા અર્થાત્ કર્મોવડે આત્મોન્નતિ થાય છે તે પ્રશસ્ય ક દ્રવ્યભાવથી કરવાં જોઈએ. અસંખ્ય યુગથી મુકિત છેએમ શ્રી વીર પ્રભુએ કહ્યું છે માટે અસંખ્ય ગોમાં પરસ્પર વિરુદ્ધતા ન ધારતાં સામ્યયુકત ચિત્તવડે સ્વયશક્તિથી જે જે કર્મો કરવા એગ્ય હોય તે કરવાં. વિવેચનઃ–સેવા, ભક્તિ, ઉપાસના, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વિશસ્થાનક આરાધના, નવપદ આરાધના, સાધુભક્તિ, સાધ્વી ભક્તિ, સંઘભક્તિ, ધર્મકર્મ પ્રવૃત્તિ, તીર્થંકર For Private And Personal Use Only Page #637 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અસંખ્ય યોગોને ઉદ્દેશ એકજ ( ૫૩૭ ) ભક્તિ, સિદ્ધભક્તિ, શ્રાવકભક્તિ, આચાર્યભક્તિ, ઉપાધ્યાયભક્તિ, આત્મધ્યાન, પરમાત્મપૂજા, પંચપરમેષ્ઠિપૂજા, સંઘયાત્રા, ગુણ્યાત્રા, તીર્થયાત્રા, આગમોની ભક્તિ, આગમાધ્યયન, નિગમાધ્યયન, ગુરુવૈયાવૃત્ય, ગુરુકુલવાસપ્રવૃત્તિ, દયાકર્મપ્રવૃત્તિ, સત્યપ્રવૃત્તિ, અસ્તેયપ્રવૃત્તિ, બ્રહ્મચર્યસેવા, પરિગ્રહત્યાગભાવ, સુપાત્રદાન, ક્ષમા, શાન્તિ, ધૈર્ય, સમભાવ, શૌચ, આર્જવ, માર્દવ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, ભકતસેવા, પરેપકાર, પુસ્તકલેખન, સિદ્ધાંતલેખન, વ્યાખ્યાનપ્રવૃત્તિ, કર્મસ્થાપનપ્રવૃત્તિ, નાસ્તિકમતનિરાકરણપ્રવૃત્તિ, સર્વત્ર શુદ્ધપ્રમભાવષ્ટિ, નૈતિક પ્રવૃત્તિ વ્યવહારધર્મપ્રવૃત્તિ, નિશ્ચયધર્મપ્રવૃત્તિ, નિવૃત્તિમય પ્રવૃત્તિ, દેશવિરતિ-આરાધના, સર્વવિરતિધર્મ-આરાધના, અપ્રમત્તધર્મ આરાધના, ધર્મધ્યાનપ્રવૃત્તિ, મૈત્રી આદિ ચાર ભાવના ભાવવાની પ્રવૃત્તિ, બાર ભાવના ભાવવાની પ્રવૃત્તિ, પડાવશ્યકધર્મપ્રવૃત્તિ, પ્રતિલેખનાપ્રવૃત્તિ, ગછગણુસેવાપ્રવૃત્તિ, દેવગુરુદર્શનપ્રવૃત્તિ આદિ અનેક ક્રિયાગ છે. દર્શનગ અનેક છે. જ્ઞાન અનેક છે. ધ્યાનપ્રવૃત્તિ પણ ચગરૂપ છે. મન વચન અને કાયાથી જેટલી જાતની પ્રવૃત્તિ થાય છે તે સર્વ પ્રવૃત્તિને કિયા કથવામાં આવે છે. આત્મામાં શુદ્ધરમણતા કરવી એ પણ રોગ છે. આમાની શક્તિને વેગ થવામાં આવે છે. યોગ એટલે સામર્થ્ય-પ્રવૃત્તિ અવબોધવી. અસંખ્ય ગો વડે આત્માની પરમ બ્રહ્મદશા પ્રાપ્ત થાય છે. અસંખ્ય ગેની પ્રવૃત્તિ એક સરખી નહિ હોવાથી અસંખ્ય યોગો કથવામાં આવ્યા છે. મનુષ્યવડે પરસ્પર ભિન્ન સેવાતા ગોમાં વૈમનસ્ય-દેષભાવ ન ધારણ કરવું જોઈએ. સકલ વિશ્વમાં સકલ મનુષ્યના ધાર્મિક વિચારોમાં અને આચારમાં કંઈ કંઈ ભેદ તો રહે છે જ, પરંતુ સર્વનું ધ્યેય મુક્તિ પ્રાપ્ત કરવામાં છે તેથી તેઓને સમ્યજ્ઞાન પ્રાપ્ત થતાં મુક્તિ પ્રાપ્ત થવાની છે–જેથી તેઓ સમ્યજ્ઞાન પ્રાપ્ત થતાં મુક્તિ પ્રાપ્ત કરવામાં અધિકારી થવાના. સર્વ મનુષ્ય એક સરખી ધર્મપ્રવૃત્તિ કરે એ નિયમ નથી છતાં સાપેક્ષપણે જે જે ગોએ જે જે મનુષ્ય ધર્મકર્મ કરે છે તે સર્વે વિશ્વ મનુષ્ય શ્રી મહાવીર પ્રભુના સેવકો છે. આત્મન્નિતિકારક જે જે ગો અધુના વિશ્વમાં સર્વત્ર સર્વ મનુષ્યોમાં વિદ્યમાન છે તે શ્રી મહાવીર પ્રભુએ જણાવેલ છે તેથી મહાવીરપ્રભુની સર્વજ્ઞતા અને તેમની ધર્મવ્યાપકતાનો સહેજે ખ્યાલ આવી શકે છે. શ્રી મહાવીરપ્રભુએ કઈ ધર્મક્રિયાગનું ખંડન કર્યું નથી તેમણે તે સાંકલના અકેડાઓની પેઠે સર્વકર્મયોગોને પરસ્પર સાપેક્ષભાવથી સં યુજિત કર્યા છે. વિશ્વમાં પાપકર્મનો નાશ થાય અને વિશ્વવર્તિ ને સત્ય સુખશાંતિ મળે એ હેતુથી ધર્મક્રિયાઓને દર્શાવી છે. સર્વ યુગમાં જ્ઞાનદર્શનચારિત્રની મુખ્યતા છે. સર્વ એગોનો મુખ્ય એ ઉદ્દેશ છે કે આત્માની અનંતજ્ઞાનાદિ શકિતને પરિપૂર્ણ વિકાસ કરીને આત્માને મુક્ત કરે. આત્માનું અનન્તસુખ સ્વયં આત્મા ભગવે અને વિશ્વવર્તિ સર્વ જીવો આત્મસુખને For Private And Personal Use Only Page #638 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - ( ૫૩૮ ). શ્રી કમોગ ગ્રંથ–સવિવેચન. પ્રાપ્ત કરીને દુઃખની પિલી પાર જાય એ જ અસંખ્ય યોગોનું કર્તવ્ય કાર્ય છે. અતએ અસંખ્ય ગોની સેવા કરવાની જરૂર છે. જે પૂરા જ્ઞાનીઓ છે તેઓ કઈ યોગનું ખંડન કરતા નથી. પ્રત્યેક મનુષ્ય પિતાના અધિકાર પ્રમાણે સ્વરુચિથી કર્મમાં પ્રવૃત્તિ કરે છે, અનેક અન્યાધિકાર થતાં પૂર્વ કર્મને મૂકી અન્ય કર્મપ્રવૃત્તિને સેવે છે. વિષ્કાના જીવડાને તેના અધિકાર વિના સ્વર્ગની વાડીમાં મૂકવામાં આવે તે ત્યાં તેને રુચશે નહિ અને તેને વિઝામાં રમવું રુચશે. આ ઉપરથી અવધવાનું એટલું મળે છે કે-કઈ જીવ સ્વાધિકાર સ્વરુચિના અનુસારે કઈ ધર્મ કરતો હોય અને ત્યાં તેને રસ પડતો હોય તે એકદમ તેને તેની ધર્મકર્મ પ્રવૃત્તિથી ભ્રષ્ટ કરીને અન્ય ધર્મપ્રવૃત્તિને ઉપદેશ દે નહિતેમ તેવી પ્રેરણા પણ કરવી નહિ. સ્વાધિકાર જે કર્મ જેને રુચે છે તેમાં તે પ્રવૃત્તિ કરે છે અને પશ્ચાત અધિકાર બદલાતાં તેમાં તેને રુચિ પડતી નથી અને તેનું હૃદય ખરેખર અન્ય ધર્મકર્મપ્રવૃત્તિમાં પડે છે. સાપેક્ષદષ્ટિએ અસંખ્ય યોગની આરાધનાથી મુક્તિ થાય છે. અસંખ્ય યોગો પૈકી ગમે તે કર્મ પ્રવૃત્તિથી મુક્તિ થાય છે એ જેને બંધ થાય છે તેનામાં પક્ષપાત કદાગ્રહ વિષમભાવ રહેતો નથી; તેને અસંખ્ય અને અસંખ્ય ગેની ધર્મકર્મપ્રવૃત્તિ કરનારાઓ ઉપર સમભાવ પ્રગટે છે અને તે સમભાવવાળા ચિત્તથી સ્વાધિકાર યોગ્ય ધર્મકર્મ કરીને મુકત બને છે. આ વિશ્વમાં અસંખ્ય યોગથી મુક્તિ માનનારા જૈનેમાં, ધર્મના નિમિત્તોમાં પરસ્પર વૈષમ્યભાવે પક્ષ પડે અને આત્મવિર્યને દુરુપયોગ કદાપિ થાય એવું–અસંખ્ય યોગથી મુક્તિનો નિશ્ચય થતાં અને જ નહિ અને જેનોની વિશાળતા વ્યાપકત્વ વધે એમાં કઈ જાતની શંકા રહેતી નથી. અસંખ્ય યોગ પૈકી ગમે તે ગની સ્વાધિકારે પ્રવૃત્તિ કરો પરંતુ ધર્મના નિમિત્તભેદે લડે નહિ અને કુસંપ કરે નહિ. મૂલસાધ્ય તત્ત્વની ગમે તે યુગે પ્રાપ્તિ થતી હોય તે પશ્ચાત્ મતસહિષ્ણુતા રાખીને સામ્યચિત્તની સ્વયેગ્ય ધર્મકર્મમાં પ્રવૃત્તિ કરવાની જરૂર છે. અસંખ્ય યોગના મહાવર્તેલમાં સર્વ ધર્મને સમાવેશ થાય છે. એ દૃષ્ટિએ મહાવીર પ્રભુ પ્રતિપાદિત જૈનધર્મને પ્રચાર કરવામાં આવે છે. વિશ્વવર્તિ સર્વ જીને આત્મન્નિતિમાં આગળ વધવાના અનેક માર્ગો હસ્તમાં આવી શકે. વેષ આચાર અને વિચારની ભેદતાએ પરસ્પર લડી મરવું ન જોઈએ. વેષ આચાર અને વિચારોને અસંખ્ય વેગમાં સમાવેશ કરીને વેષાદિને મુકિતના હેતુભૂત માની વિશાલ દષ્ટિધારી ગ્ય કર્મ પ્રવૃત્તિને સમતાભાવે સેવવી કે જેથી આત્મોન્નતિની પૂર્ણ પ્રાપ્તિ થાય. લાખ કરોડો ગાયે, જુદા જુદા રંગની અને ભિન્ન ચેષ્ટાવાળી હોય પરંતુ સર્વના સ્તનમાંથી દુશ્વરસ નીકળતો હોય તે પશ્ચાતુ બહિરુના ભેદની શી આવશ્યકતા છે? તેમ અસંખ્ય ગેથી કરોડે આજે મનુષ્યને ભિન્ન ભિન્ન વિચાર ક્રિયાપ્રવૃત્તિઓ પણ આત્મોન્નતિ થતી હોય અને આત્મસુખને સાક્ષાત્કાર થતો હોય તે મતભેદની કંઈપણ જરૂર નથી. For Private And Personal Use Only Page #639 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વ ગચ્છના મહાસંધની પૂજ્યતા. ( ૫૩૯ ) અવતરણુ–સર્વગચ્છ, સર્વદર્શન વગેરેને આત્મામાં સમાવેશ થાય છે અને તેથી અસંખ્ય ગોમાં સમાનતાએ સર્વ ગરોથી મુક્તિ થાય છે એમ જણાવવામાં આવે છે તથા સર્વ ગચ્છવડે બનેલા મહાસંઘની પ્રથમ પૂજ્યતા દર્શાવવામાં આવે છે. नानागच्छादि संकीर्ण महासङ्घस्य पूज्यता । यतितव्यं सदासद्भिः संघसेवादिकर्मसु महानद्यो यथा यान्ति सागरं प्रति वेगतः। मुक्तिं प्रति तथा यान्ति सम्यग्गच्छा हि साम्यतः॥१२८॥ साम्यभावं समालंब्य नाना दार्शनिका जनाः। धर्मकर्मप्रकर्तारो याता यास्यन्ति सद्गतिम् ॥१२९ ॥ શબ્દાર્થ –નાનાગચ્છાદિવ્યાખ મહાસંઘની પૂજ્યતા છે. સંઘસેવાદિકમાં સદા સપુરુષએ યત્ન કરે જોઈએ. મહાનદી સાગર પ્રતિ વેગથી જાય છે–તદ્વત્ સર્વ ગરો મુક્તિ પ્રતિ જાય છે. સામ્યભાવને અવલંબી નાના દાર્શનિક જને કે જેઓ ધર્મ કરનારાઓ છે તે મુક્તિ પામ્યા પામે છે અને પામશે. વિવેચન – જૈનધર્મમાં ચોરાશી ગરછ–અનેક મત સંપ્રદાય છે. એક વૃક્ષ ઉત્પન્ન થાય એટલે તેને અનેક સ્તંભ, ડાળાં, ડાળીઓ પ્રગટે છે અને તેવડે તે શેભી શકે છે. વૃક્ષને સ્તંભ ડાળ ડાળીઓ જેમ વિશેષ હોય છે તેમ તેની વિશાળતામાં–મહત્તામાં વૃદ્ધિ થાય છે. દુનિયામાં એક ધર્મના અનેક ભેદ પડે છે. સર્વગોથી બનેલા ચતુર્વિધ સંઘની મહાસંઘતા થાય છે. સર્વ ગરછમાં અનેક ગોવડે ધર્મની આરાધના કરનાર ત્યાગીઓ અને ગૃહસ્થ હોય છે. સર્વ ગચ્છમાં અનેક ગુણ મનુષ્ય હેય છે. કેઈ ગચ્છ એ નહિ હોય કે જ્યાં ગુણી મનુષ્ય ન હોય. ઇંગ્લીશ સરકારની પાર્લામેન્ટમાં કોન્ઝરવેટીવ અને લીબરલ એ બે પક્ષ છે પણ બન્નેનું સાધ્યબિંદુ તે કેટલાક વિચારોને મતભેદ છતાં એક છે. અન્યની પણ તે સ્થિતિ છે. તે પ્રમાણે સર્વજ્ઞધર્મમાં પણ અનેક પક્ષે હોય છે પણ તેઓ સર્વે મુકિતની પ્રાપ્તિ માટે તૈયાર છે. અનેક ગરછભેદમાંથી જુદુ જુદુ જાણવાનું શિક્ષણ મળે છે અને તેઓ ધર્મની આવશ્યકતા પ્રતિપાદન કરે છે. એક વૃક્ષના જ રાશી ખંભે હોય અને તેનાં સહસશઃ ડાળાં હોય અને લાખ ડાળી હોય પરંતુ તે સર્વમાં વૃક્ષને ૨સ તે એક સરખો વહે છે તદ્ધતુ જૈનધર્મના અનેક ગચ્છા મતો-સંપ્ર For Private And Personal Use Only Page #640 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૪૦ ) શ્રી ક્રમ યાગ ગ્ર'થ-વિવેચન. દાયામાં જૈન ધર્મરૂપ રસ તે એક સરખા આત્માની ઉન્નતિકારક વહે છે અને તેથી સ વૃક્ષનાં ડાળાં વગેરેનુ જીવન વહ્યા કરે છે. જૈન ધર્મના સર્વ ભેદોમાં આત્માના જ્ઞાનદર્શનચારિત્રના જ્યાં સુધી સજીવન રસ વહે છે ત્યાં સુધી તે જીવે છે અને જ્યારે સજીવન રસ વહેતા બંધ થઈ જાય છે ત્યારે તે તે ગાને નાશ થઈ જાય છે. વૃક્ષનાં ડાળાં ડાળીઓ પરસ્પર ભિન્ન હેાવા છતાં તે વૃક્ષના રસથી જીવી શકે છે અને પરસ્પર એકખીજાનેા નાશ કરવા તેઓની પ્રવૃત્તિ થતી નથી તેમ અનેક ગચ્છાએ અને અનેક ગચ્છમાં રહેનાર મનુષ્યએ આત્મરસ-બ્રહ્મરસને આસ્વાદી જીવવું જોઇએ અને પરસ્પર એકબીજાના નાશ કરવાની પ્રવૃત્તિ ન સેવવી જોઇએ. અનન્તબ્રહ્મની વ્યાપકતાના અનન્ત વર્તુલમાં જેમ સર્વના સમાવેશ થાય છે તેમ આત્મારૂપ જૈન ધમમાં સવ ગચ્છોનેા અને સર્વ દનાના સમાવેશ થાય છે. અતએવ સગવડે પૂર્ણ મહાસંઘની પૂન્યતા સ્વીકારી તેને સમષ્ટિ બ્રહ્મ-પરમાત્મત્વ માની તેની સેવા કરવી જોઇએ. જીવતા મહાસંઘની સેવા કરવામાં સર્વ ધર્મોના સમાવેશ થાય છે. અનેક આત્માએ મળીને મહાસંઘ થાય છે તેથી સત્પુરુષાએ મહાસંઘની પૂજા કરવામાં આત્માપણુ કરવુ જોઇએ. મહાસંઘની સેવા કરવાથી સમસ્ત પ્રકારની સેવા કર્યાંનું ફૂલ પ્રાપ્ત થઈ શકે છે. મહાસંઘમાં સર્વને સમાવેશ થાય છે. સવે આત્માઓના સમૂહને મહાસંઘ, મહાસમષ્ટિપ્રભુરૂપ માનીને તેની સેવા કરવાથી સર્વ પ્રકારનાં પાપાના નાશ થાય છે. મહાનદી જેમ સાગરમાં ભળે છે તેમ સ દનાના જૈન દનમાં સમાવેશ થાય છે અને જૈન દર્શન તે વસ્તુતઃ આત્મારૂપ યાને બ્રહ્મરૂપ હાવાથી બ્રહ્મની આરાધના કરવાથી સર્વની આરાધના થાય છે. તેમ આત્મારૂપ જૈન દર્શનની આરાધના કરવાથી સર્વની આરાધના કરી શકાય છે. ધ્રુવ મહાનદીએ જેમ સાગરમાં સમાઈ જાય છે, તેમ જૈન ધર્મના સર્વ ગાના આત્મારૂપ જૈન દર્શનમાં સમાવેશ થાય છે. સવ નદીએ વેગથી જેમ સમુદ્રને મળે છે તેમ સર્વ ગચ્છીય ધર્મીઓ મુક્તિને પામે છે. દુનિયામાં જે જે ધર્માં, દર્શના, ધર્મના પન્થા છે તે સર્વના અપેક્ષાએ જૈન દર્શનમાં સમાવેશ થઈ જાય છે અને જૈન દર્શનના શુદ્ધાત્મામાં સમાવેશ થઈ જાય છે તેથી શુદ્ધ આત્મસ્વરૂપની આરાધના કરનારા સર્વે અખિલવિશ્વવર્તિ સર્વ જૈને છે. જૈન દર્શનરૂપ આત્માના અનન્ત વર્તુલમાં લઘુ વર્તુલરૂપ સર્વધર્મદનાના સમાવેશ થઇ જાય છે. જૈનધર્મમાં સર્વ જીવમાત્રના સમાવેશ થઇ જાય છે. દુનિયામાં જે જે પદાર્યાં છે તે સર્વના જૈન દર્શનરૂપ આત્મામાં સમાવેશ થઇ જાય છે. અતએવ જૈન ધર્મની અનન્ત વર્તુલતાની બહાર કોઇ ધર્મ રહેતા નથી, અસંખ્ય યોગાના ધર્માંક – સાગરની બહાર કાઈ દુનિયાના ધર્મ રહેતા નથી તેથી અસખ્ય યોગોથી પ્રાપ્ત થનાર આત્માની શુદ્ધતામાં કાઈ જાતના વિશધ આવતા નથી; કોઇ આત્માને વિષ્ણુરૂપ માનીને તેની ઉપાસના કરે છે. કાઇ આત્માને બ્રહ્મારૂપ માનીને તેની ઉપાસના કરે છે. કેાઈ For Private And Personal Use Only Page #641 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org L જૈન દર્શનમાં અન્ય દતાના સમાવેશ. (૫૪૧ ) આત્માને દેવી શક્તિરૂપ માનીને તેની ઉપાસના-આરાધના—ભક્તિ કરે છે. કાઇ આત્માને અલ્લા ખુદારૂપ માનીને તેની ઉપાસના સેવા ભક્તિરૂપ ધ્યાન ધરે છે. કોઇ આત્મારૂપ પ્રભુને ઉત્પત્તિ-વ્યય અને ધ્રુવરૂપ માનીને તેની સેવા–ઉપાસના કરે છે. કેાઇ આત્માને પ્રેમરૂપ ગૌતમ બુદ્ધરૂપ માનીને તેની સેવા-કિત કરે છે. કોઇ આત્માને સમસ્ત વિશ્વરૂપ માનીને તેની સેવા કરે છે. કાઇ આત્માને નિરાકારરૂપ માનીને નિરાકારરૂપે પ્રભુનું ધ્યાનભજન કરે છે અને કાઈ આત્માને સાકાર માની સાકારરૂપે પ્રભુનું ભજન કરે છે. કાઈ ઉત્પાદરૂપ સર્જનમાં, વ્યયરૂપ પ્રલયમાં અને ધ્રુવતારૂપ સ્થિરતાકાલમાં–ત્રણ અવસ્થારૂપે આત્મારૂપ પ્રભુને માનીને તેનુ' ધ્યાન ધરે છે. ઉત્પાદવ્યયવસ્વરૂપ આત્મા છે. આત્મારૂપ પ્રભુમાં અનેક ઉત્તમ અવતાર સ્વરૂપે માનીને કેટલાક મનુષ્યા નામરૂપ સહિત તેની આરાધના કરે છે. આત્મારૂપ પ્રભુના અનેક રૂપે અનેક નામે છે. રજોગુણુ તમેગુણુ અને સત્ત્વગુણુ સહિત આત્માને કેટલાક સખલ બ્રહ્મ માની તેની આરાધના કરે છે, રજોગુણ તમેગુણુ અને સત્ત્વગુણુ રહિત નિર્વિકાર બ્રહ્મરૂપ આત્માની કેટલાક આરાધના કરે છે. પ્રત્યેક આત્મારૂપ પ્રભુની કેટલાક સેવા આરાધના ભક્તિ કરે છે. ચઉદ રાજલેાકમાં રહેલ સર્વે જીવેાની ચિન્માત્ર સત્તાને કેટલાક કેવલાદ્વૈત દૃષ્ટિએ કેવલ એક બ્રહ્મ માનીને તેની ઉપાસના કરે છે. કસહિત સ`સારી સર્વે આત્માઓના સમૂહને એક સમષ્ટિરૂપ પ્રભુ માનીને કેટલાક તેની સેવા-ભકિત-ધ્યાન ધરે છે. એ પ્રમાણે સર્વત્ર ધર્માંદૃષ્ટિયામાં બહિરાત્મા અન્તરાત્મા અને પરમાત્માની ધ્યાન-સેવા થઈ રહેલી છે, અહિરાત્મા તે જ અંતરાત્મા થાય છે અને અન્તરાત્મા તે જ પરમાત્મા થાય છે. બહિરામાં અન્તરાત્મા અને Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમાત્મા એ ત્રણ આત્માનાં રૂપ છે, તેથી એ ત્રણુ આત્માઓને અનેક દૃષ્ટિથી પ્રભુરૂપ માનીને ભજનારાઓને આત્મારૂપ જૈનદર્શનમાં સમાવેશ થાય છે. ષગ્દર્શનોમાં આત્માદિતત્ત્વોની જે જે માન્યતાએ લખેલી છે તેના સાપેક્ષનયથી જૈનદર્શનમાં સમાવેશ થાય છે. શ્રીઆનંદઘનજી મહારાજ શ્રીનમિનાથના સ્તવનમાં ખટ્ટુન જિનઅંગ ભણીજે--ઈત્યાદિ પ્રતિપાદન કરીને જિનભગવાનનાં અંગતરીકે ષડ્ઝનાને જણાવે છે. જૈન દર્શનમાં સાગરમાં એકેક નયથી ઉઠેલ સર્વ દનરૂપ નદીઓના સમાવેશ થાય છે. અતએવ જૈનદર્શનની અનન્ત વર્તુલતા છે તેથી તે સર્વ દનામાં મહાસાગરની ઉપમાને ધારણ કરે છે અર્થાત્ તે વિશ્વમાં સર્વત્ર અનાદિકાલથી અનન્તકાલ પર્યન્ત વિદ્યમાન છે. જૈનદર્શનરૂપ યાને અનન્તજ્ઞાનરૂપ વેદની આદિ નથી અને અન્ત નથી. જૈનદનમાં સર્વ પ્રકારના આત્માને સમાવેશ થાય છે. જૈન દર્શનરૂપ આત્મા તે જ શુદ્ધભ્રહ્મ છે તે જ વેદ છે અને તે જ વેદાન્ત છે—તે જ આગમ છે. તે જ સર્વ ધર્મ શાસ્ત્રોને સાર છે. તે જ બાઇબલ અને કુરાન છે. જૈનદર્શનરૂપ આત્મામાં અનન્ત વેદો, અનન્ત વેદાન્તા, અનન્ત આગમ, અનન્ત બાઇબલા, અન ંત કુરાના, અને અનંત પુરાણા સમાઇ જાય છે. ભૂતકાલમાં જે બન્યું, વર્તમાનમાં જે અને છે For Private And Personal Use Only Page #642 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૪૨ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. અને ભવિષ્યમાં જે બનશે તે સર્વે જૈનદર્શનરૂ૫ આત્માની બહાર નથી. આવા જૈનદર્શનરૂપ પરમાત્માને આરાધી-સેવી અને તેનું ધ્યાન ધરીને ચોરાશીગચ્છના જૈન, બૌદ્ધો, સાંખે, હિન્દુઓ, મુસલમાને, ખ્રિસ્તિયો વગેરે સર્વ ધર્મના મનુષ્ય, જૈનદર્શન પ્રતિપાઘ સમભાવરૂ૫ આત્માની અવસ્થાને અંગીકાર કરીને મુકિત પામે છે. સમભાવ છે તે જ આત્માની શુદ્ધ દશા છે, તેને પામીને ગમે તે દર્શનમાં રહેલો મનુષ્ય મુક્તિપદને પામે છે એમ શ્રી મહાવીર પ્રભુ જણાવે છે. જાથા-ચંવરો વા વારંવાર વા, શુદ્ધ ઘા શવ અને વાં મમાયમાવી અgi, ૪૬ મુવણં સંat વેતાંબર, દિગંબર, બૌદ્ધ, વેદાન્તી, ખ્રીસ્તિ, મુસલમાન આદિ ગમે તે ધમી મનુષ્ય હોય પરંતુ તે રાગદ્વેષ રહિત સમભાવને પામી મુક્તિ પામે છે એમાં કંઈ પણ શંકા નથી. રાગદ્વેષ રહિત દશા થવાથી સમભાવની પ્રાપ્તિ થાય છે. દુનિયાના સર્વ દર્શને પર અને સર્વ શુભાશુભ મનાતા પદાર્થો પર તથા જી પર સમભાવ પ્રગટે છે ત્યારે ઘનઘાતી મોહનીય વગેરે કર્મોને નાશ થાય છે અને આત્મામાં કેવળજ્ઞાન પ્રગટે છે. આત્માની પરમશુદ્ધતા એ જ શુદ્ધબ્રહ્મ અવબોધવું. સમ્ય) ભાવથી આત્માની શુદ્ધતા થાય છે. સર્વનોની સાપેક્ષતાએ આત્માનું સ્વરૂપ અધાતાં સમભાવ પ્રગટે છે અને તેથી સર્વદર્શનના લાકે સમભાવને પગથીએ પાદ મૂકીને મુક્તિપદને પ્રાપ્ત કરે છે. સર્વગછીય મનુષ્ય, અને સર્વદાર્શનિક મનુષ્ય, સમભાવને અવલંબી મુક્તિપદને પામ્યા, પામે છે અને પામશે–એમાં જરા માત્ર સંશય નથી. એમ આત્મજ્ઞાની યોગીઓ દ્વારા અવધીને મનુષ્યોએ કર્તવ્ય કર્મને સમભાવે કરવા કરાવવા અને અમેદવાં. સમભાવપૂર્વક ધર્મકર્મયેગી બનીને કર્તવ્ય કર્મો સેવવાં. અવતરણ –મહાસંઘની સેવા–ભક્તિથી પરમાત્માની સેવા થઈ શકે છે અને તેથી મહાફળની પ્રાપ્તિ થાય છે તે દર્શાવે છે. ___ श्लोकः अतः श्रीयुतसंघस्य वैयावृत्ये महाफलम् । ज्ञात्वा तदेव कर्तव्यमात्मशक्त्यनुसारतः ॥ १३० ॥ શબ્દાર્થ –ઉપર્યુક્ત હેતુઓથી મહાસંઘની વૈયાવૃત્યમાં–સેવામાં ભક્તિમાં મહાફલ છે એમ અવબોધીને આત્મશકત્યનુસાર મહાસંઘની સેવા કરવી જોઈએ. વિવેચન –મહાસંઘમાં સર્વ ગચ્છીય આચાર્યો ઉપાધ્યાયે સાધુઓ સાધ્વીઓ શ્રાવકો અને શ્રાવિકાઓને સમાવેશ થાય છે. મહાસંઘમાં સર્વ ધર્મી મનુષ્યને સમાવેશ થાય છે. વિશ્વવર્તિ સર્વધર્મી મનુષ્યના આત્માઓના સમૂહરૂપ સમષ્ટિ-પ્રભુની સેવાભક્તિ For Private And Personal Use Only Page #643 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir = = મહાસંધમાં ઉકર્ષને સમાવેશ કર. ( ૫૮૩ ) કરવાથી સર્વ દેવ દેવીઓની પૂજાસેવા કર્યાનું ફલ પ્રાપ્ત થાય છે. મહાસંધરૂપ સમષ્ટિ-પ્રભુ એ જીવતા પ્રભુ છે. તેની સેવા કરવાથી અનન્તભવનાં બાંધેલ કર્મોને ક્ષય થાય છે. મહાસંઘની સેવામાં સર્વ પ્રકારની આત્મોન્નતિ સમાયેલી છે. સર્વ તીર્થકરો પણ મહાસંઘર્ષ જંગમ તીર્થને નમસ્કાર કરે છે. મહાસંઘરૂ૫ જંગમતીર્થની સેવામાં સર્વ સ્થાવર તીર્થોની સેવાને સમાવેશ થાય છે. જંગમતીર્થંવિના સ્થાવર તીર્થની ઉત્પત્તિ નથી. ભૂતકાળમાં જેટલા તીર્થંકરો થયા, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં થશે તે સર્વની ઉત્પત્તિની ખાણ મહાસંધ છે. અનેક ગણુધરે, અનેક યુગપ્રધાને, અનેક સતા, અનેક સતીઓ, અનેક ધર્મોદ્ધારક મુનિવરે, અનેક લબ્ધિધારી સાધુઓ વગેરેની ઉત્પત્તિનું મૂળ મહાસંઘ છે. મહાસંઘમાં તીર્થકરોને સમાવેશ થાય છે, કારણ કે તીર્થકરો પણ મહાસંઘમાંથી પ્રકટ્યા. પ્રકટે છે અને પ્રકટશે. સાર્વજનિકસેવાને મહાસંઘમાં સમાવેશ થાય છે. વિશ્વસેવાને મહાસંઘમાં સમાવેશ થાય છે સાગરની ઉપમાને ધારણ કરનાર મહાસંધ છે. મહાસંઘની આજ્ઞામાં સર્વે આજ્ઞાનો સમાવેશ થાય છે. મહાસંઘની આજ્ઞાનું ઉત્થાપન કરતાં તીર્થંકરની આજ્ઞાનું ઉત્થાપન થાય છે. જીવતોજાગતે બોલતો ચાલતે મહાસંઘ તે સમષ્ટિરૂપ સાકાર મહાપ્રભુ છે. તેનાં દર્શન કરવાથી અને તેની ભક્તિ કરવાથી અનંત પુણ્ય અનંત નિર્જરાદિ મહાફલની પ્રાપ્તિ થાય છે. મહાસંઘની સેવા કરવાથી ગમે તેવા પાપી મનુષ્યને પણ ઉદ્ધાર થાય છે, એમ અનેક શાસ્ત્રોમાં વેદોમાં આગમમાં નિવેલું છે. આ કાલમાં મહાસંઘની આજ્ઞાસમાન કોઈ આજ્ઞા નથી અને મહાસંઘની સેવા સમાન કેઈ સેવા નથી. ચાતુર્વણુ મહાસંઘમાં રહેલા પુરુષો અને સ્ત્રીઓ માટે તન મન અને ધનાદિ સર્વ શક્તિનું સમર્પણ કરવું. મહાસંઘમાં રહેલ સર્વ પુરુષની અને સ્ત્રીઓની ઉન્નતિ માટે દ્રવ્યક્ષેત્રકલાનુસારે સ્વયશક્તિથી સદા ઉદ્યમ કરે. મહાસંઘના નેતા આચાર્યો વગેરેના ઉપદેશાનુસાર મહાસંઘની પ્રગતિ થાય એવા ઉપાયોનું સેવન કરવું. મહાસંઘની પડતી ન થાય અને મહાસંધની ચડતી થાય એવા સર્વ ઉપાયોથી સદા સેવામાં તત્પર થતાં સાક્ષાત્ પ્રભુની સેવા જેટલું ફળ પ્રાપ્ત થાય છે. મહાસંઘની સેવાભક્તિના અનેક માર્ગો વડે સંઘની સેવાભક્તિથી ભક્ત મનુષ્ય અ૫કાલમાં મુક્ત થઈ શકે છે. અન્ન, વસ્ત્ર, વિદ્યા, સત્તા, જ્ઞાનદાન, ધનદાન, આદિ અનેક ઉપાયથી મહાસંઘની સેવા કરવામાં જેઓ આત્મસમર્પણ કરે છે તેઓ દેવલોક અને મુક્તિને પામે છે એમ તીર્થંકરે પ્રબોધે છે. જૈનશાસનને, જૈનધર્મને શ્રીમહાસંઘમાં સમાવેશ થાય છે. શ્રીમહાસંઘમાં સર્વ ધર્મ અને સર્વ ધમ મનુષ્યોને સમાવેશ થઈ જાય છે. ધમ રાજાઓ અને ધર્મ રાણુઓ, વગેરે સર્વ સત્તાધિકારીઓને મહાસંધમાં સમાવેશ થઈ જાય છે. જેઓ મહાસંધની હાંસી કરે છે તેઓની સર્વ શભ શક્તિ હાંસી કરે છે. જેઓ મહાસંઘની સેવામાં રક્ષામાં ઉન્નતિમાં શીર્ષ પ્રાણને અર્પણ કરે છે તેઓ દેવલોકમાં મહાદેવે બને છે. જેઓ મહાસંઘની For Private And Personal Use Only Page #644 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪૪ ) શ્રી ક્રુમયેાગ ગ્રંથ-વિવેચન. સેવા કરે છે તે તી કરનામકર્માં ખાંધે છે. મહાસંઘની સેવા કરવાથી અનેક મહાહાએનાં પાપ નાશ પામે છે. મહાસંઘની સેવા કરવાથી કાઇને પણ આત્મદ્ધાર થયાવિના રહેતા નથી. કર્મચાગીએ મહાસંઘની સેવા માટે કંઈ બાકી રાખતા નથી. મહાસ ઘસેવા કરવામાં હારા અધિકાર છે પણ તેના ફૂલની ઇચ્છા રાખ્યાવિના જ્ઞાનયોગપૂર્વક પ્રવૃત્તિ કરવાની જરૂર છે. મહાસંધરૂપ સમષ્ટિસાકાર પ્રભુની સેવાથી નિરાકાર સિદ્ધપરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. અવતરણુ—સંઘસેવા, દેશસેવા, વિશ્વસેવા, સામાજિકસેવા, કુટુંબસેવા વગેરે માટે કેવી રીતે કર્યાં કરવાં જોઇએ તે દર્શાવે છે. જોા: स्वान्येषां बहुलाभः स्यादल्पपापं च जायते । यस्मात् तत्कर्म कर्तव्यं धर्मसेवादिकं ध्रुवम् ॥ १३१ ॥ निर्दोषं वा सदोषं वा धर्माङ्गं कर्म यद्भवेत् । स्वाधिकारवशात्प्रासं स्वान्यलाभप्रसाधकम् ॥ १३२ ॥ देशकालादिसापेक्षं संघस्योन्नतिकारकम् । धर्मरक्षककल्पं यत् सुन्दरं परिणामतः ॥ १३३॥ धर्मस्थैर्याय लोकानां वेदागमाविरोधकम् । उत्सर्गकापवादाभ्यां कर्तव्यं धर्मकर्म तत् ॥ १३४ ॥ 5 For Private And Personal Use Only શબ્દાર્થઃ—જેથી સ્વ અને અન્યોને બહુલાભ થાય અને અલ્પ પાપ થાય એવું ધર્મસેવાદિ કર્મ કરવુ જોઇએ. જે ધર્માંગ કમ હોય અને સ્વાન્યલાભપ્રસાધક હોય તથા સ્વાધિકારવશથી પ્રાપ્ત થયું હોય તે નિષિક હોય વા સદોષકમ હોય તાપણ શુદ્ધબુદ્ધિથી કરવું જોઇએ. દેશકાલાદિની અપેક્ષાવાળું જે સ*ઘની ઉન્નતિકારક કર્મ હોય તથા ધર્મની રક્ષા કરવા સમર્થ કમ હાય અને વર્તમાનમાં તથા ભવિષ્યમાં પરિણામે સુંદર લેત્પાદક કર્મ હોય તે ધર્મકર્મ કરવુ' જોઇએ. શ્રીભરતરાજાએ બનાવેલ આ નિગમવેદ અને તી”કરાએ ઉપદેશેલ આગમે તેથી જે અવિાષી હાય અને લેાકેાને ધસ્થિરતામાં ઉપયાગી હાય એવું ઉત્સર્ગ અને અપવાદથી ધર્મકર્મ કરવું જોઈએ, Page #645 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir UF અહ૫ પાપ અને મહાલાભવાળું કાર્ય કરવું. ( ૫૪૫ ) વિવેચન –જેથી પિતાને અન્ય મનુષ્યને બહુલાભ થાય અને અલ્પપાપ થાય એવું ધર્મસેવાદિકર્મ કરવું જોઈએ. બહપુણ્ય અને અલ્પપાપ, બહુસંવર અને અલ્પઆશ્રવ, બહુનિજેરા અને અલ્પપાપ, બહુલાભ અને અલ્પહાનિ જેમાં હોય એવા કર્મો કરવાની જરૂર છે. નદી ઉતરતાં સાધુને બલાભ અને અલ્પપાપ છે. દેરાસરો, પાઠશાલાઓ બંધાવતાં અલ્પપા૫ અને બહુલાભ છે. દવા કરતાં બલાભ અને અલ્પપાપ થાય એવી રીતે વર્તવાની જરૂર છે. જેમાં અલ્પપાપ અને પુણ્યસંવર નિર્જરાને બહુલાભ હોય તેવાં કર્મો કરવાની જરૂર છે. આ દુનિયામાં કોઈપણ એવી પ્રવૃત્તિ નથી કે જે સર્વથા પ્રકારે કર્મબંધ રહિત હોય. કેઈપણ પ્રવૃત્તિ કરતાં અ૫કર્મબંધ અને પિતાને તથા અને બહુલાભ થાય એ દષ્ટિએ કર્મ કરવાની જરૂર છે. કોઈપણ કાર્ય કરવામાં અલ્પપાપ અને બહુલાભનો નિર્ણય કરવામાં દુનિયાના મનુષ્યના લાખો મતભેદો પડે છે. આત્મજ્ઞાનીઓમાં પણ અલ્પલાભ અને બહેલાવાળા કાર્યોને નિર્ણય કરવામાં અનેક મતભેદો પડે છે, તેમાં • આત્મદ્રષ્ટિએ આત્મશ્રદ્ધાપૂર્વક જે કર્મ કરવાયોગ્ય લાગે તેને આદર કરવો. સર્વ કાર્યો કરવામાં આત્મશ્રદ્ધા-આત્મનિશ્ચય પ્રમાણભૂત છે. આત્મશ્રદ્ધા અને આત્મનિશ્ચય વિના કેઈપણ તકરારી બાબતનો નિર્ણય થતું નથી અને તેમજ અમુક કાર્યમાં નિશ્ચયપ્રવૃત્તિ થઈ શકતી નથી. દુનિયાના ભિન્ન ભિન્ન અભિપ્રાયોમાં પણ જે અલ્પ પાપ અને બહુ લાભવાળો અભિપ્રાય પિતાને રુચે તે આદરવો. અલ્પપાપ અને બહુ લાભની દૃષ્ટિએ મહાપુરુષ કર્મો કરે છે. અ૯પપાપ અને મહાલાભ વિના કેઈપણ સત્કાર્ય ગણાતું નથી. જેટલાં જેટલાં શભકાર્યો વિશ્વમાં ગણાય છે તેમાં અ૮૫પાપ અને મહાલાભની દષ્ટિ જ મુખ્ય છે. આચાર્યો ઉપાધ્યાયે સાધુઓ અને ગૃહસ્થ સ્વસ્વદયનુસારે અલ૫પાપ અને મહાલાભ થાય તેમ સર્વ કર્મો કરે છે. રાજ્ય આદિ વ્યવહારમાં પણ અલ્પપાપ અને બલાભ દૃષ્ટિએ પ્રવૃત્તિ થાય છે અને એ પ્રવૃત્તિમાં જયારે ફેરફાર થાય છે ત્યારે રાજ્યની પડતીને પ્રારંભ થાય છે. ધર્મરાજ્યમાં પણ અલ્પપાપ અને બહુલાભ દૃષ્ટિએ સર્વ કાર્યો કરવામાં આવે છે તો ધર્મરાજ્યની પ્રગતિ થાય છે અને તેમાં ફેરફાર થાય છે તો ધર્મરાજ્યની પડતીને પ્રારંભ થાય છે. સર્વ ધર્મોમાં તરતમયેગે અલ્પપાપ, અલ્પહાનિ, અલ્પષ અને મહાલાભની પ્રાપ્તિની પ્રવૃત્તિઓ પ્રવર્તવું પડે છે. ધર્મની આરાધના કરવામાં અલ્પપાપ અને મહાલાભની દષ્ટિએ પ્રવર્તવું પડે છે. પ્રભુની સેવા કરવામાં કેઈપણ જીવની હિંસા થાય છે પણ ભકિતના પરિણામ દ્વારા મહાલાભ થાય છે તેથી તે દૃષ્ટિએ સેવા કરવી પડે છે. પ્રભુની પૂજા કરતાં પુષ્પ વગેરેથી અલ્પપાપ થાય છે પરંતુ તેમાં ભક્તિના પરિણામથી મહાલાભ પ્રગટે છે તે ઉપર ખાસ લક્ષ્ય દેવું પડે છે. સાધુઓનેઆચાર્યને વંદન કરવા જતાં અ૫ પાપ અને મહાલાભ પ્રાપ્ત થાય છે. સાધુઓને પણ For Private And Personal Use Only Page #646 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૪૬ ) શ્રી કયાગ ગ્રંથ-સવિવેચન. ગામેગામ વિચરવાની પ્રવૃત્તિમાં જીવની વિરાધના-હિંસારૂપ પાપકમ લાગે છે; પરંતુ ગામેગામ વિચરીને ઉપદેશદાનાદિ પ્રવૃત્તિથી તેઓને મહાલાભ ઉત્પન્ન થાય છે, તેની આગળ હિંસાદિ કર્મનું અલ્પપાપ થાય છે. સંધ જમણુ કરવામાં અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિએ કાર્યપ્રવૃત્તિ કરવી પડે છે. સાધુઓને ઉતરવા માટે સ્થાનેા ઉપાશ્રયે અંધાવવા માટે અલ્પ પાપ અને મહાલાભની દૃષ્ટિએ પ્રવૃત્તિ કરવી પડે છે. તીર્થંકરાને પણ ગામાગામ, નગાનગર વિહાર કરતાં અલ્પ કબંધ તા થાય છે. કષાય પરિણામ વિના સ્વાધિકારે ધર્મ કર્મની પ્રવૃત્તિ કરતાં અલ્પપાપ અને મહાલાભ દૃષ્ટિએ પ્રવૃત્તિ કરવાની જરૂર પડે છે. કૂતરાને કીડા પડ્યા હોય તેને સાફ કરવા માટે ડામરને લગાડતાં અલ્પ કર્મ બંધ અને મહાલાભની દૃષ્ટિએ પ્રવૃત્તિ કરવી પડે છે. ચારા વગેરે પ્રજાને સતાવનારા દુષ્ટોને સજા કરવામાં અલ્પ પાપ અને મહાલાભની દૃષ્ટિએ રાજાએ વગેરેને પ્રવૃત્તિ કરવી પડે છે. સાધુઓ વગેરેની રક્ષામાં અલ્પ પાપ અને મહાલાભની દૃષ્ટિએ પ્રવૃત્તિ કરવી પડે છે. જે જે પરોપકારાદિ સાર્વજનિક સામાજિક કાર્યાં છે તેમાં અલ્પ પાપ અને મહા લાભની દૃષ્ટિએ લેાકેાની પ્રવૃત્તિ થાય છે. આહાર પાણી વગેરેનું ગ્રહણ કરી જીવવામાં પણ અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિએ પ્રવૃત્તિ કરવી પડે છે. ગુરુકુલા પાઠશાલા વગેરે સ્થાપવામાં અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિએ પ્રવૃત્તિ કરવી પડે છે. પાંજરાપાળા વગેરે સ્થાપવામાં અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિએ પ્રવૃત્તિ કરવી પડે છે. બ્રાહ્મણેા ક્ષત્રિ વચ્ચે અને શૂદ્રો અલ્પપાપ અને મહાલાલની દૃષ્ટિએ પ્રવૃત્તિ કરે છે ત્યારે તેઓ સ્વપરની ઉન્નતિ કરવા સમર્થ થાય છે. સર્વ મનુષ્યને ત્યાગ કરીને વનમાં એકાંતવાસમાં જવાય તાપણુ ત્યાં આહારાદિ ગ્રહણાર્થે અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિએ કોઇપણ ત્યાગીને પ્રવૃત્તિ કર્યાં વિના છૂટકા નથી. જૈન સાધુએ પ્રમત્તદશામાં અલ્પપાપબંધ અને મહાનિજ રાસ...વરલાભની દૃષ્ટિએ દરેક ધાર્મિક પ્રવૃત્તિયેને કરે છે તે અન્યાને સ્વસ્વાધિકાર પ્રમાણે અલ્પપાપ અને મહાલાભષ્ટિએ પ્રવૃત્તિ થાય એમાં કઇ શંકા નથી. પેાતપેાતાના વર્ણ જાતિકના અધિકાર પ્રમાણે સર્વ મનુષ્યે અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિએ તરતમયેાગે પ્રવૃત્તિ કરવા તત્પર થાય છે. તેઓ સ્વની અને વિશ્વની ઉન્નતિમાં લાભ સમપી શકે છે. અલ્પપાપ અને મહાલાલની દૃષ્ટિએ શ્રી રામચંદ્રે રાવણની સાથે ધ યુદ્ધ આરંભ્યું હતું. અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિએ કુમારપાલ રાજાએ હિંસક લેાકેાને સજા કરી ધકની પ્રવૃત્તિ કરી હતી. અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિએ શ્રી હેમચંદ્રે કુમારપાલ રાજાને અર્જુન્નીતિમાં કર્મપ્રવૃત્તિ કરાવવા ઉપદેશ આપ્યા હતેા. અલ્પપા અને મહાલાભની દૃષ્ટિએ વ્યાવહારિક કાર્યં તથા ધાર્મિક કાર્યાં કરવાને અનેક ગ્રન્થાનીશાસ્ત્રોની રચના થઇ છે. આ વિશ્વમાં કાઇપણ એવું માહ્ય કાર્ય નહિ હોય કે જેમાં અલ્પપાપ ન થઇ શકે. આ વિશ્વમાં જ્ઞાનપૂર્વક કચગી અલ્પ For Private And Personal Use Only 品 Page #647 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સદોષ અને નિર્દોષની તરતમતા. (૫૪૭ ) પાપ અને મહાલાભની દષ્ટિએ પ્રવૃત્તિ કરે છે. શ્રી ભગવદ્ગીતામાં અર્જુનને કૃષ્ણ અ૫ પાપ અને મહાલાભની દષ્ટિએ કર્મ કરવાનો ઉપદેશ આપ્યો છે તે અન્તમાં સૂક્ષ્મદ્રષ્ટિથી દેખતાં અવબોધાય છે. રજોગુણી ક તમોગુણ કર્મો અને સાત્વિક કર્મોમાં અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિથી વિવેક કરતાં પશ્ચાત મહાપાપ અને અલ્પ લાભવાળા કર્મોથી નિવૃત્તિ થઈ જાય છે એમ અનુભવ કરવામાં આવશે તે તુરત અવબેધાશે. આજીવિકાદિ વ્યાવહારિક કર્મોમાં અને દેવગુરુ આરાધનાદિ ધાર્મિક કર્મોમાં અલ્પપાપ અને મહાલાભની દૃષ્ટિથી પ્રવર્તવું. સ્વાધિકારથી જે ધર્માગ છે એવું કર્મ જે કે સદોષ હોય વા નિર્દોષ હોય તે પણ તે કરવું પડે છે. સ્વાધિકારવશ પ્રાપ્ત સદેષ વા નિર્દોષકર્મ કર્યા વિના છૂટકે થતું નથી. અમુક દષ્ટિબિંદુથી જોતાં અમુક કર્મ સદેવ ગણાય છે અને તેજ કર્મને અમુક દૃષ્ટિથી અવેલેકતાં નિર્દોષ ગણાય છે. નિર્દોષ વૃત્તિથી નિર્દોષ કર્મ થાય છે અને સદષવૃત્તિથી સદોષકર્મ કથાય છે. અન્તરથી નિર્દોષવૃત્તિથી કર્મ કરવામાં આવે છે અને તે કર્મ બાહ્યથી સદોષ પણ હોય છે. હિંસા આદિ કઈ પણ અશુભ પાપ પરિણામ વિના જે કર્મ સ્વાધિકારથી કરવામાં આવે છે તે બાહ્યથી હિંસાદિવડે સદોષ છતાં નિર્દોષ ગણાય છે. પ્રમાદયેગથી જે કર્મ કરવામાં આવે છે તેને જ્ઞાનીઓ સદોષકર્મ કયે છે તેને જ જે અપ્રમાદયેગથી કરવામાં આવે છે તે તેને નિર્દોષકર્મ કહે છે. કેઈ ધર્મવાળા મનુષ્ય કોઈ કર્મને સદોષ કથે છે ત્યારે તે જ કર્મને કઈ ધર્મવાળા નિર્દોષકર્મ કથે છે. નિર્દોષ પરિણામ અને સદેષ પરિણામના તરતમ સંદેષ અને નિર્દોષ કર્મની અનેક વ્યાખ્યાઓ સમજવી. કેટલાક કર્મો સ્વાધિકારે નિર્દોષ હોય છે તે જ કર્મોને પરાધિકારે સદષત્વ પ્રાપ્ત થાય છે. સ્વાધિકારે જે કર્મો કરવામાં આવે છે તે સ્વધર્મરૂપ હોવાથી શ્રેયસ્કર નિર્દોષ કથાય છે તેજ કમે સ્વાધિકાર ભિન્નતાથી કરતાં સદોષભયાવહ ગણાય છે. સ્વફરજ તે સ્વધર્મ છે અને પશ્કરજ તે પરધમ છે. સ્વાધિકાર સ્વાત્મોન્નતિકારક કર્મોમાં સ્વધર્મોત્વ છે અને સ્વાધિકારભિન્ન ગમે તે કાર્યો કરવામાં પરધર્મત્વ છે. સ્વાધિકારે આવશ્યક પ્રાપ્ત કર્મોમાં નિર્દોષત્વની નિશ્ચયતા જ્યાં સુધી થતી નથી ત્યાં સુધી અર્જુનની પેઠે યુદ્ધમાંથી પરાખ થવાને વિચાર રહે છે. અએવ સ્વાધિકાગ્ય કર્તવ્ય કાર્યોમાં નિર્દોષત્વ અવબધીને પ્રવૃત્તિ કરનારાઓ આત્માર્પણ કરીને વિજયને પ્રાપ્ત કરી શકે છે. સ્વાધિકારભિન્ન કાર્ય માં સદષત્વ લાગવાથી ત્યાંથી નિવૃત્તિ થાય છે. કર્મોમાં દ્રવ્યક્ષેત્રકાલભાવની અપેક્ષાએ ઉત્સર્ગ અને અપવાદથી સદષત્વ તથા નિર્દોષત્વ છે. કેટલાંક કાર્યોમાં તેના બાહ્ય હિંસાના રૂપથી સદષત્વ કથાય છે પરંતુ વીતરાગત્વની અમુક દૃષ્ટિએ કર્મબંધકર્તા તરીકે થઈ પડતું નથી. સ્વાત્માની અપ્રમત્તતાએ કઈ કાર્યમાં સ્વાધિકારે નિર્દોષત્વ રહે છે અને સદષત્વ રહેતું નથી. નાતજાતિની અપેક્ષાએ અને સ્વાધિકારની અપેક્ષાએ સદોષ વા નિર્દોષ કર્મને ગૃહસ્થ કરે છે તેમાં અન્તરથી તેઓ નિર્લેપ રહે છે તો તેઓને કાષાયિક For Private And Personal Use Only Page #648 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૪૮ ) શ્રી કમ યાગ ગ્રંથ-સવિવેચન. મહાન કાઁખ ંધ થતા નથી. ભરતરાજાએ ખત્રીશ હજાર દેશનું રાજ્ય કર્યું. પરંતુ નિષ્કામ નિર્દોષ પરિણામથી અમુક દૃષ્ટિએ તે કાર્યાંની સદેોષતામાં પણ નિર્દોષ રહી શકયા તે પ્રમાણે અન્ય પશુ દ્રવ્યહિંસાત્મક અમુક કાર્યોંમાં સદોષત્વ છતાં અમુક નિલે પષ્ટિએ ભાવદયાથી અને અપ્રમત્તપણાથી નિર્દોષ રહી શકે છે. અજ્ઞાનીની અપેક્ષાએ અમુક કમ સદોષ હોય છે પરંતુ જ્ઞાનીની દૃષ્ટિએ નિર્દોષ હોય છે. અમુક કમ અમુક જ્ઞાનીની દૃષ્ટિએ સદોષ હોય છે તે અમુક મૂઢની અપેક્ષાએ નિર્દોષ ગણાય છે. ધર્મીજીવા જે કાર્યોંને સદોષ કથે છે તે કાર્યાને નાસ્તિકો નિર્દોષ જણાવે છે. સર્વ કર્માંમાંથી સદોષત્વમાં અને નિર્દોષત્વભાવના જેની ઉડી ગએલી છે એવા આત્મજ્ઞાનીઓને વિશ્વમાં સમભાવયેગે શુભાશુભત્વ ન હાવાથી તેઓની કંઇ પણ સદોષત્વ વા નિષિત્વની અમુક હદે પ્રવૃત્તિ હોતી નથી, સુજ્ઞાએ સમજવું કે કર્મામાં અમુકાપેક્ષાએ સદોષત્વ છે અને અમુક અપેક્ષાએ નિર્દેષિત્વ છે. આમામાંથી શુભાશુભ પરિણામ ટળતાં જે જે કર્મો થાય છે તે બધન માટે થતાં નથી-ઇત્યાદિ સદ્વેષ અને નિર્દોષ કમ સંબંધી વિવેચન કરતાં પાર આવી શકે તેમ નથી માટે આત્મજ્ઞાની કર્મયોગીઓથી તેનુ સ્વરૂપ અવમેધવુ. સ્વને વિશ્વજીવાને લાભ કરનાર અને સ્વાધિકારથી પ્રાપ્ત થએલ સદોષ વા નિર્દોષકને કમચાગીએ કરે છે. For Private And Personal Use Only 12 רב જે પરિણામે સુન્દર હાય અને સદ્યાન્નતિ કરનાર હાય તથા ધર્મની રક્ષા કરનાર હાય એવું દેશકાલાદિ સાપેક્ષકર્મ કરવું જોઈએ. જે કર્મ કરવાથી ધર્મની રક્ષા થાય અને અધર્મના નાશ થાય એવુ દેશકાલાનુસારે કમ કરવુ જોઇએ. ધર્મની રક્ષા કરનાર કર્માં નહીં કરવાથી સ્વપરની અને સમાજની–સંધની અત્યંત હાનિ થાય છે. ધર્મની રક્ષા કરવી એ સ્વધર્મ અને સમષ્ટિધર્મ છે એવું અવાધીને સર્વસ્વાર્પણ કરી સંધરક્ષાદિકાર્યમાં તત્પર થવુ' જોઈએ. ધર્મરક્ષા અને સંધરક્ષામાં મહાલાલ અને અલ્પપાપ થાય એવી દૃષ્ટિએ પ્રવૃત્તિ કરવી જોઇએ. ધર્મની રક્ષા કરવામાં જે કર્યું વર્તમાનમાં અસુંદર લાગતુ હોય પરંતુ પરિણામે ભવિષ્યમાં સુંદર અબાધાતું હોય તેા તેની પ્રવૃત્તિ કરવી જોઇએ. વ માનક પ્રવૃત્તિથી ભવિષ્યમાં સુંદર પરિણામ આવે એવી દૃષ્ટિથી વ્યાવહારિક ધાર્મિક પ્રગતિ-રક્ષાદિ કર્યાં કરવાં જોઈએ. વમાનમાં અસ્થિર બુદ્ધિવાળાઓને જે કર્માં અસુંદર લાગે છે તે સ્થિર પ્રજ્ઞાવાળાઓને તે કર્માં વર્તમાનમાં અને ભવિષ્યમાં સુંદર લાગે છે. અત્યંત સૂક્ષ્મબુદ્ધિથી પ્રત્યેક કર્મની પરિણામસુંદરતા તપાસવી જોઇએ. પ્રત્યેક કર્મ સંબંધી પરિણામસુંદરતા વા અસદરતાને નિશ્ચય ન થાય ત્યાંસુધી જ્ઞાનીકમ યાગીઓના આશયાનુસારે પ્રવૃત્તિ કરવી જોઇએ. સંધાન્નતિકારક, દેશેાન્નતિકારક, સમાોન્નતિકારક અને વિશ્વોન્નતિકારક યા યા કર્યાં છે? તેની પ્રથમથી પરિણામસુન્દરતા તપાસવી જોઇએ. અમુક દેશકાલમાં અમુક કમ છે તે ઉત્સર્ગથી સુંદર હોય અને અપવાદથી સુંદર ન હોય તથા અમુક દેશકાલમાં અમુક કર્મ, અપવાદમાગથી સુંદર હોય અને ઉત્સગથી પિરણામે Page #649 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મના અનેક પ્રકારો. ( ૫૪૯ ) સુંદર ન હોય એવું બન્યા કરે છે તેથી ઉત્સર્ગ આપત્તિકાલ વય દશા પ્રસંગો વગેરેને નિર્ણય કરીને પરિણામે સુંદર એવાં સંઘન્નતિકારકાદિ ધર્મકર્મો કરવાં જોઈએ. ધર્મરક્ષા કરવામાં સમર્થ એવાં ધાર્મિક કામોને દેશકાલ અનુસાર કરવો જોઈએ. દેશકાલભાવસાપેક્ષ ધર્મરક્ષા માટે ઉચિત કર્મોને વ્યષ્ટિ અને સમષ્ટિની મહાસંઘશકિતને ભેગાં કરીને કરવાં જોઈએ. રજોગુણ અને તમોગુણી ધર્મોની હામે સત્ત્વગુણી ધર્મ ટકી શકે એવાં જેજે ધર્મરક્ષાદિકાર્યો હોય તેને કરવાથી સ્વની અને વિશ્વની ઉન્નતિ કરી શકાય છે. આત્માના જ્ઞાનમાં જેમ જેમ ઉંડા ઉતરવામાં આવે છે તેમ તેમ પરિણામે સુન્દર કાર્યો કરવાની અને તે દ્વારા સંઘન્નતિ, દેશેન્નતિ, સમાજેન્નતિ કરવાની બુદ્ધિ અને શક્તિ ખીલતી જાય છે. શ્રીભદ્રબાહુમાં અને વાસ્વામીમાં તથા આર્યસુહસ્તિમાં તેવા પ્રકારની શક્તિ ખીલી હતી તેથી તેઓ ધર્મરક્ષા ઉચિત અને પરિણામે સુંદર એવાં કાર્યો કરવાને શક્તિમાન્ થયા હતા. શ્રી સંપ્રતિ રાજામાં, ચંદ્રગુપ્તમાં અને વિક્રમરાજામાં તેવા પ્રકારની શક્તિ ખીલી હતી તેથી તેઓ પરિણામે સુન્દર એવાં કાર્યો કરવાને શકિતમાન થયા હતા. બેન્જામીન ઢાંકલીન, વોશીંગ્ટન, ગ્લાડસ્ટન, ગેરીબાલ્હી અને મેઝિનીમાં તેવા પ્રકારની શક્તિ ખીલી હતી તેથી તે પરિણામે સુંદર કર્મો કરવાને રાજકીય દૃષ્ટિથી સમર્થ થયા હતા. લોકોના ધર્મસ્થાથે વેદાગમાદિના અવિરધવાળું ધર્મકર્મ કરવાની જરૂર છે. વિશ્વવર્તિ મનુષ્યોને સ્થિરપ્રજ્ઞાવડે ધર્મમાં સ્થિરતા ઉદ્ભવે છે. લોકોને ધર્મમાં સ્થિરતા કરાવનારા સ્થવિરોની જેટલી કિસ્મત આંકીએ તેટલી ન્યૂન છે. લેકની અધર્મપ્રતિ પ્રવૃત્તિ ન થાય અને ધર્મ પર પ્રીતિ થાય તદર્થે અનેક ઉપાય કરવાની આવશ્યકતા છે. અધમ મનુષ્ય વિશ્વની નૈસર્ગિક શાંતિનો ભંગ કરીને રાક્ષસની ઉપમાને ધારણ કરે છે. પરસ્પર એક બીજાને ઉપકાર કરીને ઉપગ્રહ જીવનથી જીવવાને સર્વ જીવોને ધર્મ છે તેને અધર્મીઓ નાશ કરે છે અને મિથ્યા પાપબુદ્ધિને પ્રવર્તાવી વિશ્વવર્તિ મનુષ્યોને ધર્મમાંથી અસ્થિર કરે છે. અજ્ઞાની મનુષ્ય અસ્થિર બુદ્ધિથી ધર્મમાર્ગમાં અસ્થિર બની જાય છે, તેઓને ધર્મમાં સ્થિર કરવા એ જ્ઞાની મનુષ્યનું કર્તવ્ય છે. અજ્ઞાની મનુષ્ય ધર્મનાં સૂક્ષ્મ રહસ્યને અવધી શકતા નથી, તેથી ધર્મમાં અસ્થિર બની જાય છે. વ્યવહાર અને આત્મિકધર્મમાં લોકોનું સ્થર્ય કરવા માટે કમગીઓએ જે ઘટે તે કર્મ કરવાં જોઈએ. રાજ્યધર્મ, પ્રજાધર્મ, સામાજિકધર્મ, નૈતિકધર્મ, બ્રહ્મધર્મ, બ્રાહ્મણધર્મ, ક્ષાત્રધર્મ, વૈશ્યધર્મ, શૂદ્રધર્મ, અહિંસાધર્મ, સત્યધર્મ, અસ્તેય ધર્મ, બ્રહ્મચર્યધર્મ, કુટુંબીધર્મ, અતિથિધર્મ, ગૃહસ્થ ધર્મ, સાધુધર્મ, દૈશિકધર્મ, રક્ષણધર્મ, સ્વધર્મ, પરધર્મ ભકિતધર્મ, સેવાધર્મ, ઉપાસનાધર્મ, જ્ઞાનધર્મ, અનેકાન્તધર્મ, ઔપચારિકધર્મ, અનુપચારિકધર્મ, અનુપચરિત સદ્દભૂત વ્યવહારધર્મ, આત્મધર્મ, વ્યવહારધર્મ, નિશ્ચયધર્મ, જડધર્મ, ચેતનધર્મ, ભાવનાધર્મ, શુદ્ધ પ્રેમધર્મ, મિત્રધર્મ, પરોપકારધર્મ, દાનધર્મ, For Private And Personal Use Only Page #650 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir ( ૫૫૦ ). શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. ST ભાવના ધર્મ, લોકોત્તરધર્મ, સર્વ ધર્મવ્યવસ્થારક્ષકધર્મ, અનેકષ્ટિધર્મ, શુદ્ધધર્મ, નિમિત્તધર્મ, ઉપાદાનધર્મ, ચારિત્રધર્મ, જ્ઞાનદર્શનચારિત્રધર્મ, ઉપશમધર્મ, ક્ષયે પશમધર્મ, ક્ષાયિકધર્મ, ઉપદેશધર્મ, સદાચારધર્મ, તપધર્મ, દ્રવ્યભાવવીર્યધર્મ, સર્વવ્યાપકધર્મ, સાધકધર્મ, સાધ્યધર્મ, સિદ્ધધર્મ, ધ્યાનધર્મ, યમનિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિધર્મ, પરસ્પરોપગ્રહધર્મ, શિષ્યધર્મ ગુરુધર્મ, આચાર્યધર્મ, પુણ્યસંવર નિર્જરાધર્મ, કારકધર્મ, લયધર્મ, સ્થિરધર્મ, ઉત્પાદધર્મ, પ્રવૃત્તિમયધર્મ, નિવૃત્તિમયધર્મ, નિવૃત્તિમય પ્રવૃત્તિધર્મ, વસ્તુસ્વભાવધર્મ પરમાત્મધર્મ, અન્તરાત્મધર્મ, અવિરતિસમ્યગ્દષ્ટિધર્મ, દેશવિરતિધર્મ, સર્વવિરતિધર્મ, વીતરાગધર્મ, અપ્રમત્તધર્મ, ક્ષીણકષાયધર્મ, જ્ઞાનાદ્વૈતધર્મ, આર્યધર્મ આગમનિગમધર્મ, અનુભવધર્મ, સહજાનન્દધર્મ, સ્વજાતિધર્મ, વ્યક્તિધર્મ, સમષ્ટિધર્મ, આદિ ધર્મના અનન્ત ભેદે છે; તેઓનું નય નિક્ષેપપૂર્વક સ્વરૂપ અવબોધ્યા પશ્ચાત્ લેકેને ધર્મમાં સ્થિર કરી શકાય છે. ઉપર્યુક્ત ધર્મોનું સ્વરૂપ અવબોધ્યા પશ્ચાત્ ક્ષેત્રકાલપ્રવૃત્તિથી તેને અનુભવ પ્રાપ્ત કરે જોઈએ. નિષ્ક્રિય ધર્મ અને અદિયધર્મ, આવશ્યક ઘર્મ, સ્થિરતાકારકધર્મ, અસ્થર્યનિવારકધર્મ, નિર્ભયધર્મ આદિ ધર્મોનું આત્મદષ્ટિએ સૂફમસ્વરૂપ અવધવું જોઈએ. આત્માના જ્ઞાનાદિ અનઃ ધર્મોનું અનન્ત વર્તુલ અવધીને દુનિયાના મનુષ્યને તેઓના યોગ્ય ધર્મોમાં સ્થિર કરવા જોઈએ કે જેથી દુનિયામાં અંધેર રહી શકે નહિ. પ્રગતિકારકધર્મ, અવનતિકારકધર્મ-આદિ ધર્મોનું સ્વરૂપ અનુભવીને દુનિયાના મનુષ્યોને દેશકાલાનુસાર ઉત્સર્ગ અને અપવાદના ઉપાયથી સ્થિર કરવા જોઈએ. શ્રી કૃષ્ણ અર્જુનને બોધ આપીને સ્થિરપ્રજ્ઞાપૂર્વક સ્થિર કર્યો, તેમ જ્ઞાની એવા કર્મચગીઓએ દુનિયાના મનુષ્યને તેમના દરેક ધર્મમાં સ્થિર કરવા જોઈએ. વિશ્વવર્તિ મનુષ્યો મનની ચંચળતાથી ઉપર્યુક્ત આવશ્યક કર્તવ્ય ધર્મોમાં સ્થિર બુદ્ધિથી સ્થિર પ્રવૃત્તિ કરી શકે એવા પુસ્તક દ્વારા ઉપદેશદ્વારા આદિ અનેક માર્ગ દ્વારા એવા ઉપાય સેવવા જોઈએ કે જેથી દુનિયાના ત્રણમાંથી છૂટી શકાય અને સ્વફરજને સારી રીતે અદા કરી શકાય. દુનિયાના જીવને નૈસર્ગિક ધર્મોને અવબોધી તે પ્રમાણે પ્રવતે અને નૈસર્ગિક જીવનપૂર્વક પ્રભુમયજીવન પ્રાપ્ત કરે એવા ધર્મોમાં સ્થિર કરવા જોઈએ. અશોક રાજાએ લોકોને ધર્મમાં સ્થિર કરવા માટે અનેક શુભેપાને સેવ્યા હતા. દુનિયાના લેકે જે ધર્મમાં સ્થિર ન રહી શકે તે અધમની વૃદ્ધિ થવાથી દુઃખને મહાસાગર ચલાયમાન થઈ લેકેને બુડાડી દે છે. ચંદ્ર, સૂર્ય, પૃથ્વી, અગ્નિ, વાયુ, જલ, પાણી, આકાશ વગેરે પદાર્થો ધર્મમાં સ્થિર રહે છે તે દુનિયાના જેવો જીવી શકે છે. અન્યથા જો એક ક્ષણ માત્ર પણ જીવવાને શકિતમાન નથી. દુનિયાના મનુષ્ય મેજમજામાં મસ્ત બનીને પરતંત્ર જીવન વ્યતીત કરે છે અને સ્વધર્મોથી ભ્રષ્ટ થાય છે. સ્વધર્મરક્ષણરૂપ સ્વાતંત્ર્યને પરિહરી દુનિયાના જીવ પરતંત્રતાની બેડીમાં For Private And Personal Use Only Page #651 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir - - - - - સર્વ જીવોની ઉન્નતિ થાય તેવું આચરણ કરવું. (૫૫૧ ) g પ્રવેશી અહેમમતાના વશ થઈ ગુલામ બને છે અને તેમાં દાસબુદ્ધિ પ્રગટે છે. માટે દુનિયાના લોકોને ધર્મમાં સ્થિર કરવા માટે જ્ઞાની મહાત્માઓએ ઉત્સર્ગકાલથી અને આપત્તિકાલથી જે જે ઘટે તે તે ઉપાયોને આદરવા જોઈએ. જે મનુષ્ય દેહાધ્યાસના તાબે થઈ અહંમમત્વી બની ફક્ત પશુના જીવનની પેઠે વિષયભેગની લાલસાએ જીવવાનું ઇચ્છે છે તે કીટકથી પણ ક્ષદ્ર બનીને ધર્મમાંથી ભ્રષ્ટ બને છે અને અનેક લોકોને ભ્રષ્ટ કરાવવામાં નિમિત્તભૂત બને છે. શિષ્યાદિ ધર્મોની ઉપયોગિતા અવાધાયા વિના આત્મોન્નતિહેતુભૂત ધર્મ સ્થિરતા પ્રાપ્ત કરી શકાતી નથી. સર્વ ધર્મોની ફરજ અદા કરવાને માટે જીવવાનું છે એમ નિશ્ચય થતાંની સાથે લેકોના કલ્યાણાર્થે આત્મગ અર્પવાની સ્થિરપ્રજ્ઞા પ્રગટે છે. અને તેથી વિશ્વલકને ધર્મોમાં સ્થિર કરવાની ચવવળ કરી શકાય છે. જે લેકે અસ્થિર મનના છે, શ્રદ્ધા અને નિશ્ચયથી બહુ દૂર છે તેઓ આત્માની શક્તિને પ્રાપ્ત કરી શકતા નથી. કોઈ પણ ધર્મમાં શ્રદ્ધા નિશ્ચયથી સ્થિર થયા વિના આત્મભેગપૂર્વક સ્થિરપ્રવૃત્તિ કરી શકાતી નથી. અસ્થિર મનના અને અસ્થિર ધર્મના મનુષ્યને સદા વિશ્વાસ રાખી શકાય નહીં. તેઓનું ધર્મજીવન ચંચળ હોવાથી તેઓ આત્મવિયને કરવી શકતા નથી અને કર્તવ્યકર્મના રણમેદાનમાંથી પાવૈયાની પેઠે મૂઠી વાળીને ભાગી જાય છે. જેઓ અસ્થિર મનના છે તેઓ સર્વ કર્તવ્યધર્મોમાં અસ્થિર રહે છે, તેઓને મેહ સતાવે છે, અને તેઓનાથી આત્માને પ્રકાશ દૂર રહે છે, તેથી તેઓ વિપત્તિરૂપ અંધકારમાં પ્રવેશ કરે છે. અતએ તેવા લેકેને ધર્મમાં સ્થિર કરવા માટે જે જે કર્મો કરાય તે કરવાં જોઈએ કે જેથી વ્યવસ્થિત સર્વ ધર્મોની અસ્તવ્યસ્ત દશા ન થાય. ભરતનૃપકૃતવેદ કે જે આચારદિનકર ગ્રન્થો વગેરેમાં છે તે રીતે તથા તીર્થકરો વગેરેનાં આગમેથી અવિરુદ્ધપણે સર્વ સત્ય શાસ્ત્રોથી અવિરુદ્ધપણે, શિષ્ટજનના વિચારોથી અવિરુદ્ધપણે, અનુભવથી અવિરુદ્ધપણે, સત્યજ્ઞાનથી અવિરુદ્ધપણે ઉપર્યુક્ત ધર્મકર્મ કરવું જોઈએ. અનુભવીઓની સલાહને અને શાસ્ત્રોને આગળ કરીને ધર્મકર્મો કરવા જોઈએ. ધર્મકર્મોને નિષ્કામ સ્વાધિકાર દૃષ્ટિથી કરવાં જોઈએ. અનેક નાની અપેક્ષાએ અધ્યાત્મરસિક જ્ઞાની પુરુષની સલાહથી અવિરુદ્ધપણે અને તે તે ધર્મ કર્મના પરિપૂર્ણ અનુભવીઓની સલાહપૂર્વક લોકેને ઉપર્યુકત ધર્મોમાં સ્થિર કરવા માટે સર્વ સ્વાર્પણ દષ્ટિથી સર્વ મનુષ્યએ સ્વાધિકાર પ્રવૃત્તિ કરવી જોઈએ. અવતરણ –સર્વ જીવોની ઉન્નતિ અને સન્નતિકારકાદિગુણવિશિષ્ટ કર્મ કરવું જોઈએ તે જણાવે છે. रागद्वेषक्षयो यस्मा-दुन्नतिः सर्वदेहिनाम् । स्वोत्कान्तिर्हि यतो नित्यं कर्तव्यं कर्म तच्छभम् ॥१३५॥ For Private And Personal use only Page #652 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૨ ) www.kobatirth.org શ્રી ક્રયોગ ગ્રંથ-વિવેચન. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only ה2 શબ્દાઃ—જેનાથી રાગદ્વેષના ક્ષય થાય અને સર્વ જીવાની ઉન્નતિ થાય તથા આત્મત્ક્રાન્તિ નિત્ય થાય તે તે શુભ કર્મને નિત્ય કરવુ જોઇએ. વિવેચનઃ—આત્માની સર્વ શક્તિયાને પ્રગટ કરીને પરમાત્મપદ પ્રાપ્ત કરવું પરિપૂર્ણ સ્વાત્ક્રાન્તિ અવમેધવી. સર્વ જીવાની યથાશક્તિ ઉન્નતિ થાય અને સ્વાન્નતિ થાય અને જેનાથી રાગદ્વેષને ક્ષય થાય એવુ શુભ કર્મ કરવું જોઇએ. પેાતાના આત્માની અને અન્યાના આત્માઓની અવનતિ થાય તે માટે દુષ્ટ પાપી લેાકે અશુભ કર્મ કરે છે; જેથી કામક્રોધવાસનાના તાબે થવાથી સ્વપરની પડતી કરી શકાય છે. મહાભારતના યુદ્ધથી ભારતવાસીઓની પડતી થઇ તેથી અધુના પણ ભારતવાસીએ ઠરીને સ્વસ્થાને બેઠા નથી. હાલમાં યુરોપીય મહાયુદ્ધ પ્રવર્તે છે, તેથી સ્વપરની અવનતિરૂપ લને તે પ્રાપ્ત કરે છે; અને તેનું ભવિષ્યમાં મહાભારત યુદ્ધના જેવું પરિણામ થવાનું. પોતાના આત્માના જ્ઞાનાદિચુણાની જે જે કર્યું કરવાથી હાનિ થતી હોય તે સ્વધર્મ નથી પણ જેનાથી સ્વાત્માની શક્તિયાના પ્રકાશ થાય છે તે સ્વધમ છે અને જેનાથી સ્વાત્માની શિતયાના નાશ થાય તે રાગદ્વેષાદિદોષરૂપ પરધર્મ છે. સ્વધમ કરવામાં મરણુ શ્રેય છે અને રાગદ્વેષાદિમેહરૂપ પરધમ માં જીવવું તે અશ્રેયસ્કર છે. માયા ( અજ્ઞાન ) પ્રકૃતિ યાને જ્ઞાનાવરણીયાદિ ધર્મ છે તે પરધર્મ છે. બ્રહ્મ, ચેતન, પરમાત્મા, ચેતનને સ્વસ્વભાવરમણુતારૂપ સ્વધર્મ છે; પેાતાની ચેાગ્યતા પ્રમાણે કર્મ કરવાં તે સ્વધર્મ છે અને યોગ્યતાવિના અધિકારવિના અનાવશ્યકકમ કરવાં તે પરધર્મ છે. દેશની પડતી થાય, ધર્મની પડતી થાય, સમાજની પડતી થાય, સંધની પડતી થાય, કુટુંબની પડતી થાય, વર્ણાની પડતી થાય, અને પેાતાની પડતી થાય એવાં જે કર્યાં હાય તે શુભ કમ ગણાય નહી. જેનાથી સમાજમાંથી નૈતિક તત્વોને નાશ થાય એવાં કર્માને શુભક કથાય નહી. વિદ્યા, જ્ઞાન, યોગ, ભક્તિસેવા, શારીરિક બળવૃદ્ધિ, દાન વગેરે શુભ ગુણાને જે નાશ કરનારાં કર્માં હેાય તે શુભ કર્મમાં ગણાય નહી. જે કર્મથી રાગદ્વેષની વૃદ્ધિ થાય અને નાસ્તિકતાની વૃદ્ધિ થાય તથા જેથી અન્ય લેાકેાને દરેક જાતની ઘણી હાનિ થાય તેને અશુભ કર્મ થવામાં આવે છે. સર્વ વિશ્વવતિ મનુષ્યા, પશુઓ પંખી વગેરેના ભલામાં જે ભાગ લેવાનાં કર્યાં હોય છે તેને શુભકમ કથવામાં આવે છે. દેશની, સમાજની, સંઘની, કામની ઉન્નતિ કરનારાં ગુરુકુલા, પાઠશાલા, બ્રહ્મચર્યાશ્રમ, વિજ્ઞાના લય વગેરે જ્ઞાનવર્ધક કર્માંને શુભકર્મ કથવામાં આવે છે. રજોગુણી અને તમેગુણી વિદ્યાને પરિહાર કરીને જે સત્ત્વગુણી વિદ્યાશક્તિવૃદ્ધિકારક કર્યાં છે તેને શુભ કમ કથવામાં આવે છે. સમાજની, સંઘની, ધર્મ સામ્રાજ્યની, ધર્મ અને કામની જેનાથી પડતી થાય એવાં પિરણામ થતાં અસુંદર કર્મોને અશુભ કર્મ કથવામાં આવે છે. ભૂતકાલમાં જે જે કર્માએ દેશની સમાજની સંધની ઉન્નતિ કરી હોય અને વર્તમાનમાં તેમાં સુધારા કર્યા વિના ચડતી ન થતી હાય તે તે વર્તમાનકાલમાં અશુભકર્મ કથવામાં આવે છે; માટે દ્રવ્યક્ષેત્રકાલભાવથી, Page #653 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રણ પ્રકારનાં કર્મો. ( ૫૫૩ ). આપત્તિકાલથી, પોતાની અને સર્વ મનુષ્યની ઉન્નતિ કરનાર કમેને લોકોના ધમધૈર્યાર્થી તથા લેકની ઉન્નતિ માટે કરવાં જોઈએ. અવતરણ-પ્રીતિપૂર્વક કર્મમાં તલ્લીન થઈને કર્મ કરવાં જોઈએ. श्लोकः यस्मिन् कर्माणि चित्तस्य प्रीतितो मग्नता भवेत् । कर्तव्यं तद्विशेषेण लीनतायोगसाधकम् ॥ १३६ ॥ શબ્દાર્થ જે કર્મમાં પ્રીતિથી મન તન્મય થઈને રહે એવું વિશેષતઃ લીનતાયેગસાધકકર્મ કરવું જોઈએ. વિવેચન –પ્રથમ સાધાવસ્થામાં કર્મચાગીને જે શુભ કર્મ કરવામાં પ્રેમ થત હોય અને જેમાં મનની એકાગ્રતા–લીનતા થતી હોય તે તે કર્મને શેષ પ્રકારે કરવું જોઈએ. આત્મા પિતાના કર્તવ્યને અધિકાર પ્રેમથી તપાસી લે છે. જે કર્મ કરવામાં પ્રેમરુચિ ઉત્પન્ન થતી હોય તે કર્મ કરવામાં આત્માની શકિતનો સારી રીતે આત્મ ગ આપી શકાય છે. કોઈ કાર્ય કરવામાં પ્રેમપૂર્વક લીનતા થાય છે ત્યારે તે કાર્ય સંબંધી પરિણામિકી બુદ્ધિ પ્રકટે છે અને અનેક નવીન શેઠે કરી શકાય છે. એડીસન દરેક શેપના કાર્યમાં પ્રીતિપૂર્વક લયલીન થઈ જાય છે તેથી તેને તે કાર્યમાં સંયમ થાય છે અને તેના પરિણામે તે નવીન શોધખોળ કરીને દુનિયાને આશ્ચર્યમાં મગ્ન કરી દે છે. અમેરિકાના પ્રખ્યાત શેધક એડીસનથી ભાગ્યે જ દુનિયાને કે મનુષ્ય અજાણ હશે. શ્રી હેમચંદ્ર પ્રીતિપૂર્વક શાસ્ત્રાધ્યયનમાં લયલીન થઈ ગયા તેથી તેમના આત્મામાં બુદ્ધિશકિતને અપૂર્વ વિકાસ થયો અને તેના ગે તેમણે અપૂર્વ મહાગ્રન્થની રચના કરી. યુરોપના વિજ્ઞાનશાસ્ત્રીઓ પ્રીતિપૂર્વક કાર્યમાં પ્રવૃત્તિ કરે છે તેથી તેઓ અહંમમત્વને તે વખતે ભૂલીને કાર્યસંયમથી અનેક શોધ કરે છે તે કંઈનાથી અજાણ્યું નથી. જે કાર્ય કરવામાં જેને ખાસ પ્રેમ હોય છે તે કાર્ય કરવામાં તે વિજયી બને છે. રજોગુણ કર્મ અને તમે ગુણ કર્મમાં પ્રીતિથી મન્નતા થાય-લીનતા થાય તો તેથી આત્માની અને વિશ્વની સત્યેન્નતિ થઈ શકતી નથી. ભગવદ્ગીતામાં ત્રણ પ્રકારનાં કર્મો કચ્યાં છે. नियतं संगरहितमरागद्वेषतः कृतम् । अफलप्रेतुना कर्म यत्तत् सात्विकमुच्यते ॥ २३ ॥ यत्तु कामेप्सुना कर्म साहंकारेण वा पुनः । क्रियते बहुलायासं तद्राजसमुदाहृतम् ॥ २४ ॥ अनुबन्धं क्षयं हिंसामनपेक्ष्य च पौरुषं । मोहादारभ्यते कर्म यत्तत्तामसमुच्यते ॥ २५।। ૭૦ For Private And Personal Use Only Page #654 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૫૪) શ્રી કર્મવેગ ગ્રંથ-સવિવેચન. UR રાગ દ્વેષના સંગ વિના, ફલની ઇચ્છા વિના જે કર્મ કરાય છે તે સાત્વિક જાણવું. ફલની ઈચ્છા, કામેચ્છાપૂર્વક, અહંકારસહિત, બહુલાયાસથી જે કર્મ કરાય છે તે રજોગુણી કર્મ જાણવું. પરિણામને, હિંસાનો અને શક્તિનો વિચાર કર્યા વિના જે મોહથી કર્મ આરંભાય છે તે તમોગુણ કર્મ જાણવું. તમગુણી અને રજોગુણી બુદ્ધિને ત્યાગ કરીને સાત્વિક ગુણું પ્રીતિવાળું સ્વાધિકાર પ્રાપ્ત કર્મ કરવું જોઈએ. રજોગુણી કર્મમાં અને તમે ગુણ કર્મમાં ચિત્તની પ્રીતિ થતી હોય, પણ તેથી પિતાની અને વિશ્વ મનુની ખરી ઉન્નતિ થતી નથી, માટે સાત્વિક ગુણ કર્મમાં પ્રીતિ કરીને તે કાર્ય કરવામાં તલ્લીન થવું જોઈએ. મેહ અજ્ઞાન રાગ દ્વેષથી મુકત કર્મકર્તા છે તે સાત્વિક ગુણી કર્તા કહેવાય છે. સાત્વિક ગુણ કર્મોમાં સાત્વિક પ્રેમ ધારણ કરીને સાત્વિક ગુણી કર્તા સાત્વિક કાર્યોને કરતે છતો સ્વાત્માની અને જગના છની ઉન્નતિ કરી શકે છે માટે સાત્વિક કર્મને વિશેષથી પ્રેમપૂર્વક કરવાં જોઈએ. જેમ જેમ કર્મપ્રવૃત્તિમાં લીનતા થાય છે તેમ તેમ તેમાંથી મનુષ્યને નવીન અનુભવ પ્રાપ્ત થાય છે. પ્રીતિ અર્થાતું પ્રેમથી પ્રત્યેક કાર્યોમાં પ્રવૃત્ત થવાની જરૂર છે. જે કાર્ય કરવામાં અત્યંત પ્રેમ ઉદ્ભવે છે તે પ્રેમજ તે કાર્યની સિદ્ધિ માટે સાક્ષી પૂરે છે. પ્રેમવિનાની કઈ પ્રવૃત્તિમાં આનન્દ થતો નથી અને તેથી ત્યાં ચિત્ત ચુંટતું નથી. રાગને હઠાવનાર વૈરાગીઓ પણ પ્રભુ અને ગુરુ પર તે અત્યંત પ્રેમ ધારણ કરે છે. પ્રેમવિના કર્તવ્ય કર્મની રણભૂમિમાં પ્રાણાર્પણ થતું નથી. પ્રેમવિના શ્રદ્ધા અને નિશ્ચયનાં પણ સ્વમાં જાણવાં. પ્રેમવિના કાયસ્પ્રવૃત્તિમાં શુષ્કતા નીરસતા લાગે છે અને તેથી હર્ષવિના કાર્યપ્રવૃત્તિમાં મન્દતા આવી જાય છે. પ્રેમવિના કોઈ ઈષ્ટ વસ્તુની પ્રાપ્તિ થતી નથી. દેશપ્રેમ, ધર્મપ્રેમ, ગુરુપ્રેમ, કુટુંબપ્રેમ, પ્રભુ પ્રેમ, વિશ્વપ્રેમ, બ્રહ્મપ્રેમ, ઈષ્ટકર્મ પ્રેમ, પ્રશસ્ય પ્રેમ, અપ્રશસ્ય પ્રેમ, જડપ્રેમ, ચેતનપ્રેમ, સાહજિક પ્રેમ, કૃત્રિમ પ્રેમ, કર્તવ્યપ્રેમ, અક્તવ્યપ્રેમ, સાધ્ય પ્રેમ, સાધનપ્રેમ, શુદ્ધ પ્રેમ, અશુદ્ધમ, નીતિપ્રેમ, મર્યાદિત પ્રેમ, અમર્યાદિત પ્રેમ, સાધુ પ્રેમ, સંકીર્ણ પ્રેમ, વ્યાપકપ્રેમ, જ્ઞાનપૂર્વક પ્રેમ, સ્વાર્થ પ્રેમ, પરમાર્થ પ્રેમ, કર્મ પ્રેમ, નિર્વિષયપ્રેમ, વિષયપ્રેમ, વીતરાગપ્રેમ, ધમ પ્રેમ, અધમી પ્રેમ, ચલપ્રેમ, અચલપ્રેમ, સ્થિરપ્રેમ, અસ્થિરપ્રેમ, સુખકરપ્રેમ, દુઃખકરપ્રેમ, અકામપ્રેમ, સકામ પ્રેમ, વ્યવહારપ્રેમ, નિશ્ચય પ્રેમ, વાગ્યે પ્રેમ, અવાગ્યપ્રેમ, લઘુવતુંલરૂપ પ્રેમ, અનન્તવર્તુલરૂપ પ્રેમ, આશય પ્રેમ, નિરાશયમ, રૂપપ્રેમ, નામપ્રેમ, સ્થાન પ્રેમ, ઉપકારપ્રેમ, અનુપકારપ્રેમ, સ્વામી પ્રેમ, સેવકપ્રેમ, રાજ્યપ્રેમ, પ્રજાપ્રેમ, અતિથિપ્રેમ, ઉરચ પ્રેમ, નીચે પ્રેમ, કપટપ્રેમ, નિષ્કપટપ્રેમ, લેભપ્રેમ, નિર્લોભપ્રેમ, મિત્રપ્રેમ, પુત્રપ્રેમ, સ્વકીયપ્રેમ, પરકીયપ્રેમ, આયાસપ્રેમ, અનાયાસપ્રેમ, ધ્યાનપ્રેમ, ચારિત્રપ્રેમ, સંયમપ્રેમ, પ્રેમ, તપમ, દર્શનમ, સત્યપ્રેમ, અસત્ય પ્રેમ, બ્રહ્મચર્ય પ્રેમ, ગુણપ્રેમ, યમનિયમ-આસન-પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણા-ધ્યાન-સમાધિપ્રેમ, લેખકપ્રેમ, જ્ઞાનપ્રેમ, ઓપદેશિક પ્રેમ, ક્ષીપ્રેમ, વૃદ્ધિશીલપ્રેમ, સાપેક્ષ પ્રેમ, નિરપેક્ષપ્રેમ, આજીવિકાપ્રેમ, ગૃહપ્રેમ, For Private And Personal Use Only Page #655 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાની કેવી રીતે કર્તવ્ય કર્મ કરે ? ( ૫૫૫ ) ત્યાગપ્રેમ, દાનપ્રેમ, કુદરતપ્રેમ, લૌકિક પ્રેમ, લેકોત્તરપ્રેમ, ઔપચારિક પ્રેમ, દઢરંગપ્રેમ, સ્વાપણ પ્રેમ, તન્મયપ્રેમ, અતન્મયપ્રેમ, વગેરે પ્રેમના લાખો કરડે ભેદ ઉપાધિભેદે પડે છે. પ્રેમવિના મતા રસિકતા પ્રાપ્ત થતી નથી. જેનાથી આત્મશક્તિનો વિકાસ થાય અને સ્વાધિકારે કર્તવ્યપ્રવૃત્તિથી પ્રગતિ થાય એવા સર્વ પ્રશસ્ય પ્રેમની આદેયતા છે. રજોગુણી પ્રેમ ને તમોગુણ પ્રેમ કરતાં સાત્વિકગુણ પ્રેમની અનન્તગુણ મહત્તા છે. સાવિકગણ પ્રશસ્ય પ્રેમથી આત્માના અધિકારે કર્તવ્ય કાર્યમાં લયલીનતાપૂર્વક પ્રવૃત્તિ થાય છે, તે કર્તવ્યકાર્યની પરિપૂર્ણ ફરજ અદા કરી શકાય છે. જે કાર્ય કરવામાં પ્રથમ સ્વાત્મામાં પ્રેમ ઉદ્ભવે છે તે કાર્ય કરવામાં પિતાને સ્વાધિકાર છે એમ અવબોધવું; અમુક કર્તવ્યપ્રવૃત્તિમાંથી પ્રેમ ટળે છે, તે અન્યકર્તવ્ય પ્રવૃતિમાં પ્રેમ ઉદભવે છે. જેમાંથી પ્રેમ ટળે છે અને જેમાં પ્રેમ થાય છે. તે કર્તવ્ય પ્રવૃત્તિમાં સ્વાધિકાર છે એમ નિશ્ચય થાય છે. પ્રેમથી ઉત્સાહ પ્રકટે છે અને તેથી કર્તવ્યકર્મમાં આત્મબળ ફેરવી શકાય છે; માટે જે કાર્ય કરવામાં પ્રેમ ઉત્પન્ન થાય છે તેમાં તન્મયતા થાય છે. શિવાજી અને પ્રતાપરાણાને સ્વદેશ પર કેમ જાગ્યો હતો તેથી તેઓએ આદર્શ પુરુષની પેઠે કાર્યપ્રવૃત્તિ સેવી હતી. વિદ્યાની પ્રાપ્તિ માટે થતા પ્રેમથી વિદ્યાની પ્રાપ્તિ કરી શકાય છે. જે પ્રવૃત્તિ પર પ્રેમ થાય છે તેને મન વાણી અને કાયાથી આદરી શકાય છે. જે કર્મ પ્રવૃત્તિમાં પ્રેમની રઢ લાગે છે તે ગમે તેવું દુઃસાધ્ય હોય છે તો પણ તેને સુસાધ્ય કરી શકાય છે. જે શુભ આવશ્યક કર્તવ્ય કાર્ય પર પ્રેમ પ્રગટે છે તેમાં સહેજે તન્મયતા કરીને તેમાં સંયમની સિદ્ધિપૂર્વક કર્તવ્યબળને વિકાસ કરી શકાય છે; માટે લીનતાગસાધક પ્રેમપૂર્વક કર્તવ્યકાર્ય કરવામાં પ્રવૃત્ત થવું જોઈએ. પ્રેમનો ઉંચકોટિના અધિકારે ત્યાગ કરી શકાય છે; માટે પ્રથમથી પ્રેમને ત્યાગ ન કરતાં કર્તવ્ય પ્રેમપૂર્વક સ્વાધિકારે કર્મ પ્રવૃત્તિમાં લીન થવું જોઈએ કે જેથી વૃત્તિની લીનતાગની સહેજે સિદ્ધિ થાય. અવતરણઃ—જ્ઞાની કર્મયોગીને કર્તવ્યકર્મની પ્રવૃત્તિ કેવા પ્રકારની હોય છે તે નિશે છે. શો देहायासादिवर्धिन्या क्रियया शर्म नो भवेत् । अतो नोत्सहते ज्ञानी क्रियां कर्तुं स्वभावतः ॥ १३७ ॥ आत्मभिन्नां प्रवृत्तिं तु खेददुःखादिदायिनीम् । त्यक्त्वा तां शान्तये नित्यं निवृत्तिं साधयेत् स्वयम् ॥ १३८॥ For Private And Personal Use Only Page #656 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પપ૬ ) શ્રી કર્મ ગ ગ્રંથ-સવિવેચન. तयपि धर्ममार्गस्य योग्याः कर्मप्रवृत्तयः। स्वान्यश्रेयस्करास्तास्तु साधयेद् व्यवहारतः ॥ १३९ ॥ निष्क्रिया भावितात्मानो निवृत्तिसाधकाश्च ये । तथापि स्वाधिकारात्ते कर्म कुर्वन्ति बाह्यतः ॥ १४० ॥ स्वाधिकारक्रियां कुर्वन् ज्ञानी ज्ञानादिभिः शुभाम् । साधयेत् पूर्णनिवृत्तिं यथायोगमपेक्षया ॥ १४१ ॥ ज्ञानध्यानादिलीनानां क्रिया नातिप्रयोजना । आत्मानं निष्क्रियं पश्यन् यत्तत्करोति बाह्यतः ॥ १४२ ॥ यावद् बाह्याधिकारस्तु धर्मकर्मणि वर्तते ॥ तावत् करोति तद् ज्ञानी पश्चात्तु विनिवर्तते ॥ १४३ ॥ શબ્દાર્થ –દેહાધ્યાસાદિવર્ધક ક્રિયાથી સુખ થતું નથી માટે સ્વભાવથી જ્ઞાની ક્રિયા કરવાને ઉત્સાહી થતો નથી. આત્મભિન્ન પ્રવૃત્તિ તો ખેદ દુઃખાદિપ્રદ છે માટે તેને ત્યાગ કરીને શાન્તિ માટે જ્ઞાની નિવૃત્તિ સાધે છે, તો પણ જ્ઞાની ધર્મમાર્ગગ્ય જે જે સ્વપરશ્રેયસ્કર પ્રવૃત્તિ છે તેને બાહ્ય વ્યવહારથી સેવે છે. નિષ્ક્રિયરૂપ આત્માને ભાવનારા નિવૃત્તિ સાધક જ્ઞાનીઓ છે, તથાપિ તેઓ બાહ્યથી કર્મ કરે છે. જ્ઞાની જેમ ઘટે તેમ સાપેક્ષપણે જ્ઞાનાદિવડે સ્વાધિકારોગ્ય ક્રિયાને કરે છે, અને નિવૃત્તિકારક પ્રવૃત્તિથી પૂર્ણ નિવૃત્તિને સાધે છે. જ્ઞાનધ્યાનાદિ લીન મહાત્માઓને અતિ પ્રજનવાળી બાહ્યકિયા નથી, તોપણ તેઓ આત્માને નિષ્ક્રિયસ્વરૂપ અવલોકતા છતાં જે જે કંઈ ઘટે છે તે બાહ્યથી કરે છે. યાવત્ જ્ઞાનીઓને બાહ્ય કર્માધિકાર છે તાવતું તે તે જ્ઞાની બાહ્યથી ધર્મી કર્મ પ્રવૃત્તિને સેવે છે, પશ્ચાત્ બાહ્ય ધમ્મ કર્મપ્રવૃત્તિને સેવતા નથી. વિવેચન –બ્રહ્મસ્વરૂપનો સાક્ષાત્કાર કરનાર જ્ઞાની દેહને પ્રયાસ-દુઃખ પડે એવી ક્રિયાને અવધે છે, તેથી તે બાહ્યક્યિા પ્રવૃત્તિમાં સુખ નથી એવો નિશ્ચય કરે છે; માટે તે ક્રિયા કરવાને ઉત્સાહી બનતો નથી. જ્ઞાનીઓનાં લક્ષણ પાર આવી શકે તેમ નથી. જ્ઞાનીની બાહ્યકર્મની ચેષ્ટાઓનો પાર આવી શકે તેમ નથી. જ્ઞાનીઓ માટે આજે કંઈ લખાય છે તે એક દેશથી છે, અને સમજાય છે તે પણ એક દેશથી છે. સર્વ દેશથી જ્ઞાનીને શું કર્તવ્ય છે? શું કરે? ઈત્યાદિને પ્રરૂપી શકાય નહિ. અનેક જાતના જ્ઞાનીઓ છે For Private And Personal Use Only Page #657 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મજ્ઞાનીઓને અધિકાર. (૫૫૭ ) તેમાંથી અમુકને આ લેખને અધિકાર સંઘટી શકે તેમ છે. જ્ઞાની સંન્યાસી ત્યાગી સાધુના અનંત વિચારો હોય છે, પરંતુ આચારે તે પરિવર્તનશીલ એકદેશીય હોય છે. જ્ઞાનીઓની અનંતવિચારશ્રેણિયે અનન્ત હોય છે, પરંતુ તેઓના આચારો તે કમાવર્તિ એકદેશીય અને દેશકાળાદિ પ્રતિબદ્ધ હોવાથી ટૂંકા હોય છે. જ્ઞાનીઓ કાયા કરતાં માનસિક પ્રવૃત્તિમાં અત્યંત વેગવાન હોય છે. સવદેશની ઉન્નતિનો આધાર જ્ઞાનીઓ પર છે; જ્ઞાનીઓને શારીરિક બાહ્યપ્રવૃત્તિમાં દુઃખ ભાસે છે, પરંતુ તેમને સુખ ભાસતું નથી–એ તેઓએ પ્રાપ્ત કરેલી દશાએ ચોગ્ય છે. આત્મજ્ઞાનીઓ બાહ્યની ક્રિયાઓમાં વિરક્ત હોય છે છતાં તેઓ ધર્મમાર્ગમાં અન્યલોક પ્રવૃત્તિ કરે તે હેતુ વગેરે કારણેથી બાહ્યકર્મોમાં તેઓ જેમ ઘટે છે તેમ પ્રવૃત્તિ કરે છે, તેથી તેમને કંઈ લાભ વા હાનિ નથી. જ્ઞાની કર્મ કરવાને માટે યોગ્ય નથી તે કૃતકૃત્ય થયે છતો પણ નીચે પ્રમાણે શિષ્યને જણાવે છે. ભગવદ્ગીતા–ને મે પર્યાદિત વાર્તā ત્રિપુ लोकेषु किञ्चन । नानवाप्तमवाप्तव्यं, वर्तएव च कर्मणि ॥ यदि ह्ययं न वर्तेय, जातु कर्मण्यतंद्रितः ॥ मम वानुवर्तन्ते, मनुष्याः पार्थ सर्वशः ॥ उत्सीदेयुरिमे लोका, न कुर्या कर्म હું સારી જ વાતfથાણvસ્થામિના: પ્રજ્ઞા: I હે પાર્શે ! ત્રણ લોકમાં એવું કંઈ નથી કે જે શુદ્ધાત્માવડે કરવાગ્ય ન હોય. એવી એક ચીજ નથી કે જે મને મળેલી ન હોય. અર્થાત્ સર્વથી પ્રિયમાં પ્રિય વસ્તુની પ્રાપ્તિ થએલી છે, આટલું છતાં પણ હું તેમાં સામેલ થાઉ છું. પરિશ્રમરહિત હું જે કર્મ કરવામાં સામેલ ન થાઉં તો સર્વ લેકે મારે માર્ગ અંગીકાર કરે, અને તેથી જ તેઓ જડ જેવા બની જાય, અને પરિણામે તેઓ આત્માની શુદ્ધિ કરી શકે નહિ. જો હું બાહ્યફરજથી કર્મ ન કરું તો આ લોકોને નાશ થાય, લેકે વર્ણશંકર થઈ જાય, અને તેને કરનારો હું થાઉં; માટે મારે સર્વના નેતારૂપ આદર્શ પુરુષ બનીને કર્મ કરવાં જોઈએ. મદાઝના ત ર ઘા કર્મમાં મમતા રાખીને અજ્ઞાની મનુષ્યો કર્મ કરે છે. આત્મજ્ઞાનીઓ મમતા રાખ્યા વિના લેકે કર્મથી ભ્રષ્ટ ન થાય એ હેતુથી લોકોના કલ્યાણ પ્રતિ લક્ષ્ય રાખીને કર્મ કરે છે. આત્માનો સાક્ષાત્કાર કરનાર આત્મજ્ઞાનીઓનાં બાહ્યકર્મો એકસરખાં મેળવાળાં નથી. દેશકાલવય આદિભેદે તેઓના બાહ્ય કર્મોમાં ભેદ પડે છે. આત્મા અરૂપી છે. બાહ્યકમે રૂપી છે છતાં તેઓ આત્માથી ભિન્ન એવાં બાહ્યકર્મોમાં અહંકર્તા ભક્તા બુદ્ધિ રાખ્યા વિના તેઓને કરે છે. દેશકાલાનુસારે બાહ્ય કર્મોમાં સુધારવધારો કરવાનો અધિકાર આત્મજ્ઞાનીઓને હોય છે. રઢિકપ્રવૃત્તિના વશ થઈને આત્મજ્ઞાનીઓ બાહ્યકર્મોમાં એકસરખા પ્રવૃત્તિવાળા થતા નથી. તેઓને જેમ એગ્ય લાગે છે તેમ તેઓ બાહ્યકર્મની પ્રવૃત્તિને આચરે છે. તેઓ સમાજ આદિના એકાને પરવશ થઈને બાહ્યકર્મ પ્રવૃત્તિ કરતા નથી. તેઓ બાહ્યક્રિયાઓ કરવાના સર્વ રહસ્યને અવધતા હોવાથી અજ્ઞાનીઓને તેનું વાસ્તવિક રૂપ સમજાવીને તેમને ધર્મમાર્ગે વાળવા સત્ય રહસ્યને સમજાવે છે તથા કર્મની સત્યપ્રવૃત્તિ આચરે છે. આત્મ For Private And Personal Use Only Page #658 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૫૮). શ્રી કર્મચાગ ગ્રંથ-સવિવેચન. ભિન્ન કાર્યપ્રવૃત્તિને તેઓ સાક્ષીભૂત થઈને કરે છે તેથી બાહ્યપ્રવૃત્તિથી તેઓને માનસિક દુઃખ થતું નથી. બાહ્ય પ્રવૃત્તિમાં અહંમમત્વ ટળે છે ત્યારે તેથી શરીરને દુઃખ થતાં છતાં પણ આત્મા નિર્લેપી હોવાથી આધ્યાત્મિક દુઃખ થતું નથી. આત્મભિન્ન બાહ્ય કાર્ય પ્રવૃત્તિને ત્યાગ કરીને આત્મશાંતિ માટે જ્ઞાની નિવૃત્તિને સેવે છે તથાપિ તે યોગ્ય એવી સ્વાધિકારવશ પ્રાપ્ત બાહ્યપ્રવૃત્તિને યથાયોગ્ય સેવે છે તે પણ તે બાહ્ય પ્રવૃત્તિને કર્તા ભક્તા સિદ્ધ કરતો નથી. બાહ્યપ્રવૃત્તિથી પિતાને કંઈ ફાયદો નથી, તે પણ વિશ્વ લોકેના શ્રેય માટે તે સેવે છે. અજ્ઞાની કરતાં જ્ઞાની બાહ્યપ્રવૃત્તિને દુનિયાના મનુષ્યના કલ્યાણાર્થે કરોડગણી વિશેષ સેવે છે પણ તે અહંમમતાના ત્યાગથી અજ્ઞાની કરતાં અનન્તગ ત્યાગી અને નિષ્ક્રિય છે. અહંમમતાના ત્યાગથી સર્વ જાતની શુભ પ્રવૃત્તિને જ્ઞાની કરે છે તો પણ તે ત્યાગી છે અને અજ્ઞાની અહંતાથી સંપૂર્ણ દુનિયાને ત્યાગ કરીને નગ્ન થઈ પર્વતની ગુફામાં પ્રવેશ કરે છે તો પણ તે રાગી છે. પ્રારબ્ધાધીન જ્ઞાની સ્વાધિકારે બાહ્યકર્મોને અનિરછતો છતો પણ કરે છે અને તેથી તે આચરણવડે દુનિયાના અન્ન લોકોને શુભ કર્મોની પ્રવૃત્તિ તરફ આકર્ષે છે. આત્મજ્ઞાન પામ્યા વિના અને અહંમમત્વ ત્યાગ્યાત્રિના કેટલાક લેકે નિષ્ક્રિય બની જાય છે તેથી તેઓ કર્મગથી ભ્રષ્ટ થઈને પુનઃ હતા ત્યાંના ત્યાં આવીને ઉભા રહે છે. જ્ઞાનીને અનન્ત અનુભવ છે. ભારતવર્ષમાં અનેક જ્ઞાનીઓ ઉદભવે છે. તેઓ લોક કલ્યાણકારક કમૅમાં લેકેને જે છે. અહંમમત્વના ત્યાગથી જ્ઞાનીઓ જે કંઈ કરે છે તેમાં તેઓ બંધાતા નથી, તેથી કર્મ કરવાનો અધિકાર જ તેઓને છે એમ સિદ્ધ થાય છે. જ્ઞાનીઓ અન્તમાં સૂક્ષ્મમાં સૂક્ષમ ધ્યાનના વિચાર કરે છે તે પણ એક જાતની સૂક્ષ્મ ક્યિા છે તેની સિદ્ધિથી જગના લોક પર અનંતગુણે ઉપકાર કરી શકાય છે. આત્મજ્ઞાનીઓ જડ જેવા લોકોથી કદાપિ ન થાય એવી ધ્યાનાિયાની સમાધિમાં આરૂઢ થાય છે. સર્વથી મહાભારત કર્મ તે છે. આત્મધ્યાન-સમાધિવિના રાગદ્વેષાદિ વાસનાઓને ક્ષય થતો નથી અને પરમાત્માનો સાક્ષાકાર થતું નથી તેથી તેઓ આત્મધ્યાન-સમાધિની સૂક્ષમ ક્રિયા કે જે અકિયા જેવી બાહ્યથી જણાય છે તેને કરીને જગના લોકેની આગળ અપૂર્વ લાભ ખડો કરે છે અને તેથી દુનિયાના લોકો દુઃખસાગરને તરી જાય છે. શ્રી ચાવીસમા તીર્થંકર મહાવીર પ્રભુએ બાર વર્ષ પર્યન્ત આત્મધ્યાનરૂપ સૂક્ષ્મ ક્રિયાનું સેવન કરીને રાગદ્વેષને સર્વથા ક્ષય કર્યો હતો તેથી તેમના આત્મામાં કેવલજ્ઞાનને પ્રકાશ થયે હતું અને તેથી તેઓએ ભારતના લોકોને ધર્મનો અપૂર્વ લાભ આપીને પાપના માર્ગોને બંધ કરી દીધા હતા. સિકંદર બાદશાહે હિન્દુસ્થાન પર સ્વારી કરી હતી તે પાછો વળીને પોતાના દેશ તરફ જતો હતો ત્યારે તેને સિધુસતીના કાંઠા પર એક યોગીની મુલાકાત થઈ. તે ગી ધ્યાનમાં લીન હતે. અમુક મતસંપ્રદાયના અભિમાનથી મુક્ત થઈને આત્મસ્વરૂપના સાક્ષાત્કારમાં લીન થયો હતો. સિકંદરે તે ગી For Private And Personal Use Only Page #659 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir યેગીનું સ્વરૂપ. (૫૫૯ ) સાથે વાર્તાલાપ કર્યો તેથી તેને ઘણી શાંતિ મળી. છેવટે તેણે ઉદ્દગાર કાઢયા કે-જે પહેલાંથી આ યોગીના આત્માના ઉગારોને લાભ મળ્યો હોત તો લાખે મનુષ્યને નાશ કરત નહિ. મહાત્માઓ જ્ઞાનીઓ ધ્યાનસમાધિરૂપે ક્રિયા કરીને જગતના લોકોને લાભ આપતા હોય તે આ રીતે આપે છે. તેઓ ધર્મમાર્ગની એગ્ય પ્રવૃત્તિને પણ પ્રસંગે પ્રસંગે સેવતા રહે છે પણ શિલાછાપના બીબાં જેવા અમુક ક્રિયામાં રૂઢ બની જતા નથી. આત્મજ્ઞાનીઓની બાહ્ય પ્રવૃત્તિથી તેમને પારખી શકાતા નથી. લોકોને લાભ થવાની ખાતર તેઓ યોગ્ય ધર્મની બાહ્ય ક્રિયાઓ કરે છે એમ નિર્દેશવામાં આવ્યું. જ્ઞાની જ્ઞાનાદિપરિણામે પરિણમીને સ્વાધિકારથી બાહ્યથી કર્મ કરતે છતે અન્તરની પૂર્ણ નિવૃત્તિને સાધે છે. જ્ઞાનીને આત્મા સદા સ્વતંત્ર હોય છે; જ્ઞાની પરતંત્ર બનતો નથી. પરતંત્ર બનીને મેરુપર્વત સમાન સુવર્ણના રાશિ પર બેસવામાં આવે તે પણ જ્ઞાનને શાંતિ મળતી નથી. ધૂળના ઢગલા પર બેસીને જ્ઞાની જે નિવૃત્તિ સુખને અનુભવ કરે છે તેના સુખને ઇન્દ્ર પણ પહોંચી શકતો નથી. આવના જ્ઞાનીઓને નિવૃત્તિ પસંદ હોય છે. આર્યાવર્તના આર્યમનુષ્યો જે આત્મજ્ઞાનીઓ થાય છે તો તેઓ નિવૃત્તિમાર્ગને પસંદ કરે છે. આર્યાવર્તના જ્ઞાનીઓને અને ભકતોને પર્વતે, ગુફાઓ, એકાન્ત સ્થળો, નદીઓ, જંગલ, ઘણું રુચે છે. તેઓને રાજ્યસુખ ભેગવવાની ઈચ્છા થતી નથી અને પાશ્ચાત્ય દેશના તત્વજ્ઞાનીએની ભક્તિની નિવૃત્તિ પણ પ્રવૃત્તિરૂપ થઈ હોય છે; પ્રવૃત્તિમય નિવૃત્તિ કરતાં નિવૃત્તિમય પ્રવૃત્તિની અનન્ત ગુણ ઉત્તમતા સિદ્ધ કરે છે. પ્રવૃત્તિની પણ હદ હોય છે. ઘણું પ્રવૃત્તિથી રજોગુણ અને તમોગુણી હિલચાલ–ચળવળ વધે છે અને તેથી એક વાર તે દારૂમાં દેવતાના જેવું ફળ પ્રગટાવવા સમર્થ થાય છે. લાખગુણી વા કરેડગુણી પ્રવૃત્તિ કરવા માત્રથી કેઈની ઉન્નતિ થતી નથી. નિવૃત્તિ જેના ગર્ભમાં છે એવી પ્રવૃત્તિને કરવા માટે જ્ઞાનીઓ ફરમાવે છે. અજ્ઞાનીઓની નિવૃત્તિ તે પ્રવૃત્તિમય હેય છે તેથી તેઓ સાત્વિક સુખનો અનુભવ કરવા શકિતમાન થતા નથી. આર્યજ્ઞાનીઓની નિવૃત્તિમય પ્રવૃત્તિથી સ્વાત્માને અને દુનિયાના જેને પરિણામે અનન્તગુણ સુખ મળે છે. અએવ જ્ઞાની બાહ્યક્રિયા કરે છે તે યોગ્ય જ કરે છે, તેને બાળકને ખ્યાલ આવી. શકતું નથી. જ્ઞાન ધ્યાનસમાધિમાં લીન મનુષ્યોને બાહ્યક્રિયાઓનું બાહ્યકર્મ પ્રવૃત્તિઓનું ખાસ પ્રયોજન રહેતું નથી. આત્મા યમ નિયમ આસન પ્રાણાયામના કમપૂર્વક ગની સાધના કરીને મેગી બની શકે છે. યોગીઓ યોગમાર્ગમાં આરૂઢ થઈને ધ્યાનની સિદ્ધિ કરે છે. ભગવદ્ગીતાના છઠ્ઠા અધ્યાયમાં યોગીનું સ્વરૂપ જણાવ્યું છે તે અપેક્ષાએ ઉપયોગી હોવાથી અત્ર તત્સંબંધી કંઈક લખવામાં આવે છે. જરા ઢીને નિર્દેષુ, ફાર્મ स्थनुषजते । सर्वसंकल्प संन्यासी योगारूढस्तदोच्यते ॥ ४॥ उद्धरेदात्मनात्मानं, नात्माનવરાત સામૈય ઘારમન ચંપુરાવ રિપુરામનઃ ને જ્યારે ઇન્દ્રિયના અર્થોમાં મન For Private And Personal Use Only Page #660 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (480) શ્રી કચૈાગ પ્ર'થ–વિવેચન, આસક્ત થતું નથી અને ખાદ્યમેŕમાં મન આસકત થતું નથી અને સર્વ સકલ્પના ત્યાગી આત્મા થાય છે. ત્યારે યાગી યાગારૂઢ થએલ છે એમ જાણવુ. આત્માજ આત્માને ઉદ્ધાર કરે છે. આત્માના પ્રમાદ અને રાગદ્વેષથી નાશ ન કરવા જોઈએ. આત્મા આત્માના બંધુ છે અને આત્માજ આત્માના શત્રુ છે. આત્માવડે જેણે મનપર જય મેળવ્યેા છે તે આત્માના બંધુ છે, અને જેણે રાગદ્વેષાત્મક મન પર જય નથી મેળળ્યે તે આત્માના શત્રુ છે. શીતેાધ્યુ સુખદુઃખમાં તથા માનાપમાનમાં જે સમાન છે તે યાગી છે. જ્ઞાનવિજ્ઞાનતૃપ્તામા, ટથો વિજ્ઞિયિઃ। ચુરુ ન્યુજ્યતે યોગી સમજોઘ્રાજ્જિનઃ | ૮ || આત્માની સત્તામાં રહેલી પરમાત્મતા પ્રકટાવનાર તે ચેગી છે. જેને આત્મા જ્ઞાનવિજ્ઞાનથી તૃપ્ત છે, જે ફૂટસ્થ છે, જેણે ઇન્દ્રિયા પર જય મેળવ્યા છે, માટી અને સુવર્ણ જેના મનમાં સમાન છે તે યાગી છે. સુમિત્રાયુરાસન, મધ્યääJપુ, સાધુર્ગાપ = વાવવુ, સમદ્ધિિિાતે ॥ સુહૃદ્-મિત્ર, અરિ-દુશ્મન ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષી અને બંધુઆમાં તથા સાધુઓમાં અને પાપીએમાં જેની સમબુદ્ધિ થઇ છે તે ચેાગી ગણાય છે. યંત્ર વિરमते चित्तं, निरुद्धं योगसेवया । यत्र चैवात्मनात्मानं, पइयान्नात्मनि तुष्यति ॥ सुखमात्यंतिकं यत्तद्, बुद्धिग्राह्यमतीन्द्रियं वेति यत्र न चैवायं स्थितश्चलति तचतः ॥ यं लब्ध्वा ચાપર હામે મન્યતે નાપિ તતઃ । રિસ્થિત્રો: ટુ લેન, ગુળવિ વિચાયતે ॥ યોગસેવાવડે નિરૂદ્ધ ચિત્ત જ્યાં વિરામ પામે છે ત્યાં આત્માવડે આત્માને દેખી આત્મામાં ચેાગી પરમ સુખી બને છે. આત્મામાં ષટ્કારક ચક્ર રહેલુ છે. ચેાગીને એવી મનની ઉપશમ દશામાં જે સુખ થાય છે તે આત્યંતિક સુખ અવમેધવું. તે બુદ્ધિ અર્થાત્ જ્ઞાન ગ્રાહ્ય અને અતીન્દ્રિય છે, એવુ આત્મસુખ અનુભવીને ચેગી આત્માથી ચલાયમાન થતા નથી, આત્માના સાક્ષાત્કાર કરીને આત્મસુખ પામીને અન્ય કોઇ તેના કરતાં વિશેષ નથી એમ માને છે. આ રીતે યાગ દશામાં રહેલા યાગી મહાદુ:ખથી ચલાયમાન થતા નથી. प्रशान्तमनसं ह्येनं योगिनं सुखमुत्तमं । उपैति शान्तरजसं, ब्रह्मभूतमकल्मषम् ॥ युंजनेव સામાન, ચોળી વિતરણવઃ સુપ્લેન બ્રહ્મસંપર્શમત્યંત સુક્ષમ સ્તુતે ॥ પ્રશાંત મનવાળા ચેાગીને અત્યંત આત્મસુખ પ્રાપ્ત થાય છે. શાંત રજવાળા થયા છે તે બ્રહ્મસ્વરૂપ અને છે. જે વૃત્તિયાના સંકલ્પવિકલ્પ દશાની પેલી પાર ગયેલ છે અને આપસ્વરૂપ જે બન્યા છે તે બ્રહ્મસુખનેા અનત અનુભવ કરે છે. પાપરહિત એવા ચેાગી સ્વાત્માને સદા પરમબ્રહ્મસ્વરૂપમાં જોડતા છતા સુખવડે પરમ બ્રહ્મના સંસ્પર્શ કરી અર્થાત્ પરમબ્રહ્મમાં લીન થઈ બ્રહ્મસુખ પામે છે તે સુખસાગરરૂપ બને છે, તે વૃત્તિયાના કાલ્પનિક સુખની પેલીપાર રહેલા બ્રહ્મસુખને અનુભવ કરીને આત્મજ્ઞાનમાં મસ્ત બને છે. બ્રાહ્મૌમ્યન સર્વત્ર, સમં પતિ યોનુંન, સુતં વા યંત્ર વા દુ:સું, સ યોની પમો મત: સર્વત્ર આત્માની પેઠે સને આત્મવત્ અવલેાકનાર જે બન્યા છે તથા બાહ્ય સુખ દુઃખમાં જે સમ બન્યો છે For Private And Personal Use Only 5 Page #661 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir - આત્મજ્ઞાની મહાત્માની અપૂર્વ શક્તિ. ( ૫૬૧ ) તે પરમ યોગી છે; એવો ચગી આત્મજ્ઞાની ગણાય છે. આત્મજ્ઞાનીઓ સંપૂર્ણ ચગશક્તિોને પ્રાપ્ત કરવાને અનેક રોગના અંગોને સેવે છે. અનેક જાતની તપશ્ચર્યાઓનાં, મંત્રનાં, યંત્રનાં, તંત્રનાં અનુષ્ઠાન કરે છે. દ્રવ્યક્ષેત્રકાલભાવથી તેમને જે જે ચોગ્ય અનુષ્ઠાનો લાગે છે તે સેવે છે અને આત્માની શુદ્ધતાને સાક્ષાત્કાર કરે છે. જ્ઞાનધ્યાનમાં લીન મહાત્માઓથી યોગીઓની શકિતનો પાર પામી શકાતો નથી. તેવા મહાત્માઓને અંત લેવા કદાપિ પ્રયત્ન કરે નહિ. જ્ઞાનધ્યાનમાં લીન ગીઓ સ્વતંત્ર કર્તવ્ય કર્મ કરનારા હોય છે. આત્મજ્ઞાનીઓને બાલજી જે કર્મો કરે છે તે કરવાનું તેઓને પ્રોજન રહેતું નથી તે પણ જે કંઈ તેઓ કરે છે તે બાહ્યથી કરે છે તે તેઓના આશય અવબોધ્યા વિના સમજી શકાતું નથી. જ્ઞાનધ્યાનમાં લીન મહાત્માઓની આન્તર તથા બાહ્ય પ્રવૃત્તિની આગળ બલજીની ક્રિયાની કંઈ પણ કિસ્મત હોતી નથી. જ્ઞાનધ્યાનમાં લીન મહાત્માઓની સેવા કરવાથી સામાન્ય બાળજી જે પ્રાપ્ત કરી શકે છે તે અન્ય કોઈની પાસેથી પ્રાપ્ત કરવા શક્તિમાન્ થતા નથી. જ્ઞાન ધ્યાનમાં લીન આત્મજ્ઞાનીઓના સર્વ કર્મોની અનુક્રમણિકા કરી શકાય નહિ. જ્ઞાનધ્યાનમાં લીન મહાત્માઓની આ વિ“વના લકોને અત્યંત જરૂર છે. પાશ્ચાત્ય દેશમાં ટેલટેય રસ્કીન પેથગેરસ સોક્રેટીસ કાર જેવા તવતાઓથી અનેક લાભો પ્રગટયા છે. આર્યભૂમિ તો સર્વ દેશની ગુરુ સમાન છે. આર્યવર્તમાં મહાયોગીઓ, મહાધ્યાનીઓ, મહાજ્ઞાનીઓ પ્રગટયા છે. ભારતભૂમિનાં જેટલાં યશગાન કરીએ તેટલાં ન્યૂન છે. ભારત દેશમાં લીન થએલ અનેક જ્ઞાનીઓ દેખવામાં આવે છે. ભારતભૂમિના મહાત્માઓની તુલના કરનાર અન્ય દેશીય મહાભાઓ નથી–એમ કથંચિત દ્રષ્ટિએ કળી શકાય છે. આત્મજ્ઞાની મહાત્માઓ પિતાના હૃદયમાંથી જે જ્ઞાનનાં ઝરણાને પ્રગટ કરે છે તે તે મૂઢ મનુષ્યથી કદિ બની શકે તેમ નથી-આત્મજ્ઞાનીઓ આત્મશકિતને અનેક માર્ગોથી વિકાસ કરે છે. તેઓ ગુફાઓમાં, એકાન્ત સ્થળોમાં નિષ્ક્રિય બનેલા દેખાય છે તો પણ તેઓ હૃદયમાં આત્મધ્યાનની કંઈ કિયા કરીને તેના આન્દોલનોથી જગતને અપૂર્વ લાભ આપે છે. મન વચન અને કાયાના ગની અત્યંત સ્થિરતા કરી તેઓ બાહ્યથી નિષ્ક્રિય જેવા બની જાય છે અને અન્તરમાં આત્મતત્ત્વાદિનું ધ્યાન ધરી અપૂર્વ અનુભવની શોધ કરે છે. એવી સ્થિતિવાળા જ્ઞાની મહાત્માઓને કેટલાક અન્ન જડ લોકો જગમાં નકામા પડી રહેલા મને છે. તેઓ દુનિયામાં કંઈ કરતા નથી એમ સ્થલ બુદ્ધિવાળા મનુષ્યો કર્થ છે પણ તેઓની ભૂલ છે. રાજાના મંત્રીઓ, તત્વવેત્તાઓ, શોધકો જ્ઞાનીઓ, યેગીઓ, જ્ઞાન ધ્યાનમાં લીન થઈને નિષ્ક્રિય જેવા બનીને અન્તર્થી જે જ્ઞાન પ્રકટાવે છે તે જ્યારે વાણી દ્વારા પ્રકાશે છે ત્યારે દુનિયાના લોકો આશ્ચર્યમાં મગ્ન થઈ જાય છે. મનના વિકલ્પ સંકલ્પને સંધ્યા વિના આત્મશક્તિને ૭૧ For Private And Personal use only Page #662 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૬૨ ) શ્રી કમગ ગ્રંથ–સવિવેચન. વિકાસ થતો નથી. તેઓ એકાન્તમાં મનને આત્મામાં અમુક દયેયમાં લીન કરી દે છે અને તેથી તેઓ અનેક ચમત્કારને બતાવી શકે છે. મનને વિકાસ કરીને તેને જે ધ્યેય સીન કરવામાં આવે છે તે સંબંધી તેને સંયમ થવાથી તત્સંબંધી અનુભવજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. મહાત્માઓ ભેગીઓ જ્ઞાનધ્યાનમાં એટલા બધા લીન થઈ જાય છે કે તેઓ તેઓના શરીરનું અને નામનું ભાન ભૂલી જાય છે. આવી ઉત્તમ લીનતાને તેઓ પ્રાપ્ત થાય છે ત્યારે તેઓ અપૂર્વ શક્તિ પ્રકટાવવા સમર્થ થાય છે. એવી સ્થિતિમાં બાહ્યથી નિષ્ક્રિય રહેનાર આત્મજ્ઞાનીઓને જે અજ્ઞાની છે નકામા માને છે તો તેથી તેઓ જ્ઞાન ધ્યાનદ્રોહી, દેશદ્રોહી, શક્તિદ્રોહી, ઉન્નતિદ્રોહી અને વિશ્વદ્રોહી બને છે અને તેઓ ઉન્નતિનાં અપૂર્વ દ્વારને તાળાં લગાવનારા જાણવા, એવું ઉપર્યુક્ત કારણથી કથવામાં આવ્યું છે કે શાનયાના રીનાનાં, થિાનાતિપ્રજ્ઞના ઉપર્યુક્ત કને ભાવ અવબોધીને જ્ઞાનીઓથી જે કંઈ બાહ્યથી કરાય તેમાં પણ અપૂર્વ સત્ય સમાયેલું છે એવું જાણી તેનાં રહસ્ય જાણવાના ખપી થવું, પરંતુ નકામી નિંદા કુથલીમાં પડવું નહીં. આત્મજ્ઞાનીઓની રહેણીકહેણું વસ્તુતઃ વિચારતાં એકદેશીય હેય છે અને તેઓની રહેણુંકહેણુનું અનુકરણ પણ એકદેશીય છે. મહાત્માજ્ઞાનીઓની રહેણી કરતાં તેમની કહેણી અને તેમની કહેણી કરતાં તેઓનું હૃદય અનુભવવા ખાસ લક્ષ્ય દેવું જોઈએ કે જેથી તેઓએ જ્ઞાનધ્યાનમાં લીન થઈને જે જે અનુભવ પ્રાપ્ત કર્યા હોય તેની પ્રાપ્તિ થઈ શકે. આ વિશ્વમાં રૌઢિક આચારોમાં વિશેષ સહાયત્વ હોય છે અને યૌગિક આચાર કરતાં મહાત્માઓની ઉપદેશ પ્રવૃત્તિમાં અને તે કરતાં મહાત્માજ્ઞાનીઓના હૃદયમાં અનન્તગણું સત્ય રહેલું છે. આત્માનો નિશ્ચય આત્મજ્ઞાનીએ જે કંઈ કરે છે તેમાં તેઓ વિશેષતા નિર્લેપ રહી શકે છે અને તેથી વિલકો પર અત્યંત અસર કરી શકે છે. જ્યાં સુધી કાયા વાણીનાં કર્મોમાં આત્મજ્ઞાનીઓને અધિકાર છે ત્યાં સુધી તેઓ કરે છે. કયું કર્મ કેવી રીતે કરવું ? તે તેમના સ્વાતંત્ર્ય પર આધાર રાખે છે પશ્ચાત્ તેઓને અધિકાર પૂર્ણ થતાં સર્વ બાબતમાં સ્વતંત્ર બનીને પ્રારબ્ધગે જે કંઈ કરે છે તેને કંઈ નિયમ નથી. અવતરણ -આત્મજ્ઞાની- બ્રહ્મજ્ઞાની બાહ્યકર્મોને કરતો છતો પણ નથી કરતે, કારણ કે તે બાહ્યકર્મોમાં આસક્ત નથી-ઈત્યાદિ નિવેદે છે. कुर्वन् सन् न करोत्येव, ज्ञानी कर्माणि तत्त्वतः । अकुर्वन् सन् करोत्येव, मूढः कर्माणि मोहतः ॥ १४४ ॥ For Private And Personal Use Only Page #663 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org આત્મજ્ઞાનીઓની ફરજ. Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૬૩ ) શબ્દાર્થ આત્મજ્ઞાની વસ્તુતઃ કર્માંને--કાનેિ કરતા છતે પણુ કરતા નથી. મૂઢ અજ્ઞાની માહથી કર્માને નહીં કરતા છતા પણ કરે છે. વિવેચનઃ—આત્મજ્ઞાનીને માહ્યવસ્તુઓ-નામ અને રૂપાને મેહ હોતા નથી તેથી તે જેટલી ખાદ્યપ્રવૃત્તિયેા કરે છે તેમાં અહંમમત્વથી બાઁધાયાવિના વ્યવહારથી નિરાસક્ત થઇને કરે છે તેથી તે કરતા છતા પણ અકર્તા તરીકે ગણાય છે. જ્ઞાની જગજીવાના શ્રેય માટે સર્વ પ્રકારની શુભ પ્રવૃત્તિયાને કરે છે. નિરાસક્તિથી જ્ઞાનિકમ યાગીઓ ગૃહસ્થદશામાં અને ત્યાગીદશામાં અન્યલેાકેાના ઉપકારાર્થે અવશેષ જીવન વ્યતીત કરે છે. સાનિકમ યાગીઓ માહવિના શુભ પારમાર્થિક કાર્યાં કરીને વિશ્વજીવાનાં દુઃખાને ટાળે છે. ઉપકારના બદલે પાછે લેવાની બુદ્ધિથી અજ્ઞાની જીવા પ્રવૃત્તિયા કરે છે, આત્મજ્ઞાની ગૃહસ્થ અને ત્યાગીએ ઉપકારના બદલા પાછો લેવાની બુદ્ધિથી કોઇપણ ઔપકારિક કાર્ય કરી શકતા નથી. વિશ્વવર્તિ સર્વ જીવાને શાંતિ સુખ આપવું અને તેના શાંતિસુખમય જીવનમાં કેાઇ વિઘ્ન નાંખતુ હાય તે તે હઠાવવું. દુનિયામાં ગરીને દુ:ખાથી બચાવવા અને તેની વિપત્તિઓ દૂર કરવી. સાધુએ સન્તાની સેવા કરવી. કાઇને પણ પરતંત્ર કરવા પ્રયત્ન ન કરવા. સર્વજીવાને નીતિમા પર વાળવાં અને દુષ્ટ લાકેથી ધર્મીજીવાનુ` રક્ષણ કરવું. વિશ્વવર્તિ મનુષ્યોને આત્મજ્ઞાન દેવું. વિશ્વવતિ મનુષ્યને આત્મસરખા ગણીને તેને શુભ વિચારો આપવા અને દુષ્ટ રિવાજેથી પીડાતા મનુષ્યના ઉદ્ધાર કરવા, મોહના પંજામાંથી વિશ્વવતિ મનુષ્યો છેાડાવવા-ઇત્યાદિ શુભકાર્યોને આત્મજ્ઞાની મનુષ્યા કરે છે. આત્મજ્ઞાનીએ ગરીબેની આંતરડીને ઠારે છે, આત્મજ્ઞાનીએ વિશ્વમનુષ્યાની, પશુઆની અને પખીઓની આંતરડી ઠારે અને તે માટે સ્વજીવનની આહૂતિ આપે છે. વિશ્વવતિ જ્ઞાની મનુષ્યા મારું તારું કર્યાવિના એક સરખી રીતે સર્વના કલ્યાણાર્થે જીવન ગાળે છે. આત્મજ્ઞાનીએ કઇ ને કઈ પારમાર્થિક કાર્યો કર્યાં કરે છે તે તે માટે જે કંઈ ત્યાગ કરવા પડે તેને ત્યાગ કરે છે. આત્મજ્ઞાનીએ જો ભાવી ભાવ-સ્વભાવ પર વિશ્વાસ મૂકી બેસી રહે તે। આ જગમાંથી પરાપકાર તત્ત્વના લાપ થઇ જાય અને ચંદ્રસૂર્ય પણ લાપ થઇ જાય. આત્મજ્ઞાની ગૃહસ્થા વા ત્યાગીઓની ખૂબી એ છે કે--તેએ આસક્તિવિના સર્વ શુભ કર્યાં કરે છે, તેથી તેને કેાઇ જાતને લેપ લાગતો નથી અને તેની મુક્તતાના આ ભવમાં નિશ્ચય થાય છે. આત્મજ્ઞાની સર્વ પ્રકારનાં આવશ્યક કર્યાં કરે છે; હાયે તેએ ક્રોધ માન માયા અને લાભના વશમાં આવતા નથી. જ્ઞાનીઓ-મહાત્માએ જો ઉપકારકારક શુભકર્માના ત્યાગી બની જાય તે આ વિશ્વમાં ધર્મનું અસ્તિત્વ રહી શકે નહીં. આ વિશ્વમાં જ્ઞાનીએના પ્રતાપે કચ્ગની નિમ્લતા કાયમ રહે છે. દેશની–વિશ્વની–સમાજની–સંધની For Private And Personal Use Only Page #664 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૬૪ ) શ્રી કમ યાગ ગ્રંથ-સવિવેચન. આયુષ્ય પ્રગતિ થાય અને દુઃખાનેા નાશ થાય એવાં શુભ કર્માંને કરતાં કરતાં જ્ઞાની ને પૂર્ણ કરે છે. ભારતના કર્મચાગીના અને જ્ઞાનયાગીઓના શિશમણિ સર્વજ્ઞપ્રભુશ્રીમહાવીરદેવે આયુષ્યના અંત થતાં સોળ પ્રહર સુધી ધર્મદેશના દઈ જગજીવાના ઉદ્ધાર કરી શરીરના ત્યાગ કર્યાં હતા. તેઓએ કૃતકૃત્ય થઇ વિશ્વ મનુષ્યને જાહેર કર્યું છે કેછેલ્લી આયુષ્યની ષળપર્યંત પણ શુભ કર્મના યોગ ત્યજવા નહીં. શ્રીમહાવીરપ્રભુના શિષ્ય ગૌતમસ્વામીએ પણ છેલ્લા સમય સુધી ભગવાને સદુપદેશ દઇ જ્ઞાનયેાગીની કર્મ ફરજને અદા કરી હતી, ત્રયેાદશ ગુણસ્થાનકવસિસ તીર્થંકરાસમા મહાદેવે પણ વીતરાગ અન્યા છતાં શુભકના ત્યાગ કરતાં નથી તે અન્યજીવાએ શુષ્કજ્ઞાની બની કેમ શુભપારમાર્થિક આવશ્યક કના ત્યાગ કરવા જોઇએ ? અલબત્ત ન કરવા જોઇએ, જ્ઞાની–કમ્ - ચેાગીના જીવને એક શ્વાસોચ્છ્વાસ પણ જગતની કલ્યાણની પ્રવૃત્તિ વા શુભ વિચાર વિના જતા નથી. આ વિશ્વમાં જ્ઞાનીકર્મચાગી મહાત્માએ સર્વ કઇ કરે છે છતાં કરતા નથી અને અજ્ઞાનીએ માહથી હાથ પગ હલાવ્યા વિના બેસી રહે છે છતાં તે મેહુકિતથી કર્તા છે, માટે અજ્ઞાનદશા-મહદશાના ત્યાગ કરી સર્વ શુભ કર્મોને કરવાં જોઇએ. મૂઢમનુષ્યાના જ્ઞાનીગુરુએ છે. મૂઢમનુષ્યાનાં હૃદયને શુદ્ધ કરવાં એ જ જ્ઞાનીઓનું કર્તવ્ય છે. આત્મજ્ઞાનીઓનું વાસ્તવિક કર્તવ્ય એ છે કે મહાસત મૂઢ મનુષ્યાને આત્માનું વાસ્તવિક સ્વરૂપ જણાવવું અને પ્રભુની ભકિતદ્વારા માહબુદ્ધિને નાશ કરાવીને વિશ્વજનને પવિત્ર કરવા, અજ્ઞાની મનુષ્યથી જ્ઞાનીને, તેને શુદ્ધ કરતાં પણ ઘણું સહન કરવું પડે છે. અજ્ઞાનીઓના દોષો ધાવાને જ્ઞાનીએ ધામીની પેઠે સદા કર્તવ્યકમને કરે છે. જ્ઞાનીઓના ઉપકારના બદલા વાળવાને કદાપિ અજ્ઞાનીઓ શિકતમાન થતા નથી. મૂઢ મનુષ્યાએ જ્યાં સુધી મહાસકિત ટળી ન હોય અને નામરૂપ બાહ્યજગત્માંથી અહંમમતા ટળી ન હોય ત્યાં સુધી પગલે પગલે આત્મજ્ઞાની મહાત્માઓની સલાહ પ્રમાણે પ્રવૃત્તિ કરવી અને આસક્તિભાવ ટાળવાને જ્ઞાની ગુરુની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવી કે જેથી દરરાજ તેઓ આત્મજ્ઞાની પ્રાપ્તિમાં આગળ વધી શકે. મૂઢ મનુષ્ય એક શ્વાસાćાસે પણ કઇનુ કઇ કર્મ કર્યાં કરે છે, પરંતુ તે અજ્ઞાન માહાસકિતથી ઉટીયાનુ કુટીયું કરી નાખે છે અને જ્યાંથી છૂટવાનું હાય છે ત્યાં જ તેએ ખાય છે. નિર્માંહુ ધર્મના માર્ગમાં તેઓ માહને ધારણ કરે છે અને સામાન્ય ખાખતામાં રાગદ્વેષ વધારીને યાદવાસ્થળી કરી દે છે. મૂઢ મનુષ્યને નામરૂપના અત્યંત મેહુ હાય છે તેથી તેઓ પ્રભુ અને ગુરુની આાધનામાં પણ મેહને પ્રકટાવી સમહદશાના ખેલે ખેલે છે. માહી મનુષ્યા વાનરાના જેવા હાય છે. વાનરા લવાળાં વૃક્ષેા પર આરાહીને ખાવાના કરતાં ઘણાં કળાને હેઠળ પાડી દે છે. અજ્ઞાની માહાસકત મનુષ્યા, પ્રભુના દેરાસરામાં, ગુરુના સ્થાનામાં, ધર્મસ્થાનામાં અહુંમમતાથી કલેશ કરે છે અને મન્દિરા વગેરેને પણ વહેંચી લેવા જેવી મૂઢદશાને For Private And Personal Use Only Page #665 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મોહાસક્ત માનવી અસુર જેવો છે. ( ૫૬૫ ). સેવે છે. મહાસક્ત મનુષ્ય કર્તવ્ય કર્મના ક્ષેત્રમાં પાડાની પેઠે તોફાન કરે છે અને સવિચારરૂપી સરેવરમાં ભેંસની પેઠે મૂવીને સવિચારોને ડહેળી દે છે. મૂળ વાનર હોય, યુવાવસ્થા પામેલ હોય, તેને દારૂ પાયે હોય તેમ તેને વૃશ્ચિક કર હોય તે તે કૂદવામાં અને તોફાન કરવામાં કચાશ રાખતું નથી તત્ મૂઢ મનુષ્ય પણ કર્તવ્યકર્મના ક્ષેત્રમાં તેવું મહાતફાન મચાવે છે, અને પગલે પગલે કર્મ કરતાં મોહથી બંધાય છે. ક્ષાત્રવર્ગનું એ કર્તવ્ય છે કે જ્ઞાની મહાત્માઓનું મૂઢ મનુષ્યથી રક્ષણ કરવું. મૂઢ મનુષ્યો વસુધા કુટુંબ જેવી ઉદાર ભાવનાને સેવી શક્તા નથી. તેઓ તે સામાન્યકર્તવ્ય બાબતોમાં પરસ્પરના આશય અવધ્યા વિના મહાયુદ્ધ મચાવી દે છે, અને વાનરે જેમ સૂગરીને માળો ભાંગી નાખ્યો હતો તેમ જ્ઞાનીઓને શિખામણ આપતાં તેઓ જ્ઞાનીઓને, ગુરુઓને, મહાત્માઓને સતાવે છે. મૂઢ મનુષ્ય માહથી જગમાંથી જે ગ્રહણ કરે છે તેના કરતાં તેઓ ઘણું નુકશાન કરે છે. તેઓ દુનિયાને અલ્પ લાભ કરી શકે છે અને અનંતગુણી હાનિ કરી શકે છે, બેચાર ભાષાના વિદ્વાન થવાથી વા બાહ્યથી સત્તાવાન્ થવાથી મૂઢપણું ટળતું નથી. વક્તા હેય, પંડિત હય, ફિર હોય, લેખક હેય પણ નામરૂપવાળા પદાર્થોમાંથી મહાસક્તિ ટળી નથી ત્યાં સુધી તે મૂઢ મહી ગણાય છે, અને ત્યાં સુધી તે દુનિયાને ગમે તેવા શુભ કર્મથી અ૫લાભ કરી શકે છે અને અનન્તગુણું હાનિ કરી શકે છે. મૂઢ મનુષ્યનાં નિર્દોષ કર્મો પણ સદોષતાને પામે છે. મહાસત મનુષ્ય સાત્વિક કમેને કરે છે તો પણ તે રજોગુણ અને તમોગુણરૂપે પરિણમે છે. મૂઢ મનુષ્ય જેના ઉપર ઉપકાર કરવા ધારે છે તેને પણ ઉપકારના બદલે અપકાર કરે છે. મહાસક્ત મનુષ્ય હડકાયા કૂતરાની પેઠે પિતાની વિષમય વાસનાઓનો અન્યને ચેપ લગાડે છે અને તેથી અન્ય મનુષ્ય પણ વિશ્વનું કલ્યાણ કરી શકતા નથી. મહાસક્ત મનુષ્ય પોતે ઠરીને શાંતિ લેતા નથી અને તેઓ અન્ય મનુષ્યને પણ કરીને બેસવા દેતા નથી. મહાસક્ત મનુષ્યનું હૃદય શુદ્ધ ન હેવાથી અપથ્ય ભક્ષણની પેઠે તેઓ ધર્મક્રિયાઓને પણ બંધનરૂપે પરિણુમાવે છે મહાસક્ત મનુષ્ય દારૂ જેવા હોય છે, તેઓને અગ્નિ જેવી સામગ્રી મળતાં તુર્ત ભડકારૂપે બને છે. મહાસક્ત મનુષ્યની સાંકડામાં સાંકડી દષ્ટિ હોય છે. ભાષાવેષ વગેરેમાં મહાસક્તિ ન્યૂન હોય છે એમ તેઓની મહાસતિ ટળ્યા વિના કથી શકાય નહિ. મહાસત મનુષ્ય જે વ્યાવહારિક બાબતમાં આગેવાન હોય છે તો તે સમયે યુરોપીય મહાયુદ્ધના જેવી દરેક બાબતમાં દશા થયા વિના રહેતી નથી. મહાસક્ત મનુષ્યોથી દુનિયામાં શાન્તિ પ્રવર્તતી નથી. નિર્મોહ કર્મગની દરેક પ્રવૃત્તિને મહાત મનુષ્ય બગાડી દે છે. મહાસકત મનુષ્ય જ વાસ્તવિક દુષ્ટિથી જગમાં રાક્ષસની-દેત્યની ઉપમાને ધારણ કરે છે. મહાસક્ત મનુષ્ય અસુરે છે, અને નિર્મોહકર્મયોગીઓ સુરી સંપદાવાળા છે. નિર્મોહ For Private And Personal Use Only Page #666 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) શ્રી કમ યાગ ગ્રંથ-વિવેચન. 5 ગૃહસ્થા અને ત્યાગીઓથી દુનિયાને જેટલા લાભ-શાંતિસુખ મળે છે તેટલું અન્ય મહાસક્ત મનુષ્યાથી મળતું નથી. મેાહી મનુષ્યનું હૃદય કાળું હોય છે તેથી તેમાં પરમાત્માને સાક્ષાત્કાર થતા નથી. વેષ, માળા, તિલક, કડી, જનેાઇ, કસ્તી વગેરે ધારણ કર્યાં હોય પરંતુ હૃદયમાં નામરૂપની મહાસક્તિ હાવાથી વેષ, કઢી, તિલક, કઢી જનેાઇ વગેરેથી કંઈ કલ્યાણ થતું નથી, નિર્માંડુ થવાથી વનના ભિલ્લુને પરમાત્માને જેટલે સાક્ષાત્કાર થાય છે તેટલા સમાહી એક બારિસ્ટર વા શેઠને પરમાત્માને સાક્ષાત્કાર થતા નથી અને ક યાગની હૃદયશુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ નથી. નામરૂપના માહ ટળ્યા વિના અનેક શાસ્ત્રાના અભ્યાસથી વા અનેક ધર્માનુષ્ઠાનથી હૃદયની શુદ્ધિ થતી નથી અને આત્મજ્ઞાનના ઉચ્ચ શિખરે આરાહી શકાતુ નથી. આત્મજ્ઞાનના ઉચ્ચ શિખરે આરેાહીને કર્તવ્ય કર્મોને કરવાથી હૃદયશુદ્ધિપૂર્વક પરમાત્માપદની પ્રાપ્તિ કરી શકાય છે. નાતમાં, સમાજમાં, સંઘમાં, ગચ્છમાં, મડલમાં, દેશમાં, મહારાજ્યમાં માહાસકત ભેદભાવવાળા અજ્ઞાની મનુષ્ય જો આગેવાન હાય છે તે નાત વગેરેને શાંતિ મળતી નથી અને તેઓની વાસ્તવિક પ્રગતિ થતી નથી. અજ્ઞાની મેહાસકત મનુષ્ય પ્રત્યેક કાર્યમાં વિવાહની વરસી વાળે છે. કોરવાના આગેવાન તરીકે ગણાતા દુર્ગંધનમાં જો મહાસક્તિ ન હોત તે પાંડવાની સાથે સલાહ કરીને ભારતની પડતીનું કારણ એવા મહાભારત યુદ્ધને વારી શકત, પૃથુરાજ ચાહાણમાં જો મહાસકિત ન હાત તે શાહબુદ્દીન જેવા શત્રુની સાથે લડવામાં પ્રમાદી બનત નહિ અને હિંદુઓની પરાધીનતાના હેતુભૂત થાત નહિ. મહાસકિતથી અજ્ઞાની મનુષ્યે ન્યાયની વિરુદ્ધ વર્તે છે અને પક્ષપાત, કદાગ્રહ કરીને પોતાની પડતીનો ખાડો પેાતાના હાથે ખાઢે છે. પાણીપતના મેદાનમાં જે મરાઠાઓએ માહાસક્તિ ન ધારી હોત તેા દીલ્લી પર હિંદુ રાજ્યની પુનઃ સ્થાપના થઇ હાત. મુસલમાનોએ મહાસકિત વિના હિન્દુસ્થાનપર રાજ્ય કર્યું હોત તો પરસ્પરમાં યુદ્ધ થાત નહિ અને હાલ તેની જે દશા થઈ તે થાત નિહ. સત્તાનું બળ સમગ્ર વિશ્વ પર વ્યાપ્યું હોય તે પણ મહાસક્તિથી અન્તે રાજ્યને સમાજને સંધને દેશને નાશ થયાવિના રહેતા નથી. નિર્માંહીથી સર્વત્ર સર્વ દેશેામાં સાત્વિકશક્તિયાના વિકાસ થાય છે અને તેથી રજોગુણી તમે ગુણી મનુષ્યાના ત્રાસનું જોર ટળી જાય છે. માહાસકત મનુષ્ય પ્રત્યેક પ્રવૃત્તિમાં સ્વાથી બને છે અને તેથી તેઓ પરમાથી મનુષ્યને તથા પરમા નાં કાર્યાને પાછા હઠાવવામાં કોઇ જાતની બાકી રાખતા નથી. મુસલમાનાએ વા યુરોપીઅનાએ હિંદુઓને જીત્યા એમ કહેવા કરતાં હિંદુઓ માં માહાસકિત વધી તેથી માહાસકિતએ હિંદુઓને પોતાના પગ તળે કચરી અન્યાના દાસ બનાવ્યા એમ કહેવામાં ઘણું સત્ય સમાયું છે. જે જે વની હાલ પડતી દેખાય છે તેમાં સૂક્ષ્મ દૃષ્ટિથી અવલાકતાં મહાસક્તિના મુખ્ય ભાગ અવલેાકાશે. જ્ઞાનના શિખરથી જેટલું નીચું ઉતરવામાં આવે છે તેટલા ભેદો પડે For Private And Personal Use Only Page #667 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મહાસક્તની દશા. ( ૫૬૭). છે અને તેથી અજ્ઞાનીઓ મતભેદ કલેશની તકરારમાં પડી અનેક જ્ઞાનાવરણીયાદિ કર્મોને બાંધે છે અને ભવિષ્યમાં બાંધશે. અજ્ઞાન મિથ્યાત્વ રાગ-દ્વેષ કાળ ઈષ્ય ભેદભાવ પક્ષપાતાદિ દુર્ગણેથી જે જે અંશે કર્મયોગીઓ મુકત થાય છે તે તે અંગે તેઓ આત્માનું તથા દુનિયાનું કલ્યાણ કરવા સમર્થ થાય છે. મહાસત મનુષ્યએ સ્વાત્માની નિર્બલતા અવબોધીને એક ક્ષણ માત્ર પણ જ્ઞાનીઓની સલાહ-આજ્ઞા વિના રહેવું નહી-એ જ તેઓની ઉન્નતિને સર્વોત્તમ ઉપાય છે. અનાદિકાલથી આત્મજ્ઞાનીઓ અને અજ્ઞાનીઓની વિદ્યમાનતા છે. આત્મજ્ઞાનીઓ દિવસ સમાન છે અને અજ્ઞાનીઓ રાત્રી સમાન છે. ઘુવડો જેમ સૂર્યને દેખી શકતા નથી તેમ અજ્ઞાનીઓ જ્ઞાનીકમગીઓની ઉજવલતા દેખવા સમર્થ થતા નથી. અજ્ઞાનીઓના વ્હાલ કરતાં જ્ઞાનીઓનાં ખાસડાં ઉપાડવાં તે કરાડ દર જે શ્રેષ્ઠ કર્મ છે. ભારતમાં બ્રાહ્મણોએ ક્ષત્રિયોએ વૈશ્યએ અને શૂદ્રોએ મહાસકિતથી જેટલી પિતાની પતિતદશા કરી છે તેટલી અન્યોથી થઈ નથી. બાહ્યશુચિની એકાંત પવિત્રતાની અહંતામાં આવીને બ્રાહ્મણોએ રજોગુણ અને તમોગુણને વિશેષ સેવ્યો તેથી તેઓ પ્રમાદથી પતિત થયા. મહાસકત બનેલા બ્રાહ્મણોએ વિદ્યાદિ શુભ પ્રવૃત્તિ ને ત્યજવા માંડી તેથી તેઓની હાલ પડતી અવલકવામાં આવે છે. બ્રાહ્મણોએ સ્વધર્મને ત્યાગ કરીને બાહ્યજીવનમાં જીવવાનો ફકત મોહધાર્યો તેથી તેઓને અન્યના શિષ્ય બનવાનો પ્રસંગ પ્રાપ્ત થયો છે. ક્ષત્રિએ ક્ષાત્રધર્મ ગુણને મોહથી ત્યજવા માંડ્યા તથા મહાસતિપૂર્વક ક્ષાત્રકર્મમાં પ્રવૃત્ત થયા તેથી તેઓનામાં કલેશ કુસંપ વધ્યું અને તેઓની પતિત વર્તમાનક સ્થિતિ અવલોકવામાં આવે છે. કવિઓએ અને લેખકે એ મહાસકત પૂર્વક કર્મપ્રવૃત્તિ કરી તેથી તેઓ સ્વપદથી ચુત થયા અને પરેને આજીજી કરી ગમે તે ઉપયોગથી આજીવિકા ચલાવવાનો પ્રસંગ પ્રાપ્ત થયું. જે દેશકાલમાં જ્યારે જ્યારે મહાસકિતનું પ્રાબલ્ય વૃદ્ધિ પામે છે ત્યારે તે દેશના મનુષ્યની જે કાલમાં અવનતિ થાય છે અને અન્ય દેશી અજ્ઞાની મનુષ્યના રક્ષણતળે પરતંત્ર બનીને રહે છે. મહાસકત મનુષ્ય સ્વાતંત્ર્યને સ્થાને સ્વાછંઘને સેવે છે તેથી એ પરિણામ આવે છે કે તેઓ પરતંત્રતાની એડીમાં કસાય છે. મહાસકિતથી ભીતિ વધે છે અને તેથી પરતંત્રતાએ જીવવું ઈરછાય છે અને તેથી છેવટે દાસત્વકેટિમાં પ્રવેશ થાય છે. મહાસકત મનુષ્ય ગમે તેનું અશુભ ઈ છે છે અને પોતાની પ્રગતિના માર્ગોમાં પિતાની મેળે કાંટા વેરે છે. આર્યાવર્તમાં મહાસકિત વધવા માંડી ત્યારથી ખરા વીરે ખરા લેખકે સત્ય વકતાઓ અને સત્ય વીરકર્મ યોગીઓની ન્યૂનતા વધવા લાગી છે. આર્યાવર્તના મનુષ્યો હોય કે અન્ય દેશના મનુષ્યો હોય પરંતુ તેઓ મહાસકિતથી પાપને ન કરનારા હોવા છતાં મનથી તેઓ પાપને સેવે છે. નિમેહજ્ઞાની કર્મચગીઓ વિશ્વના સર્વ મનુષ્યને એક સરખા સુખમય સ્વતંત્રમય વિચારથી સાંકળના અંકેડાની પેઠે પરસ્પર સંબંધિત કરવા ઈચ્છે છે For Private And Personal Use Only Page #668 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૬૮ ). શ્રી કર્મયોગ મંથ-સવિવેચન. અને તેઓ સર્વ પ્રકારે સુખી થાય એવાં શુભ કર્મોને અનેક રીતે સેવીને સ્વજીવનને હોમ કરે છે. અજ્ઞાની મહાસકત મનુષ્ય નામરૂપના મોહમાં ફસાઈને સર્વ મનુષ્યના કલ્યાણમાં આત્મભોગ આપી સક્તા નથી અને કદાપિ તેઓ પરની દેખાદેખીથી તેવી શુભ પ્રવૃત્તિ સેવે છે તે તેમાં સંકીર્ણ રાગદ્વેષમય વૃત્તિથી પ્રવૃત્તિ કરીને પરસ્પર એક બીજાનું અશુભ કરે છે. જ્ઞાનીકર્મયોગીઓ દુનિયાની અધદશા ન થાય તે માટે શુભકર્મોને કરે છે અને તેથી તેઓ દુનિયાપર અનન્તગુણ ઉપકાર કરે છે. આ વિશ્વમાં જ્ઞાનેગી કર્મવીરની બલિહારી છે; તેઓ સર્વત્ર વાયુની પેઠે અપ્રતિબદ્ધ રહીને સર્વજીવ જાતિના શુભમાં ભાગ લે છે અને અન્તરથી પુનઃ નિઃસંગ પણ રહી શકે છે. જ્ઞાનીકર્મીઓની શુભકર્મપ્રવૃત્તિથી આ વિશ્વમાં અનેક શુભમાર્ગો ઉદ્દભવ્યા છે અને તેથી દુનિયામાં સત્ય વિવેક પ્રાપ્ત કરવાને મનુષ્ય ભાગ્યશાળી બની શકે છે. મૂઢ મનુષ્યો મેહથી મધ્યસ્થ બુદ્ધિને ત્યાગ કરી દે છે અને તેથી તેઓ અનેક દૃષ્ટિથી સત્ય ધર્મની પરીક્ષા કરવાને અને સત્ય પ્રગતિને નિર્ણય કરવાને શકિતમાન્ થતા નથી. મેહરૂપ વિષવિના સર્વ પ્રકારની શુભ પ્રવૃત્તિ અવધવી અને મહરૂપ વિષથી સર્વ વિષમય પ્રવૃત્તિ અવબોધવી. મોહ વિના જ્યાં દૃષ્ટિ દેવામાં આવે છે ત્યાંથી સત્ય તરી આવે છે. મહદષ્ટિથી અનેક શત્રુઓ ઉભા કરવામાં આવે છે અને નિર્મોહ દષ્ટિથી સર્વત્ર શત્રુઓને મિત્રના રૂપમાં ફેરવી નાખવામાં આવે છે. અતએવ આત્મજ્ઞાનપૂર્વક નિર્મોહ પ્રવૃત્તિથી ગૃહસ્થોએ તથા ત્યાગીઓએ સ્વજીવનને ઉરચ કરવું જોઈએ. મેહવિના જ્ઞાની ગમે તે દેશકાલજાતિવર્ગમાં ઉભે રહીને ગમે તે પ્રવૃત્તિ કરતો છતે અકર્તા રહી શકે છે. ત્યાગીઓ પણ નિર્મોહ દૃષ્ટિથી વિશ્વજનનું અનન્તગણું કલ્યાણ કરી શકે છે માટે મૂઢ દશાને ત્યાગ કરીને જ્ઞાની બની કર્મ કરવાં જોઈએ. અવતરણ–નિષ્કામ દશાપૂર્વક કગીઓની પ્રવૃત્તિનું ફલ દર્શાવે છે. તેઓના આવશ્યક કર્મની દિશાનું સ્વરૂપ દર્શાવે છે. श्लोको निष्कामयोग्यतां प्राप्ताः कुर्वन्ति धर्महेतवे । स्वयोग्यावश्यकं कर्म सर्वलोकाः स्वभावतः ॥ १४५ ॥ स्वाधिकारे रता लोका धर्मकर्मप्रसाधकाः । याता यान्ति च यास्यन्ति मुक्तिं तत्र न संशयः ॥ १४६ ॥ For Private And Personal Use Only Page #669 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિષ્કામદષ્ટિ વિના કમ યાગી ન થવાય. ( ૫૬૯ ) શબ્દાર્થ:—નિષ્કામ ચોગ્યતાને પામેલા જ્ઞાની એવા કચેણીએ સ્વચેાગ્ય આવશ્યક કમને ધર્મ માટે સ્વભાવથી કરે છે. સ્વાધિકારમાં રત અર્થાત્ મગ્ન થએલ ધર્મ કર્મ પ્રસાધક કર્મ યાગીએ મુક્તિને પામ્યા પામે છે અને પામશે. વિવેચનઃ—કાઈ પણ પદાર્થની કામના વિના અને અધિકાર પરત્વે યાગ્ય આજીવિકાદિ પ્રવૃત્તિ સહિત જે મનુષ્યા કન્યકર્મના અધિકારી અન્યા છે તે ધર્મ માટે સ્વયેાગ્ય આવશ્યકકમ કરે છે. ચેાગ્ય એવી સ્વક્રએ અદા કરવી તે વિશ્વવર્તિ મનુષ્યાના ધર્મ છે. આત્માની જગત માટે ક્રૂરજ-કન્ય છે તે વ્યવહારથી સ્વધર્મ છે. અયાગ્ય આવશ્યક પ્રવૃત્તિ એ સર્વ મનુષ્યને પ્રવૃત્તિમય ધર્મ છે, સદ્વિચારા અને સ્વયાગ્ય કાર્ય - પ્રવૃત્તિ એજ દેશકાલાનુસારે સ્વધર્મ છે. જે કાલે જે ક્ષેત્રે જે આવશ્યક કર્તવ્ય કમ લાગે તે કાલે તે આવશ્યક કર્મ કરવાં તે સ્વધર્મ છે, સ્વસ્વાધિકાર પ્રમાણે સ્વયેાગ્ય આવશ્યક કર્મ કરનારા વિશ્વવર્તિ સર્વ જીવા નૈસર્ગિક સ્થિતિએ ધર્મ કરે છે તેમાં સર્વ જીવાની મહુત્તા છે. વનમાં ઉભેલું એક વૃક્ષ, અન્ય જીવા પ્રતિ ઉપગ્રહ દૃષ્ટિએ જે કંઇ કરે છે તે તેના તે દૃષ્ટિએ સ્વધર્મ છે. સર્વ જીવા ફજરૂપ ધર્મ માટે સ્વભાવે આવશ્યક ધર્મપ્રવૃત્તિ કરે છે. સર્વ જીવેા સ્વશકર્તાનુસારે સ્વધર્મ બજાવે છે તેથી તેઓ અન્યો ઉપર ઉપકાર કરી શકે છે. સરેાવર પ્રાણીઓને જલપાન કરાવે છે. વૃક્ષ પોતાનું સર્વસ્વ અન્યાને અર્પણુ કરે છે. નદીઓ પોતાનું સર્વસ્વ અન્યોને અર્પણ કરે છે. પશુએ ૫ખી પેાતાનું સર્વસ્વ અર્પણ કરીને પોતાની ફરજરૂપ ધર્મને અદા કરે છે. મનુષ્યા પણ નિષ્કામપણે પેાતાનું સર્વસ્વ અન્યાના ઉપકારાર્થે અર્પણ કરે છે તે તેએ સ્વધર્મ ના સેવનારા ખને છે. આાહ્ય આવશ્યક કર્માં સદા ક્ષેત્રકાલાનુસાર પરિવર્તનને પામે છે. જે કાલમાં, જે ક્ષેત્રમાં જે કર્યું કરવાથી દુનિયાના જીવાનુ વિશેષ કલ્યાણ થાય, અને જે કર્મો કરવામાં પોતાના અધિકાર હોય, તથા પેાતાનાથી કરી શકાય તે સ્વઆવશ્યક કર્માં જાત્રાં. સર્વ લેાકેાએ નિષ્કામભાવથી ફરજ અદા કરવી જોઇએ. સકામભાવના કરતાં નિષ્કામભાવનાથી આત્માના જ્ઞાનાદિચુણાની અનન્તગુણી પ્રગતિ થાય છે. સકામ અર્થાત્ ફ્લેચ્છાથી આત્મા બંધાય છે ' અને નિષ્કામભાવથી આત્મા નિષધ રહે છે. નિષ્કામ પ્રિ ખીલવવી એ કંઇ સામાન્ય મનુષ્યાનું કાર્ય નથી. નિષ્કામ દૃષ્ટિવિના મહાત્માના ઋષિયાના તીર્થંકરોના પગલે ચાલી શકાતું નથી. નિષ્કામવિના રજોગુણુ અને તમેગુણુને જીતી શકાતા નથી. નિષ્કામદૃષ્ટિવિના સ્વાદિ દોષાના નાશ થતો નથી. નિષ્કામતૃષ્ટિવિના પ્રત્યેક કર્તવ્યપ્રવૃત્તિમાં અનેક સ્વાર્થીના પ્રપંચા ઉભા થાય છે. નિષ્કામતૃષ્ટિવિના કોઈપણ મનુષ્ય ખરેખર કર્મયોગી ગણી શકાતા નથી. સ્વાત્માના વિચારેની અને આચારાની અન્ય પર સારી અસર થતી નથી. નિષ્કામદશા પ્રાપ્ત કર્યા વિના કર્મ કરવાથી ચંદ્ર જેમ રાહુથી 6 કર For Private And Personal Use Only Page #670 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૭૦ ). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. ઐસાય છે તેમ મોહથી આત્મા રસાય છે. નિષ્કામદષ્ટિવિના કઈ પણ કર્તવ્ય કાર્યમાં પરિપૂર્ણ સંતોષ અને આનન્દ પ્રગટી શક્તા નથી. નિષ્કામદષ્ટિવિના હર્ષ અને શેકના વાતાવરણથી મુક્ત રહેવાતું નથી. નિષ્કામદષ્ટિવિના પ્રત્યેક કાર્ય કરતાં અનેક જાતની ઈચ્છાઓના ગુલામ બનવું પડે છે. નિષ્કામદષ્ટિવિના શુદ્ધ વિચારેને હૃદયમાં પ્રકટાવી શકાતા નથી. નિષ્કામદષ્ટિવિના અગ્ય સ્પર્ધા અને વિષમયપ્રવૃત્તિ સેવાય છે. નિષ્કામદષ્ટિવિના ક્ષણે ક્ષણે શાન્તિને અનુભવ કરી શકાતો નથી. અએવ આવશ્યક કાર્યો કરવાની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે નિષ્કામભાવને પ્રકટાવ જોઈએ. સકામભાવથી વિશ્વાસઘાત, પ્રતિજ્ઞાઘાત, પરમાર્થઘાત, હૃદયઘાત, ધર્મઘાત, પ્રાણઘાત, સત્યઘાત કરીને મનુષ્ય નીચ પ્રકૃતિના દાસ બને છે. સકામભાવથી આત્માની શક્તિની ચંચલતા વધે છે, અને તેથી આત્મસ્થિરતારૂપ ચારિત્રનો ઘાત કરી શકાય છે. સકામભાવથી અનેક આવશ્યક કર્મ કરવાં પડે છે અને આત્માની નિઃસ્પૃહતાને દેશવટ દઈને અન્યની આગળ નિવર્ય બનવું પડે છે. સકામ ભાવથી મૃત્યુ ભીતિ વગેરે અનેક ભીતિ પ્રકટીને આત્માને ડરાવે છે અને તેથી આત્મા કર્તવ્યથી ભ્રષ્ટ થાય છે. નિષ્કામભાવની કર્તવ્યપ્રવૃત્તિથી એક જંગલીને જેટલે સંતોષ મળે છે તેટલે વા તેનાથી અનન્તગુણહીન પણ એક સકામી રાજાને સંતેષ મળતું નથી, અને ઉલટું દુઃખને સાગર તેના હૃદયમાં પ્રકટીને તેમાં તેને બુડાડે છે. સર્વ રોગ્ય કર્મને કરવા તેથી જે ફલ થવાનું છે તે થયા વિના રહેવાનું નથી તો પછી કર્મનું ફલ ઇચ્છવાની શી જરૂર છે? નિષ્કામભાવે મુક્તિફલની પ્રાપ્તિ થાય છે અને સકામ ભાવે સંસારસુખ મળે છે. ક્ષણિક સુખ કરતાં શાશ્વત સુખ ઉત્તમ છે, માટે નિષ્કામભાવે કર્મો કરવાં જોઈએ. દરેક શુભ પ્રવૃત્તિનું ફલ જાણવું પરંતુ કર્મફલની ઈચ્છા ન કરવી અને સ્વયેગ્ય કર્તવ્યકર્મ કરવું એજ સકામ ભાવમાંથી નિષ્કામ ભાવમાં જવાની ઉચ્ચ કુંચી જાણવી. નિષ્કામપણે કાર્ય કરનારાઓના આત્માની દુનિયા પર વિદ્વત્ અસર થાય છે. નિષ્કામપણે સ્વફરજેને અદા કરનારાઓ દેશનું, વિશ્વનું, સંઘનું, સમાજનું, જ્ઞાતિનું, ગચ્છનું, મંડળનું વાસ્તવિક હિત અવલોકી શકે છે અને તે કેઈના દાબમાં દબાઈ જતા નથી. નિષ્કામપણે કાર્ય કરનારાઓ કેઈની પરવા રાખતા નથી અને કેઈની અસત્ય માગણીના તાબે થતા નથી. નિષ્કામપણાથી કર્મ કરનારાઓ જેટલું સ્વાર્પણ કરી શકે છે તેટલું સકામદષ્ટિએ કર્મ કરનારાઓ સ્વાર્પણ કરી શકતા નથી. નિષ્કામભાવથી કાર્ય કરનારાઓના હૃદયમાં પ્રભુનો વાસ થાય છે તેથી તેનામાં રજાતની શક્તિ ખીલે છે અને સકામ ભાવથી કાર્ય કરનાઓના હૃદયમાં મેહનો વાસ થાય છે અને તેથી તેઓનામાં શેતાનની શક્તિ ખીલતી જાય છે. નિષ્કામભાવથી કર્મ કરનારાઓ સત્યની ઉપાસના કરે છે, અને સકામભાવથી કામ કરનારાઓ અસત્યની ઉપાસના કરે છે; નિષ્કામભાવથી કાર્ય કરનારાઓને પુરુષની કટિમાં સમાવેશ થાય છે અને સકામ For Private And Personal Use Only Page #671 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org 版 શ્રી વીર પરમાત્માના નિષ્કામ ઉપદેશ. ( ૧૧ ) ભાવથી કમ કરનાને દાસત્યકેટિમાં સમાવેશ થાય છે. નિષ્કામ દશાથી સ્વરજ અદા કરનારાઓને મૃત્યુ અને જીવન સમાન ભાસે છે અને સકામભાવથી કાર્ય કર નારાઓને જીવવું ઇષ્ટ લાગે છે; અને તેથી તે દેશદ્રોહીઓના ભયથી દેશદ્રોહ, રાજ્યદ્રોહ, આત્મદ્રોહ, ધર્મદ્રોહ વગેરે પાપકાŕમાં પ્રવૃત્તિ કરે છે અને જીવવાની ઇચ્છાને અયોગ્ય કમાંથી તૃપ્ત કરે છે. સકામ ભાવથી કર્મ કરનારા પ્રતિષ્ફલની ઇચ્છાથી જ્યારે તૃપ્ત થતા નથી ત્યારે અાગ્ય કર્મ કરીને પ્રતિબદલે આપવા ચૂકતા નથી. નિષ્કામ કર્મ કરનારાઓ કેાઇના પ્રતિ અચેાગ્ય પ્રવૃત્તિથી પ્રતિબદલેા આપવા તેવા પ્રસંગે પ્રયત્ન કરતા નથી. સકામભાવથી કર્મ કરનારાઓ કારવિના પક્ષપાત, કદાગ્રહ, કલેશ વગેરેમાં આત્મવીના દુરુપયોગ કરે છે. નિષ્કામભાવથી કર્મ કરનારાઓ ખાસ કારણે અપવાદપ્રવૃત્તિ સેવીને દુનિયાના જીવાનુ ભલુ થાય તે માટે અલ્પદોષ અને મહાલાભ પ્રવૃત્તિ સેવે છે અને પશ્ચાત્ તેનું પ્રતિક્રમણ કરી ઉત્સર્ગમાર્ગમાં પાછા સ્થિર થાય છે. નિષ્કામભાવથી આવશ્યક કાર્ય કરનારાએ સ્વરજો અદા કરવામાં ઉચ્ચાશય અને વિશ્વવ્યાપક ઉદાર મૈત્રીભાવથી પ્રવૃત્તિ કરે છે; તે જ સ્થાને સકામભાવે .કર્મ કરનારાએ નીચાશયા સંકીણુંદૃષ્ટિને ધારણ કરી દુનિયામાં અશાન્તિ પ્રવતે એવી રીતે પ્રવૃત્તિ કરે છે; તેથી તે વસ્તુતઃ ક પ્રવૃત્તિની ચેાગ્યતાને પામી શકતા નથી. નિષ્કામભાવવિના આવશ્યકકાં કરવાને અધિકાર પ્રાપ્ત થતા નથી. સકામભાવથી હાલમાં યુરોપમાં મહાયુદ્ધ પ્રવર્તે છે અને તેથી દુનિયાના સમગ્ર મનુષ્યાને લાભને બદલે અત્યંત હાનિ થાય છે, સકામભાવથી અન્યાયપણે મહાયુદ્ધો વ્યાપારા વગેરેની પ્રવૃત્તિ થાય છે અને તેથી મારૂં હારૂં એવી મહમંત્રની સ્ફુરણા થતાં દુનિયામાં કોઇ સ્થાને સત્ય શાંતિ મળતી નથી. હિંદુસ્થાન પર અફગાનિસ્તાન વગેરેથી સકામભાવે લાકોએ સ્વારીઓ કરી તેથી તેને સત્યસુખ મળ્યું નહિ અને આવશ્યક કર્તવ્યરૂપ ધર્મથી ભ્રષ્ટ થયા. બ્રાહ્મણેાએ, ક્ષત્રિયાએ, વૈશ્યાએ, શૂદ્રોએ વિશ્વમાં સ્થિત સર્વ મનુષ્યાએ નિષ્કામભાવથી ધર્મ માટે આવશ્યક કર્માં કરવાં જોઈએ. ધર્મ માટે નિષ્કામ બુદ્ધિથી કર્મો કરવાથી નિર્દોષી જીવન રહે છે. નિષ્કામભાવે કર્યાં કરતાં અન્તી નિલે પભાવ-નિઃકષાયભાવ પ્રાપ્ત થાય છે. સર્વજ્ઞ પરમાત્મા શ્રીમહાવીર પ્રભુએ રાગદ્વેષવિના નિષ્કામભાવે કન્યકમાં કરવાથી આત્માની મુકિત થાય છે- ઈત્યાદિ અનેક શુભ બાખાના ઉપદેશ આપીને હિન્દુસ્થાન પર અનન્તગુણુ ઉપકાર કર્યાં છે; સજ્ઞ વીર પરમાત્માના ઉપદેશાનુસારે આવશ્યક ધકર્માં કરવાથી આત્માની શુદ્ધિ વૃદ્ધિ પામે છે એમ નિશ્ચયતઃ અમેધવું. વિશ્વવર્તિ સર્વ મનુષ્યાનું કલ્યાણ થાય એવા શ્રીવીર પ્રભુના આગમમાં ઉપદેશ છે. શ્રીવીર પ્રભુએ સ્વાધિકારભેદે ગૃહસ્થધમ અને અનગારધર્મની પ્રરૂપણા કરી છે, તેનુ' રહસ્ય ગુરુગમથી અવધ્ય છે. સકામભાવના છે તે દાવાનલ સમાન છે; તેથી આત્માના સદ્ગુણૢા બળીને ભસ્મીભૂત થઈ જાય છે. સકામભાવનાથી સત્યબાધની Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #672 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૭૨ ). શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન. HE . સત્યધર્મની પ્રાપ્તિ થતી નથી. અજ્ઞાન -મિથ્યાત્વથી સકામભાવનાની વૃદ્ધિ થાય છે. અજ્ઞાનિયે સકામભાવનાથી અસત્યધર્મમાં આસક્ત રહે છે અને વીતરાગ ધર્મની પ્રાપ્તિ કરી શકતા નથી. અજ્ઞાનિયે સકામભાવથી રાગદ્વેષની મારામારીમાં પડીને લીંટમાં માખી ખુંચી રહે છે તેમ સાંસારિક પદાર્થોમાં ખેંચાઈ જાય છે અને મનુષ્ય જન્મના ઉદ્દેશને ભૂલી જાય છે. સકામભાવનામાં પ્રમાદ છે અને નિષ્કામભાવનામાં અપ્રમાદ છે. સકામભાવથી આચારો અને વિચારમાં સમતલતા રહેતી નથી અને સમભાવને દેશવટે અપાય છે. નિષ્કામભાવે આવશ્યક કર્મો કરવાં તે મનુષ્યોને સ્વભાવ છે અને સકામભાવે કર્મો કરવાં તે મનુષ્યને વાસ્તવિક સ્વભાવ નથી. અતએ નિષ્કામભાવે કર્તવ્ય કર્મફલની ઈચછા રાખ્યાવિના આવશ્યક કાર્યો કરવાં જોઈએ. કૌરએ સકામભાવનાથી રાજ્ય પ્રવૃત્તિ કરી તેથી તેનામાં મેહે પ્રવેશ કર્યો અને તેથી અને તેઓનો યુદ્ધમાં નાશ થયે. સિકંદરે સકામભાવથી ભારત પર સ્વારી કરી તેથી અને તેને કશું સત્ય સુખ પ્રાપ્ત થયું નહીં. મરાઠાઓએ હિન્દુઓના રક્ષણમાં નિષ્કામભાવથી ક્ષાત્રપ્રવૃત્તિ સેવી હોત તો તેઓની પાણીપતના મેદાનમાં અહમ્મદશાહ અબ્દુલ્લીથી હાર થાત નહિ અને તેઓની પડતીનું અપમંગલ થાત નહિ. દરેક કર્મપ્રવૃત્તિમાં જે જે અંશે નિષ્કામભાવ સેવાય છે તે તે અંશે વિજયશક્તિ પ્રાપ્ત થાય છે અને જે જે અંશે સકામભાવના થાય છે તે તે અંશે આત્માની દુર્બલતા કરી શકાય છે. સકામભાવ ધારકો સ્વાર્થી બનીને માતા, પિતા, કુટુંબ, મિત્ર, બંધુ, જ્ઞાતિ, સમાજ, સંઘ, દેશ, રાજ્ય-વગેરેની વાસ્તવિક ફરજને અદા કરી શકતા નથી, સકામભાવથી ઉપકારને બદલે નહિ વાળનારાઓ પર વૈર પ્રકટે છે અને તેથી અશુભ કર્મની પ્રવૃત્તિનું જોરથી સેવન થાય છે. સકામભાવનાથી મનુષ્ય સ્વાથી બને છે અને તેઓ જે જે ધર્મ માટે કાર્યો કરે છે તે ઉલટાં તેઓને અધર્મની વૃદ્ધિ કરનારાં થાય છે. સકામભાવનાથી સ્વેચ્છા પૂર્ણ ન થતાં જેની તેની સાથે સત્યસંબંધને બાંધી શકાતું નથી અને પરસ્પર ઉપગ્રહઉપકાર કરવાના સૂત્રને ક્ષણે ક્ષણે લેપ કરી શકાય છે. હિન્દુસ્થાન વગેરે સર્વ દેશમાં સકામભાવનાથી મનુષ્યની સત્ય પ્રગતિ થઈ નથી. સકામભાવથી થએલી દેશોન્નતિ વગેરેને અલ્પકાળમાં નાશ થાય છે અને ધર્મશાસ્ત્રોના આચારોને પણ આચારમાં મૂકી શકાતા નથી માટે નિષ્કામભાવથી સર્વ લોકોએ આવશ્યકકર્મો કરવાં જોઈએ. નિષ્કામભાવથી આવ શ્યકકર્મ કરનારાઓ જે કંઇ દેશકાલને અનુસરીને કરે છે તે ધર્મવૃદ્ધિ માટે થાય છે. નિષ્કામભાવથી કર્મ કરનારાઓ દશ્ય વિશ્વને સ્વર્ગસમાન બનાવી દે છે. તેઓ નૈસર્ગિક સુખમયજીવન જીવે છે અને પ્રભુમય જીવન પ્રાપ્ત કરીને ધર્મના સાધકો બને છે. સ્વાધિકારે રત અર્થાત્ સ્વાધિકારથી કાર્ય કરવામાં તલ્લીન એવા ધર્મકર્મપ્રસાધકે મુક્તિને પામ્યા પામે છે અને પામશે. સ્વાધિકારે નિષ્કામભાવથી સ્વફરજ અદા કરવામાં તલ્લીન કર્મચગીઓને આ વિશ્વમાં ધન્યવાદ ઘટે છે. સ્વાધિકાર નિષ્કામદશાથી કાર્ય કરનારા કર્મ, For Private And Personal Use Only Page #673 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિષ્કામી ઉપકારનો બદલો કદી ન ઇચછે. ( ૫૭૩) ગીઓ સમાજમાં, રાજ્યમાં, સંઘમાં વગેરે સર્વ બાબતેમાં નેતાઓ બનીને દુનિયાનું કલ્યાણ કરી શકે છે, અને તેઓ જ્ઞાનાવરણીયાદિ સર્વ પ્રકારના કર્મથી રહિત સ્વાત્માને કરી પરમાત્મપદ પ્રાપ્ત કરી શકે છે. નિષ્કામ કર્મ કરવાની દશા પ્રાપ્ત કરવાને માટે પ્રથમ તે અકામ્ય ઈચ્છાઓથી નિવૃત્ત થઈને વ્યવહારોગ્ય સત્ય કામને ઈચ્છવાં જોઈએ. અસત્ય અને અગ્ય ઈચ્છાઓને પ્રથમ તે વારવી જોઈએ. એકામ્ય ઇચછાઓથી આત્માને સત્ય શાન્તિ મળતી નથી. અસત્ય દુષ્ટ કામનાઓથી થતું દુર્ગતિ-દુઃખ અવધવાની આવશ્યકતા છે. અસત્ય દુષ્ટ કામનાઓથી જીવો અનેક પ્રકારનાં દુ:ખો પ્રાપ્ત કરે છે. અસત્ય દુષ્ટ કામનાઓમાં દુનિયાના છ ફસાઈને અનેક પ્રકારનાં કર્મો કરે છે. અજ્ઞાની છ અસત્ય કામનાઓને પણ સત્ય કામનાઓ તરીકે અવબોધે છે. અજ્ઞાની છ અસત્ય કામનાઓ વડે સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે પરંતુ ઉલટું તેઓને સુખ કરતાં અનન્તગુણ દુઃખ થાય છે. આવશ્યક ઉપયોગી કામનાઓને વ્યવહારદષ્ટિએ સત્ય કામનાઓ તરીકે કથવામાં આવે છે અને અનાવશ્યક અનુપયેગી દુઃખકારક કામનાઓને અસત્ય દુષ્ટ કામનાઓ તરીકે કથવામાં આવે છે. નિશ્ચયનયદષ્ટિએ અસત્ય અને સત્ય કામનાઓને અગ્ય કામનાઓ તરીકે કવામાં આવે છે, નિશ્ચયદષ્ટિએ નિષ્કામભાવની મુખ્યતા અવબોધવી. પ્રશસ્ય અને અપ્રશસ્ય એમ બે ભેદ કામનાના છે. શુભ કામનાને સત્ય કામના અને અશુભ કામનાને અસત્ય કામના તરીકે કથવામાં આવે છે. અશુભ કામનાઓથી પાપ થાય છે. અતએ ત્યેક મનુષ્ય આત્માના શુદ્ધ સ્વરૂપ તરફ લક્ષ્ય દેઈને અસત્ય કામનાઓને દાબી દેવી જોઈએ. અસત્ય કામનાના વિચારો અને આચારનો પરિહાર કરીને સત્ય કામનાના વિચારોની અને આચારની પ્રવૃત્તિ કરવી જોઈએ; સત્યકામનાના વિચારોને અને આચારોને આત્મજ્ઞાનીઓ નિષ્કામરૂપમાં ફેરવી નાખે છે અને તેઓના વિચારોમાં અને આચારમાં પરમાર્થતા વહ્યા કરે છે. આત્મજ્ઞાની સદૂગુરુઓ પાસેથી આત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને નિષ્કામદશાની પ્રાપ્તિ કરવી જોઈએ. અશુભ કામનાઓનો ત્યાગ કર્યા વિના અને શુભ કામનાઓમાં પણ છેવટે હેય બુદ્ધિ થયા વિના લાખે આત્મજ્ઞાની ગુરુઓ મળે તે પણ નિષ્કામદશાની પ્રાપ્તિ થતી નથી. નિષ્કામદશા થયા પશ્ચાત્ શુભકામ્ય મનુષ્યોની પેઠે શામાટે બાહ્યકર્મોની પ્રવૃત્તિ કરવી જોઈએ? તેના ઉત્તરમાં જણાવવાનું કે નિષ્કામ દશા થયા પશ્ચાત્ મન વાણી અને કાયા જ્યાંસુધી છે ત્યાંસુધી તે દ્વારા વિશ્વલોકોના કલ્યાણાર્થે પ્રવૃત્તિ કરવાની જરૂર છે. પારમાર્થિક કાર્યોમાં વસ્તુતઃ નિષ્કામ દશાવિના ખરી પ્રવૃત્તિ થતી નથી. નિષ્કામદશાથી વિશ્વ લેકના ઉપકારાર્થે મન- વાણી અને કાયાથી પ્રવૃત્તિ કરતાં પિતાનું અહિત થતું નથી, અને વિશ્વનું કલ્યાણ કરી શકાય છે. નિષ્કામી મનુષ્ય કેઈના ઉપકાર કરીને તે પાછો ઉપકાર કરે તેવી સ્થિતિમાં પિતાને મૂકાવવા પ્રયત્ન કરતા નથી. નિષ્કામી કર્મયોગીએ કેઈના પર ઉપકાર કરીને તે ઉપકાર કર્યો For Private And Personal Use Only Page #674 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૭૪ ) શ્રી કર્મગ ચંચ-સવિવેચન. એમ કેઇની આગળ થવા પણ ઈચ્છા રાખતા નથી. સત્યકામી મનુષ્ય સત્ય ઉપકાર પ્રવૃત્તિને સામે બદલો લેવા ઈચ્છે છે; પરંતુ નિષ્કામી કર્મયોગીઓ તે સર્વસ્વાર્પણ કરીને પરમાર્થપ્રવૃત્તિ કરે છે તેને સામે બદલે વાળવા કઈ પ્રવૃત્તિ કરે તે તેમાં પણ તેઓ શુભ ભાવને ધારણ કરતા નથી. આ વિશ્વમાં નિષ્કામી કર્મયોગીઓ ખરેખર પરમાત્માની પ્રતિકૃતિ છે. નિષ્કામ કર્મગીઓ ખરેખરા સને છે. નિષ્કામ કર્મયોગીઓના ચરણકમળની ધૂલીથી દુનિયાના છ પવિત્ર બને છે. નિષ્કામી કર્મચારીઓનાં દર્શનથી પરમાત્માનો સાક્ષાત્ દર્શન થયાં એમ અવબોધવું. સકામ્યભાવથી નિવૃત્ત થઈને અકામ્યભાવમાં પ્રવૃત્તિ કરીને જે આત્મજ્ઞાનમાં પરિપૂર્ણ અનુભવી બન્યા હોય છે તેઓ આત્માના ગુણે વિના અન્ય કંઈ ઈષ્ટ નથી એવું પ્રાધતા હોવાથી નિષ્કામતાએ તેઓની બાહ્યપ્રવૃત્તિ થાય છે. ઇન્દ્રિ અને મનની સાથે સંબંધ પામતી એવી જડ વસ્તુઓમાં આત્માનું સુખ નથી અને અન્ય જડ પદાર્થો કે જે ઈષ્ટ વિષ તરીકે કલ્પાયેલા છે તેનાથી ત્રણ કાલમાં અખંડ શાશ્વત સુખ પ્રાપ્ત થવાનું નથી એ આત્મજ્ઞાનીઓનો નિશ્ચય હોવાથી તેઓ બાહ્ય પદાર્થોમાં ઈછત્વની વા અનિષ્ટત્વની કલ્પનાથી બંધાતા નથી. અએવ તેઓ સહેજે નિષ્કામી બની અન્ય જીવને ઉદ્ધાર કરવાને તેઓની દૃષ્ટિમાં વિશેષતઃ ઉચ્ચતા થતી જાય એવા આશયથી પ્રવૃત્તિ કરે છે. દુખીઓના દુઃખને જે જે માર્ગેથી નાશ થાય છે તે માર્ગોનું અવલંબન કરીને જ્ઞાનીકર્મચારીઓ નિષ્કામતઃ પ્રવૃત્તિ કરે છે. નિષ્કામતઃ ધર્મકર્મસાધક ગીઓની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે, તેઓનાં સર્વ આવશ્યક કર્તવ્યકર્મોથી અવશ્ય ધર્મની વૃદ્ધિ થાય છે. તેઓના આશય અવબોધ્યાથી તેઓની ધર્મકર્મ પ્રવૃત્તિને યથાર્થ ખ્યાલ આવતાં વાસ્તવિક મહત્તા અવબોધાય છે. અવતરણુ–સતતત્સાહ્યત્નથી કર્મમાં પ્રવૃત્ત થવાને નિર્દેશ છે. श्लोकः सततोत्साहयत्नाभ्यां कर्मसिद्धिश्च जायते । ज्ञात्वैवमाहते कार्ये प्रवर्तस्त्र स्वभावतः ॥१४७॥ શબ્દાર્થ –સતોત્સાહ અને યત્નથી કાર્યસિદ્ધિ થાય છે અને મુક્તિની પ્રાપ્તિ થાય છે એવું અવધીને સ્વભાવથી પ્રારંભિત કાર્યમાં પ્રવૃત્ત થા. - વિવેચન–પ્રારંભિત કાર્યની સિદ્ધિમાં સતત પ્રયત્ન અને સતત ઉત્સાહની ખાસ જરૂર છે. સતતત્સાહવિના કેઈ કાર્ય સાધી શકાતું નથી. કાર્યની સિદ્ધિમાં અનેક મંગલો છે તેમાં સર્વથી મહાન મંગલ સતતત્સાહપ જીવનવીર્ય વિના કાર્ય પ્રવૃત્તિમાં મંદતા-ક્ષીણતા For Private And Personal Use Only Page #675 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સતતત્સાહ અને યત્નની મહત્વતા. ( ૫૭૫ ) આવે છે. કેઈ કાર્યપ્રવૃત્તિમાં આત્માનો સતતત્સાહ પ્રકટતો હોય અવબોધવું કે અવશ્ય કાર્યની સિદ્ધિ થવાની છે. સતતેત્સાહથી અનેક રીતે પ્રયત્ન કરી શકાય છે. ઉદ્યોગને ખાસ જારી રખાવનાર સતતોત્સાહ છે. સતતત્સાહરૂપ અગ્નિને હૃદયમાં પ્રકટાવવાથી હૃદયમાં આલસ્યની અવસ્થિતિ થતી નથી. સતતત્સાહવિના ગમે તેવા વિદ્વાને પણ કર્મપ્રવૃત્તિથી હારી જાય છે. સતતત્સાહથી શિવાજીએ મુસલમાની રાજ્યની જડ ઉખેડી છે એમ ઈતિહાસથી સિદ્ધ થાય છે. સતતત્સાહથી ને પેલીયન બોનાપાર્ટ એક વાર સંપૂર્ણ યુરોપને હચમચાવી દીધું. સતતત્સાહથી ગેરીબાડીએ અને મેઝિનીએ ઈટાલી દેશનો ઉદ્ધાર કર્યો. ગેરીબાડીને ઈટાલીનો ઉદ્ધાર કરવામાં અનેક સંકટને મુકાબલો કરે પડ હતો, પરંતુ સતતેત્સાહથી તેણે દૈવી જીવનની ઉપમાને ધારણ કરી. મેઝિનીએ સતતત્સાહથી ઈટાલીના ઉદ્ધારમાં રીબાડીને પ્રેર્યો અને ઈટાલીના સર્વ પ્રાંતવાસીઓના વિચારોમાં દેશદ્વારને સજીવનમંત્ર પ્રેર્યો. સતતત્સાહથી શ્રીમદ્ભવાદીએ વલ્લભીપુરમાં શિલાદિત્ય રાજાની સમક્ષ બદ્રાચાર્યની સાથે શાસ્ત્રાર્થ કર્યો અને તેથી જૈનધર્મને જ્ય થશે અને બૌદ્ધોને સ્વદેશનો ત્યાગ કરવો પડશે. સતતત્સાહ અને યત્નથી કલિકાલસર્વજ્ઞપદધારક શ્રી હેમચંદ્રાચાર્યે જૈનધર્મની ઉન્નતિકારક અનેક ગ્રન્થની રચના કરી. સતતેત્સાહપૂર્વક પ્રયત્ન કરીને આર્યસુહસ્તિઓ સંપ્રતિરાજાને ધર્મેદ્વારમાં પ્રેરીને અનાર્યદેશમાં જૈનધર્મને પ્રચાર કરાવ્યો. મહમ્મદ પયગંબરે મુસલમાની ધર્મની સ્થાપનામાં સતતેત્સાહ અને સતત પ્રયત્નને સે હતો. એમ તેમના ચરિત્ર પરથી અવબોધાય છે. કબીરે અને નાનકે પિતાના મત પ્રચારાર્થે સતતેત્સાહ અને સતત પ્રયત્ન સેવ્યો હતો તેથી તેઓ સ્વકાર્યમાં અમુકાશે વિજય પામ્યા હતા. રામાનુજ અને વલ્લભાચાર્યો પિતાને મત વધારવા માટે સતતેત્સાહપૂર્વક પ્રયત્ન સેવ્યું હતું. શંકરાચાર્યે પિતાના મતને જગતમાં વિસ્તાર કરવા માટે સતતત્સાહથી પ્રયત્ન સે હતો તેથી હિન્દુસ્થાનમાં અદ્વૈતમતના ભકતોની વૃદ્ધિ થઈ.શ્રી ગૌતમબુદ્ધ પિતાના ધર્મને વિશ્વમાં પ્રચાર કરવા માટે સતતેત્સાહપૂર્વક પ્રયત્ન કર્યો હતો. ઈસુકાઈએ પિતાના વિચારોનો પ્રચાર કરવા માટે સર્વસ્વાર્પણ કરીને પ્રયત્ન સેવ્યો હતો, તેથી તેની પાછળ રાજકીયધર્મ તરીકે તે ધર્મ સર્વત્ર પ્રસર્યો છે. હેમર અને પેથેગોરસે પોતાના વિચારને સતતત્સાહયુક્ત પ્રયત્નથી પ્રચાર્યા હતા. રસ્કીને પિતાના વિચારને સતતેત્સાહપૂર્વક યુરોપમાં જાહેર કર્યા હતા. બૌદ્ધોના પ્રખ્યાત તાર્કિક દિનાગપંડિતે સતતત્સાહપૂર્વક પ્રયત્ન સેવીને બીદ્ધધર્મની રક્ષાકારક પુસ્તક રચ્યાં છે. વ્યાસ ત્રાષિએ સતતેત્સાહપૂર્વક પ્રયત્નથી મહાભારત જેવા ગ્રન્થોને રચી અક્ષરદેહે અમરતા પ્રાપ્ત કરી. કવિ શેકસપીયરે સતતેત્સાહ અને સતત પ્રયત્નથી નાટક લખીને સર્વત્ર વિશ્વ મનુષ્યને આશ્ચર્યચકિત કરી દીધા. આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીએ સતતેત્સાહ અને સતત પ્રયત્નથી પિતાને મત આયવર્તમાં પ્રચાર્યો. જેન આચાર્ય આત્મારામજીએ (વિજયાનંદસૂરિએ) જૈન ધર્મની રક્ષામાં For Private And Personal Use Only Page #676 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૭૬) શ્રી કર્મયોગ મંચ-સવિવેચન. ~ - ~ -- સતતેત્સાહ અને સતત પ્રયત્નથી સર્વસ્વાર્પણ કર્યું, તેથી જૈન કેમમાં સદાકાલ તેઓ અક્ષરદેહે પૂજ્ય પ્રાતઃસ્મરણીય થયા. સતતેત્સાહ અને સતત પ્રયત્નથી શ્રી વિજયધર્મસૂરિ તથા આગમજ્ઞ પંડિત શ્રી આનન્દસાગરગણિ જૈનધર્મની અપૂર્વ સેવા કરે છે. સતતેત્સાહ અને સતત પ્રયત્નથી શ્રી યશોવિજયજી ઉપાધ્યાયે એકસો આઠ ગ્રન્થ રચીને જૈન ધર્મની અપૂર્વ સેવા કરી. જૈન કેમમાં શ્રીમદ્દ યશોવિજયજી ઉપાધ્યાયનું નામ સર્વત્ર પ્રસિદ્ધ છે. સતતત્સાહપ્રયત્નથી કળા શીર્ષને માનવ જગતુમાં ધારે તે કરી શકે છે. સતતોત્સાહ પ્રયત્નમાં અપૂર્વ સામર્થ્ય રહ્યું છે, તેથી દુઃસાધ્ય કાર્યોને સુસાધ્ય કરી શકાય છે. કાર્યસિદ્ધિમાં ઉત્સાહ એજ શુભ શકુન છે-ગાજતે અઢા માથા પર ઢારવા પાયા ની પેઠે અનુત્સાહથી પ્રારંભિત કાર્યની અસિદ્ધિને ખ્યાલ આવી શકે છે. પ્રખ્યાત ઈગ્લાંડવાસી લેખક સ્માઈલ્સે સતતત્સાહ અને સતત પ્રયત્નથી અનેક શોધ કરનારા પુરૂષનાં ચરિત્ર લખીને અપૂર્વ ગ્રન્થ પ્રકટ કર્યો છે. તે ગ્રથના વાચનથી અવશ્યમેવ સતતોત્સાહપૂર્વક પ્રયત્ન કરવાથી થતા ફાયદાઓને ખ્યાલ આવબેધાય છે. અકબર બાદશાહમાં સતતેત્સાહ વર્તતે હતો તેથી તે અનેક દેશે જીતવાને સમર્થ થ હતે. સતતોત્સાહ અને સતત પ્રયત્ન વિના કરણઘેલે ગુજરાતનું રાજ્ય પાછું મેળવી શકે નહિ. સતતોત્સાહ ને પ્રયત્નથી મુંબઈમાં રાનડે પ્રખ્યાત થશે. સતતોત્સાહ પ્રયત્નથી ગોખલેએ હિન્દુસ્થાનની સેવામાં અપૂર્વ આત્મભેગ આપે. સતતેત્સાહ પ્રયત્નથી લેર્ડ કલાઇવ ભારતમાં બ્રિટીશ રાજ્યની સ્થાપના કરી. સતતોત્સાહ પ્રયત્નથી મૂળરાજ સોલંકીએ ગુજરાતમાં ચૌલુક્ય રાજ્યની સ્થાપના કરી. સતતોત્સાહ પ્રયત્નથી ભાસ્કરાચાર્યે તિવિદ્યાને અપૂર્વ ગ્રન્થ પ્રકટ કર્યો. સતતેત્સાહ પ્રયત્નથી વાલ્મીકિએ રામાયણની રચના કરી. સતતત્સાહ પ્રયત્નથી હિન્દુસ્થાનમાં બ્રીસ્તિ પાદરીઓ બ્રીસ્તિધર્મને પ્રચાર કરવા આત્મભેગ આપી રહ્યા છે. સતતોત્સાહ પ્રયત્ન વિના હાલમાં જૈન સાધુઓએ તથા જૈન ગૃહસ્થ જૈન ધર્મની સેવા તથા તેના પ્રચારાર્થે અપૂર્વ આત્મભોગ આપ્યો નથી. સતતત્સાહ પ્રયત્નથી આ વિશ્વમાં લેકને આશ્ચર્યમગ્ન કરે એવાં કાર્યો કરી શકાય છે. સતતેત્સાહ પ્રયત્નથી અનેક મુનિવરેએ મુક્તિ મેળવી. સતતોત્સાહ પ્રયત્નથી બુકર ટી શીટને અમેરિકામાં પિતાના જાતિબંધુઓને કેળવણીથી ઉદ્ધાર કર્યો તે તેના ચરિત્રથી સ્પષ્ટ અવકાય છે. સતતોત્સાહ પ્રયત્નથી સ્વામી વિવેકાનન્દ સર્વત્ર સ્વવિચારોને જાહેર કર્યા. સતતોત્સાહ પ્રયત્નથી કાશીમાં વિશ્વવિદ્યાલય સ્થાપવા માટે પંડિત મદનમોહન માલવીઓ સમર્થ થયા. સતતત્સાહ પ્રયત્ન વિના રાજ્યની, દેશની, વિશ્વની, ધર્મની, સમાજની અને પોતાની ઉન્નતિ કરી શકાતી નથી. સતતોત્સાહ પ્રયત્નબળે વિશ્વમાં સ્વાસ્તિત્વ સંરક્ષી શકાય છે એમ અનેક આદર્શ જીવનચરિતથી સ્પષ્ટ અવબોધ્ય થાય છે. સતતેત્સાહ પ્રયત્નથી રાઠોડ દુર્ગાદાસે મારવાડનું સંરક્ષણ કર્યું અને તેથી તેનાં સર્વત્ર ભારતમાં ગુણગાન થાય છે. For Private And Personal Use Only Page #677 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સતતાત્સાહથી પરમપદની પ્રાપ્તિ. ( ૧૭૭ ) પ્રયત્ન કરી સતતાત્સાહમય પ્રયત્ન વિના હિન્દુ અને મુસલમાને આર્યાવના અભ્યુદયાથે સારી રીતે આત્મભાગ આપી શક્યા નથી. લઘુ ક્રીટિકામાં સતતેત્સાહ પ્રયત્ન દેખવામાં આવે છે તેથી તે સ્વશત્યનુસાર ઘણું કરી શકે છે. સતતાત્સાહ પ્રયત્નથી ક્ષુદ્ર મનુષ્ય પણ ગ્લાઽસ્ટનની પેઠે મહા બનીને લાખા કરોડા મનુષ્યોના અનુશાસ્તા બની શકે છે. સતત ત્સાહ પ્રયત્નથી જર્મનીના પ્રખ્યાત પ્રધાન બિસ્માર્કે જર્મનીની પ્રગતિમાં અપૂર્વ વૃદ્ધિ કરી તે સર્વત્ર વિશ્વવર્તિ મનુષ્યથી અજ્ઞાત નથી. ઇશ્વરી બળ તરીકે સતત્તાત્સાહથી પ્રયત્ન કરીએ તો તેમાં કોઇ જાતના પ્રત્યવાય આવતા નથી. સતતેત્સાહપ્રયત્નથી દરેક કાર્યના અભ્યાસમાં અગ્ર પ્રગતિ કરી શકાય છે, જેનામાં ઉત્સાહપ્રયત્ન નથી તે નિર્જીવની પેઠે કંઇપણ કરવા શક્તિમાન થતા નથી. જેના આત્મામાં સતતાત્સાહપ્રયત્નખળ વર્તે છે તે હનુમાની પેઠે સૂર્યને પણ ગ્રાહ્ય કરવા શકે છે. સતતેત્સાહપ્રયત્ન વિના આ વિશ્વમાં અનેક મનુષ્યની અવનતિ થઇ, થાય છે અને થશે. સતતાત્સાહપ્રયત્નરૂપ દેવશક્તિની જેઓ આરાધના કરે છે તેઆની સદા ઉન્નતિ થયા કરે છે. સતત સાહપ્રયત્ન એજ પ્રગતિને મહામત્ર છે. સતતાત્સાહપ્રયન વિના મનુષ્ય મૃતદેહા સમાન છે. સતતાત્સાહપ્રયત્નથી નીચ જાતિયે પણ હાલ લક્ષ્મી તથા સત્તાના ઉચ્ચ શિખરે વિરાજમાન થઈ છે. તેનો અનુભવ કરીને પ્રારભિત કાર્યાં કરવામાં સતતેત્સાહપૂર્વક મંડયા રહેવું જોઇએ. સતતેત્સાહથી સર્વ ધારેલાં કાર્યાની સિદ્ધિ થાય છે માટે મનુષ્ય !!! તું અનુત્સાહથી ઠંડાગાર જેવા ના બન. સતતેત્સાહપ્રયત્નથી અનેક કાર્યોને સિદ્ધ કરી શકીશ એમ નિશ્ચયતઃ અબેધ. ગૃહસ્થ અગર ત્યાગાવસ્થામાં જે જે આવશ્યક કર્તવ્યકાર્યો કરવાનાં હોય તેમાં સતતાત્સાહને ધારણ કર. પાણીપતના મેદાનમાં મરાઠાઓ અને રજપુતા અનુસાહી બન્યા તેથી તેને પરાજય થયા અને અહમ્મદશાહુ અબદલીએ કેર વર્તાવ્યા. બ્રીટીશા જમના જાપાની સતતાત્સાહપ્રયત્નથી કાર્ય કરે છે તેથી સર્વત્ર તેઓનાં દૃષ્ટાંતા અપાય છે. હિન્દુસ્થાનના લેાકે જ્યારે સતતાત્સાહપ્રયત્નને સેવશે ત્યારે તેઓની વાસ્તવિક પ્રગતિ થશે. હું આત્મન્ ! ! ! તું સતતાત્સાહપ્રયત્નથી કાર્યસિદ્ધિના નિશ્ચય કરીને પ્રારંભિત કાય કર !! તેમાં અનેક વિપત્તિયેા પડે તે પણ ઉત્સાહપ્રયત્નને સેવ કે જેથી ત્હારાં ધારેલાં કાર્યાં સિદ્ધ થાય અને મુક્તિની સાધના તેમજ સતતાત્સાહપ્રયત્નથી પરમાત્મપદની પ્રાપ્તિ થાય. ઉત્સાહ અને પ્રયત્નથી ચારિત્ર્યમા માં જ્ઞાનમાર્ગમાં અને દનમાર્ગમાં અગ્રગામી બની શકાય છે. ઉત્સાહથી સાધુઓની સેવા કરીને અનુભવજ્ઞાન પ્રાપ્ત કરી શકાય છે. અપ્પટ્ટિસૂરિએ સતત સાહબળે જૈનધર્મના પ્રચાર કર્યાં હતા. આ વિશ્વમાં પરમાત્માની પ્રાપ્તિમાં સતાત્સાહ અને સતત પ્રયત્નની અત્યંત આવશ્યકતા છે. સતત ત્સાહ અને સતતપ્રયત્નમળે આ વિશ્વમાં સર્વે કન્યકાાને કરી શકે છે. સતતેત્સાહ અને સતત ૫૩ For Private And Personal Use Only Page #678 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૭૮) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. પ્રયત્ન એ બે ઈશ્વરી બક્ષીસ છે તેનાથી આ વિશ્વમાં કંઈ પણ દુઃસાધ્ય રહેતું નથી. સતતેત્સાહ અને સતતપ્રયત્નબળે વિક્રમ રાજાએ શકલેકેને હરાવીને સ્વરાજ્યની સ્થાપના કરી. સતતત્સાહ અને સતત પ્રયત્નવડે કલંબસે અમેરીકાખંડને શોધી કહાડે. સતતેત્સાહ અને સતત પ્રયત્નબળે હજારો વખત પ્રવૃત્તિમાં નિરાશા મળ્યા છતાં પણ અને કર્તવ્ય કાર્યની સિદ્ધિ કરી શકાય છે. સતતત્સાહ અને સતત પ્રયત્નબળે જાપાનીએ જાપાનને ઉદ્ધાર કર્યો અને તેની પ્રગતિથી ચીન અને અમેરિકાને પણ જાગ્રત રહેવાની જરૂર પડી છે. ગુરુ ગોવિંદસિંહમાં સતતોત્સાહ અને સતત પ્રયત્ન એ બે મુખ્ય ગુણ હતા, તેથી ગુરુ ગોવિંદસિંહે જે કાર્ય કર્યું તે ઈતિહાસના પાને અમર રહ્યું છે. રાણહમીરમાં સતતેત્સાહ અને સતત પ્રયત્ન એ બે ગુણ હતા તેથી તેણે મેવાડના ઉદ્ધારમાં વિજય મેળવ્યું. આ વિશ્વમાં મહાશકમાં કુદરતી બક્ષીસ તરીકે સતતત્સાહ અને સતત પ્રયત્ન એ બે ગુણ વાસ કરે છે. ગમે તે કાર્યની સિદ્ધિમાં એ બે ગુણ વિના નિર્વાહ થઈ શકે તેમ નથી. દુઃખમાં વિદ્યાભ્યાસ એ નામના પુસ્તકમાં અને સ્વાશ્રય નામના પુસ્તકમાં અનેક ગરીબ મનુષ્ય, સતતત્સાહ અને સતત પ્રયત્નથી મહાપુરુષ બનેલા છે એમ દર્શાવ્યું છે. કર્મવાદીઓ, ભાવીભાવવાદીઓ, સતત પ્રયત્ન વિના દરેક બાબતની પ્રગતિમાં પાછળ પડી જાય છે, અને તેઓ પ્રગતિશીલ મનુષ્યના દાસ બનીને તેઓના આક્રમણથી દબાઈ ચંપાઈ જીવન વ્યતીત કરે છે. પ્રગતિશીલ સંઘમાં, સમાજમાં, રાજ્યમાં, દેશમાં, મંડલમાં, કેમમાં સતતેત્સાહ અને સતત પ્રયત્ન એ બે ગુણ પ્રત્યક્ષ અવલકાય છે. સતતત્સાહના આધારે સતત પ્રયત્ન થઈ શકે છે. સતતોત્સાહનો અગ્નિ હલાવાની સાથે સતત પ્રયત્ન પણ મંદ નષ્ટ થઈ જાય છે. સતતત્સાહ અને સતત પ્રયત્ન વિના ધર્માચાર્યો અને ધર્મપ્રવર્તક ધર્મને પ્રચાર કરવાને શકિતમાન્ થતા નથી, માટે ધર્માચાર્યોએ સતતત્સાહ અને સતત પ્રયત્નનું અવલંબન કરવું જોઈએ. સતતત્સાહબળે શાહબુદ્દીનગરીએ દિલ્લી પર અગીયાર સ્વારીઓ કરી, દશ સ્વારીઓમાં તે પૃથુરાજ ચોહાણથી પરાજય પામીને પશ્ચાતું હશે, તે પણ સતતેત્સાહ અને સતત પ્રયત્ન ત્યાગ કર્યો નહિ. સતતત્સાહપ્રયત્નથી તેણે દિલ્હી પર અગિયારમી સ્વારી કરી તેમાં તે ફાવ્યું અને ત્યારથી દિલ્હીની ગાદી મુસભાના તાબામાં ગઈ. મહાવીર પ્રભુ અને શ્રી સંપ્રતિ રાજાના સમયમાં જેની પ્રાયઃ ચાલીશ કરેડના આશરે વસતિ થઈ હતી અને વેદધર્મ પાળનારાઓની ઘણી સંખ્યા ઘટી ગઈ હતી, પરંતુ પશ્ચાત્ જનાચાર્યોમાં સાધુઓમાં અને જનગૃહસ્થમાં સતતત્સાહ અને સતત પ્રયત્ન રહ્યો નહીં તેથી પુનઃ વેદધર્મીઓનું સામ્રાજ્ય પ્રગટયું અને જેનોની સંખ્યામાં ઘણે ઘટાડો થયે. સતતોત્સાહ અને સતત પ્રયત્નથી શુક્રાઈસ્ટના ભક્તોએ ચાર ખંડમાં પ્રીસ્તિ ધર્મને પ્રચાર કર્યો તે સર્વ લેકે અવલોકી શકે છે. આ વિશ્વમાં સતતેત્સાહ તથા સતત પ્રયત્નબળે અનેક For Private And Personal Use Only Page #679 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સતતેત્સાહના શુભ ફળ. ( ૫૭૯ ). સુધારાવધારા કરી શકાય છે અને પાતંત્ર્યને દૂર કરી સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરી શકાય છે. લઘુ બાળકમાં અમુકશોએ બે ગુણ અવલેકાય છે પણ પશ્ચાતું તેની સામગ્રી વિના તેઓમાં મન્દતા આવી જાય છે. મુસલમાનમાં મુસલ્માન ધર્મની વૃદ્ધયર્થે સતતત્સાહ અને સતત પ્રયત્ન હતું ત્યાં સુધી તેઓ સ્વધર્મનો પ્રચાર કરી શક્યા; પશ્ચાત્ તેઓનામાં મન્દતા આવી તેથી પૂર્વની પેઠે ધર્મવૃદ્ધિ કરી શક્યા નહિ. સતતેત્સાહ અને સતત પ્રયત્ન વિના ગમે તેવા બળવાન મનુષ્ય પણ કાર્યની સિદ્ધિમાં હાર પામે છે. સતતેત્સાહથી મુકિતની પ્રાપ્તિ કરી શકાય છે અને શ્રી મહાવીર પ્રભુની પેઠે લાખે પરિષહો સહીને કેવલજ્ઞાન પ્રાપ્ત કરી સર્વ શક્તિ ખીલવી શકાય છે. સતતત્સાહ પ્રયત્ન વિના લાંબાલચક જાહેર ભાષણ આપ્યાથી કંઈ વળતું નથી. દીર્ઘ વિચારસૂત્રી થવાથી કંઈ વળતું નથી. અતએ મનુષ્યએ સતતત્સાહપ્રયત્નપૂર્વક પ્રારંભિત કાર્યો કરવા જોઈએ. આર્યાવર્તના પ્રાચીન મનુષ્યમાં સતતેત્સાહ પ્રયત્ન હતું તેથી તેઓ સર્વ દેશના નેતાઓ બનીને વિગ્ના કલ્યાણમાં અપૂર્વ ભાગ આપી શકતા હતા. હાલના આર્યોમાં સતતોત્સાહ પ્રયત્ન પ્રકટે અને તેથી તેઓ પૂર્વની ઝોઝલાલીને પ્રાપ્ત કરે ! શુભ કાર્યોમાં સતતેત્સાહ પ્રયત્નબળ વાપરવાની જરૂર છે. રજોગુણ અને તમોગુણી કાર્યોને પરિહાર કરીને સાત્વિક મનુષ્યો સાત્વિક કાર્યોની સિદ્ધિમાં સતતેત્સાહપૂર્વક પ્રયત્ન કરે છે. સતતેત્સાહ પ્રયત્નથી સર્વત્ર કાર્યસિદ્ધિ થાય છે. એવં અવગત કરીને પ્રારંભિત કાર્યમાં સ્વભાવે પ્રવૃત્તિ કર ! કાર્યની સિદ્ધિ થવાની છે કે કેમ? તે સતતત્સાહ પ્રયત્નથી અવબોધાય છે. અત એવ અન્ય વિકલ્પસંકલ્પનો ત્યાગ કરીને પ્રારંભિત કાર્યમાં સદ્ય પ્રવૃત્ત થવું જોઈએ. પ્રારંભિત કાર્યમાં વિદ્ગો આવ્યા વિના રહેતાં નથી, તેથી તેમાં સતતત્સાહની આવશ્યક્તા રહે છે. સતતત્સાહપૂર્વક કાર્ય કરવાથી અંતે વિજય વરમાળને પ્રાપ્ત કરી શકાય છે. ૧૮૫૭ ના બળવામાં બ્રિટીશએ હિન્દુસ્થાનમાં સતતેત્સાહ પ્રયત્નથી બળવાખોરોને વિખેરી નાખ્યા. જે તેઓનામાં સતતેત્સાહ મન્દ પડી ગયું હોત તે બ્રિટીશ રાજ્યની એક દિવસના અંતરામાં જડ ઉખડી જાત. પાશ્ચાત્ય વિદ્વાનોનો-શેકેનો મૂળ મંત્ર એ છે કે પ્રારંભિત કાર્યમાં સતતેત્સાહ પ્રયત્નથી પ્રવર્યા કરવું. સતતેત્સાહ પ્રયત્નથી બ્રિટીશએ સર્વત્ર પૃથ્વીમાં અદ્યપર્યત રાજ્યવ્યવસ્થાકાર્યમાં અનેક સિદ્ધિ મેળવી છે તે તેનાથી અજ્ઞાત છે ? પ્રતિજ્ઞાત કર્તવ્ય કાર્યોમાં સતતત્સાહ પ્રયત્નની જરૂર છે. સતતેત્સાહ વિના કોઈપણ પ્રતિજ્ઞારૂપ કાર્યની સિદ્ધિ થતી નથી. સતતોત્સાહ વિના અનેક મનુષ્યએ પાણીમાં પરપોટા થઈને ક્ષણમાં જેમ વિલય પામે છેતદ્વત્ પ્રારંભિત કાર્યોને ક્ષણમાં મૂકી દીધાં છે, તેનાં સહસ્ત્રલક્ષ દષ્ટાંતે વિશ્વમાં અસ્તિત્વ ધરાવે છે. ગુજરાતમાં ભેળા ભીમ પશ્ચાત જે જે નૃપતિ થયા તેમાં રાજ્યરક્ષણ પ્રગતિકાર્યને સતતત્સાહયુક્ત પ્રયત્ન નહોતું તેથી તેઓ ગુર્જર ભૂમિનું સામ્રાજ્ય સંરક્ષી શકવા સમર્થ થયા નહીં. ગુર્જરત્રાભૂમિમાં સતતત્સાહપૂર્વક પ્રયત્ન કરનાર મહમ્મદ બેગડાએ For Private And Personal Use Only Page #680 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૮૦ ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. SS અનેક હિંદુઓને વટલાવી મુસન્માન કર્યા અને રાજ્યમર્યાદાની વૃદ્ધિ કરી. ગમે તેવા પ્રગતિશીલ મનુષ્યો હોય પરંતુ તેનામાંથી સતતેત્સાહ પ્રયત્ન ટળવાની સાથે તેઓની અવનતિ આરંભાય છે. વ્યાપારકાર્ય પ્રવૃત્તિમાં સતતત્સાહવિના જૈનવણિકો અન્ય વ્યાપારશીલ કોમેની પાછળ હઠવા લાગ્યા અને ભવિષ્યમાં જે તેઓમાં સતતત્સાહ પ્રયત્ન નહિ રહેશે તે અન્ય કેમેના દાસત્વરૂપ કારાગૃહથી મુક્ત થશે નહિ. પ્રગતિશીલ પ્રત્યેક કાર્ય કરવામાં સતતેત્સાહ પ્રયત્નની આવશ્યકતા છે. હે મનુષ્ય ! ! તું કઈ પણ કાર્યને આરંભી સતતત્સાહ પ્રયત્નને સેવ ! પરંતુ કાર્યપ્રવૃત્તિનો ત્યાગ ન કર. સતતત્સાહ પ્રયત્નથી રંક મનુષ્યો પણ રાજ્યત્વને પામ્યા છે. કાર્યનો આત્મા સતતોત્સાહ અને પ્રયત્ન છે. એ બેનો નાશ થતાંની સાથે કાર્યને નાશ થાય છે. સતતત્સાહ પ્રયત્નથી કાશીમાં સર્વ પંડિતશિરોમણિ શિવકુમાર શાસ્ત્રીએ મહાખ્યાતિને મેળવી છે. સતતેત્સાહ પ્રયત્નથી શેઠ વીરચંદ દીપચંદે અનેક વ્યાપારાદિ કાર્યો કરીને ખ્યાતિ મેળવી. શેઠ વીરચંદ દીપચંદ ગોધાવી ગામના સામાન્ય જૈનવણિક હતા. પશ્ચાત્ તેઓએ સતતત્સાહ પ્રયત્નથી વ્યાપાર આરંભે તેમાં ભાગ્યદેવીએ વર આપો તેથી જનમમાં અગ્રગણ્ય કી ગણાવા લાગ્યા. શેઠ પ્રેમચંદ રાયચંદે સતતત્સાહ પ્રયત્નથી અનેક શુભ કાર્યો કર્યા. મહેસાણાના જૈનવણિક વેણચંદ સુરચંદ્ર એક અશિક્ષિત સામાન્ય શ્રાવક છે, છતાં તેમાં સતતોત્સાહ પ્રયત્નબળ છે તેથી તેમણે અનેક પાઠશાળાઓ સ્થાપી છે અને અનેક ધાર્મિક કાર્યો કરવામાં તે મચ્યા રહે છે, તેથી તેમણે જનમમાં જાગૃતિ ફેલાવી છે. હાલ પણ પ્રારંભિત કાર્યમાં સતતત્સાહ પ્રથત્નથી મંડયા રહે છે. ભાવનગરના શ્રાવક કુંવરજી આણંદજીએ સતતોત્સાહ પ્રયત્નથી જૈન ધર્મના પુસ્તક છપાવવા વગેરે કાર્યમાં અપૂર્વ આત્મભેગ આપી કાર્યસિદ્ધિ કરી છે. સતતોત્સાહ પ્રયત્નવિના પ્રગતિશીલ સુધારા કરી શકાતા નથી. સતતેત્સાહ પ્રયત્નથી સ્પેન્સરે, કે જે વિચારોને પ્રચાર કર્યો છે તેને યુરોપ ભૂલી શકે તેમ નથી. સતતત્સાહ પ્રયતન વિના અમેરિકાના જંગલી લોકેની જેવી દશા, ગમે તે કેમની દેશની અને રાજ્યની અવસ્થા થાય છે. સતતોત્સાહ પ્રયત્નથી શ્રીજિનદત્તસૂરિએ લાખો ક્ષત્રિયને જન કર્યા. સતતત્સાહ પ્રયત્ન વિના જૈન કોમે વિદ્યા લક્ષમી સત્તા ધર્મ પ્રગતિની સહ શકિતને ગુમાવી છે. સતતોત્સાહ પ્રયત્નનો ઉપર્યુકત મહિમા અવધીને હે ચેતન ! ! તું જે કાર્ય કરવા ધારીશ તે થયા વિના રહેનાર નથી એ નિશ્ચય કરીને પ્રારંભિત કાર્યની પ્રવૃત્તિ ર્યા કર. સતતેત્સાહ પ્રયત્ન વિના બળવાન મનુષ્ય પણ કાર્ય કરવાથી પશ્ચાતું રહે છે. અત એવ સતતત્સાહ પ્રયત્નથી સ્વયોગ્ય કર્તવ્ય કાર્ય કર્યા કર. અવતરણઃ—ન્નતિકારક ધમ્ય કર્મપ્રવૃત્તિને કરવી જોઈએ-તે દર્શાવવામાં આવે છે. For Private And Personal Use Only Page #681 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રીતિપૂર્વક ન્નતિકારક પ્રવૃત્તિ કરવી. (૫૮૧ ) સ્ટોરા स्वोन्नतिकारिका या या दृश्यन्ते च प्रवृत्तयः । सेवनीयाश्च ताः प्रीत्या देशकालानुसारतः ॥ १४८ ॥ શબ્દાર્થ –જે જે નતિકારક પ્રવૃત્તિ દેખાય તેઓને પ્રીતિપૂર્વક દેશકાલાનુસારથી સેવવી જોઈએ. વિવેચનઃ—ન્નતિકારક અને સ્વાવનતિકારક પ્રવૃત્તિનું સ્વરૂપ યાવત સમ્યગ ન અવબોધવામાં આવે તાવત્ મૂઢતા છે. મૂઢ મનુષ્ય અવનતિકારક પ્રવૃત્તિને મુખ્યતાએ સેવે છે. સ્વાવનતિકારક પ્રવૃત્તિનું મૂળ અજ્ઞાન છે, ક્ષણે ક્ષણે માનસિક વાચિક અને કાયિક પ્રવૃત્તિ સેવાય છે, તેમાં અજ્ઞાનીમનુષ્યો મુખ્યતાએ રાગ દ્વેષ કર્મની વૃદ્ધિ થાય એવી પ્રવૃત્તિયોને સેવે છે. નકામી વિકથાઓને મનુષ્યો શ્રવણ કરે છે અને તેવી પ્રવૃત્તિમાં રુચિતા ધારણ કરે છે, માટે મન વાણી કાયા માયાથી ભિન્ન આત્માના ગુણોને પ્રકાશનારી પ્રવૃત્તિને મન વાણી કાયાથી સેવવી જોઈએ, મનની વચનની અને કાયાની શુભ પ્રવૃત્તિને અને અશુભ પ્રવૃત્તિને અવબોધવી જોઈએ. મન વાણી અને કાયાથી અાદશપાપસ્થાનકની પ્રવૃત્તિ કરવાથી પાપ બંધાય છે અને મન વાણી કાયાની શુભ પ્રવૃત્તિથી પુણ્ય બંધાય છે. મન દંડ, વચન અને કાયાના દંડને પરિત્યાગ કરવો જોઈએ. ઈર્યાસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનભંડમાત્રનિક્ષેપણસમિતિ, પારિષ્ઠાપનિકાસમિતિ, મનગુણિ, વચનગુપ્તિ અને કાયમુર્તિનું નવનિક્ષેપથી સ્વરૂપ અવબોધતાં નૈતિકારકધર્મ પ્રવૃત્તિનો વિવેક થાય છે. મનની શક્તિને અને વચનની શક્તિને આત્માની ઉન્નતિ થાય તેવા કાર્યોમાં વાપરવી જોઈએ. જે જે આત્મોન્નતિકારક પ્રવૃત્તિ હોય છે તે તે પ્રવૃત્તિથી અન્યની ઉન્નતિ થાય છે. જે જે પ્રવૃત્તિથી આત્મન્નતિ થતી નથી તે તે પ્રવૃત્તિથી અન્ય જીવોની ઉન્નતિ થતી નથી. જે ન્નતિ કરી શકતો નથી તે અન્યજીવોની ઉન્નતિ કરી શકતો નથી. દ્રવ્યક્ષેત્રકાલભાવથી નૈતિકારક ભિન્નભિન્ન પ્રવૃત્તિ હોય છે. નૈતિકારક પ્રવૃત્તિને દેશકાલાનુસારે ફેરફાર થયા કરે છે. તેથી તેનું દેશકાલાનુસારે રહસ્ય અવધવું જોઈએ. કેટલીક અમુક વર્ગના માટે નૈતિકારક પ્રવૃત્તિ હોય પરંતુ અમુક દેશકાલથી સ્વાત્મીયપ્રગતિકારક પ્રવૃત્તિ ન હોય તે તેઓને સેવી શકાતી નથી. વર્તમાનકાલમાં કેટલીક પ્રવૃતિથી ન્નતિ થાય છે, પરંતુ ભવિષ્યમાં અધિકારપરાવર્તનથી તે પૂર્વની પ્રવૃત્તિથી આત્મોન્નતિ થઈ શકતી નથી. બાલ્યાવસ્થા યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાભેદે નૈતિકારક પ્રવૃત્તિમાં દેશકાલાનુસાર પરિવર્તને થયા કરે છે. આત્મજ્ઞાનથી નૈતિકારક પ્રવૃત્તિને નિશ્ચય થાય છે. વર્તમાનકાલમાં થતી સર્વ શુભ For Private And Personal Use Only Page #682 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૮૨ ) શ્રી કમ યાગ ગ્રંથ-સવિવેચન. શુભપ્રવૃત્તિયાના સમૂહનું પરિપૂર્ણ જ્ઞાન થયા વિના સ્વાન્નતિકારકપ્રવૃત્તિયાના નિશ્ચય થઈ શકતા નથી. સ્વાન્નતિકારકપ્રવૃત્તિયાના નિણૅય થયા પશ્ચાત્ અંધપરંપરામાં પ્રવૃત્તિ થતી નથી અને સાધનાષ્ટિમાં અને સાધ્યદૃષ્ટિમાં વિપરીત મન થતું નથી. પ્રગતિશીલ યુગમાં જે અંધપર'પરાએ પ્રવૃત્તિ કરે છે અને સ્વાન્નતિપ્રવૃત્તિના વિચાર માત્ર કરતા નથી તે સમૂચ્છિમ પન્ચેન્દ્રિય પ્રવૃત્તિ કરતાં કંઈ પણ વિશેષ કરી શકતા નથી. દેશ રાજ્ય સમાજ સઘાદિની ઉન્નતિકારકપ્રવૃત્તિયેાની સાથે સ્વાન્નતિકારકપ્રવૃત્તિયાની સાથે સ્વાન્નતિકારક પ્રવૃત્તિયાના દેશકાલાનુસારે કેવા સંબંધ છે ? અને તેમાં શું સત્ય રહસ્ય સમાયું છે ? તે અવશ્ય અએધવું. પ્રવૃત્તિયાના તામે આત્માએ રહેવુ જોઇએ નહિ પરંતુ આત્માના તાએ અનાસકતભાવે પ્રવૃત્તિયેા રહેવી જોઇએ. આત્માની ઉન્નતિસાધનભૂતપ્રવૃત્તિયે છે, પરંતુ પ્રવૃત્તિયેામાં આત્મતા નથી એવું અવમેધી અનાસક્તિથી માનસિક વાચિક કાયિક પ્રગતિકર પ્રવૃત્તિયા કરવી જોઇએ. પ્રીતિથી પ્રવૃત્તિયાને સ્વાન્નતિ માટે સેવવી જોઇએ, પરંતુ પ્રવૃત્તિયામાં રાગથી આસક્ત ન થવુ જોઈએ. પ્રવૃત્તિયામાં અનાસક્તભાવે પ્રીતિ થવી જોઇએ. મધ્યમ ચેાગીઓની પ્રથમ પ્રશસ્તપ્રેમપૂર્વક પ્રવૃત્તિ થાય છે, પરંતુ શુદ્ધજ્ઞાની યાગીઓને તે પ્રીતિવિના પ્રવૃત્તિ થાય છે. ઉત્તમન્નાની રાગદ્વેષથી મુક્ત હાય છે. આરંભક કમચાગીઓએ જ્યાં જેવી રીતે પ્રવૃત્તિયેા સેવવી પડે ત્યાં તેવી રીતે પ્રવર્તવું. જ્ઞાનીમનુષ્ય, પ્રવૃત્તિયાની ભિન્નતામાં અને તેનાં દેશકાલાનુસારે થતાં પરિવતનામાં મુંઝાયા વગર આત્માન્નતિકારક પ્રવૃત્તિયાને સેવે છે. અવતરણઃ—ક્રિયાઓના, પ્રવૃત્તિયાના અનેક ભેદ્યમાં જ્ઞાની મુ.આતા નથી—તે સ્વાચિતકા પ્રવૃત્તિ કરે છે, તે દર્શાવે છે. श्लोकः क्रियाविचित्रभेदेषु ज्ञानी किञ्चिन्न मुह्यति । समीभूयाधिकारणं करोति कर्मसूचितम् ॥ १४९ ॥ શબ્દા—ધાર્મિક ક્રિયાઓના વા વ્યાવહારિક કાર્યની ક્રિયાઓના વિચિત્ર ભેદ્યમાં આત્મજ્ઞાની મેહ પામતા નથી. સર્વ ક્રિયાઓમાં સમીભૂત થઈને તે સ્વાધિકારે સુજ્જુઉચિત કર્મને કરે છે. વિવેચનઃ—મોક્ષકારક ધર્મની ક્રિયાઓમાં સર્વ દશનામાં સેંકડા ભેદો પડયા છે. જૈનદર્શનમાં શ્વેતાંબર દિગંમર સ્થાનકવાસી તેરાપ'થી આદિ અનેક ગચ્છ મતભેદેથી ધર્મક્રિયાઓમાં પરસ્પર મત વિરુદ્ધ એવા અનેક ભેદે અવલેાકાય છે. હિન્દુઓમાં For Private And Personal Use Only Page #683 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 监 નાની પ્રવૃત્તિઓમાં મૂંઝાતા નથી. ( ૧૮૩ ) અનેક સોંપ્રદાયેા થયા છે અને સંપ્રદાયના ધર્મની પરસ્પર વિરુદ્ધ એવી અનેક ક્રિયાએ દેખાય છે. બદ્ધોમાં પ્રીસ્તિયામાં અને મુસલ્માન વગેરેમાં ધાર્મિકક્રિયાઓના ભેદો છે. પરસ્પર એક બીજાથી ભિન્ન એવી ધાર્મિક ક્રિયાઓમાં એકની શ્રદ્ધા રાખતાં તેનાથી વિરુદ્ધ સાંપ્રદાયિક ક્રિયાઓ પર તિરસ્કાર છૂટે છે અને અન્ય ધાર્મિકક્રિયાઓનુ અને તે ક્રિયાઓના કર્તાઓનું ખંડન કરવામાં આવે છે. આ પ્રમાણે પરસ્પર ધમત ભેદેની ક્રિયાઓની ભિન્નતાએવડે પરસ્પર મનુષ્યમાં ખંડન મ`ડન રાગદ્વેષ થયા કરે છે. એક મનુષ્ય અમુક ધાર્મિકક્રિયાનું મંડન કરે છે ત્યારે અન્ય મનુષ્ય તેનું ખંડન કરે છે. અમુક મનુષ્ય અમુક ધાર્મિક ક્રિયા પર રાગ ધારણ કરે છે ત્યારે અમુક મનુષ્ય તેજ ધાર્મિકક્રિયા પર દ્વેષ--અરુચિ ધારણ કરે છે. જેનામાં ચારાશી ગચ્છોની પરસ્પર કેટલીક ક્રિયાઓ વિરૂદ્ધ હાય છે, તેથી તે તે ક્રિયાઓની વિભિન્નતાએ ચેારાશી ગચ્છાના આગેવાને ખંડન મંડન કલેશ વગેરે કરી ધર્મની આરાધનામાં કર્મની વૃદ્ધિ કરી શકે છે. સ મનુષ્યો સ્વસ્વધાર્મિકક્રિયાઓને આગમોના આધારે પ્રતિપાદન કરીને અન્યની ક્રિયાઓને અસર્વજ્ઞ કથિત છે એમ ડરાવવા પ્રયત્ન કરે છે. દિગંબરાએ અને શ્વેતાંબરાએ આ પ્રમાણે પરસ્પર વિરુદ્ધ માન્યતાવત ક્રિયાઓના ભેદે પરસ્પર કલેશ કરીને સંઘવીને પરસ્પરના નાશાથે ઉપયોગ કર્યાં, તેથી તેની પડતી થઈ અને વૈદિકધર્મવાળાની પ્રગતિ થઇ. વેદધર્મીઓ પણ પ્રવૃત્તિયેનું સાધ્યબિંદું સમજ્યાવિના પરસ્પર સાંપ્રદાયિક ધાર્મિકક્રિયાઓના ખંડન મંડનમાં પડી રાગદ્વેષની વૃત્તિમાં મુંઝાયા અને તેથી મુસલમાનેા તરફથી તેને આક્રમણે સહવાં પડયાં. ક્રિયાઓમાં મુંઝાવાથી સાયશૂન્યપ્રવૃત્તિ થાય છે અને તેથી સ્વપરની ઉન્નતિ થઇ શકતી નથી. ખ્રીસ્તયામાં અને મુસલ્ખાનામાં ધાર્મિક મતભેદવાળી પરસ્પર વિરુદ્ધ ક્રિયાઓથી તરવારાનાં યુદ્ધા પ્રવાઁ હતાં–એમ તેઓના ધાર્મિક ઈતિહાસાના વાચનથી સ્પષ્ટ અવમેધાય છે. પરસ્પર ધાર્મિકક્રિયાઓના ભેદ્દેથી પરસ્પર વિરુદ્ધ ધાર્મિક ક્રિયા કરનારાએ એક બીજાને શત્રુની દૃષ્ટિથી દેખે છે. વ્યાવહારિકરાજ્યકાર્યાં વગેરેની પ્રવૃત્તિયામાં--ક્રિયાઓમાં પરસ્પર વિરુદ્ધતાèÈ રાજાએ અને પ્રજાએ યુદ્ધ કરી જગત્માં અશાન્તિ ફેલાવે છે. વિશ્વવર્તિમનુષ્યામાં પરસ્પર ખાવાની પીવાની આદિ કાર્યામાં અનેક પરસ્પર વિરુદ્ધ ક્રિયા પ્રવર્તે છે. પાશ્ચાત્યેની અને પૂર્વીદેશના લોકોની ખાવાની પીવાની ક્રિયાઓમાં કઈક કંઈક ભેદ વર્તે છે. દરેકના રીતરીવાજો જુદા જુદા પ્રકારના હાય છે. રાજ્યાના કાયદા પણુ પરસ્પર વિરુદ્ધ-ભિન્ન હોય છે. નીતિની ક્રિયાએમાં પણ અમુક અમુક દેશકાલાનુસારે ભેદો વર્તે છે. મનુની નીતિ, અર્જુન્નીતિ, કુરાનની નીતિ અને પાશ્ચાત્ય રાજ્યનીતિયે અમુક અમુક ભેદો પડે છે; સની એક સરખી નીતિ મળતી આવતી નથી. વિશ્વમાં મનુષ્ય મનુષ્ય પ્રતિ વિચાર અને ક્રિયામાં કંઈક કઇક ભેદ તા હોય છે જ. સર્વ મનુષ્યો સ્વસ્વમાન્ય ક્રિયાને પ્રશસે છે અને અન્યોની For Private And Personal Use Only Page #684 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૮૪ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. કિયાઓને અસત્ય માને છે. સર્વ ધર્મના સાધુઓમાં, સંન્યાસીઓમાં, ધર્માચાર્યોમાં, ગોમાં, યેગીઓમાં, વેષાદિભેદે ભિન્ન ભિન્ન પ્રવૃત્તિ હોય છે જ અને તેથી વિશ્વવર્તિ મનુષ્યમાં એક સરખો વિચાર અને એક સરખો આચાર પ્રવર્તતા નથી. વિશ્વવતિ મનુષ્યમાં ભિન્ન ભિન્ન આચારોનું વૈવિધ્ય કદિ કર્યું નથી, ટળવાનું નથી અને ટળશે નહિ. એક ધર્મમાં એક ગચ્છમાં પણ આચારવિચારના ભેદ તે પ્રકટવાના. ધર્મવ્યવહારમાં અને લૌકિક વ્યવહારોની ક્રિયાઓના ભેદોમાં પરસ્પર વિરુદ્ધતા અવલોકવાના કરતાં પરસ્પર વિરુદ્ધ ક્રિયાઓમાં કઈ કઈ દૃષ્ટિથી ક્યા કયા ક્ષેત્રકાલાનુસારે સત્યતા આદેયતા રહેલી છે તેનો વિચાર કરવાની પ્રથમ જરૂર છે. ક્રિયાઓની વિવિધતામાં વિવિધ સત્યતા અને ઉપયોગિતા અવલકવાથી પરસ્પરમાં એકેક દષ્ટિબિંદુથી કલ્પાયેલી અસત્યતાને સહેજે નાશ થઈ શકે તેમ છે. અનેક ધાર્મિક ક્રિયાઓની વિભિન્નતા દેખાય છે તેમાં અલ્પજ્ઞાન કારણભૂત છે. ધાર્મિક વ્યાવહારિકક્રિયાઓના ભેદે જે જે અવલોકાય છે તેના કારણભૂત અનેક વિચારે છે. દેશકાલાનુસારે જે જે મનુષ્યના હૃદયમાંથી જે જે કિયાઓના વિચારો પ્રગટે છે તેમાં સાપેક્ષદષ્ટિએ સત્યતા રહેલી હોય છે પરંતુ તે સર્વ ક્રિયાઓ એક મનુષ્ય માટે નથી. અનેક જ્ઞાનદષ્ટિથી ક્રિયાઓ કેવી રીતે ઉદ્ભવી ? તેને અનુભવ કરે જઈએ. પરસ્પર વિરુદ્ધ ભિન્ન ક્રિયાઓમાં-પ્રવૃત્તિમાં શું સત્ય સમાયેલું છે? તેનો વિચાર કરવો જોઈએ. સંપૂર્ણ આત્મજ્ઞાની ક્રિયાઓના ભેદમાં મુંઝાતો નથી; અજ્ઞાની ક્રિયાઓને એકાન્ત. સાધન તરીકે સ્વીકારીને જ્ઞાનની ઉપેક્ષા કરી ભિન્ન ક્રિયાઓ કરનારા પર દ્વેષ ધારણ કરી મુક્ત થવાને ઇરછે છે, પરંતુ સાધનશૂન્ય થઈ ક્રિયાઓમાં મુંઝાઈ મુક્ત થતા નથી. આત્મજ્ઞાન, પરમાત્મજ્ઞાન, નયજ્ઞાન, કર્મજ્ઞાન, સાધનજ્ઞાન, અને સાધ્યાદિજ્ઞાન વિના કિયાભેદમાં મેહ ઉત્પન્ન થાય છે. એક વૃક્ષના સર્વ સ્કંધ-પત્રો વગેરેને જેમ બીજમાં સમાવેશ થાય છે તેમ અનેક કિયાઓના જ્ઞાનને આત્મામાં સમાવેશ થાય છે. આત્માના જ્ઞાનમાંથી પ્રકટેલ અનેક કિયાઓને આત્મજ્ઞાન થયા વિના ભેદભાવ નષ્ટ થતું નથી. વિશ્વમાં જેટલા ધર્મમત ભેદ-ક્રિયામત ઉઠયા છે તે સર્વનું મૂળ બીજ આત્મામાં છે અને તે સર્વને આત્મજ્ઞાનથી ભેદ ટળે છે. અનેક સંપ્રદાયમતગચ્છ ભેદમાં મુંઝાવાથી સ્વની તથા વિશ્વ મનુષ્યની હાનિ કરી શકાય છે. પરંતુ વિવિધ ક્રિયાઓને નિર્મોહપણે સાધ્યમાં સાધન પણે વિશ્વ મનુષ્ય સેવે તેમાં કેઇની અવનતિ થતી નથી. ક્રિયાઓમાં નિર્મોહતા રહે છે તે તે પરસ્પર વિરુદ્ધ દેખાતી ક્રિયાઓથી સ્વપરને કંઈપણ હાનિ થતી નથી. સર્વ દર્શનેની આત્માદિ વિષયેની માન્યતાઓનો અનેક નાની સાપેક્ષતાએ જેમ જૈનદર્શનમાં સમાવેશ થાય છે તેમ સર્વ દર્શનેની પરસ્પર વિરુદ્ધ ધાર્મિક ક્રિયાએને અનેક નોની સાપેક્ષતાએ જૈન દર્શનમાં સમાવેશ થાય છે એવું આત્મજ્ઞાની ગુરુ For Private And Personal Use Only Page #685 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 凯 ધાર્મિ ક ક્રિયાને રૂઢી ન બનાવે. ( ૫૮૫ ) ગમથી અવમધતાં આત્માની ઉન્નતિ કરવામાં તથા વિશ્વની ઉન્નતિ કરવામાં કાઈ જાતના પ્રત્યવાય નડતા નથી. જે જે પાપક્રિયાઓ અને ધર્મક્રિયા છે, તે આત્મજ્ઞાનથી અવમેધાય છે. તેથી આત્મજ્ઞાની સત્ય ધાર્મિક ક્રિયાઓ કે જે સ્વાધિકારે કરણીય છે તેને કરે છે અને પાપક્રિયાઓના પરિહાર કરે છે, જે જે ધાર્મિક ક્રિયાઓથી સર્વ જીવાને આત્મગુણાને લાભ મળતા હાય અને તે ર્હિંસા અસહ્યાદ્રિથી રહિત હાય તે તેના વિચિત્ર ભેદેશમાં આત્મજ્ઞાની મુંઝાતા નથી. તથા ભિન્ન ભિન્ન ધાર્મિક ક્રિયામાં માન્યતા સંબંધી અનેક મતભેદોના પુસ્તકાને પ્રભુના નામથી તે તે ભિન્ન ભિન્ન ગચ્છીય આચાર્યાએ લખ્યાં હોય તે તેમાં પણ તે મુંઝાતા નથી. સવ ગાની ક્રિયાઓના મુખ્ય ઉદ્દેશ હૃદયની શુદ્ધિ કરવા તરફ હાય અને હિંસાદિ ક્રિયાથી વિરામ પામવા તરફ હાય તા પછી તે સર્વ ક્રિયાએમાં અધિકારભેદ હોય તેમાં આત્મજ્ઞાની મુંઝાતા નથી અને તે સ્વયેાગ્ય અધિકાર ચેાગ્ય ક્રિયા કરે છે, તથા તતક્રિયા પ્રતિપાદક ભિન્નભિન્ન ધ મતક્રિયાભેદશાસ્ત્રોને અસત્ય પણુ માનતા નથી, તથા ભિન્નભિન્ન ક્રિયા કરનારાઓને દેખી મત કલેશની મુંઝવણમાં પણ પડતે નથી. પરસ્પર વિરુદ્ધ ધર્મક્રિયા કરનારાઓને આત્મજ્ઞાની આત્મદૃષ્ટિથી દેખે છે તથા તેનાં ધકને પણ સાપેક્ષાષ્ટિથી સત્ય દેખે છે. એક સરખી ધર્મક્રિયાને વા લાકિક વ્યવહાર ક્રિયાને કરવામાં ભિન્ન ભિન્ન અધિકાર અને ભિન્ન દૃષ્ટિવાળા જીવાની એક સરખી રુચિ વા પ્રવૃત્તિ થતી નથી તે શાશ્વત અનાદિ કાલનો નિયમ છે. ધાર્મિક ક્રિયાઓનાં પૂર્ણ રહસ્યાને પરિપૂર્ણ આત્મજ્ઞાનથી અનુભવવાં જોઇએ અને તેનાં તરતમ રહસ્યાને જાણવાં જોઇએ કે જેથી ક્રિયામતભેદોમાં રાગદ્વેષ રહે નહિ અને નિર્માણે સર્વ પ્રવૃત્તિ થાય—એમ ભવ્ય મનુષ્યાએ વિચારવું જોઇએ. ક્રિયાઓના મતભેદમાંથી સત્ય ગ્રહવું જોઇએ, પરંતુ સર્વ ક્રિયાએને અસત્ય માની નાસ્તિક બનવું ન જોઈએ. શ્રી સર્વજ્ઞ મહાવીર પ્રભુએ ધાર્મિક ક્રિયાએનાં જે જે રહસ્યા ઉપદેશ્યાં છે તેને અનુભવ કરીને આત્મજ્ઞાની સ્વાધિકારે ક્રિયા કરે છે તેથી તે ક્રિયાઓના પરસ્પર ભેમાં મુંઝાતા નથી; ધાર્મિક ક્રિયાઓમાં ક્ષેત્રકાલાનુસારે પિરવત ના થયાં કરે છે તેને આત્મજ્ઞાનીએ અવમેધે છે તેથી તે ગમે તે ગચ્છાદ્દિકના આશ્રયી હોય તે તે ગચ્છની ક્રિયાઓને કરી આત્મામાં મનની એકાગ્રતા કરે છે પરંતુ અન્ય ગાની ક્રિયાઓ પર દ્વેષભાવ ધરતા નથી. સ્વગચ્છની ક્રિયાઓને સત્ય અને અન્ય ગચ્છની ક્રિયાઓને અસત્ય માની પરસ્પર ગચ્છાના આચાર્યાં મહાકલેશની ઉદીરણા કરતા હાય અને જે ધર્મક્રિયાઓ પૂર્વક આત્મશક્તિયાના વિકાસ કરવાના હોય તે ક્રિયાઓથી રાગદ્વેષમાં લેપાતા હોય તેમાં સાધ્યાપયેાગની ખામીઅવમેધવો. પાતાને જે રુચે તે સ્વાધિકારે ક્રિયા કરવી પરંતુ અન્યા જે ધાર્મિક ક્રિયાઓ કરતા હોય તેમાં કલેશ-અરુચિ કરી સ્વાત્માની અવનતિ કરવી નહિ. ધાર્મિક ક્રિયા જ્યારે રૂઢિતાને ધારણ કરે છે ૪ For Private And Personal Use Only Page #686 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૮૬ ). શ્રી કર્મળ ગ્રંથ-સવિવેચન. ત્યારે તેમાં કેટલીક મિશ્રતા થઈ જાય છે અને મૂલ ઉદેશનું રહસ્ય કેટલીક વખત આછાદિત થઈ જાય છે. પ્રાચીન ધર્મક્રિયાઓ હોય વા અર્વાચીન ધર્મક્રિયાઓ હોય પરંતુ તેઓના સત્ય ઉદ્દેશ અવબોધવા અને જો તેઓ આત્માના જ્ઞાનાદિ ગુણેને પ્રકાશ કરનારા હેય તે તેમાં પ્રાચીન અર્વાચીનત્વની મહત્તાથી કલેશ કરવો ન જોઈએ. જ્ઞાનવડે ક્રિયાઓનાં રહસ્ય અવબોધીને આત્મજ્ઞાનીઓ સ્વયેાગ્ય ધાર્મિક ક્રિયાઓને કરે છે અને અન્ય મનુષ્ય માટે યોગ્ય ક્રિયાઓને જણાવે છે. તથા મતકાગ્રતતાને ત્યાગ ધરીને પ્રવૃત્તિને કરવી એવું પ્રબંધે છે. અનેક ધાર્મિક ક્રિયાઓને મુખ્ય ઉદ્દેશ આત્મજ્ઞાનપૂર્વક આત્મશક્તિને વિકાસ કરે તેજ છે. આત્મજ્ઞાન વિના ક્રિયાવાદીઓ જડસમા અવબોધવા. જે આત્મજ્ઞાની છે તે સર્વ ક્રિયાઓ કરતો હતો પણ તેથી મુક્ત થઈ શકે છે. માનસિક વાચિક અને કાયિક જે જે ક્રિયાઓ છે તે જડ છે અને તેથી બ્રહ્મ-આત્મા ભિન્ન છે તેથી નકામી અનાવશ્યક ક્રિયાઓના બોજાથી આત્માને દાબી દઈ નિવૃત્તિસુખથી ભ્રષ્ટ થવું એ કઈ રીતે યોગ્ય નથી. આત્મજ્ઞાનીઓને અંતિમ સિદ્ધાંત એ છે કે સર્વથા આત્માની નિષ્ક્રિયતા પ્રાપ્ત કરવી. અતએ આવશ્યક વ્યાવહારિક ક્રિયાઓ કરતાં તથા ધાર્મિક ક્રિયાઓ કરતાં છતાં પણ અંતિમ સાધ્યજ્ઞાન ન વિસ્મરવું જોઈએ. બાહ્યક્રિયાઓમાં બંધાવાની જરૂર નથી પરંતુ તેમાં નિર્લેપ રહી ક્રિયા કરવાની જરૂર છે. આત્મજ્ઞાની સર્વ ક્રિયાઓમાં સ્વતંત્ર રહે છે, તેને જે ચગ્ય લાગે છે તે ક્રિયાને મુંઝાયા વિના સ્વાધિકારે કરે છે. પરસ્પર વિરુદ્ધ ક્રિયાઓમાં મતસહિષ્ણુતા સંરક્ષીને આત્માના અનન્તવર્તલ પ્રતિ લક્ષ્ય દેવું અને અમુક દષ્ટિબિંદુથી સાવ્યોપયેગી બની ક્રિયા કરવી. આત્માના તાબે ક્રિયાઓ રહેવી જોઈએ પરંતુ કઈ પણ કિયાના તાબામાં આત્મા ન રહે જોઈએ. આત્મા સ્વાધિકારની ઉચ્ચતમ તરતમ યોગ્યતાએ ક્રિયાઓને બદલતે આગળ વધ્યા કરે છે. તેથી અમુક રૂપમાં સદા એક સરખી રીતે ક્રિયા કરવી એ સર્વત્ર ધર્મોમાં આવશ્યક નિયમ બંધાતો નથી. અા મનુષ્યો આત્મજ્ઞાન વિના કેટલીક અનાવશ્યક રૌઢિક ક્રિયાઓમાં ગુંથાઈને આત્મશક્તિને વિકાસ થાય એવી કેટલીક સત્યવૃત્તિથી દૂર રહે છે. તેથી તેઓનું વાસ્તવિકરીત્યા કલ્યાણ થતું નથી. આત્મશક્તિનાં વિકાસ થવાનાં દ્વારા રૂંધાય એવી કેટલીક રૌઢિક પ્રવૃત્તિ પડી ગઈ હોય છે તેનાથી મુક્ત થયા વિના આત્માનું પરિપૂર્ણ સ્વાતંત્ર્ય પ્રાપ્ત કરી શકાતું નથી. જે કાલમાં જે ક્ષેત્રમાં જે દશામાં આત્માની શક્તિને વિકાસ થાય એવી કિયાઓ ગમે તે હોય તે પણ તે સર્વોપદેશસાનલ છે-એ નિશ્ચય કરીને તેમાં પ્રવૃત્તિ કરવી જોઈએ. પરસ્પર ભિન્ન ધાર્મિક ક્રિયાઓમાંથી અનન્ત સત્ય શોધવું જોઈએ અને રાગદ્વેષનો ક્ષય થાય એવી પ્રવૃત્તિ કરવી જોઈએ. રાગદ્વેષનો ક્ષય કરવા માટે ભિન્ન ભિન્ન ગરોમાં દર્શનમાં ભિન્ન ભિન્ન કિયાએ પ્રરૂપેલી હોય છે પરંતુ તે નાની સાપેક્ષતાપૂર્વક અવધીને રાગદ્વેષ રહિત દશાએ ક્રિયાઓ કરવી અને પરમાત્મપદ પ્રકાશ થાય For Private And Personal Use Only Page #687 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir E ધાર્મિક ક્રિયાઓનું સ્વાધિકારે સેવન કરવું. ( ૧૮૭ ) સવરરૂપે તે માટે ખાસ ઉપયોગ ધારણ કરવા. અજ્ઞાનીઓને જે જે ક્રિયાઓથી રાગદ્વેષ હઠાવવાના હાય છે તે તે ક્રિયાઓથી તેમને રાગદ્વેષની વૃદ્ધિ થાય છે. અજ્ઞાનીઓને સવરની ક્રિયાએ છે તે આસવરૂપે પરિણમે છે અને આત્મજ્ઞાનીઓને આસવની સર્વ ક્રિયા પરિણમે છે. કાલના વહેવાની સાથે ધર્મક્રિયાઓમાં ધર્માંચારામાં અનેક પ્રકારની વૃદ્ધિ થઈ તેથી પરિણામ એ આવ્યું કે આત્મજ્ઞાનની ન્યૂનતા થવા લાગી અને તેથી સંકીણુતા, અસહિષ્ણુતાની વૃદ્ધિ થઇ. તેથી સમાજશક્તિયોની વૃદ્ધિ થતી અટકી. જે ભાષાપર હદબહાર નિયમો પડે છે તે ભાષાનું અસ્તિત્વ રહેતુ નથી અને તેનું સ્થાન ખરેખર અન્ય ભાષા લે છે. જે રાજ્ય પર હુદબહાર અનેક નિયમાના બેજો પડે છે તે રાજ્યના અંતે નાશ થાય છે. જે ધર્મ પર કે દન પર અનેક ધાર્મિક ક્રિયાઓના એજો પડે છે તે ધર્મની વા દનની પ્રગતિ અવરોધાય છે અને પૂર્ણિમાના ચંદ્રની પેઠે તેના નાશ થાય છે. અતએવ ધાર્મિક સામ્રાજ્યની પ્રગતિ ઇચ્છકોએ શુષ્ક અનાવશ્યક રોઢિકક્રિયાના બંધનાથી મનુષ્યાને લઘુવતું લમાં-વાડામાં બાંધી તેની બુદ્ધિના વિકાસના રાધ ન કરવા જોઇએ. આ પ્રમાણે વર્તન થવાથી બેખાલીયન, હીØ, યુ, વગેરે અનેક ધર્માં પૃથ્વી પર શયન કરી ગયા છે. જે ધર્મમાં વિચારાની વિશાલતા વ્યાપકતા અને ધાર્મિક અનેક ભેદવાળી ક્રિયામાં સ્વાધિકારે પ્રવૃત્તિ કરવાની સુધારણા છે તે ધર્મ અન્ય ધર્માંને પોતાનામાં સમાવીને જીવી શકે છે. અનન્તજ્ઞાની મહાત્માઆના એકદેશીય બોધ હાતા નથી. તેઓના અનન્ત વિચારોથી અનન્તવર્તુલરૂપ જૈનદર્શનની વ્યાપક્તાથી વિશ્વધર્માંના તેમાં સમાવેશ થાય છે. ધાર્મિક એક ક્રિયાથી વા અમુક એક દેવની માન્યતામાત્રથી દુનિયાના મનુષ્યાની સર્વજાતની પ્રગતિ થઈ શકતી નથી. આત્મજ્ઞાની ઉપર્યુંક્ત સવ જાણે છે, તેથી અનેક ક્રિયાઓના ભેદોમાં તે રાગી દ્વેષી બનતા નથી. અનેક વ્યાવહારિકક્રિયાઓથી અને અનેક ધાર્મિકક્રિયાઓથી આત્મોન્નતિમાં વિશ્વોન્નતિમાં પ્રત્યવાય આવતા નથી અને ઉલટી હૃદયજ્ઞાનની વ્યાપકતામાં પરમતસહિષ્ણુતાની સાથે વૃદ્ધિ થયા કરે છે; તેથી અર્ધદગ્ધમનુષ્યાએ પરસ્પર વિરુદ્ધ ધર્મક્રિયાઓને દેખી તેઓની સાધ્યતાનું જ્ઞાન કરવું પરંતુ ક્રિયાભ્રષ્ટ થવું નહીં અને સ્વાધિકારે ક્રિયાઓ કરવી. જે ક્રિયાએથી મેક્ષ મળે, નીતિની દૃઢતા રહે, હૃદયની શુદ્ધિ થાય, પાપના હેતુના નાશ થાય, જ્ઞાન દર્શન ચારિત્રના વિકાસ થાય, આજીવિકાર્ત્તિ સાધનાની પ્રગતિ થાય, ધર્મ અર્થ કામ અને મેાક્ષની સમ્યગ્ આરાધના થાય, રાજ્યની ઉન્નતિ થાય, સર્વજગતનું શ્રેય: કરી શકાય, આત્મજ્ઞાનમાં વૃદ્ધિ થાય, પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિમાં વૃદ્ધિ થાય, અવનતિના માર્ગાના રાષ થાય અને સર્વ પ્રકારની શુભેોન્નતિ થાય—એવી ત્યાગીના અને ગૃહસ્થના અધિકાર ભેદે અનેક ધાર્મિક ક્રિયાઓ--ધર્મ પ્રવૃત્તિયા હોય, પ્રાચીન હોય વા અર્વાચીન હોય, પવિત્ર ગ્રન્થમાં લખાયલી હોય વા જ્ઞાની મહાત્માઓએ જમાનાને અનુસરી નવીન રચી હાય, તેપણુ For Private And Personal Use Only Page #688 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૮૮) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. UR તે સર્વે શ્રી સર્વેના જ્ઞાનથી અવિરધી સાનુકૂળ છે માટે તે સર્વે સ્વાધિકાર સેવવા રોગ્ય છે. ધાર્મિક ક્રિયાઓનું-વ્યાવહારિક શુભ યિાઓનું અમુક વર્ગે રજીષ્ટર કરી લીધું નથી. તેવી શુભ ક્રિયાઓ ભૂતકાળમાં થઈ, વર્તમાનમાં થાય છે અને તે સર્વ ધાર્મિક વ્યાવહારિક ક્રિયાઓથી--પ્રવૃત્તિથી શુભેન્નતિ કરવી એ જ મૂળ ઉદ્દેશ ત્રચ્ચે કાલમાં એક સરખો રહે છે એમ આત્મજ્ઞાનીઓ જાણે છે. તેથી તેઓ આત્મજ્ઞાનની વ્યાપકતાબળે, બાળબુદ્ધિએ વા એકાન્તદૃષ્ટિએ જે પરસ્પર વિરુદ્ધ ક્રિયાઓ દેખાય છે તેમાં પણ તેઓ અવિરુદ્ધતાને અવકે છે તેથી તેઓને મુંઝામણ હોય જ શાની? જેમ જેમ આત્મજ્ઞાનને પ્રકાશ મંદ પડવા લાગે તેમ તેમ અજ્ઞાનીઓની વૃદ્ધિ થઈ અને તેથી જ્યારે ગ૨છ સંપ્રદાય વાડાનાં બંધન વધવા લાગ્યાં અને તેમાં અજ્ઞાનીઓ બકરાં ઘેટાંની પેઠે પૂરાયા અને તેથી આત્મોન્નતિ, સંઘોન્નતિ, રાન્નતિનાં દ્વાર બંધ થયાં. જે જે ક્રિયાઓથી સર્વની ઉન્નતિ થાય છે તે તે સક્રિયાઓ કથાય છે. સ&િયાઓના અનેક ભેદથી અનેક મનુષ્યોની પેઠે સર્વત્ર સનતિ-સામ્રાજ્ય પ્રવર્તે છે તેથી અનેક જીવને સુખશાંતિ મળે છે. હૃદયની શુદ્ધિ કરનારી સર્વ ક્રિયાઓ, અનાદિ કાલની છે અને અનન્ત કાલપર્યત રહેશે, તેથી તેવી સક્રિયાઓના ભેદેમાં નહિ મુઝાતાં સ્વાધિકારે વર્તવું જોઈએ. સક્રિયાઓમાં જે જે કાલે જે જે ક્ષેત્રમાં, જે જે કારણોથી મલિનતા થઈ હોય છે તેઓને જ્ઞાનીઓ જાણે છે. અને તેથી તેઓ તેની અધીનતાને દૂર કરવા મનુષ્યને ઉપદેશ આપે છે. શ્રી મહાવીરપ્રભુએ અઢી હજાર વર્ષ પૂર્વે હોમ યજ્ઞ વગેરેમાં હિંસામય અસત્ ક્રિયાઓને પ્રવેશ થયો હતો તેને દૂર હઠાવ્યો હતો, અને કરે મનુષ્યને શુદ્ધ ધાર્મિક ક્રિયાઓમાં જ્યા હતા. મનુષ્ય જ્યારે જ્ઞાનના અત્યુચશિખરથી પતિત થાય છે ત્યારે તેમાં પ્રમાદગે અસતું ક્રિયાઓને પ્રવેશ થાય છે. અસત્ ક્રિયાઓને બ્રહ્મસ્વરૂપ માનીને કેટલાક શુષ્ક વેદાન્તીઓએ પાપને પુણ્ય સ્વરૂપ માની મનુષ્યની પડતીમાં ભાગ લીધો છે અને તેથી તેનાં આવરણને દૂર કરી સત્યપ્રકાશ પાડવા માટે સક્રિયાઓ સેવવાની અત્યંત આવશ્યકતા સ્વીકારાઈ છે. ક્રિયાનાં શાસ્ત્રોથી આત્મોન્નતિમાં સહાય મળે છે પરંતુ અજ્ઞાનીઓને તે શાસ્ત્રો ખરેખર શસ્ત્રરૂપે પરિણામે છે. સર્વે મનુષ્ય પોતપોતાની ક્રિયાઓને શાસ્ત્રસમ્મત કરાવવા પ્રયત્ન કરે છે પણ તે ક્રિયાઓને શાસ્ત્રસમ્મત ઠરાવી તેઓ આત્માના ગુણને વિકાસ કરવા પ્રયત્ન કરે તે સારું ! પરંતુ શાસ્ત્રોકત ક્રિયાઓ કરી એટલે તેઓ મુક્તિ પામી ગયા એવું માનીને સર્વ પ્રક્રારની શુભેન્નતિ કેટલી કરી? તેને કંઈ પણ વિચાર કરતા નથી. અને વિરુદ્ધ ક્રિયા કરનારાઓ કરતાં સ્વને શ્રેષ્ઠ માની અહંમમત્વની અવનતિરૂપ દુખમય બેડીમાં જકડાય છે; તેથી તેઓની એવી માન્યતાથી વિરુદ્ધ કઈ ગમે તે ગ્ય ધાર્મિક ક્રિયાને કરે છે અને અન્યની વિરુદ્ધ ન પડતાં આત્માની શુભ શકિતને For Private And Personal Use Only Page #689 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મજ્ઞાન કયારે થાય ? ( ૫૮૯ ) ખીલવે છે તે તે સત્યશાસ્ત્રપ્રતિપાદિત ક્રિયાને કરે છે એમ અવમેધવું, ભક્તિ, સેવા, જીવદયા, સત્ય, શુદ્ધ પ્રેમ, સંયમ, ચારિત્ર, આત્મ સાક્ષાત્કાર, દાન, પરોપકાર, દેવગુરુદન આદિની પ્રાપ્તિ કરાવનારી સક્રિયાએ સદા પ્રભુપ્રતિપાદિત છે તેથી તેમાં કંઇ કંઇ ફેરફાર જણાય તેાપણ તેનું લક્ષ્ય સ્થાન ઉત્તમ જાણી ભિન્નક્રિયાએ ભેદે કદ્ધિ મુંઝાવુ' નહીં, ગૃહસ્થાએ અગર સાધુએએ સ્વાધિકારે પ્રગતિકર ક્રિયાઓને કરવી પરંતુ અવનતિકર ક્રિયાઓને કરવી નહિ. વિચારભેદે ક્રિયાભેદ અનાદ્ઘિકાળ થી થયા કરે છે. કરોડો વર્ષના કોઇ મહાન્ ગ્રન્થા ગણાતા હાય પરંતુ વર્તમાન જમાનામાં તે વડે પ્રતિપાદ્દિત ક્રિયાઓથી સ્વને, સમાજના, સધના દેશના, ઉડ્ડય ન થતા હાય તે તેવી પ્રાચીન ક્રિયાને વહેારાના નાડાની પેઠે પકડી રાખી જડ જેવા બનવાથી જડ પત્થરાની પેઠે પ્રગતિપરિવર્તનાથી ઉન્નત બની શકાતું નથી. વર્તમાનકાલમાં જ્ઞાની મહાત્માઓએ જમાનાને અનુસરી પ્રગતિકરક્રિયાઓને જણાવી હાય અને તેની પ્રવૃત્તિથી સ પ્રકારની શુભ શક્તિયેયની પ્રાપ્તિ થતી હોય તેા કરોડો વર્ષની શાસ્ત્રપ્રતિપાદિત ક્રિયાઓ કરતાં તે કરાડગણી ઉત્તમ છે. અમુક શાસ્ત્રમાં અમુક ક્રિયા થી છે તે સત્ય છે અને અમુક શાસ્ત્રમાં અમુક ક્રિયા થી છે તેથી તે અસત્ય છે એમ માની ક્લેશ ન કરતાં જેનાથી સર્વ પ્રકારની શુભેાન્નતિ થાય તે ક્રિયાઓને સ્વાધિકારે કરવા તરફ લક્ષ્ય દેવું. હજારા વર્ષ પૂર્વે શકટથી મુસાફરી થતી હતી અને હાલ અગ્નિયંત્રથી તુ મુસાફરી થાય છે તેથી શું શકટમાં બેસવાના કદાગ્રહને પકડવા જોઇએ ? આત્મામાં અનંત જ્ઞાનની શકિત છે તેથી તે પ્રગતિકર ક્રિયાને પરીક્ષે છે અને તેને અંગીકાર કરે છે. આત્મજ્ઞાનથી સર્વ શુભાશુભ ધાર્મિક ક્રિયાઓના નિણૅય થાય છે. શુભ ક્રિયાઓમાં પણ અનેક ભેદ છે. આત્માના શુભાષ્યવસાયેાની શુદ્ધિ કરનાર અને દેશ, સમાજ, સંઘ વગેરેની ઉન્નતિ કરનારી ક્રિયાએ ગમે ત્યાંથી ગ્રહણ કરવી. મહાવીરપ્રભુએ પ્રતિપાદિત પ્રગતિ એક શુભ ક્રિયાના સાગર છે, તેના બિંદુ સમાન ક્રિયાએ જ્યાં ત્યાં હોય પણ તે અનન્ત જ્ઞાનીએ કથેલી છે એમ જાણી તેને સેવવી. ધાર્મિક તથા વ્યાવહારિક ક્રિયાઓની કઈ કઈ જ્ઞાનપ્રિયાથી ઉત્પત્તિ થઇ છે તેનું રહસ્ય ખરેખર આત્મજ્ઞાની અવમેધી શકે છે તેથી ક્રિયાના ભેદોમાં વિષમતારૂપ માહ પામ્યાવિના સમાનતાને ધારી શકે છે. દ્વૈતવાદ, કેવલાદ્વૈત, વિશિષ્ટાદ્વૈત, દ્વૈતાદ્વૈત, શુદ્ધાદ્વૈત, સ્યાદ્વાદ માર્ગ, ક્ષણિકવાદ, સમનયવાદ, પરિણામવાદ, દૃષ્ટિષ્ટિવાદ, સાંખ્યમત વગેરે મતાને સાપેક્ષપણે પરિપૂર્ણ અનુભવ થાય છે ત્યારે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ વિશ્વમાં એવી કઇ ક્રિયાની પ્રવૃત્તિ નથી કે જેને આત્મજ્ઞાનમાં સાક્ષાત્કાર ન થાય. દેશકાલ દ્રવ્યભાવથી દરેક ક્રિયાપ્રવૃત્તિની કેવી રીતે ઉત્પત્તિ થાય છે ? અને પુનઃ તેને કેવી રીતે તિરાભાવ થાય છે ? તેને આત્મજ્ઞાની અવખાધી શકે છે; તેથી તે અજ્ઞાતક્રિયાપ્રવૃત્તિયાનાં રહસ્યને પણ પ્રકટા For Private And Personal Use Only Page #690 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કમંથોગ ગ્રંથ-સવિવેચન. વવા સમર્થ થાય છે. આત્મામાં અનન્ત જ્ઞાનને સાગર છે, તેમાં આત્મજ્ઞાની ધ્યાન ધરીને ડુબકી મારે છે અને તેમાં નામરૂપાદિભાવને વિલય કરી સમાધિભાવ પામે છે, તે વખતે આત્મજ્ઞાની અનન્તસુખસાગરની સાથે તન્મય બની જાય છે કે જેથી તેને બાહ્યનું કશું ભાન રહેતું નથી. આવી દશામાં આ શરીરસ્થ આત્માને અનુભવદશા થાય છે. આત્માના અનન્ત જ્ઞાનસુખસાગરમાં તલ્લીન થએલા મનમાં આત્માની ઝાંખી પ્રકટે છે તેથી તે સમાધિના ઉત્થાનદશામાં નિર્વિકલ્પજ્ઞાનથી જે ધારે છે તે સમ્યમ્ અનુભવ કરી શકે છે. અનેક નામથી અનેક રૂપથી આત્મામાં રહેલી પરમાત્મસત્તાને લોકે અનેક નામ અને આકૃતિઓરૂપે સેવે છે--ધ્યાવે છે. આત્મા જ પિતાનામાં સત્તામાં રહેલા પરમાત્મદેવને સિદ્ધ, બુદ્ધ, અનન્ત-અવિનાશી, બ્રા, અલ્લા, અરિહંત, હરિ, હર, બ્રહ્મા, શકિત આદિ અનેક નામ અને રૂપિથી પૂજે છે અને ધ્યાવે છે. આત્મારૂપ પરમાત્મમય સર્વ જીવ હોવાથી સર્વ મનુષ્ય અને દેવતાઓ આત્મજ્ઞાન પામીને પરસ્પર વિરુદ્ધ ક્રિયાને અવિરેધપણે અવધી શકે છે. આવી સ્થિતિને જેને અનુભવ આવે છે તે પરસ્પર વિરુદ્ધ ક્રિયાઓના ભેદોનું સત્ય રહસ્ય અવબોધીને તેમાં પ્રકટતી વિષમતાનો ત્યાગ કરે છે તેથી તે સ્વાધિકાર સમાનતાથી સ્વયેગ્ય કર્મ કરતો છતો મુક્ત-નિર્લેપ થઈ શકે છે. રમમાામવિતારમશાની ક્રિયાના ભેદોમાં મુંઝાયા વિના વ્યાવહારિક તથા ધાર્મિક પ્રવૃત્તિ ને સ્વાધિકાર સેવે છે પરંતુ તેમાં આસક્ત થતું નથી તેથી તે વિશ્વવર્તિ ગમે તે ધર્મમાં રહ્યો છતે પરમાત્મપદ પતે પ્રાપ્ત કરે છે. આવી અનન્તજ્ઞાની શ્રી વિરપ્રભુની દેશનાથી તેમના કેવલજ્ઞાનમાં વિશ્વવર્તિ સર્વધર્મને સમાવેશ થાય છે. પાપના વિચારે અને પાપાચારોથી જે જે અંશે નિવૃત્ત થવું તે તે અંશે ધર્મ વિચાર અને ધર્મક્રિયા અવબોધવી. અવિરતિ સમ્યગુદણ, દેશવિરતિ, સર્વવિરતિ અને અપ્રમત્તગુણસ્થાનકાદિમાં રહેલા અન્તરાત્માઓની અને દેહસ્થપરમાત્માની ક્રિયાઓ ગુણસ્થાનકાદિની અપેક્ષાએ ભેદવાળી છે છતાં ગુણસ્થાનકની દષ્ટિએ પરસ્પર સાપેક્ષ દષ્ટિથી અવલેકતાં ભેદ છતાં અન્તરમાં ભેદભાવ રહેતો નથી અને મિથ્યાત્વાદિ ગુણસ્થાનકવતિ સર્વ આત્માઓની સાથે મૈત્રી–પ્રમાદમાધ્યસ્થ અને કારૂણ્ય ભાવથી સર્વ આત્મભાવને ધારી શકાય છે. છઠ્ઠા ગુણસ્થાનકવતીને અવિરતિ સમ્યગદષ્ટિની ક્રિયાઓમાં સ્વદશાથી કનિષ્ઠતા અનુભવાય એમ સામાન્યતઃ વિચારતાં લાગે ખરું; પરંતુ આત્મધ્યાનમાં મસ્ત એવા અન્તરાત્માઓને પોતાના કરતાં નીચ સોપાન પર રહેલાઓ પર અને તેઓની ક્રિયાઓ પર સમભાવ રહે છે અને ઉપરના ગુણસ્થાનકની યિાઓ પર પ્રશસ્તભાવ રહે છે. તથા સમભાવ વર્તે છે. તેથી તે સ્વમનની સમતોલતાને સંરક્ષી સ્વયેગ્ય ધર્મપ્રવૃત્તિને કરે છે, અને અન્ય મનુષ્યની ભિન્ન ધર્મક્રિયા એમાં મુંઝાતો નથી. આવી આત્મજ્ઞાનની દશાથી આત્મજ્ઞાની સર્વ જીવોની સાથે આત્મભાવે વર્તે છે અને નિર્મોહભાવથી વ્યાવહારિક ધાર્મિક પ્રવૃત્તિ કરતે છતે પણ નિઃસંગ For Private And Personal Use Only Page #691 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 5 ધાર્મિ ક ક્રિયા-ભેદમાં મુઝાવુ' નહિ. ( ૫૯૧ ) રહે છે. પ્રત્યેક ગુણસ્થાનકવતી મનુષ્ચામાં પણ ખાદ્યમાં ક્રિયાભેદો પડવાના અને તે દેખાવાના; પરંતુ તેમાં મુંઝાવાનું કઇ પણ પ્રયેાજન નથી. બાહ્ય દૃષ્ટિથી કરાતી બાહ્યની ક્રિયાઓમાં ચેાગના અસ`ખ્ય ભેદે અસખ્ય નિમિત્ત ભેો પડે છે, પરંતુ અધ્યાત્મદૃષ્ટિથી એક સાધ્યતાના ઉપયોગ વા ઉદ્દેશ છે તે પશ્ચાત તેમાં કઇ પણુ કલેશનું પ્રત્યેાજન નથી. જે ધર્મ વિશ્વવ્યાપક હોય છે તેમાં અસખ્ય યાગે અસંખ્ય ક્રિયા ભેદો પડે છે, પરંતુ તેઓની મુક્તરૂપ સાધ્યતા તે એક સરખી હોય છે; તેથી મતિ ત્યાં યુતિયાને ખેંચી ગોના ભેદે આગમાના આધારે જ સ્વસ્વમતની સત્ય ક્રિયાઓને કથનારા અને અન્ય મતની અસહ્ય ક્રિયાઓને કથનારા ઉપદેશકેાના ઉપદેશથી મુંઝાઇને સંકીણું હૃદયના કાપિ ન બનવું જોઇએ. અસખ્ય મુક્તિના ચેાગે છે તેથી ધર્મક્રિયાના અસંખ્ય ભેદે પડે છે; તેમાં ક્રિયાઓના ભેદે જે ગૃહસ્થ અને ત્યાગીઓ પરસ્પરને શત્રુદૃષ્ટિથી દેખે છે તેઓ સ પ્રકારના ગ્રન્થાના જ્ઞાતાઓ હોય, પર'તુ તેએ ક્રિયામાહી અજ્ઞાની રાગદ્વેષાત્મક મનના દાસે છે એમ અવધવું. જેએ પૂર્વાચાર્ટ્સના એઠાં તળે સ્વમત ક્રિયાઓમાં જ સત્ય બતાવી અન્યની ધર્મક્રિયાઓના સર્વથા નિષેધ કરે છે એટલું જ નહિ પરંતુ અન્ય ધર્મક્રિયાએ કરનારાઓના સમૂહ નાશ કરવા ઇચ્છે છે અને તેવી પ્રવૃત્તિ કરે છે તે પાતાને મુકિતના દલાલા માનતા હોય પરંતુ તેવા અજ્ઞાનીએ દયાને પાત્ર છે. તેનાથી આત્માન્નતિ અને વિશ્વોન્નતિમાં ભાગ આપી શકાતા નથી. જે ધર્મક્રિયાએથી કષાયાના નાશ થાય અને હૃદયમાં આત્મજ્ઞાન પ્રકટે તે ધર્મક્રિયાઓમાં બાહ્યથી ગમે તેવા ભેદો હોય પરંતુ તેમાં ધર્મરસ વહેવાથી સત્યતા રહેલી છે એમ અવબાધી, સ્વયાગ્ય ધર્મક્રિયાઓ કરવી પરંતુ અન્યાની ધાર્મિક ક્રિયાઓ પ્રતિ કટાક્ષ કરવા નહિ. સર્વ મનુષ્યા મોક્ષની પ્રાપ્તિ થાય એવી ધર્મક્રિયાઓને ઇચ્છે છે તેા પછી જે જે ક્રિયાઓથી મનની સ્થિરતા થાય, દેવ ગુરુ ધર્મની આરાધના થાય તે શામાટે બાહ્ય ભેદે તેમાં લડવું જોઇએ ? જ્યાં સુધી અહંતા મમતા છે ત્યાં સુધી સ્વધર્મક્રિયા સાચી અને એક જ ધર્મવાળા અન્ય ધર્મક્રિયા કરે તે તે અસત્ય છે એમ માનીને ધર્મશાસ્ત્રોને સ્વપક્ષનાં શસ્ત્રો બનાવીને પરસ્પર યુદ્ધ કરીને સ્વના, સમાજના, સંઘને, ધના, શાસનના અને સર્વ પ્રકારની ઉન્નતિયાના નાશ કરનારા, બહિરાત્માઓની એવી દશા થાય છે તેથી તેઓ સંઘના સમાજના અને કામના નેતા અને છે તે તેઓ ધર્મ કલહ કરવામાં સંપૂર્ણ આત્મવીર્યના દુરુપયોગ કરવા બાકી રાખતા નથી. જે જે ધર્મશાસ્ત્રોમાં જે જે ધર્મક્રિયા કથી છે તેમાંની ધર્મક્રિયાઓ કરીને હૃદયશુદ્ધિપૂર્વક આત્માના પ્રભુને અને ગુણ્ણાના આવિર્ભાવ કરવાના છે. તે કાર્યમાં જેટલી ન્યૂનતા રહે છે તેટલી ખામી અવાધીને મધ્યસ્થ ભાવે પ્રવતવુ જોઇએ. પરંતુ ધર્મક્રિયાભેદે ધ કલહ કરીને ભક્ત મનુષ્યામાં અશાન્તિ ફેલાવવાનુ` કઈ પણ કારણ ન આપવું જોઇએ. સર્વજ્ઞ પરમાત્માની એવી આજ્ઞા છે કે ધર્મક્રિયા ભેદોમાં મુંઝવું નહીં અને જે જે ક્રિયાથી અહિંસાદિ For Private And Personal Use Only Page #692 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org શ્રી ક્રમ ચૈાગ ગ્રંચ-સવિવેચન. Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૨ ) ગુણાની ઉન્નતિ થાય તથા અન્તરાત્મદશાપૂર્વક પરમાત્મપદ પ્રગટે એવી સર્વ ધર્મક્રિયાના ભેદોમાં સત્યતા છે અને તે અધિકારી ભેદે કરવી જોઇએ. મહાવીર પ્રભુના શાસનમાં ક્રિયાભેદે કલહતા ટળે અને પરસ્પર મત ગચ્છધરામાં ક્રિયાભેદે ક્લેશ ઇર્ષ્યા ટળે તે તેઓની સમષ્ટિની ઉન્નતિ વિદ્યુગે થયા કરે-એમાં કશુ આશ્ચર્ય નથી. આત્મજ્ઞાનિયા વિશેષ પ્રમાણમાં પ્રગટે અને તેએ ક્રિયાભેદોમાં જે જે રાગદ્વેષના કાંટાએ પ્રકટે છે તેઓને દૂર કરે તેા કરાડો મનુષ્યેા પરસ્પરના શ્રેયઃમાં આત્મભાગ આપી મુક્તિ પ્રાપ્ત કરી શકે. આત્મજ્ઞાની સ ધર્મક્રિયાઓમાં અને પરસ્પર વિરુદ્ધ ક્રિયા કરનારાઓ તરફ સમાનભાવ ધારણ કરીને ગમે તે ગચ્છમતપંથ સંપ્રદાયમાં રહ્યો છàા અન્તથી નિર્લેપ બાહ્યથી સ્વાચિતકમ કરતા છતા મુકિતને જરૂર પામે છે-એમાં અંશ માત્ર શંકા નથી. જ્યારે આવી દશા છે ત્યારે સર્વ મનુષ્યએ પરસ્પરમાં આત્મતા દેખીને શા માટે ધર્માંન્નતિ ન કરવી જોઇએ ? અલબત્ત ધર્માંન્નતિ કરવી જોઈએ. વિવિધ ભેદવાળી ક્રિયાઓથી, વિવિધ ધર્મ પ્રવૃત્તિયેાથી અનેકતા દેખાતી હાય અને તેથી ભિન્ન ભિન્ન ક્રિયાકારકાની ભિન્ન ભિન્ન પ્રવૃત્તિયે દેખાતી હોય તે તેના ઉચ્છેદ કરવાની કંઇ પણ જરૂર નથી. આ સંબંધી હિંદુસંન્યાસી સ્વામી વિવેકાનંદના ઉદ્ગારોને વિવેકાનન્દ-વિચારમાળાના પુષ્પમાંથી નીચે પ્રમાણે ઉદ્ધૃત કરવામાં આવે છે. 195 For Private And Personal Use Only “ જેટલી વ્યક્તિ તેટલી પ્રકૃતિ' એ કદ'તી સધા સત્ય છે. એટલા માટે ભિન્ન ભિન્ન પ્રકૃતિને રુચિકર થઇ પડે તેવા ભિન્ન ભિન્ન માગેર્યાં હાય, એ સર્વથા ઉચિત જ છે. એક માર્ગ એક વ્યક્તિને ઈષ્ટ હાય એટલે તે અન્ય વ્યક્તિને પણ ઇષ્ટ થશે જ–એવા નિયમ છે જ નહિ; કિંતુ પ્રસંગવિશેષે તે માર્ગ અન્ય વ્યકિત માટે અનિષ્ટ થઈ પડવાના પણ સંભવ હોય છે. એટલા માટે સના માર્ગ એક જ હોવા જોઇએ, એ વાર્તા અનર્થાવહુ અને અશાસ્ત્ર હાવાથી સર્વથા ત્યાજ્ય છે. જગત્માંના સ લેાકેા કદાચિત્ કોઇ કાળમાં એક જ ધર્મ અને એક જ માના થઈ જાય તે તે વેળાએ જગતની દૈન્યાવસ્થાના અવિધ જ થઇ જવાને. એવી સ્થિતિમાં સર્વ ધર્મના અને સર્વે વિચારાના નાશ માત્ર જ થવાના. અનેકત્વ વિશ્વના અસ્તિત્વનુ એક પ્રમુખ કારણ છે. અનેકત્વ-વિવિધતાના યોગે જ આ વિશ્વ દૃશ્યતાને પ્રાપ્ત થયેલું છે. વિવિધતાના નાશ થવા એના અર્થ ‘ પ્રલય થવા ’ એટલેા જ થાય છે, જ્યાં સુધી વિચારામાં વિવિધતા રહેલી છે ત્યાં સુધીજ જગના અસ્તિત્વના સભવ છે. એટલા માટે અનેક પથ અને અનેક મત અસ્તિત્વ ધરાવતા હોય તેથી ભયભીત થવાનું કાંઇપણ કારણુ નથી. મારી ઇષ્ટદેવતા ભિન્ન અને તમારી ઇષ્ટદેવતા ભિન્ન હોય એ સર્વથા યુક્ત જ છે. જગત્માંના અનેક ધર્મ આ ભરતભૂમિમાં આવી ગયા છે પરંતુ તેમાંનાં કોઈને પણ આપણે દ્વેષ કર્યાં નથી, એ ઘટના અવશ્ય સ્મરણમાં રાખવા ચેાગ્ય છે; પરંતુ કાલે કેાઈ ઉઠીને એમ લે કે અમુક એક જ ધર્મ સત્ય છે અને તેથી તેના જ Page #693 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir R કલહથી પરમાત્મા આધા ભાગે છે. ( ૫૯૩ ) તમારે સ્વીકાર કરવા જોઈએ, તે એવા મનુષ્યને જોઇને ખરેખર આપણને હસવું જ આવવાનું. આવા મનુષ્યને જોઈને કેવળ હસવુ–એ જ તેના કથનના ચેાગ્ય ઉત્તર છે; કારણ કે અમુક મનુષ્ય કેવળ આપણાથી ભિન્ન માગે જનારા છે, એટલા કારણથીજ જે પેાતાના માનવબંધુના નાશ કરવા ઇચ્છે છે તેની સાથે ભક્તિ અને પ્રેમ ઇત્યાદિક સાત્વિક વૃત્તિ વિષે સ ંભાષણ કરવું તે અમૂલ્ય કાળના બ્ય ક્ષય કર્યાં સમાન જ છે. એવા મનુષ્ય કદાચિત્ બાહ્યતઃ પ્રેમના આવિર્ભાવ દર્શાવતા હાય, તેપણુ તેમનાં હૃદયા તેા પ્રેમશૂન્ય જ હાય છે. પ્રત્યેકના પોતપાતાની ઉત્ક્રાંતિ માટે ભિન્ન માર્ગ હાય એટલું પણ જે સહી શકાતું નથી તેના પ્રેમાલાપનું મૂલ્ય એક કડીનું પણ હોઈ શકે એમ તમને જણાય છે ખરૂં કે? તમને અનિષ્ટ દેખાતા માર્ગને જ તમારા માથા પર લાદવાની ચેષ્ટા કરવી, એ જ જો પ્રેમનું ચિહ્ન હોય તેા પછી દ્વેષની વ્યાખ્યા શી કરવી ? એ એક મહાકઠિન અને ભયકર પ્રશ્ન થઈ પડે છે. કોઇ ખ્રીસ્તીની આગળ મસ્તક નમાવતા હાય, કાઈ બુદ્ધની પૂજા કરતા હાય અથવા તો કોઇ મહુ†મદ પયગંબરના અનુયાયી હાયછતાં આપણા માટે એમાંના કાઇ પણ દ્વેષ કરવાયેાગ્ય નથી. તે સર્વને આપણે ખંધુભાવથી ભેટવાને તૈયાર છીએ. જે આપણાથી બની શકે તે તેમના માર્ગમાં આપણે તેમને કાંઈક સહાયતા પણ આપીશું' અને તે જ પ્રમાણે આપણને તેમણે આપણા માર્ગમાં જવા દેવા જોઈએ એ જ આપણી ઈચ્છા છે. તેમના માર્ગ તેમના માટે અત્યંત સરળ અને સગવડભરેલ છે-એ વાર્તાને આપણે સ્વીકારીએ છીએ; પરંતુ તે જ માર્યાં આપણા માટે ભયકર થઈ પડવાના સંભવ છે-એ તત્ત્વના તેમણે પણ સ્વીકાર કરવાના છે. મારા માટે કયા પ્રકારનું અન્ન ઇષ્ટ થાય તેમ છે એ મને કેવળ મારા પેાતાના અનુભવ જ જણાવી શકે છે; પંદર વૈદ્ય આવીને એકઠા થઇ જાય, તો પણ તેમનાથી એને નિણૅય કરી શકાય તેમ છે જ નહિ. જો કાઇ એક દેવાલયના યેગે, અમુક એક મ`ત્રાચ્ચારના ચેાગે કવા અમુક એક મૂર્તિના દર્શનના યોગે તમારામાંના સાત્ત્વિક અશ ઉદ્દીપિત થતા હાય તે। પછી તે માર્ગમાં જવાનો તમને સંપૂર્ણ અધિકાર છે. એક તે શું? પણ જો શતાવિધ મૂર્તિઓના પૂજા–પ્રપંચમાં તમે પેાતાને નાખી દ્યો, તાપણું તે તમારું કૃત્ય ધર્મને માન્ય છે. કમાના અવલંબનથી જો તમારામાંનું ઈશ્વરત્વ જાગૃત્ થતું હોય, તે અત્યંત આનંદથી કમ માગનું અવલ’ખન કરે. ઇચ્છા હોય તેટલાં દેવાલયેા આંધે, ગમે તેટલા વિધિ કરે અને અન્ય પણ ગમે તેટલા બાહ્યોપચાર કરતા રહેા; પરંતુ મુદ્દાની વાત એટલી જ છે કે, ઇશ્વરને નિકટમાં લાવા અને એ કાર્ય કરતાં કોઇની સાથે કશા પણ કલેશ કે કલહુ ન કરો; કારણ જ્યાં કલહુના બીજને તમારા હૃદયમાં સંચાર થયા એટલે જાણી લેજો કે પરમેશ્વર તમારાથી દૂર ચાલ્યા જ ગયો. · કામક્રોધપવત એ આડા, અનંત તેની પાછળ છે !' 6 ૭૫ For Private And Personal Use Only Page #694 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૯૪) શ્રી કર્મઘોગ ગ્રંથ-સવિવેચન. ~~~ ~~~ એવી જ અવસ્થા થઈ જવાની, એમાં તિલમાત્ર પણ સંશય નથી. જે ક્ષણે કલહનું બીજ આપણા હદયક્ષેત્રમાં પિષાવા માંડે છે તે ક્ષણે જ આપણે પરમેશ્વરના નિવાસસ્થાનના માર્ગને ત્યાગીને પશુ થવાના માર્ગમાં સંચાર કરીએ છીએ-એ સિદ્ધાંતને નિત્ય દઢતાથી ધ્યાનમાં રાખવાની અત્યંત આવશ્યકતા છે. આપણુ ધર્મનું સામાન્ય સ્વરૂપ આવા પ્રકારનું છે. આપણે ધર્મ સર્વને સમાન પ્રેમથી જ પોતાના બાહુમાં ધારણ કરે છે, તે કેઈને પણ તિરસ્કાર કરતા નથી. આપણે હિંદુઓને ધર્મ એટલે અનેક જાતિઓને અને અનેક કર્મોને એક ગુંચવાડો છે એમ ઘણુકેને ભાસે છે; પરંતુ જાતિભેદ અને હિંદુ ધર્મને પરસ્પર અવિભાજ્ય સંબંધ છેએમ છે જ નહિ. અત્યારે એવો જે સંબંધ દેખાય છે તે કેવળ શ્યાભાસ જ છે. એક રાષ્ટ્ર તરીકે સજીવન રહેવાના કાર્યમાં એ સંસ્થા આપણને ઘણી જ ઉપયોગી થઈ પડી છે. હવે આત્મસંરક્ષણ માટે કઈ પણ ઉપાયની આવશ્યકતા રહી નથી.” એવો સમય જે આવી લાગશે, તો તે વેળાએ એ સંસ્થાઓ પણ પિતાની મેળે જ નામશેષ થઈ જશે. આપણા આર્યાવર્તમાં એવી અનેક પ્રકારની રૂઢિઓ કાળ સાથે ઝંઝી ઝંઝીને આજ સુધી જીવતી રહેલી છે; અને તેમનામાંને મારો પ્રેમ મારા વય સાથે વૃદ્ધિગત થતું જાય છેએક સમયમાં મને પિતાને પણ એમજ ભાસતું હતું કે એવી અનેક રૂઢિઓ છે કે જેમને નિરુપયોગી અને ત્યાજ્ય કહી શકાય; પણ જેમ જેમ મારા વયની વૃદ્ધિ થતી ગઈ, તેમ તેમ મારો એ અભિપ્રાય પણ ડગમગત ગયો ! એનું પરિણામ એ થયું કે, એ રૂઢિને હવે અંતઃકરણપૂર્વક શાપ આપવાની મારી ઈરછા નથી, અહો! કેટલાંક શતકનો અનુભવ એ રુઢિઓના ઉદરમાં ગર્ભસ્થ છે. એના વિચારની આવશ્યકતા નથી કે શું? ગઈ કાલે જ જમેલો કઈ બાળક જો મને આવીને એમ કહેવા માંડે કે;-“તમે અમુક પદ્ધતિથી વત્ત એ વધારે સારું છે” અને હું જે તેના બેલવા પ્રમાણે ચાલવા માંડું, તે પછી કેવળ મૂર્ખતા વિના મારા ભાગમાં બીજું શું આવવાનું હતું વારૂ? બાહ્ય અનેક દેશોમાંથી જે પ્રકારના ઉપદેશને અનુગ્રહ આપણુ પર કરવામાં આવે છે–તે ઉપદેશ વાસ્તવિકતાથી જોતાં ઉપર્યુક્ત બાળકના ઉપદેશની ચોગ્યતાને જ છે. એ લબ્ધપ્રતિષ્ઠિત પંડિતેને આપણે માત્ર એટલું જ કહેવું છે કે, પંડિત મહારાજ! આપના પિતાના પગો હજી આકાશાન્તરે લટકે છે, તેમને ભૂમિને સ્પર્શ થવા દે; એટલે પછી અમે તમારા ઉપદેશને વિચાર કરીશું. તમે આજે એક પદ્ધતિને ઉત્તમ તરીકે વ્યક્ત કરે છે, પણ પૂરા બે દિવસ પણ તમે તે પદ્ધતિને વળગી રહેતા નથી. તે પદ્ધતિ વિશે તમારા પિતામાં જ મારામારીઓ થાય છે અને છેવટે તમે પાછા પિતાના મૂળ પદ પર આવીને કાયમ થઈ જાઓ છો. જેવી રીતે કેટલીક જાતિના કીટકે આ ક્ષણે જન્મ પામે છે અને અન્ય ક્ષણે મરણ શરણ થઈ જાય છે, તે જ પ્રમાણે તમારા સમાજની For Private And Personal Use Only Page #695 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરમાત્માને સાક્ષાત્કાર ક્યારે થાય ? ( ૫૯૫ ). પણ અવસ્થા છે. તમારું અસ્તિત્વ પાણીમાંના પરપોટા જેટલું જ ચિરસ્થાયી છે. એટલા માટે અમારી સમજ પ્રમાણે તમે પ્રથમ પિતાના સમાજને ચિરંજીવી બનાવે. કેટલાંક શતકોને કાળદંડ મસ્તક પર ફરતે હોવા છતાં પણ જે આચારવિચારેનું અસ્તિત્વ સૂચિના અગ્રભાગ જેટલું પણ ચળ્યું નથી; એવા આચાર વિચારોને પ્રથમ તમે પિતાના સમાજમાં રૂઢ કરે. તમારી જ્યારે આટલી તૈયારી થઈ જશે, ત્યાર પછી જ આ વિષયમાં તમને અમારી સાથે બે શબ્દો બેલવાને અધિકાર પ્રાપ્ત થશે, પરંતુ ત્યાં સુધી તમારે ઉપદેશ એટલે એક ન્હાના બાળકના તેતડા બબડા શબ્દો જ છે-એમ જ અમે સમજવાના.” ઉપર્યુક્ત સ્વામી વિવેકાનન્દના વિચારોમાંથી પ્રસ્તુત વિષયોપયોગી સાપેક્ષિત સાર ગ્રહણ કરવાનું છે. અનીતિમય જે જે ક્રિયાઓ અવલકાતી હોય તે તે ક્રિયાઓને તે દૂરથી પરિહરવી જોઈએ. આર્યાવર્તના મનુષ્યના હાડમાંસમાં નિવૃત્તિની ઓતપ્રેતતા થએલી છે. શ્રી મહાવીર પ્રભુએ અને તપશ્ચાત્ જે જે આચાર્યોએ જે ધાર્મિક પ્રવૃત્તિ નિર્દેશી હોય તે અનેક ક્ષેત્રકાલાદિભેદે ભેદવિશિષ્ટ હોય પરંતુ તેઓનાં સત્ય રહસ્યોને અવધી સ્વાધિકાર જે કંઈ કંઈ પણ ધર્મ પ્રવૃત્તિ કરતા હોય અને તેથી તેનું જીવન ઉચ્ચ થતું હોય એમ તેને ભાસતું હોય તે તેને તેમાં વિદનો કરવાં નહીં. શ્રી વિરપ્રભુએ દર્શનતત્વ અને જ્ઞાનતત્વને જે ઉપદેશ આપે છે તે તે અનાદિ કાલથી પ્રવર્યા કરે છે. તત્વજ્ઞાનરૂપ જૈન આર્ય વેદે જ્ઞાન તરીકે અનાદિઅનંત છે તેને તીર્થકરે પ્રકાશ કરે છે તેથી પ્રત્યેક તીર્થંકરની અપેક્ષાએ તત્ત્વજ્ઞાનનું સ્વરુપ સાદિસત છે. ચારિત્ર માર્ગ પણ અનાદિઅનન્ત છે પરંતુ તેમાં દ્રવ્યક્ષેત્રકાલભાવથી પરિવર્તન થયા કરે છે. તત્વજ્ઞાન માર્ગરૂપ અગમરૂપ વેદ અનાદિકાલથી છે અને તેના પ્રકાશક તીર્થંકર સર્વજ્ઞ પરમાત્માની અપેક્ષાએ તે સાદિ કશ્યા છે. આગનો જ્ઞાનમાર્ગ તો સર્વ તીર્થકરોના વખતમાં એક સરખે હોય છે. ચારિત્ર માર્ગમાં-ધર્મક્રિયા માર્ગમાં દરેક જમાનાના મનુષ્યની પરિસ્થિતિ આયુષ્ય બળબુદ્ધિ સગવડતા આદિથી ફેરફાર થયા કરે છે. આત્મજ્ઞાની મહાત્માઓ ધર્મક્રિયાના ધર્મપ્રવૃત્તિના મૂળ ઉદ્દેશને નાશ ન થાય એવી રીતે તેમાં સંસ્કૃતિ-પરિવર્તન કરીને ધર્મક્રિયાઓની અસ્તિતાને અને ધર્મક્રિયાઓને મનુષ્યસમાજના હૃદયમાં અને મનવાણીમાં ઉતારી દે છે. ધર્મશાસ્ત્રોના ઇતિહાસનું સૂક્ષ્મદ્રષ્ટિથી આત્મજ્ઞાનીઓ અવલોકન કરે છે એટલે પશ્ચાત્ તેઓ નિર્મોહપણે ક્રિયામાં મુંઝાયા વિના ચિત કર્મને કરે છે. અધ્યાત્મજ્ઞાનીએ શુદ્ધવ્યવહારધર્મક્રિયાને કરે છે અને હૃદયની શુદ્ધતાપૂર્વક આત્મામાં પરમાત્માને સાક્ષાત્કાર કરે છે. તેમના હૃદયમાં સર્વ ને પ્રકાશ થાય છે, સર્વજ્ઞ વીતરાગકથિત પ્રવચનના પ્રત્યેક સિદ્ધાંતનું રહસ્ય તેઓ સમ્યગ અવધી શકે છે તેથી તેઓ આત્મશક્તિનો વિકાસ થાય એવી સર્વજ્ઞ વચન અવિરોધી ધર્મ પ્રવૃત્તિને સેવે છે અને અન્યજન પાસે સેવરાવે છે. For Private And Personal Use Only Page #696 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૧૬ ) www.kothatirth.org શ્રી *માગ ચ–સવિવેચન. અવતરણુ—ધર્મક્રિયાભેદોમાં નહિ મુંઝાતાં આત્મજ્ઞાની ધર્મક્રિયા સેવે છે એમ પ્રાધ્યા પશ્ચાત્ ધાર્મિક સર્વ ક્રિયાની ઇતિકૃત ન્યતા પરમાત્મપદની પ્રાપ્તિમાં સમાય છે એવા ઉદ્દેશપૂર્વક ધર્મક્રિયાપ્રવૃત્તિને દર્શાવવામાં આવે છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir ફ્લેશ आत्मा परात्मतां याति यैयैः सद्धर्मकर्माभिः । कर्तव्यानि जनैस्तानि निश्चयव्यवहारतः ॥ १०५ ॥ શબ્દા—જે જે સદ્ધર્મ ક્રમેવિડે આત્મા પરમાત્માને પામે તે તે કર્માંને મનુષ્યાએ નિશ્ચય અને વ્યવહારથી કરવાં જોઇએ. વિવેચન—સમસ્ત વિશ્વવર્તિ મનુષ્ય સ્વાત્માને પરમાત્મપદ મળે એ જ મુખ્ય ઈચ્છા ધારશુ કરે છે. પ્રભુની પાસે જવું. પરમ બ્રહ્મ થવું. સિદ્ધ થવું. વિષ્ણુ ધામમાં જવું. ખુદાને પામવા. ગેાલાકમાં જવું. નિર્વાણુ પદ્મ પામવું- એવાં અનેક પદો પામવાના સારએ છે કે—આત્મા પાતે પરમાત્મા દશાને પામી અનન્ત સુખમય બને કે જેથી જન્મ જરા મૃત્યુનાં દુ:ખ ટળી જાય. આત્માની પરમાત્મદશા કરવી એ જ આર્ટના મુખ્ય સિદ્ધાંત છે. સવ કર્મ બંધનાથી વિમુક્ત થતાં આત્મા સ્વયં પરમાત્મપદને પામે છે. ન ધર્મચો મોક્ષઃ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વેદનીય માહનીય આયુષ્ય નામ ગાત્ર અને અન્તરાય એ અષ્ટકના સમૂલ નાશ થતાં આત્મા સ્વયં પરમાત્મા થાય છે. રજોગુણુ અને તમેગુણુના માહનીય કર્મોમાં સમાવેશ થાય છે. ક્રિયમાણુ સંચિત અને પ્રારબ્ધ એ ત્રણ કર્મના બંધ ઉદય ઉદીરણા અને સત્તામાં સમાવેશ થાય છે. જ્ઞાનાવરણીયાદિ અષ્ટકમ ના અધ સત્તા ઉદ્ભીરણા અને ઉદય એ ચાર ભેદ પડે છે. સચિત કર્મોંમા સત્તામાં સમાવેશ કથંચિત્ થાય છે. ક્રિયમાણુના બંધ હેતુઓમાં કથંચિત્ સમાવેશ થાય છે. પ્રારબ્ધના ઉદયમાં ભાગાવલી કમાં સમાવેશ થાય છે. જૈનામાં અહિરાત્માનું જે લક્ષણ છે તેને વેદાન્તીજીવનું લક્ષણ કથંચિત્ મળતુ આવે છે. પરમાત્મામાં પરમ બ્રહ્મના સમાવેશ થાય છે. વેદાંતકથિત વિવેકને કથંચિત્ સમ્યકત્ત્વદર્શનના હેતુઓમાં સમાવેશ થાય છે. ઉપિનષદોમાં પ્રતિપ્રાદિત અધ્યાત્મ જ્ઞાનના સાપેક્ષ દૃષ્ટિએ જૈનાગમપ્રતિપાદ્વિત અધ્યાત્મજ્ઞાનમાં સમાવેશ થાય છે. વૈરાગ્ય જ્ઞાન ભક્તિ અને ઉપાસના માર્ગના કથ་ચિત્ જ્ઞાન દર્શન ચારિત્રમાં સમાવેશ થાય છે. વેદાંતપ્રતિપાદિત સદાચારને ચારિત્રમા માં સમાવેશ થાય છે. વેદાન્ત પ્રતિપાદિત કેવલાદ્વૈતભાવનાને આત્માના શુદ્ધ સ્વરૂપમાં સમાવેશ થાય છે. વિશિષ્ટાદ્વૈતના આત્મા અને પુગલ એ એ દ્રવ્યમાં સમાવેશ થાય છે. દ્વૈતાદ્વૈત સિદ્ધાંતના For Private And Personal Use Only Page #697 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નયનું સ્વરૂપ. (૫૭). કથંચિત્ સાપેક્ષ દૃષ્ટિએ અનેકાન્ત આત્મસ્વરૂપમાં સમાવેશ થાય છે. શુદ્ધાદ્વૈતને લેકાલેકજ્ઞાયક કેવલ શુદ્ધાત્મજ્ઞાનમાં સ્યાદ્વાદપણે સમાવેશ થાય છે. જીવ અને અજીવ એ બે તત્વનું પ્રતિપાદન કરનારા મુસન્માન અને બ્રીસ્તિના મતને જડ અને ચેતન એ તરવમાં સમાવેશ થાય છે. તૈયાયિકનાં તમને ષ દ્રવ્યમાં કથંચિત્ સમાવેશ થાય છે. મીમાંસૃકેની માન્યતા પ્રવાહથી અનાદિકાલથી વહેનાર શ્રુતજ્ઞાનરૂપ વેદવાણીમાં સમાવેશ થાય છે. બોદ્ધોના મુખ્ય આત્મતત્વને જૈન દર્શન પ્રતિપાદિત રજુસૂત્રનયમાં કથંચિત્ દૃષ્ટિએ સમાવેશ થાય છે અને બૌદ્ધાચારને જૈન દર્શન પ્રતિપાદિત વ્યવહારનયમાં સમાવેશ થાય છે. વેદ કર્મકાંડને નિગમનયના આચારમાં કથંચિત્ સમાવેશ થાય છે. કબીરપ્રતિપાદિત અધ્યાત્મજ્ઞાનને જૈન દર્શનપ્રતિપાદિત નિશ્ચયનયમાં સમાવેશ થાય છે અને કબીર પ્રતિપાદિત સદાચારનો વ્યવહારનયમાં સમાવેશ થાય છે. સાંખ્યપ્રતિપાદિત પુરુષ અને પ્રકૃતિ તને આત્મા અને જડ દ્રવ્યમાં કથંચિત સમાવેશ થાય છે. વૈકુંઠ અને ગોલક તપલેક વગેરેનો બાર દેવલોકના વિમાનમાં સમાવેશ કથંચિત થાય છે. વેદાન્તની માયાને મેહનીય કર્મમાં સમાવેશ થાય છે. ઇશ્વરકર્તવવાદને કથંચિત્ ઉપચરિત નૈગમનયમાં વ્યષ્ટિ-સમષ્ટિ દૃષ્ટિએ અશુદ્ધાત્મભાવ કર્તવમાં સમાવેશ થાય છે. સત્ ચિત્ અને આનન્દ આત્મામાં સમાવેશ થાય છે. જ્ઞાનાવરણીયાદિક રહિત ગુણાદિરહિત પરમશુદ્ધતાને પરમાત્મદશા કથાય છે. બીજમાર્ગીઓએ પ્રતિપાદિત ગમાર્ગને, પતંજલિપ્રતિપાદિત ગદર્શનને, હગ, લય , સંગને જૈનદર્શનપ્રતિપાદિત વ્યવહારોગમાં અને નિશ્ચયનય વેગમાં કથંચિત્ સમાવેશ થાય છે. ભક્તિમાર્ગપ્રતિપાદિત નવધાભક્તિનો સમ્યકત્વદર્શનના હેતુઓમાં કથંચિત્ સમાવેશ થાય છે. આ પ્રમાણે સર્વધર્મોની માન્યતાએને જૈનદર્શનપ્રતિપાદિત સિદ્ધાંત સમાવેશ થાય છે. આત્માની પરમાત્મતા કરવી એ સર્વદર્શનેનું મુખ્યમંતવ્ય છે અને એ મંતવ્યને અનેક વેગવડે વિશ્વમાં જાહેર કરનાર સર્વજ્ઞ શ્રી વીર પરમાત્મા છે. તેમના જ્ઞાનરૂપ દર્શનમાં સર્વ દર્શનનો સમાવેશ થઈ જાય છે તેને શ્રી આનંદઘનજીએ નેમિનાથના સ્તવનમાં સ્પષ્ટ નિર્દેશ કર્યો છે. સર્વ આગમાં આત્માની પરમાત્મદશા પ્રગટ થાય એવા ઉલ્લેખ કરવામાં આવ્યા છે. આર્યાવર્તમાં વિદ્યમાન સર્વ શ્નેમાં પણ પરમાત્મપદ પ્રાપ્ત કરવું એ મુખ્ય ઉદ્દેશ છે. સર્વ નદીઓ જેમ દૂર દૂરતરથી પણ નીકળીને સાગરમાં પ્રવેશ કરે છે તેમ વિશ્વવતિ સર્વધર્મની નદીઓ પણ પરમાત્મારૂપ સાગરમાં ભળવા સંચરે છે. સર્વ દર્શનેનું જૈનદર્શનરૂપ સાગરમાં ભળવું થાય છે. જૈનદર્શનમાં નૈગમ સંગ્રહ વ્યવહાર ત્રાજુસૂત્ર શબ્દનય સમભિરૂઢ અને એવંત એ સાત નય છે. સાત નયના એકંદર સાતસે ભેદ થાય છે. સાત નવડે વિધવર્તિ દરેક વસ્તુનું સ્વરૂપ પ્રકાશાય છે. સાત નયના શ્રુતજ્ઞાનરૂપ વેદ ખરેખર આ વિશ્વમાં અનાદિકાલથી વત્ય કરે છે અને અનન્ત કાલપર્યત વર્તવાના. સાત For Private And Personal Use Only Page #698 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૯૮ ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. નયરૂપ જ્ઞાનવેદોના પ્રકાશકો સર્વ તીર્થકર સર્વ અવધવા, અને તે સર્વજ્ઞ તીર્થંકરની અપેક્ષાએ વેનું પૌરુષેયત્વ અવધવું અને કેવલજ્ઞાનરૂપ વેદનું અપૌરુષેયત્વ અવધવું. જે જ્ઞાનમુખથી કથાય છે તે શ્રુતજ્ઞાન અમુક તીર્થકરની અપેક્ષાએ પૌરુષેય છે અને કેવલજ્ઞાન છે તે હૃદયમાં શુદ્ધાત્મામાં રહે છે તેથી તે શ્રુતજ્ઞાનથી ભિન્ન હોવાથી અપૌરુષેય છે. સાત નય૩૫ વેદજ્ઞાનથી સર્વ દર્શનની સાપેક્ષ દૃષ્ટિએ આદેયતા છે. તથા સાત યરૂપ વેદોની સાપેક્ષ દષ્ટિએ પરમાત્માને સમ્યગુબેધ થાય છે અને પશ્ચાત્ તેની સદ્દધર્મ કર્મ દ્વારા આરાધના કરી શકાય છે. સાત નયરૂપ વેદને વ્યવહાર અને નિશ્ચય વેદમાં સમાવેશ થાય છે. વ્યવહારનય અને નિશ્ચયનયને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયમાં સમાવેશ થાય છે. વેદ અને વેદાન્તના કર્મકાંડને અને જ્ઞાનકાંડને જૈનદર્શનના વ્યવહારનયરૂપ વેદમાં અને નિશ્ચય જયરૂપ વેદાન્તમાં સમાવેશ થાય છે. વેદાન્તપ્રતિપાદિત આત્માની સર્વ દશાઓને બહિરામાં અને અન્તરાત્મામાં સાપેક્ષદષ્ટિથી સમાવેશ થાય છે. જૈનઅધ્યાત્મજ્ઞાનમાં વિશ્વવર્તિ સર્વધર્મને અનેકાન્ત દષ્ટિએ સમાવેશ થાય છે; અએવ જૈનદર્શનકથિત અધ્યાત્મજ્ઞાનની સર્વવ્યાપકતાની અનન્તતાને ખ્યાલ બાલ જીવોને આવી શકે તેમ નથી. અનન્તજ્ઞાનરૂપ અનન્તદર્શનરૂપ અને અનંત ચારિત્ર ૧૫ જેનધર્મમાં અસંખ્ય નવાળા વિધવતિ અસંખ્યધર્મોને અનેકાતપણે સમાવેશ થાય છે, તેથી જૈનદર્શન છે તે જ વેદ અને વેદાન્તરૂપ છે; તે અનાદિકાલથી ભારતવાસી આર્યમુનિ સન્તસાધુઓને પ્રાણ છે અને તેનાથી આર્યદેશની ગુરુતા સર્વત્ર દેશમાં વિખ્યાત છે. આત્માની પરમાત્મતા થવાના અસંખ્યમાર્ગોને જૈનદર્શન પ્રતિપાદન કરીને વિશ્વમાં ઉદાર સત્ય ભાવનાથી સ્વમહત્વ પ્રગટ કરે છે. જૈનદર્શનીય આગમમાં અને જૈનદર્શનીય આર્યનિગમમાં જે જ્ઞાન છે તે અનન્ત છે તેને પૂર્ણ અનુભવ કરવાથી વિશ્વવર્તિ સર્વ ધર્મોને અનુભવ થાય છે અને ધર્મસંબંધે અહંતા મમતા પ્રગટે છે તેને નાશ થાય છેએમ આત્મજ્ઞાની ગુરુગમથી જે જ્ઞાન પ્રાપ્ત કરે છે તેને અવબોધાય છે. સર્વ દર્શનેને જૈનદર્શનમાં સમાવેશ થાય છે, એમ જ્યારે નરેની સાપેક્ષતાથી અવગત થાય છે ત્યારે જૈનદર્શન દ્વારા આત્માની પરમાત્મતા પ્રકટાવવા સધર્મકર્મોને સેવી શકાય છે. અપ ણ THઘા-ઝરમાં જ ઘa vમરમા–આત્માની પરમાત્મતા માટે હદય બાહિર શેધ ચલાવાની કિંચિત્ પણ આવશ્યકતા નથી. જેમ વટ બીજમાં વટવૃક્ષ સમાયેલું છે તેમ આત્મામાં પરમાત્મા સમાયેલું છે તેથી અધ્યાત્મજ્ઞાનવડે તેને હૃદયમાં શેધ જોઈએ. મામાના ત્રણ ભેદ છે. વહારમા સત્તારમાં અને ઘરમારમા આ વિધવર્તિ સર્વ જીવે પ્રથમ વદિતમામ હોય છે. આમાવિના અન્ય શરીર મન, વાણી વગેરેમાં આત્માની બુદ્ધિ ધારણ કરવી તેને ચારમા કથવામાં આવે છે. આત્મામાં જ આત્મબુદ્ધિ ધારણ કરવી તેને ઉતારમાં કથવામાં આવે છે. આત્મામાં રહેલી સર્વ શક્તિથી આત્મા For Private And Personal Use Only Page #699 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir બહિરાત્મદશાથી સાચું સુખ મળતું નથી. ( ૫૯૯ ) પ્રકાશિત થાય છે અને જ્ઞાનાવરણીયાદિકર્મથી મુક્ત થાય છે તેને પરમાત્મા કથવામાં આવે છે. એક જ આત્મા વડિામા પશ્ચાત ૩નતારમાં અને પશ્ચાતુ પરમાત્મા થાય છે. સર્વ જીવોને આત્માઓ કથવામાં આવે છે. જીવ ચેતન આત્માદિ એકાર્યવાચક નામે છે. એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય છે મિથ્યાત્વ બુદ્ધિના મેગે બહિરાત્માઓ કથાય છે. વહારમાળો માત્ર બુદ્ધિના ચગે મિથ્યાત્વી અજ્ઞાની છે ગણાય છે. પ્રથમ મિથ્યાત્વગુણસ્થાનકવર્તી બહિરાલ્મી જેવો અજ્ઞાન વિષયવાસનામાં ફસાઈ ગએલા હોય છે. દેવતા મનુષ્ય નારકી અને તિર્યંચ પશુઓ પંખીઓ વગેરે જેઓ મિથ્યાત્વવાસિત બુદ્ધિવાળા હોય છે તેઓને મિથ્યાત્વી જીવ કથવામાં આવે છે અને તેઓ પૈકી જે સભ્યત્વવાસિત બુદ્ધિવાળા છે તેઓને અન્તરાત્માઓ કથવામાં આવે છે. વાિરમાઓ કરતાં અનન્ત ગુણાધિક અન્તરાત્માઓ છે અને અન્તરાત્માઓ કરતાં અનન્તગુણાધિક મારમાઓ છે. સર્વ બહિરાત્માઓમાં બતારમય અને મમત્વ રહ્યું છે. જ્યાંસુધી બહિરાત્મદશા છે ત્યાં સુધી બાહ્યપદાર્થોમાં આત્મત્વ બુદ્ધિ પ્રકટે અને ત્યાં સુધી મનુષ્યો બાહ્ય દેશ રાજ્ય લક્ષ્મી આદિ વસ્તુઓમાં સર્વસ્વસુખકલ્પના ધારણ કરીને તેમાં રાગ-દ્વેષના વેગે વારંવાર લેપાયા કરે છે અને ચતુરશીતિલક્ષનિમાં વારંવાર અવતાર ગ્રહી જન્મ મરણ કર્યા કરે છે. બહિરાભી જી બાહા પદાર્થોના ભંગ માટે અનેક જીવોના પ્રાણ લે છે અને અસત્યાદિ અનેક પ્રકારના પાપકર્મોને કર્યા કરે છે. બાહ્ય દશ્યપદાર્થોમાં સુખબુદ્ધિથી મનુષ્યો ઇન્દ્રિયોને પોષવા તલપાપડ થઈ જાય છે પરંતુ બાહ્ય સુખની આશામાં ને આશામાં વૃદ્ધિ થઈ મૃત્યુ પામે છે છતાં કશું સુખ તેને પ્રાપ્ત થતું નથી. અજ્ઞ મનુષ્ય બાહ્ય પદાર્થો વડે સુખ ભોગવવાની આશાને ત્યાગ કરતા નથી. તેઓ કાલ્પનિક બાહ્ય સુખ ભોગવવા માટે પ્રભુની પ્રાર્થના કરે છે અને અનેક પ્રકારના યંત્ર તંત્ર અને મંત્રની ઉપાસના કરે છે. બહિરમાં આત્મબુદ્ધિ થવાથી મનુષ્ય બાહ્ય વસ્તુઓમાં અહંતા કરી દુઃખની પરંપરાને સ્વમનથી પ્રકટ કરે છે. સંપ્રતિ યુરોપીય મહાયુદ્ધ પ્રવર્તે છે તેનું કારણ અનુભવવામાં આવે છે તે તેમાં બહિરાત્મભાવ દશ્યમાન થાય છે. બહિરાત્મભાવથી મનુષ્ય ભૂમિ અને રાજ્યને વિષે અહંતા મમતા કલ્પી એક બીજાનું પડાવી લેવા મહાયુદ્ધ કરે છે તેમાં કિચિદપિ આશ્ચર્ય નથી. બહિરાત્માઓ અગર વેદાન્તની પરિભાષાએ જીવાત્માઓ બાહ્ય વસ્તુઓમાં સુખની વાસનાથી અનેક પ્રકારનાં પાપ કરે છે, પરંતુ તેઓની સુખની આશાને ખાડે પુરાતો નથી અને ઉલટા દુઃખના મહાસાગરમાં પડી ડુબકીઓ મારે છે. બહિરાત્મી મનુષ્યો જે લક્ષમી વસ્તુતઃ લક્ષ્મી નથી કિન્તુ જડભૌતિક પદાર્થ છે કે જે સુખ શી વસ્તુ છે તેને પણ અવબોધવા સમર્થ થતી નથી તેની પ્રાપ્તિથી સુખ માનીને રાચે છે કૂદે છે, પરંતુ તે પદાર્થોથી ખરી શાન્તિ મળતી નથી એ તેઓને અનુભવ થતો નથી. બહિરાત્મા એવા અજ્ઞાની મનુષ્ય ઈન્દ્રિનાં સુખ ભોગવવા માટે અનેક For Private And Personal use only Page #700 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - a " - : ( ૬૦૦ ) શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન. પ્રારની ધૂમૌકીની પ્રવૃત્તિ કર્યા કરે છે તેમાં પરિણામ અને એ આવે છે કે તેથી ઈન્દ્રિય ની ક્ષીણતા થાય છે છતાં સત્ય સુખ તે મળતું નથી. રાજ્યવ્યવસ્થા વગેરે પ્રવૃત્તિઓનું મૂળ કારણ ઇન્દ્રિયસુખ છે એમ જેઓ સમજતા હોય છે તેઓ બાહ્યથી ગમે તેટલી ઈન્દ્ર સમાન ઉન્નતિ પામ્યા હોય છે છતાં તેમાં પણ તેઓની પડતી વિદુ વેગવત્ થાય છે. બાબલિયન રાજ્ય, ગ્રીક રાજે, ઈરાની રાજ્ય, ઈજીપ્ત રાયે અને તત્સમયના મનુષ્યોએ બાહ્ય સુખની પ્રાપ્તિ માટે અને ઇન્દ્રિયની તૃપ્તિ માટે અનેક શેઠે કરી પ્રવૃત્તિ કરી હતી, પરંતુ તેનું પરિણામ અદ્યપર્યત શૂન્યમાં આવ્યું છે. હાલમાં બાહ્ય વિદ્યાથી પાશ્ચાત્ય વિદ્વાને સત્ય સુખ માટે અનેક પ્રકારની શેધ ચલાવી રહ્યા છે પણ તેનું પરિણામ ખરેખર સત્ય સુખ માટે તે મીંડા જેવું આવ્યું છે અને આવશે. જાથા જર્મ અને પ્રકૃતિથી ભિન્ન આત્મા છે. અધ્યાત્મજ્ઞાનથી આત્મામાં જ અનન્ત સુખ છે એ અધ્યાત્મ જ્ઞાનીમુનિવરેએ નિર્ણય કરે છે, તેમાં નિશ્ચય વિના બહિરાત્મભાવથી બાહ્ય જડ વસ્તુઓમાં ગમે તે રીતે સુખ શોધવામાં આવે પરંતુ ત્યાં સુખ ન લેવાથી કોટિ ઉપાયે કરતાં છતાં પણ સુખ ન મળે એ સત્ય નિશ્ચય છે. તેને ગમે તેવા સાયન્સ વિદ્યાના પ્રેફેસરે પણ ફેરવવા શક્તિમાન્ થતા નથી. બહિરાત્મદ્રષ્ટિમન્તવિશ્વવર્તિમનુષ્ય બાહ્યપદાર્થોમાં સુખબુદ્ધિ કલ્પને અનન્ય વસ્તુને એના દાસ બનીને તેઓને સ્વાયત્તા કરે છે. પરંતુ બહિરવમાં સુખ ન મળતાં અને જ્યારે દુઃખ પ્રાપ્ત થાય છે ત્યારે માખીની પેઠે હસ્તઘર્ષણ કરે છે. યુરોપ વગેરે દેશમાં બહિરાત્મભાવની અત્યંત પ્રવૃત્તિ થવા લાગી છે અને જડવાદ પ્રતિ કલાકની અત્યંત વૃત્તિ આકર્ષાય છે તેનું પરિણામ અને વિનાશમાં આવવાનું છે. જડવાદી યુરોપીય મનુષ્યની નિવૃત્તિ પણ પ્રવૃત્તિમય હોય છે અને આર્યવાસીઓની પ્રવૃત્તિ પણ નિવૃત્તિમય હોય છે, તેનું કારણ એ છે કે–આર્યાવર્તના મનુષ્યમાં અધ્યાત્મજ્ઞાનના જન્મતાંની સાથે સાથે સંસ્કાર પડે છે તેથી તેઓ આજીવિકાદિ નિમિત્તે બાહ્ય પ્રવૃત્તિ ગમે તેટલી કરે છે તે પણ તેઓના હૃદયમાં નિવૃત્તિનાં નિર્મલ ઝરણું વહ્યા કરે છે. બહિરાત્મભાવથી મનુષ્ય નૈસર્ગિકસુખમય જીવનને અને પ્રભુમયજીવનને લાભ પ્રાપ્ત કરી શકતા નથી. બહિરામભાવથી અાં નિઝર 1 રેતિ, નળના શતક્ષોની દશાને પ્રાપ્ત કરી સ્વાર્થ મયપ્રવૃત્તિ સેવીને અન્યમનુષ્યનાં પ્રાણીઓનાં સુખસાધનોને ઝુંટવી લેવા પ્રયત્ન કરે છે. ગવાસિષગ્રંથમાં મુખ્યપણે દર્શાવેલી મેહવૃત્તિ યાને માયાની વશ પડેલા બહિરાત્મીયમનુષ્યો ધર્મના હેતુઓને પણ અધર્મહતુઓ તરીકે પરિણુમાવે છે અને પાપબુદ્ધિને સર્વત્ર અગ્રગામી કરી અનેક જાતીય અકલ્યાણમય પ્રવૃત્તિને સેવે છે. બહિરાત્મભાવથી અજ્ઞાનીઓએ જે નીતિના નિયમ બાંધ્યા હોય છે તે પણ ક્ષણે ક્ષણે સ્વાર્થવૃત્તિને અનુસરી પરાવર્યા કરે છે. સિકંદરે For Private And Personal Use Only Page #701 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra E www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આશા-તૃષ્ણાના દાસને સુખ પ્રાપ્ત થતુ' નથી. (૬૦૧ ) અહિરામવૃત્તિથી હિંદુસ્થાન પર સ્વારી કરી પરંતુ તેને તેનું પરિણામ સુખરૂપ થયું નહીં. બાહ્ય પદાર્થાના ગમે તેટલા ભાગ કરવામાં આવે ન્હાયે તેનાથી સત્ય સુખની પ્રાપ્તિ થતી નથી. બાહ્યવસ્તુઓમાં બહિરાત્મભાવથી અહંતામમતા ઉદ્ભવે છે પરંતુ બાહ્ય પદાર્થોં પાકારી ને કથે છે કે અરે મનુષ્યે ! ! ! તમે શામાટે અમારામાં અહુતા મમતા કરા છે ? અમે કોઇના થયા નથી અને થનારા પણ નથી. એક અંગારકર્મકારક ઉષ્ણઋતુમાં તાપથી અત્યંત પીડિત થયે અને તેને અત્યંત તૃષા લાગી. તે એક સરોવર પાસે ગયા. સાવરમાંનું સર્વ જલ સુકાઇ ગયું હતું. ફક્ત એક ખાડામાં અનેક દુર્ગંધી પદાર્થાથી મિશ્રિત ગંદું જલ હતું. તેણે તેમાંથી અલ્પજલ પીધું પણ તેથી તેની તૃષા ભાગી નહીં. તે એક વૃક્ષ તળે આવીને સુઈ ગયા. તેને ઊંઘમાં એક સ્વમ આવ્યું. તેમાં તેણે સાત સાગરનુ' જલ પીધું. વિશ્વવર્તિ સનિયાનું અને સરોવરનું જલ પી. સર્વ કુવાઓ અને વાપિકાનું અને સરાવરનુ જલ પીધું. તેથી તેને તૃષાની નિવૃત્તિ થઇ નહીં. તે એક ગા જલના પથ્વલ પાસે આવ્યા તેમાંથી પુનઃ ગદું જલ પીવા લાગ્યા, ત્હોયે તેની તૃષાની નિવૃત્તિ થઇ નહીં, તે સ્વસમાંથી જાગૃત્ થયા અને સર્વ સ્વાવસ્થાનું સ્મરણ કરવા લાગ્યા અને દુઃખી થયા. તે અંગારક કારકની પેઠે અહિરાત્મભાવી મનુષ્યા આહ્યવસ્તુના ભાગની આશાતૃષ્ણા વાસનાઓને પેષીપાષીને થાકી જાય છે તેપણ તેઓને ખરાં સુખ મળતાં નથી અને સ્વાયુષ્યની સમાપ્તિની સાથે પરભવમાં કૃત કર્માનુસારે અન્યાવતારને ધારણ કરી ત્યાં પણ હિરાત્મષ્ટિથી ખાહ્ય પદાર્થોં સન્મુખ મન કરીને ખાલકાની પેઠે અજ્ઞાનમાં સ્વજીવન વ્યતીત કરે છે. તેવા અજ્ઞાની બાળજીવા રજોગુણ અને તમેગુણુમાં રાચીમાચીને અનેક પાપકર્મોને સમુપાર્જન કરે છે. અહિરાત્મ જીવાની એવી દુઃખમય સ્થિતિને અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ વિના અંત આવતા નથી. અધ્યાત્મજ્ઞાનનું શ્રવણુ કરવામાં આવે અને અધ્યાત્મ જ્ઞાનના ગ્રન્થાનુ` વાંચન કરાય પરંતુ યાવત્ અધ્યાત્મ જ્ઞાનમાં આત્માના પરિણામ થતા નથી-તાવત્ અવિદ્યા-અજ્ઞાનના નાશ થતા નથી. અધ્યાત્મજ્ઞાન વિનાનુ જીવન તે ખરેખર સુખમય યાને પ્રભુમય જીવન નથી એમ અધ્યાત્મજ્ઞાનીએ અવધે છે અને બહિરાત્મીય જીવાને તે તેને સત્ય નિશ્ચય થતે નથી. તેએ મિથ્યાત્વ અવિરતિ કષાય અને માહ્ય યોગથી કર્મ ગ્રહ્યા કરે છે. અજ્ઞાની મનુષ્યો ખાદ્ઘ સુખની લાલસાથી ચિંતામણિ રત્ન સમાન અમૂલ્ય આયુષ્યના ક્ષય થાય છે તેને જાણી શકતા નથી. બાહ્યથી રાજ્યપત્રીને ધારણ કરનારા રાજાએ હાય, પ્રધાના હોય, ડાકટરા હાય, રાણાએ હોય, સેનાપતિચે। હાય પરંતુ જ્યાં સુધી બાહ્ય પદાર્થાંમાં તેઆ સુખની આશાથી બંધાયલા છે ત્યાં સુધી તે આશા-તૃષ્ણા-વાસનાના તેઓ દાસે છે. તેઓ સ્વય' દુઃખી છે તેથી તેએ પરાશ્રયી હાવાથી અન્ય મનુષ્યાને સુખી કરી શકતા નથી. જેએ અહિરાત્મભાવથી ખાદ્યવસ્તુઓની st For Private And Personal Use Only Page #702 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કર્મયોગ મંથ–સવિવેચન. પર પ્રાપ્તિ માટે મહાપકાર કરે છે તેઓ અન્ય મનુષ્યને સ્વમમાં પણ સુખ સમર્પવાને શક્તિમાન થતા નથી. માયાના અંધારપછેડાથી બાદા વસ્તુઓમાં સુખ નહિ છતાં અજ્ઞાનીઓને બાહ્યવરતુઓમાં સુખ ભાસે છે-તેથી તેઓ બાહ્ય વસ્તુઓના ભેગો ભોગવવામાં સર્વ સમર્પણ કરે છે. મન વાણી અને કાયામાં આત્મબુદ્ધિ હોય છે ત્યાં સુધી સર્વત્ર દુઃખની કલ્પનાઓને ઉત્પાદ થાય છે. મન વાણી અને કાયાથી ભિન્નઆત્મા છે અને અનંત સુખમય છે, અનન્ત જ્ઞાનમય છે–એવો નિશ્ચય થાય છે ત્યારે સર્વ પ્રકારનાં દુઃખનું મૂળ અમમતાને અંત આવે છે. અનાદિ કાળથી જીવોને બહિરાત્મભાવ છે તેથી તેઓ અનન્તાવતારે કરીને મનુષ્યાવતારમાં આવ્યા છતાં પૂર્વ ભવોના રાગ દ્વેષના સંસ્કારથી એકદમ અન્તરાત્મદશાને પ્રાપ્ત કરી શકતા નથી. કોઈ પૂર્વ ભવના સંસ્કારી મનુષ્યને કર્મને અને આત્માને ભેદ અનુભવવામાં આવે છે. તતઃ પશ્ચાત્ તે બહિરાત્મભાવને ત્યાગ કરીને અન્તરાત્મભાવને પ્રાપ્ત કરે છે. અન્તરાત્મભાવને પ્રાપ્ત કરનારા મનુષ્યો દેહ વાણું કાયા અને પંચભૂતેથી સ્વાત્માઓને ભિન્ન માને છે. અન્તરાત્મદશાધારક મનુષ્ય સ્વાત્મામાં અન્તરાત્મત્વ અને પરમાત્મત્વને નિશ્ચય કરે છે. તેઓ બાહ્ય વસ્તુઓમાંથી સુખની બુદ્ધિને ત્યાગ કરે છે અને આત્મામાં સુખની બુદ્ધિને નિશ્ચય કરે છે. સારું બ્રહ્મrt -જનસ્ત બ્રહ્મ, સનત્તજ્ઞાન, અનન્ત તન અને મન તવારિત્રને તેઓ સ્વાત્મામાં સાક્ષાત્કાર કરે છે. રજોગુણ તમગુણ અને સત્વગુણથી બ્રહ્મસ્વરૂપ-આત્મસ્વરૂપ ભિન્ન છે એ નિશ્ચય કરીને મેહમય મનવૃત્તિને ત્યાજ્ય ગણે છે. મહમયમવૃત્તિ છે તેજ સંસાર છે અને તેનાથી કર્મની વર્ગણાઓ ગ્રહવી પડે છે એવો નિશ્ચય કરીને તે મનોવૃત્તિના ધર્મથી સ્વાત્માને ભિન્ન અનુભવે છે. કામ કેધ લેભ માયા ઇત્યાદિ પ્રકૃતિથી અર્થાત્ હવૃત્તિના દાસ બનીને રહેવું એ તેમને ઉચિત લાગતું નથી તેથી અન્તરાત્મજ્ઞાનીઓ હવૃત્તિને જીતવાનો પ્રયત્ન કરે છે. વિકલ્પસંકલ્પરૂપ મનની પેલી પાર રહેલું આત્મસ્વરૂપ અનન્ત આનંદમય છે એ તેઓ શુદ્ધ સમાધિથી નિશ્ચય કરે છે. અન્તરાત્મમનુષ્ય પૂર્વે શરીરમાં અને શરીર બાહ્ય પદાર્થોમાં સુખ શાન્તિ અવલેતા હતા તેને ભ્રમ ત્યજીને તેઓ મનથી પર એવા આત્મામાં સુખશાન્તિ અવલેકે છે અને જ્ઞાનાવરણીયાદિક કર્મોને દૂર કરવા દેવ ગુરુ ધર્મની આરાધનાના હેતુભૂત સદુધર્મ પ્રવૃત્તિને સેવે છે; છતાં બાહ્યથી પ્રારબ્ધને વિશ્વકલ્યાણમયવ્યવહારમાં પણ ભાગ લે છે. અન્તરાત્માએ આત્મા અજીવ પુણ્ય પાપ આસવ સંવર નિર્જરા બંધ અને મોક્ષ એ નવ તત્ત્વનું સાત નથી સમ્યક્ સ્વરૂપ અવધે છે. તેમજ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય પુલાસ્તિકાય કાલ અને જીવ દ્રવ્ય એ છ દ્રવ્યને જાણે છે તેથી સ્વાત્માના ગુણેને ખીલવવાને માટે ગૃહસ્થ ધર્માધિકારે અને સાધુધર્માધિકારે સદ્દગુણવર્ધક ધર્મકર્મોને કરે છે. જે આત્માઓ બહિરાભદશા અને અન્તરાત્મદશાને ત્યાગ કરીને પરમાત્મદશાની પ્રાપ્તિ કરીને પરમાત્મા For Private And Personal Use Only Page #703 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 節 અતરામદશાવાળા પરમાનની ઝાંખી કરી શકે છે. ( ૬૦૩ ) થયા છે તેઓનું અવલ`બન ગ્રહીને અન્તરાત્માએ સ્વગુણાને ખીલવે છે અને અષ્ટ કર્મની પ્રવૃતિયાને ક્ષય કરે છે. જેમ જેમ માહનીયાદિ કર્માંના ઉપશમ ક્ષયાપશમ અને સર્વથા ક્ષય થતા જાય છે તેમ તેમ આત્માના જ્ઞાનાદિક ગુણ્ણાના આવિર્ભાવ થતા જાય છે. અન્તરાત્માએ વિષયની વાસનાને ટાળે છે અને બાહ્યમાં સુખની બુદ્ધિના ત્યાગ કરીને આત્મામાં સુખને અનુભવ કરે છે તેથી તેએ બાહ્યજીવનની અને આન્તરજીવનની ઉત્તમ પવિત્રતા કરે છે. અન્તરાત્માએ બ્રાહ્મણુ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર વર્ણની આહ્યકમ દશામાં રહ્યા છતાં અને તે તે પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થયા છતાં પણ તેનું મન બાહ્યમાં રસીલું નહિ બનવાથી તે સૌંસારવ્યવહારમાં અંશે અંશે નિલે પ રહી શકે છે. સર્વ શક્તિઓનુ ધામ અન્તરાત્મા છે. અન્તર્યામી આત્મામાં સર્વ પદાર્થોને પ્રકાશવાની જ્ઞાનશક્તિ રહી છે. દેહાધ્યાસ, નામને અધ્યાસ, રૂપનેા અધ્યાસ ટાળતાં આત્માની શુદ્ધતાના અનુભવ થાય છે અને તેથી સર્વ વિશ્વના સમ્રાટ કરતાં, ઇન્દ્ર કરતાં, તે સ્વાત્મામાં અનન્ત ગુણવિશેષ આનન્દ અનુભવે છે તેથી તેની ટ્વીનતા ટળી જાય છે અને અન્તરાત્મામાં વ્યાપી રહેલા પરમાત્મપદ્મમાં તેની લગની એકતાનતા લાગે છે. આવી સ્થિતિના તે ત્યાગી અવસ્થામાં અનુભવ કરી શકે છે. તતઃ પશ્ચાત્ તે મન, વાણી અને કાયાની શકિતયાના ત્યાગી અવસ્થામાં અનુભવ કરી શકે છે. તતઃ પશ્ચાત્ તે મન વાણી અને કાયાની શકિતયાને વિશ્વજીવોના કલ્યાણાર્થે વાપરે છે. જ્ઞાનાવરણીયાદિ સર્વ કર્મનાં આવાથી સર્વથા અન્તરાત્માઓ મુકત થતા નથી તથાપિ તેએ પરમાત્માનન્દની ઝાંખી કરી શકે છે. આ વિશ્વમાં સજીવો એકદમ અન્તરાત્માએ બની શકતા નથી. આત્મા જ્યારે બાહ્ય પદાર્થાને ભોગવીને થાકી જાય છે અને તેણે સુખ માટે જે જે ભાગાની કલ્પના કરી હાય છે તેમાંથી જ્યારે તેને આત્મસુખ મળતું નથી ત્યારે તેને વૈરાગ્ય પ્રાપ્ત થાય છે. આ વિશ્વવર્તી પદાર્થાના ભાગ કરીને હિરાત્મા સુખ લેવા ઇચ્છે છે તે ગૃહમાં રહે છે અને સ્રી પુત્ર વગેરેથી સુખ લેવા ઇચ્છે છે પરંતુ જ્યારે તેને સત્ય સુખ મળતુ નથી ત્યારે તે બાહ્ય વસ્તુઓમાં આસક્તિ ધરતા નથી અને બાહ્ય વસ્તુઓમાંથી અહંતા મમતાના ત્યાગ કરે છે. આાહ્ય વસ્તુઓમાં જ્યાં સુધી સુખશુદ્ધિ છે ત્યાં સુધી તેના સદુપદેશ લાગતા નથી પરંતુ પેાતાને અનુભવ આવે છે ત્યારે તે બાહ્ય શરીરાદિકમેર્મોંમાંથી અહંતા મમતાધ્યાસને ત્યાગ કરે છે અને આત્મામાં સુખ શોધે છે. સ્વાનુભવ વિના કાઇ પણ આત્માને નિશ્ચય થતુ નથી. બાહ્ય વસ્તુઓમાં સુખ છે એવા અનુભવ અસત્ય ન ભાસે ત્યાં સુધી પરમાત્મા પાતે આવે તે પણ મનુષ્ય, આત્મામાં એકદમ સુખના નિશ્ચય કરી શકતા નથી. હિરાત્મભાવમાંથી અન્તરાત્મદશામાં શનૈઃ શનૈઃ પ્રવેશ કરી શકાય છે. કેઇ પૂર્વભવના અધ્યાસી આત્મા હાય છે તે એકદમ અહિરાત્મદશામાંથી અન્તરામદશામાં જાય છે અને અન્તરાત્મદશામાંથી ત્વરિત પરમાત્મદશામાં પ્રવેશ કરે છે. પાપકર્માંના રિ For Private And Personal Use Only Page #704 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૦૪) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. BE હાર કરતાં અને પુણ્ય કર્મોને કરતાં કરતાં તથા સાધુઓની સેવાઓ કરતાં અન્તરાત્મદશાની પ્રાપ્તિ થાય છે અને બહિરાત્મભાવને નાશ થાય છે. શ્રી સર્વજ્ઞ વીરપ્રભુએ કેવલજ્ઞાનથી પ્રબયું છે કે ગુરુઓની સેવાભક્તિથી અને પરમાત્માની સેવાભક્તિધ્યાનથી અતરાત્મપદ પ્રાપ્ત થાય છે. જે અન્તરાત્માઓ સર્વવિરતિ સાધુ ધર્મને અંગીકાર કરે છે તેઓ વેગે પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. ગૃહસ્થધર્મ કરતાં ત્યાગી સાધુધર્મની અનન્તગુણી ઉત્તમતા છે. સર્વ પાપડિયાથી મન વચન અને કાયાથી નિવૃત્ત થતાં ત્યાગી દશાની પ્રાપ્તિ થાય છે. પંચમહાવ્રત અને પંચાચારરૂપ સદુધર્મકર્મને સેવીને સાધુઓ આત્માને લાગેલી અનન્ત કર્મ પ્રકૃતિને નાશ કરે છે. યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણું ધ્યાન અને સમાધિ એ યુગનાં અષ્ટાંગોને સેવી તેઓ પરમાત્મપદને પ્રાપ્ત કરે છે. અન્તરાત્મા સાધુઓ વ્યવહાર અને નિશ્ચયથી સધર્મ કર્મોને સેવે છે. બાહ્ય નિમિત્ત કારણરૂપ પ્રવૃત્તિને વ્યવહારપ્રવૃત્તિ કથવામાં આવે છે અને ઉપાદાનરૂપ શુદ્ધાત્મ પરિણતિરૂપ શુદ્ધ યિાને નિશ્ચયપ્રવૃત્તિ કથવામાં આવે છે. અવિરતિસમ્યગ્દષ્ટિ ગૃહસ્થ અને દેશવિરતિ ગૃહસ્થ વ્યવહાર અને નિશ્ચયથી સદુધર્મપ્રવૃત્તિને સેવે છે. વ્યવહારધર્મકર્મને પરિહાર કરવાથી વિશ્વવતિ સર્વે નીતિ આદિ ધર્મોનો નાશ થતાં ધર્મની મહાપ્રલય દશા થાય છે તેથી નિશ્ચયશુદ્ધ ધર્મપ્રવૃત્તિને નાશ થતાં વિશ્વમાં સર્વ જીવોના હૃદયની શુદ્ધતાનો નાશ થાય છે. વ્યવહારધર્મકર્મ વિના વિશ્વવર્તિ મનુષ્યને એક ક્ષણ માત્ર પણ ચાલી શકે તેમ નથી. નિશ્ચયતા કથિત ધર્મકર્મ વિના કોઈ પણ મુક્તિ પામ્યો નથી, પામતો નથી અને ભવિધ્યમાં પામશે નહિ. એ નિયમ હેવાથી ગૃહસ્થોએ અને સાધુઓએ સ્વાધિકારે વ્યવહારથી અને નિશ્ચયથી ધર્મકને કરવો જોઈએ. અન્તરાત્માઓ સદુધર્મનિવૃત્તિબળે મન વચન અને કાયાની પવિત્રતા સંરક્ષી શકે છે અને પાપ અને આસવ તત્ત્વને પરિહાર કરી તે સંવર નિર્જરા અને વ્યવહારથી પુણ્ય તરવનું સેવન કરે છે. મુસલમાની ગ્રન્થમાં શયતાનને એક ખુદાને પ્રતિસ્પધી કર્યો છે. એવા શયતાનને જૈને કર્મ કથે છે અને આત્માને ખુદા કહે છે. વેદાન્તીઓ શયતાનને માયા યાને પ્રકૃતિ કથે છે. તેને ન્યાય કરવા માટે અન્તરાત્માઓ અપ્રમત્ત રહે છે. સર્વ રાગદ્વેષ ક્રિયાઓ એ જ ભાવકર્મ છે. ભાવકને ક્ષય કરવાથી દ્રવ્યકર્મ પ્રકૃતિઓને સત્વર નાશ થાય છે. જૈનદૃષ્ટિએ કૃષ્ણ શ્રેણિક જનકવિદેહી વગેરે અન્તરાત્માઓ હતા. તેઓએ ધર્મનું જ્ઞાન ધરીને પરમાત્મપદ પ્રાપ્ત કરવા ખાસ લક્ષ્ય પ્રગટાવ્યું હતું. આત્માનું શુદ્ધસ્વરૂપ અનુભવ્યા પશ્ચાત્ આ સંસાર અસાર લાગે છે અને તેથી જ્ઞાનગર્ભિત વૈરાગ્યબળે સર્વ પ્રકારની મહાસક્તિ નાશ કરી શકાય છે. અન્તરાત્માઓ જ્ઞાનગર્ભિત વૈરાગ્ય બળે સ્વાત્માનો ઉદ્ધાર કરવા સમર્થ બને છે. આત્માને ઉદ્ધાર આત્મા જ કરી શકે છે. જેઓ સ્વાત્માનો ઉદ્ધાર કરવા માટે પરમેશ્વરની પ્રાર્થનાઓ કરે છે અને પોતે કંઈ સદ્દગુણોની વૃદ્ધિ કરવા પ્રયત્ન કરતા નથી તેઓ પરમાત્મપદને પ્રાપ્ત કરી શકતા For Private And Personal Use Only Page #705 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અન્તરાત્મ અને બહિરાત્મ દશા વચ્ચે તફાવત શું ? નથી. આત્મા પોતે સ્વગુણ પર્યાયોનો કર્તા છે. આત્મા સ્વયં કર્મકારક છે. તે સ્વયંકરણ સંપ્રદાન અપાદાન અને અધિકરણકારકરૂપ છે. આત્માના અસંખ્ય પ્રદેશ છે. પ્રતિદેશે અનન્તજ્ઞાન, અનન્તદર્શન, અનન્તચારિત્ર, અનન્તવીર્ય આદિ અનન્તગુણો અને અનન્તપર્યા રહ્યા છે. આત્માના પ્રતિપ્રદેશમાં અનન્તગુણોને અને પર્યાને સમયે સમયે ઉત્પાદવ્યયધ્રુવરૂપ બ્રહ્મા હર અને વિષ્ણુવત્રયી વ્યાપી રહી છે. આત્મામાં અનાદિકાલથી અનન્ત શક્તિ છે તેથી આત્મા સ્વયં અનન્ત શક્તિરૂપ છે. આત્માની અનન્ત શક્તિઓને કેટલાક દેવીઓનાં રૂપકો આપીને પૂજે છે–દયાવે છે. આત્માના જ્ઞાનાદિ ગુણોને કેચિત મનુષ્ય બ્રહ્મા વિષ્ણુ મહેશ્વર ગણપતિ વગેરે દેનાં રૂપકો આપીને પૂજે છે અને ધ્યાવે છે. જેનદૃષ્ટિએ ઉત્પાદવ્યયધવતા એ આત્માનું લક્ષણ છે. આત્મારૂપ પરમાત્માના જ્ઞાનાદિ ત્રણ ગુણોને વા ઉત્પાદવ્યયધ્રુવતાને બ્રહ્મા હર અને વિષ્ણુના અવતારનાં રૂપકે આપીને વેદાન્તીઓ તેઓને ધર્મવ્યવહારમાં પૂજે છે અને માને છે. આત્માની સાથે લાગેલા ક્રોધાદિકને મહાદેવ બ્રહ્મા અને વિષ્ણુનાં રૂપકે રૂપ અવતારે માની લેકે તેઓને પૂજે છે–ધ્યાવે છે. અન્તરાત્મજ્ઞાનીઓ આત્મારૂપ પરમાત્માની રૂપકો દ્વારા થતી કલપનાઓને સમ્યગ વિવેક કરીને શુદ્ધાત્મસ્વરૂપમાં લયલીન થઈ જાય છે. આત્માની શક્તિથી અન્તરાત્માઓ અનેક પ્રકારના ચમત્કારો દર્શાવી શકે છે. ભૂતકાલમાં આત્માએ ચમત્કાર દર્શાવ્યા છે. વર્તમાનમાં તે દર્શાવે છે અને ભવિષ્યમાં તે દર્શાવશે. અન્તરાત્માઓ અનેક પ્રકારના ત્યાગીઓના વેષે અને ગૃહસ્થના વેષે હોય છે. તેઓનાં બાહ્યસૂમ અનેક લક્ષણો પ્રતિપાદન કરવામાં આવે તો પણ તેનું પરિપૂર્ણ સ્વરૂપ કઈ કથી શકે તેમ નથી. બહિરાત્માઓ બાહ્ય રાજ્યસત્તા ભેગેથી જે સુખ ભોગવે છે તેના કરતાં અન્તરાત્માઓ શાશ્વત અનન્ત સુખને અનન્તગુણ સાક્ષાત્કાર કરી શકે છે. બહિરાત્મીય મનુષ્ય જગતના સ્થલ પદાર્થો પર સત્તા ચલાવી શકે છે પરંતુ તેઓ સ્થલ પદાર્થોની સાથે બંધાઇને તેના દાસ બને છે ત્યારે અન્તરાત્માઓ વિશ્વ પર સૂક્ષ્મ સત્તા ચલાવી શકે છે અને સ્કૂલ પદાર્થોમાં અહેમમતાથી નહિ બંધાતાં તેના પર સ્વસત્તા ચલાવી શકે છે. બહિરાત્માઓ પ્રવૃત્તિના દાસ બને છે ત્યારે અન્તરાત્માની પ્રવૃત્તિને પોતાની પાછળ દોડાવે છે. અન્તરાત્માની પાછળ પાછળ છાયાની પેઠે ખાદ્યવિભૂતિયો દોડી આવે છે તોપણ અન્તરાત્માઓ તેને ભોગવવાની વાસના પ્રકટાવતા નથી અને ઉલટા તેઓ તેની ઉપેક્ષા કરે છે. બહિરાત્માઓ બાહ્યસુખને માટે સમાજરચના કરે છે ત્યારે અન્તરાત્માઓ આત્મિક ગુણોની પ્રાપ્તિ થાય અને દુર્ગુણોનો નાશ થાય એવી દષ્ટિએ સમાજરચના સંઘરચના કરે છે. બહિરાત્માઓ પ્રભુના ભિન્ન ભિન્ન નામમાં રાગ ધારણ કરીને પ્રભુના નામભેદે અને આકૃતિના આચાર તથા વિચારભેદે યુદ્ધો કરે છે ત્યારે અન્તરાત્માઓ દેવગુરુધર્મના નામભેદે આચારભેદે અને વિચારભેદે સાપેક્ષદષ્ટિથી તરવસાર ખેંચે છે પરંતુ એકાંત ભેદતા For Private And Personal Use Only Page #706 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કમયોગ ગ્રંથ-સવિવેચન. ધારીને ધર્મયુદ્ધો કરતા નથી. વિશ્વનો એ નિયમ છે કે કોઈ વખત આ વિશ્વપર જડવાદીઓનું સામાન્ય પ્રવર્તે છે, પરંતુ જ્યારે જડવાદીઓ બાહ્યસુખમાં અત્યંત લીન થાય છે ત્યારે અને પરસ્પર અહંતા મમતાથી કલેશે કરે છે ત્યારે મનુષ્યનું અન્તરાત્માઓના સદુપદેશ પર કુલ લક્ષ્ય ખેંચાય છે જેથી જ્ઞાની મહાત્માઓન ધર્મને અનુસરીને તેઓ આત્મગુણેને પ્રકાશ કરવા પ્રવૃત્તિ કરે છે. યુરોપમાં અને અમેરિકા વગેરે દેશોમાં જડવાદની અત્યંત પ્રવૃત્તિ થઈ છે તેથી ત્યાં અધુના બાહ્યસુખપગમાં ત્યાંના લેકેની પૂર્ણ પ્રવૃત્તિ થયા પશ્ચાત્ તેઓને જ્યારે સત્યસુખને અનુભવ નહીં આવે અને ઉલટાં દુઓને જ અનુભવ આવશે ત્યારે તેઓ આર્યાવર્તના મનુષ્યની પેઠે ધાર્મિક નિવૃત્તિમય પ્રવૃત્તિને પસંદ કરીને આત્મિક સુખ શોધવા લક્ષ્ય લગાવશે. બાલ્યકાલ યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થાની પેઠે દરેકને ત્રણ અવસ્થામાંથી પસાર થવું પડે છે. જડવાદ છે તે બાલ્યાવસ્થા અને યુવાવસ્થા સમાન બાહ્યપ્રવૃત્તિમય છે તેથી તેમાં મનની બાહ્ય વિષમુખતા થાય એ સ્વભાવિક છે. ભારતવાસીઓ આત્મામાં અનન્ત સુખ છે એવું માને છે તેથી તે ભૂમિમાં પણ તેવાં આન્દોલને અનાદિ કાલથી પ્રકટે છે, જેથી ધર્ણોદ્ધારક અન્તરાત્માઓને અને પરમાત્માને અત્ર પ્રકટભાવ થાય છે. તીર્થકરો વગેરે પરમાત્માઓ અવધવા. આર્યાવર્તની ભૂમિમાં ઉત્પન્ન થએલા મનુષ્યો ગમે તેવા ચાર્વાક જડવાદીઓ બનીને બાહ્ય પદાર્થોમાં સુખ માનશે હૈયે અંતે તેઓ આત્માના નિત્યસુખ પ્રતિ વળશે. તેનું કારણ એ છે કે આર્યાવર્તનું ધર્મવાતાવરણ તેઓને પિતાની પર અસર કર્યા વિના રહેતું નથી. આર્યાવર્તમાં ગમે તેટલા ધર્મો છે અને નવા ઉત્પન્ન થશે હોયે વિવિધ મતભેદે પણ આત્માના સત્ય સુખને જણુવશે અને તેની પ્રાપ્તિ માટે ધર્મકર્મોને સ્થાપશે. સર્વ ધર્મોની આત્મસુખ માટે એકવાક્યતા છે. આત્મસુખની પ્રાપ્તિ કરવી એ મનુષ્યજન્મનું કર્તવ્ય છે. મનુષ્યાવતારના અલ્પાયુષ્યમાં સત્યસુખ પ્રાપ્ત કરવાનું છે. તેની જે પ્રાપ્તિ ન થઈ અને શરીર માટીમાં મળ્યું તે મનુષ્યાવતારની નિષ્ફળતા અવબોધવી. બહિરાત્માઓ જ્યારે આ પ્રમાણે આત્મસુખને અનુભવ કરવા પ્રયત્ન કરે છે ત્યારે તેઓને દેહાધ્યાસ ટળે છે અને બાહ્યસુખ ક્ષણિક છે એવો અનુભવ આવે છે. આત્મજ્ઞાની ગુરુઓના સદુપદેશથી તેઓ આત્મામાં સુખનો અનુ ભવ કરે છે એટલે તેઓ નિરુપાધિ દશાને પ્રાપ્ત કરે છે. બહિરાત્માઓ જ્યારે ત્યારે અન્તરાત્મ પદને પામે છે. અન્તરાત્મા થએલા મનુષ્ય બાહ્ય લક્ષ્મીવૈભવને કંઈ હિસાબમાં ગણતા નથી. દેવોનાં સુખોને પણ તેઓ હિસાબમાં ગણતા નથી. આત્માના સત્ય સુખના ઉપાસક તેઓ બને છે તેથી તેઓ બાહ્યસત્તાલક્ષમી વૈભવો માટે રજોગુણ અને તમોગુણી બની યુદ્ધ કરી મનુષ્યનાં રક્ત વહેવરાવતા નથી. અધ્યાત્મજ્ઞાનમાં મસ્ત થએલા ભારતવાસી અન્તરાત્મામનુષ્યના હાથમાં જ્યારે સર્વ દેશનું ગુપદ આવશે ત્યારે સર્વ દેશમાં શાંતિ પ્રવર્તશે એમાં અંશમાત્ર સંશય નથી. અન્તરાત્માઓ જ બહિરામીય મનુષ્યના For Private And Personal Use Only Page #707 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અધ્યાત્મ વિદ્યા વિના ઉદ્ધાર શક્ય નથી. ( ૬૦૭ ) ગુરુઓ બને છે ત્યારે વિશ્વમાં શાંતિ પ્રવર્તી શકે છે. સમસ્તવિશ્વવત મનુષ્યને અન્તરા ઓ અર્થાતુ આત્મજ્ઞાનીઓ સદગુણની શિક્ષા આપીને સત્ય સુખ સમપી શકે છે. વિશ્વસમાજની પ્રગતિ કરવી તેમાં કલેશનાં પરસ્પર અનેક સંઘર્ષણ ઉદ્ભવે છે અને તેમાં અનેક મનુષ્યના વિચારો શબ્દો અને અશુભપ્રવૃત્તિયોને સહવી પડે છે તેથી કર્તવ્ય કાર્યમાં અધ્યાત્મજ્ઞાનીઓ વાસ્તવિક વિજયને સંપ્રાપ્ત કરી શકે છે; અધ્યાત્મજ્ઞાનીઓ મનની સમાનતા સંરક્ષીને સર્વ અશુભ ભાવોને દાબીને વાસ્તવિક વિશ્વસમાજની સુધારણ કરી શકે છે. આ વિશ્વમાં અધ્યાત્મજ્ઞાન સમાન કઈ જ્ઞાન નથી અને અધ્યાત્મજ્ઞાન દાન સમાન કઈ દાન નથી. અધ્યાત્મજ્ઞાનનાં આગમ અને અધ્યાત્મગ્રન્થ છે તેને પ્રચાર કરવાથી સત્યવિશ્વોન્નતિ થઈ થાય છે અને થશે. ભારતવાસીઓની પાસે અપૂર્વ જ્ઞાનભંડાર છે. સ્કૂલ વિશ્વમાં ભારતવાસીઓની મહત્તા અધ્યાત્મજ્ઞાનથી થઈ છે થાય છે અને થશે. અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિથી આત્માની દુર્બલતા નષ્ટ થાય છે. વીર્યહીન દુબલમનુષ્ય આત્મજ્ઞાનને પ્રાપ્ત કરી શકતા નથી. ભારતવાસીઓમાં હાલ જે કંઈ દુર્બળતા દેખાય છે તે આત્મજ્ઞાન વિના નષ્ટ થવાની નથી. ભારતવાસીઓ અધ્યાત્મવિદ્યા વિના એકલી સમાજસુધારાની પ્રવૃત્તિ પાછળ પડેશે તે તેઓ શુષ્ક વિચાર અને નિર્બલતા વિના કશું પ્રાપ્ત કરી શકવાના નથી. મહાવીર પ્રભુએ ભારતીય મનુષ્યને બલકે વિધવત સકલ મનુષ્યને ઉદ્ધાર કરવા માટે એવા અધ્યાત્મજ્ઞાનને પ્રકાશ કર્યો છે કે જેમાં હાલની સાયન્સ વિદ્યાનાં મૂલતત્ત્વોને સમાવેશ થઈ જાય છે. મનની દુર્બલતાને નાશ કરીને આત્માની શક્તિમાં પારમેશ્વરી શકિતને સંચાર કરાવનાર અધ્યાત્મજ્ઞાન છે; માટે અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને મનુષ્યએ અન્તરાત્મદશા પ્રાપ્ત કરવી જોઈએ. માયાનાં આવરણોને દૂર કરીને આત્માની તથા વિશ્વની ગત શકિતને દર્શાવી આપનાર અધ્યાત્મજ્ઞાન છે. અધ્યાત્મજ્ઞાન પ્રાપ્ત થયા પશ્ચાતુ ત્રિભુવનના સ્વામી બનવાનો ઉત્સાહ પ્રકટે છે અને સર્વ ભીતિઃખનાં બંધનોથી જાણે આત્મા મુકત થયો હોય એવો ભાસ થાય છે. આત્માથી સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે. આ વિશ્વમાં ઈશ્વરનો પ્રતિનિધિ ખરેખર શરીરસ્થ આત્મા છે, એમ અધ્યાત્મજ્ઞાનીઓને નિશ્ચય થાય છે તેથી તે આત્મતત્વનો અનુભવ કરીને સર્વ પ્રવૃત્તિમાં સ્વતંત્ર વિહારી બને છે. શાતામાં અને અશાતામાં તેઓ સમભાવ ધારીને પ્રારબ્ધ વેદતા છતા અન્ય જીવોના ઉદ્ધારના સદ્ધર્મકાર્યમાં પ્રવૃત્તિ કરે છે. આત્મા તે જ પરમાત્મા છે તેમાં વચ્ચે ભેદ કરાવનાર રાગદ્વેષાદિક કર્મ છે એવું અવધીને તેઓ રાગદ્વેષના પરિણામને આત્મજ્ઞાન ધ્યાનથી ક્ષય કરે છે; રાગદ્વેષ ટાળવાની સાથે આત્માના ગુણોને અનુભવ કરી પ્રભુની પેરે વિશ્વ પર દૃષ્ટિ ધારણ કરે છે. સંપૂર્ણ વિશ્વવતિ જીવોને તેઓ સ્વાત્મા સરખા દેખે છે તેથી તેઓના હદયમાં પ્રભુની ઉદારતા પ્રકટે છે અને તેઓ ઈશ્વરમાં અને સ્વાત્મામાં અભેદ ભાવના દેખે છે. આત્મામાં સ્વયં ઈશ્વર છે અને ઈશ્વરી ભાવનાં કિરણોને પ્રકાશ થવાથી For Private And Personal Use Only Page #708 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . . - - ( ૬૦૮ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. સ્વને તેને અનુભવ આવે છે તેથી આત્મજ્ઞાની હૂં ત્રહ્મારિન સદ્ મુ. એવા ઉદ્ગારેને બહાર કાઢે છે અને સકલકર્મની ક્ષીણતા કરતો કરતો જીવમુકત બને છે. અધ્યાત્મજ્ઞાની મહાત્માઓ અમુક દેશકાલના બાહ્યાચાર બંધનથી મુકત રહે છે. તેઓ ગમે તે ધર્માચાર પ્રવૃત્તિને સેવે છે અને ત્યજે છે. તેઓ કલ્પાતીત દશામાં નિમગ્ન રહા પ્રવૃત્તિ કરે છે. અન્તરાત્માઓ અધ્યાત્મજ્ઞાનનાં સંપૂર્ણ રહસ્યને અધ્યાત્મદષ્ટિબળે અવધી શકે છે અને વિધવતિ સર્વ ધર્મશાસ્ત્રો અને તેના વિચારોને સમ્યકત્વપણે હૃદયમાં પરિણમાવવાને સ્વતંત્ર બને છે. આત્મજ્ઞાની મહાત્માઓ આત્માના ઉપશમાદિ સર્વ ધર્મના ઉપાસક છે. તેઓ જે ધર્મની તિભાવતા થઈ હોય છે તેને આવિર્ભાવ કરવાને ઈરછે છે. ત્યાગી આત્મજ્ઞાની મહાત્માઓ અન્તરાત્મા યોગ્ય ક્ષમા સરલતા નિરહંતા નિર્લોભતા અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય સંતેષ હદયશુદ્ધતા આત્મચિંતવન ભક્તિ આદિને પ્રાપ્ત કરીને આત્માને જ પરમાત્મ રૂપે પ્રકટ કરે છે. ઘરમારમર્શનમાં કહ્યું છે કે તમારા નિષત્રઃત્તિનો, આવિર્ભાવ પ્રારા, જમાતમ પર તે વાં, તે ઘરનો શું વાત, આત્માના જ્ઞાનાદિ અનન્ત ગુણો તિભાવે રહેલા છે તેઓના કર્માવરણે દૂર કરી આવિર્ભાવ કરે તે જ પરમાત્મ પડ્યું છે. હદયની બહાર પરમાત્મા પદ પ્રાપ્ત કરવા જવું પડે તેમ નથી. તમે પિતે જ પરમાત્મા છોજે વેળાએ તમે પિતાને શરીર તરીકે માનો છે તે વેળાએ તમે પરમાત્મ સ્વરૂપથી ભિન્ન છે અને જે વેળાએ તમે પિતાને શરીર વાણી મનથી ભિન્ન માને છે તે વેળાએ તમે અન્તરાત્મારૂપ છો અને પરમાત્માથી અભિન્ન છે. અન્તરાત્મા થયા વિના પરમાત્માને સાક્ષાત્કાર થતો નથી અને સ્વાત્માને પરમાત્મારૂપ અનુભવ્યા 'વિના દેહાદિને અભ્યાસ ટળી શકે તેમ નથી. આત્માને શરીરરૂપ માની લેવાની અજ્ઞાનતાથી સર્વે આત્માઓની સાથે ઐકય થતું નથી. તેમજ હું તુંની વૃત્તિને નાશ થતો નથી. આમાને સાક્ષાત્કાર- અનુભવ થવાની સાથે આત્મા પરમાત્માના સ્વરૂપમાં ક્ષણે ક્ષણે ઉલ્કાપ્તિ કર્યા કરે છે. અને અને મનુષ્ય શરીરને તે પરમાત્માનું દેવળ બનાવી દે છે. આત્માના જ્ઞાનમાં સર્વ વિય તરીકે ભાસે છે એટલે તેને જ આત્મા સ્વયંજ્ઞાની બને છે; તેથી તે પુસ્તક વિના સર્વ મનુષ્યોને દુઃખમાંથી મુક્ત કરવાના ઉપાયને બતાવવા સમથે થાય છે. આત્મામાં જ્ઞાનરૂપે વેદ ઉઘડવાથી પુસ્તકાકાર શાસ્ત્રની આવશ્યકતા રહેતા નથી. જ્ઞાની મહાત્માએ દેહદેવળમાં જાગતા દેવ સમાન હોવાથી સર્વ મનુષ્યને મેગ્યતા પ્રમાણે ધર્મ શિક્ષણ આપે છે. આત્મા સ્વયં પરમાત્મા છે અને કર્માવરણે ટળવાથી સ્વયં પરમાત્મા થાય છે. તેની ઝાંખી કરનાર પણ વ્યવહાર અને નિશ્ચયથી તે સદ્ધર્મકર્મ અર્થાત્ તે સધર્માનુષ્ઠાનોને સેવે છે તો તે પરમાત્મા થાય છે. પરમાત્માની ભાવના થયા પશ્ચાતુ પરમાત્મામાં પરિણમન થાય એવાં ધર્મકાર્યો કરવાની જરૂર છે. ગૃહસ્થ ધર્મનાં ધર્મકાર્યો અને સાધુધર્મનાં ધર્મકર્મો કરવાથી સર્વ જેની રક્ષાદિ કરી For Private And Personal Use Only Page #709 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ના * * * UR શંકા વિના શ્રદ્ધા સહિત પ્રવૃત્તિ કરવી. શકાય છે અને વર્તમાનમાં નવીન કર્મ ન બંધાય તથા ભવિષ્યમાં પ્રત્યાખ્યાનાદિવડે નવીન કર્મ ન બંધાય એવી સંવરનિરાની ધર્મપ્રવૃત્તિ કરી શકાય છે. સધર્મક્રિયાઓ વડે સ્વાત્માને તથા વિશ્વવર્તિમનુષ્યને શુભ ધર્મને લાભ સમાપી શકાય છે. જ્યાં સુધી આત્માની પરમાત્મતા થાય એવી જ્ઞાનદશા સદ્ધર્મપ્રવૃત્તિમાં ન મૂકી શકાય ત્યાં સુધી આત્માને પરમાત્મા સંબંધી આત્મિક પરિણમન જ્ઞાન પ્રાપ્ત થતું નથી; માટે મનુષ્યોએ વ્યવહારનય અને નિશ્ચયનયને માન આપી સદુધર્મપ્રવૃત્તિ કરવી જોઈએ. તીર્થંકરે પરમાત્મતા પ્રગટાવવાને ત્યાગી બને છે, વનમાં ધ્યાન ધરે છે અને પશ્ચાત્ તેઓ કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને વિશ્વવર્તિમનુષ્યોનો ઉદ્ધાર કરવા સદુધર્મકર્મને સેવે છે તે અન્ય મનુષ્યોએ આત્માની પરમાત્મતા વ્યક્ત કરવાને તે પ્રમાણે અવશ્ય પ્રવર્તવું જોઈએ. આત્મામાં વ્યવહારથી અને નિશ્ચયથી જ્ઞાન ભક્તિ એવા ઉપાસના અને કર્મચાગનો સમાવેશ થાય છે. વ્યવહારથી જ્ઞાનની પ્રાપ્તિનાં સર્વ સાધનોને સેવી શકાય છે અને નિશ્ચયથી આત્મશુદ્ધિકારક સર્વ ધ્યાનને ધ્યાઈ શકાય છે; પશ્ચાત્ સર્વ કર્મથી મુક્ત થઈ શકાય છે. બે ઘડીમાં સંસ્કારી આત્મા ઉત્કૃષ્ટ વીર્યપરિણામે આત્માની પરમાત્મતા પ્રગટાવી શકે છે તે આનંદઘનપદભાવાર્થ અને ગદીપક પુસ્તકના વાચનથી અનુભવમાં આવશે. અન્તરાત્માઓ ગૃહસ્થ ધર્મકર્મવડે અને સાધુઓ ઉચિત કર્મક્રિયાવડે આત્માની શુદ્ધતારૂપ પરમાત્માને પ્રકટાવી શકે છે. આ વિશ્વમાં આત્માની શુદ્ધિરૂપ પરમાત્મતા કરવા માટે સર્વ મનુષ્ય સ્વતંત્ર છે. જેઓ સ્વતંત્ર સ્વાશ્રયી બની સદુધર્મકર્મથી આત્માની શુદ્ધતા કરવા પરમાત્મસ્વરૂપની સાથે તન્મય બની જાય છે અને નામદેહાધ્યાસની સાથે સર્વ વાસનાઓને ભૂલી જાય છે તેઓ સ્વયં પરમાત્મારૂપ પિતાને સાક્ષાત્ અનુભવ કરીને જન્મ જરા મૃત્યુનાં દુઃખોને તરી જાય છે. એવા અન્તરાત્માઓથી વિશ્વની પવિત્રતા થાય છે અને સવ જીવોને ઉદ્ધાર થાય છે. અવતરણ -આગમનિર્દિષ્ટ અને જ્ઞાનીની આજ્ઞાએ ધર્મે કમેને સેવવાં જોઈએ; તેમાં શંકા વિના પૂર્ણ શ્રદ્ધાબલે પ્રવૃત્તિ કરવી જોઈએ—તે જણાવવામાં આવે છે. છો आज्ञया ज्ञानिनां सेव्य-मगीतार्थजनैः शुभम् । सुभक्तिश्रद्धया कर्म संप्राप्तं क्रमपूर्वकम् ॥ १५१ ॥ आगमैर्यच्च निर्दिष्टं देशकालानुसारि यत् । ज्ञानिनामाज्ञया प्राप्तं कर्तव्यं धर्मकर्म तत् ॥ १५२ ॥ 199. For Private And Personal Use Only Page #710 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૧૦ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. न कार्यः संशयस्तत्र शङ्कावान् पतति ध्रुवम् । पूर्णश्रद्धाबलेनैव श्रद्धावांल्लभते जयम् ॥ १५३ ॥ શબ્દાર્થ–આત્મજ્ઞાનીઓની આજ્ઞાવડે અગીતાર્થ મનુષ્યએ સુભક્તિશ્રદ્ધાવડે કમપૂર્વક સંપ્રાપ્ત શુભકર્મ સેવવું જોઈએ. આગમોવડે નિર્દિષ્ટ, ચ શબ્દથી નિગમોવડે નિર્દિષ્ટ અને દેશકાલાનુસારી જે ધર્મકર્મ હોય તેને જ્ઞાનીઓની આજ્ઞાવડે સેવવું જોઈએ. ઉપર્યુક્ત ધર્મે કર્તવ્યકાર્ય સેવવામાં સંશય ન કરવો જોઈએ કારણ કે શંકાશીલ પતિત થાય છે. અએવ પૂર્ણ શ્રદ્ધાબલવડે જ મનુષ્ય કર્તવ્યકમ કરતો છતો જયને પામે છે. વિવેચન–અગીતાર્થ અર્થાત્ બાલમનુષ્યોએ જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે શુભ કર્મ કરવાં જોઈએ. આત્મજ્ઞાનીઓ સ્વપર સિદ્ધાન્તોનું રહસ્ય અને વર્તમાનકાલમાં કેવી રીતે શુભકર્મપ્રવૃત્તિ કરવી તે સારી રીતે જાણે છે, માટે તેવી દશા જેઓને જાગૃત ન થઈ હોય એવા અગીતાર્થ જ એ જ્ઞાનીઓની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવું જોઈએ. ધર્મદાસગણિ ઉપદેશમાલામાં નિવેદે છે કે-જ્ઞાનીઓની આજ્ઞાથી આત્મોન્નતિ અને વિન્નતિ કરી શકાય છે. સિદ્ધાન્ત આદિ અનેક ગ્રન્થને અભ્યાસ કર્યા પશ્ચાત્ દ્રવ્યક્ષેત્રકાલભાવથી સર્વ ધર્મોની ઉત્પત્તિના રહસ્યનું જ્ઞાન કરવું પડે છે, પશ્ચાત્ અનેક આત્મજ્ઞાનીઓના હૃદયને અનુભવ કરવો પડે છે, પશ્ચાતુ આત્મધ્યાનસમાધિથી આત્માનુભવને સાક્ષાત્કાર કરવો પડે છે, પશ્ચાત્ સર્વજીની ગ્યતાનો અનુભવ કરે પડે છે; તતઃપશ્ચાત્ ગીતાર્થદશા વા આત્મજ્ઞાનીની દશા સંપ્રાપ્ત થાય છે માટે તેવી દશાની પ્રાપ્તિ ન થઈ હોય ત્યાં સુધી સ્વતંત્રતા તે સ્વચ્છંદતાને પાત્ર બને છે. ગીતાર્થો શાસ્ત્રના અભ્યાસ માત્રથી બનતા નથી પરંતુ તેઓને દયાનસમાધિદ્વારા આત્માને ઊંડે અનુભવસાક્ષાત્કાર કરે પડે છે, વર્તમાન પ્રવર્તિતસર્વધર્મોનાં રહસ્યને અનુભવ કરવો પડે છે. વ્યાવહારિક તથા ધાર્મિક સર્વકિયાઓને દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી અનુભવ કરે પડે છે, ત્યારબાદ સ્વપરની ઉન્નતિનાં વાસ્તવિક કારણોને સાક્ષાત્ અનુભવ કરવો પડે છે, પશ્ચાત્ ગીતાર્થ દશાની પ્રાપ્તિ થાય છે. અધ્યાત્મજ્ઞાનનાં સર્વ વિદ્યમાન આધ્યાત્મિક શાસ્ત્રને અનુભવ કર્યાથી અને રાગદ્વેષના ઉપશમ ક્ષયોપશમથી જેટલી પ્રાપ્ત થાય તેટલી વીતરાગદશા પ્રાપ્ત કર્યાથી તથા લૌકિક સમાજ રાષ્ટ્રપ્રવૃત્તિ તથા વિશ્વજનના વર્તમાનક આચારને પરિપૂર્ણ અનુભવ કર્યાથી ગીતાર્થ દશા પ્રાપ્ત થાય છે. તે સર્વને અનુભવ સાક્ષાત્ કરનાર ગીતાર્થ થઈ શકે છે. વેદાન્તનાં સર્વ શાસ્ત્રો અનુભવ કર્યાથી તથા સર્વ વેદના વાચ્યાર્થીને સાર ગ્રહણ કરવાથી તથા સર્વ ઉપનિષદના રહસ્યનો અનુભવ કરવાથી, સર્વ પુરાણના રહસ્યને અનુભવ કરવાથી, સર્વ જિનાગમ પ્રકરણે ગ્રન્થ વગેરેને સમ્યગૂ અનુભવ કરવાથી, બાઈબલ કુરાન વગેરે જે જે ધર્મપુસ્તકે ગણાતાં હોય તેઓનો અભ્યાસ કરવાથી અને For Private And Personal Use Only Page #711 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kotbatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 踢 આત્માર્થી ગીતાર્થાના સાંસર્ગથી અનેરા લાભ, (૬૧૧ ) અનુભવ કરવાથી, સર્વ પ્રકારની પ્રગતિયે અને અવનતિના હેતુઓના સમ્યક્ અનુભવ કરવાથી, સર્વ પ્રકારના ધાર્મિક તથા વ્યાવહારિક ઇતિહાસાનું મનન કરવાથી ગીતાદશા અર્થાત્ જ્ઞાનીની દશા પ્રાપ્ત થાય છે. સર્વ પ્રકારનાં યોગશાસ્ત્રો મત્રશાસ્ત્રો અને ઇતિહાસનું મનન કરવાથી ગીતા દશા અર્થાત્ જ્ઞાનીની દશા પ્રાપ્ત થાય છે. સર્વ પ્રકારનાં ચેગશાઓ મંત્રશાસ્ત્રો યંત્રશાસ્ત્રો અને તંત્રશાસ્ત્રોનો અનુભવ કરવાથી અને એ સર્વ શાસ્ત્રોનું જ્ઞાન આત્મામાંથી કેવી રીતે પ્રકટે છે તેના અનુભવ કરવાથી આત્મજ્ઞાનીની દશા પ્રાપ્ત થાય છે. ગણિતાનુયોગ ચરણકરણાનુયાગ અને દ્રવ્યાનુયેાગના સમ્યગ્ અનુભવથી ગીતા દશા પ્રાપ્ત થાય છે. ગીતાર્થી અર્થાત જ્ઞાનીએ આત્માની જ્ઞાનાદિ શક્તિયાના પ્રકાશ થાય એવા આશયને અનુસરી શુભ પ્રવૃત્તિયાને દર્શાવે છે. આત્મજ્ઞાની ગીતાર્યાં સર્વ પ્રકારના ધાર્મિકાચારાને અને વિચારાને ઉદારદૃષ્ટિથી પ્રકાશે છે. આત્મજ્ઞાની ગીતાર્યાં સર્વ ધર્મોમાં રહેલા સત્ય વિચારાના અને આચારાના અભાવ કરતા નથી. આત્મજ્ઞાની ગીતાએઁ ધર્મનાં લઘુવર્તુલાની સાંકડી દષ્ટિયામાં લોકોને એકાન્તે બધાવવા માટે ઉપદેશ દેતા નથી પરંતુ આત્માના અનન્ત વર્તુલમાં સર્વ ધર્મના વિચારે અને સદાચાર સમાય એવી દૃષ્ટિથી ઉપદેશ આપે છે. ધર્મના પક્ષપાત રાખ્યા વિના સત્ય વિચારાને ગ્રહવાના વ્યાપક નૈતિક સિદ્ધાંત દર્શાવનારા આત્મજ્ઞાની ગીતાર્યાં છે; અધ્યાત્મજ્ઞાનના ગીતાની અનન્તવર્તુલસ્વરૂપ બ્રહ્મસૃષ્ટિમાં અન્ય સર્વ જ્ઞાનિયાની દરિયાના સમાવેશ થઈ જાય છે. આત્મજ્ઞાનિચેના અનન્ત સત્ય વિચારે અને અનેક સદાચાર છે તેથી તેઓ અમુક વિચાર અને આચારમાં ગોંધાઈ જતા નથી અને તેમજ અન્ય મનુષ્યાને પણ અમુક વિચાર અને અમુક આચારમાં સાપેક્ષતા વિના ગેાંધાવાની પ્રવૃત્તિ કરાવતા નથી. રાગદ્વેષની વૃત્તિયાને ક્ષીણુ કરીને આત્મજ્ઞાની ગીતાŕ આત્માના સ્વરૂપને અનેક નયષ્ટિયાથી અવલાકે છે અને સર્વ ધર્મમાંથી અનેક નયદષ્ટિયાના યોગે સત્યાંશાને ગ્રહણ કરે છે. આત્મજ્ઞાની ગીતાર્થાની દૃષ્ટિમાં સર્વ ધર્મો પર સમભાવ હાય છે તેથી તેઆ સર્વ ધર્મોનાં સત્ય રહસ્યાને અવોધવા શક્તિમાન થાય છે. આત્મજ્ઞાનિયા સર્વ જીવોને સ્વાત્મા સમાન ગણે છે અને તે બાબતને તે સ્વપ્રવૃત્તિથી દર્શાવી શકે છે. આત્માના અનુભવસાક્ષાત્કાર કરનારા આત્મજ્ઞાની ગીતાર્થાના સમાગમ થતાં ગ્રન્થા અને શાસ્ત્રોના વાચનને ગૌણુ કરીનેતેના સદુપદેશ શ્રવણુ કરવા સદા લક્ષ્ય દેવુ જોઇએ. આત્મજ્ઞાની ગીતાર્થા આડંબર ડાઠમાઠવાળા હાય એવા નિયમ નથી. તેએ સર્વ પ્રવૃત્તિયામાં સ્વતંત્ર હોય છે તેથી તેઓની પ્રવૃત્તિ કળી શકાતી નથી તેાપણુ આત્મજ્ઞાની ગીતાર્થાને તેઓના વચન અને હૃદયથી પરીક્ષી શકાય છે. આત્મજ્ઞાની ગીતાર્થાંથી સર્વ પ્રકારની માનસિક અશાંતિ ટળે છે, અને તેઓના સમાગમથી આત્મા તે સ્વયં પરમાત્મસ્વરૂપમય થઇ જાય છે—તેને સ્વાત્માને સાક્ષાત્ અનુભવ થાય છે; તેથી સ્વાત્મા જ આત્મજ્ઞાની ગીતાના નિણૅય કરી શકે છે. આત્મજ્ઞાની For Private And Personal Use Only Page #712 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kotbatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૨ ) શ્રી ક યાગ ગ્રંથ-વિવેચન. ગીતા મનુષ્ય ધર્મોને પ્રવર્તાવવા શક્તિમાન થાય છે. અન્ય મનુષ્યને ધર્મી બનાવવા શક્તિમાનૢ થાય છે. ગીતા મનુષ્યે વિશ્વમાં જે કઇ શુભ કરવા શક્તિમાન થાય છે તેવા અન્ય મનુષ્ય શક્તિમાન્ થતા નથી. ગીતામહાત્માઓની સેવાથી આત્માની શક્તિયાને વિકાસ થાય છે અને સર્વ દુર્ગુણાના નાશ થાય છે. આત્મજ્ઞાની ગીતાર્થીના પ્રાકટયથી અજ્ઞાની મનુષ્યોના સમાજ સુધરે છે તથા વિશ્વમાં સર્વત્ર શાંતિનું સ્થાપન કરવાને તેઓ શક્તિમાન્ થાય છે. આત્મજ્ઞાની ગીતાર્થેŕ વમાનકાલમાં જે જે સુધારણા કરવી હોય છે તે કરવાને શક્તિમાન્ થાય છે. આત્મજ્ઞાની શતગીતાથેની તત્ત્વજ્ઞાનમાં એકસરખી વાક્યતા હોય છે અને આચારામાં દેશકાલાદિ ભેદે ભેદતારતમ્ય હોય છે. આત્મજ્ઞાની ગીતા જ્ઞાનની મુખ્યતા કરે છે અને જ્યાં ક્રિયાની આવશ્યકતા હાય છે ત્યાં ક્રિયાની પ્રધાનતા કરે છે. આત્મજ્ઞાની ગીતાર્યાં પ્રત્યેક મનુષ્યને તેના અધિકાર પ્રમાણે ધર્મ બતાવે છે અને જે કાલમાં જેની આવશ્યકતાથી જે ઉન્નતિ કરવાની હોય છે તેનું પ્રાધાન્ય કરે છે. આત્મજ્ઞાની ગીતાર્થીના વિચારામાં અને આચારામાં પરસ્પર સાપેક્ષતા સમાયલી હાય છે તેથી તેના સબંધી અજ્ઞાની મનુષ્યાને કાઈ જાતની શંકા પડે છે તે તે કન્યાશય અને વિચારાશયથી દૂર કરે છે. આત્મજ્ઞાની મહાત્માએ સર્વધર્માંની સાપેક્ષતાને પરસ્પર શૃંખલાના અંકાડાઓની પેઠે સાંધી લે છે; તેથી વિશ્વમાં કોઈ પણ ધર્મના સત્ય રહસ્યને અન્યાય મળતા નથી. આત્મજ્ઞાનીગીતાઈઁદ્વારા ધર્મનું અસ્તિત્વ સ'રક્ષી શકાય છે અને ધર્મનું તથા ધમીઓનું સંરક્ષણ કરી શકાય છે. આત્મજ્ઞાની ગીતા મહાત્માઓની દૃષ્ટિમાં સત્યના અનંતસાગર તરી આવે છે, તેથી તેઓ વિશ્વવર્તિમનુષ્યાને સત્યના પૂર્ણ લાભ અર્પવા શક્તિમાન થાય છે. વિશ્વમાં જેટલી શુભાષમા છે તે સર્વે ખરેખર આત્મજ્ઞાની ગીતાŕને આપી શકાય છે. ધર્મની સ્થાપનાર્થે અને ધર્માંદ્ધારાથે આત્મજ્ઞાની ગીતાર્યાંના અવતારા થાય છે. આત્મજ્ઞાનીગીતાર્યાં ઉત્સર્ગ માથી અને અપવાદ માર્ગથી ધમ પ્રવર્તાવી શકે છે. આત્મજ્ઞાની ગીતા ધર્મનાં રહસ્યાને પ્રકટ કરે છે. આત્મજ્ઞાની ગીતાf વિના વિશ્વજનાને ક્ષણ માત્ર પણ ચાલી શકે તેમ નથી. આત્મજ્ઞાનીઓની સર્વ ચિ ખુલ્લી થએલી હાય છે તેથી તેઓ સદેશીય સર્વ વ્યાપક વિચારાને અને પ્રવૃત્તિયાને પ્રકાશી શકે છે. આત્મજ્ઞાની ગીતા મહાત્માની આજ્ઞાથી સર્વ ધર્મક પ્રવૃત્તિ કરતાં આત્મશુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ થાય છે અને અનેક જીવાના ઉદ્ધારમાં આત્મભોગ આપે છે. આત્મજ્ઞાની ગીતાર્થીની સેવાથી જે આનુભવિક જ્ઞાન પ્રાપ્ત થાય છે તેનું વર્ણન થઈ શકતુ નથી. આત્મજ્ઞાની મહાત્માઓ જ ઇશ્વરની પ્રતિકૃતિયા છે. તેમની આજ્ઞા વિના પરમાત્મપદ પ્રાપ્ત કરી શકાતું નથી. આત્મજ્ઞાની ગીતા મહાત્માઓની સેવાથી અનંતભવનાં પાપે ટળે છે અને એ ઘડીમાં છેવટે પરમાત્માના સાક્ષાત્કાર થાય છે. આત્મજ્ઞાની મહાત્માઓના આગળ સ્વાત્મદશાનું પ્રસ્ફોટન કરવાથી આત્મશુદ્ધ જીવનની For Private And Personal Use Only Page #713 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 品 આત્મજ્ઞાનીઓના અવલ બનથી ઉદ્ધાર. ( ૧૧૩ ) પ્રાપ્તિમાં અનેક અનુભવા પ્રાપ્ત કરી શકાય છે. આત્માની શુદ્ધતા કરનાર આત્મજ્ઞાની ગીતાર્થી છે તે અજ્ઞાની અધમનુષ્યાને દોરનારા છે. આત્મજ્ઞાની ગીતા મહાત્માએ કર્યુંયોગની સર્વ શુભાશુભ પ્રવૃત્તિયાના સાક્ષાત્ દ્રષ્ટા હોય છે તેથી તેઓની સલાહ પ્રમાણે વર્તવાથી ઉચ્ચ કચેાગીના પદની પ્રાપ્તિ થાય છે. ગીતાર્થીની સેવા કરીને શિષ્યાએભકતાએ આત્મકલ્યાણ કરવા પ્રવૃત્તિ કરવી. આત્મજ્ઞાની ગીતા ગુરુને પૂછીને દરેક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાથી સર્વ કલ્યાણના માર્ગો હસ્તમાં આવે છે. જે ગીતા મનુષ્યાના દાસ-શિષ્ય-અન્તવાસી બનીને તેના હૃદયમાં પ્રવેશી અપત્ય સમાન બને છે તે ગીતાજ્ઞાનીઓના રહસ્યને અવમેધી સ્વપરનો ઉદ્ધાર કરવા સમર્થ બને છે. આત્માપણુ કરીને ગીતા ગુરુઓની સેવા કરવાથી અપૂર્વ અનુભવને પ્રાપ્ત કરી શકાય છે. આત્મજ્ઞાનીઓની આજ્ઞાથી અન્તર વિચારરૂપ જીવન વહે છે તે આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરવામાં કંઇ વાર લાગતી નથી. આત્મજ્ઞાની ભગીતા ગુરુની આજ્ઞાથી શુભ કર્મને ક્રમપૂર્વક કરવાં એવું તેની સેવાથી સાત પ્રાપ્ત કરવું જોઇએ. સુભક્તિ અને શ્રદ્ધાપૂર્વક ક્રમપ્રાપ્ત શુભ કર્મને કરવાં જોઇએ. ગીતા ગુરુની સુભક્તિ અને શ્રદ્ધાથી ક્રમપૂર્વક શુભ કર્મ કરવાથી આત્માના ગુણ્ણાની શુદ્ધિ કરી શકાય છે. આત્મજ્ઞાની ગુરુ પર જેટલી શુભભક્તિ અને શ્રદ્ધા હેાય છે તેટલી જલદી કાર્ય સિદ્ધિ થાય છે. ગમે તે આત્મજ્ઞાની ગુરુને પ્રભુ સમાન માનીને તેમની આજ્ઞાપૂર્વક કાર્ય કરે। અને ગુરુમાં સુભકિતશ્રદ્ધા ધારણ કરે.. પરમાત્માની પેઠે આત્મજ્ઞાની ગીતા ગુરુ પર શ્રદ્ધાભક્તિ ધારણ કરા અને તેમની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરા એટલે તમને આત્માને-પરમાત્માના સાક્ષાતાકાર થયા વિના રહેવાના નથી એમ નિશ્ચય માનજો. આત્મજ્ઞાની ગુરુને પ્રાપ્ત કરીને તેમનાં અંગીકૃત કાર્યાને કુરતા રહે કે જેથી તમે સમસ્ત વિશ્વજનાના ઉદ્ધારમાં ઉપગ્રહીભૂત થઇ શકે. આત્મજ્ઞાની ગીતાર્થ ગુરુની સમાન તમે સ્વયં બનશે એટલે સર્વ કન્યકા પ્રસંગાચિત કરવામાં સ્વતંત્ર બની શકશે. આત્મજ્ઞાની ગુરુના પર પૂર્ણ પ્રેમ ધારણ કરશે. આત્મજ્ઞાની ગુરુએ તમારા માટે અવતારભૂત છે. તેઓનુ અવલ બન કર્યાંથી તમારે ઉદ્ધાર થવાના છે માટે તેની સેવા કરીને કર્તવ્યકમ કર્યા કરે. પિંડના સુધારા કર્યાં વિના કોઇ વિશ્વના સુધારા કરી શકતા નથી. જે જે ઉન્નતિના માર્ગો ખુલ્લા કરી શકાય છે તે પ્રથમ સ્વાત્મામાં કરી શકાય છે પશ્ચાત્ સમાજને તેની અસર થાય છે. આત્મજ્ઞાની ગીતા ગુરુએ આત્માને અનુભવ સાક્ષાત્ કરીને આત્માની તથા મનની શક્તિયાને ખીલવે છે; તેથી તે ભક્ત શિષ્યાની ઉન્નતિ કરી શકે છે; માટે શ્રદ્ધાભક્તિથી આત્મજ્ઞાની ગુરુનું અવલંબન કરવુ જોઇએ. આત્મજ્ઞાની ગુરુ વિશ્વવર્તિસ ધર્માંમાં જે જે સત્ય રહેલ છે તેના પ્રકાશ કરી વિશ્વનાની ઉદારષ્ટિ કરે છે અને મત કદાગ્રહથી-રાગદ્વેષથી અનેક મનુષ્યને મુક્ત કરી શકે છે. સચ્ચિદાનન્દબ્રહ્મભૂત થએલ આત્મજ્ઞાની ગુરુઓના Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #714 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૪ ) શ્રી ક્રયોગ ગ્રંથ-વિવેચન. પ્રા જ્ઞાનની વ્યાપક્તાને પાર આવે તેમ નથી. આત્મજ્ઞાની ગીતા ગુરુની આજ્ઞા પ્રમાણે ભવ્ય મનુષ્યએ શુભ કાર્યો કરવાં જોઇએ અને અશુભ કર્માંના પરિહાર કરવા જોઇએ, શ્રી કેશીગણધરની પ્રાપ્તિ કરીને પરદેશીરાજાએ આત્મન્નતિ કરવામાં ખામી રાખી નહાતી. પરદેશીરાજા પૂર્વે નાસ્તિક હતા, પરંતુ આત્મજ્ઞાની ગીતા શ્રી કેશીકુમારના સદુપદેશથી આસ્તિક બન્યા અને તેથી તેના દેશવાસીઓની ધર્મ ઉપર શ્રદ્ધા વધી. આ ઉપરથી અવધવાનું કે આત્મજ્ઞાની ગીતા ગુરુ અન્ય મનુષ્ય પર કેટલા બધા ઉપકાર કરી શકે છે. આત્મજ્ઞાની ગીતા ગુરુના ચરણકમલમાં આળોટવાથી અહંતામમતાના નાશ થાય છે અને હૃદયની શુદ્ધિ થતાં આત્મસાક્ષાત્કાર અને પ્રભુસાક્ષાત્કારના માર્ગ ખુલ્લા થાય છે. જેઓ આત્મજ્ઞાની ગુરુએથી સ્વહૃદયને ગુપ્ત રાખે છે તે જો કરડા વર્ષ પર્યન્ત આત્મજ્ઞાની ગુરુ પાસે રહે છે, તે પણ તેનેા ઉદ્ધાર થતા નથી. મન વચન અને કાયાની સર્વ પ્રવૃત્તિયા શ્રી ગુરુને જણાવવી અને તેમની આજ્ઞાપૂર્વક પ્રવૃત્તિ કરવી કે જેથી આત્મોન્નતિના માગે. ખુલ્લા થઇ શકે. શ્રદ્ધાભકિતથી શ્રી આત્મજ્ઞાનીગુરુને સર્વ સમર્પણુ કરવાથી નિર્દોષ ક યાગના માર્ગ ખુલ્લા થાય છે. શ્રી વીતરાગ સર્વજ્ઞપ્રરૂપિત આગમાએ જે જે કન્યકર્મ કરવાની આજ્ઞા કરેલી હાય અને નિગમેએ-આય જૈન વેદોએ જે જે આજ્ઞાએ સ્વાધિકારે કર્તવ્યકર્મોને માટે કહેલી હાય અને જ્ઞાનીગીતા ગુરુઓએ સ્વાધિકારે તેના નિણૅય કર્યાં હોય તે તે કવ્ય કર્માંને કરવાં જોઇએ, આગમ, આયનિગમ, આપનિષદ, ગ્રન્થા વગેરે સન્થાના આધારે કર્તવ્યકમે કરવાં જોઈએ. કરોડો વર્ષથી આત્મજ્ઞાનીએ જે જે થયા તેઓએ પેાતાના અનુભવોને શાસ્ત્રોમાં દાખલ કર્યાં છે તે અનુ ભવોને નાસ્તિક બનીને એકદમ હસી કાઢવા એ કાઈ રીતે યેાગ્ય કર્તવ્ય નથી. આત્મજ્ઞાની જીવન્મુકત મહાત્માના અનુભવોના સંગ્રહેા રૂપ શાસ્ત્રોના સૂક્ષ્મદૃષ્ટિથી અભ્યાસ કરવો જોઇએ અને તેથી પૂર્વના સમાજના વિચારોનું અને આચારાનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ. આગમા અને આવે, આપનિષદ્ તથા આચાર્યાંના ગ્રન્થા વગેરેના અભ્યાસ કરીને આત્મોન્નતિ કરવા સ્વાધિકારે ગુર્વાજ્ઞાથી પ્રવર્તવું જોઈએ. આય પુરાણા આ ગ્રન્થા વગેરેમાંથી જે જે સત્યો પેાતાને મળે તે ગ્રહણ કરવાં જોઇએ. આય આગમ, આય વેદો, ગ્રન્થા વર્તમાનકાલના આત્મજ્ઞાની ગીતાના અનુભવ અને પશ્ચાત્ સ્વાત્માને તેમાં પ્રકટતા અનુભવ એ ત્રણથી એકય કરીને ધક કરવાં જોઈએ અને લૌકિક વ્યવહારિક કાર્યોમાં પણુ વર્તમાનકાલીન અનુભવી કર્મયોગીઓની સલાહ લેઈ પ્રવતવું જોઇએ. ભૂતકાલનાં આગમાને આ વેદને હૃદયમાં ધારણ કરીને આત્મજ્ઞાની ગુરુએ વર્તમાનકાલના અનુભવ કરે છે; તેથી આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવી જોઇએ. આત્મજ્ઞાની ગુરુ ત્રણુકાલમાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃવજ્ઞાન, કેવલજ્ઞાનરૂપ તત્ત્વજ્ઞાન માની એક સરખી સ્થિતિ અવમેધે છે અને ધર્માચારામાં પરિવત ના તા દેશકાલાનુસારે For Private And Personal Use Only Page #715 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આત્મજ્ઞાનીઓની આજ્ઞાથી ઉન્નતિ સાધ્ય છે. ( ૬૧૫ ) અનેક જાતનાં થયા કરે છે એવું અવધે છે. તેથી વર્તમાનકાલમાં સ્વયંગ્ય ધર્યકર્મ કે જેથી સ્વાત્માની ઉન્નતિ થાય તેને આજ્ઞાપૂર્વક દર્શાવી શકે છે અને લૌકિક-વ્યાવહારિક કર્મોમાં કયાં પરિવર્તન કરવાં જોઈએ તે પણ પ્રબોધી શકે છે. આત્મજ્ઞાની ગુરુઓના અનુભવમાં ભૂતકાલીન અને વર્તમાનકાલના સર્વ શાસ્ત્રોનાં રહસ્ય સમાઈ જાય છે. આત્મજ્ઞાની ગીતાર્થ ગુરુઓના અનુભવે તે સર્વશાસ્ત્રો-આગમે છે–એવું પ્રબોધીને શ્રદ્ધાભકિતપૂર્વક તેમની આજ્ઞાવડે ધર્મકર્મો કરવાં જોઈએ. સર્વ આગના જ્ઞાતા જ્ઞાની ગુરુના સવિચારોમાં સર્વ પ્રકારની ઉન્નતિ સમાયેલી છે. આત્મજ્ઞાની ગીતાર્થગુરુઓ પર સર્વ કરતાં વિશેષ શ્રદ્ધાભક્તિ ધારણ કરવી જોઈએ કે જેથી વર્તમાનકાલમાં પિતાની સર્વશુભશક્તિને મન વચન કાયાથી ખીલવી શકાય. વર્તમાનકાલમાં શ્રી સદ્ગુરુજી જે ઉપકાર કરે છે તે ઉપકાર કઈ કરવા શક્તિમાન થતો નથી. વર્તમાનકાલમાં એક સદ્દગુરુની આજ્ઞાથી જેટલી ઉન્નતિ કરી શકાય છે તેટલી અન્ય કેઈથી કરી શકાતી નથી. અતએ વર્તમાનકાલમાં આત્મજ્ઞાની સદ્ગુરુની આજ્ઞાપૂર્વક સર્વ પ્રકારની પ્રવૃત્તિ કરવી અને સમાજસંધાદિની સેવા માટે ગુરુની આજ્ઞા પ્રમાણે સર્વ શુભ શક્તિનું સમર્પણ કરવું જોઈએ; સમાજ સંઘ અને દેશ-રાજ્યની ઉન્નતિ કરવામાં શ્રી સદૂગુરુની આજ્ઞા જ વર્તમાનકાલમાં સર્વથા ઉપયોગી છે. આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા વિના વર્તમાનમાં પ્રવૃત્તિ કરનારા મનુષ્ય સર્વશક્તિયોનું એકીકરણ કરી શકતા નથી. અતએ આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવામાં સત્યધર્મની આરાધના કરી શકાય છે. આત્મજ્ઞાની સદ્ગુરુ આત્માને અને પરમાત્માનો સાક્ષાત્કાર કરીને વર્તમાનકાલમાં ધર્મકર્મો કે જે જે કરવા લાયક હોય છે તેઓને સ્વાધિકાર દર્શાવી શકે છે. જૈન આગામે જૈન આર્યનિગમ વગેરેમાં જે તત્ત્વજ્ઞાનને માર્ગ છે તે એકસરખે સદાય કાયમ રહે છે તેથી તેમાં પરિવર્તને થતાં નથી પરંતુ ચારિત્રાચારોમાં તે પરિવર્તન થયા કરે છે, તેમાં સ્વાત્મા માટે જે ચોગ્ય ચારિત્ર કર્મો-ધર્મપ્રવૃત્તિ હોય તેઓને આદરવી જોઈએ. વ્યક્તિની, સમષ્ટિની, સમાજની, સંઘની, દેશની અને વિશ્વની ઉન્નતિમાં આત્મજ્ઞાની મહાત્માઓ-ગુરુઓ એટલે આત્મભોગ આપી શકે છે તેટલે અન્ય કોઈ આત્મભોગ આપી શકતો નથી. સત્તા અને શસ્ત્રબળથી દુનિયાના મનુષ્યોની વાસ્તવિક ઉન્નતિ કરી શકાતી નથી પરંતુ આત્મજ્ઞાની ગુરુઓની આજ્ઞાથી તે કર્તવ્યધર્મકર્મથી સર્વ પ્રકારની શુભન્નતિ કરી શકાય છે. જેનાગ અને જૈન આર્યવેદે-ગ્રન્થના આધારે આત્મજ્ઞાની ગુરુઓની સેવા કરવી જોઈએ. પરંતુ વર્તમાનકાલીન સર્વપ્રકારની પ્રગતિના જ્ઞાનગીતાર્થ ગુરુરૂપ આચાર્યની આજ્ઞામાં સર્વાગમની અને આર્ય વેદની ધર્મશાસ્ત્રોની આજ્ઞાએ સમાઈ ગએલી છે એવું યાવતું ન અવબોધવામાં આવે તાવત્ આત્મજ્ઞાની ગુરુપર શ્રદ્ધાભક્તિ થતી નથી. આત્મજ્ઞાની ગુરુની શ્રદ્ધાભકિતપૂર્વક તેમના વિચારો પર વિશેષ લક્ષ્ય આપવું જોઈએ. ભૂતકાળમાં જે જે આત્મજ્ઞાની ગુરુઓ For Private And Personal Use Only Page #716 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૬ ) શ્રી કમ યાગ ગ્રંથ-સવિવેચન, પ થયા તેઓએ તે તે ક્ષેત્રકાલાનુસારે ધર્મીજીવાને ધર્મ કાર્ય માં પ્રવર્તાવ્યા હતા. પરંતુ તે ઉપર લક્ષ્ય રાખીને વર્તમાનકાલીન આત્મજ્ઞાની ગુરુનાં વચના પર પૂર્ણવિશ્વાસ ન રાખવામાં આવે અને ભૂતકાલીન શાસ્ત્રોના આધારે વર્તમાનકાલીન ગુરુના આચારા જોવામાં દોષદ્રિષ્ટને આગળ કરવામાં આવે છે-તે તેનુ પરિણામ એ આવે છે કે વમાનકાલીન આત્મજ્ઞાની સદ્ગુરુના અનાદર થાય છે અને તેથી આત્માની શિકતયાને ખીલવી શકાતી નથી; તથા તે શક્તિયાથી ધર્મની વૃદ્ધિ કરી શકાતી નથી. ભૂતકાલની તે સમયની પરિસ્થિતિ, તત્સમયની ક્ષેત્રસ્થિતિ, અને વર્તમાન સમયની પરિસ્થિતિ તેથી ભિન્ન હેાય તેથી ભૂતકાલના મતવ્યેને આગળ કરી વર્તમાનકાલીન ગુરુના આચારા અવલેાકતાં ફેરફાર દેખાય અને તેથી વર્તમાનગુરુ કે જે વર્તમાન સમયના ધર્મનેતા હોય તેઓ પર શ્રદ્ધા નહીં રાખવાથી સમાજ સંઘ વગેરેની અવ્યવસ્થા થઇ જાય છે; ભૂતકાલના અને વર્તમાનકાળના કેટલાક ધર્માંચારા એક સરખા રહી શકે છે અને કેટલાક ધર્માંચારા એક સરખા રહી શકતા નથી; તેનુ રહસ્ય તેા ગીતા ગુરુ વિના બાળજીવા જાણી શકતા નથી; માટે વર્તમાનકાલીન મનુષ્યાએ ધર્માચાર પરિવનાનું સ્વરૂપ ગુરુમુખથી ધારવું જોઈએ. દેશકાલયેાગે વર્તમાનકાલમાં અનેક પરિસ્થિતિ ઉભી થાય છે અને તેથી ધર્મરક્ષણાર્થે ભૂતકાલના આચારાથી અને વિચારાથી વ માનકાલના આચારાની અને વિચારાની પ્રવૃત્તિમાં ભિન્નતા થાય એ સ્વાભાવિક છે. વર્તમાનકાલમાં જેવી ધર્મપ્રવૃત્તિ માટે આત્મજ્ઞાની ગુરુ આજ્ઞા કરે તે પ્રમાણે પ્રવતવું જોઇએ. ધર્માંચારશાસ્ત્રોમાં અને ધર્માચારામાં દેશકાલાનુસારે આજસુધી પરિવતાના થયાં કરે છે. જે ધર્મમાં દેશકાલને અનુસરી પરિવર્તન થતાં નથી અને જે મનુષ્યમાં આગમા અને આવેદાને અનુકૂલ પ્રગતિશીલ પરિવતના ગુરુની આજ્ઞાપૂર્વક થતાં નથી તે ધર્મના અને તે ધમની સમાજને વિશ્વપટ પરથી લાપ થાય છે. શ્રીશંકરાચાર્ય તે સમયને અનુસરીને વૈશ્વિક વેદાન્ત ધર્મના કેટલાક વિચારોમાં અને આચારામાં પિરવતના કર્યાં અને તેથી તેણે ધર્મ સમાજની તે સમયની પરિસ્થિતિયાની અનુકૂલ રચના કરી તેથી તેણે બૌદ્ધ ધર્મ પર ફટકા લગાવ્યો અને જૈનધર્મના ઉપર પણ કેટલીક અસર કરી. શ્રીશંકરાચાર્યે કેટલાંક બૌદ્ધોના તત્ત્વોને ગ્રહ્યાં તેથી રામાનુજાચાર્ય તેને પ્રચ્છન્ન બૌદ્ધ કચે છે. અન્યધર્મીઓની સામે ઉભું રહી શકાય એવી ધર્મ વિચારશ્રેણિથી તેણે બ્રહ્મની વ્યાખ્યા કરી. રામાનુજાચાર્યે પણ વેઢાન્ત ધર્મમાં જ સમયને અનુસરી ફેરફાર કર્યાં. આ પ્રમાણે વેદાન્તધર્મમાં આચાર્યાએ તે તે દેશકાલાનુસારે ફેરફારો કર્યાં અને ધર્માચાર શાસ્ત્રોમાં અને ધર્માંચારામાં તે તે વર્તમાનકાલમાં અનેક પરિવર્તન કર્યાં. અને વળી એટલા સુધી છૂટ મૂકી કે વ્યાસસૂત્ર-ઉપનિષદો અને ભગવદ્ગીતા ઉપર ગમે તે તત્ત્વને ઉપજાવી મૂળ શ્લેાકાને બધબેસતી ટીકા કરી શકે તે ધર્માચાર્ય તરીકે થઈ શકે. આ પ્રમાણેની તેઓની ઉદાર શૈલીથી બૌદ્ધોના અને જૈનાના ઉદ્દયકાલમાં જે ધર્મની સકીર્ણ દશા થઈ For Private And Personal Use Only Page #717 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્વચ્છંદાચારના ત્યાગમાં જ ઉન્નત. ( ૧૧૭ ) હતી તે ધર્મની પુનઃ વૃદ્ધિ થઈ. દરેક ધર્મના મૂલ ઉત્પાદક આત્મજ્ઞાની મહાત્માઓના એ પ્રમાણે દેશકાલાનુસારી વિચારા હોય છે, પરંતુ પાછળથી અન્નભક્ત અને અજ્ઞગુરુઓની પરપરા વહે છે તે ધર્મની સંકુચિતતા થવા લાગે છે અને પરિણામે ધર્મનું અસ્તિત્વ વિશ્વમાં સમાજના રૂપમાં રહેતું નથી. પરંતુ તે ધર્મના વિચારાનું અન્યધમાં જે હયાતી ધરાવે છે તેમાં પરિણમન થાય છે અને તે ધર્મના મનુષ્યે અન્ય જીવતા ધર્મમાં દાખલ થાય છે. અતએવ વર્તમાનકાલીન ગીતા ગુરુ આગમા અને આવેદ વગેરેના અનુકુલ સવિચારાથી જેજે ઉન્નતિકર પરિવર્તના કરવા ધર્મકર્માંકરવાની આજ્ઞા કરે તે પ્રમાણે પ્રવર્તવું જોઇએ. આત્મજ્ઞાની સદ્ગુરુના સવિચારાના અને તેમના ઉપદેશના પ્રતિકૂલ અજ્ઞલાકે થાય છે તેથી તેને અનેક પરિષદ્ધે સહન કરવાને પ્રસંગ પ્રાપ્ત થાય છે. પણ તેવા પ્રસંગે આત્મજ્ઞાની સદ્ગુરુની આજ્ઞાપ્રમાણે શ્રદ્ધાભક્તિથી ભવ્ય મનુષ્ય પ્રવર્તે છે. અધર્મીઓથી-જડવાદીઓથી ધર્મનું રક્ષણ કરવા માટે વર્તમાનકાલમાં જે શુભાશુભ સંયૅાગા ઉત્પન્ન થાય છે તે સમયે વર્તમાનકાલીનગુરુએ તે તે ધર્મકર્મને દર્શાવીને ધર્મનું રક્ષણ કરી શકે છે. ફકત ભૂતકાળનાં આગમે પ્રમાણે વર્તવાની એકાન્ત માન્યતાને એકાન્તે અસ્વીકાર કરી વર્તમાન આવશ્યક ધકબ્યાને કરવામાં અમુક રીતિથી પ્રવવું જોઇએ. ભૂતકાલનાં આગ અને નિગમેને જાણનાર આત્મજ્ઞાની વર્તમાનકર્તવ્યને અવખાધી શકે છે તેથી આગમાથી અને નિગમાથી અવિરુદ્ધપણે અમુક ઘટતાં ધાર્મિક આચારનાં પિરવત ન કરીને સમાજની અને સંઘની ઉન્નતિ માટે તે અન્ય મનુષ્યાને ધર્મકર્મની આજ્ઞા આપી શકે છે. તે આજ્ઞા ખાસ પ્રભુના તરફથી થએલી છે એવું અવએધીને ભવ્ય મનુષ્યાએ તે પ્રમાણે પ્રવર્તવું જોઇએ. આત્મજ્ઞાની ગીતા ગુરુની ધર્મકર્મની આજ્ઞામાં શંકા કરવી નહીં. કારણકે વર્તમાનકાલીન આત્મજ્ઞાની ગુરુની આજ્ઞામાં શંકા કરવાથી સ્વાત્માની સધની દેશની અને સમાજની પતિતદશા થાય છે. તેમની ધર્મકર્મની આજ્ઞામાં શંકા કરવાથી સંયામા વિનતિની દશા પ્રાપ્ત થયા વિના રહેતી નથી. ખાજા. કામના ગુરુ આગાખાન છે તેની આજ્ઞા પ્રમાણે તે કામના મનુષ્યે વર્તે છે, તેથી અલ્પકાલમાં તે કામના લેકે દેશમાં સમાજમાં અગ્રગણ્ય થવા લાગ્યા છે. આત્માની પરમાત્મદશા કરવા માટે અને વમાનાવસ્થામાં ધર્મ કરવા માટે સ્વચ્છ ંદતાને ત્યાગ કરીને ગુરુના સદેશીય આચારા પર અને વિચારો પર પૂર્ણ શ્રદ્ધાભક્તિ ધરીને અને તેમાં જ સર્વની ઉન્નતિ છે એમ માનીને ધકમાં પ્રવવું જોઇએ. આત્મજ્ઞાનીગીતા ગુરુએ એકદેશીય કન્યકની વ્યાખ્યા કરતા નથી. તે તેા વિશ્વના સર્વ મનુષ્યેાની ઉન્નતિ થાય અને તે આત્મમય જીવન–પ્રભુમય જીવન પ્રાપ્ત કરે એવી સદેશીય બ્યાપક શૈલીથી ઉપદેશ પ્રવૃત્તિ કરે છે અને સજનાને તેઓના અધિકાર પ્રમાણે ભિન્ન ભિન્ન ધર્માંક ve For Private And Personal Use Only Page #718 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૧૮). શ્રી કર્મ ગ ગ્રંથ-સવિવેચન. પ્રવૃત્તિ દર્શાવે છે. માટે તેના પર અને કર્તવ્ય ધર્મકર્મ પર પૂર્ણ શ્રદ્ધા ધારવી જોઈએ. પૂર્ણા નૈવ થાવૉરમત રમ્ એ સૂત્ર સર્વથા સર્વદા સત્ય છે. પૂર્ણ શ્રદ્ધાબલથી દરેક ધર્મકર્મપ્રવૃત્તિથી પ્રવર્તીને ઈચ્છિત કાર્યની સિદ્ધિને ય પ્રાપ્ત કરી શકાય છે. આત્મજ્ઞાની ગીતાર્થમહાત્માઓ ધર્માવતારરૂપ હોય છે તેથી તેઓના ચરણોમાં શીર્ષ નમાવીને તેઓની આજ્ઞાઓ પૂર્ણ શ્રદ્ધા બલવડે શિરસાવધ કરવામાં આત્મન્નિતિ થાય છે. ભૂતકાલીનજ્ઞાનીમહાત્માઓ તે તે દેશકાલના ધર્મ પ્રવર્તકે હતા અને વર્તમાનકાલીન ક્ષેત્રદેશપરત્વે ભિન્ન ભિન્ન મહાત્માઓ આત્માઓની શુદ્ધતા કરવામાં ધર્મપ્રવર્તક છે. ધર્મને પ્રવર્તાવનાર અવતારી મહાપુરુષ માટે વેદાન્તી હવામી વિવેકાનન્દ શું કથે છે તે વિવેકાનન્દવિચારમાળા પાંચમા પુષ્પમાંથી નીચે પ્રમાણે ઉતારે કરવામાં આવે છે. કઈ મનુષ્ય જીસસ ક્રાઈસ્ટને કહ્યું કે, “પરમેશ્વર સાથે મારે મેળાપ કરાવી આપો ! એટલે તેના ઉત્તરમાં ક્રાઈસ્ટે કહ્યું-જેણે મને જે છે તેણે પરમેશ્વરને જ જે છેજીસસ કઈસ્ટ એક માનવદેહધારી હત-એટલી જ વાર્તા આપણું ધ્યાનમાં રહેલી છે. પરમેશ્વર સર્વત્ર વ્યાપક છે; જ્યાં તેની વ્યાપતા ન હોય, એવું કાંઈ પણ સ્થાન છે જ નહિ, પરંતુ આપણું મને ભૂમિકા જ એવા પ્રકારની રચાએલી છે કે, અવતારી પુરુષના પરિચયથી જ આપણે તેને ઓળખી શકીએ છીએ. જે જે વેળાએ અવતારી પુરુષે નિર્માણ થાય છે, તે તે વેળાએ માનવમનને ઈશ્વરના અસ્તિત્વને સાક્ષાત્કાર થાય છે. જન્મથી જ એ અવતારી પુરુષની અને આપણી સામાન્ય મનુષ્યની દિશા ભિન્ન ભિન્ન હોય છે. આપણે આ જગમાં જન્મ ધારણ કરીએ છીએ, તે વેળાએ કેવળ એક ભિક્ષુક જેવા હોઈએ છીએ અને મહાત્માઓ જન્મસમયમાં પણ સાર્વભૌમ રાજા જેવા હોય છે. આપણે એક અનાથ બાળક જેવા હોઈએ છીએ. માર્ગને ભૂલી ગયેલ મનુષ્ય જેવી રીતે ઈતસ્તતઃ ભટકતે હોય છે, તેવી જ આપણી સામાન્ય મનુષ્યની સ્થિતિ છે. આપણે જન્મ શામાટે ધર્યો છે? અને આપણું કર્તવ્ય શું છે ? ઈત્યાદિ અનેક પ્રશ્નોનાં આપણુથી ઉત્તર આપી શકાતા નથી; આપણું જન્મ અને આયુષ્યક્રમને અતિમ હેતુ શું છે એ આપણાથી કહી શકાતું નથી. આજે આપણે એક રીતે વર્તતા હોઈએ, તે આવતી કાલે વળી આપણા વર્તનને બીજો જ પ્રકાર જોવામાં આવે છે. સમુદ્રમાં પડેલે એક તૃણભાગ જેવી રીતે પ્રત્યેક લહરી સાથે નીચે ઉંચો થયા કરે છે, તે જ પ્રમાણેની આપણી અવસ્થા પણ છે. વંટેળીયામાં સપડાયેલું એકાદ પીછું (પાંખ) જેવી રીતે ગમે ત્યાં ઊડી અથવા ઘસડાય જાય છે, તે જ પ્રમાણે સંસારના ઝંઝાવાતમાં સપડાએલા આપણુ જીવ પણ ગમે ત્યાં ભટક્તા હોય છે. જે આપણે માનવ જાતિના ઇતિહાસનું અવલોકન કરીએ, તે આપણે એ જ જોઈ શકીએ છીએ કે, અવતારી પુરુષો નિત્ય જન્મને ધારણ કરતા હોય છે અને તેમના For Private And Personal Use Only Page #719 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અવતારી આત્માઓનું મંતવ્ય. ( ૬૧૯ ). જન્મકાળથી જ તેમના કાર્યની દિશા નિયત થયેલી હોય છે. તેમના કાર્ય અને તેમના માર્ગો પ્રથમથી જ સંપૂર્ણ રીતે રેખાંકિત થયેલાં હોય છે, અને મહાત્માઓએ અંકાવેલી રેખાનું કિંચિત્માત્ર પણ ઉલ્લંઘન કરતા નથી-એમ પણ આપણું જોવામાં આવી શકે તેમ છે; કારણ કે, એ મહાત્માઓને જન્મ એક વિશિષ્ટ હેતુની સિદ્ધિ માટે જ થયેલો હોય છે, પરમેશ્વરના અમુક એક વિશિષ્ટ સંદેશાને સમસ્ત માનવજાતિ પર્યન્ત પહોંચાડી દે એ જ તેમનું કાર્ય હોય છે. કડાકાબંધ વાદવિવાદ કરવો અને બુદ્ધિવાદથી પિતાના કથનને સિદ્ધ કરી બતાવવું એ તેમને હેતુ હોતે જ નથી અને તેટલા માટે તેઓ બુદ્ધિવાદના ઉન્માદમાં કદાપિ પડતા જ નથી. તેમના કથનને વ્યકત કરવા માટેનાં જે કાંઈ પણ પ્રમે હોય છે તે પ્રમેયના સત્યત્વને તેમણે કદાપિ બુદ્ધિવાદથી સિદ્ધ કર્યું હોય-એમ કયાંય જેવા કે સાંભળવામાં આવ્યું નથી. તેમનામાંના એક પણ મહાત્માએ કદાપિ બુદ્ધિવાદ કર્યો નથી, અને તેમણે બુદ્ધિવાદ કરે પણ શામાટે જોઈએ વારુ? કારણકે જે પ્રમેયનું તેઓ પ્રત્યક્ષ અવકન કરે છે અને જેમને તેમને પ્રત્યક્ષ અનુભવ થયા કરે છે–તેટલા તત્ત્વોને જ તેઓ લેકે સમક્ષ વ્યકત કરે છે. સત્યને તેમને પ્રત્યક્ષ સાક્ષાત્કાર થયેલ હોય છે, એટલું જ નહી, પણ બીજાઓને પણ તે સત્યનો સાક્ષાત્કાર કરાવી આપવા માટે તેઓ તૈયાર હોય છે. “પરમેશ્વર છે કે કેમ ?” એ પ્રશ્ન તમે મને પૂછો અને તેનું હું હા, પરમેશ્વર છે !” એવું ઉત્તર આપું, એટલે તરત તમે “પરમેશ્વર છે, એમ તમે શા આધારે કહો છો? એ એક બીજો પ્રશ્ન પૂછો છો; તમારે આ પ્રશ્ન મારા કર્ણ સંપુટમાં-આવીને અથડાતાંની સાથે જ મારા મનમાં જે ગભરાટ વ્યાપી જાય છે, તેનું વર્ણન સર્વથા અશક્ય છે. ગમે તેવી એક કારણ પરંપરાને તમારી સમક્ષ રજૂ કરીને તમારે મારા તે કથનમાં વિશ્વાસ બંધાવવા માટે મારી બુદ્ધિ ગમે તેવાં આડાંઅવળાં ફાંફાં મારવા મંડી જાય છે, પરંતુ કેઈ એકઅવતારી પુરુષને તમે એ જ પ્રશ્ન પૂછ્યું હોય, તે તેનામાં સાક્ષાત્ પરમેશ્વરને સાક્ષાત્કાર કરાવી આપવાનું સામર્થ્ય રહેલું હોય છે. “પરમેશ્વર છે–એમ તમે શા આધારે કહી શકે છે ?” એ પ્રશ્નના ઉત્તરમાં અવતારી–પુરુષ માત્ર એટલા શબ્દો જ ઉચ્ચારે છે કે;–“ જુઓ, આ રહ્યો પરમેશ્વર !” તેને અને પરમેશ્વરને બુદ્ધિગમ્ય માર્ગથી મેળાપ થયેલ હોતો નથી. બુદ્ધિના ઘટપટની ખટપટ કરીને તેણે પરમેશ્વરના અસ્તિત્વને સિદ્ધ કરેલું હોતું નથી, કિંતુ તેણે પરમેશ્વરના અસ્તિત્વને પ્રત્યક્ષ મિલનથી જ સાક્ષાત્કાર કરેલો હેાય છે. તે કયાંય અંધકારમાં અટવાયા કરતું નથી, કિંતુ પ્રકાશ તેની દૃષ્ટિ સમક્ષ જ હોય છે. આ ટેબલ મારી દૃષ્ટિથી મને દેખાય છે, એટલે હવે કઈ ગમે તેટલા અને ગમે તેવા બુદ્ધિવાદથી એમ સિદ્ધ કરવાનો યત્ન કરે છે. આ ટેબલનું અસ્તિત્વ છે જ નહિ. તે હું તેના કથનને સત્ય તરીકે સ્વીકારી શકીશ ખરો કે? હું જ્યાં આ ટેબલને પ્રત્યક્ષ જોયા કરું છું ત્યાં પછી વિરુદ્ધ પક્ષનાં ગમે તેટલા પ્રમાણે હોય, તે પણ મને તે ગ્રાહ્ય કિંવા For Private And Personal Use Only Page #720 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૦ ). શ્રી કર્મળ ગ્રંથ-સવિવેચન. માન્ય ન થાય, એ સર્વથા સ્વાભાવિક જ છે. એ જ નિયમ મહાત્માઓના સંબંધમાં પણ લાગુ પડે છે. તેમનાં અવતારકાર્ય તેમના માર્ગ અને તેમના અંતિમ હેતુ આદિ સર્વ તેમની દષ્ટિ સમક્ષજ હોય છે; અને તેથી કોઇપણ પ્રકારની પરિસ્થિતિના ગે તેમના ચિત્તને બ્રમને સ્પર્શ થઈ શકતો નથી. તેમનામાં આત્મવિશ્વાસ સંપૂર્ણતાથી વસતો હોય છે; અને તેમના જેવો આત્મવિશ્વાસ કઈ પણ પ્રકારના સામાન્ય મનુષ્યમાં મળી આવતો નથીજ. “પરમેશ્વરનું અસ્તિત્વ તમને માન્ય છે ખરું કે?“પુનર્જન્મને તમે માને છે ખરા કે ?” અથવા “અમુક એક જન્મ તમને માન્ય છે ખરો કે ?” ઈત્યાદિ પ્રશ્ન આપણે એક બીજાને પૂછયા કરીએ છીએ, પરંતુ એ પ્રશ્નોનાં નિશ્ચિત ઉત્તરો આપવા માટે કિંવા મેળવવા માટે જે મૂળ આધારની આવશ્યકતા હોય છે, તે મૂળ આધારને જ આપણામાં અભાવ છે. આપણે મૂળ પાયાને જ ભૂલી ગયા છીએ; અને એ પાયે તે અન્ય કાંઈ નહિ, પણ કેવળ આત્મવિશ્વાસ કિંવા આત્મશ્રદ્ધા જ છે. જેનામાં આત્મવિશ્વાસ જ નથી તેના મનમાં બીજાઓ વિષેને વિશ્વાસ કેવી રીતે ઉત્પન્ન થાય વારુ ? મારું પિતાનું જ અસ્તિત્વ નિશ્ચિત છે કે નહિ, એને જ પ્રથમ તો મને નિશ્ચય નથી. એક ક્ષણે મારું અસ્તિત્વ સાર્વકાલિક ભાસતું હોવા છતાં અન્ય ક્ષણે હુ મૃત્યુના ભયથી થરથર કંપવા મંડી જાઉં છું; એક ક્ષણે હું અમર છું—એમ મને ભાસે છે, અને દ્વિતીય ક્ષણે કોઈ એક યત્કિંચિત્ કારણથી હું કરું છું અને ક્યાં છું, એટલા ભાનને પણ હું ભૂલી જાઉં છું; અર્થાત્ હું જીવતે છું કે મરી ગયો છું એ પણ મારાથી સમજી શકાતું નથી. એનું કારણ કેવળ એટલું જ છે કે, મારામાં આત્મવિશ્વાસને સર્વથા અભાવ છે. જે પાયાના આધારે ઈમારત ચણવાની છે, તે પાચે જ ઉખડી ગએલે છે. અને તે જ એ પરિસ્થિતિનું મૂળ કારણ છે; મહાત્માઓ અને સામાન્ય મનુષ્ય મળે જે ભેદ રહેલો છે તે એ જ છે. મહાત્માઓનાં અંતઃકરણમાં સંપૂર્ણ આત્મવિશ્વાસનો નિવાસ હોય છે એમ નિત્ય આપણા જોવામાં આવ્યા કરે છે, અને તેમનામાં આટલો બધો આત્મવિશ્વાસ કેવી રીતે ઉદ્ભવે છે, એ આપણાથી કળી શકાતું નથી. મહાત્માઓ પિતાવિષે જે કાંઈ પણ કહે છે તે તેમના કથનની ઉત્પત્તિ કરવાને આપણે અનેકમાર્ગે પ્રયત્ન કર્યા કરીએ છીએ તેનું કારણ પણ એ જ છે. મહાત્માના એક વચન વિષે સહસ્ત્ર મનુષ્યોની સહસ્ત્ર ઉત્પત્તિઓ બહાર પડે છે તેનું કારણ પણ એ જ છે; તેમને તેમને અનુભવ કેવી રીતે થયે-એનું રહસ્ય આપણુ જાણવામાં હોતું નથી. અને તેથી જ તેમનાં વચને તત્કાળ આપણા ગળામાં ઉતરી શકતાં નથી. એટલે પછી તેમને સમજી લેવા માટે આપણે સહસાવધિ પ્રકારના પ્રયત્નો કર્યા કરીએ છીએ. મહાત્માએ બોલવા માંડે, એટલે સમસ્ત જગત એકતાનતાથી તેમનું ભાષણ સાંભળવા માંડે છે. તેમના ભાષણમાં પ્રત્યેક શબ્દ શુદ્ધ અનુભવસિદ્ધ હોવાથી તે પ્રત્યેક શબ્દ એક એક બાણ સમાન જ હોય છે. તેમના પ્રત્યેક શબ્દના પ્ર૪ ભાગમાં સાક્ષાત વિશ્વશક્તિ ઉભેલી For Private And Personal Use Only Page #721 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir F સદ્દગુરુનું મહત્ત્વ. ( ૨૧ ) હોય છે. અર્થાત એવી શક્તિની સાહાસ્ય વિના કેવળ અશક્ત શબ્દોની શી મહત્તા હોઈ શકે વારુ ? પરંતુ તમારા ભાષણને પૃષ્ઠબળ મળતું હોય, તો તમે ગમે તેવી ભાષાને પ્રવેગ કરે અને કઈ પણ પ્રકારની વાક્યરચના કરે તે પણ તેનું ઉત્કૃષ્ટ પરિણામ જ થાય છે. તમે વ્યાકરણશુદ્ધ ભાષા બોલે છે કે નહિ અથવા તે તમારી ભાષા સુંદર છે કે નહિં? એવા એવા પ્રશ્નોનું ત્યાં મહત્ત્વ જ શું છે વારુ તમારે જે કાંઈ કહેવાનું છે તેમાં વાસ્તવિક તાત્પર્ય શું છે, એ જ માત્ર મહત્ત્વને પ્રશ્ન છે અને અન્ય આનુષંગિક વિષયોનું ત્યાં લેશ માત્ર પણ મહત્ત્વ નથી. જે તમારી પાસે સત્ય તાવ હોય, તે તેને તમે ગમે તેવા વાંકાચૂકા રૂપમાં આપે, તેની કાંઈ પણ ચિંતા નથી; કારણ કે રૂપનો પ્રશ્ન લેશ માત્ર પણ મહત્ત્વનું નથી. જે કાંઈપણ દાન આપવું હોય તે તે આપવાને એક માર્ગ શબ્દ જ છે અર્થાત્ અનેક પ્રકારના માર્ગોમાં એ પણ એક માર્ગ છે. કેવળ મોનને ધારણ કરવાથી પણ પિતાનું વિશિષ્ટ કાર્ય સિદ્ધ થવાનો સંભવ હોય છે. સંસ્કૃતમાં નિમ્ન લિખિત અથેનો એક બ્લેક છે; “ સદ્ગુરુને મેં વૃક્ષતળે બેઠેલા જોયા. તેમનું વય સેવળ વર્ષનું હતું. તેમની સામે તેમને શિષ્ય બેઠે હતો અને તે એંસી વર્ષની વયનો હતે. સદ્ગુરુ સથા સ્તબ્ધ થઈને બેઠા હતા અને એ જ માગે તેમનું અધ્યાપન ચાલ્યા કરતું હતું એ જ માર્ગો (સ્તબ્ધતાથીજ) તેમણે શક્તિ હૃદયની સર્વ શંકાઓનું નિવારણ કરી નાખ્યું. કેટલીક વાર એ મહાત્માઓ સર્વથા મૂકવૃત્તિમાં રહેનારા હોય છે, તથાપિ કેવળ મન પર આઘાત કરીને તેઓ સત્યનો પ્રસાર કરતા હોય છે. લેકશિક્ષણનું તેમનું કાર્ય કેવળ મનદ્વારા જ થયા કરે છે. એ કાર્યની સિદ્ધિ માટે જ તેમનો અવતાર થએલો હોય છે–પરમેશ્વરને સંદેશ માનવજાતિને પહોંચાડી દે એ જ તેમનું કાર્ય હોય છે. તેઓ શાન્તતાથી આજ્ઞા કરતા હોય છે અને આપણે તેમની તે આજ્ઞાને માન્ય કરતા હોઈએ છીએ. “ જાઓ અને મેં તમને જે કાંઈ પણ કહેલું છે તે તમે જઈને સમસ્ત જગને કહી સંભળાવે અને તમને મેં જે કાંઈ પણ આજ્ઞા આપી છે–તે આજ્ઞાઓને પાળવાનું તેમને પણ જણાવે.” આવા અર્થનું એક વાક્ય બાયબલમાં છે–તે તો તમારા જેવામાં આવ્યું હશે જ. પિતાનું અંતિમ કાર્ય શું છે? એનું કઈસ્ટને કદાપિ વિસ્મરણ થયું નહોતું અને તે કાર્યમાં તેને વિશ્વાસ અવિચળ હતું. એ મુદ્દો તેના એકંદર જીવનક્રમમાં અનેકવાર જોવામાં આવ્યા કરે છે. વિશ્વ મહામા તરીકે જેમની પૂજા કરતું હોય છે, તે સર્વ મહાત્માઓમાં આવા પ્રકારનો દઢતમ આત્મવિશ્વાસ વસતે આપણને દષ્ટિગોચર થયા કરે છે. એવા જે મહાત્માઓ તે આ પૃથ્વીમાંના જીવિત પરમેશ્વર જ છે. આવા મહાત્માઓના ચરણમાં જે આપણે આપણું મને ન સમર્પીએ તે પછી કોના ચરણોમાં સમર્થીએ વા? પરમેશ્વર કેવો હોવો જોઈએ-એ વિષેની કલ્પના હું મારા મનમાં કરવા માંગું છું For Private And Personal Use Only Page #722 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૨૨ ). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. અને વિચાર કરતાં કરતાં છેવટે એકાદ ક્ષુલ્લક અને અસત્ય કલ્પના મારા મનમાં ઉદ્દભૂત થાય છે. એવી ક્ષુદ્ર કલ્પનાઓની પાછળ પડીને પરમેશ્વરને શોધવાને જે પ્રયત્ન-તે ખરેખર એક મહાપાતક જ છે. હું નેત્રો ઉઘાડીને મહાત્માઓના ચરિત્રોને જોવા માંડુ છું એટલે મારું મન આશ્ચર્યથી ચક્તિ થઇ જાય છે અને તેમનામાં મને પરમેશ્વરની વિશાળતાને સાક્ષાત્કાર થયા કરે છે. મારી પોતાની કલ્પનાશક્તિને ગમે તેટલી વિસ્તૃત કરીને મેં પરમેશ્વર વિષેનાં જે અનુમાને કરેલાં હોય છે, તેમનાં કરતાં પણ કેટલી બધી વિશેષ વિશાળતા મહાત્માઓમાં મને દૃષ્ટિગોચર થયા કરે છે ! ઉદાહરણર્થે દયાની જ કલ્પના લઈએ. મારી પિતાની દયાળતા એટલી બધી વિશાળ છે કે જે મારા ગજવામાંથી કોઈએ એક પાઈ પણ કાઢી લીધી હોય, તે તે પાઈ કાઢી લેનારની પેઠે પડીને તેને વગર ભાડાની કોટડીમાં બેસાડવાના પ્રયત્નને હું પ્રથમ આરંભ કરું છું. આવી વિશાળ! દયાળ બુદ્ધિ ધરાવનાર પુરુષના હદયમાંની દયાલતા વિષયક ક૯૫ના કેટલી વિશાળ હશે, એનો વિચાર તમે પોતે જ કરી લે. તેમજ એનાથી ક્ષમા વિશેની મારા જેવા એક મુદ્ર મનુષ્યની કલ્પના કેટલી મોટી અને વિસ્તૃત હશે, એનું અનુમાન તો સહજમાં જ કરી શકાય તેમ છે. અર્થાત્ મારી તે કલ્પના ગમે તેટલી વિશાળ થાય, તે પણ તે મારા પિતાથી બાહ્ય હોઈ શકે તેમ નથી જ-એ તો સ્પષ્ટ જ છે; અને જે મારા અસ્તિત્વ વિષે કહેવામાં આવે તે તે કેવળ એક જ શરીરથી બંધાયેલું છે, એટલે તેમાંની કલ્પના કેટલા પ્રમાણમાં વિશાળ થઈ શકે એ સ્પષ્ટ હોવાથી એ વિષે જૂદો હિસાબ કરવાનું કાંઈ પણ પ્રયજન નથી. પોતાના શરીરથી બાહ્ય ભાગમાં ઉશ્યન કરવાનું સામર્થ્ય કેટલામાં છે વારું ! આપણામાંનાં એકેમાં એ સામર્થ્ય નથી-એ મારો દઢ નિશ્ચય છે. આપણુ પ્રચલિત આયુષ્યક્રમમાં આપણને જે કાંઈ પણ પ્રેમાંશને અનુભવ થાય છે તેથી બાહ્ય ઈશ્વરીય પ્રેમની કલ્પના આપણાથી કરી શકાય એમ છે ખરું છે કે ? જેને આપણને અનુભવ થયેલે ન હોય, તેવી કઈ પણ વસ્તુ વિષેની કલ્પના આપણાથી કરી શકાયએ કદાપિ શક્ય છે જ નહિ. અર્થાત્ પરમેશ્વર વિષેની કાંઈ પણ કલ્પના કરવાને હું ગમે તે પ્રચંડ પ્રયત્ન કરું તે પણ મારે તે પ્રયત્ન વ્યર્થ જ થવાને-એમાં લેશ માત્ર પણ સંશય નથી. પ્રેમ દયા ક્ષમા અને પવિત્રતા ઈત્યાદિ વસ્તુઓ મહાત્માઓના હૃદયમાં મને પ્રત્યક્ષ દેખાઈ આવે છે. તેમના વિશે કેવળ કલ્પના કરીને જ મારે મનને રીઝાવવું પડતું નથી. એ સર્વ ભાવનાઓ તેમનામાં પ્રત્યક્ષરૂપે અવતરેલી મારા જોવામાં આવ્યા કરે છે. આમ હોવાથી જે તેમને પ્રત્યક્ષ પરમેશ્વર માનીને હું તેમનાં ચરણોમાં સર્વથા લીન થઈ જાઉં તો તેમાં આશ્ચર્ય શું હોઈ શકે વારૂ? ગમે તે હોય, પરંતુ તેની સર્વથા આવી જ અવસ્થા થઈ જવાની. અમુક એક મનુષ્ય પિતાના મુખથી ગમે તેવો બબડાટ કરતો હોય, તે પણ મહાત્માનાં દર્શનનો પ્રસંગ આવતાંની સાથે, તેની સ્થિતિ આવા For Private And Personal Use Only Page #723 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 弱 પરમાત્માનું અસ્તિત્વ સમજે, ( ૧૨૩ ) પ્રકારની થઇ જાય છે-એમાં તલમાત્ર પણ શકા નથી. મોઢાના મોટા મોટા ગપાટા તે કાંઈ પ્રત્યક્ષ કૃતિ નથી. પરમેશ્વર અને તેનું નિરાકારત્વ ઇત્યાદિ અનેક વિષયો વિષે કેવળ વાદવિવાદ કર્યાં કરવા અને ગમે તેમ ખકયા કરવું તે ઠીક છે; પરંતુ એ અવતારી પરમેશ્વરે જ આ જગતના સત્ય પરમેશ્વર છે. જગત્માંનાં સર્વ રાષ્ટ્ર અને સર્વ માનવવંશે એમની પૂજા કર્યાં કરે છે. મનુષ્યના મનની ઘટના જેવી છે તેવી ને તેવી જ રહેશે ત્યાં સુધી એ અવતારી પુરુષાની પૂજા કરવાની બુદ્ધિને તેમનામાંથી લાપ થાય તેમ નથી જ. આજપર્યંત એ પુરુષો વનીય મનાય છે અને હવે પછી પણ નિરંતર એ પુરુષા એ જ પ્રમાણે વંદનીય અને વંદનીય જ મનાતા રહેશે, એમનામાં આપણા વિશ્વાસની સ્થાપના, એ જ આપણા ભાવી અભ્યુદયના આશાતંતુ છે. કાઇ પણ કાળમાં જો સત્ય સાથે આપણા સાક્ષાત્કારના સંભવ હાય, તે તે સાક્ષાત્કાર કેવળ એ જ માગે થવાના છે. અમૂત્તતત્ત્વ ગમે તેવુ' ઉચ્ચ હાય, તે પણ આ આપણી સામાન્ય દૃષ્ટિથી આપણને તે અંકતા સમાન દેખાય છે; એટલે એવી અંધુકતાની પાછળ પડવાથી આપણને સત્ય વિજયની પ્રાપ્તિ કેમ કરીને થઇ શકે વારૂ ? મારે તમને જે કાંઈ પણ કહેવાનું છે તેમાંના મુદ્દો માત્ર એટલે જ છે કે, પૂર્વે થઈ ગયેલા અનેક પ્રકારના મહાત્માની પૂજા કરવી એ ચેાગ્ય જ છે, એટલું જ નહિ પણ ભાવી મહાત્માઓને પણ પૂજ્ય માનવાની આવશ્યકતા છે-એવા મારા પ્રત્યક્ષ અનુ ભવ છે. એક માતા સમક્ષ તેના પુત્ર ગમે તે પાષાકમાં આવે તે પણ તેને તેની માતા ઓળખી ન શકે, એમ કદાપિ બની શકે તેમ છે ખરૂં કે ? અર્થાત્ જો તેને તે ઓળખી ન શકે તેા તે તેની માતા જ નથી, એમ હું દૃઢતાથી કહુ છું. એ જ પ્રમાણે સત્ય અને પરમેશ્વરનું અસ્તિત્વ, અમુક એક વિશિષ્ટ પુરુષમાં જ છે અને તે અન્યત્ર કયાંય છે જ નહિ, એમ જો તમે કહેવા માંડા, તે પછી તમે પરમેશ્વરના અસ્તિત્વને આળખતા જ નથી, એમ નિઃસ ́શય સિદ્ધ થાય છે. અને તમારી એ માન્યતાથી તમે અમુક એક પથના પ્રવર્ત્તકના શબ્દોને જ કેવળ પેતાના ચિત્તમાં ભરી રાખ્યા છે એમ પ્રત્યક્ષ દેખાઇ આવે છે; પરંતુ એ કાંઇ ખરો ધર્મ નથી. પેાતાના પૂર્વજોના ખાદાવેલા કુવામાંનું ખારૂં પાણી પીને બીજાના ખાદાવેલા કૂવામાંના નિર્મળ અને મધુર જળને ત્યાગી દેનારા મૂર્ખ પુરુષાની સ`ખ્યા આ વિશ્વમાં નિર'તર વિશેષ જ હોય છે. આજસુધીમાં ધર્મના નામથી આ જગત્માં જે અસંખ્ય અત્યાચારા થયેલા છે, તેમના ઉદ્ગમના ધર્મ પર આરેપ કરવા એ કોઇપણ પ્રકારે યોગ્ય નથી-એમ હું મારા પોતાના અનુભવના યોગે કહું છું. મને જે કાંઈ પણ થોડાઘણા અનુભવ પ્રાપ્ત થયેલા છે, તેથી મારા એવા નિશ્ચય થયા છે કે, કેઈને છળ કરવા અથવા કોઇ અબળાને ડાકિની કહીને જીવતી જ બાળી મૂકવી–એવા પ્રકારના અત્યાચારાને કોઇપણ ધર્મ પાતાની અનુમતિ આપેલી નથી. એવા અત્યાચારોમાં લેાકાની For Private And Personal Use Only Page #724 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૨૪) શ્રી કર્મચંગ ગ્રંથ-સવિવેચન. જે પ્રવૃત્તિ થઈ હતી. તેનું મૂળ કારણ ધર્મ નથી, કિંતુ તે સમયની રાજકીય પરિસ્થિતિ જ એ ભયંકર અત્યાચારના મૂળ કારણરૂપ હતી. હવે એ રાજકીય પરિસ્થિતિ જે ધર્મના નામતળે પસાર થઈ ગઈ હોય તે તેમાં અપરાધ કોને વારૂ? જે મારે મહાત્મા છે, તે જ માત્ર એક સત્ય મહાત્મા છે, એમ એક મનુષ્ય જે વેળાએ બોલે છે, તે વેળાએ તે સર્વથા અસત્ય વાદ જ કરે છે એમ કહેવામાં લેશ માત્ર પણ પ્રત્યવાય નથી. એમ બોલનારને ધર્મના વિષયમાં ધર્મના મૂળાક્ષરને પણ પરિચય થયેલ નથી એમ અવશ્ય તમારે સમજી લેવું. ધર્મ કેવળ વ્યર્થ વિવાદને કિવા કેવળ ઉત્પત્તિ તેમજ કેવળ બુદ્ધિગમ્ય માર્ગને વિષય નથી, કિંતુ તે તે અંતરાત્માના અત્યંત ગૂઢભાગમાંનાં પ્રત્યક્ષ અનુભવનોજ વિષય છે. પરમેશ્વરને જે પ્રત્યક્ષ અનુભવ કિંવા સાક્ષાત્કાર–તે જ ધર્મ છે. જો પરમેશ્વરના અંતગૃહમાં ખરેખર જ તમારો પ્રવેશ થયેલો હોય, તે પરમાત્મા અને તેનાં સર્વ બાળકો સાથે તમારો પરિચય થયેલો હોવો જ જોઈએ. પરમેશ્વરના ગૃહમાં જવા છતાં તેનાં બાળકોને પરિચય ન થાય, એ કદાપિ બની શકે એમ છે ખરું કે તે તેના બાળકોને પરિચય ન હ–એને અર્થ કેવળ એટલે જ કરી શકાય કે, પરમેશ્વરના અંતગૃહમાં તમારે પ્રવેશ થયે જ નથી. પરમેશ્વરના અવતાર કઈ પણ યુગમાં અને કઈ પણ દેશમાં થયેલા હોય, તો પણ મૂળતઃ તે સર્વ અવતારની એકવાકયતા જ છે-એમ જ આપણું જોવામાં આવ્યા કરે છે. તેમના અંતરાત્મા સાથે આપણે સત્ય પરિચય થતાં, તે સર્વ અવતારમાં સર્વથા અભેદભાવને જ અધિકાર વ્યાપી રહેલે આપણા જોવા અને જાણવામાં આવી શકે છે. જે જે વેળાએ આપણે એવા મહાત્માઓ. સાથે સમાગમ થાય છે, તે તે વેળાએ તેમના સુધાસ્પર્શથી આપણું મન તત્કાળ પ્રકાશિત થઈ જાય છે અને આપણા મનને સર્વત્ર વિસ્તરેલે અનંત પ્રકાશ દેખાવા માંડે છે. ” સ્વામી વિવેકાનન્દ ઉપર્યુક્ત જે વિચારો દર્શાવ્યાં છે તેમાંથી સાપેક્ષદષ્ટિએ સાર ખેંચવાની આવશ્યકતા છે. સ્વામી વિવેકાનન્દના સર્વે વિચારો આપણને માન્યભૂત હોતા નથી. આપણે તેમાંથી સાર ખેંચીને વિચારવું કે, ગીતાર્થમહાત્માઓને પંચપરમેષ્ટિમાં સમાવેશ થાય છે અને તેઓ અવતારી મહાત્મા છે. પરંતુ અષ્ટકમરહિત સિદ્ધ પરમાત્માના અવતાર થતા નથી. દરેકમાં ભિન્ન ભિન્ન શક્તિઓ ખીલી હોય છે. એક સમાન ગુણ સર્વ મહાત્માઓમાં હોઈ શકતા નથી. દેશકાલપરત્વે ભિન્ન ભિન્ન રીતે મહાત્માઓ વિવિધ જાતિની સુધારણ કરે છે. ગીતાર્થગુરુઓ સત્યને પ્રકાશ કરે છે અને અસત્ય પ્રવૃત્તિને હટાવી દે છે, ધર્મની સ્થાપના અને રક્ષા કરવા માટે જ્ઞાની ગુરુએ પ્રગટે છે. પ્રત્યેક ગીતાર્થ સ્વાધિકાર કર્તવ્યકર્મોને કરે છે અને અનાશ્રિત મનુષ્યને ઉદ્ધાર કરે છે માટે આત્મજ્ઞાની મહાત્માએની આજ્ઞા પ્રમાણે સ્વાધિકારે કર્તવ્ય કર્મો કરવાની જરૂર છે. તેઓ સ્વાધિકાર જે દર્શાવે For Private And Personal Use Only Page #725 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir I પરમાત્માને સાક્ષાત્કાર ક્યારે થાય ? ( ૬૨૫ ) તે પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં શંકા કરવી નહીં. જ્ઞાનીગીતાર્થાંના વિચારામાં અને આચારામાં શકા કરવાથી અને તેઓએ નિર્દિષ્ટ કન્ય કાર્યાની પ્રવૃત્તિમાં શંકા કરવાથી અવશ્ય પતિતદશા થાય છે. જ્ઞાનીગુરુના વિચારમાં અને આચારામાં દેશકાલ પરત્વે અસખ્ય દૃષ્ટિયાએ અસંખ્યભેદો હોય છે તેઓના સર્વ વિચારાના આશયાને તે જાણી શકે છે અથવા તેના કરતાં વિશિષ્ટગીતાર્થેŕ જાણી શકે છે. તેમાં ખાલજીવાને અધિકાર નથી છતાં તેના વિચારા અને આચારેના ભેદો જે જે અલ્પદૃષ્ટિથી ભકતાને લાગે અને તેના ગુરુસમક્ષ તે ખુલાસા ન કરે તે તેએ શકાવાળા બને છે અને તે શ'કાથી તેમની ધર્મની ઇમારત પડી ભાંગે છે અને પ્રથમ પગથીએ આવી તે ઊભા રહે છે. જ્ઞાનીની આજ્ઞાએ પ્રાપ્ત થએલ કાર્યોમાં શકા કરવાથી આજ્ઞાને અનાદર થાય છે અને તેથી કન્યકર્મથી ભ્રષ્ટ થવાય છે. ગમે તેટલા તર્કો કરે પણ જ્ઞાનીગુરૂના હૃદયને નમન કરી તેમની આજ્ઞા પ્રમાણે ક વ્યકમ કર્યાં વિના આત્માની શુદ્ધતા થઇ શકતી નથી. આત્મજ્ઞાનીની આજ્ઞાથી પ્રાપ્ત થએલ કત્ત્તવ્ય કરવામાં પૂર્ણ શ્રદ્ધાબળની આવશ્યકતા છે. આત્મજ્ઞાની મહાત્માઓ વર્તમાન અને ભવિષ્યની શુભાવ પરિસ્થિતિયાને ધ્યાનમાં લઇ સ્ત્રભકતાને કવ્યકાની આજ્ઞા કરે છે. ગીતા ગુરુની આજ્ઞામાં પ્રભુની આજ્ઞા સમાઇ જાય છે. કારણ કે પ્રભુની પરાક્ષદશામાં પ્રત્યક્ષ ગુરુવ, મેાક્ષની પ્રવૃત્તિને વર્તમાનમાં સમ્યગ્ નિર્દેશવા શકિતમાન થાય છે. વર્તમાનમાં જ્ઞાની ગુરુવડે ધર્મ સામ્રાજ્યની પ્રવૃદ્ધિ થાય છે. પરમાત્મા વીતરાગ દેવની સર્વ આજ્ઞાઓને જેઓ આત્મજ્ઞાનવડે સમ્યગ્ અનુભવી શકે છે એવા જ્ઞાની ગુરુએ જે આજ્ઞા કરે છે તે પરમાત્માના ઉપદેશથી અવિરુદ્ધ છે તેથી તેમજ વમાન કાલમાં પ્રત્યક્ષ ધર્મપ્રવર્તક ગુરુ હાવાથી ગુરુની આજ્ઞાએ પ્રાપ્ત થએલ કાર્ય કરવામાં શકા ન કરવી જોઇએ. જેઓ ગીતા ગુરુઓને સંપૂર્ણ પણે અનુભવે છે તે પરમાત્માના અનુભવ કરી શકે છે. દીવા દીવાથી થાય એવા નિયમ છે. જ્ઞાનીગુરુ આત્માને સાક્ષાત્ કાર કરાવી આપે છે તેમજ પરમાત્માના સાક્ષાત્કાર કરાવી આપે છે. આપણા આત્મા જ પરમાત્મા છે અને તે જ્ઞાની ગુરુની સેવા અને તેની આજ્ઞા પ્રમાણે પ્રવાઁ વિના અનુભવી શકાય તેમ નથી. આત્મજ્ઞાની ગુરુએની આજ્ઞા પ્રમાણે પ્રવર્ત્ય વિના અનુભવી શકાય તેમ નથી; આત્મજ્ઞાની ગુરુની આજ્ઞા પ્રમાણે પ્રવર્ત્યાથી સેવાધર્મ ભિકતધર્મ અને કમચાગીની દશા પ્રાપ્ત થાય છે અને હૃદયની ઉત્તમ શુદ્ધિ થાય છે. તેથી ગુરુ પરની પૂર્ણ શ્રદ્ધાના બળે તથા કત્તન્યપ્રવૃત્તિની પૂર્ણ શ્રદ્ધાના બળે પરમાત્માના અનુભવ સાક્ષાત્કાર થયા વિના રહેતા નથી. ગુરુપર પૂર્ણ શ્રદ્ધા વિના તેમના વિચારોની અને આચારોની પૂર્ણ શ્રદ્ધા થતી નથી; તથા સેવાધર્મ આદિમાં તેમની આજ્ઞા પ્રમાણે સ સ્વાર્પણ કરી શકાતુ નથી, માટે આત્મજ્ઞાનીએ સદ્ગુરુમય બનીને તેમની આજ્ઞા પ્રમાણે pe For Private And Personal Use Only Page #726 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir ( ૬૨૬ ). શ્રી કમોગ ગ્રંથ-સવિવેચન. પ્રવર્તવું જોઈએ. સ્વાર્થ, સ્વછંદતા, ભીતિ, લોકલજજા અને ગાડરીયા પ્રવાહનો ત્યાગ કર્યો વિના ગુરુની આજ્ઞા પ્રમાણે કર્મપ્રવૃત્તિ થતી નથી. આત્માની સદ્દગુરુના સર્વ પ્રકારના વિચારમાં અને આચારોમાં પૂર્ણ સત્યતા છે; એવી શ્રદ્ધા ન હોય ત્યાં સુધી તેમની કૃપા તથા તેમના આત્માની શક્તિયોને પ્રાપ્ત કરી શકાતી નથી. અતએ આત્મજ્ઞાની ગુરુના ભકતોએ પૂર્ણ શ્રદ્ધાના બળે આત્મસમર્પણ કરીને તેમની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવું જોઈએ. ગુરુની આજ્ઞા થતાં તેમાં વિલંબ કરે એ ગુરુભકતનું લક્ષણ નથી. ગીતાર્થ ગુરુમહાત્માની આજ્ઞામાં મારી સર્વ પ્રકારની ઉન્નતિ સમાયેલી છે, તેમની આજ્ઞાનુકૂલ વિચારોનું પ્રવર્તન થવું એ મારો ધર્મ છે એવું જે ભકત માને છે તે જ ગીતાર્થ ગુરુને સત્ય ભક્ત છે. પૂર્ણ શ્રદ્ધાબળે ગુરુના વિચારોની સ્વાત્મા પર હિપનોટીઝમની પેઠે અસર થાય છે અને તેથી કર્તવ્ય કાર્યની સિદ્ધિ કરી વિજય મેળવી શકાય છે. ગુરુની પૂર્ણ શ્રદ્ધાથી આત્મામાં દેવશક્તિ ખીલે છે અને જે દુઃશક્ય કાર્યો છે તે પણ સુશકય થઈ શકે છે. સદ્દગુરુની આજ્ઞા પ્રમાણે પ્રવર્તનાર સત્ય કર્મોગી બને છે. કહ્યું છે કેसर्वधर्मान् परित्यज्य, मामेकं शरणं वन; अहं त्यां सर्वपापेभ्यो, मोक्षयिष्यामि मा शुच ।। ભગવદ્ગીતાના આ શ્લોકને ગુરુપર ઉતારવો જોઈએ. શુદ્ધાત્મા ગુરુ તેજ કૃષ્ણ છે. આત્મજ્ઞાની ગુરુ કર્થ છે કે શિષ્ય ! તું સર્વધર્મોને ત્યાગ કરીને મારા શરણે આવ, સર્વ પાપથી તને હું મુકાવીશ, ગીતાર્થગુરુને મન સોંપીને તથા મનના સર્વ રાગદ્વેષરૂ૫ અશુદ્ધ ધર્મોને ત્યાગ કરીને શુદ્ધાત્મારૂપ ગીતાર્થગુરુના શરણે જવું જોઈએ. ગીતાર્થ શુદ્ધાત્માગુરુના શરણે જવાથી અને તેમની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી સર્વ પાપથી મુક્ત થવાય છે. પઢો જયરવદા એ ગાથાનું મનન કરી ગૃહસ્થોએ ત્યાગીઓએ ગીતાર્થ ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવું જોઈએ. આત્મજ્ઞાની ગુરુમહાત્માના શરણાશયી થતાં તેઓ શિષ્યને સર્વ પાપથી મુકાવે છે–એમ ઉપર્યુક્ત શ્લોકનો ભાવાર્થ ખેંચીને શ્રી ગુરુને સર્વસ્વ અર્પણ કરીને તેમના આત્મારૂપ બનવાથી પરમાત્માને અનુભવ સાક્ષાત્કાર થયા વિના રહેતો નથી. સર્વ પ્રકારના આચારો અને વિચારોને સુધારો કરીને ગુરુશ્રી ભક્તોને ઉત્તમ બનાવે છે. અએવ આત્માજ્ઞાની ગુરુનું શરણ અંગીકાર કરી ગુરુના આત્મારૂપ બનવું જોઈએ. પૂર્ણ શ્રદ્ધાબલથી દ્રોણાચાર્યની મૃત્તિકાની મૂર્તિ બનાવીને એક ભિલે અર્જુન કરતાં અધિક ધનુર્વિદ્યાનો અભ્યાસ કર્યો હતો. પૂર્ણ શ્રદ્ધાબલથી ગમે ત્યાં ગુરુને સાક્ષાત્કાર કરીને આત્મશકિતને વિકાસ કરી શકાય છે. પૂર્ણ શ્રદ્ધાબલથી શ્રદ્ધાવાની સહાય કરવામાં દેવતાઓ આત્મભેગ આપે છે. પૂર્ણ શ્રદ્ધાબલથી જે આત્મજ્ઞાની ગુરુને સેવે છે તે આત્મતિનો અવશ્યમેવ સાક્ષાત્કાર કરીને વિશ્વજનેને ઉદ્ધાર કરવા સમર્થ થાય છે. આ કાલમાં ગુરુદેવની પૂર્ણ શ્રદ્ધા અને ભકિતબલથી આત્માનો ઉદ્ધાર થાય છે. પૂર્ણ શ્રદ્ધાબલવિના સ્વછંદતાથી ગમે તેવી રીતે પ્રવર્તાવામાં આવે તો તેથી For Private And Personal Use Only Page #727 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રદ્ધાવાન જ વિજય પ્રાપ્ત કરી શકે છે. (૬૨૭). આત્માની અપૂર્વ શક્તિને પ્રકાશ થતો નથી. પૂર્ણ શ્રદ્ધાબેલથી શિષ્ય ગુરુના હૃદયના સર્વ અનુભવોને સ્વશકયા આકર્ષી શકે છે અને સ્વયંગુરુપદ પ્રાપ્ત કરી શકે છે. પાશ્ચાત્ય વાતાવરણના સંસ્કારોથી કેટલાક આર્યોના હૃદયમાં નાસ્તિક વાતાવરણનો પ્રવેશ થયે છે અને તેથી તેઓ પૂર્વની પેઠે ગીતાર્થગુરુ મહાત્માઓની પેઠે પૂર્ણ શ્રદ્ધાબલથી સેવા કરી શક્તા નથી અને તેથી તેઓ પૂર્વાચાર્યોની પેઠે અપૂર્વશક્તિને પ્રકાશ કરવા શક્તિમાન થતા નથી. અધ્યાત્મવિદ્યાનાં ગુપ્તપણે અને આવિર્ભાવપણે આર્યાવર્તમાં બીજ છે તેને કદાપિ નાશ થનાર નથી. આર્યાવર્તમાં આત્મજ્ઞાની મહાત્માઓ થયા થાય છે અને થશે. સર્વધઍની ઉત્પત્તિનું મૂળ આર્યાવર્ત છે. જ્યારે આર્યાવર્તમાં રજોગુણ નાસ્તિકતા વગેરે આસુરી શકિત જોરથી પ્રકટે છે અને તેથી ધમી મનુષ્ય પીડાય છે ત્યારે અધ્યાત્મજ્ઞાની પૂર્વ ભવસંસ્કારીગીતા મહાત્માઓને જુદી જુદી દિશામાં પ્રાદુર્ભાવ થાય છે અને તેઓ આસુરી શકિતને હઠાવી આધ્યાત્મિક સામ્રાજ્યની સ્થાપના કરે છે. અધ્યાત્મજ્ઞાની મહાત્માઓ યુગે યુગે સર્વ મહાત્માઓમાં પ્રધાન હોવાથી તે યુગપ્રધાન તરીકે ગણાય છે. ભાષાના ભણતર માત્રથી અર્થાત્ દશબાર ભાષાના વિદ્વાન થવા માત્રથી અગર મનહર આકર્ષક વ્યાખ્યાન દેવાથી વા અનેક શાસ્ત્રનો અભ્યાસ કરવા માત્રથી આત્મજ્ઞાની મહાગુરુની દશા પ્રાપ્ત કરી શકાતી નથી. ભાષાપંડિત, કથા કરનારાઓ, ઉપદેશકે, વ્યાખ્યાનકાર, યિા કરનારાઓ અનેક છે પરંતુ આત્મજ્ઞાની અનુભવી ગીતા મહાત્માઓ કે જે મૌન રહીને પણ અપૂર્વ શક્તિયોને પ્રકાશ કરનારા તો વિરલા છે. અન્ય મહાત્માઓ કરતાં તેનામાં એક પ્રકારની વિલક્ષણતા રહેલી હોય છે. અંધકારમય રૂઢિમય જમાનામાં તેઓ જ્યારે પ્રકટે છે ત્યારે ખરા આત્માથી મનુષ્યો તેમને ઓળખી શકે છે. રૂઢિબળવાળાઓ પૈકી કવચિત્ અજ્ઞ મનુષ્ય તેઓના સામા પડે છે પરંતુ તેઓ જે જે બાબતોને પ્રકાશ કરવા ધારે છે તે કરે છે અને કુઢિપ્રવાહમાં થએલી મલિનતાને દૂર કરે છે અને વિશ્વમનને પરમાત્મપદ પ્રાપ્ત કરવાના મુખ્ય સાધના મૂળઉદ્દેશમાં લાવી મૂકે છે. આત્મજ્ઞાની ગુરુઓની વંશપરંપરા એક સરખી રીતે વહે એ કંઈ નિયમ નથી. અંધકારમય જમાના પછી પ્રકાશમય જમાને દિવસ અને રાત્રિની પેઠે થયા કરે છે. આત્મજ્ઞાની ગીતાર્થે ગુરુના ભક્ત પિતાના ગુરુની આજ્ઞા પ્રમાણે કર્તવ્ય કાર્યો કરે છે અને તેઓ ગુરુની આજ્ઞા પ્રમાણે પૂર્ણ શ્રદ્ધાબળથી ગુરુનું હૃદય આપોઆપ ઉદ્દગારવિના પણ શિષ્યના હૃદયમાં ઉતરે છે. ' તે માટે પૂર્ણ શ્રદ્ધાબલને મૂળ શ્લેકમાં ઉલ્લેખ કર્યો છે. પૂર્ણ શ્રદ્ધાબલવાન મનુષ્ય વર્તન માન જમાનામાં જે પારમાર્થિક-ધાર્મિક કાર્યો કરીને વિજય મેળવે છે તેને અન્ય મનુબે મેળવી શકતા નથી અએવ ઉપર્યુક્ત શ્લોકના પૂર્ણરહસ્યનું હૃદયમાં મનન કરી ગુજ્ઞાપ્રમાણે ધાર્મિક કર્તવ્યકર્મોને મનુષ્યએ કરવાં જોઈએ. અવતરણ:-અધર્મવિનાશક, ધર્મસંસ્થાપક આત્મજ્ઞાની મહાત્માઓ પ્રગટે છે, જન્મ For Private And Personal Use Only Page #728 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૨૮ ) શ્રી ક્રમ'યેાગ ગ્રંથ-સવિવેચન. છે, તેથી તેઓની સેવાભિકત તથા આજ્ઞાથી ધર્મના તથા ધી મનુષ્યના ઉદ્ધાર થાય છે—તે દર્શાવે છે. જોજો. अधर्मस्य विनाशाय धर्मस्थापनहेतवे । आत्मज्ञानिमुनीन्द्राणा-मवतारा महीतले ॥ १५४ ॥ अज्ञानादिविनाशेन सद्गुणानां प्रकाशनात् । धर्मोद्धारक योगीन्द्रा गीयन्ते ईश्वरा जनैः ॥ १५५ ॥ શબ્દાર્થ:——અધર્મ વિનાશા અને ધર્મસંસ્થાપના આ વિશ્વમાં આત્મજ્ઞાનીમુનીન્દ્રોના અવતારો થાય છે. અજ્ઞાન નાસ્તિક્ય આદિ આસુરી સંપત્તિના નાશવડે અને જ્ઞાનદર્શનાઢિ સાના વિશ્વમાં પ્રકાશ કરવાથી વિશ્વજનાવડે તે ધર્માંદ્ધારક યાગીન્દ્રોઇશ્વરા ગવાય છે-સેવાય છે. વિવેચનઃ-ઇશ્વરાવતારરૂપ આત્મજ્ઞાનીમુનીન્દ્રો ખરેખર આ વિશ્વમાં અધર્મના નાશાથે અને ધર્મસંસ્થાપનાર્થે અવતરે છે. તેએએ પૂર્વભવામાં ધર્મની અપૂર્વ શક્તિયોને મેળવેલી હોય છે અને અત્ર પૂર્વભવધ કર્માનુરાગે ધર્મરક્ષણાર્થે ધર્મસ્થાપનાર્થે અને અધનાશાથે તેઓને અવતાર થાય છે. તેએનામાં બાલ્યાવસ્થાથી અપૂણ્ણાની ઝાંખી પ્રગટે છે. આ વિશ્વમાં નાસ્તિક, અધર્મી, જડવાદી દુષ્ટ લેાકેાનું પ્રાબલ્ય થાય છે અને જ્યારે તેઓ ધર્મીમનુષ્યોને સતાવે છે ત્યારે તેવા આત્મજ્ઞાનીમુનિવરાના અવતારો થાય છે. જ્યારે વિશ્વમાં રાત્રીની પેઠે અજ્ઞાન, વ્હેમ, અધર્મ, હિંસા, મારામારી આદિ અધર્મને ઘેાર અધકાર વ્યાપી જાય છે અને ધીમનુષ્યને અનેક વિપત્તિયા પડે છે ત્યારે તે ધર્માંદ્ધારકમહાત્માઓના પ્રાકટય માટે પ્રાર્થના કરે છે; તેઓના પુણ્યાનુસારે અનેક મહાત્માએ સ્વકીય પુણ્યખલાનુસારે દેવલાક વગેરેમાંથી આવી અત્ર કેઇને ત્યાં જન્મ ધારણ કરે છે. અધર્મના અંધકારના નાશ કરવા માટે દેશકાલાનુસારે જે જે ચાગ્ય કન્યક હાય છે તેઓને તે કરે છે અને અધર્મી મનુષ્યાનું બલ ઘટાડી અધર્મનો નાશ કરે છે. તેમાં દેશકાલ પરત્વે મનુષ્યને ધમ માર્ગ માં દેરવવાના અપૂર્વ ગુણા હેાય છે. તેઓ જે કાલમાં જે જે સદ્ગુણાની ન્યૂનતા હોય છે તેના પ્રકાશ કરે છે અને અધર્મ પ્રવર્તકવિચારાને અને આચારોને નાશ કરે છે. તે પંચ પરમેષ્ઠિમાં અમુક અમુક પદથી વિભૂષિત હોય છે. ધર્માંદ્ધારક મુનીન્દ્રો જે જે દેશકાળે જે જે ધર્માંચારેની અને ધર્મવિચારની ખામી હાય છે તેને પૂર્ણ કરે છે અને ધર્માચારોમાં અને વિચારોમાં જેજે તે સમયે અશુદ્ધતા For Private And Personal Use Only Page #729 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 5 ધર્મ પ્રવૃત્તિમાં ભાષાનું મહત્ત્વ નથી. (૬૨૯) પ્રવેશેલી હાય છે તેને નાશ કરે છે. આત્મજ્ઞાનીમહાત્માના ઉપદેશથી ધર્માંચારામાં અને ધર્મવિચારામાં અનેક પ્રકારના સમ્યગ્ સુધારા થાય છે અને તેથી ધર્મીમનુષ્યે ધની સજીવનતાથી જીવવા સમર્થ થાય છે. અધર્મી-અજ્ઞાની મનુષ્યા તરફથી ધર્માંદ્વારક મહાત્માને અનેક ઉપસર્યાં, વિપત્તિયા સહવી પડે છે; આસુરી શક્તિયેાના ધારકાને અને સુરીશક્તિયાના ધારકોને પરસ્પર અનેક પ્રકારનાં ઘોર યુદ્ધો કરવાં પડે છે તેમાં અલ્પાનિ અને મહાલાભની દૃષ્ટિએ સુરીશક્તિના પ્રવર્તકમહાત્માઓ અપૂર્વ શક્તિયાને સ્ફારવી ધર્મના ઉદ્ધાર કરે છે, તેથી વિશ્વમાં મોટા ભાગે અધર્મીઓનુ પ્રાબલ્ય ઘટે છે અને જ્યાં ત્યાં ધર્મીમનુષ્યાનુ પ્રાબલ્ય વધવાથી વિશ્વમાં સોના પ્રકાશ પડે છે અને દુર્ગુણારૂપ અંધકારના નાશ થાય છે. અધર્મીમનુષ્ય, ધર્મીમનુષ્યને અનેક પ્રકારનાં દુઃખા આપે છે અને તેના નાશ થાય એવા ઉપાયાને જ્યારે અધર્મી મનુષ્યા આદરે છે, ત્યારે ધર્માંદ્ધારક મહાત્મા તે તે દેશકાલમાં અવતરે છે અને સ્વાત્મશક્તિ વડે અધર્મના નાશ કરે છે. મિથ્યાત્વ, અજ્ઞાન, અસત્ય, હિંસા, ચારી, વ્યભિચાર, ક્રોધ, માન, માયા, લાભ, ઇર્ષ્યા, દ્વેષ, દુરાચાર, પાપાચાર, પ્રાણીઓના નાશ, ગરીમાને ત્રાસ, ધર્મના નામે પાપી રિવાજો વગેરે સર્વ અધર્મ ગણાય છે. ભક્તદયાળુ સન્તસાધુઓનું રક્ષણ કરવું તે ધર્મ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અહંમમત્વત્યાગ, દાન, પરાપકાર, દેવગુરુની ભક્તિ, ધ્યાન, સમાધિ વગેરે સર્વને ધર્મમાં સમાવેશ થાય છે. ધર્મના નામે પણ દાની વૃદ્ધિને અધમ કથવામાં આવે છે. પરસ્પર ભિન્ન ધર્મવાળાઓ પોતપોતાના ધર્મને સત્ય માનીને ધર્માભિમાનમાં મસ્ત બની ધર્મયુદ્ધો કરીને સહસ્રલક્ષ મનુષ્યાના રક્તની નદીઓ વહેવરાવે છે ત્યારે ધર્માંદ્નારક મહાત્માઓના દેશકાલ પરત્વે અવતારે થાય છે અને તેએ ધર્મના નામે પરસ્પર યુદ્ધ કરીને અધમ પ્રવર્તાવનારાઓને સત્યધર્મ માર્ગમાં દોરી અધમ ના નાશ કરે છે. જે કાલમાં ગુરુવિનાની શુષ્કક્રિયામાં કૃઢિપ્રવૃત્તિ થએલી હોય છે અને તેના ભાવરૂપ આત્મા મન્ત્ર પડી ગયા હાય છે તે કાલે આત્મજ્ઞાની મહાત્માએ આત્મગુણ્ણાના મૂળ ઉદ્દેશે તરફ મનુષ્યાને વાળે છે અને અંધઢિમામાં થએલી બદખાઈને દૂર કરી સુધારા કરે છે. ધર્મપ્રવતક આત્મજ્ઞાની મહાત્માએ સત્યજ્ઞાન દર્શનચારિત્રને પ્રકાશ કરે છે અને અહંમમત્વવૃત્તિયાને દુનિયામાંથી દૂર કરવા અધ્યાત્મજ્ઞાનના સર્વત્ર પ્રચાર કરે છે. ધર્માંદ્ધારક આત્મજ્ઞાની મહાત્માએ ધમશાસ્ત્રોમાંનાં સત્યાના પ્રકાશ પાડે છે તથા તેમાં પર'પરાએ જે કઇ અસત્યને પ્રવેશ થયેા હોય છે તેને પરિહરે છે. આત્મજ્ઞાની મહાત્માએ સરલ જીવતી સાદીભાષામાં સત્ય ધના ઉપદેશ આપે છે તેથી તેને ગ્રહણુ કરવામાં ખાળજીવાને પણ કઇ જાતના પ્રત્યવાય થતા નથી. આત્મજ્ઞાની મહાત્માઓ જે જે દેશમાં, જે કાલમાં જે ભાષામાં તે તે દેશીય તે તે કાલીન મનુષ્યોને વ્યવહાર પ્રવર્તે છે તે ભાષાદ્વારા મેધ આપે છે. ધર્મ પ્રવૃત્તિમાં અમુક ભાષાનું મહત્વ નથી પરંતુ ભાષાદ્વારા પ્રકા For Private And Personal Use Only Page #730 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૩૦ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. શિત કરાતા સત્ય ધર્મનું મહત્વ છે. ગમે તે ભાષામાં ધર્મપ્રવર્તક મુનીન્ક બેલે છે પરંતુ તેને ઉદ્દેશ ભાષા દ્વારા મનુષ્યને સત્ય વિચારો અને સત્યાચાર અવબોધવા તરફ હોય છે. નદીના અવકુંઠિત જલપ્રવાહની પેઠે કઈ પણ પ્રવતિત ધર્મના પ્રવાહમાં માલિચ આવ્યા વિના નથી રહેતું; પરંતુ આત્મજ્ઞાની મહાત્માઓ તે ધર્મમાં પ્રવતિત માલિન્યને અવબોધીને તેનો નાશ કરવા અનેક ધર્મપ્રવૃત્તિનાં શુદ્ધ પરિવર્તનને કરે છે. ધર્મ સામ્રાજ્યની પ્રગતિથી વ્યાવહારિક રાષ્ટ્રીયાદિ સામ્રાજ્યની પણ નિર્મલ પ્રગતિ થતી જાય છે. વિશ્વવર્તિ મનુષ્યના સમાજમાંથી અધર્મને દૂર કરવા માટે આત્મજ્ઞાની મુનીન્દ્રો જે આત્મભેગ આપે છે તેની કિસ્મત આંકી શકાતી નથી. ધર્મપ્રવર્તક મહાત્માઓના અવતારોને ઓળખવામાં કવચિત્ અજ્ઞમનુષ્ય પચાસ વર્ષ પાછળ હોય છે. ધર્મોદ્ધારક મહાત્માઓ, ધર્મરૂપ અગ્નિને પ્રજ્વલિત કરે છે તેથી અધર્મ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. ધર્ણોદ્ધારક મહાત્માઓ, મનુષ્યનાં કણેમાં સજીવન વિચારમય શબ્દ મંત્રને ફેંકે છે તેથી મનુષ્યમાં ધર્મનું નવું ચૈતન્ય આવે છે અને મલિનતાને સ્વયમેવ નાશ થઈ જાય છે. ધર્ણોદ્ધારક મહાત્માઓરૂપ ઈશ્વર ભૂતકાળમાં અનન્તા થયા છે. વર્તમાનમાં અનેક થાય છે અને ભવિષ્યમાં અનન્ત થશે. વર્તમાનકાલમાં આત્મજ્ઞાની મહાત્માઓને તેમના જીવનકાલમાં વિરલ મનુષ્ય ઓળખી શકે છે. જેઓ વર્તમાનમાં તેઓના આત્માને ઓળખે છે તેઓ સર્વસમર્પણ કરીને તેઓને ઇશ્વરરૂપ માનીને તેઓની સેવાભક્તિ કરે છે તથા તેઓની આજ્ઞા પ્રમાણે ધર્મપ્રવૃત્તિ કરે છે. ધર્મો દ્વારક યોગીન્દ્રોને લોકો ઈશ્વરાવતારરૂપ માનીને તેઓની પૂજા કરે છે. જેટલા આત્માઓ છે તેટલા સત્તાએ ઈશ્વરે છે. તેઓ આત્મશકિત પ્રગટાવીને વ્યક્તિથી અમુક દષ્ટિએ ઈશ્વરવતાર તરીકે થાય છે. ધર્ણોદ્ધારક મહાત્માઓ ખરેખર ધર્મ પ્રવર્તક દૃષ્ટિએ ઈશ્વર જેવા અથવા ઇધરાવતારે છે. જ્યાં સુધી પુણ્યકર્મ છે ત્યાં સુધી તેઓ અવતાર ગ્રહીને આત્માની પરમાત્મતા કરે છે અને અન્ય મનુષ્યને ધર્મથી ઉદ્ધાર કરવાથી તેઓના તેઓ ઈશ્વર બને છે. વિશ્વવતિ લોકોમાં તે ઇશ્વરાવતાર તરીકે મનાય છે અને પૂજાય છે. મનુષ્ય તેઓના ગુણો વડે તેઓને સાકાર ઈશ્વર તરીકે પૂજે છે. કર્મ છે ત્યાં સુધી આત્માઓને અવતાર થાય છે. કર્મ અગર રજોગુણાદિ માયારહિત શુદ્ધાત્માના અવતાર થતા નથી. કર્મસહિત ઉચ્ચ આત્મા પુણ્યપ્રાભારે મનુષ્યનો અવતાર પામીને આત્મનાન-આત્મધમને ઉપદેશ આપીને ધર્ણોદ્ધારક ઈશ્વર તરીકે ગવાય છે. જનસ્યાદ્વાદ દષ્ટિએ અરિહંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ પંચપરમેષ્ટિ છે. સિદ્ધ પરમાત્મા નિરાકાર પરમેષ્ટી છે અને અરિહંત આચાર્ય ઉપાધ્યાય અને સાધુ સાકાર સદેહી પરમેષ્ટી–પરમેશ્વર છે. ધર્ણોદ્ધારક આત્મજ્ઞાની મહાત્માઓ ઇશ્વરરૂપ છે; વેદાન્ત દષ્ટિએ અદ્વૈતવાદમાં મહાત્માઓ ઈશ્વરે છે. સત્તાગત સંગ્રહનયષ્ટિએ એક ઈશ્વર For Private And Personal Use Only Page #731 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિયેાગમાં પ્રવૃત્ત થવાથી પતન થતુ નથી. ( ૬૩૧ ) અને વ્યકિતગત દૃષ્ટિએ સર્વે મહાત્માએ ઇશ્વરા છે. આત્મજ્ઞાની આત્માનુભવી સાકાર મહાત્મારૂપ ઇશ્વરેાથી જ સાક્ષાત્ ધર્મની પ્રાપ્તિ થાય છે; અન્યથા થતી નથી. સાકાર મહાત્મારૂપ ઇશ્વર ઉપદેશ આપે છે પરંતુ નિરાકાર પરમાત્મા ઉપદેશ આપી શકતા નથી; માટે મુનીન્દ્રો કે જે ઇશ્વરપરમેષ્ઠીએ છે તે આત્મજ્ઞાનધ્યાનાદિ ગુણવડે ધર્માંદ્ધાર કરે છે અને અધર્મોના નાશ કરે છે—તે જ પૂજવા-સેવવા ચેગ્ય છે. મહર્ષિઓમુનિવરા યોગીન્દ્રો કે જેઓએ ગીતાદશા પ્રાપ્ત કરીને રાગદ્વેષનાં ઘણાં આવરણા દૂર કર્યાં છે. તેની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવાથી અષ્ટકર્મના ક્ષય થાય છે અને પરમબ્રહ્મરૂપ સિદ્ધ બુદ્ધ પદની પ્રાપ્તિ થાય છે. આત્મજ્ઞાની મહાત્માઓની સંગતિથી એક ઘડીમાં જે લાભ મળે છે તે ઇન્દ્રાદિક દેવાથી મળતેા નથી તે અન્ય મનુષ્યાનું તે શું કહેવું ? અધ્યાત્મજ્ઞાનમાં તલ્લીન બનીને જેએ એ માહવૃત્તિયાની પેલી પાર રહેલું શુદ્ધ બ્રહ્મનુ અનન્ત સુખ આસ્વાદીને મસ્ત બની ગયા છે એવા મુનીન્દ્રોથી જ અન્ય મનુષ્યાને મુક્તિસુખને અનુભવ મળે છે અને જન્મ જરા મરણના બંધના ટળે છે; માટે લેાકેા, વિત્તષણા, કીર્તિની એષણા, અહંમમતાની વૃત્તિ, આદિ સર્વ અશુદ્ધ ધર્મના ત્યાગ કરીને એવા ધર્માંદ્ધારક મહાત્મા પ્રભુનું સર્વ સ્વાર્પણ કરીને શરણુંગીકાર કરવું જોઇએ કે જેથી આત્માનુભવ થાય અને મેક્ષપદ્મમય બની જવાય. આત્મજ્ઞાની ચેગી મુનિવરાના અનુભવ કરીને તેઓની સેવા કરવી જોઇએ. સર્વ પ્રકારની શકાઓના ત્યાગ કરીને અને સર્વ ભીતિચેાના ત્યાગ કરીને ધર્માંદ્ધારક મહાત્માઓની આજ્ઞા પ્રમાણે ધકમાં પ્રવવું જોઇએ. ધર્માંદ્ધારક આત્મજ્ઞાની મહાત્માગુરુની આજ્ઞાવિના તપ જપ સંચમની સલતા થતી નથી. આત્મજ્ઞાની મહાત્મા પ્રભુનાં દર્શન કરીને તેમના સહવાસમાં રહેવું જોઇએ અને તેમની કૃપા મેળવવી જોઇએ. ધર્માંદ્વારક મહાત્માએ જ જગદદ્વારકા છે. નિરાકારરૂપ પરમાત્મા યાને શુદ્ધ પરબ્રહ્મના સાક્ષાત્કાર કરવાને સાકારપરમાત્મારૂપ મુનીન્દ્રોના-મહાત્માના અનુભવ—સાક્ષાત્કાર થાય છે, ત્યારે અગ્રગામી સર્વ અનુભવેાની પ્રાપ્તિ થાય છે. અતએવ પ્રથમ ધર્માંદ્ધારકધર્મ પ્રદાતા મહાત્મા ગુરુની સેવા કરવી જોઇએ. ધર્માંદ્ધારક મુનીન્દ્રના સર્વ વિચારાનાં અને સર્વ આચારાનાં રહસ્યાને અબાધવાથી પૂર્ણ શ્રદ્ધાબલે તેમની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવાથી સત્ય અનંતશુદ્ધભ્રહ્મમય થવાય છે—એમ નિઃશંક અવબેધવું, આત્મજ્ઞાનીમહાત્માગુરુએ ભક્તોના-શિષ્યના અજ્ઞાનના નાશ કરે છે અને ભક્તશિષ્યાના હૃદયમાં જ્ઞાનના પ્રકાશ કરે છે માટે તેવા મહાત્મા ગુરુમળ્યા. પશ્ચાત્ કંઈ મેળવવાનું બાકી રહેતું નથી--એવી શ્રદ્ધા ધારણ કરીને તેની આજ્ઞાપ્રમાણે પ્રવર્તવું જોઇએ. સેવાયેાગ ભક્તિયોગ અને કમ યાગની પ્રવૃત્તિમાં ગુર્વાજ્ઞાથી શિષ્યા પ્રવૃત્ત ધઇને આત્મજ્ઞાનની ચાગ્યતા મેળવે છે અને પશ્ચાત્ તે આત્મજ્ઞાનના માર્ગથી પતિત થતા નથી. અનેક પ્રકારનાં ધર્મ શાસ્ત્રો-ધર્માંચારા ધ પ્રવૃત્તિયા વગેરેના For Private And Personal Use Only Page #732 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨ ) શ્રી ક્રમયોગ ગ્રંથ-સવિવેચન. પ્રવર્તક સ્થાપક રક્ષક અને સર્વ પ્રકારની મલિનતાના નાશક-મહાત્માધર્માચાર્ટ્સના સર્વાંત્કૃષ્ટ વિનય કરવા અને તેમને સર્વસમર્પણ કરી તેમના ચરણામાં સદા આળેાટવુ એ જ ગૃહસ્થાનું અને ત્યાગીઓનું પરમધર્મ કર્તવ્ય છે. અહુંમમતા દેહાધ્યાસ અને નામાધ્યાસ વગેરેના ત્યાગ કરીને મુનીન્દ્ર આત્માનુભવી ધર્માચાર્યની એક ક્ષણ માત્ર પણ સંગતિ દ્રવ્યથી અને ભાવથી નહીં ત્યજનાર એવા ભક્તાના ઉદ્ધાર થાય છે અને તે બ્રહ્મયાતિના અનુભવ કરી સર્વ કર્માંની પેલી પાર જાય છે. સદેશેામાં ધર્માંદ્ધારક મુનીન્દ્રો-મહાત્માએ કે જે સાકાર ઈશ્વરા ગણાય છે તે પ્રકટે છે. તેના સામે આસુરીસ પત્તિમાનેા પડે છે તા તેમાં તેઓના પરાજય થાય છે; જે અનુભવા ઢંકાઈ ગએલા હાય છે તેનેા તથા ગુપ્ત સિદ્ધાંતાના મહાત્માએ પ્રકાશ કરે છે. એવા ગુરુ-ઇશ્વરસ્વરૂપ મહાત્માઓની સેવા ભક્તિ કરવા અને ધર્મના ઉદ્ધાર કરવા તેમની આજ્ઞા પ્રમાણે અન્તરુમાં અને બાહ્યમાં પ્રવર્તવું જોઈએ. અવતરણઃ—ઉપર્યુક્ત મહાત્મા સદ્ગુરુ પ્રભુની આજ્ઞાપૂર્વક ધર્મ પ્રવર્તકશાસનેાન્નતિકારક કર્યાં કરવાં જોઇએ અને સન્ત સાધુઓની ભક્તિપૂર્વક તેઓના સંરક્ષણકા માં પ્રવૃત્ત થવુ જોઇએ—તે નીચે પ્રમાણે દર્શાવવામાં આવે છે. શાઃ T: भासन्ते सदुपाया ये देशकालानुसारतः । शुद्धधर्मप्रवृद्धयर्थं ते ते सेव्याः प्रयत्नतः ॥ १५६ ।। दीर्घदृष्टयनुसारेण शासनोन्नतिकारकम् । सर्वत्र धर्मवृद्धयर्थं सेव्यं कर्म सुयुक्तितः ॥ १५७ ॥ सतां संरक्षणार्थं यत् सेव्यं कर्मविवेकतः । धर्मोत्पत्तिर्यतो विश्वे साधुभ्यो जायते ध्रुवम् ॥ १५८ ॥ साधूनां सेवनं कार्यं देयं दानं सुभक्तितः । साधुसङ्गस्य योग्यं यत् कर्तव्यं तत्तु भावतः ॥ १५९ ॥. LE For Private And Personal Use Only શબ્દાર્થઃ—સત્ય શુદ્ધધર્મની વિશ્વમાં પ્રવૃદ્ધિ માટે દેશકાલાનુસારે જે જે સદુપાયે ભાસે તે તે ઉપાયાને કમ ચેગીએએ પ્રયત્નથી સેવવા જોઇએ. દીર્ઘ દૃષ્ટયનુસારે સર્વત્ર વિશ્વમાં ધર્મવૃદ્ધિ માટે શાસનેાન્નતિકમ ને સુયુક્તિથી સેવવુ' જોઈએ. સાધુઓના અને સાધ્વીઓના સંરક્ષણાર્થે જે યાગ્યકર્મ હોય તેને વિવેકથી કરવું જોઇએ. કારણકે સાધુઓથી નિશ્ચય ધર્મની Page #733 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શુદ્ધ ધર્મની ઉગ્ય શક્તિ છે. (૬૩૩). ઉત્પત્તિ જ્યાં ત્યાં વિશ્વમાં થાય છે, માટે સાધુઓની સેવા કરવી અને શુભ ભક્તિથી તેઓને દાન દેવું અને સાધુસંધની પ્રગતિ માટે જે યોગ્ય કર્મ હોય તેને કરવું જોઈએ. વિવેચન—ઉપર્યુક્ત જ્ઞાની મુનીન્દ્રો સત્યશુદ્ધ ધર્મની પ્રવૃદ્ધિ માટે અવતાર ધારણ કરે છે, અને કર્મવેગીઓને ધર્મવૃદ્ધિ માટે આજ્ઞા કરે છે. તેઓ કથે છે કે દેશકાલાનુસારે શુદ્ધ ધર્મની વૃદ્ધિ માટે જે જે ઉપાયે ગ્ય ભાસે તે સેવવા જોઈએ; ધર્મની વૃદ્ધિથી દેશ સામ્રાજ્ય સમૃદ્ધિ વધે છે, ધર્મની વૃદ્ધિથી વિશ્વમનુષ્યની આર્થિક સ્થિતિ સુધરે છે. ધમની વૃદ્ધિથી વાયુ સમાચીન વાય છે, મેઘની સુવૃષ્ટિ થાય છે અને અનેક દુષ્ટગોને નાશ થાય છે. ધર્મની પ્રવૃદ્ધિથી અનેક પાપનો નાશ થાય છે અને અનેક પુણ્યકર્મોને ઉત્પાદ થાય છે તેથી ધમદેશમાં મહાપુરુષના અવતાર પ્રગટે છે. ધર્મની પ્રવૃદ્ધિથી મનુષ્યમાં આત્મિકબળ ખીલે છે અને મેહની આસુરી પ્રકૃતિને નાશ થાય છે. સર્વત્ર ધર્મની પ્રવૃદ્ધિથી વ્યાવહારિક સત્ય સ્વાતંત્ર્યવિચારોની અને સદાચારની વૃદ્ધિ થાય છે અને અધર્મમય અસદવિચારોને અને અનાચારોનો નાશ થાય છે. ધર્મની પ્રવૃદ્ધિથી ચારી વ્યભિચાર વગેરે દુષ્ટ કર્મ કરનારાઓ પણ ધર્મપ્રવૃત્તિ સેવે છે અને ચારી વ્યભિચાર વગેરે દુષ્ટ કર્મોનો ત્યાગ કરે છે. શુદ્ધધર્મ પ્રવૃત્તિથી દેશકોમ તથા સમાજમાંથી દષ્ટ વિચારે અને દુષ્ટાચારે પલાયન કરી જાય છે. રાજાઓમાં અને પ્રજાઓમાં પરસ્પર નૈતિક સંબંધ સંરક્ષવામાં ધર્મની વૃદ્ધિથી વિશેષ કાર્ય કરી શકાય છે. સત્ય શુદ્ધ ધર્મની પ્રવૃદ્ધિ વિના અનીતિનું બળ વિશ્વમાં વૃદ્ધિ પામે છે અને તેથી વિશ્વમાં શાંતિનાં સૂત્રોનાં બંધને શિથિલ થઈ જાય છે. દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, મમતાત્યાગ, નિષ્પક્ષપાતદષ્ટિ, મધ્યસ્થતા, વિવેક વિગેરે ગુણોથી આત્માના જ્ઞાનાદિ શુદ્ધ ધર્મની વૃદ્ધિ થાય છે. શુદ્ધ ધર્મને ગ્રહવા માટે શરીરની બહાર અન્યત્ર પરિભ્રમવા જવું પડે તેમ નથી; વિશ્વવર્તિ સર્વદેહધારીઓના આત્માઓમાં જ્ઞાન દર્શન ચારિત્રરૂપ શુદ્ધ ધર્મ રહ્યો છે. વિશ્વમાં શુદ્ધધર્મના બળથી સર્વ શુભ સુખમય શક્તિને પ્રગટાવી શકાય છે. મનુષ્યએ સત્ય સુખમય જીવન યાને પ્રભુમય જીવનની પ્રાપ્તિ માટે સત્ય શુદ્ધ ધર્મની પ્રવૃદ્ધિ થાય એવા દેશકાલાનુસારે જે જે ઉપાયે હોય તેમાં ગીતાર્થ ગુરુની આજ્ઞાથી પ્રવર્તવું જોઈએ. શુદ્ધ ધર્મના પ્રલયની સાથે સર્વ જીના ધર્મને પ્રલય થાય છે. અતએ શુદ્ધ ધર્મની પ્રવૃદ્ધિ જે જે ઉપાયોથી થાય તે તે ઉપાયપૂર્વક ગુરુગમ ગ્રહી સ્વાર્થ ત્યાગીને પ્રવર્તવું જોઈએ. કર્મચગીઓનું સર્વ કર્તવ્ય કાર્યોમાં મુખ્ય કાર્ય એ છે કે સમસ્ત વિશ્વ મનુષ્યોને શુદ્ધધર્મનું સ્વરૂપ અવબોધાવવું. વિશ્વવર્તિ મનુષ્ય જે આત્માના સત્ય શુદ્ધધર્મોને અવધે અને નિશ્ચય કરે તે વિશ્વવર્તિ મનુષ્ય સર્વે પરસ્પર એક બીજાને આત્મવત્ દેખે અને રજોગુણતમગુણમુક્ત સત્ય સુખના ભાગી બને તેથી અનેક પ્રકારનાં દુઃખે કે જે દુનિયામાં જીવને ક્ષણે ક્ષણે સતાવે છે For Private And Personal Use Only Page #734 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૩૪ ) શ્રી કમગ મંથ-સવિવેચન. તેઓનો અંત આવે. આ વિશ્વમાં સર્વ જીવો પરસ્પર એક બીજાને સ્વાત્મામાં સ્વાત્મવત્ દેખે અને તેઓના આત્માની સાથે મળે એવું શુદ્ધ ધર્મ સામ્રાજ્ય સર્વત્ર સ્થપાવાની સાથે સર્વ જીવોને પ્રભુમય જીવનની પ્રાપ્તિ થાય છે. આત્મામાં સત્યજ્ઞાન સત્યદર્શન આનંદ વગેરે ધર્મો કહ્યા છે. તેઓની સર્વજી વૃદ્ધિ કરે એટલે તેઓ સ્વયં પ્રભુમય જીવનવંત બને છે. અને તેથી એક બીજાનો સ્વાર્થ વડે નાશ કરવાનો પ્રસંગ આવતે નથી. તથા અનેક પ્રકારની માનસિક ચિંતાઓ ટળવાથી સત્ય શક્તિની પ્રાપ્તિ થાય છે. બૌદ્ધ, સાંખ્ય, મીમાંસક, નૈયાયિકદર્શન, વેદાન્ત, ધર્મ, હિન્દુધર્મ, મુસલ્મીન ધર્મ, ખ્રિસ્તિ ધર્મ, વલ્લભાચાર્ય પુષ્ટિમાર્ગ, રામાનુજપથ, કબીરપંથ, થીઓસોફી, બ્રહ્મસમાજ, પ્રાર્થના સમાજ, શીઆધમ, વગેરે અનેક ધર્મોનું મૂળ આત્માની અનેક દૃષ્ટિ છે અને તે સર્વે ધર્મો આત્મા અર્થાત્ બ્રહ્મમાં સમાય છે એમ જ્યારે જ્ઞાન થાય છે ત્યારે સર્વ મનુષ્ય વિચારે છે કે આત્મા તે શરીરમાં, હૃદયમાં અને તલમાં તેલની પેઠે વ્યાપી રહ્યો છે, ત્યારે સર્વ સત્ય પણ આત્મામાં વ્યાપી રહ્યાં છે. એવો નિશ્ચય થતાંની સાથે આત્માના શુદ્ધ ધર્મોનો અનુભવ કરવા માટે ખરી લગની લાગે છે અને તેથી તેઓ આત્માના શુદ્ધ ધર્મના અત્યંત રસિયા બને છે. તેથી તેઓને શુદ્ધધર્મોને અનુભવ આવે છે. આ પ્રમાણે વિશ્વવર્તિમનુષ્યને શુદ્ધધર્મને અનુભવ આવતાં સર્વધર્મોની દષ્ટિની પરસ્પરની વિરુદ્ધતાને અંત આવે છે, તથા સર્વ ધર્મો પિતાના આત્મામાં સમાયલા જણાય છે. અનંતધર્મો એવા છે કે જે અનુભવમાં ભાસે છે પરંતુ વાણીથી કથી શકાતા નથી, તેને પણ અનુભવ આવે છે. વિશ્વમાં ભિન્ન ભિન્ન ધર્મના આચારો અને વિચારો કઈ કઈ દૃષ્ટિથી પ્રગટે છે અને તેઓની આવશ્યકતા કયાં સુધી છે તેને પણ અનુભવ આવે છે. આ પ્રમાણે અનુભવ પ્રગટવાથી આત્મામાં સર્વ દેખાય છે, તેથી પરમ સંતોષ પરમાનન્દ પ્રગટે છે; તતઃ પશ્ચાત્ એમ અનુભવાય છે કે સર્વ દેહમાં દે છે, પરંતુ શુદ્ધધર્મના જ્ઞાન વિના તેઓ પિતાને દીન, ગરીબ ગણીને વિકલ્પ સંકલ્પ કરી દુઃખી થાય છે. સર્વ દેહ વસ્તુતઃ ઔપચારિક દૃષ્ટિએ આત્માઓરૂપ દેવનાં દેવળે છે અને તેમાં આત્માઓ બહિરાત્મભાવની અને અન્તરાત્મ ભાવની અનંતપ્રકારની કડા કરી રહ્યા છે. સર્વ દેહામાં સર્વ આત્માઓ સ્વયં અનંત કા–અનન્ત રાખે છે તેઓ મનની વૃત્તિરૂપ ગોપીઓની સાથે અને સમતારૂપ સીતાની સાથે આત્મારૂપ રામકડા કરી રહ્યા છે એમ અનુભવ આવે છે. તેથી કેઈ આત્માના દેહરૂપ દેવળને નાશ કરવાની પ્રવૃત્તિ થતી નથી. આ પ્રમાણે વિધવતિ સર્વમનુષ્યને જે ભાન થાય તો વિશ્વની અનેક સમાજમાં પ્રભુજીવનની ઝાંખી થાય અને આત્મા શુદ્ધ ધર્મની પ્રાપ્તિ કરવા અનેક ધર્મકર્મોને સેવી પરમાત્મપદ પ્રાપ્ત કરે એમ સર્વજ્ઞ વીતરાગ પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના ઉપદેશને સાર અવાધાય છે. સર્વ જીવોમાં સ્વાત્માને શુદ્ધ ધર્મ દેખવાને અનુભવ કરો For Private And Personal Use Only Page #735 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 師 મહાપુરુષોએ આ મધ્યાનથી મેળવેલ સિદ્ધિ. ( ૬૩૫ ) તેથી શુદ્ધધર્મના સંસ્કારાની વૃદ્ધિ થશે અને તેનું પરિણામ એ આવશે કે સર્વ જીવાની સાથે સ્વાત્માની અભેદતા અનુભવાશે. ઉપર્યુંકત શુદ્ધધર્મની પ્રાપ્તિથી વિશ્વવ્યાપક અભેદ સંબંધતાની પ્રાપ્તિની સાથે નિર્ભય નિર્મળ પરમાત્માનું પ્રાકચ્ચ સાક્ષાત્ સ્વાત્મામાં થએલું અવળેધાશે. આત્માના શુદ્ધધર્મ સર્વત્ર સર્વ દેડીઓમાં એક સરખા છે તેને પ્રકટાવવા માટે દેશકાલાનુસારે જે જે સદુપાયા લાગે તે સેવ્યાથી વિશ્વના ખરેખરા કર્મ યાગીઓની પદવી પ્રાપ્ત કરી શકાય છે. સત્ય શુદ્ધ ધર્મ એ જ વિશ્વ-વર્તિમનુષ્યના સત્યધર્મ છે અને તેથી સ જીવાની સાથે અભેદ્યતા કરી શકાય છે તથા પ્રભુમયજીવન પ્રાપ્ત કરી શકાય છે. તેમાં ધર્મની તકરારા વા સંસારના કલેશે નથી. તેમાં ઉચ્ચ નીચ ભાવ નથી, માટે કમ યાગીઓએ એવા આત્માના શુદ્ધધર્મના પ્રચાર કરવા માટે જે બને તે સર્વ કરવું, અને વિશ્વમાં શુદ્ધધર્મના પ્રચાર કરવા કે જેથી લઘુ વર્તુલરૂપ બનેલા ધર્માંથી પણ આત્માના શુદ્ધધર્મની પ્રાપ્તિ કરી શકાય અને રાગદ્વેષાદ્રિ અશુદ્ધ ધર્મના નાશ થાય. શરીરમાં આત્મા છે તાવત્ સર્વ પ્રકારના ધર્માંના વિચાર કરી શકાય છે. જેનાથી સર્વ પ્રકાશ થાય છે એવા આત્મા શરીરમાં છે, તેના વિના અન્યત્ર શુદ્ધધર્મ નથી. શુદ્ધધર્મની પ્રાપ્તિ માટે લક્ષ્મીસત્તા વગેરેની કંઈ પણ જરૂર નથી. જે સર્વને જાણે છે–દેખે છે એવા અનાદિ અનન્ત આત્મામાં કેવલજ્ઞાનાદિ શુદ્ધધર્યાં છે, માટે આત્મામાં શુદ્ધ ધર્મ દેખા. સર્વ મનુષ્યોને આત્માએમાં રહેલા શુદ્ધધર્મને સમજાવા, એટલે તે એક કાડીના ખર્ચ વિના મોટા મોટા શહેનશાહે કરતાં અનન્તગુણા સુખી થશે. આત્મા વિના આ વિશ્વમાં કેઇએ કંઈ શેાધ્યું નથી. જ્યારે આવી સ્થિતિ છે ત્યારે આત્મામાં ઉંડા ઉતરવાની જરૂર છે અને આત્માના શુદ્ધધર્મની વૃદ્ધિ માટે આવશ્યક ઉપાયાથી પ્રવૃત્તિ કરવાની જરૂર છે. આત્માના શુદ્ધધર્મની પ્રાપ્તિ વિના બાહ્યસત્તા અથવા લક્ષ્મીસામ્રાજ્યથી કદી સુખ પ્રાપ્ત થવાનું નથી. આત્માના શુદ્ધ ધર્મના અનુભવ કર્યાંથી વિશ્વવર્તિ સર્વ જીવાના કલ્યાણ માટે પ્રવૃત્તિ કરી શકાય છે. રાગદ્વેષાદિ કષાયા અત્યંત ક્ષીણુ થવાથી આત્માના શુદ્ધધર્મના આવિર્ભાવ થાય છે. લાખા યંત્રેની શાધેા, લાખા કરાડો જાતનાં ધર્મ પુસ્તકા, લાખાકરોડા જાતની વિદ્યાકળા વગેરે કયાંથી ઉત્પન્ન થયાં ? તેના જવાખમાં કહેવું પડશે કે આત્મામાંથી. ત્યારે હવે આત્માના મૂળજ્ઞાનાદિ શુદ્ધધને પ્રકટાવવાથી કંઇ બાકી રહી શકે તેમ છે કે ? ના કંઇ નહીં. બુદ્ધભગવાને આત્માનું ધ્યાન ધર્યું હતું. મહંમદપયગંબરે આત્મારૂપ ખુદાનું ધ્યાન ધરી ધર્મમત પ્રવર્તાયેા હતેા. શંકરાચાર્ય આત્મામાં બ્રહ્મનુ ધ્યાન ધરીને અદ્વૈત બ્રહ્મની સ્થાપના કરી હતી. રામાનુજાચાર્ય, વલ્લભાચાર્યે, ઇશુક્રાઇટે, કીરે, વગેરે અનેક મહાત્માએ આત્માનું ધ્યાન ધરીને તેના એકેક જ્ઞાનિકરણથી ધર્મની સ્થાપના કરી હતી. શ્રી મહાવીરપ્રભુએ આત્માનું ધ્યાન ધરીને આત્મારૂપ સૂર્યના અનંત કિરણુરૂપ કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરીને ધર્મની દેશના દીધી હતી અને સર્વત્ર વિશ્વમાં શુદ્ધધર્મની સ્થાપના For Private And Personal Use Only Page #736 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - શ્રી કર્મળ ગ્રંથ-વિવેચન. કરી હતી. આ ઉપરથી સ્પષ્ટ અવબોધાશે કે ઉપર્યુક્ત મહાત્માઓ વગેરે અનેક મહાત્માઓએ આત્માનું ધ્યાન ધર્યું. વર્તમાનમાં અનેક મહાત્માઓ આત્માનું ધ્યાન ધરે છે અને ભવિષ્યમાં અનેક મહાત્માઓ આત્માનું દયાનધરીને અનેક ધર્મોને પ્રકટાવશે. આ ઉપરથી અવબોધ મળે છે કે આત્માના અનંતજ્ઞાનાદિ ધર્મને પાર નથી. તેનું ધ્યાન જેટલા અંશે થાય છે તેટલા અંશે તેના શુદ્ધધર્મને અનુભવ આવે છે. સાગરમાં અનંતગુણ જલ છે તેમાં લેટે લેટા જેટલું જલ ભરી શકશે અને ગાગર, ગાગર જેટલું જલ ભરી શકશે પરંતુ જલને પાર આવવાને નથી. તદ્દત આત્માને શુદ્ધધર્મ અનન્ત છે તેથી તેને પાર આવી શકતો નથી. જ્ઞાની આત્મા અનન્તજ્ઞાનાદિ શુદ્ધધર્મો તરફ વળે છે અને ત્યાં જેટલું તે વિશ્રામ પામે છે એટલે આનંદ પામીને તે ખુશી થાય છે. જ્ઞાનીમહાત્માએ આત્માના અનંત શુદ્ધધર્મોનું ધ્યાન ધરીને તમય બની પરમાત્માઓ બને છે. આ પ્રમાણે આત્માની સ્થિતિ છે માટે આત્માના શદ્ધધર્મની વૃદ્ધિ થાય અને સત્ય શદ્ધધર્મના વિચારોને સર્વત્ર વિશ્વમાં પ્રચાર થાય તે માટે શ્રી મહાવીર પ્રભુની પેઠે ઉપદેશ દેવામાં કર્મયેગીઓએ પરિપૂર્ણ આત્મભેગ આપ જોઈએ. ઉપર્યુક્ત આત્માના શુદ્ધધર્મની અને સત્ય વ્યવહાર ધર્મની ઉત્પત્તિનું મૂળ સન્ત–સાધુઓ છે. સાધુઓથી આત્માના શુદ્ધધર્મને પ્રચાર થાય છે. આ વિશ્વશાળાના સત્ય શિક્ષક સાધુઓ છે. પરમાત્માનો સાક્ષાત્કાર કરવા માટે અને આત્મા તેજ પરમાત્મસ્વરૂપ છે એ નિશ્ચય કરાવવા માટે સાધુઓની સેવા કરવાની જરૂર છે. સર્વધનું મળ સાધુઓ છે. કામાદિવાસનાઓને નાશ કરીને અને આત્માની શુદ્ધતાને અનુભવ કરીને જે સાધુઓ થયા છે તેઓ વિશ્વમાં કલ્પવૃક્ષ સમાન છે. તેઓની સેવાભક્તિ કરવાથી શુદ્ધધર્મની અવશ્યમેવ પ્રાપ્તિ થાય છે. સર્વજીમાં શુદ્ધધર્મને આવિર્ભાવરૂપ ઉત્પત્તિ કરનારા સાધુઓ છે માટે સાધુઓની રક્ષા કરવામાં અને સાથીઓની રક્ષા કરવા માટે લેગીન્દ્રમહાત્માઓરૂપ ઈશ્વરીઅવતારોની ઉત્પત્તિ થાય છે. સર્વ દેશોમાં, સમગ્ર વિશ્વમાં આત્માના જ્ઞાનદર્શનચારિત્રાદિ શુદ્ધધર્મોની ઉત્પત્તિ કરાવનાર સાધુઓની અને સાધ્વીઓની સેવા ભક્તિ થવી જોઈએ. નિવૃત્તિમય પ્રવૃત્તિધર્મમાં સાધુઓ તલ્લીન રહે છે અને વિશ્વને કુટુંબ સમાન ગણને અનેક આધ્યાત્મિક તને સર્વત્ર પ્રચાર કરે છે;–આધ્યાત્મિક શક્તિઓને પ્રકાશ કરનારા સાધુઓ છે. પરમાત્માઓના ઠેઠ પાસેના સાધુઓ છે. આ વિશ્વમાં મોક્ષસુખની ઝાંખીને અનુભવ કરનારા મસ્તસાધુઓ છે. અનેક પ્રકારનું ધાર્મિક શિક્ષણ આપનારા સાધુઓ છે. વેદ, આગમ, બાઈબલ, પુરાણ આદિ ધર્મશાસ્ત્રની જીવતી મૂર્તિઓ સાધુઓ છે. જેઓના હદમાંથી ભૂતકાળમાં અનેક શાસ્ત્રો નીકળ્યાં, વર્તમાન નમાં નીકળે છે અને ભવિષ્યમાં નીકળશે એવા મહાત્મા સાધુઓ વિના દુનિયામાં અન્ય જે રત્ન ગણાય છે તે અસત્ય છે. સત્યસ્વાતંત્ર્ય ભેતાઓ સાધુઓ છે. મસ્તસાધુઓ કેઈની પરવા વિના શુદ્ધપ્રેમથી વિશ્વજનોને સત્ય વિચારો જણાવે છે. તેઓ સમાધિધ્યાનમાં For Private And Personal Use Only Page #737 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રજોગુણના સામ્રાજ્યથી મહાયુદ્ધની શક્યતા. (૬૩૭ ). રહીને પરમાત્માને સાક્ષાત્કાર કરી અલમસ્ત બને છે. જડવાદીઓ-નાસ્તિક સાધુઓના સંધને–સમુદાયને નિરુપયોગી ગણે છે અને સાધુસમુદાય તરફ તિરસ્કારની લાગણીથી જુવે છે છતાં સાધુઓ મૈત્રી ભાવથી તેઓને દેખે છે અને તેઓને પ્રતિબંધવા જેટલા ઘટે તેટલા ઉપાયોથી પ્રવૃત્તિ કરે છે. આ વિશ્વમાં પરમાર્થની મૂર્તિ અને જીવતા દે, સાધુઓ છે. તેઓ વિશ્વને અલ્પહાનિ અને મહાલાભ સમર્પી શકે છે. મનુષ્યના હૃદયમાં સાધુઓની સત્તા છે ત્યારે મનુષ્ય પર બાહ્ય સત્તાપ્રવર્તક રાજાઓ શહેનશાહ છે. સાધુએના સમુદાયમાં જેને સાકાર પરમાત્મત્વ ન દેખાતું હોય તે નિરાકારપરમાત્મપદ પ્રાપ્ત કરવા શક્તિમાન્ થતો નથી. સાધુઓની હાય લેવાથી દેશનું તેમનું અને સમાજનું શ્રેય થઈ શકતું નથી. રાજાઓને અને મનુષ્યને સમાન ગણીને તેઓને આધ્યાત્મિક જ્ઞાનના સમર્પનાર સાધુઓ છે. સાધુઓના જે આધ્યાત્મિક ઉદ્દગારો નીકળે છે તે પરંપરાપ્રવાહે ધર્મશાસ્ત્ર તરીકે વિશ્વમાં પ્રવર્તે છે. પરમાત્માના વિશ્વાસ પર સર્વસમર્પણ કરનારા સાધુઓ છે માટે તેઓની સેવા કરવી જોઈએ અને અન્નદાન વસ્ત્રદાન આદિનું દાન કરીને તેઓને સંતોષી તેઓની કૃપા મેળવવા સદા તૈયાર રહેવું જોઈએ. જ્યારે સાધુઓને પડનારા અજ્ઞાની અધમનાસ્તિકમનુષ્ય ઘણુ પ્રમાણમાં પ્રગટે છે ત્યારે સાધુસમુદાયની રક્ષા કરનારા ઈશ્વરી અવતારરૂપ મુનીન્દ્રો પ્રગટે છે અને તેઓ સાધુએ સાધવીએ ધમમનુષ્ય અને ગરીબ પશુપંખીઓનું રક્ષણ કરે છે. સાધુસમુદાય વિનાના દેશમાં કોઈ જાતની આપત્તિ પ્રગટ્યા વિના રહેતી નથી. ધર્મના શ્વાસ પ્રાણભૂત સાધુઓ છે માટે તેઓની હેલના થવા દેવી નહિ અને સર્વસ્વાર્પણ કરીને તેઓની ભક્તિ કર્યા કરવી જોઈએ. આર્યાવર્ત અનેક મહાત્મા સાધુએથી શભિત રહે છે તેથી તે અધ્યાત્મધર્મની ભૂમિ તરીકે પ્રસિદ્ધ છે. જે ધર્મવાળા મનુષ્ય સાધુઓની હેલના કરે છે અને તેઓને ધિક્કારે છે તે ધર્મની-સમાજની કટિ ઉપાચવડે પણ વિશાલતા થતી નથી. સંપૂર્ણ શરીરને રાજા જેમ વીર્ય છે તેમ ધર્મના રાજા તરીકે સન્તસાધુઓ છે. ગમે તેવા ધર્મને આચારમાં મૂકીને રહેણીથી સાધુઓ પ્રવર્તાવી શકે છે. સન્તસાધુ બ્રાહ્મણેથી દેશમાં, વિશ્વમાં આધ્યાત્મિક વિદ્યાને પ્રચાર થાય છે. હાલમાં યુરોપમાં મહાયુદ્ધ પ્રવર્તે છે તેનું કારણ એ છે કે ત્યાંના ધર્મના પ્રવર્તકે મોટા ભાગે ત્યાગી-જ્ઞાની સાધુઓ રહ્યા નથી તેથી ત્યાં રજોગુણના બાહ્ય સામ્રાજ્યની અત્યંત પ્રગતિ થઈ છે તેથી ત્યાં મહાભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. રજોગુણ સામ્રાજ્ય સમૃદ્ધિ અને તમે ગુણ મહાસામ્રાજ્ય સમૃદ્ધિનો પુનઃ અલ્પ કાલમાં વિલય થાય છે. આર્યાવર્તના આધ્યાત્મિક જ્ઞાની સાધુઓના બાધ વિના ત્યાં સાત્વિકકર્મ સામ્રાજ્યની પ્રગતિ થઈ શકે તેમ નથી. આર્યાવર્તમાં એક દીન અને શૂદ્રના ગૃહમાં અધ્યાત્મજ્ઞાનની જે રહેણી છે તેવી ત્યાં ન હોવાથી ધર્મ સામ્રાજ્યમાં તે આર્યાવર્તના સાધુઓની મહર્ષિયની ગુરુતા રહેવાની. જ્યારે પાશ્ચાત્ય દેશીજને આર્યાવર્તના સાધુઓની For Private And Personal Use Only Page #738 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૩૮ ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. આધ્યાત્મિક ધર્મની વૃત્તિને ગ્રહણ કરશે ત્યારે ત્યાં સત્ય સાધુઓને પ્રાદુર્ભાવ થશે. જૈન આધ્યાત્મિક આગમન હાલ પાશ્ચાત્ય દેશોમાં પ્રચાર થાય તો ત્યાં સાત્વિકધર્મપ્રવૃત્તિ પ્રગતિયોગે શાન્તિસામ્રાજ્યની સ્થાપના થાય. આવર્તમાં સાધુઓની ત્યાંના કરતાં વિશેષ પૂજ્યતા છે તેથી આર્યજને નિવૃત્તિ સુખ જે ભગવે છે તેવું સુખ ત્યાંની મોજશેખની પ્રવૃત્તિથી તેઓને સ્વપ્નમાં પણ મળતું નથી. અત એવ સાધુસમુદાયની સુભક્તિદાનથી સેવા કરવી જોઈએ. અવતરણુ-ધર્મરક્ષક અને ધર્મકર્મસુધારક કર્મચારીઓએ સામાજિક પ્રબંધપૂર્વક ધર્મવૃદ્ધિકર કાર્યો કરવાં જોઈએ તે નિર્દેશ છે. श्लोको सामाजिकप्रबन्धेन धर्मकर्मसुधारकैः । धर्मरक्षककर्माणि कर्तव्यानि प्रयत्नतः ॥१६०॥ सर्वकर्मविनाशाय शाश्वतानन्दहेतवे । धर्मवृद्धिकरं कर्म कर्तव्यं धर्मरक्षकम् ॥१६१॥ શબ્દાર્થ –ધર્મકર્મસુધારક જ્ઞાનયોગી કર્મચાગીઓએ ધર્મરક્ષક કર્મોને સામાજિક પ્રબળવડે કરવાં જોઈએ. ધર્મરક્ષકકામગીઓએ જ્ઞાનાવરણીયાદિ સર્વકર્મવિનાશાર્થે અને શાશ્વતાનન્દ માટે ધર્મવૃદ્ધિકર કર્મ કરવું જોઈએ. વિવેચનઃ ધર્મકર્મસુધારકોએ પ્રયત્નથી ધર્મ રક્ષક કાર્યો કરવા જોઈએ. સામાજિક પ્રબની વ્યવસ્થાપૂર્વક ધર્મરક્ષક કર્મો કરી શકાય છે. ધર્મકર્મોનું પરિતઃ સંપૂર્ણ જ્ઞાન થવાથી અને ધર્મકર્મોની ઉત્પત્તિ અને તેના ચગ્ય દ્રવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે કયા અધિકારી જીવ હોય છે, તેનું સંપૂર્ણ જ્ઞાન થવાથી ધર્મરક્ષક કર્મોમાં સુધારાવધારો કરવાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. પ્રત્યક્ષેત્રકાલભાવ પ્રમાણે સ્વ તથા પરને આવશ્યક અનાવશ્યક કયાં ક્યાં ધર્મકર્મો છે તેનું પરિપૂર્ણ જ્ઞાન થવાથી ધર્મકર્મસુધારક બની શકાય છે. આવશ્યક ઉપયોગી અને અનુપયોગી ધર્મકર્મોનું વર્તમાન દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી પરિપૂર્ણ જ્ઞાન થવું જોઈએ. સામાન્ય જિક પ્રબન્ધપૂર્વક ઉત્તમ વ્યવસ્થા કરવાથી ધર્મકર્મોમાં સુધારો કરી શકાય છે. ઉદારષ્ટિથી સર્વ ધર્મોને અનન્ત જ્ઞાનવર્સેલમાં સમાવેશ થાય તેવી દષ્ટિએ ધર્મકર્મોને સુધારે કરવો જોઈએ. સંકુચિતદષ્ટિથી ધર્મકર્મોની પ્રવૃત્તિમાં સંકુચિતતા આવે છે અને તેથી એકાન્તધર્મક્રિયામાં અમુક આગ્રહે બંધાવાનું થાય છે. વર્તમાનકાલમાં સર્વ મનુષ્યોને અનુકૂળ For Private And Personal Use Only Page #739 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 踢 ધાર્મિક જ્ઞાનને સ'ચાર એ જ સાચી ઉતિ. ( ૬૩૯ ) થઈ પડે એવા પ્રખ`ધાથી જો ધર્મકર્મ સુધારક પ્રયત્ન કરે છે તેા તેથી સમાજની દેશની ઉન્નતિ થાય છે અને અન્ય જડવાદી નાસ્તિકાના બળ સામે સ્વાસ્તિત્વનું સંરક્ષણ કરી શકાય છે. પ્રાચીન ધ કર્યાં અને વર્તમાન જમાનાના લેાકેાના વિચારવાતાવરણની પરિસ્થિતિના વિચાર કરીને ધરક્ષક કાં કરવામાં આવે છે તે તેથી વર્તમાનમાં અને ભવિષ્યમાં ઉન્નતિના માર્ગો નિમલ વહ્યા કરે છે. ધર્મરક્ષકષ્ટિએ જે ધર્મકર્મ સુધારકા બને છે, તેએ આત્માની સર્વ શક્તિયાને અને સમાજની સંધની સર્વ શક્તિયાને ખીલવી શકે છે. ધર્મ કર્મ સુધારા વિના સમાજમાં ધર્મસંપ્રદાયમાંથી મલિનતાના નાશ થતા નથી. ધર્માંક - સુધારકાને અનેક વિપત્તિયે સહન કરીને ધર્મકર્માંમાં સુધારા કરવા પડે છે. તેનામાં પૂર્વે કથવામાં આવ્યા એવા કચેાગીઓના ગુણે! જો હાય છે તે તેઓ સમાજમાં, સંધમાં, કામમાં પેઠેલા સડાને નાશ કરી શકે છે. અદ્યપર્યંત જે જે ધર્માંકમ સુધારકા થયા હાય તેઓનાં જીવનચિરતા અને તેઆએ કરેલાં કાર્યાના અનુભવ કરવા જોઇએ કે જેથી ધકમ સુધારકાને અનેક દિશાનું જ્ઞાન થાય. સામાજિક પ્રબન્ધામાં સદા પરિવર્તના થયા કરે છે, ધર્મના સિદ્ધાંતાની રક્ષા થાય અને ધર્મકર્મની રક્ષા થાય તથા પ્રાચીન સત્યના નાશ ન થાય તથા વર્તમાનમાં જે પ્રગતિકર ઉપાયા હાય તેને આદર પણ થાય એવી રીતે ધર્મ કર્મ સુધારકોએ ધર્મ રક્ષક કર્યાં કરવાં જોઇએ. દીર્ઘદૃષ્ટિ વિના અને પરિપૂર્ણ અનુભવ વિના ધર્મક સુધારક બની શકાતું નથી. આત્મજ્ઞાનીઓ સર્વ પ્રકારના અનુભવ ગ્રહીને દ્રવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે ધર્મકર્મોમાં સુધારાવધારા કરી શકે છે. સામાજિકપ્રખ`ધાનુ ત્રણ કાલની દૃષ્ટિએ સંપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ. કચેાગીઆએ ધરક્ષાના કન્યકાર્યામાં સર્વસ્વાર્પણુ કરવુ જોઈએ. જડવાદી નાસ્તિકાના પ્રબલ હુમલાઓથી ધર્મની રક્ષા કરવી જોઇએ. હાલ આર્યાવર્તમાં પાશ્ચાત્યદેશીય જડવાદીઓના વિચારવાતાવરણાના ફેલાવા થવા લાગ્યા છે. ધર્મને હું...બગ ગણીને તેને તિરસ્કાર કરનાર નાસ્તિકાના પ્રાદુર્ભાવ થવા લાગ્યા છે; તેની સામા ટકી રહેવાય એવી રીતે ધર્મક સુધારકાએ ધર્મરક્ષાકારકક કરવાં જોઇએ. આત્મજ્ઞાન–પરમાત્મજ્ઞાનના ઉપદેશાને ઘેરાઘેર ફેલાવા થવા જોઇએ અને કાયરતા ભીરુતા અને દીનતાના નાશપૂર્વક લોકોની ધર્મમાર્ગમાં પ્રવૃત્તિ થવી જોઇએ. સર્વપ્રકારના ધાર્મિક સિદ્ધાંતને ઘેરેઘેર ઉડાપેાહ થવા જોઇએ. આત્માના શુદ્ધધર્માંની પ્રાપ્તિ માટે વિશ્વવર્તિમનુષ્યોને જાગત્ કરવા જોઇએ. ધર્મની રૂઢીઓ પ્રમાણે નીરસતાથી પ્રવતનારા સમૂર્ચ્છમપ’ચેન્દ્રિય જેવા મનુષ્યામાં ધાર્મિકજ્ઞાનનો સંચાર થવા જોઈએ. સર્વ મનુષ્યામાં આત્મશક્તિયાના ખ્યાલ પ્રકટાવવા જોઇએ અને તેએ સૂરજ માનીને સર્વ આવશ્યક કર્માં કરે એવા ઉપદેશ થવા જોઇએ. વ્યવસ્થાથી ધાર્મિકકમાં કરનારા મનુષ્યને સમૂહ પ્રકટાવવે જોઇએ. હું તુ ંને ભેદભાવ ટળે અને સર્વજીવા પેાતાનામાં દેખાય એવા આધ્યાત્મિકજ્ઞાનના પ્રચાર કરવા જોઇએ, ધર્મકર્મ સુધારક કર્મયોગીએએ એ પ્રમાણે ધર્મરક્ષા કરવાના કાર્યોંમાં For Private And Personal Use Only Page #740 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (880) શ્રી ક્રમ યાગ ગ્રંથ-વિવેચન. પ્રવૃત્ત થવુ જોઇએ. આત્મજ્ઞાનપૂર્વક ધકર્માંનું રહસ્ય શું છે ? તેને લેકને પરિપૂર્ણ અનુભવ આપવા જોઇએ. લેાકેાને અન્ન રાખીને ધર્મકર્મના જે જે સુધારા કરવામાં આવે છે તેમાં પરિણામે અલ્પલાભ અને અત્યંત હાનિ પ્રાપ્ત થાય છે. આધ્યાત્મિક જ્ઞાનના સૂર્ય સદા પ્રકાશિત રહે છે તેા વિશ્વ મનુષ્યે સર્વે સ્વયમેવ સ્વયેગ્ય ધર્મક સુધારાને કરી શકે છે અને વમાનમાં ધર્મનું રક્ષણ કરી શકે છે. જ્યારે અધ્યાત્મજ્ઞાનના સૂર્ય અસ્ત થાય છે ત્યારે ધર્મીમનુષ્યેામાં આચારભેદોથી સ`પ્રદાયભેદો થાય છે અને અજ્ઞાની લેાકેાનુ જોર ફાવી જાતાં સત્ય રહસ્યથી લાકે અજ્ઞાત રહેતાં જડક્રિયાવાદીઓના પ્રાદુર્ભાવ થાય છે. હવે આધ્યાત્મિકજ્ઞાનના સૂર્યના કિરાને કઇક લેાકેા પર પ્રકાશ પડવા લાગ્યા છે, તેથી લેાકેા સત્યની શોધ કરવા લાગ્યા છે. તેથી હાલના સંક્રાન્તિકાલ ગણાય છે. હાલ ધર્મના શાસ્ત્રોનું મથન થાય છે અને સત્ય શેાધવા માટે વિશ્વમાં સત્ર મહાપ્રવૃત્તિ થએલી છે તેથી એ ચળવળના પરિણામે લેાકેામાં અનેક ધાર્મિક પરિવર્તન થાય છે. યુગપ્રધાન મહાત્માએ ધકર્માના સુધારો કરીને અધ્યાત્મજ્ઞાનબળે ધર્મરક્ષા કરી શકે છે. ધર્મના અસ્તિત્વથી સર્વ શુભકર્માનું અસ્તિત્વ રહે છે માટે કદાપિ ધર્મના નાશ ન થવા દેવા જોઇએ. ધર્મની અનેક પ્રકારની વ્યાખ્યાઓ થઇ શકે છે. તે પૂર્વના શ્લેાકેાના વિવેચનમાં જણાવ્યું છે. ધર્મની રક્ષા કરવા માટે સર્વ ધર્મી મનુષ્યએ સ્વાર્પણ કરીને ધર્મરક્ષાકારક પ્રવૃત્તિયામાં પ્રવર્તવું જોઇએ. અજ્ઞાનીમનુષ્યા ધર્મકર્મની રક્ષાના નામે અધ્યાત્મજ્ઞાનના અભાવે માહ્ય પ્રવૃત્તિયેામાં મતભેદ પાડીને પરસ્પર કદાગ્રહ કરી-ભેદ કરી ધ કર્માંના નાશ કરે છે, માટે આત્મજ્ઞાનીઆવિના સામાન્યક્રિયારુચિને ધારણ કરી રૂઢિથી પ્રવતૅનારા ધર્મકર્માંમાં ગાંડરીઆપ્રવાહ પેઠે ચાલનારા મનુષ્ય ધર્મની રક્ષાના બદલે તેનો નાશ કરે છે એવું જાણી તેનાથી ચેતતા રહેવું; આત્મજ્ઞાન વિના ઉત્તારભાવનાથી, વ્યાપકભાવનાથી, અદ્વૈત ભાવનાથી અને અનેકાન્તનયશૈલીથી ધર્મ કર્મની સુધારણા થઈ શકતી નથી, જેને સુધારવાના છે તેઓને સર્વથી પ્રથમ અધ્યાત્મજ્ઞાન આપવું જોઇએ કે જેથી તેને ધર્મકર્મ ના સુધારાઓ સારી રીતે સમજાવી શકાય અને વર્તમાનકાલાનુસારે ધર્મ કર્માં સુધારીને સમાજ પ્રગતિકારક, સંધપ્રગતિકારક એવા ધર્મની રક્ષા કરી શકાય. ધર્મરક્ષકજ્ઞાનીમહાત્માઓએ સર્વ જ્ઞાનાવરણીયાક્રિકમાંના નાશ થાય અને આત્માને અનંત આનન્દ પ્રકટ થાય એવી દૃષ્ટિએ ધર્મવૃદ્ધિકર કર્યાં કરવાં જોઇએ. સર્વ વ્યાવહારિક તથા ધાર્મિકકત્ત્તવ્ય કર્માના મૂળ ઉદ્દેશ શાશ્વતાનન્દ પ્રાપ્તિરૂપ છે અને જ્ઞાનાવરણીયાદિ કર્મના નાશરૂપ છે, માટે ધર્મ રક્ષાકારક મહાત્માઓએ એ ઉદ્દેશને ક્ષણે ક્ષણે યાદ કરીને ધમૃદ્ધિકર કાર્યાં કરવાં જોઈએ. સર્વજીવા જ્ઞાનાવરણીયાદિકર્માના નાશ કરે અને આત્માના અનન્ત આન ંદના અનુભવ કરે એ દૃષ્ટિએ તેઓ ધમકસમાં પ્રવર્તે એવા આધ આપવા જોઇએ અને એજ દૃષ્ટિએ ધર્માંકની રક્ષા કરવી જોઈએ, ધ કર્મામાં દેશકાલ પરત્વે અનાદિકાલથી અનેક પરિવના For Private And Personal Use Only Page #741 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir ઉભય પ્રકારની પ્રગતિ માટે કરણીય ધર્મ પ્રવૃત્તિ. (६४१) થયા કરે છે, તેમાં સ્વાધિકારે યોગ્ય ધર્મકર્મ સુધારારૂપ પરિવર્તને કરી તેઓને સ્વાધિકાર આદરી–અદરાવીને ધર્મની રક્ષા થાય એવી રીતે જ્ઞાનીમહાત્માઓએ પ્રવર્તવું જોઈએ. જ્ઞાનવિના સત્યને પ્રકાશ થતો નથી માટે જ્ઞાન પામીને ધર્મરક્ષાકર અને ધર્મવૃદ્ધિકર કર્મો કરવાં જોઈએ. અવતરણ–બાહ્યોન્નતિજીવનપ્રદ અને આન્તર આધ્યાત્મિક પ્રગતિપ્રદ ધર્મકાર્યો કરવાની ધમંચગ્યપ્રવૃત્તિને જણાવવામાં આવે છે. श्लोकाः बाह्योन्नतिः सदा साध्या धर्माविरुद्धकर्मभिः । उदयेनान्वितो धर्मो बाह्यव्यवहृतेः शुभः ॥ १६२ ॥ जीवन्ति सत्तया लक्ष्म्या विद्यया च जना भुवि। यैर्यै धर्मप्रबन्धैश्च सेव्यं तत्तद्यथोचितम् ॥ १६३ ॥ धर्मोन्नतिविवृद्धयर्थं सेव्यं सात्विककर्म यद् । देशकालानुसारेण सर्वशक्तिप्रदायकम् ॥ १६४ ॥ यत्र धर्मे भवेत् सेवा सर्वजीवोपकारिकाः। औदार्यदृष्टितो धर्मो विश्वे व्याप्नोति निश्चयः ॥ १६५॥ आत्मार्पणं सदा कार्यं धर्मरक्षणहेतवे । यत्र धर्मोजयस्तत्र धर्मेणैव सदोन्नतिः ॥ १६६ ॥ धर्मोन्नतिर्भवेद्यस्मा-सर्वदेशे सुशान्तिदा । तादृश्यो योजनाः सर्वा कर्तव्या दीर्घदृष्टितः ॥ १६७॥ વિવેચન – કગીઓએ ધમવિરુદ્ધકર્મોવડે સદા ધર્મોન્નતિકારક બાહ્યોન્નતિ સાધવી જોઈએ. બાહ્યોન્નતિ સહિતધર્મ ખરેખર બાહા વ્યવહારથી શુભ છે. બાહ્યોન્નતિની સાથે ધર્મોદયનો વ્યાવહારિક સંબંધ વર્તે છે. બાહ્યોન્નતિ પણ શુભ વ્યવહાર ધર્મ છે. બાહ્યોન્નતિસાધક ધર્મવ્યવહાર આદરવા ચોગ્ય છે. નિવૃત્તિમયપ્રવૃત્તિમાર્ગવિહારકે બાહ્યોતિ સાધવી જોઈએ; બધોનતિના અનેક ભેદ છે. સર્વ પ્રકારની બાહ્યશભન્નતિને દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી ગૃહસ્થાએ 1 For Private And Personal Use Only Page #742 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૪૨ ) શ્રી કમપેગ ગ્રંથ-સવિવેચન. સ્વાધિકારતઃ સાધવી જોઈએ. બાહ્યલેકવ્યવહારમાં પ્રગતિસહિત ધર્મ વિશ્વજીવનું કલ્યાણ કરવા સમર્થ થાય છે. આધ્યાત્મિક બળથી બાહ્ય ઘર્મોન્નતિ કરવી જોઈએ. બાહ્યસમષ્ઠિભૂતધર્મોન્નતિથી આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરવાના માર્ગો ખુલ્લા થાય છે. જે ધર્મથી બાહ્યોતિ પ્રાપ્ત ન થતી હોય તે ધર્મ પ્રતિ લેકેની રુચિ પ્રકટતી નથી. બાહ્યોન્નતિ સાધક માર્ગો સર્વધર્મમાં હોય છે. બાહ્યવ્યવહારની પ્રગતિસહિત જ ધર્મ હોય છે. ધર્મને અંતિમ ઉદેશ નિવૃત્તિની પ્રાપ્તિ છે, પરંતુ અંતિમ ઉદ્દેશની પૂર્વની સર્વોન્નતિની સાથે બાહ્યોત્રતિયોને નિમિત્તભૂત સહકારી સંબંધ છે. ધર્મથી વિરુદ્ધ કાર્યો કરીને અનીતિમય જે બાહ્યોન્નતિ કરાય છે તે મહાભારતના યુદ્ધના પરિણામવત્ વા યુરોપીય મહાયુદ્ધ પરિણામની પેઠે અંતે ક્ષયશીલ થાય છે. ધર્મથી વિરુદ્ધ કર્મો કરીને જે જે દેશના લોકોએ બાહોન્નતિને સાધી છે તેઓની ઉન્નતિ ફક્ત ઈતિહાસના પાને રહી ગઈ છે. ધર્મકર્મો અને અધર્મ કર્મોનું વાસ્તિવિક સ્વરૂપ અવબોધવું જોઈએ. આર્યસિદ્ધાંતપ્રતિપાઘધર્મકર્મોનું વાસ્તવિક સ્વરૂપ અવધવું જોઈએ કે જેથી ધર્મવિરુદ્ધ કર્મોનું જ્ઞાન થવાથી તેને પરિહાર કરી શકાય. સત્તાવડે લક્ષમીવડે અને વિદ્યાવડે મનુષ્ય જેજે ધર્મ પ્રબવડે જીવે છે તે તે કર્મયોચિત સેવવાં જોઈએ. વિશ્વવર્તિમનુષ્ય વિદ્યા લક્ષ્મી અને સત્તાવડે બાહ્યપ્રગતિમય જીવનથી જીવી શકે છે. અએવ બાહ્યોન્નતિ માટે વિદ્યા સત્તા અને લક્ષમીની ઉપાસના ગૃહસ્થોએ કરવી જોઈએ. ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર વર્ગનું ગૃહસ્થ મનુષ્ય સેવન કરે છે. આર્થિકસ્થિતિમાં નિર્બલ મનુષ્ય ગૃહજીવનમાં સ્વતંત્ર જીવન ગાળવાને શક્તિમાન થતા નથી. દેશની આબાદી અને સમાજની આબાદીની સાથે ધર્મની આરાધના કરી શકાય છે. દેશ ધર્મ અને સમાજને વ્યવહારમાં પરસ્પર નિકટ સંબંધ છે. સત્તા લક્ષમી અને વિદ્યા વિના વિશ્વમાં અનેક પ્રકારના શુભ ધની રક્ષા થતી નથી. સત્તા લક્ષ્મી અને વિદ્યા વિના સાર્વજનિક પો૫કારિક કર્મો કરી શકાતાં નથી. આસુરી મનુષ્યના હાથમાં સર્વ પ્રકારની સત્તા લક્ષ્મી અને વિદ્યા હોય છે તે તેથી ધર્મીઓ અને ધર્મને નાશ થાય છે અને અધર્મીઓનું સામ્રાજ્ય વધે છે; તેથી પરિણામ એ આવે છે કે ધર્મના માગેને નાશ થાય છે. અતએ સુજ્ઞ મનુષ્યએ વિદ્યા લક્ષમી અને સત્તાવડે બાહ્યોન્નતિ સાધવી જોઈએ કે જેથી ગૃહજીવનમાં ધાર્મિક જીવન ગાળવામાં સ્વાતંત્ર્યપ્રવૃત્તિ કરી શકાય. લક્ષમીસત્તાવિદ્યાના જીવનથી મનુષ્યોએ બાહ્યજીવને જીવાય એવા ધર્મપ્રબંધવડે પ્રવર્તવું જોઈએ. હાલ પાશ્ચાત્ય દેશોમાં લક્ષ્મી વિદ્યા અને સત્તાનું સામ્રાજ્ય પ્રવર્તે છે તેથી તેઓ બાહ્યપ્રગતિ જીવનવડે જીવવાને શકિતમાન થએલા છે. પરંતુ તેમાં ધર્મવિરુદ્ધ એવાં ધર્મકવડે બાહ્ય જીવન જીવવું એ ધાર્મિક ઉદ્દેશ વિસ્મરો ન જોઈએ. ધર્મવિરુદ્ધ ધર્મપ્રબંધવડે બાહ્યજીવનપ્રગતિ અનુકુલ સત્તા લક્ષ્મી અને વિદ્યાની પ્રગતિ થવી જોઈએ. પ્રવૃત્તિમય નિવૃત્તિ એ યુરેપનું કર્મસૂત્ર છે અને નિવૃત્તિમય પ્રવૃત્તિ એ For Private And Personal Use Only Page #743 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org E ધર્માર્થાત માટે ખાદ્યોન્નતિની આવશ્યક્તા. ( ૬૪૩ ) આર્યદેશનું કર્મસૂત્ર છે. પ્રગતિ પ્રચારક કસૂત્રેાવડે ગૃહસ્થ મનુષ્ય જીવી શકે છે, અન્યથા સ્પર્ધાથી પતિત થતાં તેઓને અને તેઓના ધર્મના નાશ થાય છે. વિદ્યા સત્તા અને લક્ષ્મીથી હીન જંગલી પ્રજાએ જેમ પડતી સ્થિતિમાં આવી પડેલી છે તેમ જે દેશના લેાકેા વિદ્યા સત્તા અને લક્ષ્મીથી ભ્રષ્ટ થાય છે તેની તેવી સ્થિતિ થાય છે. ધર્મીમનુષ્યાની પાસે વિદ્યા સત્તા અને લક્ષ્મી હોય છે તે તેને સદુપયેાગ થાય છે અને ઉલટા તેથી અધર્મીઓના-નાસ્તિકાના પણુ ઉદ્ધાર કરી શકાય છે. સત્વગુણી મનુષ્ય વિદ્યાસત્તા લક્ષ્મીવડે દેશની સમાજની સઘની અને વિશ્વવર્તિ સર્વ જીવાની આબાદી કરવા પ્રયત્ન કરી શકે છે. અતએવ સત્ત્વગુણી મનુષ્યએ બાહ્યોન્નતિજીવનથી સર્વ જીવાના શુભાર્થે જીવવું જોઈએ, બાહ્યપ્રગતિ અને આન્તરપ્રગતિકારક સર્વ જીવનસૂત્રાના સારી રીતે અભ્યાસ કરવા જોઇએ અને પશ્ચાત્ બન્ને પ્રકારની પ્રગતિના જીવનથી જીવવા સર્વ શુભધર્મ પ્રમ’ધાવડે યથેાચિત કર્યાં કરવાં જોઇએ. જીવવું શા માટે જોઈએ ? તેના ઉત્તર આ શ્લોકના ભાવાથી મળી શકે તેમ છે. અન્યાના દાસ બની જે દુઃખમય જીવન ગાળવું તે માટે જીવવાની જરૂર નથી. બાહ્યસત્તાધારિયા વિદ્યાધિકારિયા અને લક્ષ્મીજનાને શુલ માર્ગે દોરીને સર્વ જીવાના શ્રેય માટે જીવવું જોઇએ. માથપ્રગતિના સજીવન મંત્ર વિદ્યા લક્ષ્મી અને સત્તાની પ્રવૃત્તિ છે. જો ઉપયુક્ત મંત્રની આરાધના ન કરી તે આત્મશક્તિયેની પ્રાપ્તિ માટે સ્વતંત્ર જીવન ગાળવા માટે અધિકારી ખની શકાતું નથી એમ માહ્યધર્મવ્યવહારદૃષ્ટિથી કથાય છે. બાહ્યપ્રગતિની સ્થાયી અવસ્થા ધમેન્નિતિના વખતે બની શકે છે. અતએવ ધર્મેન્નતિ તરફ સદા ગમન કરનારી બાહ્યોન્નતિ સાધવી જોઇએ. ધર્માંન્નતિવિવૃદ્ધિ માટે સાત્વિક કમેર્યાં કરવાં જોઇએ. ભૂત વર્તમાન અને ભવિષ્ય એ ત્રણ કાલમાં ધર્માંકમ પરિવત ના થયાં, થાય છે અને થશે. સર્વ શુભ શક્તિયાને દેનાર એવાં દેશકાલાનુસારે ધકર્માં કરવાં જોઇએ. દેશ કાલ વય સ્થિતિ વગેરેના પરિપૂર્ણ વિચાર કરીને સર્વ શુભ શક્તિયેા વધે એવાં ધર્માંકાં કરવાની જરૂર છે. આએ દેશકાલાનુસારે કર્યાં કરવાનું જ્ઞાન પ્રાપ્ત કર્યું નહીં તેથી તેની અનેક શક્તિયોના નાશ થયે અને અનેક શુભક્તિયાની પ્રાપ્તિ કરવાની હતી તે કરી શકયા નહીં. સર્વ શુભ શક્તિયાની વૃદ્ધિ થાય એવા વર્તમાનમાં અનુભવ કરવા જોઈએ અને પશ્ચાત્ શુભ શક્તિપ્રદાયક કર્મોને કરવાં જોઈએ, કર્યાં કરતાં કરતાં વૃદ્ધાવસ્થા થઈ જાય અને આત્માની શક્તિયે વધે નહીં તેા પશ્ચાત્ તેવાં કમેર્યાં કરવાથી કંઇપણ પ્રયોજન સિદ્ધ થતું નથી. ખદ્ધિપ્રગતિ અને આન્તરપ્રગતિને પરસ્પર દેશકાલાનુસારે શુભ સંબંધ હાય તેને ગૃહસ્થાએ ગૃહસ્થદશા હોય ત્યાંસુધી ત્યાગ કરવા નહીં. અન્તરમાં અનેક પ્રકારની બાહ્ય શુભેોન્નતિની લાલસા હોય અને તેના પરિપૂર્ણ નાશ ન થાય ત્યાં સુધી ગૃહસ્થજીવનમાં બાહ્યોન્નતિકારક કર્માંની પ્રવૃત્તિની સાથે ધકર્માં કરવાની પ્રવૃત્તિ સેવવી Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only Page #744 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૪૪ ) શ્રી ક્રમ યેાગ ગ્રંથ-વિવેચન. 品 જોઇએ. માહ્યવ્યાવહારિક આધ્યાત્મિકખળપ્રગતિ અને આન્તરઆધ્યાત્મિકખળ એ પ્રકારનાં ખળાથી વિશ્વમાં સર્વ મનુષ્યો સ્વતંત્ર સુખમય જીવન ગાળી શકે છે; વિશ્વવર્તિ સર્વજીવાનાં દુઃખા નાશ પામે એવી આધ્યાત્મિકપ્રગતિદૃષ્ટિએ સર્વશક્તિપ્રદાયકમ સેવવા જોઇએ. સ્વાર્થમય શક્તિયાથી ફક્ત સ્વાત્માને લાભ થાય છે અને અન્યોને હાનિ કરી શકાય છે. સર્વ જીવાના શ્રેયમાં સ્વશ્રેયઃ સમાયું છે—એવી. પરમાર્થષ્ટિપૂર્વક સર્વશક્તિપ્રદાયક ધમ સેવવા જોઇએ કે જેથી સ્વામય લઘુસ કુચિતવતુલાના નાશ થાય અને અનન્ત સુખમય ધવલમય જીવન પ્રાપ્ત કરવાના અધિકાર પ્રાપ્ત કરી શકાય. સંકુચિતદૃષ્ટિવલથી સશક્તિપ્રદાયકધમ કમેૉંને સેન્યાથી સંકુચિતતાના નાશ થતો નથી અને નીતિનાં વિશ્વવ્યાપક ધર્મસૂત્રને પણ લઘુવર્તુલવાળાં કરી શકાય છે. આત્માની સ શક્તિયાના નાશ થાય એવાં ધકર્માં જે જે જણાતાં હાય તેને કરાડા ગાઉથી નમસ્કાર કરવા જોઇએ. આત્માની શક્તિયા વધે એવાં આધ્યાત્મિક અને વ્યાવહારિક ધર્મકર્માને હાલ જો મનુષ્યે સેવે અને શક્તિવિનાશક કર્માંના ત્યાગ કરે તે તેએ અવનતિને દેશમાંથી, સમાજમાંથી અને સંધમાંથી હાંકી કહાડવાને શક્તિમાન થઈ શકે. આધ્યાત્મિશક્તિયાના સંગઠ્ઠન વિના બાહ્ય વ્યાવહારિક શક્તિયાનું સાત્વિક અબાધિત સંગઠ્ઠન થઈ શક્યું નથી—એવા દૈવી નિયમ છે. અતએવ સ શક્તિયાને પ્રાપ્ત કરવા માટે દેશકાલાનુસારે જે જે સાત્વિક કર્યાં કરવાં પડે તેમાં આધ્યાત્મિક શક્તિયોનું સંગઠન થાય એવા ખાસ ઉપયોગ રાખવા જોઇએ. આધ્યાત્મિક સર્વ શક્તિયાની પ્રાપ્તિ વિના દેશ કામ સંઘની સત્યેન્નતિ કદાપિ થઈ નથી, થતી નથી અને થશે નહીં. વર્તમાનમાં શક્તિયે વધે તેના પ્રત્યક્ષ અનુભવ આવ્યા વિના રહેતા નથી. સાત્વિક વૃત્તિપૂર્વક સર્વ શક્તિયે વધે એવાં શુભ કર્યાં કરવામાં જ સ્વફ્રજની પૂર્ણતા થાય છે. સદેશે, ભિન્નકામા, ભિન્નજાતીય મનુષ્યા, વગેરેની ઉન્નતિ જેનાથી વ્યવહારમાં પ્રવર્તતી થાય એવા સર્વ શુભ વિચારાને અને આચારેને ધમ તરીકે થવામાં આવે છે. ધર્માનુલ સ વિચારાને અને આચારાને સાધ્યદૃષ્ટિએ ધર્મ થવામાં આવે છે. ગુરુની ભક્તિથી આત્માન્નતિ થાય છે. વિદ્યાસત્તા અને લક્ષ્મીવડે ધર્મની આરાધના કરવામાં આવે છે તો વિદ્યાદિની સફલતા થાય છે. વિદ્યાસત્તા લક્ષ્મીવડે જે ધર્મની આરાધના કરે છે અને વિદ્યાદિના સદુપયાગ કરે છે તેઓની આયતા વિશ્વમાં પ્રસિદ્ધ છે. વિદ્યાસત્તા લક્ષ્મીથી ધર્મની આરાધના જો ન કરવામાં આવી તેા અનાત્વ પ્રાપ્ત થયા વિના રહેતું નથી. વિશ્વમાં જે જે ધર્માં સજીવન રહે છે તેમાં શક્તિ હાય તા તે સજીવન રહી શકે છે. જે ધર્મ વિશ્વજીવોને સમાન ગણીને તેઓની સેવા કરવાનું ફરમાવે છે તે ધર્મની વિશ્વમાં વ્યાપકતા થાય છે. જે ધમાં અને જે ધર્મના લકેમાં ઉદારતા નથી તેઆના વિચારાને અને આચારાને વિશ્વમાં પ્રચાર For Private And Personal Use Only Page #745 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વ જીવાને સમાન ગણે તે જ ધર્મી. ( ૧૪૫ ) થતા નથી. વૈષ્ણવામાં ભક્તિના ગુણ મુખ્યતાને ભજે છે. બૌદ્ધામાં પરાપકાર ગુણુ મુખ્ય તાને ભજે છે. પ્રીસ્તિયેામાં મનુષ્યસેવાગુણુ મુખ્યતાને ભજે છે, હિન્દુઓમાં સન્તસાધુ સેવાગુણ મુખ્યતાને ભજે છે. મુસલમાનામાં શ્રદ્ધા અને પરસ્પર ભ્રાતૃભાવ—ઐકય ગુણુ મુખ્યતાને ભજે છે. જૈનેામાં યાગુણ મુખ્યતાને ભજે છે. જે કાલે જે દેશમાં જે લેકમાં જે ગુણ મુખ્યતાને ભજે છે તે વિના અન્ય ગુણા ગણતાને ભજે છે ત્યારે તેમાં તે ગુણુ વિના અન્ય ગુણ્ણાની પ્રાયઃ સજીવનતા રહેતી નથી. જે ધર્મમાં સેવાની મુખ્યતા હાય છે તે ધર્મના વિશ્વમાં પ્રચાર થાય છે. સર્વ જીવાને ઉપકાર કરનારી સેવાને ઉપદેશ અને તેની રહેણી જે ધમવાળા લેાકેામાં હોય છે ધર્મનાં સિદ્ધાંત સામાન્ય હાય છે; તેપણુ ધર્મના સિદ્ધાંતના સારભૂત સેવાથી તે ધર્મ સત્ર વ્યાપક બની શકે છે. વિશ્વવર્તિ દુ:ખી જીવાના શ્રેયઃમાં જે ધમ ભાગ ન લેતેા હાય તે ધર્મને કરાડ ગાઉથી નમસ્કાર થાઓ, વિદ્યાસત્તા અને લક્ષ્મીથી દેવગુરુધર્મની સેવા કરવાની હાય છે. સર્વ જીવાની વિદ્યાસત્તા લક્ષ્મીથી સેવા કરવાની હાય છે અને સર્વ જીવાના શ્રેયમાં સર્વ સ્વાર્પણુ કરવાનુ' હાય છે એવુ' જે ધર્મ શિખવે છે તે ધર્મ છે અને અન્ય ધર્મના નામે પ્રસિદ્ધ હાય તેપણ તે અધમ છે. નાસ્તિક વિચારેાથી અને જડવાદથી ધર્મના લાપ થાય છે. સર્વજીવાને દુઃખના દિલાસા આપવા જે ધર્મના લાકા પ્રયત્ન કરે છે તેઓ ધર્મી બનેલા છે એમ અવધવું. વિશ્વમાં સર્વ જીવાને સમાન ગણીને જે સર્વના ભલામાં ભાગ લે છે તે ધી છે; બાકી સન્તસાધુની સેવા વિના પેાતાને કરાડા મનુષ્ય ધી માનતા હોય તે તેથી તે ધી સિદ્ધ થતા નથી. હુારા ગરીબની જેએ હાય લે છે અને ગમે તે ધર્મની ક્રિયા માત્ર કરે છે અને ટીલાંટપકાં કરે છે તેથી તે ધર્મી સિદ્ધ થતા નથી. સત્ય ગુરુના ઉપદેશ વિના સત્ય ધર્મની પ્રાપ્તિ થતી નથી. ગુરુની પૂર્ણ કૃપા વિના કઢિ ધર્મની પ્રાપ્તિ થતી નથી. ગુરુની કૃપા વિના વિદ્યા સત્તા અને લક્ષ્મીથી પણુ કંઇ આત્મકલ્યાણુ કરી શકાતું નથી. અતએવ પ્રથમ સદ્ગુરુની કૃપા મેળવીને જે મનુષ્ય વિશ્વવર્તિ સ જીવાની સત્તા ધન લક્ષ્મી સદુપદેશાદિથી જેવી ઘટે તેવી સેવા કરે છે તે લેાકેા વિશ્વમાં ધર્મના પ્રચાર કરવાને અને ધર્મની સર્વત્ર વ્યાપક્તા કરવાને શક્તિમાન થાય છે. સેવાના અનેક ભેદ છે. સર્વ જીવાના આત્માઓનાં દુઃ ખા ટાળવાં અને ગુરુ આદિની સેવાવડે તેના ઉપદેશ પ્રમાણે પ્રવર્તવું એ જ સેવાધર્મનું લક્ષણુ છે. સદ્ગુરુનાં ચરણકમલ સેવવાથી સેવા ધર્મનાં રહસ્યાનું જ્ઞાન થાય છે. સાધુઓની—સન્તાની કૃપા મેળવવા સદાકાલ તેઓની સેવા કરવી જોઇએ. ગુરુઓના સુખના સદુપદેશથી સેવાધર્મની પ્રાપ્તિ થાય છે. સર્વ મનુષ્યે પોતપેાતાના ધર્મની સત્ર મનુષ્યમાં વ્યાપકતા કરવાને ઇચ્છે છે અને તે માટે રક્તના પ્રવાહ વહે એવાં યુદ્ધો કરવાને માટે પણ બાકી રાખતા નથી; પરંતુ સ જીવાને સ્વાત્મા સમાન માનીને તેએ સેવા ન કરે ત્યાંસુધી તેઓ ધર્મના વિચારાની For Private And Personal Use Only Page #746 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કર્મવેગ મંથ-સવિવેચન. અને સદાચારોની વ્યાપક્તા કરવા શકિતમાન થતા નથી. ગમે તેવા દુષ્ટપ્રતિપક્ષી મનુષ્યને પણ સેવાધર્મથી સ્વધર્મમાં લાવી શકાય છે. નાસ્તિક મનુષ્યોને પણ તેઓનાં દુઃખ ટાળવારૂપ સેવા પ્રવૃત્તિથી ધર્મમાર્ગમાં આવી શકાય છે અન્નદાનથી વસ્ત્રદાનથી વિદ્યાદાનથી સવિચાર દાનથી સદાચારદાનથી અને શુભ શક્તિ છે જે હોય તેઓનું અન્ય મનુષ્યને દાન કરવાથી જીવોની સેવા કરી શકાય છે. દુર્ગણીઓને અનેક ઉપાયથી સુધારીને તેઓની સેવા કરી શકાય છે. રજોગુણી અને તમે ગુણ મનુષ્યને સુધારીને તેઓને સત્વગુણી કરવાથી તેઓની સેવા કરી એમ કથી શકાય છે. તેફાની કશી મનુષ્યોને શાંતિ ગુણનું દાન આપીને તેઓની સેવા કરી શકાય છે. વિશ્વવર્તિ મનુષ્યોમાંથી કોઈ માન માયાલોભ વગેરે દુર્ગાને નાશ થાય અને તેઓ આત્માની શકિત ખીલવી શકે એવી જે જે પ્રવૃત્તિ કરાય તે કર્તવ્ય સેવા છે. સેવક યોગ્ય ગુણે પ્રકટાવ્યા વિના સેવાધર્મમાં પરિષહ આવતાં સ્થિર રહી શકાતું નથી. ગામોગામ શહેશહેર ફરીને મનુષ્યને આત્મ જ્ઞાનને ઉપદેશ આપે અને તેઓનું પ્રભુમય જીવન કરવું એ ઉત્તમોત્તમ સેવાધર્મને માર્ગ છે. ત્યાગી મહાત્માઓ સમાન કઈ ઉત્તમોત્તમ સેવા ધર્મ કરવાને શકિતમાન નથી. આત્મજ્ઞાની મહાત્માઓની ચરણસેવા કરીને સેવાધર્મનાં રહસ્યનું પરિપૂર્ણ જ્ઞાન કરી ધર્મની સર્વત્ર વ્યાપકતા પ્રચારવા જેઓ સેવા કરે છે તેઓ ધર્મની વ્યાપકતા કરી શકે છે. સર્વપકારિકા સેવા એ જ ઉત્તમ વ્યવહાર ધર્મ છે એ ધર્મનું જેટલું વર્ણન કરીએ તેટલું ન્યૂન છે. ઔદાર્યદષ્ટિથી ઉદાર સેવા કરી શકાય છે. દષ્ટિમાં ઉદારતા હોય છે તે જ સેવા કરવામાં ઉદાર પ્રવૃત્તિ થાય છે. ઉદાર દષ્ટિવાળ ધર્મ વિશ્વમાં વ્યાપક બને છે અને સંકુચિત દૃષ્ટિવાળો કોઈ પણ ધર્મ વિશ્વમાં સંકુચિતતાને પામી અંતે મરણ શરણુતાને પ્રાપ્ત કરે છે. જેના વિચારોમાં અને આચારોમાં ઉદારતા-વિશાલતા-વ્યાપતા નથી તે ધર્મ ગમે તે એક વખતે પ્રકાશિત થએલો હોય છે તે પણ અંતે તે નાશ પામે છે. સેવાધર્મમાં અંદાર્યદષ્ટિની આવશ્યકતા રહે છે. ઔદાર્યદૃષ્ટિથી નિષ્કામ સેવા પ્રવૃત્તિ કરનારાઓ આ વિશ્વમાં સર્વ શુભ ધર્મોને પ્રચાર કરીને સર્વત્ર શુભ ધમઓને ઉત્પન્ન કરી શકે છે. નિરહંવૃત્તિથી સેવાધર્મ બજાવનારાઓ ધર્મની વ્યાપકતા જેટલી કરી શકે છે તેટલી અન્ય કેઈ કરી શકતું નથી. વીતરાગ પરમાત્મા મહાવીરદેવે સર્વ જીવોના ઉદ્ધારાર્થે જૈન ધર્મનો ઉપદેશ આપીને વિશ્વમાં સેવાધર્મની ગંગા વહેવરાવી છે તેનાથી વિશ્વમાં કોઈ અજાણ્યું નથી. સેવાધર્મનાં સૂત્રે કાલકાલની સ્થિતિ પ્રમાણે આજુબાજુના સંગના અનુસારે પરિવર્તિત થયા કરે છે અને તેમાં અનેક સુધારાવધારા થાય છે. પરંતુ સર્વ ધર્મને મૂળ ઉદ્દેશ સર્વ જીનાં દુઃખ ટાળવા એજ રહે છે. અએવ સેવાધર્મ–ભક્તિધર્મમાં જ્ઞાન દર્શન ચારિત્રધર્મ અને આત્માના શુદ્ધધર્માદિ અનેક ધર્મોની રક્ષા માટે આત્માર્પણ કરવું જોઈએ. ભવ્યમનુષ્યોએ યાદ રાખવું કે જ્યાં ધર્મ હોય છે ત્યાં જય For Private And Personal Use Only Page #747 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્મની રક્ષા કેમ થાય ? ( ૬૪૭ ). થાય છે અને અધર્મથી પરાજય થાય છે. અધર્મથી કદાપિ કોઈનો ક્ષણ માત્ર જય થયે એમ દેખાય છે પરંતુ અંતે તો પરાજય માલુમ પડે છે. સ્વધર્મ સમાન આ વિશ્વમાં કઈ જયનું સ્થાન નથી. આ વિશ્વમાં ધર્મની રક્ષા કરવા સમાન અન્ય કઈ કાર્ય નથી. ધમ રક્ષણ માટે જે કરવું હોય તે ઉત્સર્ગકાલ અને આપત્તિકાલથી કરવું જોઈએ. આપત્તિકાલમાં આપત્તિકાલના સગાને અનુસરી ધર્મનું રક્ષણ કરવા આત્મભોગ આપ જોઈએ. વિશ્વમાં દયા સત્ય અસ્તેય પ્રમાણિકતા ભક્તિ-સેવા પરોપકાર આત્મભાવ સદ્દવિચાર અને સદાચાર વગેરે અનન્ત ધર્મના ભેદરૂપ ધર્મથી સર્વ કાર્યોની સિદ્ધિ થાય છે. અતએવ ધર્મરક્ષામાં સર્વત્ર આત્માર્પણ કરવું જોઈએ. સંકુચિતદૃષ્ટિવાળાઓ ધર્મરક્ષણાર્થે એડનું ચોડ વેતરી નાખે છે અને વિશાલ ધર્મના આશયનું કેટલીક વખતે તે અજ્ઞાનપણથી ખૂન કરી નાખે છે. સંકુચિતદૃષ્ટિમંતે પોતે જે ધર્મ માને છે તેનાથી ભિન્ન જે જે ધર્મો હોય છે તેનો બહિષ્કાર કરે છે અને સ્વકીય માન્યતાવાળા વિચારોનું અને આચારોનું મૂળ રહસ્ય શું હોય છે તે નહીં જાણવાથી ધર્મના નામે પ્રવૃત્તિ કરીને આ ધર્મ પ્રવૃત્તિ કરે છે. અએવ ઉદારષ્ટિથી સર્વ ધર્મોનું સ્વરૂપ અવધીને પશ્ચાત ધર્મોના અનેક ભેદની રક્ષા કરવામાં દ્રવ્યક્ષેત્રકાલભાવથી જે જે ઉપાયે આદરવા ઘટે તે આત્મસમર્પણ કરીને આદરવા. સ્વાશ્રયી એક મનુષ્ય આત્મસમર્પણ કરીને ધર્મની જેટલી રક્ષા કરી શકે છે તેટલી અન્યપરાશ્રયી મનુષ્યથી બની શકતી નથી. ઉદાર દષ્ટિવાળા આત્મસમર્પકમનુષ્ય સ્વાશ્રયી બનીને સમણિબળ ભેગું કરી ધર્મની રક્ષા કરી શકે છે. અનેક વ્યક્તિના સંઘબળથી ધર્મની રક્ષા કરી શકાય છે. પતિવ્રતા ધર્મરક્ષણાર્થે રજપુતાનાની રાજરમણીઓએ આત્મસર્ગ ર્યા છે તે ઇતિહાસથી અવધાઈ શકે છે. કુમારપાલે ધર્મરક્ષાર્થે આત્મભોગ આપવામાં કંઈ બાકી રાખ્યું નહોતું. ભેળા ભીમે દેશરક્ષારૂપ સ્વધર્મની રક્ષા કરવામાં આત્મસમર્પણ કર્યું હતું. જે જે સત્યધમે હોય તેઓની રક્ષા કરવાથી સર્વ જીની પ્રગતિમાં ભાગ લઈ શકાય છે. જે વખતે જે ધર્મ કરવાની ખાસ જરૂર હોય તે વખતે તે ધર્મની રક્ષા કરવી જોઈએ. આત્મસમર્પણ કર્યા વિના ધર્મની રક્ષા થઈ શકતી નથી. દેશધર્મ, સમાજધર્મ, વિશ્વધર્મ સંઘધર્મ, વધર્મ, સામાજિક ધર્મ, જૈન ધર્મ, જ્ઞાનધર્મ, દર્શનધમ, ચારિત્રધર્મ, ન્યાયધર્મ, નિમિત્તધર્મ, ઉપાદાન ધર્મ, ઉપકારધર્મ, વિદ્યાધર્મ, ક્ષાત્રધર્મ, વૈશ્યધર્મ, શૂદ્રધમ, અનેકાન્તકૃતધર્મ, તત્ત્વધર્મ, આત્મધર્મ-આદિ અનેક પ્રકારના ધર્મોના રક્ષણથી સર્વ પ્રકારની શક્તિને પ્રકટાવી શકાય છે અને તેથી વિશ્વમાં સર્વ વ્યવસ્થાઓની સુરક્ષા કરી શકાય છે. સર્વ પ્રશસ્ય ધર્મોનું રક્ષણ કરવામાં સર્વ શુભ શક્તિને ત્યાગ કરતાં જરા માત્ર અચકાવું ન જોઈએ. સર્વસમર્પણ કર્યા વિના વિશ્વના શુભવ્યવહારમાં પ્રવૃત્ત થઈ શકાતું નથી; તેમજ ધર્મવ્યવહારોમાં પણ પ્રવૃત્ત થઈ શકાતું નથી. ધર્મ For Private And Personal Use Only Page #748 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kohatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૪૮ ) શ્રી ક્રમ યાગ ગ્રંથ-વિવેચન. રક્ષણાર્થે આ આત્મસમર્પણ કરવામાં ભય પામે છે તે નપુંસક નિર્વીય મૃતક સમાન મનુષ્યેા છે. આત્મજ્ઞાનીમહાત્માઓ ધર્મની રક્ષા કરવામાં સમ્યક્ આત્મસમર્પણ કરી શકે છે; તે કદાપિ પરાશ્રયી બની શકતા નથી. અધર્મી મનુષ્યાનું તથા નાસ્તિક મનુ યેાનું બલ વધી જાય છે ત્યારે અપવાદ માર્ગથી પણ છેવટે ધર્મની અને ધર્મીઓની રક્ષા કરવાની પ્રવૃત્તિયાને સ્વીકાર્યા વિના છૂટકો થતા નથી. જે કાલમાં જે દેશમાં જે જે ખાખતાથી ધર્મની રક્ષા થાય છે તે તે ઉપાયને સ્વીકારવામાં પાછી પાની કરવામાં આવે છે તે તેથી ધર્મની રક્ષા થતી નથી. અતએવ જે કાલે જે દેશમાં ઉત્સગ અને અપવાદ માગે જે જે ઉપાયાથી ધર્મરક્ષા થાય તેને આદરવામાં આત્મસમર્પણ કરવું જોઇએ; કારણ કે ધર્મથી સદા સ્થાયી ઉન્નતિ રહી શકે છે એમ સર્વત્ર વિશ્વમાં સર્વ સુજ્ઞા જાણી શકે છે. ધર્મથી જ સદ્દોન્નતિ છે એમ માનીને ધર્મરક્ષાર્થે આત્મસમર્પણ કરવામાં અનેકજાતીય સ'ધબળપૂર્વક પ્રવૃત્તિ કરવી જોઇએ. અનેક પ્રકારના પરસ્પર વિરુદ્ધ ધર્મભેદેદ્યમાં અનેક નયાની યિાવડે સત્યધર્મ ગ્રહણ કરવા જોઈએ પણ નકામે ધર્મ કલામાં આત્મવીના વ્યય ન કરવા જોઇએ. અનેક શુભ શક્તિયાના ધર્મયુદ્ધો કરીને નાશ ન કરવા જોઇએ એવું ખાસ લક્ષ્ય રાખવું જોઇએ. અવતરણઃ—ધાર્મિકમનુષ્યાનું વિશ્વમાં અસ્તિત્વ સ'રક્ષવા માટે યાગ્ય કન્ય ક કરવુ' જોઇએ તે દર્શાવે છે. श्लोकः अस्तित्वं व्यवहारेण धार्मिकाणां यतो भवेत् । देशकालानुसारेण कर्तव्यं कर्मभूतले ॥ १६८ ॥ શબ્દાર્થ ધાર્મિકમનુષ્યાનુ વ્યવહારમાં અસ્તિત્વ જે કન્યકર્મથી થાય તે કન્ય. કર્મ ને દેશકાલાનુસારે કરવું જોઇએ. આવશ્યકતા છે. વિવેચનઃ વિશ્વમાં ધાર્મિકમનુષ્યના અસ્તિત્વની અત્યંત ધાર્મિકમનુષ્યે વિશ્વમાં સર્વજીવાનુ શ્રેય કરવા સમર્થ બને છે. દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, નીતિ, પ્રામાણ્ય, સર્વજીવા પર મૈત્રીભાવ માધ્યસ્થ, કારૂણ્ય, પ્રમાદ, ગુણાનુરાગ આદિ ગુણાવાળા મનુષ્યો ધાર્મિક ગણાય છે. દયા, સત્ય, શુદ્ધપ્રેમ, પરોપકારાદિ ગુણાવિના કાઈ મનુષ્ય ધર્મી બની શકતા નથી. માર્ગાનુસારી ગુણૢા વિના સમ્યકત્વાદિ ધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. સાધુ વગેરની ભિકત કરવાના ગુણવાળા મનુષ્ય ધાર્મિક થાય છે. શ્રુતધર્મ અને ચારિત્રધર્મની અમુકાશે પ્રાપ્તિની અપેક્ષાએ મનુષ્ય ધાર્મિક કથાય છે. ગુણ્ણાવિના ફ્કત અમુક જાતની રૌઢિક ધર્મક્રિયા કરવા માત્રથી કાઈ ધર્મી મનુષ્ય બની શકતા For Private And Personal Use Only Page #749 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધાર્મિક મનુષ્યની આવશ્યકતા. નથી. ગુણે વિનાને ધાર્મિક ક્રિયાને ઘટાટેપ નકામો છે. એવં અવધીને કાર્યદષ્ટિથી અમુક જાતના વિચારવ/લમાત્રથી સંકુચિત બની ગુણેની પ્રાપ્તિ કરવામાં પાછા ન હઠવું જોઈએ. મનુષ્યને દેખીને જે હદયમાં દ્વેષ ધારણ કરે છે તથા દેશકુલાહિભેદે મનુષ્ય વગેરેમાં પરસ્પર ભેદભાવ ધારણ કરીને મનુષ્યને આત્મવત્ અવલોકી શકતો નથી તે ધાર્મિક બની શકતા નથી. અમુક પંથના અમુક ધર્મના નામે ગણતા સર્વ મનુષ્યમાં દયાદિગુણે સંપૂર્ણતયા ખીલ્યા હોય વા ખીલે છે એ સર્વથા નિયમ બાંધી શકતા નથી. જેનામાં ઉદાર ભાવના છે અને સર્વ જીવોની ઉન્નતિ કરવા આત્મભોગ આપે છે તે ધાર્મિક મનુષ્ય ગણાય છે. સદ્દગુણોથી ગમે તે દેશને અને ગમે તે જાતિને મનુષ્ય ધર્મી બની શકે છે. જનધર્મીઓના અસ્તિત્વ ઉપર જૈન ધર્મના અસ્તિત્વને આધાર રહે છે. જૈનધાર્મિકેના અસ્તિત્વની સંરક્ષા માટે દેશકાલાનુસાર જે જે ઉપાયે આદરવા જોઈએ તે આદરવામાં આવશે તો જેનધાર્મિકેનું વિશ્વમાં અસ્તિત્વ રહી શકશે. જૈનેની સંખ્યા હાલ તેર લાખની છે. દેશકલાનુસારે જૈન ધાર્મિકેનું અસ્તિત્વ રહેવા વિશાલ દષ્ટિથી ઉપાય લેવાની જરૂર છે. વિશાલ દષ્ટિ અને આત્મવત્ સર્વ જીવને ગણી તેઓની સેવા કર્યા વિના ધાર્મિક મનુષ્યની વૃદ્ધિ અને તેઓનું અસ્તિત્વ સંરક્ષી શકાતું નથી. સર્વ મનુષ્યને ધર્મ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય છે, પરંતુ તેઓની દષ્ટિમાં સુધારો થાય તથા તેઓનામાં ગુણે પ્રકટે એવાં કર્તવ્ય કર્મો કર્યા વિના કંઈ કરી શકાતું નથી. ગમે તે મનુષ્ય સદ્ગુણો વડે ધાર્મિક બની શકે છે. પરમાર્થબુદ્ધિથી ધાર્મિકત્વ પ્રાપ્ત થાય છે. ધાર્મિક મનુષ્યના અસ્તિત્વ માટે જેટલી ઉપયોગિતા દર્શાવવી હોય તેટલી ન્યૂન છે. અધમ મનુષ્યોને પણ સુધારી પ્રભુમય જીવન બનાવનારા ધાર્મિક મનુષ્ય છે અને મનુષ્યનાં સર્વસદ્ગુણે પ્રકટાવવાના હેતુભૂત ધાર્મિક મનુષ્ય છે. અએવ ધાર્મિક મનુષ્યનું વ્યવહારમાં અસ્તિત્વ રહે એવા સર્વ ઉપાયે આદરવાની ખાસ જરૂર છે. વર્તમાનકાલદેશાદિ અનુસાર તેઓના અસ્તિત્વ માટે જે જે કર્તવ્ય કર્મો જણાય તે કરવાની જરૂર છે. તેઓના અસ્તિત્વના વિચારને આચારમાં મૂક્યા વિના આ બાબતમાં કંઈપણ કરી શકાતું નથી. વ્યવહારનયને અનુસર્યા વિના ધાર્મિકમનુષ્યની વૃદ્ધિ કરી શકાતી નથી તથા તેઓનું અસ્તિત્વ સંરક્ષી શકાતું નથી. ધાર્મિક મનુષ્ય આસ્તિક હોય છે તેઓ સત્વગુણ પ્રવૃત્તિ સેવે છે અને દુર્ગને નાશ કરવા પ્રયત્ન કરે છે. સર્વ જીવોને સુખશાંતિ મળે એવી પ્રવૃત્તિને તેઓ સેવે છે. અએવ ધાર્મિક મનુષ્ય જે દુનિયામાં આવતા રહે અને તેઓની પરંપરા વધે છે તેથી વિશ્વવર્તિજીને અત્યંત લાભ થાય છે. ધાર્મિકમનુષ્યની અસ્તિતા માટે અ૫હાનિ અને મહાલાભ થાય એવી દૃષ્ટિએ કર્તવ્ય કર્મો કરવાની જરૂર છે. આધ્યાત્મિકનિવૃત્તિ જીવન ગાળીને જેઓ ધ્યાનસમાધિમાં લીન થયા છે, એવા ધાર્મિક મનુષ્યની અસ્તિતાથી For Private And Personal Use Only Page #750 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir --- - ( ૬૫૦ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. વિશ્વજનોને અનેક લાભ થાય છે. વ્યવહારનયને અનુસરી વર્તમાન દેશકાલાનુસારે ગ્ય કર્મ કરવાં તેમ કથવાનું કારણ એ છે કે ભૂતકાલ અને તસમયના દેશની પરિસ્થિતિ અને વર્તમાન કાલદેશની પરિસ્થિતિ બદલાયા કરે છે. ભૂતકાળના અસ્તિત્વનાં ચગ્ય કર્મોમાં અને વર્તમાન દેશકાલમાં ધાર્મિકેના અસ્તિત્વનાં કર્મોમાં કંઈક ફેરફાર હોય છે; તેથી ભૂતકાળના અસ્તિત્વના કર્મોને આગ્રહ કરીને વર્તમાન કાલમાં જે કર્મો ભાસે તેને ત્યાગ કરે નહીં, ભૂતકાલના ધાર્મિક મનુષ્યના આચારમાં વિચારોમાં અને વર્તમાનકાલીન ધાર્મિક મનુષ્યોના ધર્મના આચારમાં મૂલસાધ્ય એક હોવા છતાં નિમિત્તભેદે પરિવર્તને જ થએલાં જણાય છે માટે વિવેકદષ્ટિને અગ્રગામી કરી ધાર્મિકમનુષ્યના અસ્તિત્વ માટે ઉત્સર્ગમાર્ગથી અને અપવાદમાર્ગથી જે કંઈ કરાય તે કરવું પરંતુ તેમાં મત કરાગ્રહ કરી સંકુચિતદષ્ટિથી કદિ પ્રવૃત્તિ કરવી નહી; સ્વતંત્ર વિચારોથી અને સ્વતંત્રાચારથી સ્વાશ્રયી બની ધાર્મિકમનુષ્યના અસ્તિત્વ માટે જે કંઈ કરવું ઘટે તે કરવામાં અંશમાત્ર ન્યૂનતા સેવવી ન જોઈએ. ધાર્મિક મનુષ્યના અસ્તિત્વ માટે દેશકાલાનુસારે યેગ્ય કર્મો કરવાં એનો અર્થ એ ન કરે કે જેથી પોતાની દૃષ્ટિમાં અધર્મીમનુષ્ય તરીકે જેઓ ભાસતા હોય તેઓને નાશ કરવા પ્રવૃત્તિ કરવી. વિશ્વમાં પરસ્પર મનુષ્ય એક બીજાને ધર્મભેદે, વિચારભેદે, આચારભેદે અધમી ગણી તેઓના નાશપૂર્વક સ્વમાન્યતાવાળા ધમમનુષ્યના અસ્તિત્વ માટે પ્રવૃત્તિ કરે તે તે રજોગુણી તમગુણ અધમ્ય પ્રવૃત્તિ ગણી શકાય. અતએ મતભેદને કદાગ્રહ ત્યાગ કરીને વિશ્વમાં ધર્મી મનુષ્યના બળે અધમ મનુષ્યો કે જેઓ હિંસક, અસત્યવાદી, અન્યાયી, અપ્રમાણિક, જડવાદી અનેક દુર્ગુણના સેવક રાક્ષસી કર્મ કરનારાઓ છે તેઓને નાશ થાય એવી રીતે એગ્ય કર્મ કરવાની જરૂર છે. રાગદ્વેષાદિ દુર્ગણોને નાશ કરવામાં જે પ્રવૃત્તિ કરે છે અને આત્માના જ્ઞાનાદિ ગુણે ખીલવવા પ્રવૃત્તિ કરે છે તેઓ ધાર્મિક મનુષ્ય છે. જે જે અંશે સાવદ્યાચારો ટળે છે તે તે અંશે મનુષ્ય ધમી બને છે એમ વિશાળદષ્ટિથી વિચારીને ધાર્મિકમનુષ્યના અસ્તિત્વ માટે આપત્તિકાલમાં પણ અપવાદમાર્ગથી જે જે તત્તત્ સમયાનુસારે ગ્ય જણાય તેવા કર્મોથી પ્રવર્તવું જોઈએ. અનેક વ્યક્તિના સમૂહબળથી ધાર્મિકમનુષ્યનું સદા અસ્તિત્વ રહે એવા પ્રબંધ કરવા જોઈએ. અમુક ધર્મના અભિમાનમાત્રથી અન્ય ધમીઓની સાથે રક્તપ્રવાહ કરવાની જરૂર નથી. આ વિશ્વમાં આ કાલમાં પંચમહાવ્રતધારકત્યાગમુનિવરો સાધ્વીઓ વગેરે મુખ્યતાએ ધાર્મિક ગણાય છે માટે નાસ્તિકોના બળ સામે તેઓનું અસ્તિત્વ કાયમ રહે એવા ઉપાયને આદરવા જોઈએ. શ્રી કાલિકાચાયે સરસ્વતી સાધ્વીને માળવાના ગર્દલિરાજાના પાશમાંથી છોડાવવા જે ઉપાય જ્યા હતા તેઓનું મરણ કરીને વર્તમાનકાલમાં સાધુઓનું અને સાઠવીઓનું અસ્તિત્વ રહે તેઓની સંખ્યામાં વધારો થાય એવા ઉપાચેને સેવવા જોઈએ, સંપ્રતિરાજાએ ધાર્મિકોની For Private And Personal Use Only Page #751 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir ધર્મ-સામ્રાજ્ય મંદ કેમ પડે છે ? (૬૫૧). વૃદ્ધિ માટે અનાર્ય દેશોમાં વેશધારી સાધુઓ અને સાધ્વીન વિહાર કરાવ્યો હતો અને તેથી અન્ય દેશમાં ધમમનુષ્યોની સંખ્યામાં વૃદ્ધિ થઈ હતી. સંપ્રતિરાજાએ સાધુઓની અને સાધ્વીઓની સંખ્યાની વૃદ્ધિ માટે અનેક પ્રકારના શુભ ઉપાને જ્યા હતા. આ કાળમાં સાધુ સાધ્વીઓ વગેરે ધાર્મિકમનુષ્યોની સેવાભક્તિ કરવાથી જેટલે સ્વપરને લાભ થાય છે તેટલો અન્ય કશાથી થતું નથી. ધાર્મિકોની હયાતીથી દેશમાં-વિશ્વમાં શાંતિ પ્રસરે છે અને રજોગુણ તથા તમોગુણને પ્રચાર મંદ પડે છે. શ્રી કુમારપાળ રાજાએ સાધુઓની તથા સાધવીની સંખ્યામાં વૃદ્ધિ થાય તે માટે વિશાલદષ્ટિથી પ્રવૃત્તિ કરી હતી. ચોરાશી ગચ્છના સાધુઓની સેવાભક્તિમાં ઉદારભાવથી કુમારપાલે પ્રવૃત્તિ કરી હતી અને તેથી જૈન કેમની હયાતીમાં વૃદ્ધિ કરી શક્યા હતા. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિએ સાધુઓની અને સાધ્વીઓની વૃદ્ધિ માટે કુમારપાલ રાજાને પ્રતિબંધીને જૈનસામ્રાજ્યની વૃદ્ધિપૂર્વક જૈનધામિકતાની વૃદ્ધિમાં જે આત્મસમર્પણ કર્યું છે તેની તુલનામાં કઈ ટકી શકે તેમ નથી. હિન્દુસ્થાનમાં વસનાર હિલોકેએ ગાયોની તથા સન્તસાધુઓની રક્ષા માટે મુસભાની સામે આત્મબળ વાપર્યું હતું તેમાં ધાર્મિકેના અસ્તિત્વ માટે મુખ્ય ઉદ્દેશ હતો તે લક્ષ્યમાં રાખવો જોઈએ. ધાર્મિક મનુષ્યોના હૃદયમાં પરમાત્માને વ્યકત વાસ છે. ધર્મી મનુષ્યને જ્યાં વાસ હોય છે ત્યાં અનેક જાતના ઉપદ્રની શાન્તિ થાય છે. ધાર્મિકમહાત્માઓના સદ્દવિચારેથી અને આચારેથી દુનિયા પર જેટલી શુભ અસર થાય છે તેટલી અન્ય કશાથી થતી નથી. ધર્મ મહાત્માઓ વિના પરમાત્મદર્શન કરી શકાતાં નથી. અતવ કર્મગીઓએ ધાર્મિક મનુષ્યની અસ્તિતા માટે જેટલું બને તેટલું કરવું જોઈએ. ધર્મીમહાત્માઓના સ્પર્શથી પૃથ્વી પવિત્ર થાય છે. સર્વ દેશોમાં ધાર્મિક મનુષ્યની રક્ષા થાય, તેઓની સેવાભક્તિ થાય એવા પ્રબંધને જવા જોઈએ. ધાર્મિક મનુષ્યોની સામા અધમ મનુષ્યો થાય છે અને ધમી મહાત્માઓને સતાવવા અનેક પ્રકારના ઉપસર્ગો કરે છે, પરંતુ સત્વબળથી ધમ મહાત્માઓ ઉપસર્ગને સહન કરે છે અને ઈશ્વરી બળની પ્રવૃત્તિથી તેઓ અને અધર્મી મનુષ્યરૂપ અસુરોને હટાવી ધર્મનું સામ્રાજ્ય સારી રીતે સ્થાપી શકે છે. ધમ મનુષ્યોને દેવતાઓની સહાય મળે છે એમ કથવામાં ઘણું સત્ય સમાયેલું છે. દયા ધર્માદિ અનેક ધર્મના આરાધક જૈનેને નાશ કરવા ઘણા ઉપાયોને પ્રતિપક્ષી લેકેએ આદર્યો, પરંતુ સદ્દગુણવડે જેનેની અસ્તિતા કાયમ રહી છે તે સર્વ વિશ્વજનવિદિત છે. જેમાં જે પુનઃ અનેક સદ્ગુણ ધર્મોની ખીલવણું વિશેષ પ્રકારે વધશે તો ભવિષ્યમાં જૈનોની સંખ્યામાં વધારે થતાં જૈન ધર્મના સદ્દવિચારોથી અને આચારથી વિશ્વજનેને અત્યંત લાભ પ્રાપ્ત થશે. ધર્મીમનુષ્યમાંથી વિશાલદષ્ટિ, વિશ્વજનબંધુતા, દયા, સત્ય, સેવાદિ ધર્મોને જે જે પ્રમાણમાં નાશ થાય છે તે તે પ્રમાણમાં અધર્મનું ઉત્પાદન થવાથી ધમી મનુષ્યોનું સામ્રાજ્ય મન્દ પડતું જાય છે. ધમ મનુષ્યમાં સંકુચિત વિચારો પ્રવેશ થતાંની સાથે For Private And Personal Use Only Page #752 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૫ર ) શ્રી કર્મયુગ ગ્રંથ-વિવેચન. wwwાજ પડતી પ્રારંભાય છે. અતએ સંકુચિત વિચારોને ત્યાગ કરીને વ્યાપક સદ્દવિચારથી ધમ મનુષ્યને ઉદય કરી શકાય છે. ધર્માચાર્યકમગીઓએ ઉપર્યુક્ત વિચારનો અનુભવ કરીને આગમેથી અને આર્યનિગમોથી અવિરુદ્ધપણે ધમ મનુષ્યોની અસ્તિતા સંરક્ષવી જોઈએ. ઉપર્યત બાબતમાં ગીતાર્થ જ્ઞાનીઓની સલાહ લેવાની જરૂર છે. જ્ઞાનીની સલાહ લેઈ પ્રવર્તવાથી આત્માની શુદ્ધિ થાય છે અને વિશ્વજનેની શુદ્ધિ થાય છે. અવતરણુ-ધાર્મિકેના અસ્તિત્વ માટે પૂર્વે વેગકર્મનું કથન કર્યા પશ્ચાતુ હવે ચારે વણેની વ્યવસ્થા વડે ધર્મકર્મની પ્રવૃત્તિથી ધાર્મિકેના અસ્તિત્વસંરક્ષાથે કથ્થસાર કથવામાં આવે છે. श्लोकाः विश्वे शीर्षसमाः प्रोक्ता-स्त्यागिनो ब्रह्मवेदिनः । क्षत्रिया बाहुतुल्या वै, वैश्याःकुक्षिसमाः स्मृताः॥ १६९ ॥ शूद्राः पादसमाः प्रोक्ता, आचारादिव्यवस्थया । ब्रह्माण्डे च यथा बोध्यं, पिण्डे तदन्नियोजना ॥ १७ ॥ पिण्डानुभवसयुक्त्या, ब्रह्मांडस्य व्यवस्थया । कर्तव्यं धर्मवृद्धयर्थं, कर्मवर्णाय यच्छुभम् ॥ १७१ ॥ कर्माधिकारयुक्ताःस्यु, सर्ववर्णा व्यवस्थया । वर्णकर्मानुसारेण, धर्मकर्मव्यवस्थितिः ॥ १७२ ।। ब्राह्मणाः क्षत्रिया वैश्याः, शूद्राश्चस्वस्वकर्मसु । संयतनाविवेकेन, वर्तन्ते धर्मसाधकाः ॥ १७३ ॥ શબ્દાથ––વિશ્વમાં ત્યાગી નિરાસક્ત બ્રહ્મજ્ઞાનિયે શીર્ષસમાન ધર્મશામાં કચ્યા છે. ક્ષત્રિયે બાહુતુલ્ય, વૈશ્ય ઉદર સમાન અને શૂદ્રો પાદસમાન આચારાદિની વ્યવસ્થા વડે કચ્યા છે. બ્રહ્માંડમાં અથત લેકે માં જેમ ગુણકર્માનુસારે મનુષ્યના ચાર વર્ણ વિભાગ પડે છે તેમ પિંડમાં અર્થાત્ શરીરમાં પણ ચાર વર્ણની પેજના કરવી. પિંડાનુભવવાળી સયુક્તિવડે અને બ્રહ્માંડની ચાર વર્ણવ્યવસ્થાવડે જે વર્ણને માટે જે શુભ કર્મ હોય તે વણે તે વસ્તુત: ધર્મવૃદ્ધયર્થ કરવું જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ષે ગુણકર્મની વ્યવ For Private And Personal Use Only Page #753 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org []] ચારે વધુ'નું મહત્વ અને કા ( ૬૫૩ ) સ્થાવડે સર્વજ્ઞ વીતરાગપરમાત્માના ધર્મના અધિકારી હોય છે. વણુ કર્માનુસારે ધર્મ કર્મબ્યવસ્થા છે. બ્રાહ્મણા, ક્ષત્રિય, વૈશ્યા અને શૂદ્રો સ્વસ્વાધિકાર કર્મોમાં સંયતના (જયા) વિવેકડે ધર્મ કર્મ સાધક બને છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir · For Private And Personal Use Only વિવેચન:-ગુણક વિભાગથી બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચારવર્ડ્ઝમાં વિશ્વવ િસ મનુષ્યોને સમાવેશ થાય છે. બ્રાહ્માદિાંની ગુણકર્માનુસારે સર્વ દેશમાં સર્વથા સદા આવશ્યકતા છે. ગુણકર્માનુસારે બ્રાહ્મણાદિવષ્ણુ વિશિષ્ઠમનુષ્યા આ વિશ્વમાં સ પ્રકારની વ્યાવહારિક કન્યકાર્યાંની વ્યવસ્થા સંરક્ષી શકે છે. જ્ઞાનધ્યાન સમાધિ વગેરે ગુણા જેવામાં હોય છે અને જેએ મમત્વના ત્યાગીએ હાય છે તે બ્રાહ્મણેા ગણાય છે. બ્રહ્મ અર્થાત્ આત્માનું સંપૂર્ણ જ્ઞાન જેનામાં પ્રગટે છે તેને બ્રાહ્મણુ કહેવામાં આવે છે. જેનામાં અનેક પ્રકારના સદ્વિચારા પ્રગટે છે અને જે આત્મજ્ઞાનવડે વધતા જાય છે તેને બ્રાહ્મણુ કથવામાં આવે છે. ધર્મશાસ્ત્રાનું પઠનપાન અને સમનુષ્યને સવિદ્યાથી ધમાં પ્રવર્તાવવા એ જ બ્રાહ્મણનું લક્ષણ છે. સમસ્ત વિશ્વમનુષ્યને જે ધર્મના એધ આપવા લાયક હાય છે અને સર્વજ્ઞ વોતરાગપરમાત્મકથિત ધર્મના વિસ્તાર કરવા કરાવવામાં જેઆએ પ્રાણ સમર્પણુ કર્યા હોય છે તેને બ્રાહ્મણ થવામાં આવે છે. સમસ્તવિશ્વમનુષ્યને જે ધર્મના વિચારોમાં અને સદાચારામાં આદર્શવત્ ખની ચેાગ્ય ધર્મના શાસ્તા અને છે તેઓને બ્રાહ્મણા કથવામાં આવે છે. ક્ષત્રિયાદિ વણુને ગુણુકનું શિક્ષણુ આપીને સ્વસ્વધર્માનુસારે તેને ધર્મમાં અપ્રમત્ત બનાવે છે તેઓને બ્રાહ્મણેા થવામાં આવે છે. તત્ત્વનિણૅયપ્રાસાદ ગ્રન્થમાં, આચારદિનકરમાં અને જૈનદૃષ્ટિપ્રતિપાદ્ય નિગમોમાં ચારે વના ગુણુકર્માનુસારે આચારા પ્રખાધ્યા છે. જૈનશાસ્ત્રોમાં અને વૈદિક શાસ્ત્રોમાં ગુણુકમાંનુસારે ચારે વર્ણાનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યુ છે. ગુણકર્માંની અવ્યવસ્થા થવાથી આધ્યાત્મિક ધર્મની પ્રાપ્તિમાં ઘણી હિને ઉદ્ભવે છે. સર્વ જીવાનું વિશ્વમાં જે ન્યાયધર્મપૂર્વક રક્ષણ કરે છે તેને ક્ષત્રિયે કથવામાં આવે છે. શસ્ત્રાસ્ત્રબળપૂર્વક રાજ્યાના જેઓ શાસ્તા અને છે અને સાધુએ, બ્રાહ્મણા, દેવળા, ગાયા વગેરેનું રક્ષણ કરે છે તથા અન્યાયથી દુષ્ટોના હસ્તે પીડાતા મનુષ્યનું ધયુદ્ધાદિવડે રક્ષણ કરે છે, તેને ક્ષત્રિયા થવામાં આવે છે. ક્ષત્રિયેાવિના ધર્મને નાશ થાય છે. અતએવ ક્ષાત્રધર્મવિશિષ્ટ ક્ષત્રિયાની વિશ્વમાં આવશ્યકતા સિદ્ધ ઠરે છે. વ્યાપારકલાદિવિશિષ્ટ વૈશ્યવર્ગની પણ વ્યાવહારિક દૃષ્ટિએ આવશ્યકતા સિદ્ધ કરે છે તેમજ પાદસમ શૂદ્રવની પાદવિશ્વસેવાર્થે આવશ્યકતા સિદ્ધ ઠરે છે. ખાતુ જેમ શરીરનું રક્ષણ કરવા સમર્થ છે તેમ ક્ષત્રિયા પણ ધાર્મિકમનુષ્યા વગેરેનું રક્ષણ કરવા સમર્થ હાય છે. પેટ જેમ શરીરના દરેક અવયવનું પાણ કરવા સમર્થ છે તેમ વૈશ્યવ પણ વ્યાપારાદિવડે સમાજનું દેશનું અને વિશ્વવર્તી સનું યથાયોગ્ય રીતે પાષણ કરવા સમર્થ બને છે, પાદ જેમ શરીરની સેવા માટે ગમનાદ્ધિ પ્રવૃત્તિરૂપ સેવા કરવા તત્પર Page #754 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૫૪ ) શ્રી ક્રમયેાગ ગ્રંથ-સવિવેચન. હાય છે તેમ શૂદ્ર વર્ગ અર્થાત્ સેવકવર્ગ પણ્ સર્વ વિશ્વની સેવા કરવાને ચાગ્યતાવ’ત હાય છે. શી ખાડુ પેટ અને પાદ એ ચાર વિના શરીરના નાશ થાય છે અને શરીરમાંથી આત્મા પલાયન કરી જાય છે તેમ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શૂદ્ર એ ચારના ગુણપૂર્વક વર્ણવિભાગ વિના દેશનો કામના સમાજના સંધના અને ધર્મના નાશ થાય છે. ચાર અંગાને પરસ્પર એક બીજાની આવશ્યકતા સિદ્ધ ઠરે છે તેમ ચાર વર્ણાને પરસ્પર એક બીજાની જરૂર પડે છે, જે ધર્મમાં ચાર વર્ણીના ગુણકર્મોવાળા મનુષ્યા હાતા નથી તે ધર્મના વ્યવહારમાંથી નાશ થાય છે. જૈનધર્મમાં બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય એ ત્રણ વર્ણના ગુણકર્મવાળા મનુષ્યાની ખેાટ પડી છે. જૈનધર્મ-બ્રહ્મજ્ઞાનવિશિષ્ટત્યાગી મહાત્મા સર્વ જનાને બ્રહ્મતત્ત્વના લાભ સમપી તથા આત્મચારિત્ર્યાદિ ગુણ્ણાના લાભ સમર્પી સ્વકર્તવ્ય કર્મ કરે છે. ક્ષાત્રધર્મવિશિષ્ટ ક્ષત્રિયી ગુણકર્માનુસારે ક્ષાત્રખળે યાગ્યજનાને સંરક્ષી પૃથ્વીનું રક્ષણ કરી વિશ્વમાં બાહ્ય શાંતિપૂર્વક આન્તરશાન્તિમાં સહાયીભૂત બને છે. બ્રહ્મજ્ઞાની ત્યાગી મહાત્માએ ત્રચ્ચે વર્ણ ને જ્યારે આત્મજ્ઞાનના લાભ આપે છે ત્યારે ક્ષાત્રખળવિશિષ્ટ ક્ષત્રિયા ગુણકર્માનુસાર બ્રાહ્મણો, વૈશ્યો અને શૂદ્રો વગેરેની રક્ષા કરી પેાતાની ફરજ અદા કરે છે; ત્યારે વૈશ્યા અન્ય વર્ગનું પાષણ કરી સ્વક્જને અદા કરી ધર્મવૃદ્ધિમાં સાહાય્યીભૂત બને છે. શૂદ્રો સેવાધર્મ અંગીકાર કરીને ત્રણ્યવર્ગ પ્રતિ પેાતાની ફરજ અદા કરી શકે છે. ગમે તે રીતે ગમે તે રાજ્યમાં દેશમાં કામમાં ઉપર્યુક્ત ચાર વર્ણોની વ્યવસ્થા ખરેખર ગુણકર્માનુસારે હોય છે તેા તેથી દેશ સમાજ કામ ધર્મ સામ્રાજ્ય વગેરેની અસ્તિતા કાયમ રહે છે. ભૂતકાલમાં ચારે વર્ણમાં અનેક પ્રકારના ગુણકર્માનુસારે સુધારા થયા વત માનમાં થાય છે અને ભવિષ્યમાં થશે. ચારે વણુની આવશ્યકતા માનવાથી ધર્મવ્યવહારમાં પણ ચારે વર્ણની આવશ્યક્તા વ્યવહારવત્ ઇષ્ટ મનાય છે તે તેથી ધર્મી મનુષ્યોની અને ધર્મની વૃદ્ધિ થયા કરે છે, પિ'ડમાં વ્યવહાર અને નિશ્ચયથી ચારે અગેની અરસપરસ જેમ ઉપયેાગિતા છે તેમ બ્રહ્માંડમાં સર્વ ઉપયુકત ખાખતામાં વ્યવહાર અને નિશ્ચયથી ચારે વવિભાગની ઉપયેાગિતા ખરેખર વ્યવસ્થાપૂર્વક સિદ્ધ ઠરે છે; ક્ષાત્રવગની, શૂદ્રવની સ્થિતિ સુધર્યાવના ધના વા દેશના ઉદ્ધાર થવાના નથી. ક્ષાત્રવર્ગના ઉદ્ધાર કરવાથી અને શૂદ્રવ ના ઉદ્ધાર કરવાથી બ્રાહ્મણ અને વૈશ્યવર્ગને અત્યંત સાહાત્મ્ય મળે છે. જૈનધર્મમાં શ્રીઋષભદેવના સમયથી બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણની અસ્તિતા છે. જૈનવેદોમાં અર્થાત્ જૈનિગમમાં ચાર વર્ણની વ્યવસ્થા દર્શાવવામાં આવી છે. જૈનઆર્ય વેદો-નિગમો, જ્ઞાનની અપેક્ષાએ અનાદિકાલથી છે અને અનન્તકાલ પન્ત પ્રવશે. શ્રી મહાવીરપ્રભુના સમયમાં ચાર વર્ણીના જૈનમનુષ્યા હતા. ચાર વર્ષોંના જૈનમનુષ્યના અસ્તિત્વના અભાવે હાલ જૈનધર્મીઓની જે સ્થિતિ થઇ છે તે સર્વ°લેકે જાણે છે. ચારે વર્ણના ગુણકર્માનુસારે તે માટે સ્વસ્વાધિકારે ધર્માંકની વ્યવસ્થાઓ રચવામાં આવી For Private And Personal Use Only Page #755 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચારે વર્ણો કેવી રીતે ધર્મારાધના કરી શકે? ( ૬૫૫ ). છે. મુસભાનકમમાં પ્રીસ્તિકામમાં અને બીદ્ધામાં પણ ગુણકર્માનુસારે ચારે વર્ણના મનુષ્ય પ્રવર્તે છે તેથી તેઓ દેશ રાજ્ય અને ધર્મમાં સ્વાતંત્ર્યજીવન ગાળવાને શક્તિમાન થયા છે. વેદધર્મમાં ચાર વર્ણની ગુણકર્માનુસારે વ્યવસ્થા રચવામાં આવેલી છે અને તે તેમાં હાલ જીવંત રૂપથી પ્રવર્તે છે. સર્વ વર્ણને ગૃહસ્થ ધર્મનાં વતે આરાધવાને અધિકાર છે. પશુ પંખી અને સર્વ મનુષ્યો સવિચારેને અને સદાચારને આરાધવાને શક્તિમાન થાય છે. સર્વ વર્ણના લોકો ધર્મની આરાધના કરવા માટે અધિકારી છે. ધર્મની આરાધના કરવામાં શ્રી સર્વજ્ઞમહાવીર પ્રભુએ નાતજાતના ભેદને દર્શાવ્યા નથી. શ્રીવીરપ્રભુના સમયમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણ જૈનધર્મનું આરાધન કરતા હતા, કેટલાક સૈકાઓ પર્યત એવી ચાર વર્ણની ધર્મવ્યવસ્થા જૈનકેમમાં પ્રવર્તતી હતી, જ્યાં સુધી એવી ધર્મવ્યવસ્થાપૂર્વક ચારે વણે જૈનધર્મમાં પ્રવર્તતા હતા ત્યાં સુધી જૈનધર્મની વ્યાવહારિક ઝાઝલાલીમાં કંઈ ખામી ન હતી અને એવી ચારે વર્ણની જનધર્મવ્યવસ્થા પાળવાને અંત આવ્યું ત્યારથી જૈનધર્મની ઝાહેઝલાલીમાં ખામી આવી અને વર્તમાનમાં જૈનસંખ્યામાં ઘટાડે થયે છે તેથી સર્વ મનુષ્યો જ્ઞાત છે. જૈન ધર્મ પાળનાર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર તથા ત્યાગી મહાત્માવર્ગ છે. જૈનશાસ્ત્રો ગૃહસ્થ મેગ્ય કેટલાક સંસ્કારને ગૃહસ્થ જૈન બ્રાહ્મણો કરાવે છે અને ત્યાગી એગ્ય કેટલાક સંસ્કારને જૈનધર્માચાર્યો કરાવે છે. આચારદિનકરમાં ગૃહસ્થ બ્રાહ્મણગુરુ અને ત્યાગી ધર્માચાર્યો જે જે સંસ્કાર કરાવે છે તેનું સારી રીતે વર્ણન આપવામાં આવ્યું છે. ત્યારથી જન ધર્મ પાલક બ્રાહ્મણને જૈનધર્મમાંથી અસ્તિત્વ નષ્ટથયું ત્યારથી જૈનધર્મની ઝાઝલાલીમાં ન્યૂનતા થવા લાગી છે અને ક્ષત્રિયવર્ણનું જ્યારથી જૈનધર્મમાંથી અસ્તિત્વ નષ્ટ થયું ત્યારથી જૈનધર્મ તે રાજકીય ધર્મ રહ્યો નહીં. વૈશ્ય વર્ગમાં પણ અમુક જાતના વણિકેથી જૈનધર્મનું બાહ્યાચરણ વ્યવહારમાં હાલ તે અસ્તિત્વ રહ્યું છે. હવે પૂર્વની પેઠે જૈનધર્મ પાળનારા તરીકે ગુણકર્માનુસારે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રો બને, તથા પૂર્વની પેઠે સેળ સંસ્કારોનું પુનઃ અસ્તિત્વ પ્રગટે તે જ જૈનધર્મને પુનઃ ઉદ્ધાર થાય તેમ સંભવે છે. જૈન ધર્મના ઉદયકર્તાઓ-યુગપ્રધાનો જ્યારે જ્યારે થાય છે ત્યારે ત્યારે તેઓ ઉપર્યુક્ત વ્યવસ્થાથી જૈનધર્મનો ઉદ્ધાર કરી શકે છે. ભૂતકાળમાં એ પ્રમાણે વર્તવાથી જૈનધર્મને ફેલાવો થયે અને ભવિષ્યમાં થશે. જૈન ધર્મ પાળનારા ચારે વણે અને ત્યાગીઓ વિશ્વ જીવોની સર્વ પ્રકારની શુભેન્નતિમાં સારી રીતે ભાગ લઈ શકે છે. આત્મસમર્પક કમગીઓ ચારે વર્ણમાં ઘણા પ્રમાણમાં પ્રકટવાથી પ્રત્યેક વર્ણના ગુણકર્મોની સાથે ધર્મની પૂર્ણ વૃદ્ધિ થાય છે. અવિરતિ સમ્યગ્દષ્ટિ ધર્મ, દેશવિરતિ ધર્મ, અને સર્વવિરતિ ધર્મ અંગીકાર કરવાને ચારે વર્ણના મનુષ્ય અધિકારી છે. સત્તાબળ અને લક્ષમીથી ચારે વર્ણને મનુષ્ય ધર્મની પ્રભાવના કરી શકે છે. યેતના અને વિવેકપૂર્વક ચારે વર્ણના મનુષ્ય સ્વસ્વાધિકારે દેશકાલાનુસારે ધર્મની આરાધના કરી શકે For Private And Personal Use Only Page #756 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૫૬ ) શ્રી કર્મ ગ્રંથ વિવેચન. છે. જે પરિસ્થિતિથી બ્રાહ્મણે જૈનધર્મની આરાધના કરી શકે છે તેનાથી ભિન્નગુણ કર્મની પરિસ્થિતિથી શકો, વૈશ્ય અને ક્ષાત્રવર્ગ જૈનધર્મની યથાશક્તિ આરાધના કરી શકે છે. જૈનધર્મની આરાધનામાં સર્વવર્ણને એક લાકડીથી હંકાય એવી રીતિથી પ્રવર્તાવી શકાતી નથી. કારણ કે દરેક વર્ણ સ્વસ્વગુણ કર્માનુસારે બાહ્ય આજીવિકાદિ સાધનોન્નતિપૂર્વક ધર્મની આરાધનામાં જુદી જુદી પ્રવૃત્તિ સ્થિર થઈ શકે છે. અન્યથા વર્ણવ્યવસ્થા ધર્મને લેપ થવાની સાથે બાહ્યોન્નતિના નાશની સાથે વીતરાગ સર્વજ્ઞપ્રણીત ધર્મમાં પણ અનેક પ્રમાદેને ઉત્પાદ થાય છે. અએવ સ્વસ્વાધિકારે વિવેક અને યતનાપૂર્વક વસ્વગુણકર્માનુસાર પ્રવૃત્તિ સહ જૈન ધર્મના આચારને યથાશક્તિ ચારે વણે પાળી શકે છે અને આત્માના જ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણોને ખીલવી શકે છે. ચારે વર્ણના મનુષ્યોને જે ધર્મમાં પ્રવૃત્તિ કરવાનો અધિકાર નથી તે ધર્મનું વિશ્વમાં અસ્તિત્વ રહેતું નથી. મુસભાનકેમ, ખ્રીતિ બોદ્ધ વગેરે કોમમાં ગુણકર્માનુસારે પ્રવૃત્તિ કરનારા ચારેવર્ણના મનુષ્ય હયાત છે તેથી તે ધર્મનો પ્રચાર વ્યાપક તરીકે પ્રવર્તે છે. જૈનધર્મમાં પણ પૂર્વની પેઠે ચારે વણે સ્વાસ્વાધિકારે વિવેક યતનાપૂર્વક પ્રવર્તે એવી પ્રવૃત્તિ કરનારા કર્મયોગીઓ અત્યંત સંખ્યામાં પ્રકટે; બાહ્યસામ્રાજ્ય અને ધર્મસામ્રાજ્યને ચાર વર્ણોની સાથે પર સ્પર નિકટ સંબંધ છે તેનાં રહસ્યોને મનુષ્યએ ગુરુગમથી અવબોધવાં જોઈએ. ઉપર્યુક્ત લક્ષણવાળા કર્મગીઓથી ધર્મની સર્વપ્રકારે પ્રગતિ થાય છે. અવતરણ–યથાસ્થિત ગુણકર્મવિશિષ્ટવર્ણવ્યવસ્થાનાશથી સમાજની હાનિ થાય છે તે દર્શાવે છે અને વર્ણના ગુણકર્મની વ્યવસ્થા પ્રવૃત્તિથી દેશોન્નતિ, ધર્મોન્નતિ વગેરે શુભેન્નતિ થાય છે તે દર્શાવે છે. श्लोको एकवर्णस्य नाशाच्च, वर्णा अन्ये विनश्वराः । सर्ववर्णोन्नतेः सिद्धयै, वर्णधर्मस्य संस्कृतिः ॥ १७४ ॥ सर्ववर्णसमुन्नत्या, भवेद्देशोन्नतिः शुभा । सात्विकी योजनाकार्या, देशधर्मार्थसेवकैः ॥ १७५ ॥ શબ્દાર્થ –એક વર્ણના નાશથી વા તેના માન્યથી અન્યવણે વિનશ્વર થાય છે. સર્વવની ઉન્નતિની સિદ્ધિ માટે વર્ણ ધર્મની સંસ્કૃતિ છે; સર્વવર્ણની સમુન્નતિએ શુભ દેશોન્નતિ થાય છે. દેશધર્માર્થ સેવકેએ સર્વ વર્ણોની ઉન્નતિ માટે સાત્વિકી યેજના કરવી જોઈએ. વિવેચન –ચાર વર્ણો પૈકી એક વર્ણને પણ જે તેના ગુણકર્મોની સાથે નાશ થાય For Private And Personal Use Only Page #757 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ' જેને કોમની પતી શાથી થઈ? ( ૬૫૭ ) છે તે અન્ય વણે વિનશ્વર થઈ જાય છે. આર્યાવર્તમાં ક્ષત્રિયવર્ણના મનુષ્યમાંથી ગુણકર્મોને કંઈક અભાવ થતાં હાલ સ્વાતંત્ર્યરક્ષક જીવનની દશામાં અસ્તવ્યસ્ત દશા થઈ છે અને સિદ્ધાંતોમાં વિશાલ વિચારવાળા બ્રાહ્મણોના અભાવથી અનેક મતમતાંતરે અને કદાગ્રહની ઉત્પત્તિ થઈ છે. હરકલાદિવિશિષ્ટવૈશ્યના ગુણકર્મોની મંદતાથી આર્યાવર્તમાં વ્યાપારપ્રવૃત્તિમાં મંદતા અવલોકાય છે અને જ્ઞાનસેવાદિવિશિષ્ટ શુકજનોના માંઘથી અન્ય ત્રણ વર્ણની સેવાના અભાવે હાલ જે અવનતિ અવલેકાય છે તે સર્વ સુરોને વિદિત છે. સર્વવર્ણોની ઉન્નતિની સિદ્ધિ માટે વર્ણ ધર્મની સંસ્કૃતિ છે. પરસ્પર એક બીજાની ઉન્નતિમાં સર્વ વણે ભાગ લે છે તે તેઓ પારસ્પરિક પ્રગતિ કરી શકે છે. ચારે વર્ગોમાં સુધારો કરવાથી સર્વવર્સોન્નતિ થાય છે, અએવ પ્રાચીન વિચારમાંથી સત્ય ગ્રહીને વર્તમાનમાં સુધારો કરવો જોઈએ. આર્યાવર્ત વગેરે સર્વદેશોમાં ગુણકર્માનુસારે ચાર વર્ણોની ઉન્નતિ કરવી જોઈએ. સમાજમાં, સંઘમાં, દેશમાં, રાજ્યમાં પ્રગત્યર્થે ચારે વણેની ઉન્નતિ કરવાની જરૂર છે. આર્યાવર્તમાં બ્રાહ્મણે ક્ષત્રિય અને વૈશ્યએ શૂદ્રવર્ગને અત્યંત તિરસ્કાર કર્યો તેથી તેઓ સ્વયં અધોગતિમાર્ગપ્રતિ ઘસડાયા. વિશ્વમાં સર્વવર્ણોના મનુષ્યોને એક સરખી દષ્ટિથી દેખવા જોઈએ. સર્વવર્ણોમાં જ્યારે સ્વાર્થ, સંકુચિત દ્રષ્ટિ, પક્ષપાત અને અહંતાને પ્રવેશ થાય છે ત્યારે તેઓમાં અવનતિને પ્રવેશ થાય છે. સર્વવર્ષોમાં એકસરખી-ધાર્મિક વ્યાવહારિક પ્રવૃત્તિ સદા એક સરખી હઈ શકતી નથી. સર્વવર્ણોમાં ગુણકર્મોના ઉદ્દેશોનું વિસ્મરણ અને પ્રમાદ થવાથી આચારમાં શુષ્કતા આવી જાય છે. ગુણકર્મોને હેતુપૂર્વક સર્વવની ઉત્પત્તિ થએલી છે; પશ્ચાત્ તેમાં નિરસતા ઉદ્ભવતાં સુધારાના સંસ્કાર કરવાની પ્રસંગે પાત્ત વર્તમાનકાલમાં આવશ્યકતા સ્વીકારવી પડે છે. જૂના રીતરિવાજોમાંથી મૂળ ઉદ્દેશે ઉઠી જાય છે અને આચારે માત્ર ખોખાં જેવા રહે છે ત્યારે કર્મયોગીઓ તેઓમાં સુધારે કરીને મૂળ ઉદ્દેશેના પ્રકાશપૂર્વક વર્તમાનકાલાનુસાર નો રસ રેડે છે; તેથી સમાજમાં, સંઘમાં, દેશમાં, કેમમાં, રાજ્યમાં નવીન બળ પ્રગટે છે; એમ આચારામાં પરિવર્તને થયા કરે છે. પણ મૂળ ઉદ્દેશને નાશ ન થાય તે ઉપર ધ્યાન આપીને કર્મયોગી મહાત્માઓ પ્રવૃત્તિ કરે છે. સર્વવને ભિન્ન ભિન્ન પ્રકૃતિ અને ગુણકર્માનુસારે વર્તમાનમાં સ્વસ્વાધિકાર આચારે બંધબેસતા અનુકૂળ થઈ પડે અને તેથી સર્વવર્ણની ઉન્નતિપૂર્વક ધર્મની વૃદ્ધિ થાય-એ ઉદ્દેશને લક્ષ્યમાં રાખીને કર્મયોગીઓ સુધારાવધારા કરે છે; પ્રાચીન સત્ય વિચારને અને આચાર-વિધિનો-સંસ્કારને નાશ ન થાય અને અસત્યનો નાશ થાય તથા વર્તમાનમાં પ્રગતિમાર્ગમાં સર્વપરિસ્થિતિમાં અનુકૂલતા જેથી રહે એવા સુધારાની આવશ્યકતાને કર્મયોગીઓ સ્વીકારે છે. જૈનધર્મમાં ચારે વર્ણના અનુકૂળ બંધબેસતા ધર્માચારો ધર્મવિધિ દરેક જમાનાને અનુસારે સંસ્કારિત થઈ તે જીવંતરૂપથી ૮૩. For Private And Personal Use Only Page #758 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૫૮) શ્રી કર્મવેગ ગ્રંથ-સવિવેચન. ST પ્રવર્તતી હેત તો જૈનકેમની પડતી થાત નહીં. નિવૃત્તિમાર્ગના વિચારે અને આચારેને મુખ્યતા આપીને જેઓ ગુણ કર્માનુસારે ચારે વર્ષોની પ્રગતિમાં માંદ્ય સેવે છે. તેઓ અને અન્ય કોમેની પરતંત્રતા સ્વીકારી પરતંત્ર જીવન ગાળનારા બને છે. વૈદિક - વેદાન્તિક લેકોએ ગુણકર્મોના અનુસારે ચારે વણેની સ્વધર્મમાં હયાતી રાખી તેથી તેઓ વિશાલ સંખ્યામાં રાજ્યસામ્રાજ્યની સાથે ઉન્નત થવા પ્રયત્ન કરી રહ્યા છે. દેશધર્માર્થ સેવક કર્મચગીઓએ વોંન્નતિ માટે સાત્વિકી જનાઓ કરવી જોઈએ કે જેથી દેશેન્નતિ થાય. આધ્યાત્મિક શક્તિ વિના દરેક વર્ણનો નાશ થાય છે. આધ્યાત્મિકબળથી દરેક વર્ણ વિશ્વમાં સ્વાસ્તિત્વનું સંરક્ષણ કરી શકે છે. અહંતા વિષયતૃષ્ણા સંકુચિત વિચા રાચાર અને પરસ્પરોપગ્રહવિના વિશ્વમાં સર્વ વર્ગોને નાશ થાય છે. લેભાગુ સુધારકેથી વર્ણવ્યવસ્થાની સંસ્કૃતિ થઈ શકતી નથી અને ઉલટી હાનિ થાય છે. અલ્પજ્ઞાન અને અતિહાનિનો વિચાર કરીને વર્ણ સંબંધી અનેક પ્રકારનું જ્ઞાન કરીને વર્ણવ્યવસ્થા સંસ્કૃતિ કરવી જોઈએ. આર્યસિદ્ધાંતનું પરિપૂર્ણ રહસ્ય અવબોધ્યાવિના વર્ણવિભાગવ્યવસ્થા સંસ્કૃતિ કરી શકાતી નથી. અધ્યાત્મશાસ્ત્રો દ્વારા અધ્યાત્મજ્ઞાનનો સર્વવર્ણમાં પ્રચાર કરે જોઈએ કે જેથી આધ્યાત્મિક ઐકયબળથી વણેતિદ્વારા ધર્મોન્નતિ પણ સદા સ્થાયી રહી શકે. આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કર્યાવિના વર્ણવ્યવસ્થાને નાશ થાય છે. ગુણકર્માનુસારે પરંપરાએ પ્રવહતી વર્ણવ્યવસ્થાથી વિધજનમાં પ્રગતિના હેતુઓ એક સરખા સ્થાયી રહે છે. અધ્યાત્મજ્ઞાનથી માજશેખની પ્રવૃત્તિને નાશ થાય છે અને તેથી રાજ્ય, સમાજ, સંઘ, કેમ, ધર્મ વગેરેમાં માલિન્ય પ્રવેશતું નથી તથા કમાદિને નાશ થાય એ સાધ્યશૂન્ય વિચારોનો તથા પ્રવૃત્તિને સડો પ્રવેશતે નથી. આત્મજ્ઞાન થયાવિના વર્ણવ્યવસ્થામાં રજોગુણ અને તમોગુણનો પ્રવેશ થવાનો અને તેથી સત્વવિચારને તથા સાત્વિક આચા ને શનૈઃ શનૈઃ નાશ થવાને એમ અવશ્ય માનવું જોઈએ. દરેક વર્ણ પિતાને મૂળ ઉદ્દેશ ભૂલી જાય છે અને અજ્ઞાન તરફ પ્રવૃત્તિ કરે છે ત્યારે તે સ્વહસ્તે સ્વાત્માને નાશ કરે છે. વર્ણવ્યવસ્થામાં રજોગુણ અને તમે ગુણથી અત્યંત ગરબડેગેટે થાય છે ત્યારે વર્ણન વ્યવસ્થાસુધારકે પ્રકટી નીકળે છે. અમુક વણે મહાન અને અમુક નીચ એવી કુદ્રભાવનાનો ઉદ્દભવ થતાં વર્ણવ્યવસ્થાનો નાશ થવા માંડે છે. સર્વવર્ણની ઉપયોગિતા છે પરંતુ તેમાં અનુપયોગી તો પ્રવેશતાં વર્ણવિભાગનું બેખું અવશેષ રહે છે. આચારોમાં મૂળ ઉદ્દેશની સાથે વિચારોને પ્રકટાવીને વર્ણવ્યવસ્થાની સુધારણાને દેશકાલાનુસારે કર્મયેગીઓ કરે છે અને તેથી તેઓ ધર્મની વ્યાપકતા કરવામાં સર્વમનુષ્યના ભિન્ન ભિન્ન અધિકારે ધર્મપ્રવૃત્તિનો સમ્યગ ઉપદેશ આપી કર્તવ્યકાર્યની સિદ્ધિ કરે છે. દેશધમર્થસેવકકર્મયોગીઓએ દેશોન્નતિ, વિશ્વોન્નતિ, ધર્મોન્નતિ આદિ શુભેન્નતિ માટે સાત્વિક વિચારોપૂર્વક પ્રવૃત્તિની જનાઓ કરવી જોઈએ. સર્વ પ્રકારની શુભન્નતિને આધાર વસ્તુતઃ For Private And Personal Use Only Page #759 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આધુનિક કન્યા શુ ? ( ૨૫૯ ) સાત્વિક પ્રવૃત્તિયાની યાજનાએ પર રહેલા છે. તેનું રહસ્ય ગુરુગમથી અવાધીને કર્મચેાગીઓએ પ્રવૃત્તિ કરવી જોઈએ, દીર્ઘષ્ટિ અને વર્ણવ્યવસ્થા સંબંધી પરિપૂર્ણ અનુભવ વિના વાંની શુભાન્નતિયા કરવામાં આઘા જઇને પાછા પડવાનું થાય છે; માટે દીર્ઘદૃષ્ટિ તથા વર્ણસંબંધી પિરપૂર્ણ અનુભવને ગુરુગમથી ગ્રહી આત્માની જ્ઞાનાદિ શક્તિયોના આવિર્ભાવ થાય તે રીતે પ્રવૃત્ત થવું જોઇએ. સાધ્યદૃષ્ટિને ભૂલીને પ્રાચીન વા અર્વાચીનતા માત્રના રાગ કરવાથી સત્ય તત્ત્વની પ્રાપ્તિ થતી નથી. દ્રવ્યક્ષેત્રકાલભાવનું પરિપૂર્ણ સ્વરૂપ અનુભવીને ધર્માદિની વૃદ્ધિ તથા સંરક્ષણ કરવા વણુસંસ્કૃતિ કરવાની જરૂર છે. આત્માના સગુણાના સમનુષ્યો વિકાસ કરે તથા સજનાનું, પશુપ`ખીઓ વગેરેનું શ્રેયઃ થાય એવી દૃષ્ટિએ વર્ણવ્યવસ્થાની સંસ્કૃતિ કરવી જોઇએ. આત્માના જ્ઞાનાદિ ગુણ્ણાનેા નાશ ન થાય એવું મૂળ લક્ષ્યમાં રાખીને વર્ણવ્યવસ્થાની સંસ્કૃતિ કરવી જોઈએ. ધાર્મિકાન્નતિની સાથે વર્ણવ્યવસ્થાન્નતિ હોવી જોઇએ. વર્તમાન જમાનામાં જૈન કોમે ચાર વર્ણોની વ્યવસ્થાના પુનરુદ્ાર કરવા જોઇએ. ધર્મશાસ્ત્રોના મૂલ ઉદ્દેશેાથી અવિરુદ્ધપણે સર્વ વર્ણના નાશ ન થાય એવી દૃષ્ટિએ સત્ય કર્મચાગીએ વર્ણવ્યવસ્થાની સુધારણા કરે છે. વર્ણ વ્યવસ્થા સુધારવા સંબંધી અનેક મતભેદે વમાનમાં સર્વત્ર વર્તે છે પરંતુ તેમાં જ્ઞાનીગુરુગમથી ચેાગ્ય સુધારણાની પ્રવૃત્તિ કરવી જોઇએ. પૂર્વની વર્ણવ્યવસ્થાને પુનરુદ્ધાર કરવામાં કચેાગી સ્વાર્થાર્દિોષોના ત્યાગ કરવામાં અને આત્મભાગ આપવામાં બાકી રાખતા નથી. તત્ત્વજ્ઞાની કમચાગી મહાત્મા અનેક વિપત્તિયા સહીને ઉપયુક્ત સુધારણાઓમાં આત્મવીય સ્ફેરવી શકે છે અને તેથી તેઓ વિચારાને આચારમાં મૂકવાની સ યેજનાઓને આચરી શકે છે. અવતરણ ચાતુર્વ ધમ કથ્યા બાદ વ્યાવહારિક સામાન્ય ધર્મ કયેા સેવવા ચેાગ્ય છે અને કયે હેય છે તે તથા ધર્મીઓની સેવા વગેરેનું સ્વરૂપ દર્શાવવામાં આવે છે. જો आचारेण विचारेण व्यक्तिस्वातंत्र्यरक्षकः । सत्यतत्त्वाऽविरोधेन सेव्यः धर्मः शुभङ्करः ॥ १७६ ॥ यद्धर्मे रजस्तमसो बाहुल्यं संप्रवर्तते । स धर्मो देशलोकानां नाशको नैव शोभनः ॥ १७७ ॥ क्लेशयुद्धकरः शश्वत् सज्जनानां परस्परम् । भुव्यशान्तिकरो धर्मो यः कोऽपि त्याज्य एव सः ॥ १७८ ॥ For Private And Personal Use Only Page #760 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૬૬૦ ) www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કમ ચાગ ગ્રંથ-વિવેચન. अतः सात्विकधर्मस्य विस्ताराय विवेकिभिः । તિતન્યં પ્રોપેન-ફેરા જિજ્ઞપ્તાક્ષરઃ ॥ ૨૭૬ ॥ कर्तव्या धर्मिणां सेवा तत्त्वज्ञानेन माहनैः । વૈગ્યેઃ વૈષવમાનેન ક્ષત્રિયૈઃ ક્ષાત્ર મિઃ ॥ ૨૮૦ || शूद्रैः सेवाप्रवृत्या हि जैनधर्मः शिवङ्करः । शान्तिदः शर्मदः सम्यग् सेवनीयो विवेकतः ॥ १८९ ॥ धर्ममूलाः श्रियः सर्वा मत्वा श्रीधर्मकर्मणि । પ્રવર્તત્ત્વ પ્રીયા વિમં પ્રવર્તયસ્ય ચ ।। ૧૮૨ ॥ 5 શબ્દાર્થ; સત્યતત્ત્તાવિરાધવડે આચારવર્ડ અને વિચારવડે વ્યક્તિસ્વાતંત્ર્યરક્ષક શુભકર ધર્મ સેવવા જોઇએ. રજોગુણ અને તમેગુણનું જે ધર્મમાં બાહુલ્ય વર્તે છે તે ધર્મ ખરેખર દેશ રાજ્ય અને લેાકેાના નાશક છે, પરંતુ શોભન નથી. સજ્જનોને-પરસ્પર કલેશયુદ્ધકર અને વિશ્વમાં અશાન્તિકર ગમે તે ધર્મ હોય પરંતુ તે યાજ્ય છે. અતઃદેશકાલજ્ઞ સાક્ષરવિવેકી મનુષ્યાએ સાત્વિક ધર્મના વિસ્તાર માટે પ્રવર્તવું જોઇએ. તત્ત્વજ્ઞાનવડે બ્રાહ્મણાએ, વૈશ્યત્વભાવે વૈશ્યાએ, ક્ષત્રિયેએ ક્ષાત્રકમાઁવડે અને શૂદ્રોએ સેવાધર્મવડે જૈનધર્મની સેવા કરવી જોઇએ. ચારે વર્ણએ સનાતન આત્મશુદ્ધધર્મ કે જે શાન્તિશદ અને મોક્ષમાર્ગ પ્રકાશક એવા જૈનધમ છે તેને સેવવા જોઇએ. ધર્મમૂલ સર્વ શુભ લક્ષ્મીચે છે એવું માનીને બાહ્યાન્તર શોભાયુક્ત ધર્મ કર્મ માં હે મનુષ્ય તુ ! અત્યંત પ્રીતિવડે પ્રવર્ત અને વિશ્વને પ્રવર્તાવ !!! For Private And Personal Use Only વિવેચનઃ—આચારવિચારવડે વ્યક્તિસ્વાતંત્ર્યરક્ષક ધર્મ હોવા જોઇએ. ઉપલક્ષણથી દેશ, વિશ્વ, સમાજ, સંઘ, કેમ આદિ સર્વના રક્ષક હોવા જોઇએ. વ્યવહારમાં સ્વાતંત્ર્ય અને નિશ્ચયમાં સ્વાતંત્ર્યઅપ કધર્મથી સ્વપરની પ્રગતિ થાય છે. વ્યક્તિસ્વાતંત્ર્યનો અર્થ વ્યક્તિસ્વાસ્થ્ય ઘ ન કરવા જોઇએ. સત્યતવાવાળા અવિરુદ્ધપણે જે જે વિચારા અને આચારા છે તે પણ સત્ય ધર્મરૂપ છે. સયાજ્ઞાતિ પો ધર્મ: સત્યથી અન્ય કોઈ ધર્મ નથી. સર્વ પ્રકારનું શુભ કરનાર ધર્મ હેાવા જોઇએ. આ ભવમાં પ્રત્યક્ષ સર્વ શુભકારક ધર્મ અનુભવાય તે ધર્મ સેવવા જોઇએ. જે ધર્મમાં રજોગુણી આચારાનું ખાતુલ્ય પ્રવર્તતુ હાય છે તે ધર્મના નામથી જે ધર્મ હાલ પ્રસિદ્ધ હોય તો પણ તે અધર્મરૂપ હોવાથી ત્યાગ કરવાયેાગ્ય છે. રજોગુણી તમેગુણી આચારો અને વિચારાવાળા ધર્મ Page #761 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલિયુગમાં કે ધર્મ પ્રવર્તે છે ? (૬૬૧ ) અન્ને દેશ, લેક, સમાજ અને સંઘને નાશ કરનાર થાય છે. કૃપમાં જેમ કાદવન્ચરાની મલિનતા થાય છે, અને જેમ ધર્મોમાં કાલનાં પરિવર્તનની સાથે રજોગુણી અને તમે ગુણ આચારવિચારનું બાહુલ્ય પ્રવેશે છે તેમ તે ધર્મ વિશ્વજનેમાં ધર્મના નામે કલેશ યુદ્ધ થાય છે. સજજનમનુષ્ય પણ ધર્મના નામે મતભેદ ધારીને પરસ્પર એકબીજાને અધર્મધારી કલેશ યુદ્ધો કરે છે અને વિશ્વમાં તેથી અશાતિ ફેલાય છે. અતએ તેવો અશુભ ધર્મ ત્યાગ કરવા યોગ્ય છે. વિશ્વમાં અમુક એક ધર્મ કદાપિ થયું નથી અને થવાને નથી. વિશ્વમાં સર્વત્ર મનુષ્યનો એકધર્મ કરવા માટે જે કેલેશયુધ્ધ કરે છે તેઓ ધર્મના સ્વરૂપને સમજતા નથી. સર્વના આત્માઓમાં ધર્મ રહ્યો છે. કઈ પણ જીવને પ્રાણુ લેવાથી ધર્મ થઈ શકતો નથી. કેઈ પણ ધર્મના નામે જે લોકો ધર્મયુદ્ધો કરીને અન્ય ધર્મીઓનાં ગળાં રહેસે છે તે ધર્મ નથી પણ અધર્મ છે. જન્મેલા ન્હાના બાળકો પરસ્પર અભેદ દૃષ્ટિથી સર્વને દેખે છે તત્ જે મનુષ્ય પરસ્પર સર્વમનુષ્યને સ્વાત્મસમાન દેખીને તેઓના શ્રેય માં યથાશકન્યા ભાગ લે છે તેઓ ખરેખર ધર્મરક્ષકે અવબોધવા. સ્વધર્મીઓને મૂકી અન્ય ધર્મ પાળનારાઓ પર વૈર-ઝેર કરાવે અને તે ધર્મ ઈશ્વરે કથ્ય છે એવું જે માનતા હોય છે તેઓ સત્ય ધર્મના પગથીએ આરહ્યા નથી. કેઈ પણ ધર્મના વિચારેથી અન્ય મનુષ્યોનું રક્ત વહેવરાવવા પ્રવૃત્તિ થાય તે તે ધર્મના વિચારોજ નથી એમ અવધવું. સર્વમનુષ્યને ધર્મના એક સરખા વિચારે અને આચારો પસંદ આવતા નથી. સર્વ મનુષ્ય પૈકી દરેક મનુષ્ય સ્વાધિકાર ધર્મના અમુક વિચારોને અને આચારને એવી શકે છે. ધર્મનાં લઘુ લઘુ વર્તુલ કયાં કયાં વિશ્વમાં પ્રવર્તે છે–તેનું સ્વરૂપ અવબોધવું જોઈએ અને આત્માના ધર્મનું અનન્ત વર્તુલ અવબેથવું જોઈએ. સંકુચિતતા આવવાથી પશ્ચાત્ કઈ ધર્મનું વિશ્વમાં અસ્તિત્વ રહેતું નથી. ધર્મમાં માલિ વિચારોનો પ્રવેશ થતાં અસદાચારનું પ્રાબલ્ય વધે છે અને તેથી અને ધર્મનો નાશ થાય છે અને તેને સ્થાને અન્ય ધર્મની પુનઃ ઉત્પત્તિ થાય છે. જે ધર્મને ઉદાર સદ્દવિચારે અને ક્ષેત્રકાલાનુસારે સદાચારોની પ્રગતિકારક સંસ્કારો મળતા નથી તે ધર્મને અને નાશ થાય છે. એક ધર્મમાંથી અન્ય ધર્મ ઉદ્ભવે છે તેમાં અલ્પાધિકાશે ઉપર્યુક્ત માલિ હેતુભૂત કલ્પાય છે. સર્વની શુભેન્નતિ કરનાર વિચારે અને સદાચારે ગમે તે દેશમાં ધર્મરૂપ છે. શુદ્ધ બ્રહ્મ અર્થાત્ આત્માની શુદ્ધતા એજ જૈનધર્મનું કર્તવ્ય છે. રજોગુણી ધર્મ અને તમગુણ ધર્મથી યુરોપના મહારાજ્યોની અશાન્તિના જવાલામુખી પર્વતે ફાટયા કરે છે અને તેથી રાજ્યમાં, સમાજમાં, દેશમાં ચિરંશાન્તિ પ્રર્વતતી નથી. કલિયુગમાં રજોગુણ અને તમે ગુણ ધર્મનું પ્રાધાન્ય પ્રવર્તે છે જેથી કલિયુગમાં રજોગુણ તોગુણી મનુષ્યના તાબા નીચે સવગુણ મનુષ્ય દબાયેલા રહે છે તથાપિ રજોગુણ અને તમે ગુણ મનુષ્યોના હસ્તે સત્વગુણી For Private And Personal Use Only Page #762 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૨) શ્રી કચોગ ગ્રંથ-સવિવેચન. BR મનુષ્યને નાશ થવાને આપત્તિકાલ પ્રાપ્ત થાય તેવા આપત્તિકાલ પ્રસંગે સત્ત્વગુણી મનુષ્યોએ અ૫હાનિ અને બહુ લાભની દષ્ટિએ અસુરને પરાજય કરવા તેના કરતાં બળવાનું અનેક ઉપાયને સેવવા જોઈએ. આત્મવીર્ય ફુરાવવામાં તથા ધાર્મિક મનુષ્યનું સંરક્ષણ કરવામાં અંશ માત્ર નિર્બલતા ન સેવવી જોઈએ. આપત્તિકાલે સવગુણી મહાત્માઓ છેવટે જનમે છે અને તેઓના બળથી રજોગુણ મનુષ્યોની અને તમે ગુણી મનુષ્યની ઉમાદ દશાનો નાશ થાય છે. આ વિશ્વમાં સત્ત્વગુણી આત્માઓરૂપ અનેક વિષ્ણુઓ આત્મશકિતથી સર્વત્ર વ્યાપાર થાય છે તેઓના તેજની આગળ કેઈનું જોર ચાલી શકતું નથી. સત્ત્વગુણી ધર્મનો પ્રચાર કરવાને સવગુણી વિચારેનો અને સવગુણી આચારોનો પ્રચાર કરવું જોઈએ. સત્ત્વગુણી આહારથી સત્વગુણી વિચારોની વૃદ્ધિ થાય છે. આર્યાવર્તમાં સત્વગુણી મહાત્માઓ પ્રકટી શકે એવા જલવાયુ આદિ તત્ત્વોની તથા આહારની–સત્ત્વગુણ વિચારેનાં અને સર્વગુણ આચારનાં આન્દોલનની અત્યંત જમાવટ છે તેથી આર્યાવર્ત માં ધર્મોદ્ધારક તીર્થકર ઋષિ વિગેરે પ્રકટી શકે છે. સર્વ દેશોમાં ધર્ણોદ્ધાર કરનારા મહાત્માઓમાં મુખ્ય એવા મહાત્માઓ આર્યાવર્તમાં સત્ત્વગુણી ધર્મથી પ્રગટી શકે છે. અએવ માહોએ અર્થાત્ બ્રાહ્મણોએ ક્ષત્રિયાએ, વૈશ્યએ અને શુદ્રોએ સત્વગુણી જૈનધર્મની અને સત્ત્વગુણીધમીઓની સેવા કરવી જોઈએ. બ્રાહ્મણોએ વિદ્યાથી બ્રહ્મજ્ઞાનથી તત્ત્વજ્ઞાનથી સ્યાદ્વાદજ્ઞાનથી, વૈશ્યએ વૈશ્યત્વભાવથી–સત્ત્વગુણી ધર્મનું પિષણ થાય એવા ભાવથી, ક્ષત્રિએ ક્ષાત્રર્મોથી, અર્થાત્ ધર્મીઓનું રક્ષણ થાય એવી શસ્ત્રબલાદિ પ્રવૃત્તિઓથી અને શુદ્ધોએ સેવાથી સાવિગુણીજનધર્મને અર્થાત્ આત્મધર્મનો પ્રચાર કરે જોઈએ. વ્યષ્ટિમાં અને સમષ્ટિમાં સાત્વિકગુણધર્મના પ્રચારાર્થે તથા આત્મશુદ્ધ જૈન ધર્મના પ્રચારાર્થે સર્વ જનેએ મુખ, બાહુ ઉદર અને પદથી પ્રવૃત્તિ કરવી જોઈએ. તત્ત્વજ્ઞાનના ઉપદેશક બ્રાહ્મણે છે અને ધમીઓનું રક્ષણ કરવા આત્મભોગ આપનારા મનુષ્ય ક્ષત્રિય છે. ત્યાગીગુરુઓએ ગૃહસ્થગુરુ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યએ અને શૂદ્રોએ જ્ઞાનબળથી બાહુબળથી વ્યાપારબલથી અને સેવાઇલથી ધર્મનો પ્રચાર કરવા સદા કટિબદ્ધ રહેવું જોઈએ. ક્ષાત્રબલ વિના કદાપિ ધર્મ અને ધર્મિની રક્ષા થતી નથી. વૈશ્યત્વના બલ વિના ધર્મ અને ધર્મીઓની પુષ્ટિ વૃદ્ધિ થતી નથી. સેવાના બળવિના ધર્મનાં સર્વ અંગોમાં પરિપૂર્ણ વ્યવસ્થા રહેતી નથી. જ્ઞાનબળ વિના ધર્મના રહસ્ય જણાતા નથી અને તેથી ગાડરીયો પ્રવાહ વૃદ્ધિ પામે છે. અએવ કેઈપણ કાલમાં ઉપર્યુકત ચારે બલપૈકી કેઈપણ બેલની ન્યૂનતા થવા દેવી નહીં અને જે કાલે જે બલની ન્યૂનતા થઈ હોય તે બલને તે કાલે ગમે તે ઉપગથી દેશમાં સંઘમાં સમાજમાં પ્રાપ્ત કરવું જોઈએ. વ્યવહાર સામ્રાજ્યમાં અને ધર્મસામ્રાજ્યમાં ચાતુર્વર્યબલની આવશ્યકતા રહે છે. સાવિકધર્મમાં સર્વમનુષ્યો સદાસ્થિર રહે એવું બન્યું નથી અને બનવાનું નથી; તથાપિ For Private And Personal Use Only Page #763 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહેલાં સાત્ત્વિક ધમ પછી શુદ્ધ ધર્માં. ( ૬૬૩ ) વિવેકી મનુષ્યાએ સાત્વિકધર્મની વૃદ્ધિ માટે પ્રવૃત્તિ કરવી જોઇએ કે જેથી જે કાલમાં જે મનુષ્યોને સાત્વિકધર્મની પ્રાપ્તિ થવાની હોય તે તેને થઇ શકે. રજોગુણ તમેગુણુ અને સત્ત્વગુણની પેલીપાર આત્માને! શુદ્ધ ધર્મ રહ્યો છે. શુભાશુભ કલ્પનામય મનોવૃત્તિયાના ક્ષીણભાવ થતાં ઉપશમાદ્રિ ધર્મની પ્રાપ્તિ થાય છે. ઔપચારિક ધર્મને વ્યવહારમાં લાકે ધર્મ તરીકે પ્રાયઃ મોટાભાગે અવધે છે. પરંતુ તેનાથી ભિન્ન અનુપચરિત સદ્ધર્મ કે જે આત્માના જ્ઞાનાદિ શુદ્ધધર્મ છે તેને વિરલ મનુષ્ય અવબોધી શકે છે. આત્માની જ્ઞાનાદિ શકિતા સર્વે ધર્મરૂપે છે તેના પ્રકાશાથે જે જે નિમિત્ત વ્યવહાર ઉપાયે છે તે પણ વ્યવહારથી ધમ કથાય છે. સવીયમનુષ્યો ધર્મારાધનામાં નાતજાતના ભેદવિના સ્વાધિકારે ગુણુકર્માનુસારે ફરજ અદા કરતા છતા એક સરખા સમાન છે–તેમાં કેાઈ ઉચ્ચ નથી અને કાઈ નીચ નથી; સ્વસ્વાધિકારે જ અદાકરનાર રાજા અને ક એ સરખા છે અને બન્નેને વિશ્વમાં જીવવાના સમાન હક્ક છે. જ્યાંસુધી ઉચ્ચ અને નીચના ભેદની અહ વૃત્તિથી મનુષ્યો પ્રવૃત્તિ કરે છે ત્યાંસુધી તેએ માયાવૃત્તિના સાગરને તરી પેલી પાર ગમન કરી શકતા નથી. એક વર્ણના મનુષ્યને સમાનભાવથી ચાહતા નથી ત્યાંસુધી તેએ સ્વકર્તવ્યને સમ્યગ્ અદા કરી શકતા નથી; સત્યધર્મ જૈનસનાતનધર્મ ખરેખર આત્માને ધર્મ છે. અનાદિકાલથી આત્મા છે અને અનન્તકાલ પર્યંત રહેવાના. આત્મવિના ધમ નથી તેથી આત્માના ધર્મને સનાતન જૈનધર્મ કથવામાં આવે છે. આત્માને ધર્મ આત્મામાં છે તેને ધ્યાન ધરીને અનુભવવા જોઇએ. આત્મા તે જ-આત્માની શુદ્ધિ પ્રકટવાથી પરમાત્મારૂપ થાય છે, ધ્યાનદીપિકામાં કથ્યું છે કે, ચ: પગમા પરં સોઢું, ચોઢું સુપરમેશ્વરઃ। મન્ત્યો ન મોવાણ્યો, મો ન યજ્ઞાયä ।। જે પરમાત્મા પરમબ્રહ્મ છે તે હું છું અને જે હુ આત્મા-પ્રશ્ન છું તે પરમેશ્વર છે, મારાથી અન્ય-આત્માથી અન્ય, બ્રહ્મથી અન્ય-કાઈ બ્રહ્મ નથી અર્થાત્ આત્માને ઉપાસ્ય નથી; આત્મા અર્થાત્ બ્રહ્મથી સ્વયં શુદ્ધપ્રશ્ન ઉપાસ્ય છે. મારાથી અન્યવડે અહીંઆત્મા ઉપાસ્ય નથી; ઉપાસ્ય અને ઉપાસક બન્નેમાં બ્રહ્મ અર્થાત્ આત્માવિના અન્ય કશું કઈ નથી એવા હું આત્મારૂપ પરમાત્મા છું. સર્વશો મળવાનું ચોયમમવાશ્મિ લ ધ્રુવં । ત્ત્વ તન્મયતાં યાત: સર્વવેāીતિ મન્યતે ।। જે આ સજ્ઞ ભગવાન્ છે તે હુંજ નિશ્ચયતઃ છું—એવ તન્મયતાને પ્રાપ્ત થએલ સર્વજ્ઞ છે એમ મનાય છે. આત્માની શુદ્ધતા અર્થાત્ શુદ્ધબ્રહ્મને રાગદ્વેષરહિત અનુભવ કરવામાં આવે છે ત્યારે આત્મામાં સર્વજ્ઞતા અનુભવાય છે. આત્માના શુદ્ધધર્મમાં તન્મયતા થવાથી અન્યકેાઈ પદાર્થ માં સુખ ભાસતું નથી. આવી દશામાં મસ્ત બનીને જ્ઞાનયાગીએ સર્વવર્ષીય મનુષ્યાને પ્રથમ સાત્વિકધમ ના બધ આપે છે, પશ્ચાત્ તેઓની તેમાં પિરપકવતા થતાં આત્માના શુદ્ધધર્મના અનુભવ આપે છે. આ વિશ્વમાં અનન્તધર્મવર્તુલનાં જેટલાં લઘુવર્તુલ કલ્પીને તેને ધર્મ માનીને મનુષ્યો ધર્મ પ્રવૃત્તિ કરે તેટલાં ન્યૂન છે. ધર્મની સાધનાના અસંખ્ય ભેદો પડે For Private And Personal Use Only Page #764 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૬૪ ) શ્રી કયાગ મચ–સવિવેચન, 5 છે. એવ સર્વજ્ઞ પરમાત્મા શ્રી વીરપ્રભુએ અસખ્ય ચેગોની સાધનાઓથી મુક્તિની પ્રાપ્તિ થાય છે-એમ ઉપદેશ આપ્યા છે. લબ્ધિયા સિદ્ધિ અને ચમત્કારોનુ મૂલધામ આત્મા છે. અતએવ સનાતનઆત્માના ધર્મની સમનુષ્યોએ આરાધના કરવી જોઇએ. શદશાંતિદ અને વિશ્વમાં આત્માપ્રભુના સાક્ષાત્કારરૂપ ધર્મ, સર્વ મનુષ્યાથી અનેકનામરૂપભેદે અનેકક્રિયાઓથી અને અનેક ભિન્નભિન્ન વિચારેાવડે સેવાય છે. જ્ઞાનન્શનચારિત્રવધર્મ મોક્ષમાપ્રારાજ છે. માટે વ્યવહારનયથી અને નિશ્ચયનયથી તેની આરાધના કરવી જોઈએ. આ વિશ્વમાં બાહ્યલક્ષ્મીએ અને આન્તરલક્ષ્મીઓનું મૂલ ધર્મ છે. ધવિના વિશ્વમાં જીવાને શાંતિસુખ થયું નથી અને થનાર નથી. ધર્મના પ્રતાપે સૂર્ય તપે છે, વાયુ વાય છે, ચંદ્ર ઉગે છે, અગ્નિ પ્રકટે છે, જલ પેાતાને ધર્મ ખજાવે છે, ધર્મના પ્રતાપે વિશ્વમાં જ્યાં ત્યાં સત્યશાંતિસુખ અવલાકાય છે. ધર્મ વિના રાજ્ય, સંઘ, સમાજ, દેશ અને વિશ્વમાં શાન્તિ રહેતી નથી. જ્યાં જૈનધર્મ છે ત્યાં અવશ્ય શાંતિ-સુખ હોય છે. આર્યાવર્તમાં અન્ય દેશો કરતાં અનેક જવાલામુખી પર્વત ફાટવા વગેરેના ઉત્પાતા થતા નથી તેનું કારણ ધમ છે. આર્યાવર્તમાં સાત્વિક ધમ આદિ ધર્માંની મનુષ્યાના વિચારે માં અને આચારામાં શિથિલતા આવી ત્યારથી આર્યાંની પડતી થવા લાગી છે. ધર્મેજય અને પાપે ક્ષય એવા વાકયનું સ્મરણ કરીને આત્માને અને વિશ્વને ધર્મમાં પ્રવર્તાવ, અવતરણ—ધર્મની વૃદ્ધિ કેણે કેવી રીતે કરવી અને અધર્મ પ્રવૃત્તિને કેવી રીતે હઠાવી ધર્મથી વિશ્વજનાની સેવા કરવી જોઈએ-ઈત્યાદ્રિ નિવેદવામાં આવે છે. ૉશા: रजस्तमोविनाशार्थं सात्विकस्य विवृद्धये । विश्वे समस्तलोकानां देयं सद्बोधनादिकम् ॥ १८३ ॥ स्वदेशज्ञातिलोकाना - मुन्नत्यै शिक्षणादिकम् । સમ્યા વ્યવસ્થવા યં ધર્મસેવનનનૈઃ ॥ ૪ ॥ विश्वे समस्तजीवानां शान्त्यर्थमौषधादिकम् । विद्यापीठादिकं स्थाप्यं धमार्थं विश्वसेवकैः ॥ १८५ ॥ विश्वे समस्तजीवानां - रागद्वेषक्षयाय तत् । नीतिधर्मविवृद्ध्यर्थं देयं सदेशनादिकम् ॥ १८६ ॥ For Private And Personal Use Only Page #765 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 3 - 卐 સબેધનું મહત્વ. विश्वदुःखविनाशार्थं विश्वसेवा प्रतिष्ठिता। कार्या सात्विकबुद्धया सा विश्वोद्धारकसजनैः ॥ १८७ ॥ विश्वविद्यालयादीनां कर्तव्या स्थापना शुभा। यद्धर्मे तादृशी सेवा तद्धर्मो वर्धते सदा ॥ १८८ ॥ योजनीयाः प्रबन्धास्ते धर्मरक्षणकारकाः। देशकालव्यवस्थात-स्तीर्थकृन्नामबन्धकाः ॥ १८९ ॥ मह्यां स्वास्तित्वरक्षायै धर्मादीनां तथैव च ॥ कर्तव्यानि सुकर्माणि कारणीयानि बोधतः ॥ १९० ।। आवश्यकानि कर्माणि धर्मास्तित्वाय भूतले ।। सामाजिकबलायेन कर्तव्यानि सुयुक्तितः ॥ १९१ ॥ यानि परार्थकर्माणि-विश्वोद्धाराय तानि वै ॥ पुण्यबन्धादिमूलानि देष्टव्यानि महीतले ।। १९२ ॥ धर्मप्रभावनाकर्म-कर्तव्यं सततं जनैः ॥ अज्ञानां धर्मलाभार्थं दानसेवादिभिः शुभम् ॥ १९३ ॥ धर्मज्ञानप्रचारार्थं पाठशालादिकं शुभम् ॥ कर्तव्यं कारणीयं च धर्मकामार्थसेवकैः ॥ १९४ ।। साहाय्यं धर्मिलोकानां देयं सत्कारभक्तितः ।।। कर्तव्या साधुषु प्रीतिः मोहादिक्लेशनाशिना ॥ १९५ ॥ त्याज्या संकुचिता दृष्टि-रुन्नतेर्विनकारिका ॥ उदारैः सत्प्रबन्धैश्च कर्तव्या धार्मिकोन्नतिः ॥ १९६ ॥ શબ્દાર્થ સહ વિવેચન –રજોગુણ અને તમોગુણવિનાશાર્થે તથા સાત્વિકધર્મની વૃદ્ધિ માટે વિશ્વમાં સર્વલેકેને સદ્ધ આપ જોઈએ તથા સાત્વિકાચને સમર્પવા ८४ For Private And Personal Use Only Page #766 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કમંયોગ ગ્રંથ-સવિવેચન. જોઈએ. રજોગુણી આહાર અને તમોગુણી આહાર, રજોગુણી વિચાર અને તમે ગુણ વિચાર રજોગુણ કર્મ અને તમોગુણ કર્મનો નાશ થાય અને સાત્વિકવિચારે સાત્વિક આહાર તથા સાત્વિક પ્રવૃત્તિ વધે તે માટે સદબોધ આપવો જોઈએ. લેકેને તે માર્ગે દોરવા અન્ય ઉપાયો લેવા જોઈએ. સ્વદેશ અને જ્ઞાતિલોકોની ઉન્નતિ માટે સમ્યગ વ્યવસ્થાપૂર્વક શિક્ષણાદિક દેવું જોઈએ. ધર્મસેવકસજજનોએ સ્વદેશમાં અને જ્ઞાતિસેવામાં યથાયોગ્ય કંઈ કરવું જોઈએ. દુનિયામાં સર્વ જીવોને શાન્યર્થ ઔષધ અને વસ્ત્ર આદિ ગ્ય જે કંઈ હોય તે આપવું જોઈએ અને તેવી પ્રવૃત્તિ કરવી જોઈએ. ધર્મજ્ઞાનવિદ્યાપીઠ અને વ્યાવહારિક વિદ્યાપીઠેની સર્વત્ર સ્થાપના કરવી જોઈએ. ધમળે તત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય એવી ધર્મવિદ્યાપીઠે સ્થાપવી જોઈએ. સમસ્ત વિશ્વમાં રાગદ્વેષના ક્ષયને માટે સબોધને ફેલા કરે જોઈએ. રાગદ્વેષરૂપ કષાયત્યાગ વિના શ્વેતાંબરમાં, દિગંબરમાં, વૈદિકમાં, બૌદ્ધમાં, ખ્રિસ્તી વગેરે કોઈ ધર્મ–મતપંથમાં રહેવા માત્રથી મુક્તિમોક્ષ થતો નથી. જે જે અંશે રાગ દ્વેષનો ક્ષય થાય છે તે તે અંશે આત્માને ધર્મ પ્રકટે છે. રાગદ્વેષના ક્ષયવિના સત્યજ્ઞાનની તથા સત્યવ્રતોની પ્રાપ્તિ થઈ શકતી નથી. જેનામાંથી સર્વથા રાગદ્વેષ ટળી ગયા હોય છે તેનામાં કેવલજ્ઞાનદર્શન વગેરે ગુણે પ્રકટી શકે છે અને તેજ સત્યધર્મને સર્વજીને યેગ્ય-સાપેક્ષધર્મને ઉપદેશ દઈ શકે છે. જે જે અંશે રાગદ્વેષરૂપ કષાય ટળે છે તે તે અંશે કેઈપણ મનુષ્ય મહાત્મા બની શકે છે. વિશ્વમાં રાગદ્વેષના ઉપશમ વિના સત્તાધારી લક્ષ્મીધારી વિદ્યાધારીઓને જરા પણ સત્ય શાન્તિ મળવાની નથી. રાગદ્વેષના ક્ષયવિના નીતિધર્મને પણ સમ્યફ પાળી શકાતું નથી. નીતિધર્મની વિશ્વમાં સર્વત્ર વૃદ્ધિ કરવી હોય તો રાગદ્વેષનો ક્ષય થાય એ ઉપદેશ આપવો જોઈએ-એમ વીતરાગવરપ્રભુ ઉપદેશે છે. રાગદ્વેષના ઉપશમ વિના સત્તા લક્ષમી વિદ્યા અને રાજ્યથી વિશ્વજનોને સત્યશાંતિ વગેરેને લાભ સમર્પી શકાતો નથી. વિશ્વવર્તિજીના દુઃખને નાશ કરવા માટે અનેક શુભપાવડે વિશ્વસેવા કરવી જોઈએ. વિશ્વોદ્ધારક સજજને સાત્વિક બુદ્ધિપ્રવૃત્તિપૂર્વક વિશ્વસેવાનાં સૂત્રને અનુસરવાં જોઈએ. સમસ્ત વિશ્વમાં સર્વજીને એકસરખી રીતે શાતિસુખ મળે એવી રીતે વિરોદ્ધારક સજજનેએ વિશ્વસેનાની જનાઓને ઘડીને તે પ્રમાણે પ્રવર્તવું જોઈએ. કર્મનીની દશા પ્રાપ્ત કર્યાથી દેશસેવા સંઘસેવા, સામાજિક સેવા રાજ્ય સેવા અને છેવટે વિશ્વસેવા કરવાની યોગ્યતા પ્રાપ્ત કરી શકાય છે. કર્મચગી સજ્જનોએ વિશ્વજનોની સર્વ પ્રકારની ઉન્નતિઓની સેવાર્થે વિશ્વવિદ્યાલય વગેરેની સ્થાપના કરવી જોઈએ. સર્વજનોપકારી, સર્વજીપકારી વિશાલવ્યાપક દષ્ટિ થયા વિના વિશ્વવિદ્યાલયે વગેરેની સ્થાપના કરી શકાતી નથી. કૂપદષ્ટિને નાશ થયા પશ્ચાત્ અનંતસાગર જેવી વિશાલદષ્ટિ થવાની સાથે ભેદની-પ્રભેદની માન્યતાઓનો વિલય થાય છે. તેવી રીતે વિશ્વહિતકારક કર્મગીઓ જેઓ થાય છે, તેઓની સર્વ પ્રકારની સંકુચિત મુદ્રષ્ટિઓને વિલય થાય છે. તેઓ અનંત For Private And Personal Use Only Page #767 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કલિકાળમાં સંધ બળની જ મહતા. ( ૬૬૭ ). આત્મસ્વરૂપ યાને અન્નત બ્રહ્મસ્વરૂપમય બની જાય છે. શ્રીવીરપ્રભુએ કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને વિશ્વજનના હિતાર્થે ઉપદેશદ્વારા પ્રવૃત્તિ કરી હતી. ગૌતમબુદ્ધ, ઈશુએ, વિશ્વજનની સેવાઓ કરી હતી. સર્વવિશ્વજનો જેઓને પૂજ્ય માને છે એવા કર્મગીઓએ વિશ્વજનના હિતાર્થે સર્વસ્વાર્પણ કર્યું હતું. વિશ્વવિદ્યાલય વિદ્યાપીઠે વગેરે પૂર્વક જે ધર્મમાં સેવાના ઉદાર વિચાર અને આચારે પ્રવર્તે છે તે ધર્મ છે કે વર્તમાનમાં સ્થાપિત થયેલ હોય તે પણ તે વિશ્વમાં વ્યાપક થઈ વૃદ્ધિ પામે છે, તો શ્રીવીરપ્રભુએ સ્થાપિત જૈનધર્મ વગેરેની ઉપર્યુક્ત પ્રવૃત્તિવડે વૃદ્ધિ થાય એમાં કંઈ પણ આશ્ચર્ય નથી. ગુણકર્મવિશિષ્ટ બ્રાહ્મણે ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર સ્વફરજથી એવી વિશ્વના હિતાર્થે પ્રવૃત્તિ કરે છે તે–એ ધર્મ વૃદ્ધિ પામ્યા વિના રહેતો નથી. વિશ્વહિતકારક સેવકે બનવાને માટે અપૂર્વ આત્મસામર્થ્ય પ્રાપ્ત કરવું જોઈએ. સમસ્ત વિશ્વજનોના હૃદયોને જે ધર્મ દ્વારા ઉરચ-વિશાલશુદ્ધ કરીને સત્યાનંદશાન્તિ સમપી શકે છે તે ખરેખર વિશ્વકર્માગી સેવક બની શકે છે. સમસ્ત વિશ્વમાં ધર્મરક્ષણકારકપ્રબંધની જનાઓ જવી જોઈએ. દેશકાલાનુસારે સમસ્ત વિશ્વવર્તી જીવને સર્વ પ્રકારના શુભ ધર્મોની પ્રાપ્તિ થાય છે માટે તેઓના આત્માઓ જ્ઞાનદર્શનચારિત્રાદિ ગુણેથી ખીલી શકે એવી ધાર્મિક પ્રબંધની યોજનાઓને આચારમાં ભકવી જોઇએ તથા મકાવવી જોઈએ. દેશકાલાનુસાર તીર્થંકરનામાદિકર્મબંધ કરનારા મહાત્માઓ એવી શુભ ભાવનાપૂર્વક પ્રવૃત્તિ કરી શકે છે. વિશ્વમાં સંઘ, ધર્મ, વ્યક્તિ, વર્ણ, સમાજ, વિદ્યા વગેરેનું સ્વાસ્તિત્વરક્ષણ કરવા માટે શુભ કર્મોને કરાવવાં જોઈએ અને જેઓ કરતા હોય તેઓની અનુમોદના કરવી જોઈએ. ત્યાગી મહાત્માઓએ ઉપયુક્ત શુભકર્મોથી શુભ લાભ થાય એવો ઉપદેશ દેવો જોઇએ. ધર્મ વગેરેનું સ્વાસ્તિત્વ રહે છે તે તેથી પરંપરાએ વિશ્વજીવને અનેક શુભલાભની પ્રાપ્તિ થાય છે અને શાતિની વ્યવસ્થાઓનું પરિપૂર્ણ અર્પણ એકબીજાને કરી શકાય છે. ધર્મનું અસ્તિત્વ સંરક્ષવા માટે શુભયુક્તિ વડે જે જે દેશકાલાનુસારે યોગ્ય લાગે એવાં આવશ્યક કર્મો કરવાં જોઈએ. દેશકાલાનુસારે ધર્મનું અસ્તિત્વ સંરક્ષે એવા મહાત્મા કર્મચગીઓ પ્રકટે એવી શુભપ્રવૃત્તિને-શુભયુક્તિયોને સેવવી જોઈએ. આ આપત્તિકાલમાં ધર્મનું વિશેષ રક્ષણ થાય અને ધમી મનુષ્યનું વિશેષતઃ સંરક્ષણ થાય એવાં આપવાદિક કર્મો કરવાં જોઈએ. સામાજિક બલ, રાજ્યબળ, ક્ષાત્રબલ, વૈશ્યબલ, બ્રાહાબલ અને શૂદ્રબલ ભેગું કરીને વિશ્વમાં ધર્મનું અસ્તિત્વ રહે એવાં આવશ્યક કર્મો કરવાં જ જોઈએ. આ કલિકાલમાં સંધબલ-સામાજિકલ મહાન છે. વ્યષ્ટિબલ કરતાં સમણિબલની વિરાટ પ્રગતિ આગલ કેઈનું કંઈ ચાલી શકતું નથી. જ્યાં ધર્મના વિચારો અને સદાચારેવડે જેઓ જીવતારૂપમાં છે એવા મહાત્માઓ કમગીઓ સર્વબલનો સમૂહ ભેગો કરીને વિશ્વમાં સર્વત્ર ધર્મનું અસ્તિત્વ સંરક્ષી શકે છે અને ધર્મની જીવંત વ્યાપકતા પ્રગટાવી For Private And Personal Use Only Page #768 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. શકે છે. જ્ઞાનોદય કાલમાં ધર્મની વ્યાપક્તા કરવા સર્વ ધર્મીય મનુષ્ય પ્રયત્ન કરે છે પરંતુ જેઓ ધર્મને આચારમાં મૂકીને બતાવે છે તેઓનો ધર્મ સર્વત્ર વિશ્વમાં પ્રસરે છે. જે ધર્મમાં દુનિયાના મનુષ્યોને રસ પડતું નથી તે ધર્મ છે કે સત્ય હેય વા મહાન હોય તથાપિ તેની સર્વત્ર વ્યાપકતા થતી નથી. ધર્મનું અસ્તિત્વ રાખવું એ ધાર્મિક મહાત્માઓના સદાચારો પર આધાર રાખે છે. રાગદ્વેષ, અહંતા, ઈર્ષા, નિન્દા વગેરે જેઓના હદયમાં નથી એવા કરુણાસાગર મૈત્રીભાવનાવાળા મહાત્માઓથી ધર્મની વિશ્વમાં સજીવનતા રહે છે. દ્રવ્યક્ષેત્રકાલાનુસારે સદગુણી કર્મયોગી મહાત્માઓ ધર્મને સુયુકિતથી વિશ્વજનેમાં ઉપદેશાદિવડે પ્રચારી શકે છે. પુણ્યબંધાદિકારક જે જે શુભક, પુણ્યકર્મો, ધર્મકર્મો કે જેઓની ઉપયોગિતા ધર્મશાસ્ત્રોમાં દર્શાવી છે તેઓને વિશ્વમાં પ્રચાર થવા માટે ઉપદેશ દેવો જોઈએ. વિશ્વજનના ભિન્નભિન્ન અધિકાર છે તેથી એક સરખાં પુણ્યબંધકારક ધમનુષ્ટાનોને વા ધર્મકર્મોને સર્વ મનુષ્ય આચરી શકે નહીં. પુણ્યકર્મોમાં સ્વાધિકાર સર્વ મનુષ્ય ભિન્નભિન્ન પ્રવૃત્તિ કરે છે તેમાં મુઝાવું ન જોઈએ એમ પૂર્વ લેકમાં કથવામાં આવ્યું છે. અને ધર્મની પ્રાપ્તિ કરાવવા માટે સેવાદિસાધ્યધર્મપ્રભાવના કર્મ કરવું જોઈએ. દરરોજ મનુષ્યએ દાનસેવાદિવડે અને ધર્મને લાભ થાય એવાં સત્કર્મો કરવા જોઈએ. ધર્મની પ્રભાવના કરનારા આઠ પ્રકારના પ્રભાવકે છે. તેનું જૈનશાસ્ત્રોમાં વિશેષતઃ વર્ણન કરવામાં આવ્યું છે. ધર્મની પ્રભાવના કરનારાઓ જ ખરેખર ધર્મના રક્ષકે છે. ધર્મની પ્રભાવના કરનારા મહાત્માઓમાં અદ્ભુત સામર્થ્ય રહેલું હોય છે–તેને સામાન્ય બુદ્ધિવાળાઓને ખ્યાલ આવી શક્તો નથી. અનેક શુભ કર્મોથી ધર્મની પ્રભાવના કરી શકાય છે. જ્ઞાનદાન, અન્નદાન, વસ્ત્રદાન, સુપાત્રદાન, કીર્તિદાન, અનુકંપાદાન, અભયદાન, ધર્મદાન, અનુકંપાદાન, બ્રહ્મદાન આદિ અનેક પ્રકારનાં દાને કથેલાં છે. સેવાઓ પણ અનેક પ્રકારની કથેલી છે. દાન અને સેવાથી સર્વ જીવોને ધર્મ તરફ આકર્ષી શકાય છે. સાત્વિક દાન અને સાત્વિક સેવાથી આત્માની શક્તિ ખીલે છે અને પુષ્પની આસપાસ જેમ ભ્રમર ગુંજે છે તેમ તેવા કર્મયેગીની આસપાસ ધર્મીમનુષ્યને સમૂહ ભેગે થાય છે અને તેના વિચારોને અને આચારેને અનુસરે છે. ધર્મની પ્રભાવના કરનારા મહાત્માઓ અનેક પ્રકારની તેમને યોગ્ય લાગે એવી ધાર્મિક પ્રવૃત્તિ કરે છે. તેઓ અમુક જાતના વ્યવહારમાં એકાંતે બંધાતા નથી, તેઓને મૂળ ઉદ્દેશ ધર્મની પ્રભાવના કરવાને હોય છે તેથી તેઓ ધર્મની પ્રભાવના કરીને સ્વસમાન અનેક ધર્મપ્રભાવકોને પણ વિશ્વમાં ઉત્પન્ન કરી શકે છે. શ્રી હેમચંદ્રાચાર્યે ધર્મની પ્રભાવના કેવી રીતે કરી હતી તે તેમના ચરિત પરથી સ્પષ્ટ અવબેધાય છે. સત્તાવંતોને, લક્ષ્મીમંતને અને વિદ્વાનોને ધર્મમાં વાળવાથી તથા ધર્મની સ્થાપના થાય એવાં ભાષણે અને લેખ લખવાથી ધર્મની પ્રભાવના કરી શકાય છે. ધર્મની પ્રભાવના કરનારાઓની ખરેખર જે ધર્મમાં વિશેષ સંખ્યામાં હોય છે For Private And Personal Use Only Page #769 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir સદાચારમાં પ્રવૃત્ત થવું. તે ધર્મની વિશ્વમાં વ્યાપકતા થાય છે. ધર્મકામાર્થસેવકએ ધર્મજ્ઞાનપ્રચારાર્થે પાઠશાલાદિક શુભ કર્મ કરવાં જોઈએ. ધર્મશાલા વગેરેનું સ્થાપન કરવું જોઈએ; સાધુઓને અને સાધ્વીઓને ભણાવવા માટે પાઠશાલાદિકની સ્થાપના વિગેરે જે જે શુભ કર્મો કરવાનાં હોય તે તે કરવા જોઈએ; અને ઉપદેશસત્તા લક્ષમીથી તેને સ્થાપાવવાં જોઈએ. સત્કારભકિતપૂર્વક ધમલેકને સહાપ્ય કરવી જોઈએ. ધાર્મિક મનુષ્યોને સહાય દેવાથી મહાધર્મની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનદર્શનચારિત્રરૂપ ધર્મને સાધનાર સાધુઓ પર પ્રેમ ધારણ કરવું જોઈએ. સત્કારભક્તિવિના માત્ર સહાયથી સ્વાત્માની ઉન્નતિ થતી નથી. અતએ સત્કારભક્તિપૂર્વક ધમલેકેને અનેક કર્મોથી સહાય કરવી જોઈએ. સ્વાત્માદિની ઉન્નતિમાં વિશ્ન કરનાર સંકુચિતદષ્ટિને ત્યાગ કરે જોઈએ. ઉદાર શુભપ્રબંધ વગેરેથી ધર્મની અને ધાર્મિકજનેની ઉન્નતિ કરવી-કરાવવી અને કરનારની અનુમોદના કરવી જોઈએ. અવતરણુ-ધર્મવૃદ્ધિકારકાદિ પ્રવૃત્તિ દર્શાવ્યા બાદ સદાચારધર્મપ્રવૃત્તિ દર્શાવવામાં આવે છે. अहिंसासत्यधर्मादि-सदाचाराश्च भूतले । तेषां पूर्णप्रचारार्थं यतितव्यं स्ववीर्यतः ॥ १९७ ॥ गुणैर्युक्ताः सदाचाराः स्वोन्नतिसाधका ध्रुवम् । सन्ति नैव गुणा यत्र स्वाचारस्तत्र निष्फलः ॥ १९८ ॥ आचारा गुणवृद्धयर्थं गुणानां रक्षणाय ये। ज्ञानश्रद्धाबलाभ्यां ते समायुक्ताः शुभङ्कराः ॥ १९९ ॥ आचारः प्रथमो धर्मः सर्वधर्मेषु गीयते । आचारः सर्वलोकानामाधारो व्यवहारतः ॥२०॥ सदाचारस्थलोकानां निपातो नैव जायते । धर्मस्य प्राणभूतः सः सदाचारः सतां मतः ॥ २०१॥ उत्सर्गकापवादाभ्यां क्षेत्रकालानुसारिणः । सदाचाराः सदा सेव्या धर्मागमाऽविरोधतः ॥ २०२ ।। For Private And Personal Use Only Page #770 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - - ( ૬૭૦ ) શ્રી કમગ મંથ-સવિવેચન. पञ्चाचाराः सदा पाल्याः सेव्या द्वादशभावनाः । मैत्र्यादिभावना भव्या भावनीयाः सदाजनैः ॥ २०३ ॥ भिन्नाचारेषु संमुह्य योद्धव्यं न परस्परम् । सापेक्षनयतो ग्राह्या धमाशा धर्मवृद्धये ॥ २०४ ॥ શબ્દાર્થ સહ વિવેચન–અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, પોપકારપ્રવૃત્તિ, વગેરેની પ્રવૃત્તિને સદાચાર કથવામાં આવે છે. દેશકાલાનુસારે વિશ્વમાં બાહ્યાકારથી ભિન્ન ભિન્ન એવા સદાચારો પ્રવર્તે છે. સદાચારોના પ્રચારાર્થે સ્વીયશક્તિથી પ્રયત્ન કરો જોઈએ. ધાર્મિકસદાચારો જે ગુણવડે સહિત હોય છે તે ન્નતિસાધક બને છે; ભ્રાતૃભાવ, શદ્ધપ્રેમ, દયા, ઉદારભાવ, નીતિ, સ્વાર્થ ત્યાગ, સ્વાર્પણ, સમાનભાવ વગેરે ગુણાવિનાના આચારોમાં નીરસતા, જડતા, શુષ્કતા, ભ્રષ્ટતા, મલિનતા પ્રાપ્ત થાય છે. ગુણવિનાના આચારો ખાં જેવા છે. ગુણવિનાનો આચારમાત્રને ઘટાટો૫ સદાકાલ જીવી શો નથી. આત્માવિનાની પૂતલીઓને નાચ જેમ આત્મા સહિત નાટિકાના નાચ સમ રસિક થતો નથી તદ્વત ગુણ વિનાના આચાર રસિક અને ન્નતિકારક રહેતા નથી. જ્યાં ગુણો નથી ત્યાં આચાર નિષ્ફલ છે. આચારમાં ગુણેને રસ રેડાયા વિના ધર્મની ઉત્પત્તિ થઈ શકતી નથી. ગમે તેવા સુહુ ધર્માચારો હોય છે પણ ગુણવિના તેને આદર કરવા માત્રથી આત્મોન્નતિ થઈ શકતી નથી. શ્રી મહાવીર પ્રભુના સમયમાં બ્રાહ્મણોના આચારોમાં ગુણેને બદલે હિંસા, અસત્ય, દ્વેષ, આસક્તિ, સ્વાર્થ, અનીતિ વગેરે દર્શન પ્રવેશ થયો હતો તેથી મહાવીર પ્રભુએ આચારોમાં ગુણે હેવાને ઉપદેશ આપીને ધર્મોદ્ધાર કર્યો હતે. ગૌતમબુદ્ધે પણ ગુણે સહિત આચારોથી વ્રતોથી ન્નતિકારક ઉપદેશ આપ્યો હતો તેથી અનેક બ્રાહ્મણે વગેરે વણેએ બુદ્ધનું શરણુ ગ્રહી ગુણે ખીલવ્યા હતા. પશ્ચાત્ બૌદ્ધોના ત્યાગી સાધુઓમાં અને સાદવીઓમાં કાલે કરી ગુણ વિના આચારનાં ખાં રહ્યાં ત્યારે આર્યાવર્તમાં તે ધર્મ પાળનારાઓની અસ્તિતા રહી નહિ. એક ધર્મમાંથી બીજે ધર્મ નીકળે છે તેમાં પણ ગુણો વિના આચાર માત્રના જડપૂજારી મનુષ્ય બને છે અને ધર્મના નામે દુર્ગણોના દાસ બને છે ત્યારે પણ એ જ સ્થિતિ હોય છે. ક્રિયાઓ, આચાર, ધમનુષાને ધર્મપ્રવૃત્તિ ઈત્યાદિમાં ગુણવિના પ્રવૃત્ત થવાથી પિતાનું અને વિશ્વનું શ્રેયઃ સાધી શકાતું નથી; આચારના ફલની સાધ્યષ્ટિ નષ્ટ થવાની સાથે તે તે ધર્મના આચારનું મનુષ્યમાં જીવંત સ્વરૂપ રહેતું નથી. જે આચાર ગુણની વૃદ્ધિ માટે અને ગુણના રક્ષણ માટે છે તેઓનું સ્વરૂપ અવબોધીને તેઓને સ્વાધિકારે આદરવા જોઈએ. જ્ઞાનશ્રદ્ધાબલે ધર્માચાર–સદાચારો આચર્યા છતાં કલ્યાણ કરનારા થાય છે. જ્ઞાન For Private And Personal Use Only Page #771 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - સદાચારનું સેવન કરવું. ( ૬૭૧ ) અને શ્રદ્ધા વિના આચાર આચરતાં છતાં આત્માનું કલ્યાણ કરી શકાતું નથી. જ્ઞાનવિના આચારોમાં અંધતા પ્રાપ્ત થાય છે અને શ્રદ્ધાવિના આચારોને આચરવામાં આત્મબળ રહેતું નથી. શ્રદ્ધા વિના આચારમાં એક સરખી પ્રવૃત્તિ થઈ શકતી નથી. સર્વધર્મોમાંસર્વધર્મશાસ્ત્રોમાં આચારને પ્રથમધર્મ ક છે. સર્વ વ્યવહારને આધાર આચાર છે. હજારે લાખ કરોડે વિચારેની મૂર્તિ આચારે છે. લાખ કરોડે વિચારેનું ફલ આચારો છે. આચારો વિના ધર્મની ઉત્પત્તિ થઈ શકતી નથી. કેટિવિચાર કરી કરીને તેઓને પણ આચારમાં મૂકવાની જરૂર રહે છે. વ્યવહારથી લોકોને આધાર આચાર છે. અતએ સર્વધર્મની જીવતી પ્રતિમાઓરૂપ સજીવન આચારથી ધર્મની વિશ્વમાં સજી. વનતા રહે છે. બ્રાહ્મણવર્ગ ક્ષત્રિયવર્ગ વૈશ્ય અને શુદ્રવર્ગના કેટલાક ભિન્ન ભિન્ન આચારે છે. વિશ્વમાં આચારથી ભ્રષ્ટ બ્રાહ્મણદિ વર્ગ જ્યારે થાય છે ત્યારે ધર્મનો નાશ થાય છે. ક્ષત્રિયો વગેરે સ્વસ્વાચારથી ભ્રષ્ટ થવાથી તેઓએ સર્વસ્વ ગુમાવ્યું. આત્માના ગુણ ખીલવવા માટે સ્વગ્ય આચારોને આચરો અને નકામા તકે કરવાનું છોડી દે. હૃદયવિના આચારોની આચરણ થઈ શકતી નથી; વ્યકિતબલ, જ્ઞાતિબલ, સમાજબલ, સંઘબલ અને દેશબલને વધારવા માટે સર્વમનુષ્યએ વ્યાવહારિક આચારોને અને ધાર્મિકાચારને સેવવા જોઈએ. તા અતઈનY-ત, યુક્તિ કરવાથી ઠેકાણે ઠરવું થતું નથી. લાખે ભાષણ આપનારા કરતાં સદાચારનિષ્ટ એક મનુષ્ય જેટલું સ્વપરનું શ્રેયઃ કરી શકે તેટલું અન્ય કઈ કરી શકતું નથી. જ્ઞાનશ્રદ્ધાપૂર્વક સદાચારસ્થિતમનુષ્યોને નિપાત-નાશ થતું નથી. દેશકાલાનુસારે ધર્માદિકના સદાચારોમાં ધર્મક્રિયાઓમાં ધર્માનુષ્ઠાનમાં પરિવર્તન થયા કરે છે. મૂલે દેશના સાધ્યપૂર્વક દેશકાલાનુસારે આચારનાં યોગ્ય પરિવર્તન સર્વ આચારોમાં થયાં થાય છે અને થશે પરંતુ તે સર્વ આચારમાં એકાંતે કંઇ ધર્મ પ્રાણભૂત રહેતો નથી. ધર્મવિનાને કેઈ આચાર આચરવા ગ્ય નથી. દેશની ધર્મની, સંઘની અને જ્ઞાતિની પડતી કરનારા આચાર જો કે સદાચાર તરીકે ગણાતા હોય તે પણ તે આદરવા ગ્ય થતા નથી. સમસ્ત વિશ્વમાં સાત્વિકગુણી આચારોને આચર્યા વિના પડતી છે. શુભાચાર, અશુભાચાર, ઉત્સર્ગાચાર, અપવાદાચાર, ધર્મેઆચાર, અધર્મીઆચાર, ગૃહસ્થાચાર, ત્યાગાચાર, ચાર વર્ણના આચાર, નૈતિકાચાર, દુર્ગુણાચાર, પ્રશસ્યાચાર, સમયાનુ કુલાચાર, પ્રાસંગિકાચાર, નાશકારકઆચાર, આત્મબલરક્ષકાચાર, નૈમિત્તિકાચાર, ઉપાદાનઆચાર, લોકિકાચાર, લેકેત્તરધર્માચાર વગેરેઆચારના અનેક ભેદ પડે છે. તેનું ગુરુગમથી સ્વરૂપ વિચારવું. ધર્મપ્રાણભૂત આચાર સદા સર્વત્ર પુરૂવડે માન્ય છે. ઉત્સર્ગ અને અપવાદવડે દ્રવ્ય ક્ષેત્રકાલાભાવાનુસારી એવા સદાચારો આગના અવિરોધ. પૂર્વક સેવવા યોગ્ય છે. દ્રવ્ય ક્ષેત્રકાલાનુસારી એવા સદાચારોને પણ ઉત્સર્ગ અને અપવાદથી સદાચારની પ્રવૃત્તિ જાણ્યા વિના પ્રવૃત્તિ કરવાથી ધર્મને અને ધર્મીઓનો નાશ થાય છે. For Private And Personal Use Only Page #772 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૭૨ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. અપવાદ વખતે જેઓ ઉત્સર્ગથી આચરણ કરે છે તેઓ ધર્મ અને ધર્મના નાશ માટે પ્રવૃત્તિ કરે છે એમ અવબોધવું. આપત્તિકાલે અપવાદ વખતે કેવી રીતે આચારે આચરવા તે તે કાલના જ્ઞાનીઓના હાથમાં છે; પરંતુ ભૂતકાળના જ્ઞાનીઓના હાથમાં નથી. જ્ઞાનાચાર, દશનાચાર, ચારિત્રાચાર, તપઆચાર અને વીર્યાચાર એ પંચ પ્રકારના આચારોને ઉત્સગ અને અપવાદથી ચાર વર્ણોએ અને ત્યાગીઓએ સેવવા જોઈએ. બાર ભાવના ભાવવી જોઈએ. મનુષ્યોએ સદા મૈત્રી પ્રમોદ મધ્યસ્થ અને કારુણ્ય એ ચાર ભાવના ભાવવી જોઈએ. પરસ્પર વ્યાવહારિક તથા ધાર્મિક ભિન્નાચારોમાં મુંઝાઈને યુદ્ધ ન કરવું જોઈએ; કલેશ કંકાસ વૈર ઝેર ન કરવાં જોઈએ. આ વિશ્વમાં મૂળ ઉદ્દેશન સાધ્ય માટે અનેક સાધનેએ ભિન્તાચારપૂર્વક સ્વાધિકાર મનુષ્ય પ્રયત્ન કરે તેમાં ભેદદષ્ટિને આગળ કરી મુંઝાવાનું કંઈ કારણ નથી. સાપેક્ષનયપૂર્વક પરસ્પર ભિન્ન ભિન્ન આચારોમાં સત્ય અવેલેકવું. સાપેક્ષ દષ્ટિથી ભિન્નાચારની સાધ્યાંશમાં એક વાક્યતા કરવી અને મતાચાર સહિષ્ણુતાને સાપેક્ષ દષ્ટિએ ધારીને આચારમાં જે જે સત્યાંશે હોય તે ગ્રહવા-માનવા, ધર્મવૃદ્ધિ માટે ધર્મા શોને ગ્રહણ કરી વર્ણા દક અધિકારપૂર્વક આચારમાં પ્રવૃત્તિ કરવી અને આત્માનતિ આદિ સવ પ્રકારની શુભેનતિ ગણાય છે તેમાં પ્રવૃત્ત થવા આચરણયુક્ત રહેવું. અવતરણુ–સદાચાર-ધર્માચારસંસ્કાર સેવવા પૂર્વક હાનિકારક રીવાજોના ત્યાગ સંબંધી વિવેચન કરવામાં આવે છે. દ सेवनीयाः सदाचारा, वाक्वायमानसैः सदा। दुराचाराः सदा हेया, धर्मकामार्थकांक्षिभिः ॥२०५॥ लौकिककर्मवर्णाभ्यां, युक्ता ये ते जना भुवि । स्वाधिकारेण सद्धर्म्य-कर्मसु सुष्ठुसङ्गताः ॥२०६॥ आचाराध्यवसायैर्हि, सुष्टु मोक्षाङ्गसाधकाः । ज्ञातव्यास्तारतम्येन, ज्ञानिभिर्मोक्षदार्शभिः ॥२०७॥ धर्मव्यवहारयुक्तानि, धर्मकाणि यानि तु । छेद्यानि वाऽपि नो तानि, धर्ममूलानिजानीहि ॥२०८॥ For Private And Personal Use Only Page #773 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સદાચારનું મહત્ત્વ. (१७) धर्मव्यवहारकर्माणि सेवस्व स्वाधिकारतः । मा व्यवहारनयं मुश्च धर्मतीर्थस्य जीवकम् ॥ २०९ ॥ वर्णिता धर्मसंस्कारा धर्मशास्त्रेषु ये शुभाः। धर्मव्यवहारदाढर्याय कर्तव्याः स्वाधिकारतः ॥ २१ ॥ यतितव्यं सदा सद्भिः साधर्म्यभक्तिकर्मसु । लोकानां सुखदं कर्म कर्तव्यं स्वात्मशक्तितः ॥ २११ ॥ कुर्वन्तः कर्म केऽप्यत्र निष्कर्माणः स्वचित्ततः। निष्क्रियास्ते क्रियावन्तो रागादिभावसंयुताः ॥ २१२ ॥ मार्गानुसारिधर्मस्य द्योतकानि विशेषतः। सेव्यानि धर्मकर्माणि मोक्षसाधकमानवैः ॥ २१३ ॥ मैत्र्यादिभाववृद्धयर्थं वित्ततश्चत्रियोगतः। विश्वस्मिन् कर्म कर्तव्यं लोकानां पूज्यसज्जनैः ॥ २१४ ॥ सामाजिकहितार्थाय यानि कर्माणि सन्ति वै । सर्वस्वार्थान् परित्यज्य तानि सेव्यानि मानवैः ॥ २१५ ॥ मह्यां शान्तिप्रचारार्थं देया सात्विकदेशना । सद्भिः शान्तिप्रवन्धैश्च स्थातव्यं शान्तिकर्मसु ॥ २१६ ॥ दोषयुक्तान् जनान् दृष्ट्वा कर्तव्या करुणा सदा । तेषु गुणप्रचारार्थं वर्तितव्यं स्वशाक्ततः ॥ २१७॥ आविर्भूता गुणा यस्य क्षमाद्या हृदये शुभाः। गुणीभूतो जनः सैव प्रचारयति सद्गुणान् ॥ २१८ ।। धैर्यौदार्यगुणादीनां प्रादुर्भावो यतो भवेत् । कर्तव्यं तदनुष्ठानं गुणानुरागिभिः शुभम् ॥ २१९ ॥ For Private And Personal Use Only Page #774 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir (१७४ ) श्री भयो। अय-सविवेयन. कर्तव्या धर्मसंस्कारा धर्मकामार्थमुक्तिदाः । संस्काराणां रहस्यं तु ज्ञायते ज्ञानयोगिभिः ॥ २२० ॥ आत्मोन्नतिः सदा कार्या सद्गुणैर्गुरुबोधतः। प्रत्यहं दोषवृन्दानां नाशार्थं भज सद्गुरुम् ॥ २२१ ॥ निन्दा नैव प्रकर्तव्या द्वेषतोऽपरधर्मिणाम् । ग्राह्यं सर्वगतं सत्यं सदा मुक्त्वा कदाग्रहम् ॥ २२२ ॥ सदाचारस्य संस्कारात् विस्तार्या सुपरंपरा। सदाचारैः सदा पोष्यो व्यवहारो धर्मकर्मणाम् ॥ २२३॥ देशधर्मविनाशिन्यो बाललग्नादिरीतयः। हर्तव्याः देशनाद्येन धर्मकर्मसुधारकैः ॥२२४ ॥ हानिकृत् कुत्सिताचारा राज्यदेशक्षयंकराः । हर्तव्याः कर्मयोगीन्द्रैः सत्ताबोधादिसाधनैः ॥ २२५ ॥ अभक्ष्यायं सदा त्याज्यं धर्मसत्ताविनाशकृत् । कर्तव्यो व्यसनत्यागो धर्मव्यवहारसाधकैः ॥ २२६ ॥ दुष्टव्यसननाशार्थं नीतिधर्मविवृद्धये । स्वशक्त्या कर्म कर्तव्यं धर्मसाधकयोगिभिः ॥ २२७ ॥ શબ્દાર્થ વિવેચન –મન વાણી અને કાયાવડે સદાચા સેવવા યોગ્ય છે. રાજ્યના કાયદાની પેઠે અજ્ઞાનાવસ્થામાં પણ સદાચાર સેવવાથી લાભ પ્રાપ્ત થાય છે. ગળથથીની પેઠે જન્મથી સદાચારોને વારસે જેઓને મળે છે તે આર્યમનુષ્યને ધન્યવાદ ઘટે છે. દુરાચારે તે સદા ત્યાગ કરવા ગ્ય છે. ગુરુગમથી સદાચારોનું અને દુરાચારનું સ્વરૂપ અવબોધ. ધર્મ કામ અને અર્થના ઈચ્છકોએ સંસારવ્યવહારમાં પ્રથમ સદાચારના સેવક બનવું જોઇએ. ધર્મ અર્થ અને કામ એ ત્રણ વર્ગની પ્રાપ્તિ માટે સંસારવ્યવહારમાં ચાતુર્વર્યગૃહસ્થજનોએ સદાચારમાં દઢ રહેવું જોઈએ. હવે અહીંથી ગ્રન્થગેરવના લીધે સંક્ષેપથી વિવેચન કરવામાં આવે છે. કર્મવ્યવહારમાં સદાચાર વિના દેશની સંઘની અને સમાજની પ્રગતિ થઈ શકતી નથી. ન્યાપ્યસદાચાર વિના અનેક રાષ્ટ્રનો અધઃપાત થયે. For Private And Personal use only Page #775 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધર્માચાર વિનાને ધર્મ નહિ. ( ૬૭૫ ). જે ધર્મના મનુષ્યોએ અને રાજ્યસત્તાધીશ લોકેએ ન્યાય્યસદાચારને પરિહર્યા તેઓની અધદશા થઈ એમ ઈતિહાસનાં પાનાં ઉકેલતાં અવબંધાય છે. આધ્યાત્મિકજ્ઞાનથી સદાચારેનાં રહસ્ય વિશ્વમાં જીવતાં રહે છે. અએવ અધ્યાત્મજ્ઞાનની પ્રાપ્તિ કરીને સદાચારોનું સંરક્ષણ કરવું જોઈએ. લૌકિક કર્મ અને વર્ણ એ બે વડે યુકત મનુષ્ય વિશ્વમાં સ્વાધિકારવડે સધમ્પકર્મોમાં સારી રીતે સંગત હોય છે. ઈશ્વરની ભક્તિથી, ગુરુની ભક્તિથી, ધમની સેવાથી અને સાધુઓની સેવાથી સદાચારની અને સદાચારના વિચારોની પ્રાપ્તિ થાય છે. મોક્ષદશ જ્ઞાનિયાએ આચારવડે અને અધ્યવસાવડે મનુ ધર્મકર્મસાધક બને છે–એને નિશ્ચય કરવો જોઈએ. આચારવડે અને શુભ-શુદ્ધ અધ્યવસાવડે મોક્ષમાર્ગની આરાધના કરી શકાય છે. જ્ઞાનશિયાખ્યાં મોક્ષ: જ્ઞાનક્રિયા વડે મોક્ષ છે. ક્રિયા એ આચારરૂપ છે પરંતુ તેમાં દુર્ગુણેને પ્રવેશ થાય છે તે આચારમાં મલિનતા પ્રકટે છે. આચારવડે શુભ અધ્યવસાયે પ્રકટાવવાથી આત્માની શુદ્ધિ થાય છે. જે જે આચારવડે આત્માના અધ્યવસાયની શુદ્ધિ થાય છે તે તે આચારને સ્વાધિકાર સેવવાની જરૂર છે. આત્માના જ્ઞાનદર્શનચારિત્ર ગુણની શુદ્ધિ માટે આચારોની ઉપયોગિતા છે. સચ્ચિદાનન્દઆત્મસ્વરૂપમાં રમવા માટે તથા અધ્યવસાયની શુદ્ધિ માટે સદાચાર સેવવાની ખાસ જરૂર છે. સદાચારમાં સ્થિર રહેવાથી આત્માના અધ્યવસાયની શુદ્ધિમાં સ્થિર રહેવાય છે. અતએ ધર્માચારે સેવવા માટે વિશેષ લક્ષ્ય દેવાની જરૂર છે. સ્વકર્તવ્યાચારોમાં પ્રવૃત્ત થવાથી સર્વ પ્રકારની સ્વપરની શુભ શક્તિઓને ઉદય થવાને છે તે વિના લાંબાં લાંબાં ભાષણથી તસુ માત્ર પણ આગળ પ્રગતિ થઈ શકે તેમ નથી. ધર્મવ્યવહારયુક્ત જે જે ધર્મકર્મો–ધમચારે છે તે ધર્મનાં અંગો છે માટે અમુક એક બાબતની દૃષ્ટિની ધૂનમાં આવીને તેઓને છેદ ન કરવો જોઈએ. વૃક્ષનાં મૂલો અને તેની શાખાને નાશ કરવાથી જેમ વૃક્ષને નાશ થાય છે તેમ ધગમૂલભૂત ધર્મકર્મોને-ધર્માચારને નાશ કરવાથી ધર્મને નાશ થાય છે. ધર્મના અંગભૂત ધર્માચારોમાં મૂલાંગોને નાશ ન થાય એવી રીતે સુધારો કરવાની જરૂર છે. પરંતુ સર્વથા ધર્મને નાશ થાય એવી રીતે સુધારો કરવાની જરૂર નથી. ધર્મવ્યવહારમૂલ ધર્માચારેને સ્વાધિકાર સેવ !!! પરંતુ ધર્મ તીર્થજીવક ધર્મવ્યવહારાચારનો ત્યાગ ન કર-વ્યવહારનયપ્રતિપાદ્ય ધર્માચારોને નાશ કરવાથી ધર્મતીર્થને નાશ થાય છે અને તેથી વિશ્વમનુષ્યની સુધારણામાં કલિને પ્રવેશ થાય છે. ધર્માચાર વિનાનો કેઈ ધર્મ વિશ્વમાં મનુષ્યના બાહ્ય અને આન્તર જીવનથી જીવી શકતો નથી. ધર્મવ્યવહારને સેવ્યા વિના નિશ્ચયધર્મની યોગ્યતા પ્રાપ્ત થઈ શકતી નથી. જે ધર્માચારોને ઉત્થાપે છે તે ધર્મને ઉછેદ કરે છે. ધર્મના આચારો અને વિચારે વિના વિશ્વજનોમાં નાસ્તિકતા પ્રકટ્યા વિના રહેતી નથી. ધર્મામાં દ્રવ્ય ક્ષેત્ર કાલાનુસારે સુધારક પ્રગતિકારક રક્ષક પરિવર્તન થયા કરે છે પરંતુ તેથી ધર્માને નાશ For Private And Personal Use Only Page #776 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૭૬ ). શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. ST થતો નથી–એમ સુધારક દષ્ટિએ અવલકવાની જરૂર છે. પ્રાચીન તેટલું સત્ય અને અર્વાચીન તેટલું અસત્ય તથા અર્વાચીન તેટલું સત્ય અને પ્રાચીન તેટલું અસત્ય એ કદાગ્રહ કરે નહિ. ધર્માચારને ક્ષેત્રકાલાનુસારે સ્વાધિકાર આચરવાના હોય છે તેથી ઉપયોગિતામાં કશે પ્રત્યવાય આવતું નથી તથા તેના ઉપર ચઢેલાં અનુયેગી આવરણને દૂર કરવામાં પણ કશે પ્રત્યવાય નડતો નથી. ધર્માચાર જેટલા છે તેટલા કેઈને કોઈ ઉપયોગી છે. એક મનુષ્ય માટે એકી વખતે સર્વ ધર્માચારો હોતા નથી. તેથી તેઓના ખંડનની પણ આવશ્યક્તા સિદ્ધ ઠરતી નથી. ધર્માચારોથી જેટલે અન્ય મનુષ્યાને લાભ આપી શકાય છે તેટલે ધર્મના વિચારોથી ફત અન્ય મનુ છે તેટલા ધર્મના વિચારોથી ફકત અન્ય મનુષ્યને લાભ આપી શકાતે નથી. અન્યના ઉપર પરોપકાર આદિ ધર્મકરણીથી જેટલી અસર થાય છે તેટલી અન્ય કશાથી થતી નથી. ધર્માચાર આકાર છે અને તેનાથી અન્યોને સાક્ષાત્ લાભ થાય છે એવું ઘણી બાબતોમાં અનુભવી શકાય છે. ધર્મ વિચારીને અને ધર્માચારોને આમેન્નતિ માટે ઉપયોગ થાય તે માટે અવશ્ય લક્ષ્ય દેવું જોઈએ. જૈન ધર્મશાસ્ત્રોમાં જે સેળ ધર્મસંસ્કારોનું વર્ણન કર્યું છે તે વ્યવહારધર્માદિની દઢતા માટે છે એવું અવધીને સ્વાધિકારે ધર્મસંસ્કારને સેવવા જોઈએ. સહુએ સાધમ્યભકિતકર્મોમાં યત્ન કરવો જોઈએ અને લોકોને સુખ દેનારાં જે જે કર્યો હોય તેઓને સ્વાત્મશક્તિથી સેવવાં જોઈએ. વિશ્વકલ્યાણાર્થે મન વાણી અને કાયાની પ્રવૃત્તિથી કઈ જીવને હાનિ ન થવી જોઈએ એ ખાસ લક્ષ્યમાં રાખવું જોઈએ. આત્માના જ્ઞાનદર્શનચારિત્રગુણાએ વિશ્વવર્તિ સર્વ છે સંગ્રહન સમાન છે–સર્વે આત્માઓ છે. સર્વ જીના શ્રેયમાં સ્વશ્રેયઃ સમાયેલું છે. સમ્યગ્દષ્ટિ આદિ ગુણવડે સાધમમનુષ્યોની સેવાભક્તિમાં સર્વ વસ્તુઓને અર્પણ કરવા ચૂકવું ન જોઈએ. જે સર્વ જીવોને ધિક્કારે છે તેને પિતાને જ આત્મા ધિક્કારે છે. જે સમાનધર્મીઓને પૂજે છે તેને પિતાને આત્મા પૂજે છે. જે લોકોને માટે સુખદ કર્મ કરે છે તે જ સ્વાત્માર્થે સુખદ કર્મો કરે છે એમ અનુભવ કરીને લોકોને સત્ય સુખદ કર્મ જે હોય તે આચરવું જોઈએ. જે જે આચારોથી વિશ્વ ને સુખ મળે તે આચારોને તન-મન-ધન-આત્મભેગથી આચરવા જોઇએ. કેચિત ધર્મકર્મોને કરે છે પરંતુ અન્તરમાં અનાસતિથી નિષ્ક્રિય છે અને કેચિત્ મનુષ્યો બાહ્યથી ધર્માચારોને ધર્મક્રિયાઓને કરતા નથી પણ આસક્તિ ગે અન્તરથી સક્રિય છે. રાગદ્વેષાદિ મહનીય કર્મની પ્રકૃતિના સદૂભાવે બાહથી જેઓ નિવૃત્તિપરાયણ જેવા દેખાય છે છતાં તેઓ સકમ છે માટે અન્ત રંગ રાગદ્વેષના અભાવે નિર્લેપ રહીને સ્વપરપ્રગતિકારક ધર્મચારીને સેવતાં ધર્મનું પ્રાકટ્ય કરી શકાય છે અને વિશ્વમાં ધર્મની રક્ષા કરી શકાય છે. શુષ્કજ્ઞાનીઓ બનીને વાગૂવિલાસ કરવા માત્રથી વા પાંડિત્ય ધારણ કરવા માત્રથી આત્માની અને વિશ્વની શકિતને વિકાસ કરી શકાતું નથી. જે સ્વાધિકારે અનાસક્તિથી સદાચારોને, સત્યવૃત્તિ For Private And Personal Use Only Page #777 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kotbatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir E મૈત્ર્યાદિ ચાર ભાવનાના પ્રચાર કરે. ( ૬૭૭ ) યાને અને ધર્મકર્માંને કર્યાં કરે છે તેના સમાન વિશ્વમાં કલ્યાણકર્તા-ઉન્નતિકર્તા કાઈ નથી. કઈ પણ શુભ કર્મ કરવું તે કરવું એ જ પેાતાની તથા વિશ્વની ઉન્નતિનેા મૂળ મંત્ર છે. સર્વ મનુષ્યાએ વર્ણાદિસ્વાધિકારે ધર્માચારોમાં પ્રવૃત્ત થવુ જોઇએ. ધર્માંચારોને લેપ થતાં સંઘ-સમાજ-રાજ્ય વગેરેની પ્રગતિયાનાં મૂળ ઉખડી જવાનાં-એમાં અંશમાત્ર સંશય નથી. ધર્મ શાસ્ત્રોમાં જે જે સદાચાર-ધર્માચારા પ્રતિપાદ્યા છે તેના સર્વાંતઃ અનુભવ કરીને ધર્માંક માં પ્રવૃત્ત થવુ' જોઇએ, ધર્માંચારામાં દૃઢ રહેવાથી દેશેાન્નતિ સામાજિકાન્નતિ વગેરે સામુદાયિક ઉન્નતિયાનું રક્ષણ કરી શકાય છે. પાશ્ચાત્યાની કેટલીક કૃત્રિમ ઉન્નતિયાનુ એકદમ અનુકરણ કરીને પાર્ટીય ધર્માચારોના નાશ ન કરવા જોઇએ. મેાક્ષસાધકમનુષ્યાએ માર્ગાનુસારી ધર્મદ્યોતક કન્યકર્મોને કરવાં જોઇએ. ક્ષેત્રકાલાનુસારે જે જે માર્ગાનુસારીગુણ્ણા સેન્ય હાય તે સેવવા જોઇએ. માર્ગાનુસારી ગુણાની પ્રાપ્તિથી નીતિધર્મમાં સ્થિર રહી શકાય છે અને તેથી સત્ય ધર્મની પ્રાપ્તિ થાય છે. માર્ગાનુસારીગુણ્ણ વિના ધર્મની ચેોગ્યતા પ્રાપ્ત થઇ શકતી નથી. માર્ગાનુસારીગુણા વિના ધર્મક્રિયા કરવા માત્રથી આત્મકલ્યાણ થઈ શકતુ નથી. લેકેમાં મૈગ્યાદિ ભાવાની વૃદ્ધિ માટે મનવાણીકાયાથી અને લક્ષ્મીથી યાગ્ય જે કર્તવ્યકમ લાગે તે કરવુ' જોઇએ. મૈત્રીઆદિ ભાવનાએ ભાવવી સહેલ છે પણ તે પ્રમાણે વિશ્વજીવેાની સાથે વર્તવું મુશ્કેલ છે. ક્રોધાદિક પ્રસંગે મૈત્રી ભાવના ન રહી તે પશ્ચાત્ મૈગ્યાદિ ભાવના ભાવવા માત્રથી કંઈ વળતું નથી. મૈત્રીઆદિ ચાર ભાવનાઓથી હૃદયની શુદ્ધિ થાય છે અને તેથી લયયેાગ તથા રાજયોગ વગેરે યાગાની પ્રાપ્તિ થાય છે. પરસ્પર વિરુદ્ધધર્મી મનુષ્યેા પર મૈત્રીભાવ આવતાંની સાથે હૃદયની શુદ્ધિ થાય છે. પરસ્પર ભિન્ન ક્રિયામતથી ચૂકકાકવત્ વૈની દિ રાખનારા મનુષ્યો ગમે તે ધર્મના હાય હૈાય તે મૈત્રી ભાવનાના અધિકારી બન્યા નથી તેા પશ્ચાત્ વિશષ ધર્મના અધિકારી । કયાંથી બની શકે વારૂ ? પ્રમાદ ભાવનાની સિદ્ધિ વિના ધર્મીના વેષ પહેરવાથી પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી. મૈત્રીભાવના અને પ્રમોદભાવનાને પરસ્પર નિકટ સંબંધ છે. કરુણાભાવનાને અને મૈત્રીભાવનાને પરસ્પર નિકટ સંબંધ છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે કરુણાભાવના વગેરેની આવશ્યકતા છે. મધ્યસ્થભાવના પ્રકટયા વિના સત્યધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. રાગદ્વેષના કદાગ્રહથી ઘેરાયેલ મનુષ્ય મધ્યસ્થ બની શકતા નથી. મધ્યસ્થ થયા વિના વિશ્વમાં પ્રવૃતિંત સર્વ ધર્મોંમાંથી સત્ય અને અસત્યને જુદું પાડવાની શક્તિ પ્રાપ્ત થતી નથી. માધ્યસ્થ્યગુણુ વિના આત્મજ્ઞાનના વિશેષ પ્રકાશ થતા નથી. જ્ઞાનાવરણીયાદિકનાં આવરણેા દૂર થવાથી માધ્યસ્થ્ય ગુણુ ખીલી શકે છે. આ વિશ્વમાં મધ્યસ્થગુણની ભાવનાથી સર્વધર્મની સર્વ બાજુઓનું અવલેાકન કરી શકાય છે. મૈત્રી પ્રમાદ માધ્યસ્થ અને કારુણ્ય એ ચાર ભાવનાના વિચારોના મનુષ્યામાં પ્રચાર થવાથી વિશ્વમાંથી અત્યંત અશાન્તિ દૂર થાય છે અને સ્વર્ગસમાન વિશ્વ બની શકે છે. For Private And Personal Use Only Page #778 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૭૮ ) શ્રી કર્મવેગ ગ્રંથ-સવિવેચન. આ વિશ્વમાં મૈત્રીઆદિ ચાર ભાવનાઓને કરડે ગ્રન્થ લખીને વા તેનાં કરોડો ભાષણે કરીને સ્વપરની જે ઉન્નતિ કરી શકાય છે તે અલ્પમાત્ર છે, પરંતુ મૈત્રીઆદિ ચાર ભાવનાને આચારમાં મૂકવી તે જ આત્માની અનન્તગુણી ઉન્નતિ છે. વાચિક જ્ઞાન વા ભાવનામાત્રથી ઉન્નતિ કરી શકાતી નથી. દેશોન્નતિ કરવા માટે, સામાજિકન્નતિ કરવા માટે, સંઘોન્નતિ કરવા માટે, ચાતુર્વર્યોન્નતિ કરવા માટે, ત્યાગીઓની ઉન્નતિ કરવા માટે જે જે ઇચ્છા રાખનારાઓ હોય તેઓએ ચાર ભાવનાને આચારમાં-વર્તનમાં મૂકી બતાવવી જોઈએ. સર્વસ્વાર્થોને ત્યાગ કરીને સામાજિક હિત માટે કર્તવ્ય સર્વ કાર્યો કરવાં જોઈએ. સામાજિક હિતમાં સર્વ વિશ્વજનનું હિત સમાયેલું છે. સામાજિક હિતસ્વીઓ દેશ-સમાજ-સંધ-રાજ્ય આદિ સર્વની હિત કરવાની પ્રવૃત્તિ કર્યા કરે છે. સ્વાર્થોને ત્યાગ કર્યા વિના સામાજિક હિતકર કાર્યોમાં પ્રવૃત્તિ કરી શકાતી નથી. સ્વાર્થની સંકુચિત દ્રષ્ટિથી સામાજિકહિતરૂપે મહાસાગરને અવલોકી શકાતો નથી. સામાજિક હિતકર કર્મોમાં પ્રવૃત્ત થનાર નિઃસ્વાથી કર્મવેગી મનુષ્ય જેટલું દુનિયાના જીવનું કલ્યાણ કરી શકે છે તેટલું અન્ય મનુષ્ય કરી શકતા નથી, સામાજિકહિતકર કાર્યો માટે વ્યાપક દષ્ટિથી કાર્ય કરનારાઓ મહાયુદ્ધોની શાન્તિ કરી શકે છે અને સર્વ જીવોનાં દુઃખ દૂર કરવા આત્મભોગ આપી શકે છે. વિશ્વમાં શક્તિને પ્રચાર કરવા માટે ઉત્તમ ચારિત્રગુણસંપન વ્યાખ્યાતાઓએ શાંતિકર વ્યાખ્યાન દેવાં જોઈએ અને સહુએ શાન્તિકર્મના પ્રબોપૂર્વક અને ઈતર ઉપાય પૂર્વક શક્તિ થાય એવાં કાર્યો કરવાં જોઈએ. હાલ યુરોપી મહાવિગ્રહથી સર્વત્ર વિશ્વમાં અશાન્તિ ફેલાઈ છે. વિશ્વમાં સર્વ લેકમાં દુઃખને અત્યંત સંચાર થવા લાગે છે. આ વખતમાં વિશ્વમાં શાન્તિ પ્રસરે એવા ઉત્તમ પ્રબધપૂર્વક પુરુષોએ પ્રબલ પ્રયત્ન કરવો જોઈએ. ક્ષાત્રકમાં અને વૈશ્યકમી મનુષ્યની અત્યંત વૃદ્ધિ થવાથી અને બ્રાહ્મણની અને ત્યાગીઓની સંખ્યા કમી થવાથી વિશ્વમાં અનેક યુદ્ધ પ્રકટી નીકળે છે અને તેથી શેષ વર્ગોને પણ નાશ થાય છે તથા મનુષ્યમાં વર્ણસંકરત્વ દાખલ થાય છે. જૈનધર્મને આચારમાં મૂકી બતાવનારા બ્રાહ્મણની અને ત્યાગીઓની યુરોપમાં સંખ્યા વૃદ્ધિ પામે તે હાલમાં જેવા યુદ્ધો ત્યાં થાય છે તેવાં થઈ શકે નહીં. વિશ્વમાં શાન્તિને પ્રચાર થાય એવા કાલાનુસારે ભિન્ન ભિન્ન કર્મો હોય છે અને ભિન્ન ભિન્ન વર્ષીય મનુષ્યથી શાન્તિને પ્રચાર થાય છે. કોઈ સમયે ત્યાગી મહાત્માઓના બળે વિશ્વમાં શક્તિ પ્રસરે છે. કોઈ વખત આત્મજ્ઞાની બ્રાહ્મણોના બળે વિશ્વ જીવોમાં શક્તિ પ્રસરે છે. કોઈ વખત ક્ષત્રિયોના-ગુણકર્મ બળે શક્તિ પ્રસરે છે. કેઈ વખત વિના બળે શક્તિ પ્રસરે છે અને કોઈ વખત શુદ્રોની સેવાબળે વિશ્વમાં શક્તિ પ્રસરે છે. ચારે વણેનું અને ત્યાગીઓનું સમાન બળ હોય છે, તે વિશ્વમાં વિશેષતઃ શાન્તિ પ્રસરે છે. કેઈવર્ણનું ગુણકર્માનુસારે અધિક વા ન્યૂન બળ થતાં અશાન્તિને વિકાર ફાટી નીકળે છે. વાત પિત્ત અને કફની સમાનતા વડે શરીરનું આરોગ્ય રહે છે. વાતપિત્ત અને કફની For Private And Personal Use Only Page #779 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir gi પારકાના દે ન જુઓ. ( ૬૭૯ ) જૂનાધિકતાને પ્રતીકાર કરે પડે છે તદ્વત ચારે વર્ણના ગુણકર્મનું ન્યૂનાધિક બળ થતાં યુદ્ધ વગેરે પ્રગટે છે અને તે સમાન બળ થયા વિના શાંત થતાં નથી, માટે દેશમાં રાજ્યમાં સંઘમાં સમાજમાં અને વિશ્વમાં ચારેવણેના ગુણકર્મોનું સમાન બળ જળવાઈ રહે એવા ઉપાય લેવા જોઈએ અને વિકારશક્તિને નાશ કરે જોઇએ-એમ સામાજિક રાષ્ટ્રીય અને સંઘનું હિત કરનારા પરમાર્થી પુરૂષોએ વિચારવું જોઈએ. ત્યાગી મહાત્માઓમાં સાત્વિકગુણની અધિકતા હોય છે ત્યાં સુધી તે વર્ગની ઉન્નતિ થયા કરે છે; પરંતુ જ્યારે તેઓમાં રજોગુણ અને તમોગુણને પ્રવેશ થાય છે ત્યારે તેઓની ઉપયોગિતાને સ્વયમેવ નાશ થાય છે અને તેથી ત્યાગીવર્ગની પડતી થાય છે. પરંતુ જ્યારે તેમાંથી રજોગુણ અને તમોગુણને ભાવ કમી થતો જાય છે ત્યારે તેઓની ચડતી થતી જાય છેઈત્યાદિ અનેક અનુભવોનું મનન કરીને કર્મચારીઓએ વિશ્વમાં શાંતિ રક્ષવા અનેક કર્મોને આચારમાં મૂકવાં જોઈએ. દેષયુક્ત જીવોને દેખી તેઓ પર કરુણુ કરવી જોઈએ અને દેશી મનુષ્યમાં ગુણોને પ્રચાર કરવા માટે સ્વશક્તિથી ઉપદેશાદિ કર્મોમાં પ્રવૃત્ત થવું જોઈએ. આ વિશ્વમાં કોઈ પણ મનુષ્ય એ નથી કે જેનામાં સકલ ગુણે જ હોય. દેશ અને ગુણેની કલપના છે ત્યાં સુધી દોષીપર કરૂણું કરવાની જરૂર છે. ગુણની અને દોષની માન્યતાઓની ભિન્ન ભિન્ન દૃષ્ટિ હોય છે. યજ્ઞની હિંસાને કેટલાક અહિંસા કળે છે અને કેટલાક તેને હિંસા કળે છે. આ પ્રમાણે અનેક બાબતોમાં ગુણોને કેટલાક દે કથે છે અને કેટલાક જેને દેષ માનતા હોય છે તેઓને ગુણે કથે છે–તેને વ્યવહારષ્ટિથી અનેકાન્તપણે વિવેક કરવાની જરૂર છે. કેટલાક મહાત્માઓ એવા હોય છે કેતેઓને આ વિશ્વમાં અપેક્ષાએ અમુક ગુણ અને તે જ બીજી અપેક્ષાએ દેષરૂપ લાગે છે. કેટલાક મહત્માઓ એવા હોય છે કે ગુણેથી અને દેથી કલ્પનાતીત થવામાં ધર્મ સ્વીકારે છે. કેટલાક મહાભાએ એવા હોય છે કે તેઓ બ્રહ્મથી ભિન્ન ગુણોને અને દેશને એક પ્રકૃતિમાં સ્વીકારીને તેને અપરિહાર્ય જણાવે છે. આ પ્રમાણે ભિન્ન ભિન દષ્ટિએ ગુણનું સ્વરૂપ છે, તેમાંથી સાપેક્ષનયપૂર્વક સત્ય ગ્રહવું. આ વિશ્વમાં જે મનુષ્ય અન્યના દે દેખે છે તેઓ પ્રથમ તે દેવી હોય છે. અન્યના દે દેખવાની દૃષ્ટિ છે તે પણ એક જાતને દોષ છે. અન્યના દે દેખવાની ભાવનાથી અન્યના દોષોના સંસ્કારને હૃદયમાં સ્થાપન કરવામાં આવે છે અને તેથી તે તે દેને ષષ્ટિવાળા મનુષ્યમાં ઉત્પાદ થાય છે. ન્યૂનાધિક દેથી સર્વ જીવો વ્યાપ્ત છે તેથી કેઈની નિન્દા ન કરતાં સર્વ જી પર કરુણભાવના ધારણ કરવી જોઈએ. આત્મજ્ઞાની મનુષ્ય સર્વ જીવોને-દષષ્ટિને આગળ કરી નીચ ગણતા નથી. આત્મજ્ઞાની મનુષ્ય અન્યોના દે દેખવા તરફ દષ્ટિ દેતા જ નથી. ફક્ત ગુણો જેવા તરફ લક્ષ્ય દીધા કરે છે. દોષીઓમાં ગુણો પ્રચારવા માટે આત્મશક્તિથી પ્રયત્ન કરવો જોઈએ. દોષીઓના આત્માઓમાં સત્તાએ અનંતાગુણે છે તેઓનું ભાન For Private And Personal Use Only Page #780 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૮૦ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. કરાવવાથી દેવીઓ દેષથી મુક્ત થઈ જાય છે. સર્વજીમાં ગુણે હોય છે. આત્મામાં મનને સંબંધ થવાથી મનમાંથી દોષને વિલય થઈ જાય છે અએવ દોષીઓને આત્માનું શુદ્ધસ્વરૂપ અવબોધાવવું જોઈએ. મનમાંથી રાગદ્વેષને દૂર કરવા માટે વિચાર કરવા માત્રથી કંઈ વળતું નથી, પરંતુ રાગદ્વેષને નાશ કરવા માટે પ્રયત્ન કરવાથી કાર્યસિદ્ધિ થાય છે. સર્વ જીવોને બ્રહ્મજ્ઞાનથી પરમાત્મપદ પ્રાપ્ત થાય છે તો દોષીએને આત્મજ્ઞાનથી ઉદ્ધાર થાય એમાં કશું કંઈ આશ્ચર્ય નથી. આત્મજ્ઞાન–બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી સર્વ દોષોને નાશ થાય છે અએવ જ્ઞાનીઓએ દોષીઓના દે નાશ કરવા માટે પ્રયત્ન કરે જઈએ. દષીઓને સ્વાત્માની સમાન દેખવાની દશા થઈ એટલે કર્મયોગીની દશા પ્રાપ્ત થાય છે. જેના હૃદયમાં ક્ષમાદિ ગુણે ઉત્પન્ન થયા છે તે મનુષ્ય ગુણોને પ્રચાર કરી શકે છે. જેનામાં ક્ષમા-દયા-શુદ્ધ પ્રેમ સ્વાત્મભાન વગેરે ગુણે ઉપન્યા છે તે મનુષ્ય જ્ઞાનાદિ બળે અન્ય મનુષ્યમાં સદાચાર-ઘર્માચારદ્વારા ગુણોને પ્રચારી શકે છે. સદ્ગુણેથી ગુણી મનુષ્યની અન્ય દેશી જીવેના પર મુખથી ઉપદેશ આપ્યા વિના પણ અત્યંત અસર થાય છે માટે કર્મયોગી મનુષ્યએ ઉપર્યુકત કલેકના ભાવનું મનન કરીને ગુણે પ્રચારવા પ્રયત્ન કરે જોઈએ. આચારોમાં-ક્રિયાઓમાં ગુણેને રસ પૂરાય છે તે આચારનું મહત્ત્વ વધે છે. કેટલીક વખત એવું અનુભવવામાં આવે છે કે ધર્મક્રિયાવિધિમાં મગ્નધર્માચારોમાં મગ્ન મનુષ્યોમાં દેષ દષ્ટિ-નિન્દા-ઈર્ષા-સ્વાર્થ-પરાશ્રયતા વગેરે દેશે વધુ પ્રમાણમાં હોય છે; પણ અન્યના દોષો દેખવાની અને અન્યોની નિન્દા કરવાની ગંધ હોય છે ત્યાંસુધી ધર્મકર્મોમાં પ્રવૃત્ત થઈને કંઈ વિશેષ ફળ પ્રાપ્ત કરી શકાતું નથી. જેનામાં અક્ષુદ્રાદિ ગુણે પ્રકટ્યા હોય છે તે અન્ય મનુષ્યને ગુણી બનાવવા સમર્થ બને છે. દયાક્ષમા-વૈરાગ્ય-ત્યાગ આદિ ગુણે વિના સર્વ ધર્મવાળા મનુષ્ય પ્રભુની પ્રાપ્તિ માટે અને આત્માની શુદ્ધિ માટે અનેક ધર્માચારોને-ધર્મક્રિયાઓને સેવે તે પણ તેઓ હૃદયશુદ્ધિ કરવાને શક્તિમાન થતા નથી તથા પ્રભુની ઝાંખી કરી શકતા નથી. અતવ પ્રથમ મનુષ્ય અનેક ગુણોને ધારણ કરે છે તો તે અન્ય મનુષ્યને ગુણું બનાવવા તથા ધાર્મિકાચારોને પ્રચાર કરવા શક્તિમાન થાય છે. ધૈર્ય ઓદાર્ય–આત્મભાવ-બ્રહ્મભાવ-શુદ્ધ પ્રેમ-બ્રાતૃભાવવૈરાગ્ય-પરમાર્થપ્રવૃત્તિ, આદિ-વિવેકાદિ ગુણની પ્રાપ્તિ જે જે ઉપાયો વડે, જે જે આચારવડે, જે જે પ્રવૃત્તિ વડે થાય એવાં કાર્યો કરવા જોઈએ. ગુણાનુરાગી મનુષ્યોએ આ વિશ્વમાં જે જે ઉપાયોએ આત્માના ગુણે વધે, આત્માની શક્તિ વધે, તે તે ઉપાયરૂપ આચા ને આચરવા જોઈએ. જે જે ઉપાયોને અને ધર્માનુષ્ઠાનને આચરતાં આત્માના ગુણે ખીલે તે માટે ખાસ પ્રવૃત્તિ કરવી જોઈએ. આત્માની જ્ઞાનાદિ શક્તિઓ ખીલે એવી ધર્મપ્રવૃત્તિયોને ગાડરીયા પ્રવાહને ત્યાગ કરીને સેવવી જોઈએ. ધર્મ-અર્થ-કામ અને મોક્ષપ્રદ એવા -શુભ ધર્મના સંસ્કારોને ધર્મશાસ્ત્રોના આધારે ક્ષેત્રકાલાનુસારે સુધારક પરિવર્તની સાથે For Private And Personal Use Only Page #781 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ધાર્મિક સંસ્કારને યુગાનુરૂપ સ્વરૂપ આપે. (૬૮૧ ) સેવવા જોઈએ. ધર્મસંસ્કારોના વાસ્તવિક રહસ્યને જ્ઞાનગીઓ જાણે છે. ધર્મસંકારથી મન વાણી અને કાયા ઉપર અસર થાય છે. જ્ઞાનગીઓ ધર્મસંસ્કારોના વાસ્તવિક રહ ને જાણે છે તેથી દરેક જમાનામાં તે ઉપર અસત્ય પ્રસ્તરો જે જે લાગી ગયાં છે તેને દૂર કરી સત્ય ઉદ્દેશે પૂર્વક ધાર્મિકસંસ્કારોને પ્રચાર કરી શકે છે. ભવિષ્યના અવતાર પર ધર્મસંસ્કારની અસર થાય છે. ધર્મસંસ્કારોનું આધિપત્ય મૂર્ખાઓના હસ્તમાં જાય છે ત્યારે તેઓમાં આકર્ષણીયતા રહેતી નથી અને ધર્મસંસ્કારસૂત્રોના આચારમાં પ્રાયઃ અસત્યક્રિયા પરંપરાને પ્રવેશ થાય છે. જૈન નિગમમાં સોળ સંસ્કારનું વર્ણન છે અને તેની વિધિ શ્રી ભરત રાજાના સમયથી પ્રવર્યા કરે છે. વેદધર્મીઓમાં ધર્મસંસ્કારોની પ્રવૃત્તિ છે. મુસભાને, બ્રીસ્તિ, બૌદ્ધો અને પારસીઓમાં પણ ધર્મસંસ્કારને કઈ કઈ દષ્ટિએ સ્થાપિત કરેલા દેખવામાં આવે છે. જૈનમમાં બ્રાહ્મણ ક્ષત્રિય–વૈશ્ય શૂદ્ર અને ત્યાગીઓમાં ધર્મસંસ્કારોને અધિકાર પરત્વે આદરવાની આજ્ઞા આપી છે. ધર્મ કામ અર્થ અને મુક્તિ એ ચારની પ્રાપ્તિ કરાવનાર ધર્મસંસ્કારે છે. ગૃહસ્થગુરુઓ પિતાના અધિકાર પ્રમાણે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રવર્ગને યોગ્ય એવા ગૃહ્યસંસ્કારોને કરાવે છે અને ત્યાગીગુરુઓ સ્વાધિકારે ગૃહસ્થને અને ત્યાગીઓને યોગ્ય એવા ધર્મસંસ્કારને કરે છે. કરાવે છે; એમ જનનિગમતભેંત ધર્મશાસ્ત્રોમાં પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જનકમમાં સાક્ષર બ્રાહ્મણવર્ગની ન્યૂનતાથી ચાતુર્વર્ય પૈકી વૈશ્યકમના સદ્દભાવથી ધર્મસંસ્કારોના પ્રચારની પ્રગતિ અત્યંત શિથિલ થઈ ગઈ છે અને આવી સ્થિતિને ઉપર્યુક્ત દૃષ્ટિએ પુનરુદ્ધાર કરવામાં નહિ આવે તો જનકોમના અસ્તિત્વની મહાશંકા રહે છે; પરંતુ ભવિષ્યમાં પુનરુદ્ધારક કર્મયોગી યુગમાં પ્રધાન આચાર્યે આ બાબતનું ખાસ લક્ષ્ય દેશે; તે સમયમાં ધાર્મિક સંસ્કારોની સાથે ચાતુર્વર્ય મનુષ્યની જૈનમમાં અસ્તિતા ચિરસ્થાયી રહે એવા ઉપાયોમાં પ્રાણાર્પણ કરશે. ધર્મસંસકાથી ધર્માચારને અને તે દ્વારા મોક્ષની પ્રાપ્તિમાં અત્યંત પુષ્ટિ મળે છે માટે ચાતુર્વર્યની સદા અસ્તિતા કાયમ રહે એવી દષ્ટિએ અધિકારદશાદિ ભેદ ભિન્ન ભિન્ન ધર્મસંસ્કારને પ્રચારવા જોઈએ, જે કેમમાં સ્વાધિકાર ભિન્ન ભિન્ન ઉપયોગી, ગંભીર રહસ્યવાળા આત્માની શક્તિ ખીલવવાવાળા ધર્મસંસ્કારો નથી તે ધાર્મિક કેમની દુનિયામાં અસ્તિતા રહેતી નથી. અએવ ઉપર્યુક્ત બાબતને સજજનેએ અત્યંત અનુભવ કરવો જોઈએ. આત્માની શક્તિ ખીલે અને દેશ ધર્મ રાજ્ય સંધ સમાજ વગેરેમાં ગુણેની પ્રગતિ થાય એવી રીતના ધર્મસંસ્કારને પ્રકટાવવા તરફ જ્ઞાનીઓનું ખાસ લક્ષ્ય હોય છે. દરેક જમાનામાં ધાર્મિક સંસ્કારોને અનુકૂળ રૂપ આપી સર્વ વણેમાં જ્ઞાનીઓ તેને પ્રચાર કરી વિશ્વજીવની ધર્મવડે ઉન્નતિ સાધી શકે છે. શ્રી સદ્દગુરુના બધા પ્રમાણે પ્રવતીને સદા આત્મન્નતિ કરવી જોઈએ. મનુષ્ય બંધુ ! દેશોના ૮ For Private And Personal Use Only Page #782 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૮૨ ) શ્રી ક્રયોગ ગ્રંથ-સવિવેચન. 5 નાશા શ્રી સદ્ગુરુની સેવા કર. દોષોના વૃન્દોને નાશ કરવા માટે શ્રી સદ્ગુરુની ઉપાસનારૂપ ધર્મકર્મની જરૂર છે. શ્રી સદ્ગુરુના આલંબન સમાન અન્ય કોઈ આલંબન નથી. આત્મજ્ઞાની ગુરુની સેવાથી રજોગુણ તમેણુ વૃત્તિના અનેક દોષો ટળે છે. આત્મ જ્ઞાની ગુરુની સેવાવિના સત્ર કપિવત્ પરિભ્રમતુ મન સ્થિર થઈ શાન્ત થતું નથી. આત્મજ્ઞાની મહાગુરુની સેવાથી ઢાષાને અને ગુણ્ણાના વિવેક થાય છે અને સંસારમાં પ્રભુના સાક્ષાત્કાર થાય એવી આનુભવિકપ્રવૃત્તિયાને સેવી શકાય છે. દરરોજ દોષોના નાશાથે શ્રી સદૂગુરુને સેવ ! ! ! દ્વેષથી અન્યધર્મિચેાની નિન્દા કરવી નહિ પણ કદાગ્રહના ત્યાગ કરીને સર્વવ્યાપ્ત સત્યને ગ્રહણ કરવું જોઇએ. સ્વધર્મ મૂકી અન્યધાં પર માધ્યસ્થભાવ ધારણ કરવા જોઇએ; પરંતુ દ્વેષભાવ ધારણ ન કરવા જોઇએ. અન્યધર્માં પર અને અન્યધર્મીઓ પર દ્વેષભાવ ધારણ કરવા એ કષાયની વૃદ્ધિનું કારણ છે અને તેથી કમેથી બંધાવાનુ થાય છે, પરંતુ મુક્તિની પ્રાપ્તિ થતી નથી. શ્રી વીરપ્રભુના જ્ઞાનસાગરના કણિયાઓ અન્યધર્મમાં પણ છે. વિશ્વમાં જે જે ધર્માં જીવતા દેખાય છે તેમાં જે જે અંગે સત્યતા હાય છે તે તે અશતાએ તેઓનુ જીવન ટકી રહેલુ છે એમ અવબેધવું. સર્વ દુનિયામાં જ્યાં જ્યાં સત્ય રહેલું હોય તે ગ્રહવુ–પરંતુ પક્ષપાત કરવા નિહ. સત્યના અંશાની વિશાલતાની દૃષ્ટિએ સત્રથી સત્ય આકર્ષી શકાય છે અને તેથી તેવા બૃહદ્ભાવથી ધર્મને સજીવન રાખી શકાય છે તથા સ્વધર્મમાં જે જે ખામીએ બાકી રહેતી હાય છે તે સત્યાંશાના ગ્રહણથી પૂર્ણ કરી શકાય છે. સ્વધર્મ કરતાં અન્ય ધર્માંની મનુષ્યોમાં શાથી વ્યાપકતા છે ? તે કદાગ્રહના ત્યાગ કર્યાવિના અનુભવાતી નથી. વિશ્વમાં સર્વ ઠેકાણે સત્ય વ્યાપી રહેલું છે. કદાગ્રહ ત્યાગ કર્યાવિના સત્યની પ્રાપ્તિ થઇ શકતી નથી, કદાગ્રહ રાહુના કાળા વાતાવરણથી સત્યની ઝાંખી થઈ શકતી નથી. જૈનકામમાં ધર્માચાર્યોં પરસ્પરમાં થતા-થનાર કદાગ્રહ ત્યાગ કરે તે તેઓ પરસ્પર સત્યનું ગ્રહણ કરવા સમર્થ થઈ શકે એમાં કંઇ શંકા નથી. સત્યની અનેક દૃષ્ટિયાએ વ્યાખ્યા કરીએ તેાય અન ંત સત્ય બાકી રહે છે. જ્યારે આવી સત્યધર્મની સ્થિતિ છે ત્યારે અનત સત્યમાંથી વિશ્વજીવે અનંતમા ભાગે સત્ય ગ્રહી શકે છે તેથી કદાગ્રહ કરવાની કંઈ પણ જરૂર રહેતી નથી. સર્વગત જે સત્ય છે તેમાંથી પણ અનંતમા ભાગે સત્ય ગ્રહી શકાય છે અને અનંતમા ભાગે સત્ય કથી શકાય છે. કદાગ્રહથી સત્યના અનેક અંશે હાય છે તેમાં અસત્યને આરોપ થાય છે અને તેથી સત્યનો લેપ થાય છે. જે અંશે સત્ય ગ્રહ્યુ' હાય છે તેનાથી ખાકી અનંતસત્ય હાય છે-તે સાપેક્ષષ્ટિ ધારણ કર્યાવિના અનુભવમાં આવી શકે તેમ નથી. ધર્માંચારામાં ધર્મક્રિયાઓમાં સદાચારામાં ધર્માનુષ્ઠાનામાં અમુક ષ્ટિએ કદાગ્રહ બંધાયા પશ્ચાત્ અમુક અન્યધર્માચારામાંથી ક્રિયાઓમાંથી સદાચારામાંથી જે જે અંશે ક્ષેત્રકાલાનુસારે સત્ય હાય છે તે ગ્રહી શકાતું નથી એટલું તેા નહિ પરંતુ For Private And Personal Use Only Page #783 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાપ તેવા બેટા કેમ પેદા થતા નથી? ( ૬૮૩ ) તેમાંથી સત્યને મારી નાંખવાની પ્રવૃત્તિ પણ કર્યાવગર રહી શકાતું નથી. સત્યના અનન્તભેદ છે. દ્રવ્યક્ષેત્રકાલભાવથી સત્યની મર્યાદાઓ બાંધતાં છતાં પણ અનન્તસત્ય તે અવક્તવ્યરૂપે કાયમ રહે છે. અનન્તસત્યને અનન્તજ્ઞાન પ્રકાશી શકે છે. અનન્ત દષ્ટિએમાં અનન્તસત્ય છે તેથી સાપેક્ષન વિના કોઈ પણ બાબતની સત્યની વ્યાખ્યા બાંધી શકાય નહિ માટે અનન્તધર્મની વ્યાખ્યા અનુભવનારાઓએ કદાપિ કદાગ્રહ કરવો નહિ. અનેક ધર્મમતવાદીએ કદાગ્રહ કરીને પરસ્પરમાં રહેલ સત્યને અપલાપ કરે છે અને અસત્યોને અંગીકાર કરે છે. અએવ સમાજ, સંઘ, દેશ, રાજ્ય, કેમ, જ્ઞાતિ, મંડલ અને વ્યક્તિનું ઉન્નતજીવન કરવાને કદાગ્રહનો ત્યાગ કરીને સર્વગત સત્યને અંગીકાર કરવા માટે સદા તૈયાર રહેવું જોઈએ અને અસત્ય કદાગ્રહને ત્યાગ કરવાને રાગદ્વેષથી મુક્ત થવું જોઈએ. હારું તે સાચું એમ નહિ માનતાં સત્ય તે હારું—એ દઢ સત્યભાવ ધારણ કરવો જોઈએ. કામરાગ સ્નેહરાગ દષ્ટિરાગને ત્યાગ કરીને સત્ય ગ્રહવું જોઈએ. અનન્તજ્ઞાનને અનુભવ પ્રકટ્યા પશ્ચાત્ સત્યના અનંત અંશેને સવમાંથી ખેંચી શકાય છે. સદાચારના સંસ્કારથી સુપરંપરાને વિસ્તારવી જોઈએ અને સદ્દવિચારવડે ધર્મકર્મના વ્યવહારને પિષ જોઈએ. ગુણકર્મના વિભાગે બ્રાહ્મણાદિ ચારે વર્ગમાં સદાચારના સંસ્કારની પરંપરાની વૃદ્ધિ કરવાથી ચારે વણે પૈકી કઈ વર્ણને ગુણકર્મોથી વિનિપાત થતો નથી તેમજ ત્યાગી સાધુઓને પણ નાશ થતું નથી. હાલ ચારે વર્ણમાં સદાચારના સંસ્કારની સુપરંપરાને વિસ્તાર મન્દ પડી ગયું છે તેથી આની પતિતદશા થઈ છે. પરંપરાએ ગુગુકર્મોના અનુસારે ચારે વણેમાં સંસ્કારની પરંપરાને વિસ્તાર જે સદા થયા કરે છે તેથી દેશની વિદ્યા–સત્તા- વ્યાપારસેવાદિથી સર્વ પ્રકારે આબાદી રહેશે. તત્વજ્ઞાનના અભાવે લોકોમાં સદાચારના. સંસ્કારોની પરંપરાના વિસ્તારનું માહાસ્ય અવધાઈ શકતું નથી માટે તત્ત્વજ્ઞાનને સર્વત્ર પ્રકાશ થાય એવી બ્રાહ્મણદિવર્ગ દ્વારા રોજના કરીને સદાચારના સંસ્કારની પરંપરા-પુનર્જન્મમાં પણ લોકોને પ્રાપ્ત થાય એવી સેવાધર્મની પ્રવૃત્તિને અંગીકાર કરવી જોઈએ. સદાચારના સંસ્કારની પરંપરાની મદતાથી હાલ બાપ તેવા બેટા પાકી શકતા નથી. દેવતાના છોકરા કયલાની પેઠે સર્વત્ર સદાચારના સંસ્કારાભાવે દશા અવશેકાય છે. ધર્મકર્મના વ્યવહારને સુવિચારો વડે પિષ જોઈએ. ચારે વણેમાં અને ત્યાગીવર્ગમાં ધર્મકર્મના વ્યવહારની અસ્તવ્યસ્તદશા થવાથી દેશની-સમાજની-સંઘની-રાજ્યની અને વ્યક્તિ સ્વાતંત્ર્યની પડતી થાય છે. ધમકમેના વ્યવહારમાં અશુદ્ધતા-અસત્યતાને પ્રવેશ થતાં વિશ્વજનોનું કૂપમાં વિષ નાખવાની પેઠે અહિત થાય છે. અતએ તે તે ધર્મકર્મના વ્યવહારને સદુવિચારવડે અત્યંત પિષવાની જરૂર છે. ધર્મકર્મના વ્યવહારને લોકો ક્ષેત્રકાલાનુસારે આદરીને સર્વ પ્રકારની ઉન્નતિને કરે એવી રીતે વિચારવડે તેને પિષ જોઈએ. For Private And Personal Use Only Page #784 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કર્મળ ગ્રંથ-સવિવેચન. દેશધર્મને નાશ કરનારી બાલલગ્નાદિ કુરીતિઓને સદુપદેશવડે દૂર કરવી જોઈએ. ધર્મકર્મસુધારકેએ દેશનાવડે અને સદાચારોવડે બાલલગ્નાદિ દુષ્ટ રીવાજોને હરવા જોઈએ. બાલલગ્નાદિ હાનિકારક દુષ્ટ રિવાજે સંબંધી લખતાં એક અલગ પુસ્તક બની જાય તેમ છે; માટે અત્ર તે અતિ સંક્ષેપથી જણાવવામાં આવે છે કે બાલલગ્નાદિ દુષ્ટ રીવાજોને સદુપદેશ આદિ સર્વ યોગ્ય પ્રવૃત્તિથી નિવારવા જોઈએ કે જેથી દેશની સંઘની કોમની ધનની અને રાજ્યની ચડતી થાય. રાજ્ય-દેશ-ધર્મને ક્ષય કરનાર હાનિકારક કુત્સિતાચારોને સત્તાધાદિસાધન વડે કર્મયોગીઓએ હરવા જોઈએ. રાજ્ય-દેશ-ધર્મને ક્ષય કરનારા જે જે દુષ્ટાચાર અને દુષ્ટ વિચારો હોય તેઓને નાશ કરવાની જરૂર છે. રાજ્યમાં દેશમાં અને ધર્મમાં જે જે હાનિકારક કુત્સિતાચાર હોય તેઓને દૂર કરવા જોઈએ. જેનાથી રાજ્ય-ધર્મને-દેશને સંઘને નાશ થાય એવી જે જે પ્રવૃત્તિ હોય- આચારો હોય તેઓને હાનિકર કુત્સિતાચાર તરીકે કથવામાં આવે છે. ગૃહસ્થધર્મને નાશ કરનાર અને સાધુધર્મને નાશ કરનાર, ચાતુર્વર્ણસંધને નાશ કરનાર, દેશ ધર્માદિને નાશ કરનાર–દેશકાલાનુસારે જે જે હાનિકર રિવાજો જણાય તેને સત્વર નાશ કરે જઈએ. ધમ-સત્તા-બુદ્ધિ-વગેરેનો નાશ કરનાર અભક્ષ્ય આહારપેયને સદાકાલ ત્યાગ કરવો જોઈએ. ધર્મવ્યવહારસાધકોએ સાત વ્યસનનો ત્યાગ કર જોઈએ. દુષ્ટ વ્યસનનાશાથે અને નીતિધર્મની વૃદ્ધિ માટે ધર્મસાધકગીઓએ સ્વયશકત્યા કર્તવ્ય કર્મ કરવું જોઈએ. ધર્મસાધક યોગીઓ જેટલે અંશે સાંસારિક સુધારો કરીને દેશનું-સમાજનું-સંઘનું–કમનુંરાજ્યનું-મંડલનું શુભ કરી શકે છે તેટલું અન્ય કઈ કરી શકતું નથી. જેઓનું નીતિના ગુણથી ઉત્તમ ચારિત્ર્ય ખીલ્યું છે એવા ધર્મસાધક યેગીઓ મૌન રહીને દુનિયામાં જેટલી નીતિધર્મની વૃદ્ધિ કરી શકે છે તેટલી અન્ય કોઈ કરી શકતું નથી. ધર્મસાધક ગૃહસ્થ કર્મયેગીઓ અને ત્યાગી ધર્મસાધક યોગીઓ નીતિધર્મની વૃદ્ધિ કરી શકે છે. સ્વાર્થીદિ દોષોને નાશ કરનારા ધર્મસાધક ભેગીઓ નીતિધર્મમાં દઢ રહી ધર્મકર્મપ્રવૃત્તિ સેવે છે. અવતરણ-ધર્માચારોસદાચારો આદિની પ્રાપ્તિ માટે દાનધર્મ કારણભૂત છે. અતએવ દાનધર્મકર્મ પ્રવૃત્તિને પ્રબોધવામાં આવે છે. श्लोकाः दानं पंचविधं ज्ञेयं देयं सम्यग यथोचित्तम् । स्वाधिकारप्रभेदेन सम्यक्तत्वविचारकैः ॥२२७॥ नास्ति दानसमो धर्मों लोकानां शर्मकारकः । दानेन ब्रह्मचर्यस्य योग्यता भवति ध्रुवा ॥२२८॥ For Private And Personal Use Only Page #785 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - દાનની સફળતા કયારે ? ( ૬૮૫ ). #જ્ઞાનાાિનાનિ યાનિ વિશ્વસેવા विश्वोद्धाराय सद्भक्त्या धर्मविद्याविचक्षणः ॥२२९॥ दानं हि त्यागमार्गस्य मूलं च धर्मकारणम्। देयं स्वशक्तितो दानं गृहस्थैः साधुभिः शुभम् ॥२३०॥ શબ્દાર્થસહ સંક્ષિપ્ત વિવેચન–અભયદાન, સુપાત્રદાન, ઉચિતદાન, અનુકંપાદાન અને કીર્તિદાન એ પંચ પ્રકારનું દાન છે. દ્રવ્ય અભયદાન, ભાવ અભયદાન, વ્યવહાર અભયદાન, નિશ્ચય અભયદાન, ઉપશમાદિ ભાવે અભયદાન, લૌકિક અભયદાન, લોકોત્તર અભયદાન ઈત્યાદિ અભયદાનના અનેક ભેદ છે–તેનું ગુરુગમથી સ્વરૂપ અવબોધવું. સ્વાધિકારે દેશકાલે ચિતદાન દેવામાં પ્રવૃત્ત થવું. સમ્યફતત્વવિચારકગૃહસ્થોએ અને ત્યાગીઓએ સ્વાધિકારે પાંચ દાન પૈકી જે કાલે જે ક્ષેત્રે જે દાન કરવું ઉચિત હોય તે સમયે તે દાન કરવું જોઈએ. અભયદાનની વખતે અભયદાન દેવું અને કીર્તિદાનના પ્રસંગે કીર્તિદાન દેવું. સુખકારક દાનસમાન અન્ય કઈ ધર્મ નથી. શ્રી તીર્થકરે દીક્ષા ગ્રહણપૂર્વે એક વર્ષપર્યંત દાન દે છે. દાન-શીલ તપ અને ભાવ એ ચારમાં પ્રથમ દાનની મહત્તા છે. દાનગુણ ખીલ્યાપશ્ચાત્ શીલ ગુણ ખીલે છે અને શીલગુણની પ્રાપ્તિ થયા પશ્ચાત્ તપ ગુણની શક્તિ ખીલે છે. તપની પ્રાપ્તિપશ્ચાત ભાવગુણ ખીલે છે. દાનગુણની સિદ્ધિ પશ્ચાત્ બ્રહ્મગુણપાલનની યેગ્યતા પ્રાપ્ત થાય છે. જેની દ્રવ્ય અભયદાન અને ભાવઅભયદાન દેવાની ચોગ્યતા પ્રાપ્ત થઈ છે તે પંચેન્દ્રિય વિષયોને જીતીને દ્રવ્યબ્રહ્મચર્ય તથા ભાવબ્રહ્મચર્ય શકિતની પ્રાપ્તિ કરી શકે છે. વિશ્વના શ્રેયઃ માટે પ્રવૃત્તિ કરનાર વિશ્વસેવકોએ અન્નદાન, જ્ઞાનદાન, વસ્ત્રદાન, પાત્રદાન, વિદ્યાદાન આદિ દાન સ્વશકિત પ્રમાણે નિષ્કામભાવથી દેવાં જોઈએ. ધર્મવિદ્યામાં વિચક્ષણવિધસેવકોએ વિદ્ધારક સર્વ પ્રકારની માનસિક, વાચિક, કાયિક, આત્મિક-ધન અને સત્તાની શભ શકિતનાં વિશ્વજીવોને દાન દેવાં જોઈએ. જેટલું વિશ્વને નિષ્કામવૃત્તિથી દેવામાં આવે છે તેના કરતાં અનન્તગણું પ્રાપ્ત થાય છે. જેવું દેવું તેવું લેવું એ કુદરતને કાયદે છે. સૂર્યકિરણોદ્વારા જેટલું સાગર-નદી-તળો. વગેરેમાંથી જલ ખેંચાય છે તેટલું વાદળાં મારફત પુનઃ વિશ્વજીને મળે છે. યાચિતદાન દેવાની પ્રવૃત્તિને મરણને પણ ત્યાગ ન કરવો જોઈએ. દાન દેવામાં હારે અધિકાર છે પરંતુ તેના ફલની ઈરછા કરવાને ત્યારે અધિકાર નથી. મનથી, વાણીથી, કાયાથી, લકમીથી અને સત્તાથી રજોગુણી દાન તમોગુણી દાન અને સાત્વિક દાન કરી શકાય છે. રજોગુણ અને તમોગુણી દાનને ત્યાગ કરીને સાત્વિક ગુણવૃત્તિથી દાન દેવું જોઈએ. અપ્રશસ્ય અવનતિકારક દાનેને ત્યાગ કરીને પ્રશસ્ય પ્રગતિકારક જે જે દાને જે જે For Private And Personal Use Only Page #786 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir ( ૬૮૬) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. B કાલે દેવાનાં હોય તે દેવાં. ત્યાગમાર્ગનું મૂલ અને ધર્મનું કારણ દાન છે. દાન વિના ત્યાગી થવાતું નથી. સર્વસ્વાર્ષણરૂપ દાન દેવાથી ત્યાગ યોગે ત્યાગની સિદ્ધિ થાય છે. ગૃહસ્થોએ અને સાધુઓએ સ્વશક્તિથી સર્વ પ્રકારનાં પ્રશસ્ય દાનને યથાશક્તિ દેવાં જોઈએ કે જેથી આત્માની શક્તિઓના વિકાસવડે પરમાત્મપદની પ્રાપ્તિ કરી શકાય. અવતરણ–આત્મશક્તિપ્રકાશક યાત્રાદિકની કરણીયતા દર્શાવવામાં આવે છે. श्लोकाः तीर्थयात्रादिकं कर्म देवपूजादिकं तथा । कर्तव्यं भावतो भव्यैरान्तरसाध्यदृष्टितः ॥२३१ ।। तीर्थयात्राविधानेन श्रद्धा भवति सुस्थिरा। प्राप्तिर्ज्ञानादिधर्माणां सत्समागमयोगतः | ૨૩૨ साधुयात्रा प्रकर्तव्या हर्षोल्लासेन मानवैः । सम्यग्दर्शनमूला सा मोक्षमार्गानुसारिणी ||૨૩રા कर्तव्या सद्गुरोर्यात्रा मोक्षमार्गप्रसाधिका। सर्वधर्मस्य सिद्धयर्थं यात्रा सा प्रवरा मता ॥२३४॥ શબ્દાર્થસહ સંક્ષિપ્ત વિવેચન –ભાએ ભાવથી અને આન્તર સાધ્યષ્ટિથી તીર્થ યાત્રાદિક કર્મ તથા દેવપૂજા ગુરુપૂજાદિક કર્મ કરવાં જોઈએ કે જેથી આત્માના ગુણેને પ્રકાશ કરી શકાય ગુણોની પ્રાપ્તિ માટે તીર્થયાત્રા કર્મ અને દેવપૂજાદિક કર્મ કરવાની જરૂર છે. ગુણોની પ્રાપ્તિ માટે તીર્થયાત્રાપ્રવૃત્તિ કરાય છે. તીર્થયાત્રાવિધાનથી સુસ્થિર શ્રદ્ધા થાય છે અને તીર્થસ્થાનમાં રહેલા સાધુઓના સત્સમાગમથી જ્ઞાનાદિ ધર્મોની પ્રાપ્તિ થાય છે. જેનાથી દુઃખને અને દુર્ગુણેને તરી પેલી પાર ઉતરાય તેને તીર્થ કથવામાં આવે છે. દ્રવ્યતીર્થ, ભાવતીર્થ, સ્થાવરતીર્થ, જંગમતીર્થ, લોકિકતીર્થ અને લોકોત્તરતીર્થાદિ અનેક તીર્થોના ભેદ છે. ઉપાદાનતીર્થ અને નિમિત્તતીર્થ વગેરે તીર્થોના ભેદે અવધવા. તીર્થકર આદિની જન્મકલ્યાણકાદિ ભૂમિને તીર્થ કથવામાં આવે છે. માતા, પિતા, દ્રવ્યકલાચાર્ય, ગૃહસ્થ ગુરુ, વગેરેને લૌકિકતીર્થ તરીકે અવબોધવામાં આવે છે. તીના વાસમાં અનેક શુભ શક્તિને સંપાદન કરવાની આન્તરસાધ્યદૃષ્ટિથી જરામાત્ર વિમુખ ન રહેવું જોઈએ. જ્ઞાન દર્શન ચારિત્રાદિ ગુણની પ્રાપ્તિ માટે આન્તર સાધ્યાંશને For Private And Personal Use Only Page #787 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સશુની સેવા શા માટે ? ( ૬૮૭ ) હૃદય સન્મુખ ધાર જોઈએ. આચાય ઉપાધ્યાય સાધુ વગેરેની જગમયાત્રા ગણાય છે. સ્થાવરતીર્થયાત્રા કરતાં જંગમતીર્થયાત્રાદિથી અનન્તગુણલાભ થાય છે. આધિભૌતિક અને આધ્યાત્મિક શક્તિઓને ખીલવવા માટે તીર્થયાત્રાની જરૂર છે. મનુષ્યએ હર્ષોલ્લાસથી સાધુઓની યાત્રા કરવી જોઈએ. તાપૂનાં નં તીર્થમૂતા સાધવા તીર્થ ઋત્તિ માટે ના સાધુસમાજ સાધુઓનાં દર્શન પુણ્યરૂપ છે. સાધુએ તીર્થસ્વરૂપ છે. સ્થાવરતીર્થો તે અમુક કાલે ફલ આપે છે; પરંતુ સાધુસમાગમ તે તુર્ત ફલ અર્પે છે. પરદેશી રાજાએ કેશકુમારસાધુને સમાગમ કર્યો તેથી પરદેશી રાજાને ધર્માધિની પ્રાપ્તિ થઈ. તદ્રત જેઓ ચારિત્રપાત્ર સાધુઓની યાત્રાઓ કરે છે તે અવશ્ય તુર્ત ફલને પ્રાપ્ત કરે છે. સ્થાવરતીર્થોની યાત્રાથી હદયશક્તિ અને શારીરિક શક્તિ કરવી જોઈએ, તીર્થોની યાત્રાએથી અનેક પ્રકારના વ્યાવહારિકલાની તથા ધાર્મિક લાભની પ્રાપ્તિ થાય છે. ઉત્તમ સાધુઓની યાત્રાએ કરીને ઉત્તમ સર્વિચારની અને સદાચારોની પ્રાપ્તિ કરવી જોઈએ. મેક્ષમાર્ગાનુસારી અને સમ્યગદર્શનમૂલ એવી સાધુતીર્થયાત્રા છે. મોક્ષમાર્ગ પ્રસાધક એવી શ્રી સદ્ગુરુની યાત્રા કરવી જોઈએ. શ્રી ધર્માચાર્યની યાત્રા કરવાથી વિવેકાદિ અનેક ગુણની પ્રાપ્તિ થાય છે. પરમેપકારી શ્રી ગુરુના બધે પ્રમાદ વગેરે દુષ્ટ શત્રુઓનો નાશ થાય છે અને ક્ષણે ક્ષણે આધ્યાત્મિક નિમર્તતાની વૃદ્ધિ થાય છે. શ્રી સદ્ગુરુની યાત્રાથી દ્રવ્યસમાધિની અને ભાવસમાધિની પ્રાપ્તિ થાય છે. સર્વ પ્રકારના ધર્મોની સિદ્ધિ માટે શ્રી ગુરુની શ્રેષ્ઠયાત્રા માનેલી છે. શ્રી સદ્દગુરુયાત્રાથી અનેક પ્રકારના અસદ્દવિચારોને અને દુરાચારને નાશ થાય છે તથા સર્વ પ્રકારની સિદ્ધિની પ્રાપ્તિ માટે કર્મગીપદની પ્રાપ્તિ થાય છે. સર્વ પ્રકારની ઉન્નતિની દિશા દેખાડનાર તથા આત્માની જાગૃતિ કરનાર શ્રી સદગુરુના ચરણમાં લયલીન થવું જોઈએ. આત્મજ્ઞાની સદૂગુરુના પાસમાં વસવાથી તેમના વિચારોની અને આચારોની મૂર્તિ બની શકાય છે. શ્રી ધર્માચાર્યની સેવામાં અને તેમની આજ્ઞામાં નિષ્કામભાવે રહેવાથી સર્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. વિશ્વમાં જેટલાં તીર્થો છે અને તે તીર્થોથી આત્મારૂપ તીર્થની શક્તિ પ્રકટાવવી એમ શ્રી સદ્ગુરુ પ્રબોધે છે માટે પૂજ્યજ્ઞાની સદ્ગુસ્ની યાત્રાને એક વર્ષમાં ઘણીવાર ભક્તિ બહુમાનથી કરવી જોઈએ. અવતરણું–શુભદાનપ્રવૃત્તિ-તીર્થયાત્રાપ્રવૃત્તિ આદિપ્રબોધક શ્રી સદૂગુરુની સેવા ભક્તિ કરવી જોઈએ. તેમની આજ્ઞા પ્રમાણે વતી આત્માની શુદ્ધતા કરવી જોઈએ તે દર્શાવે છે. आत्मज्ञानप्रदः सेव्यः सदगुरुः पूर्णभक्तितः। वैयावृत्यादि सत्कृत्यैः कृतज्ञादिगुणान्वितैः | ૨૩s | For Private And Personal Use Only Page #788 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org ( ૬૮૮ ) सेवा पूजा च कर्तव्या सद्गुरोर्भावतः सदा । मानसत्कारसंहर्षात् कर्तव्यं विनयादिकम् सद्गुरोर्भक्तिसेवादि - कर्मकारकसज्जनाः । लभन्ते सम्पदः सर्वा ज्ञाननिर्धूतकल्मषाः आज्ञया सद्गुरोर्लोकाः कर्म कुर्वन्ति ये सदा । लभ्यन्ते सम्पदः सर्वाः प्राप्तसज्ज्ञानलोचनैः सद्गुरोः सम्मतिं प्राप्य शिष्याः सद्धर्मपालकाः । आत्मोन्नतिं परां लब्ध्वा मुच्यन्ते सर्वबन्धनात् શ્રી ક્રમ ચૈાગ ગ્રંથ-વિવેચન. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only 弱 ! ૨૨૬ ॥ ॥ ૨૩૭ ।। ॥ ૨૨૮ ॥ ॥ ૨૩૨૬ ॥ શબ્દાસહ સંક્ષિપ્ત વિવેચન—-વૈયાનૃત્યાદિ સત્કૃત્ય જેને છે એવા અને કૃતજ્ઞતાગુિણ્ણાએ યુક્ત એવા મનુષ્યએ પૂર્ણ ભક્તિથી આત્મજ્ઞાનપ્રદ સદ્ગુરુ સેવવા જોઇએ. જેણે આત્મજ્ઞાન આપ્યું તેણે સર્વ પ્રકારનું જ્ઞાન આપ્યું એમ અવોધવું. આત્મજ્ઞાન-બ્રહ્મજ્ઞાનપ્રદ સદ્ગુરુને સર્વસ્વાર્પણ કરવું જોઈએ. શ્રી જનક વિદેહીએ સર્વસ્વાર્પણુ કરીને અષ્ટાવક્રની સેવા કરી હતી. કૃતજ્ઞતાદિ ગુણોવડે સહિત અને વૈયાવૃત્યાદિગુાવડે જેઓ યુક્ત થએલ છે એવા કર્મયાગીઓવડે આત્મજ્ઞાનપ્રદ ગુરુ સેવાય છે. માન—સત્કાર સાથે હર્ષોંથી અને ભાવથી શ્રી સદ્ગુરુની સેવા-પૂજા કરવી જોઇએ અને તેમના ચેાગ્ય એવા વિનયાદ્રિક કર્મ કરવાં જોઇએ. મર્ષિયાએ સદ્ગુરુની સેવા-પૂજાતિમાં અન ંત લ દર્શાવ્યું છે. સંસ્કૃત ગુરુગીતાનું સ્મરણ મનન વાચન કરીને શ્રી સદ્ગુરુ સાહેબને વિનય વગેરે કરવામાં અંશ માત્ર ન્યૂનતા સેવવી નહીં. સદ્ગુરુની ભક્તિસેવાદ્ધિ કરનારા સજ્જને આત્મજ્ઞાનવડે પાપકર્માને હઠાવી સર્વ સ'પદાઓને પ્રાપ્ત કરે છે. શ્રી આત્મજ્ઞાની સદ્ગુરુની સેવાભક્તિ કરીને જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે છે અથવા જે જે અનુભવેા પ્રાપ્ત કરવામાં આવે છે તે શુભ ફુલને અર્પનારા થાય છે. શ્રી સદ્ગુરુ પર પૂર્ણ પ્રેમ ધારીને તેમની સાથે તન્મય બની જાએ એટલે તેમના હૃદયને સ્વયમેવ તમો અવગત કરી શકશે. બાહ્યના કરતાં વિશેષતઃ હૃદયથી ગુરુ આળખવા જોઇએ. ગાડરીયા પ્રવાહે ગુરુના શિષ્ય ભક્તો બનનારા અનેક મનુષ્યા હોય છે, પરંતુ શ્રી સદ્ગુરુના સદ્વિચારાના પરિપૂર્ણ અનુભવ કરીને ભક્ત શિષ્ય બનનારા વિરલા હોય છે. જેઓએ ગુરુની પાસે રહીને જ્ઞાનરૂપ લાચન પ્રાપ્ત કર્યાં છે એવા ભક્તોવડે સર્વ પ્રકારની દ્રવ્યભાવરૂપ શુભ લક્ષ્મી પ્રાપ્ત કરી શકાય છે. સાંસારિકવ્યવહારમાં અને ધાર્મિકવ્યવહારમાં સદ્ગુરુની સેવાવડે કમ યાગી બની શકાય છે અને સદ્ગુરુના આત્માને ઓળખી શકાય છે. સદ્ગુરુ પાસેથી પ્રતિનિ Page #789 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org 5 તપ કેવા કરવા ? અપૂર્વાભિનવ જ્ઞાન પ્રાપ્ત કરવું જોઇએ. યમ-નિયમ-આસન-પ્રાણાયામ-પ્રત્યાહાર-ધારણાધ્યાન અને સમાધિ એ અષ્ટાંગયાની પ્રાપ્તિ કરાવી પરમાત્મા સ્વરૂપની સાથે તન્મય થવા અર્થાત્ પરમાત્મસ્વરૂપ થવા શ્રીસદ્ગુરુની ઉપાસના કરવી જોઇએ. સમ્યકત્વાધિબીજપ્રદ શ્રીસદ્ગુરુ—ધર્માચાર્ય થી ક્ષેત્રકાલાનુસારે દેશોન્નતિ-રાજ્યાન્નતિ-સ ંધાન્નતિ-આત્મોન્નતિ આદિ સશુભાન્નતિયાને પ્રાપ્ત કરી શકાય છે. પ્રત્યેકકન્યકર્મનું વિજ્ઞાનપ્રદ શ્રીસદ્ગુરુની જેટલી ભક્તિ કરીએ તેટલી ન્યૂન છે. કલિકાલમાં શ્રીસદ્ગુરુની ઉપાસનાથી આત્માની પરમશુદ્ધતા પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ થવાય છે. “ ઉઠા જાગ્રત થાઓ અને ગુરુની સમ્મતિપૂર્વક નિષ્કામકર્મચાગી બને. શ્રીસદ્ગુરુની સમ્મતિથી અનુમતિથી સવ કન્યકાર્યાંમાં નિષ્કામપણે પ્રવૃત્ત થઇ શકાય છે. વિનયાગુણવાળા શિષ્યાને ગુરુની સેવાથી જે મળે છે તે અન્યથી મળતુ નથી ” એવું પ્રોાધીને ગુરુગીતારહસ્ય પ્રમાણે પ્રવર્તવુ' જોઇએ અને પરમબ્રહ્મની પ્રાપ્તિ માટે સર્વનાની દૃષ્ટિની અપેક્ષાએ પ્રવર્તવુ જોઇએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir सम्यक्तपोविधानेषु वर्तन्ते स्वीयशक्तितः । नराः कालादिकं ज्ञात्वा शास्त्रविध्यनुसारतः तत्तपो नैव कर्तव्यं यन्त्राऽस्तिलङ्घनं भृशम् । तत्तपः कीर्तितं सद्भिरात्मशक्तिप्रकाशकम् ( ૨૮૯ ) અવતરણ:શ્રીસદ્ગુરુની સેવાભક્તિવડે જે ભક્ત બને છે તે તપ બ્રહ્મચર્યાદિ ગુણા ખીલવીને વિશ્વસેવકકમ યાગી બને છે. અતએવ શ્રીસદ્ગુરુની સેવાભક્તિનુ પ્રતિપાદન કર્યાં પશ્ચાત્ તપનું સ્વરૂપ પ્રતિપાદન કરે છે. श्लोकौ For Private And Personal Use Only ॥૨૪॥ ॥૨૪॥ શબ્દાર્થસહ સક્ષિપ્ત વિવેચનઃ—મનુષ્ય શાસ્ત્રવિદ્યાનુસારથી કાલક્ષેત્રાદિકનુ પતિઃ જ્ઞાન કરીને સ્વીયશક્તિથી સમ્યક્ તપેાવિધાનામાં પ્રવર્તે છે. જ્યાં અત્યંત લાંઘણુ થતી હાય છે એવું તપ ન કરવું જોઈએ. સત્પુરુષાએ જે આત્માની શક્તિયાનું પ્રકાશક હાય તેને તપ કથ્યુ છે. અશુભેચ્છાના રાધ કરવા અને તપ કથે છે–જેનાથી આત્મશિકતયાને પ્રકાશ થાય છે અને દુઃખ સહનપૂર્વક માનસિક- વાચિક-કાયિક પ્રવૃત્તિ કરવી પડે છે તેને તપ કથે છે. જે જ્ઞાનાવરણીયાદિકને તપાવે એવી જે જે પ્રવૃત્તિયા છે અથવા એવા જે જે સહનતાદિક સવિચારે છે તેને તપ કથે છે. આત્માના ઉદ્ધાર કરવામાં, સમાજને ૭ Page #790 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. ઉદય કરવામાં, સંઘની પ્રગતિ કરવામાં અને દેશ રાજ્યની ઉન્નતિ કરવામાં જે જે કટ્ટદુઃખ સહન કરવો પડે છે અને ઉપદ્ર સહન કરવાપૂર્વક જે જે પ્રવૃત્તિ કરવી પડે છે તેને તપ કર્થ છે. કેઈ પણ આત્માની શક્તિ ખીલવવાને અને અશકિતને દૂર કરવાને જે જે કર્મો કરવા પડે છે તેને તપ કળે છે. જે ધ્યેય પ્રાપ્તવ્ય વસ્તુમાટે પ્રવૃત્તિ કરવાની હોય તેમાં જ મનની એકાગ્રતા કરીને અન્ય વિચારથી અને અન્ય સુખમય પ્રવૃત્તિથી દૂર રહેવું તેને તપ કથે છે. આત્માને સુવર્ણની પેઠે જે તપાવે છે અને આત્મશકિતોને પ્રકાશ કરાવે છે તેને તપ કળે છે. વિદ્યાભ્યાસ કલાભ્યાસ ગાભ્યાસ ધર્માભ્યાસ શારીરિક માનસિક વાચિક શક્તિને ખીલવવા અનેક દુઃખને સહન કરી સ્વાશ્રયી બનવું ઈત્યાદિને તપ કથવામાં આવે છે. અશુભ ઈચ્છાઓને જેથી રોધ થાય અને આત્માની શકિત જેથી પ્રગટ થાય એવા સર્વ ઉપાયને તપ કથાવામાં આવે છે. રાજ-સુખ--એશઆરામને ત્યાગ કરીને સર્વ મનુષ્યની આત્મશકિતનો વિકાસ થાય એવી છે જે પ્રવૃત્તિને દુઃખ સહી આદરવી તે તપ અવબોધવું. વ્યાવહારિક સર્વજનપગી શુભકાર્યો કરવામાં જે જે મન વાણું કાયા લક્ષ્મી અને સત્તાનો વ્યય થાય છે તે પણ વ્યાવહારિક શુભતપ અવબેધવું. પરમબ્રહ્મની પ્રાપ્તિ માટે જે જે પ્રવૃિત્ત ને વિચારેને સેવવા પડે છે અને તેમાં સહનશીલતા રાખી દુઃખ સહવા પડે છે તેને ધર્મતપ અવબોધવું. વિદ્વાને ક્ષત્રિયે. વૈશ્ય અને શુદ્રો જે જે પ્રવૃત્તિયોને અનેક કષ્ટ સહીને શક્તિના વિકાસ માટે સેવે છે-તેને તપ અવધવું. લૌકિક અર્થકામાદિની પ્રાપ્તિ માટે જે જે પ્રવૃત્તિ કરવી પડે છે અને તેમાં જે જે સહવું પડે છે તેને ઢૌ િતા #ળે છે. જોકે ત્તર જ્ઞાનદર્શનચારિત્રની પ્રાપ્તિ માટે માનસિક વાચિક કાયિક કષ્ટોને વેઠીને જે જે કષ્ટસાધ્ય પ્રવૃત્તિને સેવવી પડે છે તેને ટોદોર તપ કળે છે. જેનદષ્ટિએ અનશન, ઊદરિક, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા એ છ ભેદને આત્મશક્તિના વિકાસાર્થે કરતાં બાહ્યતપ તરીકે પ્રબોધવામાં આવે છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈરાગ્રુત્ય, સ્વાધ્યાય, થાન અને જાવત્ત આ છ આત્યંતરિક તપભેદ છે. સંઘની પ્રગતિ માટે ધર્મની પ્રગતિ માટે અને આત્માની પ્રગતિ માટે બાર પ્રકારના તપની આવશ્યકતા સિદ્ધ ઠરે છે. વિશાલષ્ટિએ બાર પ્રકારના તપમાં અનેક પ્રકારના તપને સમાવેશ થાય છે. આ ભવમાં આત્માની શક્તિનો વિકાશ અને દુઓને નાશ કરનાર તપ છે તેથી તેને પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરવાની જરૂર છે. તપના નિમિત્તભેદથી અનેક ભેદ છે. અને યુદ્ધમાં વિજય માટે તપ કર્યું હતું. પ્રતાપરાણુએ બાર વર્ષ વનમાં પરિભ્રમણ કરવાનું તપ કર્યું હતું. શ્રીવીરપ્રભુએ કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે બાર વર્ષ પર્યન્ત અનેક પ્રકારનું તપ કર્યું હતું. શ્રીગૌતમબુદ્ધે વનમાં તપ કર્યું હતું, એકલા ઉપવાસ કરવા તેનેજ ફકત તપ કહેવામાં અન્ય તપને નિષેધ થાય છે માટે જ્ઞાનપૂર્વક તપના અનેક ભેદનું સ્વરૂપ અવધીને For Private And Personal Use Only Page #791 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir LI સાચેા તપ કયા કહેવાય ? (૬૯૧ ) સ્વાધિકારે તપ કરવું જોઈએ. આત્માને પિરણામ જ્યાં હીન થાય અને મન વાણી કાયાની શક્તિયાની ક્ષીણતા થાય તથા આત્માના ચેાગાના હદઅહાર ઉપયાગ કરીને તેને નાશ થાય એવા તપને કદાપિ ન કરવું જોઇએ. મન વાણી અને કાયાના ચાગાની શક્તિયા ન ઘટે અને આત્માના જ્ઞાનદિર્ગુણ્ણાના વિકાસ થાય એવી રીતે તપ કરવાની જરૂર છે. મનની એકાગ્રતા વધે અને સર્વ પ્રકારનાં શુભ જ્ઞાનાની પ્રાપ્તિ થાય એવી રીતે સ્વાધિકારે તપ કરવાની જરૂર છે. વિષયવાસનાઓની વૃત્તિયેા પર જય મેળવવાને જે જે આચારાને આચરવા અને વિચારાને કરવા તેને તપ કથવામાં આવે છે. જે કાલમાં જે ક્ષેત્રમાં સ્વાત્માની સમાજની સઘની અને વ્યાવહારિક સામ્રાજ્યાની શકિતયાવધક તથા આત્મ સમાધિવક જે જે કર્મા-જે જે પ્રવૃત્તિયે કરવામાં આવે છે તેને તપ અવમેધવું. દુરિવાજો દુષ્ટાચારો હાનિકર આચાર અને દુષ્ટ વ્યસના વગેરેને સમાજમાંથી સંઘમાંથી અને રાજ્યમાંથી નાશ કરવા જે જે શુભપ્રવૃત્તિયા કરવામાં દુઃખાને-કટાને સહુવાં તેને તપ કહેવામાં આવે છે. વાસનાઓને નાશ કરવા ઉપવાસ કરવામાં આવે છે તેને તપ કથે છે, પર'તુ ઉપવાસ બાદ પુનઃ શરીરમાં ધાતુપુષ્ટિ થતાં વાસનાએ પ્રકટે છે માટે ઉપવાસમાત્રથી કામાદ્ઘિની શાન્તિ થતી નથી પરંતુ તે સાથે મનમાંથી વાસનાએ ટળે તેવું આધ્યાત્મિકતપ કરવાની જરૂર છે. આત્માની બાહ્ય-આન્તરિકશક્તિયાની વૃદ્ધિ કરે અને મિલનતાના નાશ કરે એવું સ્વાધિકારે ક્ષેત્રકાલાનુસાર તપ કરવુ જોઇએ. શાસ્ત્રવિધિના અનુસારે દ્રવ્યક્ષેત્રકાલભાવનું જ્ઞાન કરી યથાશકિતએ તપ કરવું જોઇએ. મનુષ્યની પારમાર્થિક અને આત્માન્નતિકારક સર્વ શુભપ્રવૃત્તિયેાના ગર્ભમાં તપ રહેલું છે તે ગુરુગમપૂર્વક અનુભવ ગ્રહવાથી અવમેધાય છે. આર્યાંવતમાં પૂર્વે ગાડરીયા પ્રવાહની દૃષ્ટિએ તપ થતાં નહોતાં તેથી તે વખતમાં આર્યાવર્તના લેાકેાની સર્વપ્રકારની ઝાહેાઝલાલી વર્તતી હતી. રાગ-દ્વેષઈર્ષ્યા- નિન્દા કામ વગેરે અન્તરશત્રુઆનેા નાશ કરવા એ સર્વાંત્તમ તપ છે. પૂર્વે ચારે વર્ણમાં અને ત્યાગીઓમાં કદાગ્રહ, વૈર, ક્રોધ, માન, માયા, લાભ આદિ દુર્ગુણાના નાશાથે જે જે પ્રવૃત્તિયે થતી હતી તેને તપ માની તેમાં લેાકેાની પ્રવૃત્તિયેા થતી તેથી આŕની આતા સૂર્યની પેઠે પ્રકાશી રહી હતી. હૃદયની શુદ્ધિ કરવી તેને સત્ય તપ કથવામાં આવે છે. વિષયવાસનાના જોરથી આત્મા દાસ જેવા અની જાય ત્યાં તપની શકિત જણાતી નથી. સત્ય, નિર્ભયતા, પરમાર્થતા, અડગભાવ, આત્મભાગ, વિજ્ઞાન, સમાધિ, પરોપકાર, શુદ્ધિભાવ, વિશ્વ પર બ્રહ્મભાવ વગેરે ગુણેા જેપ્રવૃત્તિથી ખીલે અને આત્મસ્વાતંત્ર્યની શકિતયાના વિકાસ થાય એને તપ અવોધવુ-રજોગુણી અને તમેગુણીતપને પરિત્યાગ કરીને સાત્વિકતપ આદરવુ જોઇએ. કે જેથી નિરાસક્તકયેગીની પદવી પ્રાપ્ત થાય. મનોવૃત્તિના આત્મામાં લય થાય અને આત્મા અનતજ્ઞાનાનન્દ સદા પ્રકાશિત થાય એવી ધ્યાનસમાધિદશાને પરમતપ કહેવામાં આવે છે. યમ નિયમથી ડૅડ પરમાત્મપદ પ્રાપ્ત For Private And Personal Use Only Page #792 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કર્મયોગ ગ્રંથ–સવિવેચન. કરવાનાં ધ્યાન વિગેરે સાધનને તપ કહેવામાં આવે છે. અનેક ભિન્ન ભિન્ન લક્ષણે વડે તપની વ્યાખ્યા કરી શકાય છે. પ્રાયશ્ચિત્તાદિ આન્તરતાપને પ્રાપ્ત કરીને આધિવ્યાધિ ઉપાધિથી મુક્ત થવું એ જ તપ દ્વારા પરમસાધ્યકર્તવ્ય છે. નવપદ પૈકી પરમત૫૫દની જૈનશાસ્ત્રોમાં ઉત્તમ વ્યાખ્યા કરવામાં આવી છે. નિકાચિત અને અનિકાચિતને નાશ કરવા માટે સદ્દવિચારરૂપ, ધ્યાનરૂપ, ભાવનારૂપ, નિરાસક્તસેવાભક્તિસમાધિરૂપ તપની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી જૂન છે. ઉત્સર્ગમાર્ગથી અને અપવાદમાગથી તપની આરાધના કરવી જોઈએ. આપત્કાલમાં ધર્માર્થે જે જે કર્તવ્ય કાર્યરૂપ તપ કરવાની આવશ્યકતા સ્વીકારવામાં આવે છે તેને આપત્તિકાલીનતપ કથવામાં આવે છે. આપત્તિકાલમાં ધર્મ અને ધમઓના રક્ષણ માટે જે જે દુઃખ સહીને કર્મો કરવામાં આવે છે તેને આપતપ કહેવામાં આવે છે. સૂર્યના કિરણની પેઠે તપથી અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે. આત્માની શુદ્ધતા જે અનુષ્કાનેથી કરવામાં આવે છે અને તેમાં અનેક દુઃખમાંથી ધીરવીતાથી પસાર થવું પડે છે તેને તપ કહેવામાં આવે છે. મોક્ષની પ્રાપ્તિ માટે સર્વ દશ્યપદાર્થોની ઈચછાઓને ત્યાગ કરવામાં ઉરચ શુદ્ધ તપનું મહત્વ કહ્યું છે. વૈશાખ અને રેષ્ઠ માસમાં સૂર્યને અત્યંતતાપ પડે છે ત્યારે અત્યંત વૃષ્ટિનો પ્રારંભ થાય છે તેની પેઠે સર્વમનુષ્યને સ્વાધિકાર નિરાસક્તભાવથી કર્તવ્યકાર્યો કરતાં અત્યંત દુઃખાદિ તાપ વેઠવો પડે છે ત્યારે અનંતસુખની પ્રાપ્તિ થાય છે. મેહની સર્વ પ્રકૃતિ પર કાબૂ મેળવીને નિમેંહદશાએ આત્મામાં સ્થિરતા-રમણુતા કરવી એ જ તપ છે. તપના પ્રથમ પગથીએ ચઢવાથી અનુક્રમે ચરમતપની પ્રાપ્તિ થાય છે માટે પ્રથમ વ્યાવહારિક શુભ કર્મોના તપની સેવા કરવી પડે છે, યમનિયમની સિદ્ધિ થયા વિના ધ્યાનસમાધિની પ્રાપ્તિ કરવી તે જેમ અયોગ્ય છે તેમ પ્રથમ બાહ્યતાની સિદ્ધિ કર્યા વિના આન્તરતપની એકદમ પૂર્વભવના સંસ્કાર વિના પ્રવૃત્તિ સેવવી તે અયોગ્ય ઠરે છે. તપના વિચારોનું અને આચારોનું જ્ઞાન કરી આત્માની જ્ઞાનાદિ શક્તિને વિકાસ કરે. એ જ તપસ્વી બનવાનો મુખ્ય પાય છે; તેનો સ્વાધિકાર આદર કરવો જોઇએ. અવતરણ–તપની આદેયપ્રવૃત્તિ જણાવ્યા બાદ પ્રમાદપરિહારતાને જણાવે છે. प्रमादाः परिहर्तव्याः सततं धर्मकर्मसु । आन्तराः शत्रवो बोध्या हन्तव्याः स्वात्मवीर्यतः ॥२४२॥ શબ્દાર્થ ધર્મકર્મમાં પ્રમાદ દૂર કરવા લાયક છે. પ્રમાદો છે તે આન્તરશત્રુઓ છે તેઓને આત્મશક્તિથી હણવા જોઈએ. For Private And Personal Use Only Page #793 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રમાદને પરિત્યાગ કરો. ભાવાર્થ –- બાહ્યશત્રઓ કરતાં આંતર શત્રુઓ વિષય, કષાય, નિન્દા, નિદ્રા, વિકથા વગેરે પ્રમાદેથી આત્માની અનન્તગુણી હાનિ થાય છે. ચતુરશીતિ લક્ષયોનિમાં વારંવાર પરિભ્રમણ કરાવનાર આન્તર પ્રમાદ શત્રુઓ છે. અનેક પ્રકારના ધર્મકર્મોની પ્રવૃત્તિમાં પ્રમાદો થવાના અનેક પ્રસંગે પ્રાપ્ત થાય છે. પ્રમાદેથી સાવધ રહેવાની અત્યંત જરૂર છે. શ્રીવીરપ્રભુ શ્રી ગૌતમસ્વામીને કથે છે કે-હે ગૌતમ! તું ક્ષણમાત્ર પ્રમાદ કર નહીં. વિષભક્ષણથી એક વાર મૃત્યુ થાય છે પરંતુ પ્રમાદથી તે સંસારમાં અનેક વાર જન્મમરણ થાય છે. વિષયમાં કષાયમાં આસક્ત થવાથી આત્માના અનેક ગુણ પર કર્મનું આચ્છાદન થાય છે, પ્રમાદેથી રજોગુણ અને તમોગુણી વિચારનું અને આચારેનું સેવન થાય છે. દરેક કાર્યની પ્રવૃત્તિમાં પ્રમાદ થવાનો સંભવ છે. ઉપગથી પ્રમાદેને આવતા વારી શકાય છે. અહંતા મમતાના અભાવે પ્રમાદનું અત્યંત જેર વધે છે. લક્ષ્મી સત્તા વિગેરેમાં મેહથી પ્રમાદનું જોર વધે છે. આત્માના તીવ્રઉપગ વિના પગલે પગલે અને ક્ષણે ક્ષણે પ્રમાદ થવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે. અતએ આપગ ધારણ કરીને પ્રમાદને આવતા વારવા જોઈએ. મનુષ્ય પ્રમાદેથી રાત્રિદિવસ અનેક દુઃખના ઘેરામાં ઘેરાય છે અને તેથી તેઓ રાજ્યસત્તા, ધન, સામ્રાજય, પ્રભુતા, જ્ઞાન, દર્શન અને ચારિત્રગુણોને હારી જાય છે. પ્રમાદના જોરથી મનુષ્ય અબ્ધ બને છે અને તેઓ આત્માને પ્રમાદેથી ઘેરાયેલો દેખી શકતા નથી. પ્રત્યેક મનુષ્ય સ્વલ્પાધિકપ્રમાદથી પ્રમત્ત હોય છે પરંતુ તે આત્માની આલેચનાવિના સ્વલ્પાધિકપ્રમાદને દેખી શક્તા નથી તો પછી તેને દૂર કરવાનું તે કયાંથી તે કરી શકે વારૂં? મન વાણી અને કાયાથી સર્વઆવશ્યકકર્તવ્યકર્મો કરવામાં પ્રમાદોથી સદા દૂર રહેવાય એવો ઉપયોગ રાખવો જોઈએ. સ્વાત્મવીર્યથી આન્તરપ્રમાદેને હણી શકાય છે. પ્રમાદોથી સસ્તવ્યસનમાં મનુષ્યો ચકચૂર બને છે. રાજ્યવ્યવહારમાં, સંઘસામ્રાજ્યમાં, ધર્મ પ્રવૃત્તિમાં, આસક્તિ થતાં પ્રમાદે પ્રવેશ્યા વિના રહેતા નથી. બ્રાહ્મણો, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોના ગુણની પ્રવૃત્તિમાં અને ત્યાગીઓની ગુણકર્મની પ્રવૃત્તિ એમાં રજોગુણ અને તમોગુણરૂપ પ્રમાદને પ્રવેશ થાય છે તેથી ચાતુર્વર્ય મનુષ્યની અવનતિ થાય છે અને ત્યાગીઓની પણ અવનતિ થાય છે. મનુષ્યોમાં આસુરી સંપત્ અને સુરી સંપત્ બને વર્તે છે. સત્તાના અભિમાનથી, વિદ્યાના અભિમાનથી, વ્યાપારિકઅહંવૃત્તિથી પ્રમાદને અન્તરમાં પ્રવેશ થાય છે. આત્મભાવ ટળવાની સાથે દેહાધ્યાસ ઉદ્ભવતાં પ્રમાદની વૃત્તિને પ્રાદુર્ભાવ થાય છે. ધર્મકર્મમાં અને ઉપલક્ષણથી આવશ્યક સાંસા રિકકર્મોમાં પ્રમાદને પ્રાદુર્ભાવ થયાવિના રહેતો નથી. રાજપુતોએ પ્રમાદથી આર્યાવર્તનું આધિપત્ય ખયું. મુસભાએ પ્રમાદેથી આર્યાવર્તનું આધિપત્ય એયું. બ્રાહ્મણોએ પ્રમાદોથી વિદ્યાજ્ઞાનનું આધિપત્યખોયું. ક્ષત્રિયોએ પ્રમાદોથી ક્ષાત્રકર્મનું બલ ખોય. વૈશ્યએ પ્રમાદોથી વ્યાપાર હુનર કલા વગેરેનું બેલ ખોયું. શૂદ્રોએ પ્રમાદોથી સેવાકર્મનું For Private And Personal Use Only Page #794 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૯૪) શ્રી કમલેગ મંથ-સવિવેચન. મહત્વ ખોયું. ત્યાગીઓએ-સન્યાસીઓએ અને સાધુઓએ પ્રમાદેથી સર્વવિશ્વમાં ગુરુતાની મહાપદવીઓનું બળ ખોયું અને વિષયકક્ષાના ગુલામ બન્યા. યોગીઓએ પ્રમાદાથી લબ્ધિનું-સિદ્ધિનું આધિપત્ય ખયું. લક્ષ્મીથી વિદ્યાર્થી અને સત્તાથી અજ્ઞાની મનુષ્ય અત્યંત પ્રમાદના જોરે દાસ બને છે. આર્યમનુષ્યોએ પ્રમાદોથી સ્વાતંત્ર્યને ખયું અને પરતંત્ર થયા. પ્રમાદોથી આર્યમનુષ્યએ પૂર્વની સર્વશુભશક્તિોને વારસો છે અને તેથી આર્યોની અત્યંત હાનિ થઈ. પ્રમાદથી મુંજશેખઆલસ વધે છે, અને તેથી ભય, સ્વાર્થ, દેહાધ્યાસ, વૈર, ઈર્ષ્યા વગેરે દુર્ગાનું જોર વધતાં મનુષ્યમાંથી સાત્વિકગુણોનું જોર ઘટે છે અને અને પરિણામ એ આવે છે કે જેથી રાજ્યની, સંઘની, ધર્મની પડતીને પ્રારંભ થાય છે. માટે મનુષ્યોએ આત્માના ઉપયોગથી પ્રમાદોને પરિહરવા જોઈએ અને મનવાણી-કાયાથી સાવિકગુણપૂર્વક પ્રગતિમાં સદા અગ્રગામી રહેવાય એવી પ્રવૃત્તિ કરવી જોઈએ. અવતરણ–પ્રમાદની ત્યાગપ્રવૃત્તિ કથ્થા પશ્ચાતુ હવે આત્મિક શક્તિની વૃદ્ધિ માટે બ્રહ્મચર્ય ધારણની પ્રવૃત્તિને સદુપદેશ દેવામાં આવે છે. श्लोको शारीरिकोन्ननतेः सिध्ध्यै कर्तव्यं वीर्यरक्षणम् । वीर्यरक्षैव शीलं तद् ब्रह्मज्ञानस्य कारणम् ॥ २४३ ॥ ब्रह्मचर्य सदासाध्यं देशधर्मोन्नतिप्रदम् । आत्मोन्नतिप्रदं तूर्णं वीरैर्धर्मार्थकांक्षिभिः ॥ २४४ ॥ શબ્દાર્થ –શારીરિકન્નતિની સિદ્ધિ માટે વીર્યરક્ષણ કરવું જોઈએ. વીર્યરક્ષા એજ શીલ છે તે વીર્યરક્ષા સર્વશક્તિનું મૂલ છે. બ્રહ્મજ્ઞાનનું કારણ વીર્યરક્ષા છે. વીર્યરક્ષારૂપ દ્રવ્યબ્રહ્મચર્ય સદા સાધવું જોઈએ. દેશધર્મોન્નતિપ્રદ બ્રહ્મચર્ય છે. ધર્માર્થ કાંક્ષીઓએ શીવ્ર આત્મોન્નતિ કરનાર બ્રહ્મચર્યને સદા સાધવું જોઈએ. વિવેચન –આત્મારૂપદેવનું દેહરૂપમન્દિર છે. દેહરૂપમન્દિરને ટકાવ બ્રહ્મચર્યથી થાય છે; શારીરિકપુષ્ટિ, વાચિકપુષ્ટિ અને માનસિકપુષ્ટિ માટે વીર્યરક્ષા કરવાની આવશ્યકતા અનિવાર્ય છે. વીર્યને નાશ કરવાથી મનુષ્ય સત્તા, લક્ષમી, વ્યાપાર, વિદ્યા, સુખ વગેરેથી ભ્રષ્ટ થાય છે અને તેઓ અન્યપ્રગતિશીલ પ્રજાના પાદ નીચે કચરાઈ મરી જાય છે. દેશનતિકારક, ધર્મોન્નતિકારક, રાજેન્નતિકારક અને આત્મન્નિતિ આદિ સર્વ પ્રકારની જે જે For Private And Personal Use Only Page #795 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બ્રહ્મચર્ય નું સાત્ત્વિક ફળ. ( ૫ ) શુભેન્નતિયા ગણાય છે તેનુ મૂલકારણુ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્ય છે. પંડિતો, વિદ્વાનો, બ્રાહ્મણેા, ક્ષત્રિયા, વૈશ્યા, શૂદ્રો વગેરે સગુણુક વિશિષ્ટ મનુષ્ય ની રક્ષારૂપ બ્રહ્મચર્ય ને પાળે છે તેા તેઓની ઉન્નતિ થઈ શકે છે. ગૃહસ્થમનુષ્યએ કમમાં કમ વીશવ પર્યંત તે સ'પૃ વીની રક્ષા કરવી જોઇએ. પૂર્વના સમયના મનુષ્યે બ્રહ્મચર્ય પાલનમાં અત્યંતપ્રખર હતા તેથી તેઓ સ્વતંત્ર રહી સર્વજીવાના શ્રેયમાં ભાગ લેઈ શકતા હતા. હાલ વીરક્ષા તરફ લેાકેાનુ` ચિત્ત આકર્ષાયું નથી તેથી મનુષ્ય વિષયકામના દાસ બની ગયા છે; તેથી તેઓ પરતંત્રતાની, દાસત્વની, નીચત્વની બેડીમાં કેદી બની ગયા છે. શુદ્ધહવાજલવિશિષ્ટસ્થલામાં વીશવ પર્યંત બાળકેા બ્રહ્મચર્ય પાળે એવાં બ્રહ્મચર્યાશ્રમ સ્થાપવા જોઈએ, ત્યાગી સાધુઓમાં વીરક્ષા રૂપ બ્રહ્મચર્ય પાલનમાં કેટલેક શે સડા પેઠા છે તે માટે જો તેઓ અત્યારથી વીય રક્ષારૂપ બ્રહ્મચર્ય પાલનના ચાંપતા ઉપાયે નહિ યેજે તેા ભવિષ્યમાં ત્યાગી સાધુઓ-મુનિયાના વને નાશ થવાનો. શારીરિક આરગ્યપુષ્ટિ હોય છે તે અન્ય સર્વપ્રકારની શુભેાન્નતિયા કરી શકાય છે માટે વીરહ્મારૂપ બ્રહ્મચર્ય પાલનમાં સસ્વાર્પણુ કરીને પ્રવૃત્ત થવુ જોઇએ. આધિભૌતિક અને આધ્યાત્મિક સર્વ શકિતયાનું મૂલકારણ બ્રહ્મચર્ય છે. બ્રહ્મજ્ઞાન યાને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવામાં વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્ય પાલન કર્યાં વિના કદાપિ ચાલી શકતુ નથી. સર્વ પ્રકારની કલાઓનેા અભ્યાસ કરવા માટે અને ધમકલાના અભ્યાસ કરવા માટે વીરક્ષારૂપ બ્રહ્મચર્ય વિના કદાપિ ચાલતું નથી. વિષયના ભીખારી દુલમનુષ્યેા કામના ગુલામ બનીને સર્વશકિતપ્રશ્નવીયના નાશ કરે છે. વીર્યરક્ષા અને સત્યથી બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. સર્વત્રતામાં શિરામણિ બ્રહ્મચર્યવ્રત છે. જે મનુષ્યા માછલા-શે ખીલા બને છે તે વીર્યના નાશ કરીને વિદ્યામાં, ક્ષાત્રકમાં, વ્યાપારમાં, વૈશ્યકમમાં અને સેવામાં પરિપૂર્ણ ભાગ લઈ શકતા નથી અને તેથી તેએ સર્વશકિતયેાથી ભ્રષ્ટ ખની અધોગતિને પ્રાપ્ત કરે છે. જૈનધર્મ શાસ્ત્રોમાં પચ્ચીશવના ગૃહસ્થમનુષ્યને ચેાગ્યનુાથીજ ચેાગ્યકન્યા સાથે પાણિગ્રહણ કરવાના અધિકાર આપેલા છે. પચીશવર્ષ પૂર્વે ગૃહસ્થાશ્રમમાં યેાાયલા પુરૂષોની જે સ ંતતિ થાય છે તે વિશ્વપ્રખ્યાત થઇ શકતી નથી. વીરક્ષણથી સર્વપ્રકારની રાજકીય વ્યાપારાદિક શકિતનું સંરક્ષણ કરી શકાય છે. વિશ્વમાં સર્વપ્રકારના જગવિખ્યાત મહાપુરૂષા થએલા છે. તેઓએ વીયની અમુક દૃષ્ટિએ રક્ષા કરી હતી. દેશ-ધર્મ-રાજ્ય-સંધ કામની પડતીનુ મૂલકારણ બ્રહ્મચર્ય ભ્રષ્ટતા છે; અતએવ વી રક્ષા રૂપ બ્રહ્મચર્યનું પાલન કરીને સર્વ મનુષ્યા ઉન્નતિશીલ અને એવા બ્રહ્મચર્યના રક્ષણના નિયમે ચેાજવા જોઈએ. જૈનકામની પડતી થવાનું મુખ્ય કારણ વીર્યરક્ષણુની ખામી છે. બ્રાહ્મણેનુ, ક્ષત્રિયાનું, વૈશ્યાનું, શૂદ્રોનુ... અને ત્યાગીઓની પડતીનું કારણુ ખરેખર વીર્યરક્ષાની ખામી અવઐાધાય છે. આર્યાવર્તમાં પૂર્વકાલની પેઠે પુનઃ અનેકથ્રહ્મચર્યાશ્રમે ખૂલે અને પુત્રાને અને પુત્રીને બ્રહ્મચારી બનાવવામાં આવે અને ચાગ્યયપર્યંત વીર્યરક્ષા રૂપ બ્રહ્મચર્યમાં સ્થિર કરવામાં For Private And Personal Use Only Page #796 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૯૬ ) શ્રી ક્રમચાગ ગ્રંથ-વિવેચન. આવે તેા તેઓ પૂર્વની સાહેાઅલાલી પુનઃ પ્રાપ્ત કરવાને અધિકારી બની શકે. બાળલગ્ન અને વૃદ્ધલગ્નથી દેશની, ધર્મની, કામની અને રાજ્યની પડતી થાય છે માટે આ ખામતમાં સજાતનામનુષ્યાએ સરખી રીતે કાળજી રાખવી જોઇએ અને ચારેપ્રકારના બળથી ખામીએ સુધારવા કટિબદ્ધ થવુ જોઈએ. સ્પર્ધાશીલજમાનામાં જેએ પ્રમાદનિદ્રામાં ધારે છે તે દેશધર્મના નાશ કરે છે અને પૂર્વ મહાપુરૂષોના શુભશિકતયેાના વારસાને પણુ નાશ કરે છે. સાધુઓમાં અને સાધ્વીઓમાં વ્યભિચાર આદિ દુર્ગુણાના પ્રવેશ થતાં તેઓ વિશ્વજનાને સુધારી શકતાં નથી અને તેમજ પેાતાની ઉન્નતિ પણ કરી શકતાં નથી, વી - રક્ષાપ દ્રવ્ય બ્રહ્મચર્ય અને આત્મજ્ઞાનાદિપ્રાપ્તિરૂપ ભાવબ્રહ્મચર્યપાલનના જે જે નિયમે છે તે નિયમેથી સાધુએ અને સાધ્વીએ ચલિત થાય છે ત્યારે તેઓ દેશનુ રાજ્યનું સંઘનું અને આત્માનું કલ્યાણ કરવા સમર્થ થતાં નથી. વીરક્ષાથી આ વિશ્વમાં અનેકલાભાની પ્રાપ્તિ થાય છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય, શ્રીહરિભદ્રસૂરિ, શ્રીહીરવિજયસૂરિ, ઉમાસ્વાતિવાચક વગેરે આચાર્યાએવી રક્ષારૂપ બ્રહ્મચર્યનું પાલન કર્યું હતું તેથી તેઓ ધર્મસેવાદિ કાર્યો કરવાને શકત થયા હતા. પતંજલિ, વ્યાસ, શંકરાચાર્ય દયાનંદસરસ્વતી વગેરેએ વીર્ય રક્ષારૂપ બ્રહ્મચર્યના પાલનથી સ્વઅક્ષરદેહાને અમર કર્યાં છે. શ્રીયશોવિજયજી ઉપાધ્યાએ વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યના પાલનથી સંસ્કૃત ભાષામાં એકસાને આગ્રન્થા રચ્યા છે. રામમૂર્તિ સેન્ડો વિગેરેએ વી રક્ષા કરીને દુનિયાને હેરત પમાડે એવા અગકસરતના ખેલેા કરી બતાવ્યા છે. કામવૃત્તિને ઉત્તેજક એવા આહાર વિહાર, વિચાર, આચાર, વેષ અને અવલાકનાથી દૂર રહેવુ જોઇએ કે જેથી વીર્યરક્ષા રૂપ બ્રહ્મચર્યનું સારી રીતે રક્ષણ કરી શકાય. વીય રક્ષારૂપ બ્રહ્મચર્યના નાશ ન થાય એવા દ્રવ્યક્ષેત્રકાલભાવથી ઉપાયા ચેાજીને મનુષ્ચાની ઉન્નતિ કરવી જોઇએ. બ્રહ્મચર્ય પાલન સંબંધી લેખા અને ગ્રન્થા લખીને તથા તેના નિયમોને આચારમાં મૂકીને બ્રહ્મચર્ય વ્રતને વિશ્વમાં વિસ્તાર કરવા જોઇએ, બ્રહ્મચર્ય પાલનરૂપ ઉન્નતિના શિખરપરથી પતિત મનુષ્યને પુનઃ સ્થિતિ પ્રાપ્ત કરાવવા માટે સર્વ પ્રકારના ઉપાયાને ચેાજવા જોઇએ. વીર્યહીનમનુષ્યાને ઉપદેશની કઈ અસર થતી નથી માટે વીર્યં શાલીમનુષ્યા કે જેઓ કર્મયોગી બની સર્વ પ્રકારનાં ઉપયોગી કાર્યો કરે તેવા બનાવવા સર્વસ્વાર્પણુ કરવા પ્રયત્નશીલ બનવું જોઇએ. નકામા બેસી રહેલા પુરૂષામાં અને સ્ત્રીઓમાં કામની વાસનાઓ ઉત્પન્ન થાય છે માટે પુરૂષાએ અને સ્ત્રીઓએ કવ્યકમેમાં સદા પ્રવૃત્ત થવું જોઇએ કે જેથી કામની વાસના ઉત્પન્ન ન થાય. સ્ત્રીઓએ અને પુરૂષોએ વીય રક્ષારૂપ બ્રહ્મચર્યનું પાલન થાય એવી રીતે વર્તવુ જોઇએ.-- બાળલગ્નયજ્ઞમાં પુત્રીને અને પુત્રાને ન હેામવા જોઇએ. જેએને ધર્મની, દેશની, રાજ્યની, કેામની, સંઘની અને વ્યક્તિની દાઝ-લાગણી છે તેવા મનુષ્યો આત્મભાગ આપીને વીર્યરક્ષા પ બ્રહ્મચર્ય પાળવામાં પળાવવામાં અને અનુમેદનામાં સદા તત્પર રહે છે. આહાર, વિહાર, For Private And Personal Use Only Page #797 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir -- -- - - -- --- - - અનુયાગાદિનું સ્વરૂપ. ( ૬૯૭ ), આચાર આદિ જે જે બ્રહ્મચર્ય પાલનમાં પુષ્ટિકારક હોય તેઓનું અવલંબન લેવું જોઈએ. વૈભવવાળી પ્રજા, વિદ્યાશીલ પ્રજા અને ક્ષાત્રકર્મવાળી પ્રજાએ આ બાબતમાં ખાસ ધ્યાન દેવું જોઈએ. અન્યથા તેઓનું વિશ્વમાં અસ્તિત્વ રહેવું દુર્લભ છે. ઉપર્યુક્ત ઉપદેશ વાંચીને સાંભળીને ખુશ થનાર મનુષ્યો કરતાં વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યને આચારમાં મૂકી બતાવનારા મનુષ્યની જરૂર છે. કર્મવીર, ચગવીરે, ધર્મવીર, ભક્તવીરે, દેશવીર, યુદ્ધવી, વિદ્યાવીરે વિગેરે વીરેને પ્રકટાવવા માટે વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યની અત્યંત આવશ્યક્તા સ્વીકારી તે પ્રમાણે વર્તવું જોઈએ. અવતરણ—અનુયાગ વિસ્તાર, શ્રદ્ધાપૂર્વક ધમચારપ્રવૃત્તિ, અષ્ટકર્મવિનાશપ્રવૃત્તિ વગેરેનું વિશેષતઃ સ્વરૂપ પ્રબોધવામાં આવે છે. श्लोकाः अनुयोगा हि विस्तार्या द्रव्यादिका महीतले । धर्मविवृद्धये सम्यग् धर्मतत्त्वविशारदैः ॥ २४५ ॥ अश्रद्धात्मा भवेद् भ्रष्टः सदाचारगुणात् खलु । ज्ञानमूला सदाराध्या श्रद्धा सत्कर्मयोगिभिः ॥ २४६ ॥ सर्वनयानां स सारो धर्माचारः प्रकीर्तितः । ज्ञानयुक्ता क्रिया श्रेष्ठा चारित्रस्य विवर्धिका ॥ २४७ ॥ अष्टकर्मविनाशार्थं गृहस्थैः सत्यसाधुभिः । कर्तव्यं सदनुष्ठानमन्तर्मुखोपयोगतः ॥ २४८ ॥ શબ્દાર્થ –ધર્મતવિશારદોએ વ્યાદિક ચાર અનુગ ધર્મવિવૃદ્ધિ માટે વિરતારવા ગ્ય છે. અશ્રદ્ધાત્મા સદાચાર ગુણેથી ભ્રષ્ટ થાય છે. સત્કર્મગીઓએ જ્ઞાનમૂલા શ્રદ્ધા સેવવી જોઈએ. સર્વનને સાર ધર્માચાર છે. જ્ઞાનયુક્ત કિયા શ્રેષ્ઠ છે અને તે ચારિત્રની વિવર્ધિક છે. ગૃહસ્થોએ અને સત્ય સાધુઓએ અષ્ટકર્મવિનાશાથે અન્તર્મુખપયોગથી સદનુષ્ઠાન કરવું જોઈએ. ૮૮ For Private And Personal Use Only Page #798 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir ( ૬૯૮ ) શ્રી કર્મયોગ મંથ-સવિવેચન. વિવેચન --દ્રવ્યાનુયોગ, ગણિતાનુયેગ, ચરણકરણાનુગ અને ધર્મકથાનુગ આ ચાર અનુયોગોમાં સર્વધર્મશાસ્ત્રોનો સમાવેશ થાય છે. પંચપ્રકારનાં જ્ઞાન, વૃદ્ધવ્ય, નવતત્વ, કર્મસિદ્ધાંતે, પદાર્થવિજ્ઞાન (સાયન્સવિધા), દ્રવ્યગુણપર્યાયસ્વરૂપ, અદ્વૈતવાદ, દ્વૈતવાદ, દ્વૈતાદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ, શુદ્ધાદ્વૈતવાદ, ન્યાયશાસ્ત્રો વગેરેને દ્રવ્યાનુગમાં સમાવેશ થાય છે, તિઃ શાસ્ત્રોને ગણિતાનુગમાં સમાવેશ થાય છે. ધર્મક્રિયાઓ, ધર્માચાર, ધમનુછાને, ગૃહનાં અને ત્યાગીઓનાં વ્રતો આદિને ચરણકરણનુગમાં સમાવેશ થાય છે. ધર્મસંબંધી સર્વવૃત્તાંતનો ધર્મકથાનુયોગમાં સમાવેશ થાય છે. ચાર અનુગરૂપ ચાર વેદોની પ્રવાહની અપેક્ષાએ અનાદિતા છે અને અમુક તીર્થકરાદિની અપેક્ષાએ આદિતા છે. ચાર અનુગરૂપ ચાર વેદોનું જ્ઞાન સર્વત્ર વિસ્તારવું જોઈએ. ધર્મતત્ત્વવિશારદોએ ચાર અનુયોગોના રહસ્યને અવબોધીને તેનો પ્રચાર કરવા સર્વ પ્રકારના ઉપાયે જવા જોઈએ. દ્રવ્યાનુયેગી ગીતાર્થ ધર્મનું રક્ષણ કરવા અને ધર્મની વૃદ્ધિ કરવા સમર્થ બને છે. ચાર અનુગના જ્ઞાનવડે આત્મા અને પરમાત્માની શ્રદ્ધા ધારણ કરવી જોઈએ. તત્ત્વશ્રદ્ધા, ધર્મશ્રદ્ધા, દેવગુરુશ્રદ્ધા આદિ અનેક પ્રકારની શ્રદ્ધાવડે આત્માની ઉન્નતિ કરવી જોઈએ. સદાચાર અને આત્માના ગુણેથી અશ્રદ્ધાળુ ભ્રષ્ટ થાય છે માટે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાનું સત્કર્મગીઓએ આરાધન કરવું જોઈએ. સદાચારોમાં સદ્ગુણોને રસ રેડાતાં આત્માની શુદ્ધતા થાય છે, માટે સદાચાર અને સદ્ગુણોના શ્રદ્ધાળુ બની કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. નગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દનય, સમભિરૂઢ અને એવંભૂત એ સાત નયના સાતસે ભેદ છે; વસ્તુનું યથાર્થ સ્વરૂપ અવધવાને સાપેક્ષ જ્ઞાનદષ્ટિને ને કથે છે. અનેકજ્ઞાનદષ્ટિરૂપ નથી એક વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ અવાધાય છે. સાત નથી એક વસ્તુને સાત પ્રકારે અવધીને તેનું સ્વરૂપ કથી શકાય છે તેથી હઠ કદાગ્રહ મિથ્થાબુદ્ધિને નાશ થાય છે. સર્વ નો સાર ધર્માચાર છે, ધર્મક્રિયા છે, ધર્મ પ્રવૃત્તિ છે, આત્મચરિત્ર છે. જ્ઞાનપૂર્વક ક્રિયા શ્રેષ્ઠ છે. આત્મજ્ઞાનપૂર્વક ચારિત્રક્રિયાથી આત્માની પરમવિશુદ્ધિરૂપ પરમાત્મતાની આવિર્ભાવતા થાય છે. જ્ઞાનપૂર્વક ક્રિયાથી ચારિત્રધર્મની વૃદ્ધિ થાય છે. સર્વ નને સાર-આત્મચારિત્ર્યની ખીલવણી કરવી એજ છે. આત્મચારિત્ર્યને જે ખીલવે છે તે સર્વનના સારને પ્રાપ્ત કરે છે. સદાચાર ધર્મપ્રવૃત્તિમાં, જ્ઞાન ધ્યાન સમાધિરૂપ ચારિત્રમાં સર્વનને સાર આવી જાય છે માટે જેણે આત્મચારિત્ર્ય ખીલવ્યું તેણે સર્વ નને સાર પ્રાપ્ત કર્યો એમ અવધવું. ગૃહસ્થાઓ અને સાધુઓએ સર્વ નો સાર ઉપર્યુક્ત અવબોધીને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગેત્ર અને અંતરાય એ અકર્મને નાશ કરીને કેવળજ્ઞાનાદિ શકિતને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે જોઈએ. નીતિજ્ઞાનદર્શનાદિ ગુણો તે ચારિત્ર્ય છે. પ્રામાણ્ય, પરોપકાર, નિર્દોષ For Private And Personal Use Only Page #799 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 卐 ઉત્સર્ગ અપવાદ અને આપદધર્મ. જીવન, જ્ઞાનધ્યાનાદિ ગુણે એજ ચારિત્ર્ય છે. અષ્ટકર્મવિનાશાથે ગૃહસ્થોએ અને સાધુએએ વ્યવહારચારિત્ર્યરૂપ સદનુષ્ઠાન સેવીને આત્મચારિત્ર્ય ખીલવવું જોઈએ. આત્માના શુદ્ધાપોગથી આત્માના ગુણે ખીલે છે અને કર્મને નાશ થાય છે, માટે આત્માના ગુણમાં ઉપયોગ રહે એવા વેગથી વર્તી કર્મને નાશ કરી પરમાત્માની પ્રાપ્તિ કરવી જોઈએ. અવતરણુ–ગૃહસ્થોએ અને સાધુઓએ ઉત્સર્ગ અને અપવાદથી ચિતધર્મકર્મ કરવાં જોઈએ અને આપત્તિકાલે આપદ્ધર્મ સેવા જોઈએ તથા પ્રાયશ્ચિત્ત વગેરેથી ચારિત્રશુદ્ધિ કરવી જોઈએ-ઇત્યાદિ જણાવવામાં આવે છે. श्लोकाः स्वोचितं कर्म कर्तव्यं गृहस्थैर्नीतितः शुभम् । साधुभिः स्वोचितं नित्यं कर्तव्यं कर्म सात्त्विकम् ॥२४९॥ धर्मापत्तिप्रसङ्गे तु गृहस्थैः साधुभिः स्वयम् । आपदुद्धारको धर्मः कर्तव्य आपवादिकः ॥२५० ॥ द्रव्यं क्षेत्र तथा कालं भावं जानन्ति नो हृदि । उत्सर्ग चापवादं ये ते नरा धर्मनाशकाः ॥ २५१ ॥ क्षेत्रकालानुसारेण निश्चयव्यवहारतः। औत्सर्गिकापवादाभ्यां कर्तव्यं धर्मकर्म तत् ॥ २५२ ॥ ज्ञातव्याः सर्वसद्धर्माः कर्तव्यं स्वोचितं खलु । स्वोचितकर्मसंत्यागाद् निपातो जायते ध्रुवम् ॥ २५३ ॥ स्वाधिकारेण यदभिन्नं स्वात्मशक्तयादितश्च यद् । कर्तव्यं कर्म तन्नैव गृहस्थैः साधुभिर्भुवि ॥२५४ ॥ साधकं बाधकं ज्ञात्वा द्रव्यादिना प्रबोधतः । कर्मणि स्वोचिते शश्वत् यतितव्यं मनीषिभिः ॥ २५५ ॥ For Private And Personal Use Only Page #800 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૦૦ ) શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન. प्रायश्चित्तविधानानि सेव्यानि शास्त्रनीतितः। धर्मिभिश्चित्तशुद्धयर्थं पूर्णोत्साहस्वशक्तितः ॥२५६ ॥ શબ્દાર્થ –ગૃહસ્થોએ ઉપર્યુક્ત ચિતકમેને નીતિથી કરવાં જોઈએ. સાધુઓએ ચિત સાત્વિકકર્મો કરવાં જોઈએ. ધર્મા પરિપ્રસંગે તે ગૃહસ્થોએ અને સાધુઓએ સ્વયં આપદુદ્ધારક આપવાદિક ધર્મ આચરવા જોઈએ. જે મનુષ્ય દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવ, ઉત્સર્ગ અને અપવાદને હૃદયમાં જાણતા નથી તે મનુષ્ય ધર્મનાશક બને છે. ક્ષેત્રકાલાનુસારે નિશ્ચય અને વ્યવહારથી ઉત્સર્ગ અને અપવાદવડે ધર્મકર્મ કરવું જોઈએ. સર્વ ધર્મો જ્ઞાતવ્ય છે પરંતુ ચિતકર્તવ્ય કર્મ કરવું જોઈએ. ચિતકર્મ સંત્યાગથી અવશ્ય નાશ થાય છે. ગૃહસ્થોએ અને સાધુઓએ સ્વાધિકારથી જ ભિન્નકર્મ હોય અને સ્વાત્મશકલ્યાદિથી જે ભિન્ન હોય તે કર્મ ન કરવું જોઈએ. દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી ઉત્સર્ગ અપવાદથી કર્તવ્યકર્મોમાં સાધકબાધકકર્મ જાણીને મનુષ્યએ ચિતકર્મમાં યત્ન કર જોઈએ. ધમગૃહસ્થોએ અને સાધુઓએ શાઅનીતિથી ચિત્તશુદ્ધયર્થ પૂણેત્સાહપૂર્વક સ્વશક્તિથી પ્રાયશ્ચિત્ત વિધાનેને સેવવાં જોઈએ. વિવેચન –ચિતકર્મનું જ્ઞાન કર્યા વિના અનુચિત કર્મોનો ત્યાગ થઈ શકતો નથી. અમુક કર્મ–અમુક ક્ષેત્ર ચિત હોય છે તે કર્મ–આપત્તિકાલે આપવાદિક દષ્ટિએ અનુચિત થાય છે અને આપત્કાલે આપવાદિક કર્મ–ચિત થાય છે; માટે ચિતકર્મ અને તેનાથી ભિન્ન કર્મોનું સ્વરૂપ અવધવા માટે આત્મજ્ઞાની સર્વદષ્ટિથી દેખનારા ગુરુની ગમ લેવી જોઈએ. ગૃહસ્થને ગૃહસ્થ ધર્માનુસારે જે કર્મ ચિત છે તે જ સાધુઓને સ્વાનુચિત છે અને સાધુઓનું જે કર્મ ચિત છે તે કર્મ ખરેખર ગૃહસ્થ ધર્મ પ્રમાણે કરવું તે અનુચિત છે. ગૃહસ્થમનુષ્યમાં પણ ચાતુર્વર્યગુણકર્માનુસારે પરસ્પર ચિતત્વ અનુચિતત્વ અવધવું. ગૃહસ્થોએ અને સાધુઓએ ચિત કર્મોમાં નીતિને ત્યાગ ન કરવો જોઈએ. સાધુઓએ ઉત્સર્ગમાર્ગથી સાત્વિક કર્મો કરવાં જોઈએ. ધમપત્તિપ્રસંગે ગૃહસ્થ પર અને સાધુઓ પર અને પ્રકારની આપત્તિ આવે છે અને તેથી ધર્મ ઉપર પણ અનેક પ્રકારની આપત્તિ આવે છે તેવા પ્રસંગે સાધુઓએ અને ગૃહસ્થાએ આપદુદ્ધારક આપદ્ધર્મ સેવ જોઈએ. હાલ જૈનેએ આપદુદ્ધારક ધર્મ લેવો જોઈએ અર્થાત ધમપત્તિથી જૈન કેમે પરિપૂર્ણ માહિતગાર બનીને આપદદ્ધારક ધર્મ સેવવો જોઈએ. આર્યાવર્તમાં પ્રાયઃ આપદુદ્ધારક ધર્મને સેવવાની આવશ્યકતા અવાધાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્રો અને ત્યાગીએ જે આપદ્ધર્મ સેવવાને કાલ અને ક્ષેત્ર તથા ભાવને હૃદયમાં અવધતા નથી તે તેઓ સ્વાસ્તિ For Private And Personal Use Only Page #801 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપદુદ્ધારક ધર્મકર્મયોગીઓની ફરજ. ( ૭૦૧ ) ત્વનાશપ્રતિ સ્વહસ્તે પ્રવૃત્તિ કરનાર અવબોધવા. અમુક દેશમાં, અમુક ક્ષેત્રમાં, અમુક મનુષ્યમાં વિદ્યા, ક્ષાત્રકર્મ, વ્યાપાર, સેવા વગેરે શક્તિના રક્ષણ માટે સાધુઓ વડે અને ગૃહસ્થ વડે આપદુધર્મ સેવાય છે. કેઈ કાલે દેશના ઉપર આપત્તિ આવી પડે છે ત્યારે દેશાપ-ધર્મકર્મને સેવી. દેશની આબાદી રક્ષવી પડે છે. કેઈ વખત રાજ્ય પર અને વિદ્વાને પર આપત્તિ આવી પડે છે ત્યારે તે તે ધર્મની રક્ષા કરવાને આપવાદિક ચિક્કસ કને કરીને તે તે ધર્મની રક્ષા કરવી પડે છે. આ બાબતમાં જેઓ અજ્ઞાન રહે છે તેઓને હાથે તે તે ધર્મોનું રક્ષણ થઇ શકતું નથી. જેને હાલ તેર લાખ જેટલી સંખ્યામાં આવી પડ્યા છે. બ્રાહ્મણે ક્ષત્રિય અને શુદ્રો તથા વૈશ્યની અનેક પેટાજાતિવડે જૈનધર્મ સેવાતો નથી. હવે જૈનેની સંખ્યામાં ચાતુર્વર્ય મનુષ્યોની વૃદ્ધિ ન થાય તે જૈનકોમનો નાશ થવાને પ્રસંગ પાસે આવી લાગે છે. આવી સ્થિતિમાં તેઓ જનકેમની વૃદ્ધિ કરવા આપદ્ધર્મનું સેવન ન કરે તે વર્તમાન જેને પિતાના હાથે પિતાનો નાશ કરે એમાં કંઈપણ આશ્ચર્ય નથી. કેઈપણ ધર્મ એ નથી કે જે આપકાલમાં ઉદ્ધારક શક્તિને સેવવામાં પ્રતિબંધ કરતે હોય. મનુસ્મૃતિમાં બ્રાહ્મણો વગેરેના આપદધમે જે જે કરવા લાયક છે તેને તે દેશકાલાનુસારે વર્ણન કર્યું છે, જૈનમમાં આપદુદ્ધારકકર્તવ્ય આપદુધર્મકર્તવ્યોને તે તે દેશકાલમાં વિદ્યમાન આત્મજ્ઞાની ગીતાર્થો જણાવે છે, તે પ્રમાણે જે કેમ વર્તે છે તે તે આપ ઉદ્ધાર કરી શકે છે. અન્યથા તેને નાશ થાય છે. આપદુદ્ધારકધર્મકર્તવ્યને જે મનુષ્ય ધમપત્તિ પ્રસંગે જાણીને સેવે છે, તે લોકો સદોષ વા નિર્દોષ કર્મ સેવતા છતાં પણ અનાસક્તિએ કર્મથી બંધાતા નથી; ઊલટું તેઓને આપત્તિયોમાંથી ધર્મનું રક્ષણ કરવાથી મહાપુણ્ય તથા નિર્જરાની પ્રાપ્તિ થાય છે. હાલમાં જૈનધર્મનો ઉદ્ધાર કરવામાં આ૫દૂધને જે ધર્માચાર્યો નહીં સેવે તે તેઓ એકદષ્ટિથી ઘેરાઈને છેવટે સ્વાસ્તિત્વને નાશ કરી શકશેઃ-શાસનદેવતાઓ તેઓને જાગ્રત કરે. આપદુદ્ધારકધર્મકર્મચગીઓ તે તે દ્રવ્ય ક્ષેત્રકાલાનુસારે ઉત્પન્ન થાય છે અને તેઓ આપવાદિક ધર્મકમેને સેવા પુનઃ પૂર્વની સ્થિતિમાં ધર્મને લાવી શકે છે. ઉત્સર્ગ અને અપવાદ સહિત દરેક ધર્મકર્મ હોય છે. સાધુઓએ અને ગૃહસ્થાએ આપવાદિકધર્મકર્મો સેવવામાં ગાડરીયાપ્રવાહને આગળ કરી સંકુચિત બની ધર્મનાશનું પાપ પિતે ન વહોરી લેવું જોઈએ. આપદુદ્ધારકધર્મકર્મચોગીઓને આપવાદિકધર્માચાર-ધર્મકર્મો સેવતાં તે સમયના રૂઢિમાર્ગમાં એકાન્તદષ્ટિ ધારણ કરીને ગાડરીયા પ્રવાહ પ્રમાણે વર્તનાર મનુષ્ય તરફથી જે જે હુમલાઓ થાય છે તેઓને પાછા હઠાવવા પડે છે. ઉત્સર્ગમાર્ગથી ભિન્ન એવાં સંદેશ આપદુદ્ધારક ધર્મોને ધર્મકર્મગીએ સેવે છે અને તેઓ ધર્મને પુનરુદ્ધાર કરે છે. દરેક ધર્મના ઇતિહાસ તપાસે. પ્રાચીન રાજ્યનૈતિક ઈતિહાસે તપાસે. તેમાં For Private And Personal Use Only Page #802 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir === (૭૦૨ ) શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન. આપત્તિકાલે વર્તવાના માર્ગે જુદા જુદા પ્રકારના દેખાશે. એક વખત ગ્રીસની રાજ્યધાની એથેન્સમાં સર્વ લોકો ક્ષત્રિય બન્યા હતા. તે દેશની પડતીની સાથે ક્ષાત્રકમગીઓનો નાશ થયો તેની સાથે વિદ્વાને વ્યાપારીઓ અને શુદ્રોને નાશ થયો. તે દેશની પુનઃ પ્રગતિમાં પશ્ચિાત્ આપદ્ધર્મ સેવીને ચારે પ્રકારના મનુષ્ય બનાવવાની આવશ્યકતા સ્વીકારવામાં આવી. હાલમાં જર્મની વગેરે દેશમાં લાખો પુરુષોના નાશથી અને સ્ત્રીઓની સંખ્યા વધવાથી પુનઃ અસલની સ્થિતિ પ્રાપ્ત કરવા સોળ વર્ષની ઉમરે લગ્ન તથા એક પુરુષને અનેક પત્નીઓ કરવાનો આપદુધર્મ સેવવાનો પ્રસંગ આવી પહોંચે છે. ઈંગ્લાંડ, કાન્સ, જર્મની વગેરે દેશોના મનુષ્યો જો યોગ્ય આ ધર્મકમેને સેવશે તો તે પુનઃ પૂર્વની સ્થિતિએ આવી પહોંચશે. જે કામમાં પ્રગત્યર્થે આપત્કાલે વિચારમાં અને કર્મમાં સુધારાવધારાનાં પરિવર્તન થતાં નથી, તે કેમ મૃત્યુશરણભૂત થઈ જાય છે. દેશ, કેમ, સમાજ, સંઘ, રાજ્ય વગેરેએ આપત્તિકાલે આપદ્ધર્મ સેવા જોઈએ. આપત્તિ ધર્મ પ્રસંગે જેઓ આપદ્ધર્મને સેવતા નથી તેઓ પાપી કરે છે અને જેઓ આપદ્ધર્મને સેવે છે તેઓ ધર્મ કરે છે. જૈનકોમમાં વિદ્યાબેલ, ક્ષાત્રબલ, વૈશ્યકર્મગુણબલ અને શૂદ્રબલ આદિ અનેક બલેની જરૂર છે અને તે આપદુધર્મકર્મના વિચારોને અને આચારને સેવ્યા વિના પ્રાપ્ત થાય તેમ નથી, માટે સર્વ પ્રકારના ધર્મોને જાણનાર ધર્મકર્મયોગીઓએ આપદુધર્મકર્મને સેવી જૈનધર્મને ઉદ્ધાર કરવા જોઈએ. આપદુદ્ધારક શાસ્ત્રો, આપદુદ્ધારક કર્મો વગેરેને જેઓ આપત્તિકાલમાં સ્વીકારતા નથી, તેઓને અને નાશ થયા વિના રહેતે નથી. ઉત્સર્ગની સાથે સદા અપવાદધર્મ હોય છે એમ સર્વજ્ઞપરમાત્મા જણાવે છે. સાધુઓને અને ગૃહસ્થને ઉત્સર્ગ ધર્મમાર્ગે ચાલવાના શાસ્ત્રોમાં જેઓ આપવાદિક ધર્મકર્મો કે જે વર્તમાનમાં સેવવા લાયક છે તેઓને નિષેધ કરે છે. તેઓ ધર્મના નાશકારક રાક્ષસ જેવા અવબોધવા. સાધુઓએ અને ગૃહસ્થોએ ધમપત્તિપ્રસંગે આપદુદ્ધારક આપદ્ધર્મ સેવ જોઈએ. દ્રવ્યક્ષેત્રકાલભાવ, ઉત્સર્ગ, અપવાદ વગેરેને જેઓ જાણતા નથી તેઓ અનેક કર્તવ્યધર્મના નાશકારક બને છે. ક્ષેત્રકાલાનુસારે નિશ્ચયથી વ્યવહારથી ઉત્સર્ગથી અને અપવાદથી ધર્મકર્મનું સ્વરૂપ અવબોધીને તે કરવું જોઈએ. અનેક દષ્ટિવડે કર્તવ્યધર્મકર્મોનું સ્વરૂપ વિચારવું જોઈએ. પરસ્પર સાપેક્ષ અનેક દૃષ્ટિવડે જે કાલે જે ક્ષેત્રે જે અધિકાર જે કરવાથી સ્વાત્માને સંઘને સમાજને દેશને વિશેષ લાભ થાય તે કરવું જોઈએ. લેહવણિફની પિઠે અમુક મલ્યું તે ત્યાગવું નહીં–એમ કદાગ્રહ ન કરવું જોઈએ. વિશ્વમાં સર્વ સદુધમેં જાણવા યોગ્ય છે પરંતુ કરવામાં તે જે કર્મ સ્વાચિત હોય તે કરવું જોઈએ. સધર્મનું અને અસદુધર્મોનું પરિપૂર્ણ જ્ઞાન કરવાથી કદાપિ અજ્ઞાનથી મુંઝાવાનું થતું નથી. એકને એક ધર્મ વસ્તુતઃ એક અપેક્ષાએ સદ્ધર્મ છે અને તે અન્ય અપેક્ષાએ અસદુધર્મ છે. જે For Private And Personal Use Only Page #803 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કર્મયોગીઓ પ્રકટાવો. ( ૭૦૩ ) અપેક્ષાએ સત્યધર્મ છે તેજ બીજી અપેક્ષાએ અસત્ય છે. વ્યવહારદષ્ટિએ સર્વસદ્ધ પૈકી સ્વયોગ્ય જે કર્તવ્યધર્મો હોય તેઓનું સેવન કરવું જોઈએ. સ્વોચિતધર્મકર્મથી ભ્રષ્ટ થવાથી સ્વાત્માની, સંઘની, સમાજની, દેશની અને છેવટે વિશ્વની પડતી થાય છે માટે પ્રાણાતે પણ ચિતકર્મનો ત્યાગ ન કરવો જોઈએ. ચિતવ્યાવહારિકકમે અને ધાર્મિક કર્મો કરીને ગૃહસ્થ સ્વફરજને અદા કરી શકે છે. સ્વકર્તવ્યકાર્યોને અનાસક્તિથી કરનારા મનુષ્ય કર્મચાગીઓ બને છે. સ્વાધિકારથી ભિન્ન અને સ્વાત્મશક્તિથી ભિન્ન એવાં કર્મોને ન કરવાં જોઈએ. અર્થાત્ ગૃહસ્થોએ અને સાધુઓએ સ્વાધિકારશક્તિથી ભિન્ન કર્મો કરવાં ન જોઈએ; કારણ કે તેથી તેઓને અધિકાર અને શક્તિ નષ્ટ થઈ જાય છે. સ્વાધિકારશક્તિથી ભ્રષ્ટ થએલ મનુષ્ય, સમાજ, કેમ, સંઘ, વર્ણ અને રાજ્યની ઉન્નતિમાં ભાગ આપી શકતા નથી. દ્રવ્યક્ષેત્રકાલભાવથી સાધકબાધકકર્મ જાણીને ગૃહસ્થાએ અને સાધુઓએ ચિતકર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ. સાધક કર્મો અમુકાપેક્ષાએ બાધકરૂપ થઈ જાય છે અને બાધકકર્મો છે તે અમુકાપેક્ષાએ દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી સાધકરૂપે પરિણમે છે. જ્ઞાનીઓને આસવનાં કારણે કે જે બાધકરૂપે છે તે સાધકરૂપે પરિણમે છે અને સાધકરૂપ જે સંવરના હેતુઓ છે તે અજ્ઞાનીઓને બાધકરૂપે પરિણમે છે–તત્ અલ્ટ જાણવું. ચિતસાધકકર્મમાં પ્રવૃત્ત થવું જોઈએ. સાધક અને બાધકકર્મોનું જ્ઞાન કરવામાં અર્જુન જેવા વીરા શંકાસ્પદ થાય છે તે અન્યનું શું કરવું ? ચિતસાધકક પણ ક્ષેત્રકાલાન્તર પામીને બાધકરૂપે પરિણમે છે, માટે સાધકબાધક કર્મનું જ્ઞાન કરીને જ્ઞાનકર્મયેગી બનવું–જોકે એ કંઈ બાળકોને ખેલ નથી. પણ ધર્મની વૃદ્ધિમાં સાધકબાધકકર્મનું વિશાલથી જ્ઞાન કરીને પ્રવર્તવાથી ધર્મની વૃદ્ધિ કરી શકાય છે. જેનોની સંખ્યાની હાનિ થઈ તેમાં સાધક બાધકજ્ઞાનની ન્યૂનતા જ કારણભૂત છે. આય. વર્તમનુષ્યોએ સમષ્ટિદષ્ટિએ સાધકબાધકકર્મોનું જ્ઞાન કરીને રાજકીય પ્રવૃત્તિ સેવી હેત તો તેઓની પતિતદશા થાત નહિ. કર્મગીઓ દરેક જમાનામાં ઉપર્યુક્ત સવિચારોવડે પૂર્ણજ્ઞાની હોય છે તેથી તેઓ પ્રમાદી બનતા નથી અને કોઈ પણ પ્રકારની અવનતિ પ્રાપ્ત કરી શકતા નથી. આશ્કવાસી જનોએ કેટલાક સૈકાથી અદ્યપર્યત ઉપર્યુક્ત વિચારથી કર્તવ્યવ્યાવહારિકકર્મોની પ્રવૃત્તિ કરી છે તેથી તેઓ સર્વ પ્રકારે ન્નતિમાં આગળ વધ્યા છે તે પ્રમાણે આ જે પ્રવૃત્તિ કરશે તો તેઓ પુનઃ પૂર્વની ઉચ્ચ સ્થિતિને પ્રાપ્ત કરી શકશે. આ વિશ્વમાં ઉપર્યુક્ત વિચારેવડે અને આચારવડે વિશ્વજને આદર્શવત્ બને એવા પ્રથમ તે કરોડો કર્મયોગીઓ પ્રગટે એવા સદુપાયે આચરવાની અત્યંત જરૂર છે. ત્યાગીઓએ અને ગૃહસ્થોએ જે જે અનુચિત પાપકર્મો-ધર્મનિષિદ્ધ કર્મો કર્યા હોય તે પાપની આલોચના લેવી જોઇએ-ગુરુ પાસે તે તે અયોગ્ય પાપકર્મોનાં પ્રાયશ્ચિત્તો લેવાં For Private And Personal Use Only Page #804 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૦૪ ). શ્રી કમયોગ ગ્રંથ-સવિવેચન. જોઈએ. ચિત્તની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્તો લેવાની જરૂર છે. પૂણેત્સાહથી અને આત્મશકત્યનુસારે પ્રાયશ્ચિત્તો કરવા જોઈએ. વિધવર્તિ સર્વધર્મોમાં પ્રાયશ્ચિત્તેની આવશ્યકતા જણાવવામાં આવી છે. જૈન શાસ્ત્રોમાં પ્રાયશ્ચિતનું વિશેષતઃ તે તે કાલમાં વિધાન કરવામાં આવ્યું છે. પ્રાયશ્ચિત્ત એ આન્તરતા છે તથાપિ તેનું લોકવ્યવહારમાં ભિન્નત્વ છે તેથી અત્ર તપના શ્લોકથી ભિન્નત્વ કર્યું છે. જે જે વિચારોથી અને આચારોથી ચિત્તની શુદ્ધિ થાય અને સમાજ સંઘની સુવ્યવસ્થા જળવાય તેવી રીતે પ્રાયશ્ચિત્તોને ગ્રહણ કરવાં જોઈએ. પ્રાયશ્ચિત્ત સંબંધી વિશેષ લખવામાં આવે તે એક બીજે ગ્રંથ થઈ જાય માટે અત્ર અતિસંક્ષેપથી વર્ણન કર્યું છે. ગીતાર્થ ગુરુ પાસે દેહચિત્તશુદ્ધયર્થે તથા ધર્મની શુદ્ધિ માટે પ્રાયશ્ચિત્તે ગ્રહવાં જોઈએ. અવતરણ–ઉપર પ્રમાણે કર્તવ્યકર્મોનું સ્વરૂપ દર્શાવ્યા બાદ સ્વધર્મોમાં સત્યના અંશે છે તે જણાવે છે અને તેની સાથે સર્વ ધર્મોમાં સત્યાંશને જણાવનાર અષ્ટાંગયોગનું સ્વરૂપ દર્શાવે છે. श्लोकाः सत्यांशाः सर्वधर्मेषु ज्ञातव्या नयबोधतः । भिन्ननामादिपर्यायैाह्याः संव्यवहारतः ॥ २५७ ॥ अनेकान्तनयज्ञानान्मतान्ध्यस्य क्षयो भवेत् । सत्यांशग्राहिणः सन्तः सदा स्याद्वादवादिनः ॥ २५८ ॥ सर्वधर्मेषु सत्यांशा विचाराचारयोश्च ये। अनेकान्तसमुद्रस्य मन्तव्या ज्ञानयोगिभिः ॥ २५९ ॥ स्याद्वादिभिः स्वकीयाँ-स्तान्सत्वांशान् परिभाव्य च । यतितव्यं प्रयत्नेन स्याद्वादधर्मकर्मणि ॥ २६० ॥ अष्टाङ्गानि प्रसाध्यानि योगस्य प्रीतिभक्तितः। मुमुक्षुभिर्निरासक्त्या धर्मकर्मपरायणैः ॥ २६१ ॥ શબ્દાર્થ –નબેધથી સર્વધર્મોમાં સત્યાંશે છે એમ જાણવા ગ્ય છે. ભિન્નનામા દિપર્યાવડે સંવ્યવહારથી સર્વધર્મોમાં સત્યાંશે જાણવા ગ્ય છે; અનેકાન્તનયજ્ઞાનથી For Private And Personal Use Only Page #805 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સત્યાંશને સ્વીકાર કરે. ( ૭૦૫ ) મતાંધતાના ક્ષય થાય છે. સત્યાંશગ્રાહી સ્યાદ્વાદવાદી સન્તા છે. જ્ઞાનયાગીઓએ સર્વ ધર્માંમાં વિચારાના અને આચારાના જે અશા છે તે અનેકાન્તસાગરના સત્યાંશે છે એમ માનવું જોઇએ, સ્યાદ્વાદીઓએ સ્વકીય સત્યાંશને વિચારીને અને તે પ્રમાણે અનુભવીને સ્યાદ્વાદધર્માંકમાં પ્રયત્નવડે પ્રવર્તવું જોઇએ. ધર્મકર્મ પરાયણ મુમુક્ષુઓએ નિરાસક્તિવડે ચાગના અષ્ટાંગાને પ્રીતિભક્તિથી સાધવાં જોઈએ. વિવેચનઃ—સાત નાના અને તેના પ્રભેદોનું જ્યારે પરિપૂર્ણ જ્ઞાન થાય છે ત્યારે સર્વ ધર્માંમાં સાપેક્ષનયષ્ટિએ સત્યાંશે રહેલા છે એમ અવમેધાય છે. સત્યાંશવાળા વિચારાના તથા આચારાના ભિન્ન ભિન્ન નામપર્યાય હાય અને અર્થથી એક હાય તા તે સ’વ્યવહારથી ગ્રહવા ચેાગ્ય છે. નામભેદે આકારભેદે ભિન્નતા હાય પરંતુ અર્થથી સાપેક્ષષ્ટિએ એકતા હોય ત્યાં સર્વે સત્યાંશે છે એમ અવમેધવુ. શ્રીમદ્ આનંદઘનજી મહારાજે વર્શન ઝિનબંગ મળીને-ઇત્યાદિથી સર્વંદના છે તે એકેક અંગયુક્ત હાઇને તે જિનવર અગીનાં અંગાભૂત છે. સધર્માંમાં જે સત્યાંશા હાય તે ગ્રહવા; પરંતુ દ્વેષષ્ટિથી અને દોષદ્રષ્ટિથી કાઇ ધર્મની કોઇ દર્શનની નિન્દા કરવી ન જોઇએ. સર્વ ધર્માંમાં સત્યાંશે સમાયલા છે તે સત્યાંશાને સષ્ટિ ધારીને ગ્રહણ કરવા જોઈએ અને જે અસત્યાંશે હોય તેની ઉપેક્ષા કરવી જોઈએ. સત્યાંશા વિના જે જે ધર્માં વિશ્વમાં જીવે છે તે જીવી શકે નહિ. કાઇ ધર્મ વિશ્વમાં જીવદયાની મુખ્યતાએ વિશ્વમાં જીવી શકે છે. કેાઈ ધર્મ વિશ્વમાં પરાપકારની મુખ્યતાએ જીવી શકે છે. કોઇ ધર્મ વિશ્વમાં જનસેવાની મુખ્યતાએ જીવી શકે છે. સધર્માંમાં મુખ્ય મુખ્ય કાઈ કાઈ મહાન સત્યાંશ હાય છે. દયા, સત્ય, બ્રહ્મચ, પરોપકાર, ત્યાગ, કર્મયોગ, જ્ઞાનયોગ, ભકિતયેાગ, સેવાયેાગ, લયયેાગ વગેરે કાઈ મુખ્યાંગખળે કાઈ કાઈ ધર્મ, વિશ્વમાં જીવવા સમર્થ બને છે. સ્યાદ્વાદીએ સત્યાંશાનુ સાપેક્ષ ષ્ટિએ ગ્રહણ કરવા તરફ વિશેષ લક્ષ્ય આપે છે. કોઈ ધર્મના વિચારાથી અને આચારાથી રાજ્યવ્યવહારને સામાજિકવ્યવહારને વિશેષ લાભ થાય છે. કાઈ ધર્મના આચારાથી અને વિચારેાથી આત્માની શુદ્ધતા કરવામાં વિશેષ લાભ · સપ્રાપ્ત થાય છે. કેટલાક ધર્મમાં આત્મબળ આપવાની અને આત્મભાગ આપવાની મુખ્યતા હાય છે. પક્ષપાત, કદાગ્રહ, દ્વેષબુદ્ધિ અને સંકુચિતદૃષ્ટિથી સત્યધર્મની પરીક્ષા કરવામાં અને તેનુ ગ્રહણ કરવામાં અનેક પ્રકારની ભૂલા થાય છે; માટે પક્ષપાત કદાચાદિ દોષોને દૂર કરી સ ધર્માંમાંથી સત્યાંશને ગ્રહવા જોઇએ અને તે સત્યાંશેના સમૂહવડે યુક્ત એવા જૈનધર્મની આરાધના કરવી જોઇએ. આધ્યાત્મિકદષ્ટિએ, આચારષ્ટિએ, નીતિષ્ટિએ અને પરોપકારષ્ટિએ સર્વ ધર્મોમાંથી સત્યાંશાને ગ્રહવાની જરૂર છે. જે ધી દુનિયાના જીવા સર્વ તિયા મેળવી શકે છે એવાં જે જે અગા હોય તે જૈનધર્મના સત્યાંશા છે એવું ૯ For Private And Personal Use Only Page #806 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૦૬ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. સાપેક્ષદષ્ટિથી જાણીને સત્યપ્રગતિકારક સત્યાંશને ગ્રહવા જોઈએ. આચારમાં અને વિચારામાં ભિન્નનામાદિપર્યાવડે જે સત્યાંશે હોય તે ગ્રહવા જોઈએ. સત્યની કરોડે ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ કરીએ હૈયે અનન્તસત્યને પાર આવી શકતું નથી. દ્રવ્ય ક્ષેત્રકાલભાવથી સત્યાંશેના અસંખ્ય ભેદે અનુભવાય છે. આ કાલમાં અજ્ઞાનીઓ પરસ્પર સત્યાંશને નિરપક્ષદષ્ટિએ અસત્યાંશ રૂપ માનીને ધર્મયુદ્ધો કરીને વિશ્વની ધર્મના નામે પાયમાલી કરે છે અને તેથી ધર્મના નામે અધર્મનું સેવન કરીને મનુષ્ય દુર્દશાને પરંપરાએ વારસામાં મૂકી જાય છે. વિશ્વમાં કઈ ધર્મનાં તો અસત્ય હોય છે પરંતુ તેમાં નીતિધર્મના આચારોનું વિશેષ જોર હોય છે તો તે અનીતિમય આચારયુક્ત સત્યતત્વવાળા ધર્મ કરતાં વિશેષ વ્યાપક બનીને મનુષ્યની ઉન્નતિ કરી શકે છે. દરેક ધર્મમાં સત્યાંશનું એક મુખ્ય અંગ પડે છે તેથી તે ધર્મની વિશ્વમાં જીવંતદશા વર્તે છે. સંવ્યવહારદષ્ટિએ લૌકિકકર્તવ્ય કાર્યોમાં બ્રાહ્મણ-ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એ ચારે વણેના ગુણો અને કરૂપ લૌકિકધર્મની આવશ્યકતા સિદ્ધ કરે છે; તે જ્યાં સુધી જે વર્ગમાં કાયમ રહે છે ત્યાં સુધી તે વિશ્વને ઉપયોગી બની શકે છે. સર્વનની સાપેક્ષતાએ વિશ્વવર્તિસર્વધર્મોના પ્રગતિકારકવિચારેને અને આચારોને ગ્રહણ કરનાર જૈનધર્મની સર્વધર્મોમાં અમુક અમુક સત્યાંશે વિદ્યમાનતા હોવાથી, વ્યાપક દષ્ટિએ જૈનધર્મ સર્વત્ર વ્યાપક છે એવું અનુભવાય છે. અનra સત્યબ્રહના અંશે જે જે આચામાં છે તે સ્વાદ્વાદ જૈનધર્મ છે એવી વિશાલદષ્ટિથી જ્યાં સાપેક્ષનની વિચારણા કરાય છે એવા સ્યાદ્વાદીઓ સર્વત્ર જૈનધર્મને અનેક સત્યાંશથી વિખ્યાત કરી શકે છે. અનન્તસત્યાંશથી પરિપૂર્ણ એવા જૈનધર્મના અનન્તજ્ઞાનવત્વમાં વિશ્વવર્તિ કરેડ ધર્મોને સમાવેશ થાય છે. વિશ્વવર્તિવિચારોમાં અને આચારમાં જે જે સત્યાંશે છે તેને કેવલજ્ઞાનીએ સત્યધર્માશે કથેલા છે તેથી તે મહાવીર પ્રભુના સિદ્ધાંતોથી અવિરુદ્ધ હોઈ ગ્રહવા લાયક છે–એમ જૈનાચાર્યો ડિંડિમ વગાડીને કથે છે; માટે સર્વધર્મોને પોતાના અનન્તજ્ઞાનધર્મવર્તુળમાં સમાવનાર જૈનધર્મને સર્વત્ર પ્રચાર કરવાની જરૂર છે. સર્વનની સાપેક્ષતાએ અનેકાન્તનયજ્ઞાન થાય છે ત્યારે સર્વધર્મીઓ જે મતાંધતા કરે છે તેને ક્ષય થાય છે. અનેકાન્તનયજ્ઞાન વિના ધર્મ સંબંધી મનુષ્યોને પરસ્પર જે રાગદ્વેષ થાય છે તેને ક્ષય થતું નથી અને તે વિના મતાંધતા પણ ક્ષય થતું નથી. અનેકાન્ત જૈનધર્મરૂપ મહાસાગરના સર્વસત્યાંશે ગમે તે ધર્મના આચારમાં અને વિચારોમાં હોય પરંતુ તે અનેકાન્ત જૈનધર્મરૂપ મહાસાગરના બિંદુઓ છે એવો અનુભવ આવતાં જૈનધર્મની ઉપયોગિતાને ખ્યાલ ખરેખર વિશ્વવતિસર્વ મનુષ્યને કરાવી શકાય છે. જૈનધર્મજ્ઞાનની આવી અનન્તવતું લતા છે અને તેમાં સર્વધર્મોના સત્યવિચારોને અને આચારેને અનાદિકાલથી સમાવેશ થાય છે અને અનન્તકાલપર્યત થશે એવું જે જૈનાચાર્યો જાણે છે-તેઓ ગચ્છકદાગ્રહ-મતકદાગ્રહ આદિ કદા For Private And Personal Use Only Page #807 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsur Gyanmandir અનંત અતિ તથા નારિત ધર્મ. ( ૭૦૭). ગ્રહ, સંકુચિતષ્ટિને દેશવટે આપીને જૈનધર્મની વ્યાપકતા સર્વત્ર થાય એવા વિચારોના અને આચારોના સંસ્કારથી જૈન ધર્મને સર્વત્ર વ્યાપક પ્રચાર કરી શકશે. આવી ગુણમય વિચારોની અને આચારની વ્યાપકતા સર્વત્ર વિશેષ પ્રમાણમાં કરવાથી અન્ય સર્વ ધર્મોના સદ્દવિચારોની અને સદાચારોની અભેદભાવે સેવા કરી એમ માની શકાય છે. જૈનધર્મમાં જે જે સત્યવિચારની અને સર્વ શુભ પ્રગતિમય આચારની હાલ આવશ્યકતા હેય તેઓને જીવંતરૂપ આપીને સેવવાની જરૂર છે. મંડનશૈલીએ ધર્મની ઉપયોગિતા જણાવવાથી ગુણાનુરાગદષ્ટિ ખીલે છે અને કઈ ધર્મના સત્યવિચારોને અને સત્યાચારને સ્વગણીને અનુમોદન આપનાર જૈન ધર્મ છે એમ શ્રી મહાવીર પ્રભુના સિદ્ધાંતથી અવબધાય છે. જૈન ધર્મનાં ભિન્ન ભિન્ન નામભેદેઆકારભેદે અનેક નામે હોય પરંતુ તે સર્વે જૈન ધર્મથી અવિરુદ્ધ હોવાથી સર્વે તે નામે જૈનધર્મરૂપ છે એવું અનુભવીને વર્તમાનમાં જૈનધર્મની ખુબીઓ સર્વવિશ્વવર્તિ મનુષ્ય સમજી શકે એવી વિશાલષ્ટિથી પ્રવર્તવું જોઈએ. વેદોમાં, ઉપનિષદોમાં, પુરાણોમાં, સ્મૃતિમાં, બાઈબલમાં, કુરાનમાં, બૌદ્ધધર્મના સૂત્રમાં, યોગશાસ્ત્રોમાં જે જે સ્યાદ્વાદષ્ટિમય જૈનધર્મના આચાર અને વિચાર સાનુકૂલ-અવિરુદ્ધ હોય તે સર્વે જૈનધર્મના સત્યાંશે અને સદાચારે છે એવું અનાદિકાલથી માની જૈન ધર્મની વ્યાપક સેવા તથા આરાધના કરવી જોઈએ. રાગ, લયયોગ, હઠાગ, મંત્ર, બ્રહ્મયોગ આદિ સર્વ પ્રકારના વેગોનો જૈન ધર્મમાં સ્યાદ્વાદ દષ્ટિએ સમાવેશ થાય છે. સ્યાદ્વાદદષ્ટિવાળા જૈનધર્મને સર્વદુનિયાના સર્વધર્મોમાં–સર્વદર્શનમાં સર્વવિચારોમાં અને આચારમાં સત્ય છે જે હોય છે તે સર્વ ગ્રાહ્ય ભાસે છે. સમ્યગૃષ્ટિને મિથ્યાત્વશાસ્ત્રો પણ સમ્યગ રૂપે પરિણમે છે એમ નંદીસૂત્ર વગેરે સૂત્રમાં જણાવ્યું છે. સ્યાદ્વાદીઓએ અન્ય ધર્મોમાં અન્ય ધર્મઓના શાસ્ત્રોમાં લૌકિક વિચારોમાં અને પ્રવૃત્તિમાં જે જે આચારની અને વિચારોની સત્યતા હોય તે જૈન ધર્મના વિચારો અને આચારે છે એમ સ્વકીય અનન્ત ધર્મરૂપ આત્મધર્મ માનીને સ્યાદ્વાદ ધર્મકર્મમાં પ્રવર્તવું જોઈએ. આત્માના અનંતઅસ્તિધર્મો છે અને આત્માના અનન્તનાસ્તિધર્મો છે. અનંતઅસ્તિધર્મોને અને અનંતનાસ્તિધર્મોનો આત્મામાં સમાવેશ થાય છે. આત્મામાં સર્વધર્મોનો સમાવેશ થાય છે. અતએ અનન્તસત્યને, અનન્તસત્યાંશને આત્માના ધર્મ તરીકે જાણ આત્માની શક્તિની પ્રકટતા કરવી જોઈએ; આત્માના અનન્તઅક્તિધર્મને અને અનંતનાસ્તિધને અનેકધર્મવાળા ભિન્નનામપર્યાવડે કહે અને અર્થનું અપેક્ષાઐકય હોય તે તેમાં સાપેક્ષષ્ટિએ જૈનધર્મત્વ અવધવું જોઈએ. આ પ્રમાણે અનેકઅપેક્ષાઓ વડે યુક્ત જૈનધર્મને કઈ વેદાન્ત કહે, કઈ આર્યધર્મ કહે, કે તેને સત્યધર્મ થે, કે તેને પ્રભુધર્મ કથે-કઈ તેને સર્વજ્ઞધર્મ કથે, કેઈ તેને સાપેક્ષધર્મ કથે ઈત્યાદિ અનેક નામથી કથે તે પણ તેનું વાસ્તવિક સ્વરૂપ એક જ રહે છે. આત્માની શકિતને અર્પનાર અને વ્યવહારમાં સર્વકાર્યોમાં બળ For Private And Personal Use Only Page #808 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir ( ૭૦૮). શ્રી કમોગ ગ્રંથ-સવિવેચન. અર્ધનાર જૈનધર્મ પામીને વર્તમાન જમાનામાં સર્વ પ્રકટતી શુભશક્તિના સ્વામી બનવું જોઈએ. સ્યાદ્વાદનયષ્ટિથી વર્તમાન જમાનામાં સર્વ ધાર્મિક તથા વ્યાવહારિક શુભશક્તિને ધારણ કરવામાં અપ્રમાદી બનવું જોઈએ. સર્વ પ્રકારની નિર્બલતાને ત્યાગ કરવો જોઈએ. અનંતજ્ઞાનાદિ શક્તિનો સ્વામી આત્મા છે. આત્માની સર્વશક્તિને પ્રકટ જે કરે છે તે જૈનધર્મી છે; પછી જાત્યાદિભેદે ગમે તે ગાતે હોય તો પણ વિરોધ આવતો નથી. આત્માની અનંતશકિતનો વિકાસ કરવાને માટે કેગનાં અષ્ટગોની સાધના કરવાની જરૂર છે. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ એ ગનાં આઠ અંગો છે. અમદીય ગદીપગ્રન્થમાં ગનાં આઠે અંગેનું વર્ણન કરવામાં આવ્યું છે. શ્રીમદ્ હેમચંદ્રાચાર્ય કૃત ચોગશાસ્ત્રમાં કેગના આઠે અંગેનું અનુક્રમે વર્ણન કરવામાં આવ્યું છે. યુગનાં પુસ્તકો વાંચ્યાબાદ ગુરુગમપૂર્વક અષ્ટાંગોને અનુભવ કરવો જોઈએ. ધર્મકર્મપરાયણ ગૃહસ્થોએ અને ત્યાગી મનાએ પ્રીતિભકિતપૂર્વક વેગના અષ્ટાંગની આરાધના કરવી જોઈએ. આત્મામાં સત્તામાં રહેલી પરમાત્મશકિતને જે સંબંધ કરાવે છે તેને યુગ કહેવાય છે. આત્માની અનંતશકિતને આવિર્ભાવ થાય એવા આ ઉપાયને વેગ કહે છે. આત્માની સાથે આવિર્ભાવપણે જ્ઞાનદર્શનચારિત્રને યોગ કરાવે તેને એગ કહે છે. અનન્તશકિત કે જે આત્મામાં અસ્તિરૂપ અને નાસ્તિરૂપ છે તેની સાથે જોડાવું તે ગ અવધે. એગશાસ્ત્ર દ્વારા યોગનું સ્વરૂપ જાણી તેની સ્વાધિકારે આચરણ કરવી જોઈએ. વિશ્વવર્તિસર્વધર્મીઓ ગનાં આઠે અંગેનું આરાધન કરવા શક્તિમાન થાય છે. યોગીઓને પાર પામી શકાતું નથી. ગીઓની યોગશક્તિમાં પરસ્પર ભિન્નતા હોય છે. કઈને કઈ શક્તિ ખીલી હોય છે અને કોઈને કઈ શક્તિ ખીલી હોય છે. આત્મજ્ઞાની ચોગીગુરુની કૃપાવિના યોગશકિતની પ્રાપ્તિ થતી નથી. અએવ પ્રીતિભક્તિથી આત્મજ્ઞાની ગીગુરુની કૃપા મેળવી ગનાં અંગોની પ્રાપ્તિ કરવી જોઈએ. ધર્મશાસ્ત્રમાં અને ગશાસ્ત્રમાં સંબંધી જે જે લખવામાં આવ્યું છે તેના કરતાં અનન્તગણું લખ્યા વિના રહ્યું છે; તેમાં ગુરુપરંપરાએ આર્યગીઓ જે યેગશક્તિ મેળવે છે તે લખ્યું લખી શકાય તેમ નથી. આ વિશ્વમાં ગુગમ ગ્રહીને શિષ્યએ, ભક્તએ, મનુષ્યએ આત્મશકિતને પ્રાપ્ત કરવી જોઈએ; સર્વગધર્મશાસ્ત્રોનું વિદ્વાને અધ્યયન કરશે તે પણ તેઓ અનેક ગુપ્તયોગશક્તિથી અજ્ઞ રહી શકશે. કદાપિ તેઓ ગુરુકૃપાથી રોગની ગુપ્તશક્તિને જાણશે તો પણ તેને પુસ્તકાદિ દ્વારા પ્રકાશ નહીં કરી શકે એવી ઈશ્વરી આજ્ઞા છે-તેને મહાગી પ્રાણાંતે પણ લેપ કરી શકતો નથી એ સ્વાનુભવ છે. જે યુગ્ય થાય છે તેને ગમે તે ઉપાયે ગુપ્ત ભેગની શક્તિની પ્રાપ્તિ થાય છે. અવતરણ –સર્વધર્મોમાં પહેલાં સત્યાંશને ગ્રહીને યોગી બની કર્મયોગી સામ્ય For Private And Personal Use Only Page #809 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમતાપૂર્ણાંક ધર્માંકનું સેવન કરા. (७०८ ) ભાવને પ્રાપ્ત કરી ધર્માંક સેવીને પરમાત્મ પદ પ્રાપ્ત કરી સકમથી મુક્ત થઇ કૃતકૃત્ય થાય છે તે પ્રોધે છે. श्लोकाः ॥ २६३ ॥ ॥ २६४ ॥ क्रियायामक्रियायाञ्च यस्य साम्यं समागतम् । साम्यभावप्रतापेन तस्य मुक्तिर्न संशयः साम्यभावप्रलीनस्य क्रियाया न प्रयोजनम् । तर्ह्यपि तत्प्रवृत्तौ तु प्रारब्धकर्मकारणम् धर्मक्रियाफलं सत्यं साम्यं शास्त्रे प्रतिष्ठितम् । संप्राप्ताम्ययोगस्य कर्तव्यं नावशिष्यते क्रियावन्तोऽक्रियावन्तः सन्तः साम्यावलम्बिनः । पूजनीया सदा भक्त्या साम्ये मुक्तिसुखं ध्रुवम् ॥ २६५ ॥ साम्प्रतं वेद्यतेऽस्माभिर्मुक्तिसौख्यं हि साम्यतः । अतः साम्यस्य सिद्ध्यर्थं कार्यं कर्म निजोचितम् ॥ २६६ ॥ जटी मुण्डी शिखी त्यागी कोऽपि योगी गृहाश्रमी । साम्योपायान् समालम्ब्य मुच्यते कर्मबन्धनात् ॥ २६७ ॥ श्रद्धाभक्तिं समालम्ब्य कर्मयोगं करोति यः । मुक्तिं प्राप्नोति सोऽवश्यं सर्वज्ञाज्ञानुसारतः धर्मयोग्यानि कर्माणि सर्वकर्मविमुक्तये । शाश्वतानन्दलाभार्थं सेवस्व पूर्णभावतः ॥ २६८ ॥ For Private And Personal Use Only ॥२६२॥ ॥ २६९ ॥ શબ્દા --જેને ક્રિયામાં અને અક્રિયામાં સામ્યભાવ આવ્યે તેની સામ્યભાવપ્રતાપે મુક્તિ છે તેમાં સંશય નથી. સામ્યભાવપ્રલીનને ક્રિયાનું પ્રત્યેાજન નથી તેાપણુ તેને કમ પ્રવૃત્તિમાં તા પ્રારબ્ધકર્મ કારણ છે. ધર્મક્રિયાનુંલ વાસ્તવિકરીતે સામ્ય છે—એમ શાસ્ત્રમાં પ્રતિષ્ઠિત છે. જેણે સામ્યયેાગ પ્રાપ્ત કર્યાં છે એવા સમતાલીન ચેાગીને કંઇપણું કર્તવ્ય બાકી રહેતું નથી, સામ્યાવલખી સન્તા ક્રિયાવન્ત હાય વા અક્રિયાવન્ત હાય હાયે તેએ સદા ભિતવડે Page #810 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૧૦:) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. પૂજનીય છે. સામ્યભાવમાં અવશ્ય મુનિસુખ રહ્યું છે. વર્તમાનમાં સામ્યપણુથી મુક્તિસુખને અમારાવડે અનુભવ કરાય છે. અએવ સમતાભાવની સિદ્ધિ માટે ચિતકર્મ કરવાયોગ્ય છે. ચાહે તે જટાધારી હોય, મુંડી હોય, શિખાધારી હોય, ત્યાગી હોય, યોગી હોય અને કોઈ ગૃહસ્થાશ્રમી હોય પરંતુ તે સમતાભાવના ઉપાયોને અવલંબીને કર્મબંધનથી મૂકાય છે. ઉપર્યુક્ત કર્મચાગને જે શ્રદ્ધાભક્તિ અવલંબીને કરે છે તે સર્વજ્ઞની આજ્ઞાનુસારે અવશ્ય મુક્તિસુખને પામે છે. સર્વકર્મવિમુક્તિ માટે શાશ્વતાનંદપ્રાપ્તિ માટે પૂર્ણ શ્રદ્ધાવડે ધર્મોગ્ય કર્મોને હે આત્મન ! સેવ ! એ જ તને કર્તવ્યશિક્ષા છે. વિવેચન-જીવન્મુક્તમહાયોગીની સામ્યભાવની ચરમમાં ચરમ દશા સંબંધી ઉપર્યુક્ત શ્લોકભાવાર્થ અવબોધ, માટે સામ્યભાવની પૂર્ણદશા પ્રાપ્ત થયા વિના ઈતસ્તતે ભ્રષ્ટ થવાની મૂર્ખતા કરવી નહીં. ગની પરિપકવદશાએ કર્મોમાં અને અકર્મોમાં સમતા આવી છે એવા કર્મચગીની સમતાપ્રતાપે મુક્તિ છે એમાં સંશય નથી. જ્ઞાનયોગની પરિપકવદશા થતાં સર્વકર્તવ્યકર્મોમાં અને અકર્મોમાં શુભાશુભ પરિણામ રહેતું નથી તેથી સમતાભાવ પ્રકટે છે. સમતાયેગી ખરેખર સર્વગીઓમાં મહાન છે. અર્નમુહૂર્તમાં સમતાગી કેવલજ્ઞાન પામી મુક્તિપદને પ્રાપ્ત કરે છે. સમતાવંત મનુષ્યની અવશ્ય મુક્તિ થાય છે. સમતા સમાન કેઇ એગ નથી. અતએ સમતાવત ગીની કઈ તુલના કરવાને શક્તિમાનું નથી. શરીરમાં વાણી તથા શુભાશુભ અન્ય સર્વપદાર્થો પર જેના હૃદયમાં સમતા પ્રકટી છે તેને કર્તવ્યપ્રવૃત્તિનું કંઈ પ્રજન રહેતું નથી; તથાપિ તે સમતાચગી જે કંઈ પ્રવૃત્તિ કરે છે તે કંઈ શુભાશુભ ભાવથી કરતો નથી, પરંતુ પ્રારબ્ધ કર્મો કે જે ભોગવ્યાવિના કદાપિ ટતાં નથી તેના યોગે કરે છે. શુભાશુભ કર્મ ભેગવવામાં જે નિરાસકત બન્યું છે એ કર્મયોગી સમતાયેગી બનવાને અધિકારી બની શકે છે. શુભાશુભકમાં સમતાભાવ પ્રકટતાની સાથે બન્નેનું ભકતૃત્વ રહેતું નથી તેમજ તેમાં કરૂંવાધ્યાસ પણ રહેતો નથી. અનેક જન્મના સંસ્કારથી આવી સમતાગીની પદવી પ્રાપ્ત થાય છે. સમતાયોગી શાતામાં અને અશાતા વેદનીયમાં સમભાવી બનીને આત્માના અનન્ત આનંદને પ્રાપ્ત કરે છે અને તેની ઘેનમાં ઘેરાયલે રહીને તે પ્રારબ્ધ કર્મપ્રેરિત બની ક્રિયાઓ કરે છે. ધર્મક્રિયાનું ફલ સામ્યભાવ છે એમ શાસ્ત્રોમાં પ્રતિષ્ઠિત છે. કર્મયોગને સેવતાં સેવતાં જ્ઞાનગની પરિપકવતા થતાં છેવટે સમતાગની પરિપૂર્ણ પ્રાપ્તિ થાય છે. કર્મવેગમાં કુશલ મહાત્મા છેવટે ભેગની પરિપકવદશાએ સામ્યોગને પ્રાપ્ત કરે છે. સામ્યગની પરિપૂર્ણતા થયા પશ્ચાત્ કર્મવેગ સેવવાનું પ્રયોજન રહેતું નથી. રાગદ્વેષાદિ કષાયને સર્વથા ક્ષય થતાં છેવટે સામ્યયોગની પ્રાપ્તિ થાય છે. સામ્ય ગની પ્રાપ્તિ થતાં તે કર્મયોગના અધિકારથી મુક્ત થઈ સ્વતંત્ર શુદ્ધબુદ્ધ બને છે. ગજસુકુમાલે અને મેતાર્યમુનિએ સમતા સેવીને મુક્તિપદ પ્રાપ્ત કર્યું. સમરાદિત્યે સમતાગે For Private And Personal Use Only Page #811 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સમતાવત મહાત્માની અસાધારતા. (૭૧૧ ) અનેક ઉપસર્વાંને સહી મુક્તિપદ પ્રાપ્ત કર્યું. કધકસૂરિના પાંચસે શિષ્યેાએ સમતાભાવે ઘાણીમાં પીલાવાનું દુઃખ સહન કરી મુક્તિપદ પ્રાપ્ત કર્યું. અનેક મુનિવરા સમભાવથી અન્ત હૂમાં સર્વાંકને ક્ષય કરી મુક્તિપદ પામ્યા. શ્રીવીરપ્રભુએ સમતાભાવયેાગે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. ભૂતકાલમાં જેટલા સિદ્ધો થયા, વર્તમાનમાં જે થાય છે અને ભવિષ્યમાં જે થશે તે સર્વે સમતાયેાગના પ્રતાપે અવમેધવા. સમતાયેાગમાં અનન્તમળ સમાયું છે. રાગદ્વેષ કરવામાં બળ વાપરવું પડતુ નથી પરંતુ તેથી ઉલટું ખળના ક્ષય થાય છે. રાગદ્વેષને જીતવામાં અનન્તગુણુસમતાભાવનુ વીર્ય વાપરવું પડે છે માટે ખરેખરી કર્મયોગીની ખુબી તા રાગદ્વેષને જીતી સમતાભાવ પ્રાપ્ત કરવામાં રહી છે. અનન્તગણુ ખળ વાપરવાથી સમતાભાવરૂપ યાગની પ્રાપ્તિ થાય છે તે અનુભવ કરવાથી અવષેાધાઇ શકે છે. અનન્તગા વીર્યવાન્ મનુષ્ય હોય તેા પણ સમતાભાવમાં અચળ રહી શકતા નથી માટે અનન્તાનન્ત વીર્યને વાપરી જેએ સામ્યભાવયેાગને પ્રાપ્ત કરે છે તેએની સબલતાની જેટલી પ્રશંસા કરીએ તેટલી ન્યૂન છે. નાચમામા વીર્યઢીનેન જમ્યઃ વીહીનમનુષ્યવડે આત્માની પ્રાપ્તિ કરી શકાતી નથી. સમભાવરૂપ વીર્યની ઉત્કૃષ્ટદશાને પ્રાપ્ત કરી ધર્મવીરા સમતાયેાગને પ્રાપ્ત કરી જીવન્મુક્ત બને છે. સમતાયેાગી કન્યકર્મોમાં શુભાશુભ ભાવથી યુક્ત થએલ હાવાથી અનન્તકર્માંની નિરાકરી શકે છે અને અનન્તબ્રહ્મસ્વરૂપમય અની જાય છે તેની દશાના ખ્યાલ તેને સ્વાનુભવે આવી શકે છે. અન્ય મનુષ્યને તેની દશાના ખ્યાલ આવી શકતા નથી. સર્વ ધર્મના સાર સમતા છે, સર્વધર્માંમાં જેને સમતાભાવ આવ્યા હોય છે તે મુક્તિપદને પ્રાપ્ત કરી શકે છે. શ્વેતાંબર થવાથી વા દિગંબર થવાથી મુક્તિ નથી. બૌદ્ધ, આર્યસમાજી, વેદાન્તી, ખ્રીસ્તી અને મહામેદન થવાથી મુક્તિ નથી; પરંતુ ક્રોધ, માન, માયા, લાભના સર્વથા ક્ષયથી અને સમતાભાવથી ગમે તે ધર્મમાં રહ્યા છતાં મુક્તિની પ્રાપ્તિ થાય છે. પૂર્વજૈનાચાર્યે કહ્યું છે કે-લેચવો વા आसंवरो वा, बुद्धो वा अहव अन्नो वा, समभावभावी अप्पा, लद्दइ मुक्खं न संदेहो || શ્વેતાંબર હાય, દિગંબર હાય, બુદ્ધધર્મી હોય અથવા વેદધી, પ્રીસ્તિ, મુસલમાન વગેરે ગમે તે ધર્મના હોય પરંતુ જેણે સમતાભાવવડે આત્માને ભાવી સક્રોધાદિકષાયાના ક્ષય કર્યાં છે તે મેક્ષની પ્રાપ્તિ કરે છે એમાં સ ંદેહ નથી. એ પ્રમાણે અનુભવી નિશ્ચય કરી સમતાયાગની પ્રાપ્તિ કરવા માટે શુદ્ધોપયાગ ધારણ કરવાની જરૂર છે એમ શાસ્ત્રધારે કથવામાં આવે છે. ક્રિયાવત વા અક્રિયાવંત સન્તા કે જે સમતાવંત છે તે સદા પૂજવા ચેાગ્ય છે. સમતાવત ચેગીએ સર્વથા સદા પૂજ્ય છે. તે ક્રિયા કરે વા ન કરે તે સંબધી તેઓ સ્વતંત્ર છે. સમતાવંત મહાત્માઓની સ્થિતિને સમજવા માટે શાસ્ત્રનાં પાનાં ઉથલાવનારા મનુષ્યા પણુ સમર્થ થતા નથી. સમતાવત મહાત્મા યોગીની અનેક લક્ષણાવડે પણ પરીક્ષા કરી શકાય તેમ નથી. સમતાવંત મહાત્માઓના હૃદયમાં સધના સમાવેશ For Private And Personal Use Only Page #812 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૧૨ ) શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન. ST થાય છે. સમતાવંત મહાત્માઓને કંઈ પણ કર્તવ્ય બાકી રહેતું નથી. તેઓ પરમહંસ, પરમનિર્ગથ આદિ અનેકગુણાભિધેયનામવડે વ્યવહરાય છે. ત્યાગી ગુરુઓમાં સમતાની જરૂર છે. સમતાગની પ્રાપ્તિ વિના પરિપૂર્ણ ન્યાયદૃષ્ટિની પ્રાપ્તિ થઈ શકતી નથી. આત્માની શુદ્ધતાથી સમતાની પ્રાપ્તિ થાય છે. સમતાવંત ગીઓ વિશ્વમાં અઘરામાં અઘરી બાબતને પણ ન્યાય આપવા સમર્થ બને છે. સમતાવંતગીઓ આ વિશ્વમાં સત્ય-શાન્તિનાં વાતાવરણે ફેલાવવાને શક્તિમાન્ થાય છે તેથી તેમના તુલ્ય પરોપકાર કરવાને કઈ સમર્થ થતું નથી. સમતાવંત યોગીઓ જેવાં સમતાનાં આલનેને વિશ્વમાં પ્રચાર કરવા શક્તિમાન થાય છે તેવા અન્ય, આદોલનોને પ્રસાર કરવા શકિતમાન્ થતા નથી. સમતા વિના સાધુપણું પ્રાપ્ત થતું નથી. સમતા વિનાની સર્વ ધર્મોકિયાઓથી વાસ્તવિક ફલની પ્રાપ્તિ થતી નથી એમ અનુભવ કરતાં અવાધાય છે. સમતાભાવથી પરમાત્મપદની પ્રાપ્તિ થાય છે. સમતાવંત સોની સદા આરાધના કરવી જોઈએ. સમતાવંત સન્તો એ ખરેખરા વિશ્વના દે છે. સામ્યમાં મુક્તિસુખ છે, જેણે સમતાને અનુભવ કર્યો તેણે અવશ્ય મુક્તિસુખને અનુભવ કર્યો એમ માનવું. સમતામાં મુકિતસુખનો અનુભવ થાય છે. મુક્તિનું સુખ કેવું હશે? એમ પૂછનારે સમતાને અનુભવ કરે એટલે તે મુક્તિસુખને અનુભવ કરી શકશે. સાઋતકાળે અમારા વડે મુક્તિસુખને નરદેહમાં રહ્યા છતાં અનુભવ કરાય છે. જેણે અત્ર નરદેહમાં વસતાં છતાં મુક્તિસુખને અનુભવ કર્યો નથી તે દેહોત્સર્ગ પશ્ચાત્ મુક્તિસુખ પ્રાપ્ત કરી શકતા નથી. અતએ સામ્યની પ્રાપ્તિ માટે આ કાલમાં જે જે ચિતકર્તવ્ય ધર્મકર્મ કરવાનાં હોય તે કમેને તે કરવાં જોઈએ. સમતાવંત મહાત્મા મુનિવરોની પાસમાં વસનારને મુક્તિસુખનો અનુભવ કરવાની દિશા સુઝી આવે છે. સમતાવંત મહાત્માઓના વચનનું પાન કરવાથી રાગદ્વેષને વિષમભાવ ટળે છે. સમતાવંત મનુષ્યના સહવાસથી અલૌકિક સુખની પ્રાપ્તિ થાય છે. સમતાવંતસતેને એકક્ષણમાત્રને સમાગમ કરવાથી કટિભવોનાં પાપ ટળે છે. સમતાવંત સન્ત ચિંતામણિરત્નસમાન અને પાર્ધમણિ કરતાં પણ અત્યંત સુખપ્રદ હોય છે. સમતાવંત સોની ચરણપૂલમાં આલેટવાથી પણ સમતાગુણની પ્રાપ્તિ થાય છે. સમતાનાં પ્રતિપાલક અનેક શાસ્ત્રોનું અધ્યયન કરતાં સમતાવંત સોની સેવા કરવાથી અનંતગુણઅધિકલાભની તુર્ત પ્રાપ્તિ થાય છે. સમતાવંત સન્તના સમાગમ વિના મુક્તિસુખનો અનુભવ થતું નથી. દીવાથી દો પ્રગટે છે તદ્દત સમતાવંત ગીની કૃપાથી સમતાની પ્રાપ્તિ થાય છે. સમતાવંત વેગીસતેની સેવા વિના સમતાને સાક્ષાત્ પ્રાદુર્ભાવ થત નથીમાટે ભવ્યમનુષ્યોએ સમતાવંતસોની શુદ્ધપ્રેમ ભક્તિથી સેવા કરવી જોઈએ. ગમે તે જટાધારી કઈ બાવો હોય, વેદાન્તદર્શનમાન્યતાધારક મુંડી હોય, બોદ્ધધર્મી સાધુ હિય, ખ્રિસ્તી ધર્મને સાધુ હોય, કઈ શિખાધારી મહાત્મા બ્રાહ્મણ હોય, ત્યાગીને વેષ For Private And Personal Use Only Page #813 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથકર્તાની શુભ ભાવના. (૭૩) ધારણ કરનાર ત્યાગી હોય, કે ઈ મેગી હોય અને કોઈ ગૃહસ્થાશ્રમી હોય પરંતુ સર્વસ વિતરાગદેવકથિત સમતાભાવ જે તેને પ્રાપ્ત થશે તે કર્મબંધનથી મુક્ત થયા વિના રહેતો નથી. ગમે તે વેષ વા આચારધારકમનુષ્ય હોય પણ તે સમતા ભાવના ઉપાયનું અવલંબન કરીને મુકિતસુખની પ્રાપ્તિ કરે છે એમાં અંશમાત્ર સંશય નથી. બાહાધર્મચારોના મતભેદમાં પરસ્પર ભિન્નધમીઓ રાગદ્વેષને વિષમભાવ ધારણ કરીને હૃદયની કલુષિતતા કરી સમતાભાવને પ્રાપ્ત કરી શકતા નથી. સર્વજ્ઞ વીતરાગદેવ કથિત ધર્મનાં અનુષ્ઠાન કરે, જનવેદધર્મનાં અનુષ્ઠાન કરો, પરંતુ સમતાભાવ આવ્યા વિના પરમબ્રાપદની–મોક્ષપદની પ્રાપ્તિ થઈ શકતી નથી. સમતાભાવ જેને આવે છે તે ગમે તે ધર્મને પાલક હોય તો પણ તે મુકિતપદને પામે છે–એમ કહેવું તે રજીસ્ટર સમાન છે. શ્રદ્ધાભક્તિનું સમાલંબન કરીને જે સર્વજ્ઞની આજ્ઞાનુસારે કર્મવેગને આદરે છે તે અવશ્ય મુક્તિપદને પામે છે. પરમાત્માની ગુરુની અને ધર્મની શ્રદ્ધાભક્તિવડે કર્તવ્ય કર્મ કરવાથી ચિત્તને કર્તવ્યકર્મમાં સંયમ થાય છે અને તેથી આત્માની કર્મગદશા પરિપૂર્ણ પકવ થતાં છેવટે સમતાગની પ્રાપ્તિ થાય છે. સર્વજ્ઞની આજ્ઞાનુસારે કર્તવ્ય કર્મ કરવાની જરૂર છે. પરભાષાના સહજસૂક્ષ્મ વિચારોના અનુભવથી સર્વાની આજ્ઞાની ઝાંખી આવે છે અને તેથી કર્તવ્ય કર્મ કરવામાં આત્માર્પણ કરી શકાય છે. કર્મવેગ સંબંધી જેટલું કચવામાં આવે તેટલું કથતાં છતાં પણ અનન્તગણું કથવાનું બાકી રહેવાનું. જૈન શાસ્ત્રોમાં ક્રિયા યાને કર્યા સંબંધી ઘણું કથવામાં આવ્યું છે. પિંડમાં આત્માને તત્સંબંધી અનુભવ આવતાં બ્રહ્માંડને અનુભવ આવે છે. કર્મવેગ સંબંધી વિશેષ અનુભવ તો ખાસ શ્રી સદ્ગુરુની કૃપાથી અને તેમની ગમથી થઈ શકે છે. કર્મવેગ સંબંધી તે તે કાલમાં કર્મયોગીઓ તે તે કાલાનુસારે અનેક પુસ્તકો લખીને અનેક ભાષણે આપીને તથા અનેક કર્તવ્ય કર્મો કરીને તે તે કાલના મનુષ્યને અનુભવ આપે છે. હવે આ સંબંધી વિશેષ ન કથતાં છેવટે સારરૂપ શિક્ષા કથવામાં આવે છે કે હે મનુષ્ય !!! હે આત્મન !!! સર્વ કર્મથી મુક્ત થવા અને અનંતસુખ પ્રાપ્ત કરવા માટે પૂર્ણશ્રદ્ધાવડે ધર્મગ્યકર્તવ્ય કાર્યો કરવાથી અંતે પરમ શાન્તિ પ્રાપ્ત થવાની છે–એમ નિશ્ચય કર. ધર્મગ્યકર્તવ્યકર્મો કરવાથી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અન્તરાય એ અકર્મોને નાશ થાય છે. કર્મમાં પ્રવૃત્ત થયા વિના તારે છૂટકે થવાને નથી;- અક્રિયદશાનો અધિકાર પ્રાપ્ત થયા વિના કદાપિ કર્મયોગથી મુક્ત થઈ શકાય તેમ નથી. બ્રાહ્મણ, ક્ષત્રિયોએ વૈશ્યએ અને શુદ્રોએ ગુણકર્માનુસાર કમેને વ્યવસ્થિત સંબંધ ન સાચવ્યો તથા ધામિકકમેને વ્યવસ્થિત સંબંધ ન સાચવ્યા તેથી ચારે વર્ણની પડતી થઈ તથા ત્યાગી મહાત્માઓએ ધાર્મિક કર્તવ્ય કાર્યોને પ્રવૃત્તિ સંબંધ જે સ્વાધિકાર હતો તે ન સાચ તેથી વિશ્વમાં સુખશાંતિની વ્યવસ્થા અસ્ત For Private And Personal Use Only Page #814 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૧૪ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. વ્યસ્ત થઈ. આર્યોના પુનઃ ઉદયરૂપ સૂર્યને ઉદય થાઓ. વિશ્વવતી સર્વ મનુષ્ય અનન્તસુખમય પ્રભુજીવનની પ્રાપ્તિ કરે. અનન્તસુખમય પ્રભુમય જીવન કરવાને સ્વાધિકાર કાર્ય કર્યા કર, કથની કરવાથી કંઈ વળવાનું નથી. હવે તો જાગ્રત થઈ કાર્યો કર્યા કર. આત્મામાં સ્વર્ગ અને આત્મામાં મુકિત છે. આત્મસ્વાતંત્ર્યને પ્રાપ્ત કરી અને સર્વ પ્રકારના દુઓનો નાશ કર. શ્રી પરમાત્મા મહાવીરદેવની આજ્ઞાનુસારે સ્વાધિકારે કર્તવ્ય કાર્ય કર કે જેથી સર્વ પ્રકારનાં શુભ મંગલેને તું સ્વામી બની શકે. સર્વ પ્રકારના ધર્મોને સાર એ છે કે-કર્તવ્યકર્મો કરીને આત્માની શુદ્ધતા પ્રાપ્ત કરવી. કર્મયોગની દશા પૂર્ણ થયા પશ્ચાત્ સમતાગની છેવટે પ્રાપ્તિ થાય છે માટે ચરમદશાની પ્રાપ્તિથગ્ય કર્મો છેવટે કરવાયોગ્ય છે. કર્મયોગની પરિપકવદશા થતાં પરિપૂર્ણ સમતાગની સિદ્ધિ થાય છે. વિધવત સર્વમનુષ્ય આત્મામાં અનન્તજ્ઞાનદર્શનચારિત્રની પ્રાપ્તિ કરે! અવતરણ-કર્મયોગગ્રન્થની સમાપ્તિ માટે ચરમમંગલપૂર્વક તે ગ્રન્થ કર્યાની સાલ વગેરેનું નિવેદન કરે છે. श्लोकाः खद्वीपाङ्कधरीयुक्त विक्रमाब्दे सिते दले।। प्रतिपज्ज्येष्ठमासे च पूर्णग्रन्थोबभूव वै ॥२७॥ ૨૭૦I ग्रन्थस्यास्य प्रपाठाच्च श्रवणाध्ययनादितः। नराः श्रीविजयानन्दं प्राप्नुवन्ति सदा ध्रुवम् ॥२७॥ मेसाणानगरे कृत्वा, मासकल्पं शुभं मुदा।। कर्मयोगः कृतो ग्रन्थो बुद्धिसागरसूरिणा ॥२७२॥ વિવેચનઃ–સંવત્ ૧૯૭૦ ના પેકમાસ સુદિ એકમે શુભ ચોઘડીયામાં કર્મગગ્રન્થ સંસ્કૃતમાં પૂર્ણ થયે. કર્મ ગ્રન્થના પાઠન વાચન, શ્રવણ અને અધ્યાપનાદિથી મનુષ્ય દ્રવ્યથી તથા ભાવથી શ્રી વિજયાનન્દને નકકી પ્રાપ્ત કરે છે. ગુજરાતમાં મેસાણામાં સં. ૧૯૭૦ ના વૈશાખમાસને એક માસકલ્પ કરીને શ્રી બુદ્ધિસાગરસૂરિએ સંસ્કૃત વાડુમય કર્મયોગ ગ્રન્થ ર. વક્તાઓ શ્રેતાઓ વિગેરે સર્વમનુષ્યને આ ગ્રન્થના સારગ્રહણથી સર્વશુભ મંગલોની પ્રાપ્તિ થાઓ! સાણંદ ગોધાવીથી જીર્ણજવરની બીમારી લાગુ પડી હતી તેથી પેથાપુરના ચોમાસામાં તથા તે પછીના વિજાપુરના ચોમાસામાં કર્મગનું વિવેચન લખાયું નહીં. સંવત્ ૧૯૭૧ ના જેઠ માસથી તે સં. ૧૯૭૩ ના માગસર સુદિ પૂર્ણિમા પર્યત કર્મવેગનું બાકીનું વિવે For Private And Personal Use Only Page #815 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથકર્તાની પ્રશસ્તિ. ( ૭૧૫ ). ચન લખવાની પ્રવૃત્તિ થઈ નહીં, પશ્ચાત્ માણસામાં સં. ૧૭૩ ના માગશર વદિ ૫ થી પુનઃ કર્મવેગનું વિવેચન લખવાની પ્રવૃત્તિ શરૂ થઈ. માણસાથી વિહાર કરી પેથાપુરમાં આવવાનું થયું. ત્યાં કર્મચગનું વિવેચન લખાયું. ત્યાંથી પોષ વદિ સાતમના રોજ અમદાવાદમાં આવવાનું થયું. માઘ સુદિ પૂર્ણિમાના રેજ કર્મવેગનું વિવેચન પૂર્ણ થયું. કર્મ ગના ૧૦૮ કલેક પછી કર્મવેગનું સંક્ષિપ્તમાં વિવેચન લખવાની શરૂઆત થઈ.-અન્ય ધાર્મિક પ્રવૃત્તિને બેજો તેમજ શરીરનું માંઘ તથા ગ્રન્થવિવેચનના વિસ્તારથી સંક્ષિપ્તવિવેચન કરવાની પ્રવૃત્તિ થઈ તે સહેજે સુો અવબોધી શકશે; અમદાવાદ નગરમાં કર્મયોગનું વિવેચન પૂર્ણ કર્યું. અનેક ધાર્મિક પ્રવૃત્તિમાંથી નવરાશ લઈ કર્મવેગનું વિવેચન લખાયું. સામાન્યતઃ સર્વધર્મવાળાઓ એકસરખી રીતે કર્મચાગને લાભ લઇ શકે એવી દષ્ટિને મુખ્ય કરી વિવેચન લખાયું છે. કેઈ પણ મનુષ્ય પ્રમાદથી પ્રવૃત્તિમાં ખલન પામ્યા વિના રહેતા નથી તેથી મારાથી પણ પ્રમાદથી, મતિષથી સર્વજ્ઞઆજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તેની ક્ષમા ચાહું છું. સનતો અત્યંત કૃપા લાવીને જે કંઈ અશુદ્ધતા હોય તેને સુધારે અને કર્મવેગને સર્વત્ર પ્રચાર કરે! જૈન શ્વેતાંબર તપાગચ્છીય સાગરસંઘાટકીય શ્રીસદ્દગુરુ સુખસાગર ગુરુની કૃપાથી વિવેચન પૂર્ણ લખાયું. ૪ જ્ઞાતિ: શાનિતઃ શાન્તિઃ श्रीजैनतीर्थ प्रवरप्रकर्ता, तीर्थङ्करः श्रीपतिभूषितः प्रभुः। श्रीमन्महावीरजिनः सुमेरुदेवतानां समभूत्समग्रविद् ॥१॥ तत्पदृसंक्रान्तपदारविन्दः, श्वेताम्बराचार्य जगद्गुरुः श्रिया । विभूषितः सूरिपरम्परायां, श्रीहीरसूरिविजयाद्य आसीत् ॥२॥ तत्पदृसन्तानपरम्परायां, श्रीसागरख्यातिमती सुशाखाम् । विभ्रक्रियोद्वारकपुङ्गवोऽभूद् , ज्ञानक्रियामार्गरतः सुभूतिमान् ॥ ३॥ तपस्विनामग्रत एव रेजे, विभावसुः स्वीयतपःप्रभावात् । बभूव शिष्टो मुनिनेमिसागर-स्तपोनिधानः समतासुधानिधिः ॥ ४ ॥ तत्पट्टपूर्वाचलतिग्मरश्मिः, सुधांशुरात्मोन्नतिबारिराशौ । सुमेरुरक्षोभ्यनिजस्वरूपः, क्षितीन्द्रबच्छासनमाननीयः ॥५॥ श्रीजैनतत्त्वार्थनिधानविज्ञः, संपादिताऽशेपनिजक्रियार्थः । सम्यक्त्वचारित्र्यवशेन बुद्धः, शुद्धक्रियोद्धारक इष्टसिद्धिः ॥ ६ ॥ रराज भासा रविसागरः सुधी- स्वानिवार्थप्रथने समन्ततः।। प्रचारिताऽद्याऽपि यकेन सिद्धिदा, क्रियाप्रचिर्वरिवर्तिभूतले ॥ ७ ॥ For Private And Personal Use Only Page #816 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir . (७६) શ્રી કમરગ ગ્રંથ-સવિવેચન. तत्पट्टरत्नाचलरोहणोऽभृच्छ्रीमान्मुनीन्दुः सुखसागरो गुरुः । सम्यक्रियातत्वविशालबुद्धिः शान्तः सुदान्तेन्द्रियवाजिवर्गः ॥ ८॥ वैराग्यतोऽवाप्यनिजस्वरूपं, क्रियासमृद्धया परिपूर्णमृतिः । संभावनीयोचितवृत्तिशाली, यो माननीयस्तपसा विराजिनाम् ॥९॥ तत्पदृसंस्थितेनाऽयं बुद्धिसागरसूरिणा। धियापरोपकारिण्या कर्मयोगो विनिर्मितः ॥१०॥ अशेषजीवार्थवियोधभानु-wधायि येनात्मपरायणेन । भव्यात्मनां सिद्धिविधानदक्षो विवेचनाढ्यः शुमकर्मयोगः ॥ ११ ॥ सत्कर्मयोगप्रगति विधाय, निर्मानमोहा भुवि भव्यजीवाः । निजात्मभावं सुतरां प्रयान्तु, माङ्गल्यमालाच विशेष भक्त्या ॥ १२ ॥ मौक्षिबाँध्य केशशाङ्कसंमिते, संवत्सरे माघयुते सुमासे । तिथौ शुभायां भुवि पौर्णमास्यां जगौ समाप्तिं कृतिरीदृशीयम् ॥ १३ ॥ संवत् १९७३ माघशुक्लपूर्णिमायां प्रथमप्रहरे शुभघटिकायां श्रीवीरप्रभुपट्टपरंपरानेकगुणगणालंकृत-श्वेताम्बर-तपोगच्छेश-श्रीहीरविजयसूरीश्वरपट्टपरंपरागतसागरगच्छाधिपतिक्रियोद्धारक-श्रीनेमिसागरमुनीश्वरशिष्य चारित्रचूडामणि श्रीरविसागरमुनीश्वरतच्छिष्य श्रीमान् गुरुसुषसागरजीतत्पट्टधारक जैनाचार्य-बुद्धिसागरसूरिविरचित कर्मयोगविवेचनं समाप्तम् ॥ ॐ३ शान्तिः ३ इति श्री कर्मयोग । For Private And Personal Use Only Page #817 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir R પૂરવણી. (૭૧૭ ) છે. જ » ૪ 9 ૩૧ 9 ४४ પ3 પ૭ . पूरवणी મૂલ લેકના અનુક્રમ અને પૃષ્ઠ. શ્લોક પૃષ્ટ લોક પૃષ્ઠ લેક પૃષ્ઠ શ્લોક પૃષ્ઠ ૧ ૫૪-૫૫ ૩૩૪ ૧૯૮ ૫૧૫ ૧૬૦-૧૬૧ ૬૩૮ ૩૪૪ ૧૦લ્થી૧૧૨ ૧૧૮ ૧૬૨થી૧૬૭ ૬૪૧ ૮ ૫૭ ૩૫૧ ૧૧૩ ૫૨૧ ૧૬૮ ૬૪૮ ૧૬ ૫૮ ૩૬૫ ૧૧૪ પરં૨ ૧૬થી૧૭૩ ૬૫ ૨૪' ૫૯-૬૦ ૩૭૩ ૧૧૫ પર૩ ૧૭૪-૧૭૫ ૬૫૬ ૨૫ ૩૮૧ ૧૧૬ પ૨૫ ૧૭૬થી૧૭૮ ૬૫૯ ૩૮૭ ૧૧૭ ૫૨૭ - ૧૭૯થી૧૮૨ ૬૬૦ ૯-૧૦ ૩૭ ૩૯૦ ૧૧૮થી૧૨૦ પ૨૮ ૧૮૩થી૧૮૬ ૬૬૪ ૧૧ થી ૧૩ ૩૯૨ ૧૨૧-૧૨૨ ૫૩૩ ૧૮૭–૧૯૬ ૬૬૫ ૧૨૩-૧૨૪ પ૩૪ ૧૯૭-૨૦૨ ૬૬૯ ૧૫-૧૬ ૪૦૩ ૧૨૫-૧૨૬ ૫૩૬ ૨૦૩-૨૦૪ દઉં. ૧૭ ૧૨થી૧૨૯ ૫૩૯ ૨૦૫થી૨૦૮ ૬૭૨ ૧૮ થી ૨૦ ૪૧૬ ૧૩૦ પર ૨૦@ીર૧૯ ૬૭૩ ૬૯ ૬૯ થી ૭૧ ૪૩૭ ૧૩૧થી૧૩૪ ૫૪૪ ૨૨૦થી૨૨૬ ૬૭૪ ૧૩૫ ૫૫૧ २७-२२८६८४ ૨૩ થી ૨૬ ૧૦૦ ૪૫૪ ૫૫૩ ૨૨૯-૨૩૦ ૬૮૫ ૨૭ થી ૩૪ ૧૨૪ ૭૪ ૧૩૭-૧૩૮ ૫૫૫ ૨૩૧થી ૨૩૪ ૬૮૬ ૩૫-૩૬ ૧૨૫ ૭૫-૭૬ ४६८ ૧૩૯થી૧૪૩ ૫૫૬ ૨૩૫ ૬૮૭ ૩૭-૩૮ ૧૩૫ ૪૭૩ ૧૪૪ ૫૬૨ ૨૩ થી ૨૩૯ ૬૮૮ ૩૯-૪૦ ૭૮-૭૯ ४७८ ૧૪પ-૧૪૬ ૫૬૮ ૨૪૦–૨૪૧ ૬૮૯ ૪૧-૪૨ ૨૫૪ ૮૦-૮૧ ૪૮૩ ૧૪૭ ૫૭૪ ૬૯૨ ૪૩ થી ૪૫ ૨૭૧ ૮૨ ४८६ ૧૪૮ ૨૪૩-૨૪૪ ૬૯૪ ૪૬ થી ૪૮ ૨૮૫ ૮૩ થી ૮૭ ૪૮૭ ૧૪૯ ૫૮૨ ૨૪૫થી૨૪૮ ૬૭ ૩૦૨ ૮૮ ૪૯૦ ૧૫૦ ૫૯૬ ૨૪થી ૨૫૫ ૬૯ ૩૦૮ ૮૯ થી ૯૨ ૪૯૧ ૧૫૧-૧૫૨ ૬૦૯ ૨૫૬ ૭૦૦ ૯૩ થી ૧૦૦ ૪૯૭ ૧૫૩ ૬૧૦ ૨૫થી૨૬૧ ૭૦૪ ૩૨૨ ૧૦૧ થી ૧૦૫ ૪૯૮ ૧૫૪-૧૫૫ ૬૨૮ ૨૬૨થીર૬ ૭૦૯ ૩૨૪ ૧૦૬-૧૦૭ ૫૧૩ ૧૫૬થી૧૫૯ ૬૩૨ ૨૭૧થી ૨૭૨ ૭૧૪ ૨૨ ૯ ૭૨ ४६० ૭૭ ૨૫૩ ૨૪૨ ૫૮૧ For Private And Personal Use Only Page #818 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૭૧૮ ) # # * * * * ૨ . શ્રી ક્રયાગ મથ-વિવેચન. પંડિતવર સાહિત્યાચાર્ય કવિરત્ન આત્મજ્ઞાનપ્રેમી સદ્ગત ગુરુદેવકૃત ગ્રંથાની યાદી. ગ્રંથાંક. ૧ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા ૨ ભજનસ'ગ્રહ ભાગ ૨ જો ૩ ભજનસંગ્રહ ભાગ ૩ જો ૪ સમાધિશતકમ્ ૫ અનુભવપચ્ચીશી ૬. આત્મપ્રદીપ ૭ ભજનસ ગ્રહ ભાગ ૪ થા ૮ પરમાત્મદર્શન ૯ પરમાત્મજ્યંતિ www.kothatirth.org ૦ ૧૦ તવૃષિ...દુ ૦ ૧૧ ગુણાનુરાગ ( આવૃત્તિ બીજી) ૦ ૧૨-૧૩ ભજનસંગ્રહ ભાગ ૫ મા તથા જ્ઞાનદીપિકા ૦ ૧૪ તીર્થયાત્રાનું વિમાન (આવૃત્તિ ખીજી) ૦ ૧૫ અધ્યાત્મ ભજનસંગ્રહ ૦ ૧૬ શુરુષાય ( આવૃત્તિ ખીજી) ૦ ૧૭ તત્ત્વજ્ઞાનદીપિકા ૦ ૨૨ વચનામૃત , ૦ ૧૮ ગડુલીસંગ્રહ ભાગ ૧ ૦ ૧૯-૨૦ શ્રાવકધર્મસ્વરૂપ ભાગ ૧-૨ ૦ ૨૧ ભજનપદ સંગ્રહ ભાગ ૬ ઠ્ઠો ૨૩ ચગદીપક ( આ બીજી ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથાંક. ૨૪ જૈન અતિહાસિક રાસમાળા ૦ ૨૫ આનન્દધનપદ (૧૦૮ ) સંગ્રહ ( આ॰ શ્રીજી ) ૦૨૬ અધ્યાત્મશાન્તિ ( આવૃત્તિ બીજી ૨૭ કાવ્યસ ગ્રહ ભાગ ૭ મા ૦ ૨૮ જૈનધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ ૦ ૨૯ કુમારપાલ ( હિં'દી ) ૦ ૩૦ થી ૩૪ સુખસાગર ગુરુગીતા ૦ ૩૫ ષડ્ઝન વિચાર ૦+૩૬ વિજાપુર વૃત્તાંત × ૩૭ સાબરમતી ગુરુશિક્ષણુ કાવ્ય ૩૮ પ્રતિજ્ઞાપાલન BR ૦ ૩૯-૪૦-૪૧ જૈનગચ્છમતપ્રબંધ, સધપ્રગતિ, જૈનગીતા ૪૨ જૈનધાતુપ્રતિમા લેખસ ંગ્રહ ભાગ ૧ ૪૩ મિત્રમૈત્રી For Private And Personal Use Only ૦ ૪૪ શિષ્યોપનિષદ્ ૪૫ જૈનેપનિષદ્ ૪૬-૪૭ ધાર્મિક ગદ્ય સંગ્રહ તથા પત્રસદુપદેશ ભાગ ૧ ૪૮ ભજનસંગ્રહ ભાગ ૮ ૦૪૯ શ્રીમદ્ દેવચંદ્ર ભાગ ૧ Page #819 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 5 ગયાંક. O www.kobatirth.org ગુરુદેવકૃત ગ્રંથા. ૫૦ કર્મચેંગ ૦૫૧ આત્મતત્ત્વદર્શન ૦ પર ભારત સહકાર શિક્ષણ કાન્ય ૦ ૫૩ શ્રીમદ્ દેવચંદ્ર ભાગ ૨ ૫૪ ગહુલી સંગ્રહ ભાગ ૨ ૦ ૫૫ કર્મપ્રકૃતિ ટીકા ભાષાંતર ૫૬ ગુરુગીત ગહુલી સગ્રહ ૫૭-૫૮ આગમસાર અને અધ્યાત્મગીતા ૫૯ દેવવંદન સ્તુતિ સ્તવન સૉંગ્રહ ૬૦ પૂજાસંગ્રહ ભાગ ૧ લા ૬૧ ભજનપદ સંગ્રહ ભાગ ૯ ૬૨ ભજનપદ સંગ્રહ ભાગ ૧૦ ૬૩ પત્રસદુપદેશ ભાગ ૨ ૬૪ ધાતુપ્રતિમા લેખસંગ્રહ ભાગ ૨ ૬૫ જૈન દૃષ્ટિએ ઈશાવાસ્યાપનિષદ્ ભાવાર્થ વિવેચન ૬૬ પૂજાસંગ્રહ ભાગ ૧-૨ ૬૭ સ્નાત્રપૂજા ૬૮ શ્રીમદ્ દેવચ’દ્રજી અને તેમનું જીવ ચરિત્ર ૬૯-૭૨ શુદ્ધોપચેગ વિ સૌંસ્કૃત ગ્રંથ ૪ ૭૩-૭૭ સંઘકર્તવ્ય વિ. સંસ્કૃત ગ્રંથ ૫ ૭૮ લાલા લજપતરાય અને જૈનધર્મ ૭૯ ચિ'તામણિ ૮૦-૮૧ જૈનધર્મ અને ખ્રિસ્તી ધર્મના મુકાબલા તથા જૈન ખ્રિસ્તી સંવાદ ૮૨ સત્યસ્વરૂપ * આ નિશાનીવાળા ગ્રંથા શિક્ષકમાં નથી. ગ્રંથાંક. ૮૩ ધ્યાન વિચાર ૮૪ આત્મશક્તિપ્રકાશ ૮૫ સાંવત્સરિક ક્ષમાપના Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૬ આત્મદર્શન ( મણિચંદ્રજીનૃત સજ્ઝાયે )નું વિવેચન ૮૭ જૈનધાર્મિક શંકાસમાધાન ૮૮ કન્યાવિક્રયનિષેધ ૮૯ આત્મશિક્ષાભાવના પ્રકાશ ( ૭૧૯ ) For Private And Personal Use Only ૯૦ આત્મપ્રકાશ ૯૧ કવિનાશક ગ્રંથ ૯૨ તત્ત્વવિચાર ૯૩-૯૭ અધ્યાત્મગીતા વિ. સંસ્કૃત પાંચ ગ્રંથ ૯૮ જૈન સૂત્રમાં મૂર્તિ પૂજા ૯૯ શ્રી યશેાવિજયજી નિબંધ ૧૦૦ ભજનપદસંગ્રહ ભાગ ૧૧ ભાગ ૧ આ. ૭ મી ૧૦૧ "" ૧૦૨ ગુજરાત બૃહદ્ વિજાપુર વૃત્તાંત ૧૦૩-૪ શ્રીમદ્ દેવચંદ્રજી વિસ્તૃત જીવન ચરિત્ર તથા દેવવિલાસ ૧૦૫ મુદ્રિત જૈન શ્વે. ગ્રંથગાઇડ ૧૦૬ કાવલી સુખાધ ૧૦૭ સ્તવનસંગ્રહ ( દેવવંદન સહિત ) ૧૦૮ પત્ર સદુપદેશ ભાગ ૩ ૧૦૯ શ્રી સ્મારક ગ્રંથ ૧૧૦ શ્રી પ્રેમગીતા ગ્રંથ (સંસ્કૃત) ૧૧૧ ચેગનિષ્ઠ આચાય Page #820 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૨૦ ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. સં. ૨૦૦૬ માં તૈયાર થઈ—પ્રકટ થયેલ છે. ૧૦૧ શ્રી ભજન સંગ્રહ ભા. ૧-૨ તથા શ્રી અધ્યાત્મ ભજન સંગ્રહ. આવૃત્તિ ૭ મી, કાઉન ૧૬ પેજ પૃ. ૪૫૦, પાકું પૂંઠું સુંદર જેકેટ કીં. રૂ. ૨-૮-૦. ૨૩ શ્રી એગદીપક-ગસમાધિ આ બીજી, કાઉન ૧૬ પછ પૃ. ૫૪૦, પાકું પં હું સુંદર જેકેટ કીં. રૂ. ૩-૦-૦. ૧૧૧ શ્રી યોગનિષ્ઠ આચાર્ય. નવીન અપૂર્વ ગ્રંથ, શતાધિક અનેકરંગી ચિત્રો સહિત પાકું પૂંઠું, ત્રિરંગી જેકેટ ક્રાઉન આઠ પેજી, પૃષ્ઠ આશરે ૬૦૦. અને અનેક ફેટા–ચિત્રો કી રૂ. ૧૧-૦-૦, ૫૦ શ્રી કર્મચગ. આ બીજી, કાઉન આઠ પેજી, પાકું પૂંઠું, સુંદર જેકેટ | પૃ. ૮૦૦ કિ રૂ. ૧૧-૦-૦ crestereng છડિટેલ, લિથિલિથિઉિછિP:©છી ગનિક આચાર્યગદીપક-ભજન સંગ્રહ-શ્રી બુદ્ધિસાગરસૂરિજી જીવનચરિત્ર લઘુ-ગવિદ્યા-શ્રીમદ્ રોપ્ય મહોત્સવ પ્રસંગનાં ગીત–ઉપરાંત જીવનને પવિત્રતાના નવીન રંગે રંગી નાંખનાર-ઉત્તમત્તમ ઉપરોક્ત ગ્રંથો માટે લખે અગર રૂબરૂ મળે. શ્રી. બુદ્ધિસાગરસૂરિશ્વરજી કૃત ૧૧૧ ગ્રંથે મળવાનું ઠેકાણું – શ્રી. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ-શેઠ મંગલદાસ ઘડીયાળીને ત્યાં જ ૩૪૭ કાલબાદેવી રેડ-મુંબઈ. શ્રી મેઘજી હરજી-બુકસેલર્સ ગેડીજી ચાલ-મુંબઈ શ્રીરતિલાલ મેહનલાલ હીમચંદ-પાદરા. (ગુજરાત) શ્રી. બુદ્ધિસાગરસૂરીશ્વરજી જૈન જ્ઞાનમંદિર-વિજાપુર. (ઉત્તર ગુજરાત) થી શ્રી ગુર્જરગ્રંથ રત્ન કાર્યાલય-ફીચીડ-અમદાવાદ .gઉ @ Bક છprepવણ કુમાર 9906 0" રાજીવ Cooleage are For Private And Personal Use Only Page #821 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir GARCIA Canasena wa B SER For Private And Personal use only