________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
E
આસક્ત અને અનાસક્તના તફાવત શું?
( ૧૪૯ )
કાર્ય ફરજ(યુટી) માં અધિકારી થતા જઈશ અને અપ્રમત્તભાવે નામરૂપ નિમિત્તે ઉદ્ભવતી અહંતાદિકવૃત્તિયોમાં ફસાઈ શકીશ નહિ—એમ નિશ્ચયતઃ હૃદયમાં અવધારી જે મનુષ્ય શુષ્કજ્ઞાની નથી હાતા અને શુષ્કપ્રવૃત્તિવાળા નથી હાતા તે ઉપર્યુકત અનાસક્ત-. ભાવના મહત્વને અવષેાધી શકે છે અને સ્વકાર્ય પ્રવૃત્તિમાં અનાસક્તભાવની વૃદ્ધિ કરવાના ઉત્સાહ ધારી શકે છે, કર્તવ્યકાર્ય થી રણક્ષેત્રમાંથી પાછા ન ફરવું અને અનાસક્તિને પ્રતિક્ષણ ખીલવવી એજ વાસ્તવિક કયોગિની અધિકારિતાનું આન્તરિકકર્તવ્ય છે. જે કર્મયોગી પાતાનું મન પરમાત્માને સમર્પે છે અને પરમાત્માની પાસે મન રાખીને વિશ્વમાં સ્વાધિકારે કર્તવ્ય સર્વ કાર્યને કરે છે તેજ પ્રભુના ભક્ત છે અને તેજ સ્વક – વ્યકાર્યાંના અણુઅણુમાં ભાવનાષ્ટિએ પરમાત્માને ભાવી શકે છે તેથી તે ગમે તેવા ધૂલીપ્રક્ષાલન જેવા કાર્યમાં પણ કયાગીની ફરજને અદા કરતા છતા આનન્દી રહે છે. અનાસકત મનુષ્ય કોઈ પશુ મનુષ્યની લાંચરૂશ્વત ગ્રહી શકતા નથી અને સ્વકવ્યસાધ્યબિન્દુની ચારે તરફ તેને સુવર્ણરાશિ દેખાય છે તેા પણ સ્વકાર્ય પ્રવૃત્તિની પૂજ આગળ તેને તે નાકના મેલ સમાન ભાસે છે તેથી સ્વપ્રામાણ્ય પરિહરી કદાપિ અપ્રમાણિક બની શકતા નથી. અનાસકતમનુષ્ય આસકિતરૂપ તમના અભાવે સત્યને સત્ય તરીકે અને અસત્યને અસહ્ય તરીકે અવલેાકવા સમર્થ થાય છે અને તે ગમે તેવી લાલચેાના પ્રસંગે પણ સ્વસ્વાત ત્ર્યક વ્યપ્રવૃત્તિને ત્યાગ કરીને પરતંત્ર બનીને અન્યની હાજીમાં હા અને નાજીમાં ના ભેળવતા નથી, અનાસકતમનુષ્ય શુષ્ક મૃત્તિકાના ગાળા જેવા છે અને આસકત મનુષ્ય લીલી મૃત્તિકાના ગાળા જેવા છે. લીલી મૃત્તિકાના ગાળાને ભીંત સાથે અફળાવવામાં આવે છે તે તે ભીંત પર ચોંટી જાય છે અને સુકી કૃત્તિકાના ગાળાને ભીંત સાથે અફળાવવા આવે તે તે ભીંતની સાથે ચોંટતા નથી. તદ્દત આસકતમનુષ્ય પ્રત્યેક કાર્યપ્રવૃત્તિ કરતાં અમુક પદાર્થના સંબંધમાં આવતાં અન્તરથી તે અંધાય છે અને અનાસકત મનુષ્ય સ્વાધિકારે કર્તવ્યકાર્ય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં અન્ય પદાર્થાના સંબંધમાં શરીરાદિકયોગે આવે છે પરન્તુ અન્તરમાં તેને આસકિત ન હોવાથી અન્તરથી કોઈની સાથે અંધાતે નથી. અતએવ સ્વાધિકારે કન્યકામાં અનાસકત મનુષ્યની યોગ્યતા સિદ્ધ કરે છે. આસિકત ભાવના ત્યાગ કરીને મનુષ્યે અનાસકત અની સ્વાધિકારે સર્વ કાર્યાને કરવાં જોઇએ. કેટલાક મનુષ્યો તર્ક કરે છે કે દિ અનાસિકત થઈ તા પશ્ચાત્ સાંસારિક વા ધાર્મિક કાર્યાં કરવાની શી જરૂર છે ? જે જે બાબતની આકિત હોય છે તે તે બાબતનાં કાર્ફને કરવાં પડે છે અને જ્યારે અનાસકિત થાય છે ત્યારે તે કાર્ય કરવાની ઈચ્છા થતી નથી એટલે તેની પ્રવૃત્તિ થઈ શકતી નથી. આ તર્કના સમાધાનમાં કહેવાનું કે જે જે કાર્યોની જરૂર છે તે અને તે સ્વાશ્રમ અવસ્થા આદ્ધિ સ્થિતિએ કરવા માટે કર્તવ્ય તરીકે સિદ્ધ ઠરે છે; તે તે પદાર્થાંની ઇચ્છા ન થાય તેા પણ સ્વાધિકારે નિર્માણુ થએલી
For Private And Personal Use Only