________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kotbatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
踢
આત્માર્થી ગીતાર્થાના સાંસર્ગથી અનેરા લાભ,
(૬૧૧ )
અનુભવ કરવાથી, સર્વ પ્રકારની પ્રગતિયે અને અવનતિના હેતુઓના સમ્યક્ અનુભવ કરવાથી, સર્વ પ્રકારના ધાર્મિક તથા વ્યાવહારિક ઇતિહાસાનું મનન કરવાથી ગીતાદશા અર્થાત્ જ્ઞાનીની દશા પ્રાપ્ત થાય છે. સર્વ પ્રકારનાં યોગશાસ્ત્રો મત્રશાસ્ત્રો અને ઇતિહાસનું મનન કરવાથી ગીતા દશા અર્થાત્ જ્ઞાનીની દશા પ્રાપ્ત થાય છે. સર્વ પ્રકારનાં ચેગશાઓ મંત્રશાસ્ત્રો યંત્રશાસ્ત્રો અને તંત્રશાસ્ત્રોનો અનુભવ કરવાથી અને એ સર્વ શાસ્ત્રોનું જ્ઞાન આત્મામાંથી કેવી રીતે પ્રકટે છે તેના અનુભવ કરવાથી આત્મજ્ઞાનીની દશા પ્રાપ્ત થાય છે. ગણિતાનુયોગ ચરણકરણાનુયાગ અને દ્રવ્યાનુયેાગના સમ્યગ્ અનુભવથી ગીતા દશા પ્રાપ્ત થાય છે. ગીતાર્થી અર્થાત જ્ઞાનીએ આત્માની જ્ઞાનાદિ શક્તિયાના પ્રકાશ થાય એવા આશયને અનુસરી શુભ પ્રવૃત્તિયાને દર્શાવે છે. આત્મજ્ઞાની ગીતાર્યાં સર્વ પ્રકારના ધાર્મિકાચારાને અને વિચારાને ઉદારદૃષ્ટિથી પ્રકાશે છે. આત્મજ્ઞાની ગીતાર્યાં સર્વ ધર્મોમાં રહેલા સત્ય વિચારાના અને આચારાના અભાવ કરતા નથી. આત્મજ્ઞાની ગીતાએઁ ધર્મનાં લઘુવર્તુલાની સાંકડી દષ્ટિયામાં લોકોને એકાન્તે બધાવવા માટે ઉપદેશ દેતા નથી પરંતુ આત્માના અનન્ત વર્તુલમાં સર્વ ધર્મના વિચારે અને સદાચાર સમાય એવી દૃષ્ટિથી ઉપદેશ આપે છે. ધર્મના પક્ષપાત રાખ્યા વિના સત્ય વિચારાને ગ્રહવાના વ્યાપક નૈતિક સિદ્ધાંત દર્શાવનારા આત્મજ્ઞાની ગીતાર્યાં છે; અધ્યાત્મજ્ઞાનના ગીતાની અનન્તવર્તુલસ્વરૂપ બ્રહ્મસૃષ્ટિમાં અન્ય સર્વ જ્ઞાનિયાની દરિયાના સમાવેશ થઈ જાય છે. આત્મજ્ઞાનિચેના અનન્ત સત્ય વિચારે અને અનેક સદાચાર છે તેથી તેઓ અમુક વિચાર અને આચારમાં ગોંધાઈ જતા નથી અને તેમજ અન્ય મનુષ્યાને પણ અમુક વિચાર અને અમુક આચારમાં સાપેક્ષતા વિના ગેાંધાવાની પ્રવૃત્તિ કરાવતા નથી. રાગદ્વેષની વૃત્તિયાને ક્ષીણુ કરીને આત્મજ્ઞાની ગીતાŕ આત્માના સ્વરૂપને અનેક નયષ્ટિયાથી અવલાકે છે અને સર્વ ધર્મમાંથી અનેક નયદષ્ટિયાના યોગે સત્યાંશાને ગ્રહણ કરે છે. આત્મજ્ઞાની ગીતાર્થાની દૃષ્ટિમાં સર્વ ધર્મો પર સમભાવ હાય છે તેથી તેઆ સર્વ ધર્મોનાં સત્ય રહસ્યાને અવોધવા શક્તિમાન થાય છે. આત્મજ્ઞાનિયા સર્વ જીવોને સ્વાત્મા સમાન ગણે છે અને તે બાબતને તે સ્વપ્રવૃત્તિથી દર્શાવી શકે છે. આત્માના અનુભવસાક્ષાત્કાર કરનારા આત્મજ્ઞાની ગીતાર્થાના સમાગમ થતાં ગ્રન્થા અને શાસ્ત્રોના વાચનને ગૌણુ કરીનેતેના સદુપદેશ શ્રવણુ કરવા સદા લક્ષ્ય દેવુ જોઇએ. આત્મજ્ઞાની ગીતાર્થા આડંબર ડાઠમાઠવાળા હાય એવા નિયમ નથી. તેએ સર્વ પ્રવૃત્તિયામાં સ્વતંત્ર હોય છે તેથી તેઓની પ્રવૃત્તિ કળી શકાતી નથી તેાપણુ આત્મજ્ઞાની ગીતાર્થાને તેઓના વચન અને હૃદયથી પરીક્ષી શકાય છે. આત્મજ્ઞાની ગીતાર્થાંથી સર્વ પ્રકારની માનસિક અશાંતિ ટળે છે, અને તેઓના સમાગમથી આત્મા તે સ્વયં પરમાત્મસ્વરૂપમય થઇ જાય છે—તેને સ્વાત્માને સાક્ષાત્ અનુભવ થાય છે; તેથી સ્વાત્મા જ આત્મજ્ઞાની ગીતાના નિણૅય કરી શકે છે. આત્મજ્ઞાની
For Private And Personal Use Only