________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
5
નિશ્ચય બુદ્ધિતુ બળ.
( ૧૦૯ )
ઉત્તમ પ્રગતિને સમર્પે છે. અતએવ સદાશયી મનુષ્યને કાર્યપ્રવૃત્તિને અધિકાર છે. ઉદારત્વ અને સદાશયત્વવડે સંસાર વ્યવહારયેાગ્ય કર્મપ્રવૃત્તિ કરતાં આન્તરનિલે પતાવડે સાંસારિક જીવનવહન સાથે પરમાત્મપદ પ્રાપ્તિમાં અગ્રગતિ કરી શકાય છે. જેનામાં ઉદાર ભાવના અને સદાશયત્વ ખીલે છે તે આત્મોન્નતિના ક્રમમાં વધતા જાય છે અને કપ્રવૃ ત્તિને બાહ્યથી આચરતા જાય છે. જે મનુષ્ય માહથી મારે શું શું કરવુ જોઇએ તે જાણતા નથી–સ્વાધિકાર પ્રમાણે કયાં કયાં કાર્યાં કર્તવ્ય છે? દ્રવ્યક્ષેત્રકાલભાવથી ખાદ્ય અને અન્તરથી મારી કેવી સ્થિતિ છે? સાનુકૂલ સામગ્રી મારી પાસે કઇ કઇ છે ? તે જે જાણતા નથી, જેની મતિ સ્વાધિકાર કર્તવ્ય કાર્યĆમાં મુંઝાય છે અને તેમજ જેની મતિ સ ંદિગ્ધ રહે છે તે કાર્ય કરવાને લાયક નથી. જે મનુષ્ય પોતાને કર્તવ્યકમના અધિકાર કરી શકતા નથી તે ગમે તે કાર્યમાં પ્રવૃત્તિ કરે તથાપિ તે સંદિગ્ધમતિથી એક વ્યકાથી પરાક્રુખ રહે એમ અવમેધવું. જે મનુષ્ય શુ શુ કર્મ કરવાને હું શિતમાન્ છું એમ પરિતઃ પ્રાપ્તપરિસ્થિતિયાથી અવઞધે છે તે કાર્ય કરવાને યોગ્ય ઠરે છે. જેની મતિ સ્વાધિકારે દ્રવ્યક્ષેત્રકાલભાવ પ્રમાણે કાર્ય કરવામાં મુંઝાતી નથી અને નિશ્ચય પરિણામને ભજે છે તે મનુષ્ય કાર્ય કરવાને અધિકારી અને છે. જે મનુષ્ય આત્મકલ્યાણમાં નિશ્ચયબુદ્ધિથી પ્રવર્તે છે તે મનુષ્ય વ્યાવહારિકલૌકિકકાર્ય પ્રવૃત્તિમાં પણ નિશ્ચયતઃ પ્રવર્તે છે. અનિશ્ચય બુદ્ધિથી કોઇ પણ કાર્ય કરવામાં નિશ્ચયપૂર્વક પ્રવૃત્તિ થઇ શકતી નથી અને નિશ્ર્ચયપૂર્વક કાર્ય પ્રવૃત્તિ વિના કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી. અનિશ્ચય બુદ્ધિમાન મનુષ્ય કાઈ પણ કવ્યકમ પ્રવૃત્તિથી વિજય મેળવી શકતા નથી. જે મનુષ્ય કાર્યપ્રવૃત્તિમાં સંદિગ્ધ મતિને ધારણ કરે છે તેનામાં કાર્ય કરવાનું પૂરતુ આત્મબળ ખીલી શકતું નથી. અતએવ પૂર્વપુરુષાએ દૃઢ નિશ્ચયતઃ કાર્ય કરવાની પ્રવૃત્તિને ઉપાદેય ગણી છે તે ખરેખર ચેાગ્ય છે. કાઈ પણ કાર્ય કરવાની નિશ્ચયબુદ્ધિથી આત્મિકમળ ખીલે અને શિવાજી તથા પ્રતાપની જેમ સ્વકાર્ય પ્રવૃત્તિમાં વિજય મેળવી શકાય છે. કાય કરવાની નિશ્ર્ચયબુદ્ધિથી સ્વકન્યકાર્ય ક્જમાં પરિપૂર્ણ આત્મભાગ આપી શકાય છે. વનરાજચાવડાએ સ્વરાજ્યપ્રાપ્તિ સંબંધી નિશ્ર્ચય બુદ્ધિથી કાર્ય પ્રવૃત્તિ આરભી હતી તેથી તે અંતે સ્વરાજ્યસ્થાપન કર્મ પ્રવૃત્તિમાં અનેક વિપત્તિયા સહીને વિજય પામ્યા; સામંતસિંહને સ્વાય પ્રવૃત્તિમાં આત્મબુદ્ધિની અનિશ્ચયતા રહેલી હતી તેથી તે મરાયે અને એનું મૂલરાજ સોલંકીએ રાજ્ય લીધું. અકબર ઔરંગજેબ અને નાનસિંહુ વગેરેને સ્વાધિકારચાગ્ય
સ્વકાર્ય પ્રવૃત્તિમાં નિશ્ચયાત્મક બુદ્ધિ હતી તેથી તેએ આત્મબળ ખીલવીને સ્વસાધ્ય કાર્યપ્રવૃત્તિમાં વિજય પામી ઇતિહાસના પાને અમર થયા. નિશ્ચયાત્મક બુદ્ધિ વિના કદાપિ આત્મબળ ખીલતું નથી—એમ અનુભવ કરી અવલેાકવું, પોતે જે કાર્ય કરે તેમાં સ્વચેાગ્યતાના નિશ્ચય ન થવાથી આત્મશ્રદ્ધાનું બળ વૃદ્ધિ પામતુ નથી અને તેથી પરિણામ
For Private And Personal Use Only