SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - - - rits: - - - . - ના *. * - *". * * * * ને "* * - * - * શ્રી કમગ ગ્રંથ-વિવેચન. બાવા શીતળદાસની પેઠે થઈ જાય છે; માટે ભાવ પ્રત્યાખ્યાનને સાધ્યરૂપ ગણી વ્ય પ્રત્યાખ્યાન કરવું જોઈએ. સાત નય અને ચાર નિક્ષેપાથી પ્રત્યાખ્યાનનું સ્વરૂપ સમજવું જોઈએ. મન અને ઈન્દ્રિય પર કાબૂ મેળવવાને માટે પ્રત્યાખ્યાનની આવશ્યકતા પ્રત્યાખ્યાન છે. દુર્ગણોપર જય મેળવવા માટે પ્રત્યાખ્યાનની જરૂર છે. ગમે તે દેશમાં આવશ્યક ગમે તે દર્શનમાં-ગમે તે રૂપાન્તરથી ગમે તે શબ્દપર્યાયથી પ્રત્યાખ્યાનને અર્થ પ્રવર્તે છે એમ સૂક્ષ્મદ્રષ્ટિથી વિચાર કરવામાં આવશે તે અમુકાશે તે વાત સત્ય જણાશે. ઈરછાઓ ઉપર જ્ય મેળવવા માટે પ્રત્યાખ્યાનની આવશ્યકતાને વિદ્વાન સ્વીકારે છે. પ્રત્યાખ્યાન આવશ્યક સ્વીકાર્યા વિના છૂટકો નથી. આત્માના શુદ્ધ ગુણમાં રમણતા કરવી અને સલેપતાને ત્યાગ કરે એ ભાવ પ્રત્યાખ્યાન છે. રાગદ્વેષની અશુદ્ધ પરિણતિને ત્યાગ કરે એ પ્રત્યાખ્યાન છે. પરભાવરમણુતા ત્યાગરૂપ પ્રત્યાખ્યાન અવબોધવું. જે જે અંશે આહારાદિકનો ત્યાગ ભાવ તે તે અંશે દ્રવ્ય પ્રત્યાખ્યાન છે અને જે જે અંશે ઈચ્છા વાસનાને ત્યાગ તે તે અંશે ભાવ પ્રત્યાખ્યાન છે. ષડાવશ્યક દરરોજ કરવાં જોઈએ. દુનિયામાં ઘટ ધાર્મિક આવશ્યક ફેલાવો કરવાથી મનુષ્યના આચાર અને વિચારોની ઉત્તમતા થાય એમાં કંઈ આશ્ચર્ય નથી. વડાવશ્યક ભાવાર્થ બુદ્ધિગમ્ય અને અનુભવગમ્ય કરીને તેના રૂપે આત્માનું પરિણમન કરવાની જરૂર છે. તતુ અને અમૃત કિયા વડે પડાવશ્યકની સાધના કરવાથી અનેક કુવિચારો અને અશુભાચારોનો નાશ થાય છે. દરેક આવશ્યક સંબંધી પિતાને આત્મા કેવી પ્રવૃત્તિ કરે છે તેને વિચાર કરીને જે જે ભૂલે થતી હોય તેને પરિહાર કરવો જોઈએ. અનેક આગમને અભ્યાસ કરીને છ આવશ્યકની આરાધના કરવી જોઈએ. છ આવશ્યક એ સત્ય સંધ્યા છે. મનુષ્યએ પ્રાતઃકાલે અને સંધ્યાકાળે પડાવશ્યકરૂપ સંધ્યા કરવી જોઈએ. રાગશ્રેષને જીતવાને ઉઠેલા મનુને આવી સંધ્યા કરણીય છે. છ આવશ્યકવડે પિતાની શુદ્ધતા પ્રગટ કરવા પ્રયત્ન કરવો જોઈએ. લડાવશ્યક અર્થ સમજીને વાસ્તવિક રીતે ષડાવશ્યક કરવામાં આવે તો પિતાની જિંદગી સુધરી જાય અને તેને અનુભવ પિતાને આવ્યા વિના રહે નહિ. જ્ઞાનીઓ અનુભવ કરીને તેનું પરિપૂર્ણ સ્વરૂપ અવબોધી શકે છે. લોકોત્તર ભાવાવશ્યકનું સ્વરૂપ કહ્યું છે તેને વિદ્વાનેએ પરિપૂર્ણ વિચાર કરીને તમને તો તન્મય થઈ તે વેશ્યાવાળા થઈ–ભાવાવશ્યકની આરાધના કરવી. દ્રવ્ય તે ભાવને પ્રગટ કરવા માટે છે. ભાવાવશ્યકને પ્રગટાવે તે દ્રવ્યાવશ્યક અવધવું અને જે ભાવાવશ્યકને પ્રગટાવે નહિ તે દ્રવ્યાવશ્યક ગણાય નહિ. આવશ્યકના ઉદ્દેશ અને સમુદેશ વિચારો મનન કરવા ચોગ્ય અને આચરવા ગ્ય છે. ગાડરીયા પ્રવાહની પેઠે જેઓ ષડાવશ્યકને સમજ્યા - વિના શબ્દમાત્રથી કરણી કરી જતા હોય તેઓને વાસ્તવિક આવશ્યકની આરાધના સરમુખ કરવા,તેમની ઓઘ શ્રદ્ધાને નાશ ન કરતાં તેઓને આવશ્યકના ખરા પરમાર્થ સમ્મુખ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy