SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org ૪૩ સૂક્ષ્માપયાગદષ્ટની આવશ્યકતા. ( ૩૨૭ ) સ્વ કન્યકાર્યોમાં થતા દોષ! વારવાને તે ઉદ્યમી બન્યા નહિ; તેથી તેઓ સ્વભૂલનુ ફૂલ ભાગવે છે અને જ્યાં સુધી તેઓ કન્યકાર્યોને સૂક્રમે પયોગ ષ્ટિથી નહિં દેખશે ત્યાં સુધી તેઆની એવી સ્થિતિ રહેશે. આધ્યાત્મિક ગુણાપૂર્વક આધ્યાત્મિક દોષો ટાળવા માટે ખરેખરા ઉપાય સૂમપયોગ દૃષ્ટિ છે તેથી પોતાની સરસવ જેટલી ભૂલ હોય છે તે માલુમ પડે છે. જાપાને સૂકાપયેાગષ્ટિથી પોતાની અવનતિનાં જે જે કારણે! હતાં તે સર્વે તપાસી લીધા અને તેથી તે તે અવનતિ હેતુઓને હઠાવવા માટે જાપાનમાં લઘુ લઘુ રાજ્ગ્યાનું સંયુક્ત અલ થયું. જાપાને સર્વ દેશોમાં પેાતાના દેશના મનુષ્યાને મોકલી આપ્યા અને સર્વ દેશમાં જે જે ઉત્તમ સુધારા તથા કળા હતી તેઓને પેાતાના દેશમાં આણી. જાપાને રાજ્યપ્રગતિ વ્યાપારપ્રગતિ કલાપ્રગતિ કેળવણીપ્રગતિ સ્વાસ્તિત્વસંરક્ષક ક્ષાત્રક પ્રગતિ જલન કાપ્રગતિ વગેરે અનેક શુભકાર્યની પ્રગતિયા પ્રતિ સુવ્યવસ્થાપૂર્વક લક્ષ્ય દીધું, અને સુક્ષ્મપયોગદષ્ટિથી કર્તવ્યકાર્યાંનુ નિરીક્ષણ કરી ઘટતા વધતા સુધારા કર્યાં; તેથી જાપાન સ્વદેશાભિમાની અની સત્તાલક્ષ્મીથી ખીલવા લાગ્યું. ફશિયા સાથેની લડાઇમાં તે પોતે જીત્યું અને તેથી સર્વ રાજ્યેામાં તેની પ્રતિષ્ઠા વધી. ઇંગ્લાંડની સરકારે જાપાનની સાથે દોસ્તી બાંધી અને સૂક્ષ્મપયોગષ્ટિથી જાપાન ભવિષ્યમાં પ્રગતિ કરી શકશે. ચીનમાં અફ઼ીણુ ખાઈને ચીનાએ અફીણી બની ગયા અને તેથી તેઓ આલસુ બની અન્ય દેશોની અપેક્ષાએ પશ્ચાત્ પડી ગયા. હાલમાં ચીના ચેતવા લાગ્યા અને તેઆએ અણુ નહિ વાપરવાના ઠરાવ કર્યો છે. તથા સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરી છે. ભવિષ્યમાં જો તે સૂક્ષ્મયોગદિષ્ટ રાખી પ્રવર્તશે તે સ્વરાજ્યવ્યાપાર કલાપ્રગતિનું સંરક્ષણ કરી રાશે. આર્યાવર્તમાં સૂક્ષ્મપયોગષ્ટિવાળા રાજકીય મનુષ્યા વ્યાપારી મનુષ્યો સામાજિકસેવા કરનારા મનુષ્ય અને વિદ્વાન્ મનુષ્યે અન્યદેશાની અપેક્ષાએ વિરલા દેખાય છે. બ્રાહ્મણા ક્ષત્રિયે વૈશ્યા શૂદ્રો રાજાએ અને ત્યાગીઓમાં સમાપયાગષ્ટિવાળા મનુષ્યે જાગ્રત થાય-પ્રગટે એવા ઉપાયે લેવાની ખાસ જરૂર છે. સૂક્ષ્મ પચેગષ્ટિ વિના કોઇપણ મનુષ્ય સ્વક વ્યકાર્યોંમાં વિજયશાલી બની શકે નહિ. આવશ્યક કન્યકાર્યાનું પરિપૂર્ણ જ્ઞાન કર્યાવિના કાપ સૂક્ષ્મપયોગદિષ્ટ પ્રગટ થતી નથી. વિશ્વવર્તિ સર્વપ્રકારની વિદ્યાનુ જ્ઞાન કર્યાથી અને આત્માને કેળવ્યાથી સૂક્રમે પચેગષ્ટિ પ્રગટે છે એમ ખાસ લક્ષ્યમાં રાખવું. આર્યાવર્તાદિ સર્વ દેશેના ગરીબમાં ગરીબ મનુષ્યા પણ જ્યારે સૂક્ષ્મપયોગને ધારણ કરનારા થશે ત્યારે આર્યાવર્ત અને સવિશ્વની બાહ્ય તથા આતરિકપ્રગતિ થશે. સૂક્ષ્મ યોગદષ્ટિ વિના આધ્યાત્મિકભાવના પ્રગટતી નથી. યુરોપમાં હાલ ભયંકર યાદવાસ્થળી પ્રગટી તેનું કારણ એ છે કે તેમાં વાસ્તવિક આધ્યાત્મિકભાવનાની ખામી છે. આધ્યાત્મિકજ્ઞાનારા સૂક્ષ્મપયોગદિ” ખીલવવામાં આવે છે Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy