________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૩૮ )
શ્રી કમ ચૈાગ ગ્ર'ચ–સવિવેચન.
5
ત્યારે સદેશાની સર્વપ્રકારની ઉન્નતિથી પશ્ચાત્ પડવાનું થતું નથી. ગૃહસ્થા અને ત્યાગીએ સૂફમેપયોગદષ્ટિવડે સ્વસ્વાધિકારે જ્યારે કન્યકાર્યો કરે છે ત્યારે બન્નેની પ્રગતિ થવામાં કોઈ જાતના વિશષ આવતા નથી અને કરોડો વિઘ્નોને યુક્તિ પ્રયુક્તિદ્વારા જીતી શકાય છે. સકાર્યાંની સર્વ બાબતાની સૂક્ષ્મપયોગ ષ્ટિવડે સ કાર્યામાં કુશલ થવાથી આત્માન્નતિમાં આગળ વધી શકાય છે એમ મનુષ્યો વિચારે છે ત્યારે તે કન્યકાર્યાં કરવામાં અને જમાનાને અનુસરી આગળ વધવામાં પશ્ચાત્ પડતા નથી. સૂમપયોગદષ્ટિએ કર્તવ્યકા કરવાથીજ પ્રગતિ થાય છે એમ નિશ્ચયતઃ અવધવું. ગમે તેવી સૂક્ષ્માપયેષ્ટિ હાય તાપણું કર્તવ્યકાર્ય કરવા માટે અન્ય સત્ મનુષ્ય કે જે તે તે કાયો ના સૂક્ષ્માપયેગષ્ટિવાળા હોય તેઓની સ્વક વ્યકાચમાં સમ્મતિ લેવી જોઇએ, કે જેથી સ્વોપયોગ ષ્ટિદ્વારા જે ન જણાતુ હોય તે તેએનાથી જણાઈ આવે. સૂક્ષ્મપયોગદષ્ટિદ્વારા દિવસે જે જે કાર્યો કર્યાં હાય તેની નિરીક્ષા આલેાચના કરી જવી. જ્યારે ધાર્મિકપ્રતિક્રમણ આવશ્યકમાં પ્રત્યેક કવ્યધર્માંકમાં જે જે અતિચારાદિ દોષો લાગ્યા હોય છે તેની સૂક્ષ્મપયાગાદ્રિારા આલાચના કરવામાં આવે છે ત્યારે શુદ્ધતા થાય છે. સાંસારિક વ્યાવહારિક અને ધાર્મિક કર્તવ્યકાયો કરતી વખતે સૂક્ષ્માપયેાગદૃષ્ટિથી પ્રત્યેક કાર્યાંનું સૂક્ષ્મ નિરીક્ષણ કરવું અને સત્પુરુષોની સમ્મતિ ગ્રહણ કરવી. આ વિશ્વમાં સત્પુરુષા પારમાર્થિક કબ્યા કરનારા હાય છે. તેની સમ્મતિથી ગમે તેવા વિષમસંયોગેામાં પણ કાર્ય કરવાની વ્યવસ્થામુદ્ધિ પ્રકટે છે અને તેથી કાર્યાંમાં સુધારાવધારા કરી મસ્તકે આવી પડેલી ફરજોને અદા કરી શકાય છે. સૂક્ષ્માપયેગષ્ટિથી જ્યારે શ્રીનેમિનાથે હિરણાના પાકાર વણુ કરી પાણિગ્રહણનું સ્વરૂપ વિચાર્યું ત્યારે તેઓએ રથ પા ફેરવવા સારથિને આજ્ઞા કરી અને જાનના મિષે રાજીમતીને પૂર્વભવના સંકેત કરી મુક્તિની પ્રાપ્તિ માટે દીક્ષા અંગીકાર કરી. સૂક્ષ્માપયેાગી થવા સૂક્ષ્મપયોગી સત્પુરુષોના સમાગમમાં આવી તેમનાં પાસાં સેવવાની જરૂર સ્વીકારવી જોઇએ. સૂક્ષ્મપયોગષ્ટિવાળા સત્પુરુષોની પ્રત્યેક વિચારમાં અને પ્રત્યેક કર્તવ્યમાં સમ્મતિ લેવાથી સૂક્ષ્મપયોગષ્ટિને અનુભવ ખીલે છે અને પ્રત્યેક વિચાર અને આચારમાં જે જે સુધારા કરવાના હોય છે તેને અનુભવ આવે છે. ચન્દ્રગુપ્ત પ્રત્યેક કાર્યમાં ચાણાક્યની સમ્મતિ લેતા હતા અને ચાણાક્યની સમ્મતિપ્રમાણે તેણે રાજ્યપ્રવૃત્તિ કરી તેથી તે રાજ્યને સારી રીતે ખીલવી શકયો. અનેક સત્પુરુષોની સમ્મતિ લેવી, પરંતુ સ્વકર્તવ્યકાર્યમાં અનેક મતથી સગ્ધિ ન થવુ જોઇએ. કાન્ફરન્સ જાહેરખાતાંઓ વગેરેના ઉપરી કર્મચાગીએ અનેક સાક્ષરોના અમુક અમુક બાબતોમાં સુધારાવધારા કરવા માટે અભિપ્રાય પૂ છે તે સર્વેના અભિપ્રાયાનુ મનન કરી એક બાબતનો નિશ્ચય કરી સ્વકાર્યપ્રવૃત્તિ આચરે છે પણું કર્તવ્યકર્મથી ભ્રષ્ટ થતા નથી. અનેક સત્પુરુષાની સમ્મતિથી એક નિશ્ચય ઉપર આવીને જે જે કાર્યો કરવામાં
For Private And Personal Use Only