SearchBrowseAboutContactDonate
Page Preview
Page 253
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org 霸 વક્રાય પ્રવૃત્તિમાં ઉપચાગથી ફાયદા. ( ૧૫૩ ) આગળથી રાજાનું સૈન્ય ચાલ્યું ગયું તે પણ તેની ખખર તેને પડી નહિ એવી તેની અનન્યચિત્તતાથી તે ઝીણી કારીગરી કરવાની સ્વપ્રવૃત્તિમાં વિજય પામ્યો અને તેનુ દૃષ્ટાંત સર્વ લોકોને ગ્રહણ કરવા યોગ્ય થયુ. શ્રી વીરપ્રભુએ દ્વાદશ વર્ષ પર્યન્ત આત્મધ્યાનમાં ચિત્ત રાખ્યું અને કેવલજ્ઞાન પ્રકટાવ્યું. જે જે કાર્યાં કરવાનાં હાથમાં લીધા હોય તે તે કાર્યાંના સયમ કરવા જોઇએ અર્થાત્ તે કાર્યમાં ચિત્તને રમાવીને તદ્દીન અનાવવું જોઇએ. આહ્ય સાર્વજનિક વિશ્વોપયોગી અને સર્વોપયોગી કાર્યોમાં તન્મય બની જવુ જોઇએ અર્થાત્ તે તે કાર્યાંના ઉપયોગ રાખવા જોઈએ. કાર્ય પ્રવૃત્તિમાં અનન્ય ચિત્તવાળા થવાથી વ્યકાર્યાના ચારે તરફથી ઉપયોગ રહે છે અને તત્સંબધી કાર્ય ણુકી બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને તેથી અનેક શેાધેા કરી શકાય છે. એડીસન શેાધક અને દાકતર બેઝ જેવા શોધકો સ્વકાર્યમાં અનન્ય ચિત્તવાળા બનીને વિશ્વમાં અનેક પ્રકારની શોધો કરી રહ્યા છે. કર્તવ્ય કાર્યમાં એકમના થયા વિના તે કાર્યની સિદ્ધિમાં અનેક પ્રકારના વિક્ષેપો નડે છે. કન્યકાર્ય સબંધી ઉપયોગ ખીલવવા હોય તે કર્તવ્યકા માં ચિત્ત રાખીને અન્ય બાબતાના વિકલ્પે અને સંકલ્પાના ત્યાગ કરવેા જોઇએ. એક પાદરીના હસ્તથી લખાયલું નેપાલીયન એનાપા નું જીવનચરિત છે તેમાં લખ્યું છે કે નેપાલીયન એનાપાર્ટ જે કાર્યમાં પ્રવૃત્તિ કરતા તે કાર્યને ઉપયોગી બની જતા. નેપેલીયન ચાલતી લડાઇએ તે જે કાર્યમાં પ્રવૃત્ત થતા હતા તેમાં એકમના બની જતા હતા. જ્યારે તે ખાવા બેસતા હતા ત્યારે ખાવાના વિચારા વિના અન્ય બાબતના વિકલ્પસ’કપાને કરતા નહતા. જ્યારે ઉંઘવાના વખતે ઉંઘતા ત્યારે સર્વના દેખતાં તુર્ત ઉંઘી જતા અને જાગવાના ટાઈમે તુર્ત જાગી જતા. જ્યારે તે જે જે કાર્ય કરતા તે વિના અન્ય બાબતામાં ઉપયોગ દેતા નહતા; તેથી તે ક્ષાત્રવીર કર્મયોગી કહેવાયો. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય જે કાર્યની પ્રવૃત્તિમાં યોજાતા, તેને ઉપયોગ રાખીને અન્ય બાબતોના વિકલ્પસ કલ્પાને કરતા નહતા. એવી તેમની કાર્યપ્રવૃત્તિમાં અનન્ય ચિત્તવૃત્તિ હોવાથી તેઓ અનેક ગ્રન્થા રચવાને શિતમાન્ થયા હતા. રાધાવેધસાધા સ્વકાર્ય પ્રવૃત્તિમાં ઉપયોગ રાખીને અન્ય વસ્તુ સંબંધી વિકલ્પસ કલ્પાને કરતા નથી તેથી તે સ્વકાર્યમાં વિજય મેળવી શકે છે. વિદ્યાથી જે જે બાબતાને વિદ્યાભ્યાસ કરે છે તેમાં એકમના બનીને અન્યકાર્યના વિચારાના વિકલ્પે અને સકલ્પાના ત્યાગ કરે છે તેા તે વિદ્યાધ્યયનમાં વિજય મેળવી શકે છે; અન્યથા નાપાસ થાય છે. યોગી પેાતાની જે જે યોગપ્રવૃત્તિયોને આદરે છે તેમાં જે કાળે જે ક્ષેત્રે જે પ્રવૃત્તિ સેવે છે તેને પિરપૂર્ણ ઉપયોગ ધારણ કરે છે તે યોગપ્રવૃત્તિની સિદ્ધિ કરી શકે છે અને તે જો સ્વકાર્ય પ્રવૃત્તિ અન્ય વિકલ્પસ કલ્પાને સેવે છે તે તે સ્વકાર્ય પ્રવૃત્તિની સિદ્ધિ કરી શકતા નથી. શ્રીમદ્ આનન્દઘનજી મહારાજ ૨૦ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy