SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 瓿 ખરેખર! કમ યોગી અનેા. ( ૪૧૫ ) સ્વાન્નતિસાધક કમ યાગી અન્યા વિના વિશ્વાલાના સકલાનુભવાને પ્રાપ્ત કરી શકાતા નથી. અતએવ પ્રત્યેક મનુષ્ય અનુભવા પ્રાપ્ત કરવાને સ્વાન્નતિસાધક કયાગી બનવું જોઇએ. આ વિશ્વશાલાના સ`પૂર્ણ પદાર્થાના સાક્ષાત્ દ્રષ્ટા મુનિવરો સર્વ મનુષ્ય વિદ્યાર્થિયાના ગુરુ છે અને તેના અનુભવાને ગ્રહણ કરીને સાક્ષાત્ તે તે અનુભવાના સાક્ષાત્ કરનાર સ્વાત્મા જ સ્વક વ્યકાર્યાના નૈૠયિકદષ્ટિએ ગુરુ અવધવા. સ્વાન્નતિકસાધક ચેતનજીની અનન્ત વિશ્વશાલા છે અને તેઓ અનન્ત અનુભવને પ્રાપ્ત કરી શકે છે. રજોગુણુ તમે ગુણ અને સત્ત્વગુણનું સ્વરૂપ અવમેધીને અન્તરમાં સ્વભાવિક જ્ઞાનની સ્ફુરણા જે પ્રગટાવે છે તે આત્મોન્નતિસાધક બની શકે છે. વિશ્વવર્તિસર્વજ્ઞેયસ બંધી અનેક ગ્રન્થાના અભ્યાસ કર્યાં પશ્ચાત્ આત્મજ્ઞાનવડે સત્યાનુભવ પ્રાપ્ત કરવા અને સ્વય આત્મોન્નતિના અનુભવપ્રદશકમાkમાં પ્રવર્તવું. આ વિશ્વશાલામાં જે જે અવસ્થાએ અને જે જે દુઃખ સુખની સ્થિતિચે ભોગવવી પડે છે તેમાં તે તે જ્ઞેયદ્વારા અનુભવ કરી સત્ય ગ્રહણ કરવાના મુખ્ય સિદ્ધાંત પ્રાપ્ત થઈ શકે છે. આ વિશ્વશાલામાં ચેતનજી સ્વાન્નતિક સાધક બનીને અનન્ત સુખમય પેાતાને બનાવી શકે છે એમ અનુભવીઓને અનુભવ આપે છે. પિંડના પરિપૂર્ણ અનુભવ લેવાથી બ્રહ્માંડ પાઠશાલાના પરિપૂર્ણ અનુભવ ગ્રહી શકાય છે અને તેથી સ્વાન્નતિકસાધક બનવામાં જે જે નિમિત્ત કારણેાની અપેક્ષા રહે છે તેની પ્રાપ્તિ કરી શકાય છે. વિશ્વશાલાનું વાસ્તવિક જ્ઞાન કરીને જે સ્વાન્નતિસાધક કમચાગી અને છે તે તે સ્વાન્નતિસાધક હેતુભૂત વસ્તુઓને વિશ્વશાલામાંથી ગ્રહણ કરે છે અને તે વિના પ્રમત્તપણે વતી વિશ્વશાલાવર્તિ જીવાને ઉપદ્રવસંતાપાદિ કરી શકતા નથી; સ્વાન્નતિ સાધવામાં કુદરતના સ્વભાવથી વિરુદ્ધ અન્ય જીવાના પ્રાણને હાનિ ન પહોંચે અને વિશ્વશાલામાંથી જેટલું ગ્રહણ કર્યું હોય તેના કરતાં વિશેષ પ્રકારે વિશ્વશાલાવર્તિજીવાને ઉપકાર કરવા એવું લક્ષ્યમાં રાખીને પ્રવર્તવુ જોઇએ કે જેથી વિશ્વશાલામાં થતી સ્વાન્નતિમાં કોઈ જાતના વિક્ષેપ ન આવી શકે. અશ્વ મનુષ્યે વિશ્વશાલામાં સ્વાન્નતિ કરવાને અબ્જ ાિ ધરાવી શકે છે અને તેથી તેની પ્રિયાના અનુસારે ભિન્ન ભિન્ન પ્રવૃત્તિમાગેમાં દેખાય છે, તથાપિ તેઓનું મુખ્ય સાધ્યબિન્દુ તે આત્મસુખ પ્રાપ્ત કરવાનું હાય છે તેથી તેએ અન્તે એકજ ઉન્નતિના માર્ગ પર આવી શકે છે. આ વિશ્વશાલા અનુભવાના ભંડાર છે. આ વિશ્વના ગુપ્ત સિદ્ધાન્તાને જે પ્રોધે છે તે અનંતાનુભવાને મહાસાગર બનીને આત્માન્નતિસાધક કર્મયોગી બની પરમબ્રહ્મપદને પ્રાપ્ત કરી શકે છે. ભૂતકાલમાં જે જે મહાત્માઆએ જે જે આ વિશ્વશાલામાં અનુભવા પ્રાપ્ત કર્યાં તેટલાનું જ્ઞાન કરીને આગલ વધી અનેક ચુસિદ્ધાન્તાના અનુભવા પ્રકટાવીને વિશ્વમાં ખરેખરા કયેાગી બનવું જાઈએ. બાહ્યશે અને આન્તરશેાધા માટે અનુભવની અત્યન્ત આવશ્યકતા છે. પેાતાના આત્મામાં સાક્ષાત્ થનાર અનુભવજ્ઞાન તે જીવતુ જ્ઞાન છે ન Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy