________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વ્યવસ્થામય પ્રવૃત્તિયેાગની ખામી.
(૪૬૭ )
વિશેષ ચેાગ્યતા પ્રાપ્ત કરેલા મનુષ્યને પેાતાની પાછળ મૂકવાની કાલે વગેરેની વ્યવસ્થાઆના જેવા કમચાગ સેવે છે તેવા હાલ આર્યાવર્તમાં કાગ નહિ સેવાતા હોવાથી એક મહાકમ યાગીની પાછળ દિવા પાછળ અંધારા જેવું વા દેવતાના છેકરા કાયલા જેવુ થાય છે. શ્રી હેમચંદ્રની પાછળ તેમના જેવા મહા કર્મ યાગી પુરુષ પ્રકટચે નહિ એ આર્યાંના ઉત્પાદકન્યવસ્થાપ્રવૃત્તિયોગની ખામી છે. હરિભદ્રસૂરિની પાછળ હરિભદ્ર કરતાં મહાપુરુષ તે પ્રકટાવી શકયા નહિ વા તેવા પુરુષો પાકે એવી વ્યવસ્થાવાળાં ગુરુકુલા સ્થાપી શકયા નહિ. શ્રીમદ્ યશેોવિજયજીની પાટે તેમના જેવા મહાપુરુષ ન પ્રકટ એ ખરેખર આપણા કમચાગની ખામી છે. પાશ્ચાત્ય વિદ્વાના એક કલેકટરની પાછળ બીજો ક્લેકટર મળે, એક વાયસરાયની પાછળ ખીજે વાયસરાય પાકે, એક ગવર્નરની પાછળ ખીજો ગવર્નર પાકે, એક પ્રધાનની પૂંઠ પૂરનાર તેના સમા અન્ય પ્રધાન તુર્તજ તેના ચાર્જ સાઁભાળે એવી વ્યવસ્થાના કર્મયોગની પરપરાપ્રવૃત્તિયાની સારી ચાજના કરી શકયા છે અને તે હાલ આપણા અનુભવમાં આવે છે. ગેાખલેની જગ્યા પૂરનાર તેના જેવા અન્ય તુર્ત પ્રાપ્ત કરી શકવામાં આર્યાવર્ત પશ્ચાત્ છે. દાદાભાઇ નવરાજજીના ચાર્જ સભાળીને તેમનાં જેવાં કાર્યો કરી કર્મચાગી અન્ય કોઇ બને તેવી વ્યવસ્થાની ખામી છે, રામેશત્રુત્ત જેવા પ્રધાન તુર્ત શ્રીમન્ત સયાજીરાવ ગાયકવાડને મળે એવી વ્યવસ્થાની ખામી છે. પ્રીરાજશાહ મહેતા અને વાછાના કર્માંચાગની પદવી સંભાળી લે એવા તુત તેમની જગ્યાને પૂરનાર કર્મચાગીઓની ખામી છે. પાશ્ચાત્ય દેશમાં તેવી ખાખતની એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે એક જગ્યાના ચાર્જ તુ તેના કરતાં અધિક ચેાગ્યતાવાળા અન્ય કાઈ કમ યાગી બનીને સંભાળી શકે. શકરાચાર્યની પાછળ શકરાચાય જેવા અને શમાનુજાચાર્યની પાછળ રામાનુજ સરખા કચેાગી ઉપદેશકે ન પ્રકટયા તેનું કારણ તેવા પુરુષા પકાવવાની વ્યવસ્થાની ખામી છે. વિવેકાનન્દ અને સ્વામી રામતીર્થની જગ્યા પૂરે એવા સનાતન વેદાન્તીઓમાં પુરુષ પ્રગટયા નથી તેનું કારણ એ છે કે તેવા પ્રકારના પાછળ અન્ય પુરુષો થયા કરે એવાં ગુરુકુલા, શાળાઓ, વગેરેની વ્યવસ્થાવાળા પ્રવૃત્તિયેાગની ઘણી ખામી છે. આર્યાંવ હજી આ ખામત માટે નહિ ચેતી શકશે તે તે મહાકમ ચેાગીઓની અનુક્રમશ્રેણિને પ્રકટાવ્યા વિના પતિત દશાને ભોગવી શકશે. કચાગવડે મહાકમ ચાગી બની શકાય એવી કન્યક પ્રવૃત્તિમાં મસ્ત થવું કે જેથી મૌન રહેવા છતાં જગને તેનું આચરણુ દેખવાથી આધ મળે એમ અત્ર કહેવાના ભાવમાં પ્રસંગેાપાત્ત અન્ય વિવેચન કરાયું છે. મૌની બનીને સ્વયં કાર્યાના ઉપદેશ ખરેખર કર્મચાગી બને છે, તેથી તેને અમે પાડવાની જરૂર પડતી નથી—એવુ અવોખીને પ્રત્યેક મનુષ્યે કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિમાં લક્ષ્ય દેવું જોઈએ અને ઉપયાગપૂર્વક આવશ્યક કાર્યોંમાં પ્રવર્તીને આદર્શ પુરુષ બનવા ખાસ લક્ષ્ય રાખવુ જોઇએ. આદશ
For Private And Personal Use Only