________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
---
-
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
બળદ ગાડામાં બેસીને ચાલવાથી હવે અન્યાની સ્પર્ધાપ્રગતિમાં પ્રસ્થિતિ થઈ શકાવાની નથી, અતએવી પ્રવૃત્તિમાં મસ્ત કર્મયેગી બનવું જોઈએ; અને અન્ય જેઓ મૃતવિચારાના પૂજક બન્યા છે તેઓના ટકટકારા તરફ ધ્યાન ન આપવું જોઈએ. કમગી બનીને આદર્શ પુરુષ બને એટલે મૌન રહેવા છતાં જે કંઈ વાણી દ્વારા ઉપદેશ આપવાને હશે તે સ્વયમેવ અખિલ વિશ્વ ગ્રહણ કરશે. અશક રાજા અને ચંદ્રગુપ્તની યાદી ખરેખર તેનાં કર્તવ્ય કાર્યોથી થાય છે. પ્લેટેની યાદી તેના ગ્રંથોથી થાય છે. એમર્સનની યાદી તેના વિચારોથી ભરેલાં પુસ્તકથી થાય છે અને તેથી તેમના કર્તવ્યનું મરણ કરીને વિશ્વમનુષ્ય કર્તવ્ય કાર્યોની પ્રવૃત્તિ કરે છે. હનુમાને કર્મચેગી બની રામની સેવા બજાવી તેથી તે આદર્શ પુરુષ બનીને પક્ષ દશામાં પણ મૂર્તિદ્વારા જગને ઉપદેશ આપ્યા કરે છે. વ્યાસ તેના કર્તવ્ય કર્મોથી હિન્દુઓના પૂજ્ય હૃદયમાં ઈશ્વર તરીકે વિરાજે
પતંજલિ તેના ગ્રસ્થાદિક કર્તવ્યકાથી આર્યાવર્તમાં સર્વત્ર પ્રાતઃકાલમાં સ્મરાય છે, શાકટાયન, ઉમાસ્વાતિવાચક, કુંદકુંદાચાર્ય, ભદ્રબાહુ, દેવદ્ધિગણિક્ષમાશ્રમણ, ધનેશ્વરસૂરિ, વિમલાચાર્ય, અકલંક, નિષ્કલંક અને સિદ્ધસેનસૂરિ તેઓના કર્તવ્ય શાસ્ત્રકાર્યથી આર્યોના હૃદયમાં પૂજાય છે. આપણે સાક્ષાત્ એ પુરૂષને દેખ્યા નથી છતાં પણ તેઓએ કરેલાં કાનું મરણ, તેઓના ગ્રન્થથી કરી શકાય છે અને તેઓનું કર્મગિત્વ કેટલું બધું ઉત્તમ હતું તે તેના વિચારોથી અવબોધાઈ શકે છે. જગડુશાહ શેઠે દુષ્કાલના સમયમાં હજાર મણ ધાન્યના મુંડા ગરીબોને આપ્યા અને લાખે મનુષ્યને મૃત્યકાલથી બચાવ્યા તેથી તે દાનમાં આદર્શ પુરુષ બની તેના કર્તવ્ય કર્મથી લાખો મનુષ્યોને ઉપદેશ શિક્ષા આપી શક્યા અને તેઓ સ્વકીય જીવન સુધારીને દાન કર્મની પ્રવૃત્તિ કરી શકયા. ઈડરમાં અંબાવીદાસ નામના એક ધનવાન જૈન ગૃહસ્થ થયા તેમના વખતમાં મેટે દુષ્કાલ પડે ત્યારે તેમણે ઈડર દેશ અને તેની આસપાસના સર્વ લેકેને અન્ન પૂર્યું. ગરીબને માટે દરરોજ સત્રશાલાઓ શરૂ રાખી તેવી દાનપ્રવૃત્તિથી પિતાની પાછળ આદર્શ જીવન મૂકી ગયા. તેથી તેમના નામની સાથે હજારે મનુષ્યો તેવી દાનરૂપ કર્મગની પ્રવૃત્તિ સેવવાને ઉત્સાહી બને છે. સ્વાધિકાર સ્વયેગ્ય અને પરોગ્ય કલ્યાણકારક કાર્યો કરે કે જેથી તમારાં કર્તવ્ય કાર્યોને અવલેકી લેકે સ્વકર્મચાગમાં પ્રવૃત્તિ કરી શકે ભરત, બાહુબલી, અભયકુમાર, ઢંઢણ કુમાર, મેઘકુમાર, સિરિયક, સ્થૂલભદ્ર, નંદિષેણ, કયવન્નાશેઠ, કેશીકુમાર, શાલિભદ્ર વગેરે મહાપુરુષે કર્મચગપરાયણ બનીને આદર્શ પુરુષ બન્યા છે. શ્રી વીર પ્રભુની પાટે બેસનાર આચાર્યોએ કર્મવેગી બનીને જૈન શાસનની સેવામાં સ્વાત્મભેગ આપી આદર્શ પુરુષતાને ખ્યાલ આપે છે. વેદાન્તદર્શનપ્રવર્તક અનેક આચાર્યોએ સ્વધર્મ એગ્ય આવશ્યક કર્મોમાં પ્રવૃત્તવાને આત્મગ આપે છે તે તેના જીવન ચરિત્રોથી માલુમ પડે છે. પાશ્ચાત્ય કર્મયોગીઓ પિતાના કરતાં
For Private And Personal Use Only