________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૬૮ )
શ્રી ક્રમ ચૈાગ ગ્ર'થસવિવેચન,
કમાગી કહેણી પ્રમાણે રહેણીને રાખે છે તેથી મન વચન અને કાયાવડે તે પ્રમાણિકત્વ સંરક્ષીને મૌન છતાં ઉપદેશ બની શકે છે. વધસ્તંભ પર ચઢેલા ઈશુ ક્રાઈસ્ટના બે શબ્દોથી ખ્રિસ્તિયાના હૃદયમાં જે ઊંડી અસર થાય છે અને આપણા મનમાં પણ જે ઊંડી અસર થાય છે તે અન્યથી થતી નથી, તેનું મુખ્ય કારણ એ છે કે કચેાગી વિચારેને જે આચારમાં મૂકી બતાવે છે તેજ તેને ખરેખરા ઉપદેશ છે. દેહાધ્યાસના ઉત્સર્ગની પ્રવૃત્તિમાં સમરાદિત્ય, અવન્તી સુકુમાલ, ગજસુકુમાલ અને મહાખલની સ્મૃતિ માત્રથી તેઓના આત્માના સવિચારાની પોતાના ઉપર અસર થાય છે એ કઇ સામાન્ય કર્મચાગીપણું કહેવાય નહીં. મેવાડના રાણા પ્રતાપે અકબરના પુત્ર સલીમના સાથે અરવલ્લીની ખીણમાં યુદ્ધ કર્યું તે વખતે પ્રતાપનું છત્ર પોતે મસ્તક પર ધારણ કરીને આત્મત્યાગ કરનારા ઝાલા રાણાના દેશભક્તિક વ્યકમ યાગની ક્રિયાથી દેશભક્તા પર ઝાલાનું મૌન છતાં જે અસર થાય છે તેવો અન્યથી થતી નથી. અત એવ કયેાગી મૌત રહેવા છતાં સ્વક વ્યકર્માંના ઉપદેશ કરે છે એમ જે કહેવામાં આવ્યું છે તે ખરેખર ચેાગ્ય છે, દુર્ગાદાસ રાઠોડ સ્વદેશભકિતથી આવશ્યક કન્યકાર્યાં કરતાં ભીંતમાં ચણાય છે, પ્રસંગે ખહાર નીકળે છે અને દેશ-રક્ષા માથું મૂકીને કાર્ય કરે છે તેનું ચરિત્ર વાંચતાં વાંચકાનાં રૂંવાડાં ઊંમાં થાય છે તેથી તેની પ્રવૃત્તિથી વિશેષ ઉપદેશ અન્ય રીતે મળી શકતા નથી. તેની કન્યક પ્રવૃત્તિથી તેની આવશ્યક પ્રવૃત્તિયેના ઉપદેશ ખરેખર મૌનપણામાં સારી રીતે મળી શકે છે અને તેથી તેને ક્ષત્રિય પુરુષા આદર્શ પુરુષ માનીને તેના જેવું સ્વજીવન કરવા પ્રવૃત્તિ કરે છે. શેઠ મેાતીશાહે પાલીતાણા વગેરેમાં જિનમન્દિરા બાંધી સ્વકન્યકર્માને ઉપદેશ દીધા વિના અન્યાના હૃદયમાં ઉતારી દઈ તેઓની જીવનપ્રગતિ કરી છે. અમદાવાદના શેઠ હેમાભાઈ અને હઠીશ`ગે પારમાર્થિક કાર્ય કરી મૌનપણે રહીને અન્યાને સ્વકર્તવ્ય કાર્ચીને ઉપદેશ આપ્યા છે. સ્વયાગ્ય કન્યકાŕમાં પ્રવૃત્ત રહ્યા કરવુ એ એક જાતના ઉત્તમ અસર કરનાર મૌની ઉપદેશ અવધવા. સ્વમન વાણી અને કાયાની શક્તિના ધનના અન્નને અને સમયને . પારમાર્થિક કાર્યામાં ભેગ આપવે એ જગને અનન્તણ્ણા જીવતા ઉપદેશ આપવા જેવું કર્તવ્યકર્મ અવોધવું. આત્માના ગુણેામાં મસ્ત રહેનારા જ્ઞાનયેાગી ગુરુએ સ્વકતવ્યમાં તત્પર રહે છે, તેની આગળ શિષ્યો જાય છે અને તેઓના મનમાં જે જે સંશયા પૂછવાના હાય છે તે સ્વયમેવ ટળી જાય છે તે માટે કહ્યું છે કે—જીવસ્તુ મૌનથ્થાથાના: રાજ્યાતુ છિન્નસંચયા ગુરુઓની મૌનતા છતાં શિષ્યાના સદેહા દૂર થાય છે. તેનું ખરેખરું કારણ તેમની કર્તવ્યપ્રવૃત્તિની અસર છે, કત વ્યપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં આત્મામાં એવી મહાન્ શક્તિ ઉત્પન્ન થાય છે કે જેથી શિષ્યાના સદેહે ખરેખર ચેાગીને દેખતાં તુર્ત સ્વયમેવ પ્રત્યુત્તર પામીશમી જાય છે. કીડીઓની કર્તવ્યપ્રવૃત્તિ દેખતાં આપણા હૃદયમાં આલસ્ય પ્રગટયુ. હાય છે તે તેના નાશ
For Private And Personal Use Only