SearchBrowseAboutContactDonate
Page Preview
Page 533
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કમ યાગી કયારે બની શકાય ? ( ૪૩૩ ) શકતા નથી. અન્ય જીવાપર ઉપગ્રહ કરવા એ સ્વક વ્યકમ યાગ છે. એવું અવબેધ્યા વિના તે સ્વાર્થી બનીને અન્તે કન્ય કચેાગદ્વારા સ્વપ્રગતિ કરવા શક્તિમાન થતે નથી, આ વિશ્વશાલામાં સર્વ જીવે પરસ્પર એકબીજાના ઉપકારી અને મિત્રા છે તે ઉપર્યુક્ત સૂત્રથી સિદ્ધ થાય છે. અતએવ સર્વ જીવાની સાથે મૈત્રી પ્રમાદ માધ્યસ્થ અને કારુણ્ય એ ચાર ભાવનાના વર્તનથી વર્તવું જોઇએ અને આત્મવત્ સર્વ જીવાને માની ઉપગ્રહ દૃષ્ટિએ સર્વજીવાની ઉપયોગિતા અવબેધી સર્વ જીવાનુ સંરક્ષણ કરવું જોઈએ. તથા સર્વ જીવે પરસ્પર ઉપગ્રહ કરી આત્માન્નતિમાં અગ્રગામી અને એવી ચાગ્ય કાર્ય - પ્રવૃત્તિને મન વચન અને કાયાથી સેવી જગના ઉપગ્રહુદાનઋણમાંથી ઉપગ્રહેા પાછા વાળી મુક્ત થવું જોઈએ એજ વિશ્વશાલાવર્તિ ચેતનની ઉન્નતિને વાસ્તવિક ઉપગ્રહ-કમાગ છે. અત્ર ઉપગ્રહના સંબંધે જણાવતાં પ્રસંગોપાત્ત જણાવાય છે કે જીવે પરસ્પર એક બીજાને અપકાર પણ કરી શકે છે અને પુદ્ગલ દ્રશ્ય પણ ઉપકારની પેઠે અપકાર કરી શકે છે. જૈનષ્ટિએ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ કર્મ પુદ્ગલરૂપ છે અને તેથી આત્માની જ્ઞાન, દર્શન, અવ્યાબાધ, ક્ષાયિક ચારિત્ર, અનંતસ્થિતિ, અરૂપી, અગુરુલઘુ અને વીર્ય શક્તિયાનુ આચ્છાદન થાય છે અને તે અષ્ટ કર્મપ્રકૃતિયાના નાશથી આત્માના આઠ ગુણા પ્રકટે છે; તેથી વ્યવહારદષ્ટિએ કેટલાક પુદ્ગલેા આત્માને જ્ઞાનાવરણીયાદિ કર્મ પુદ્ગલાના નાશ માટે ઉપકારી થાય છે અને જ્ઞાનાવરણીયાદિ પુદ્ગલા આત્માના ગુણાને હણે છે, માટે તે અપકારી થાય છે; અતએવ સિદ્ધ થાય છે કે જીવાને જીવા અને અજીવ પદાર્થો ઉપકારીભૂત થાય છે અને અપકારીભૂત પણ થાય છે. સર્પાદિના વિષપુદ્ગલાથી જીવાના પ્રાણાના નાશ થાય છે અને સર્પાદિ વિષેાનાં પુદ્ગલેાકેાઈ દવા વગેરેમાં ખપમાં આવવાથી કાઇ રાગીને ઉપગ્રહભૂત પણ થાય છે. સામલ વછનાગ વગેરે વિષેાના માત્રા તરીકે ઉપયેાગ કરવાથી તે અમુક રોગોના નાશ પણ કરી શકે છે. અગ્નિનાં પુદ્ગલાથી તાવને નાશ થાય છે અને અન્ન વગેરે પકાવવાના ખપમાં ઉપગ્રહભૂત થાય છે પરન્તુ અગ્નિમાં પડવાથી તે પ્રાણાને નાશ કરી શકે છે. અપ્લાયનાં અર્થાત્ જલનાં પુદ્ગલે તે જગના જીવનભૂત છે પરન્તુ નદી વગેરેમાં પડવાથી પ્રાણેને નાશ પણુ થાય છે. જડવસ્તુઓ અને જીવા કઈ દૃષ્ટિએ અને કયા દ્રવ્ય ક્ષેત્ર ફાળ ભાવ પ્રમાણે જીવપ્રતિ ઉપગ્રહીભૂત થાય છે અને કઈ દૃષ્ટિએ અને કયા દ્રષ ક્ષેત્ર કાળ ભાવથી જીવપ્રતિ અપકારભૂત થાય છે તેનું પરિપૂર્ણજ્ઞાન જો આ વિશ્વશાળામાં આવે છે તે જ સ્વાન્નતિસાધક કમચાગી બની શકાય છે, અન્યથા સ્વાન્નતિને બદલે સ્વાવનતિસાધક તરીકે ખની શકાય છે. અતએવ વિશ્વશાલામાં વિજ્ઞાનવિદ્યા દર્શનવિદ્યા અધ્યાત્મવિદ્યા આદિ ૫૫ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy