SearchBrowseAboutContactDonate
Page Preview
Page 780
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૮૦ ) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. કરાવવાથી દેવીઓ દેષથી મુક્ત થઈ જાય છે. સર્વજીમાં ગુણે હોય છે. આત્મામાં મનને સંબંધ થવાથી મનમાંથી દોષને વિલય થઈ જાય છે અએવ દોષીઓને આત્માનું શુદ્ધસ્વરૂપ અવબોધાવવું જોઈએ. મનમાંથી રાગદ્વેષને દૂર કરવા માટે વિચાર કરવા માત્રથી કંઈ વળતું નથી, પરંતુ રાગદ્વેષને નાશ કરવા માટે પ્રયત્ન કરવાથી કાર્યસિદ્ધિ થાય છે. સર્વ જીવોને બ્રહ્મજ્ઞાનથી પરમાત્મપદ પ્રાપ્ત થાય છે તો દોષીએને આત્મજ્ઞાનથી ઉદ્ધાર થાય એમાં કશું કંઈ આશ્ચર્ય નથી. આત્મજ્ઞાન–બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કરવાથી સર્વ દોષોને નાશ થાય છે અએવ જ્ઞાનીઓએ દોષીઓના દે નાશ કરવા માટે પ્રયત્ન કરે જઈએ. દષીઓને સ્વાત્માની સમાન દેખવાની દશા થઈ એટલે કર્મયોગીની દશા પ્રાપ્ત થાય છે. જેના હૃદયમાં ક્ષમાદિ ગુણે ઉત્પન્ન થયા છે તે મનુષ્ય ગુણોને પ્રચાર કરી શકે છે. જેનામાં ક્ષમા-દયા-શુદ્ધ પ્રેમ સ્વાત્મભાન વગેરે ગુણે ઉપન્યા છે તે મનુષ્ય જ્ઞાનાદિ બળે અન્ય મનુષ્યમાં સદાચાર-ઘર્માચારદ્વારા ગુણોને પ્રચારી શકે છે. સદ્ગુણેથી ગુણી મનુષ્યની અન્ય દેશી જીવેના પર મુખથી ઉપદેશ આપ્યા વિના પણ અત્યંત અસર થાય છે માટે કર્મયોગી મનુષ્યએ ઉપર્યુકત કલેકના ભાવનું મનન કરીને ગુણે પ્રચારવા પ્રયત્ન કરે જોઈએ. આચારોમાં-ક્રિયાઓમાં ગુણેને રસ પૂરાય છે તે આચારનું મહત્ત્વ વધે છે. કેટલીક વખત એવું અનુભવવામાં આવે છે કે ધર્મક્રિયાવિધિમાં મગ્નધર્માચારોમાં મગ્ન મનુષ્યોમાં દેષ દષ્ટિ-નિન્દા-ઈર્ષા-સ્વાર્થ-પરાશ્રયતા વગેરે દેશે વધુ પ્રમાણમાં હોય છે; પણ અન્યના દોષો દેખવાની અને અન્યોની નિન્દા કરવાની ગંધ હોય છે ત્યાંસુધી ધર્મકર્મોમાં પ્રવૃત્ત થઈને કંઈ વિશેષ ફળ પ્રાપ્ત કરી શકાતું નથી. જેનામાં અક્ષુદ્રાદિ ગુણે પ્રકટ્યા હોય છે તે અન્ય મનુષ્યને ગુણી બનાવવા સમર્થ બને છે. દયાક્ષમા-વૈરાગ્ય-ત્યાગ આદિ ગુણે વિના સર્વ ધર્મવાળા મનુષ્ય પ્રભુની પ્રાપ્તિ માટે અને આત્માની શુદ્ધિ માટે અનેક ધર્માચારોને-ધર્મક્રિયાઓને સેવે તે પણ તેઓ હૃદયશુદ્ધિ કરવાને શક્તિમાન થતા નથી તથા પ્રભુની ઝાંખી કરી શકતા નથી. અતવ પ્રથમ મનુષ્ય અનેક ગુણોને ધારણ કરે છે તો તે અન્ય મનુષ્યને ગુણું બનાવવા તથા ધાર્મિકાચારોને પ્રચાર કરવા શક્તિમાન થાય છે. ધૈર્ય ઓદાર્ય–આત્મભાવ-બ્રહ્મભાવ-શુદ્ધ પ્રેમ-બ્રાતૃભાવવૈરાગ્ય-પરમાર્થપ્રવૃત્તિ, આદિ-વિવેકાદિ ગુણની પ્રાપ્તિ જે જે ઉપાયો વડે, જે જે આચારવડે, જે જે પ્રવૃત્તિ વડે થાય એવાં કાર્યો કરવા જોઈએ. ગુણાનુરાગી મનુષ્યોએ આ વિશ્વમાં જે જે ઉપાયોએ આત્માના ગુણે વધે, આત્માની શક્તિ વધે, તે તે ઉપાયરૂપ આચા ને આચરવા જોઈએ. જે જે ઉપાયોને અને ધર્માનુષ્ઠાનને આચરતાં આત્માના ગુણે ખીલે તે માટે ખાસ પ્રવૃત્તિ કરવી જોઈએ. આત્માની જ્ઞાનાદિ શક્તિઓ ખીલે એવી ધર્મપ્રવૃત્તિયોને ગાડરીયા પ્રવાહને ત્યાગ કરીને સેવવી જોઈએ. ધર્મ-અર્થ-કામ અને મોક્ષપ્રદ એવા -શુભ ધર્મના સંસ્કારોને ધર્મશાસ્ત્રોના આધારે ક્ષેત્રકાલાનુસારે સુધારક પરિવર્તની સાથે For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy