SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir E “ જે એકને જાણે છે તે સર્વને જાણે છે, '' ( ૧૦૭ ) પશ્ચાત્ પડાતું નથી એમ અનુભવજ્ઞાને સમ્યગ્ અવખાધાય છે અને કર્તવ્ય પરાયણ થઈ પરમાત્માને પ્રાપ્ત કરી શકાય છે. જ્ઞાનપૂર્વક જેની ક્રિયા છે એવા કચેગીને રાગાદિકના અભાવપૂર્વક આવશ્યક પ્રવૃત્તિમાં પ્રવર્તતાં કર્મબંધ થતા નથી; જ્ઞાનપૂર્વક પ્રત્યેક આવશ્યક કાર્ટૂની ક્રિયાઓ કરવાની જરૂર છે. જ્ઞાની શ્વાસોચ્છ્વાસમાં, રે જમનો નારા-જ્ઞાનપૂર્વક પ્રત્યેક ક્રિયાથી ઉત્તમ લની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનશિયામ્યાં મોક્ષઃ જ્ઞાન અને ક્રિયાવડે મેક્ષ છે. જ્ઞાની સાંસારિક અને ધાર્મિક બાબતામાં જ્ઞાનપૂર્વક ક્રિયાબળથી સાંસારિક પ્રગતિ અને ધાર્મિક પ્રગતિપૂર્વક અનેક દુઃખાથી મુક્ત થઇ શકે છે. જ્ઞાન વિના કઈ ક્રિયા કરવી તેની સમજણ પડતી નથી. જ્ઞાની પાસે ક્રિયા હોય છે. અજ્ઞાનીઓથી વસ્તુતઃ ક્રિયાનું ખરૂં સ્વરૂપ અવધી શકાતુ નથી. જેની પાસે જ્ઞાનખલ હાય છે તેને વ્યવહારમાં અને ધર્મમાં જય થાય છે. જેની પાસે જ્ઞાનબળ હોય છે તેનુ સત્ર વિશ્વમાં સત્તા સામ્રાજ્ય પ્રવર્તે છે. જ્ઞાનબળ વિનાના જંગલી મનુષ્ય સુધરેલા જમાનામાં તેમની અસલની પ્રવર્તતી ક્રિયાથી પરત ંત્ર અન્ધનમાંથી મુક્ત થઇ શકતા નથી. તેાપાની આગળ તીરકામઠાંની યુદ્ધક્રિયા કદાપિ નભી શકે નહિ, તેમજ છાપેલાં પુસ્તકોથી જે જમાનામાં અભ્યાસખળની પ્રગતિ થઇ રહી છે તે જમાનામાં લખેલાં પુસ્તકવડે અભ્યાસ કરીને સ્પર્ધાના ખળમાં આગળ વધી શકાય નહિ એવું જ્ઞાનથી જણાય છે અને જે સમયે જે ક્રિયા કરવાની હોય છે તે જ્ઞાનથી તુર્ત અવાધાય છે અને તે પ્રમાણે પ્રવૃત્તિ થાય છે. જ્ઞાનપૂર્વક ક્રિયા હાય છે તે પ્રત્યેક કાર્ય પ્રવૃત્તિમાં વિજયને પ્રાપ્ત કરી શકાય છે. જ્ઞાન વિનાના અન્ય મનુષ્યાની કાર્ય પ્રવૃત્તિથી સ્વપરની પ્રગતિની આશા રાખવી એ વ્યર્થ છે. વિજ્ઞાનશાસ્ત્ર પદાર્થવિજ્ઞાન યાને સાયન્સવિદ્યા અધ્યાત્મવિદ્યા વ્યાવહારિકભાષાવિદ્યા આદિ અનેક પ્રકારની વિદ્યાઓનુ સ્થાન સ’પ્રાપ્ત કરવાથી આત્મપ્રગતિમાં પ્રગતિમાનૢ બની શકાય છે. જ્ઞાન અને ક્રિયા એ એથી પ્રગતિના શિખરે પહોંચતાં મેક્ષ થાય છે. આત્માને લાગેલી રાગદ્વેષની પરિણતિને હડાવવાને કયા કયા ઉપાયે લેવા તેમજ તેનું ખરૂં સ્વરૂપ અવધવા માટે પ્રથમ જ્ઞાનની જરૂર છે. જ્ઞાન વિના એક શ્વાસોચ્છ્વાસ પણ ચાલી શકે તેમ નથી. સર્વ પ્રકારના જ્ઞાનેાની પ્રાપ્તિ કર્યાં વિના સર્વ પ્રકારની ક્રિયાઓની પ્રાપ્તિ થઈ શકતી નથી. સર્વ પ્રકારના જ્ઞાનામાં આત્મજ્ઞાનની મુખ્યતા છે, પરન્તુ તે દશા પ્રાપ્ત કરવા માટે અન્ય જ્ઞાનેની પ્રાપ્તિની અપેક્ષા રહે છે અને અન્ય પ્રગતિની ક્રિયાની અપેક્ષા રહે છે. નૅ હતં જ્ઞાનદ્ સે સબ્વજ્ઞાર્એ સૂત્રથી એક આત્માને જાણે છે તે સર્વાંને જાણે છે અને સર્વને જાણે છે તે એકને જાણું છે. એકના સર્વની જ્ઞપ્તિના પરસ્પર આપેક્ષિક સંબંધ છે તેથી અન્યોને જાણવાની જરૂર છે. સવ પ્રકારનાં જ્ઞાનાનું સ્વરૂપ અવધવાથી જે જે આવશ્યક કન્ય ક્રિયાઓ કરવાની હોય છે તેમાં દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવાનુસારે સમ્યગ્ પ્રવૃત્તિ થાય છે અને રાગાદિકના અભાવે નિલે પ દશા રહે છે. જ્ઞાની સદા સર્વથા બ્રહ્મદૃષ્ટિએ કન્યકાય ને For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy