SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org 喝 અહુ'મમત્વના સત્કારાને ત્યાગ. ( ૩૧૧ ) પરમાત્માની જ્યોતિનું દ્વાર બધ છે એમ અવળેોધવું. ત્યાં હું ને મારું છે ત્યાં આત્મા નથી અર્થાત્ ત્યાં રાગદ્વેષ છે. હું અને મારૂં એવી દૃષ્ટિથી જ્યાં સ્વપરને દેખવાનું થાય છે ત્યાં દ્વિારા પરમાત્મપ્રકાશ અવલોકી શકાતા નથી. હું અને મારૂં એવી વૃત્તિના સસ્કારાને હડાવવાને માટે આત્માને જાણવા જોઇએ. હું અને મ્હારૂં' એવી વૃત્તિના સ ંસ્કારાની પેલીપાર રહેલા આત્મા જ્યારે જ્ઞાનવ અનુભવગમ્ય થાય છે ત્યારે આત્મા જે જે મન વચન અને કાયાવૐ કાર્યાં કરે છે તેમાં અહંમમત્વના સૌંસ્કારોને પ્રગટાવી શકત નથી. જે અહંમમત્વરૂપ સ્ફુરણા છે તે વસ્તુત: આત્મા નથી અને અહંમમત્વની મેહસ્ફુરણાઓને જ્યાં સર્વથા વિલય થયા બાદ આનન્દચાતિની ઝાંખીને અનુભવ થાય છે તે જ આત્મા છે એવા જ્યારે પિરપૂણ અનુભવ થાય છે ત્યારે કોઈ પણ કાર્ય કરતાં અહંમમત્વના સંસ્કારે નવા પ્રગટાવી શકાતા નથી અને પૂર્વે જે જે અહંમમત્વવિશિષ્ટ સ`સ્કારો પ્રાપ્ત કરેલા હોય છે તે સર્વે ક્ષણે ક્ષણે મન્દ પડી સર્વથા નષ્ટ થઈ જાય છે. વાદળાંઓમાંથી સૂર્યનાં કિરણાને પ્રકાશ પડવા માંડે છે કે તુરત વાદળાંએ વિખરાવા માંડે છે અને સૂર્ય કિરણાવડે સર્વત્ર પ્રકાશી શકે છે; પશ્ચાત્ કિરણા તે વાદળાંવડે ઢંકાઈ જતાં નથી. કરણા તે આત્મજ્ઞાન સમાન છે અને વાદળાં તે અહંમમત્વ સ’સ્કારરૂપ છે, આત્મજ્ઞાનરૂપ કરાવૐ અહંમમત્વ સ’સ્કારરૂપ વાદળાંઓને વિખેરી શકાય છે એમ વસ્તુતઃ અવધવું. કિરણા તે વાદળાં નથી તેમ આત્મા તે અહંમમત્વ સૌંસ્કારરૂપ નથી. અહંમમત્વ સંસ્કારથી ભિન્ન એવા આત્માને જ્યારે સ્પષ્ટપણે અવલેાકવામાં આવે છે ત્યારે બાહ્યક વ્યકા માં અહંમમ એવા પ્રત્યય કયાંથી થઈ શકે ? અર્થાત્ ન થઇ શકે. મન વાણી અને કાયાના ચેાગથી જ્યારે આત્મા ભિન્ન છે અને એ આત્મા નથી તે બાહ્ય વસ્તુઓમાં અહંમમત્વ સૌંસ્કારા કયાંથી પ્રગટી શકે ? બાહ્ય કન્યકાનિ કરવામાં આવે અને મ્હારૂં હારૂં એવા શબ્દવ્યવહાર કરવામાં આવે તાપણું કર્તવ્યકાર્યાંમાં અહુંમમત્વ પરિણામ ન હેાવાથી તેમાં બંધાવાનું થતું નથી અને આત્માની શકિતયાપર અહંમમત્વ સંસ્કારોના લેપ લાગી શકતા નથી. અનાદિકાલથી અહંમમત્વપરિણામના સંસ્કારા પડેલા હાય છે તે આત્મજ્ઞાનવડે જ ટળે છે એવા અનાદિસસિદ્ધ નિયમ હાવાથી પ્રત્યેક મનુષ્ય આત્માને જાણી અને અહુ'મમત્વ સ`સ્કારોનો ત્યાગ કરી કન્યકામાં પ્રવૃત્ત થવું જોઈએ. જ્ઞાની શિક્ષા આપે છે કે તું પેાતાને જાણ; જ્યાં રુની આતમતત્ત્વ ચિઢ્યો નઢિ, ત્યાં હતી સાધના સર્વ તૂટી ઇત્યાદિ મહાત્માઓનાં વચનાવડે અવએધી શકાય છે કે આત્માને જાણીનેજ અહંમમત્વ સૌંસ્કારાને દૂર હુડાવી શકાય છે; અત એવ આત્માને જાણી અહંમમત્વ સસ્કારોને હઠાવી જે જે સ્વાધિકારે મન વચન અને કાયાદ્ધિથી કન્યકાર્યો હાય તે કર્યા કર !!! અહંમમત્વ સંસ્કારાને હઠાવ્યા પશ્ચાત્ અહંમમત્વવૃત્તિરહિતપણે કર્તવ્યકાર્યાં થયા કરે છે અને સમાં રહીને જલથી નહિ Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy