SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kotbatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૧૨ ) શ્રી ક્રયોગ ગ્રંથ-સવિવેચન. ભીંજાવાની આત્માની દશાને પ્રાપ્ત કરી શકાય છે તથા કાર્ય કરતાં નિવૃત્તિ અનુભવી શકાય છે. હે મનુષ્ય ! તું અહંમમત્વના સૌંસ્કાર અને વિચારાને હઠાવીને આત્મિક પ્રગતિકારક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થા. કદાપિ તું અમમત્વ સંસ્કારાને સેવીશ નહિ. તુ સિદ્ધબુદ્ધ પરમાત્માને બધુ છે, અવ્વા લો પમવ્વા આત્મા તે પરમાત્મા છે. અહંમમત્વ સંસ્કારાને હૃદયમાં ન પાડવા એ હારા હાથમાં છે. વેદાન્તદર્શની મહાત્મા સ્વામી રામતીર્થ ઉદારભાવથી અહંત્વભાવનું શુભવતુંલ જેવું દર્શાવે છે તે પ્રમાણે અહુત્વભાવ વિના રહેવાય તે તે પ્રમાણે શુભાગ્રહવૃત્તિને સેવા. તે કથે છે કે-સર્વાદ સંસ્થા: જિ भारतस्था जानीत यूयं हृदयं मदीयः आर्याः समस्ताः पथवर्णभिन्ना न बान्धवाः વિમેય તે ફ્યુઃ સર્વ ભારતસંસ્થાએ છે તે તમે જાણા કે મારૂ હૃદય છે. પથવણુંભિન્ન એવા સમસ્ત આપે. બાંધવા નથી પરન્તુ તે તે આપ્યું તે હું છું. આવી સ્વામી રામતીની શુભ અહંભાવના છે. અહુંમમત્વવૃત્તિયાને અશુભમાંથી ટાળી પ્રથમ શુભમાં લાવવી અને પશ્ચાત્ અનન્ત આત્મસ્વરૂપમાં લય કરી લયલીન થઇ જવું. અહ અને મમત્વભાવનાને વ્યાવહારિક શુભમાની સાથે ધાર્મિક શુભમાર્ગમાં લઈ જવી અને અહંમમત્વની શુભભાવનામાં લઘુલઘુ વર્તુલા હોય તેનાં મહાવતુલા કરવાં. જેમકે પુત્ર તે હું, માખાપ તે હું, સ્ત્રી તે હું, પુત્રી તે હું, ઘર તે હુ, કુટુમ્બ તે હુ, મલ્લા તે હું, ગામ તે હું, નગર તે હું, નાત તે હું, સમાજ તે હું, સંઘ તે હુ, દેશ તે, સર્વ પ્રાણીએ તે હું, સર્વ મનુષ્યા તે હું, સર્વ બ્રહ્માંડ તે હું એવી રીતે શુભ અવૃત્તિને અનુક્રમે વધારવી અને તેને અનન્ત આત્મસ્વરૂપમાં અસ્તિનાસ્તિનેે શમાવી દેવી. કુટુબ તે મ્હા, જ્ઞાતિ તે હારી, ગામ તે મ્હા, નગર તે મ્હા, સમાજ તે મ્હારા, દેશ તે મ્હારા, સમગ્ર વિશ્વ તે હારૂં, એમ અનુક્રમે મમત્વભાવનાનું શુભમા દૃષ્ટિએ વર્તુલ વધારતાં વધારતાં એટલા સુધી વધારવું કે સર્વ જગત્ એમ સર્વને મ્હારૂ માનીને અસ્તિનાસ્તિક્પ અન ંતધર્મની મમત્વની ભાવનાને અનન્ત આત્મામાં શમાવી દેવી અને પશ્ચાત્ અનન્ત વર્તુલ રૂપ બનેલ અહંમમત્વને આત્માના અનન્ત શુદ્ધધર્મમાં ભસ્મીભૂત કરી દેવુ. અહંમમત્વને! ત્યાગ કરીને જે કાયાગી ન બની શકે તેઓએ પ્રથમ અનંત વર્તુલભૂત અનેલ અશુભ અહંમમત્વના પિરહાર કરવા માટે પ્રથમ શુભઅહંમમત્વભાવના વર્તુલની અનુક્રમે વૃદ્ધિ કરી તેને અનન્ત વર્તુલરૂપ કરી પશ્ચાત્ મમત્વ અર્હત્ત્વના અનન્તવલને અનન્ત શુદ્ધ સ્વરૂપમાં શમાવીને તેનું અહંમમત્વ દૂર કરી દેવુ. આ પ્રમાણે પ્રયત્નથી કર્મયાગી બની શકાશે, ગમે તે માર્ગ ગ્રહીને અશુભઅહંમમત્વના સંસ્કારાના ત્યાગ કરી જે સ્થિતિમાં જે જે કાર્યો કરવાનાં છે તેમાં સ્થય ધારણ કરીને પ્રવૃત્ત થવું જોઇએ. શુભાહુંમમત્વભાવનાનું... અનન્તદૃષ્ટિમય વર્તુલ ધારણ કરીને અમુક સ્વાધિકારે મર્યાદિત કન્યકાર્ય પ્રવૃત્તિ સેવતાં અશુભમાં હાફ', For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy