SearchBrowseAboutContactDonate
Page Preview
Page 498
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૯૮ ) શ્રી કમ યાગ ગ્રંથ-વિવેચન. અને છે અને વિશ્વનુ' શ્રેય: કરવા સમર્થ બને છે. જ્ઞાની આ પ્રમાણે અન્તરમાં નિશ્ચય કરીને મમાયત્ત શરીર વૈ-ખરેખર શરીર મારા તાબામાં છે અને વર્તતે ૪ મમાસૈંયામારી આજ્ઞા પ્રમાણે વર્તે છે એમ પ્રવદે છે. જે જે કન્યકાર્યામાં મન-વાણી અને કાયાને ધારે તેમાં તે પ્રવર્તાવી શકે તેમ છે. શ્રીમદ્ કલિકાલસર્વજ્ઞ હેમચદ્રાચાર્યે એકવીસમી પાટ ઉપર બેસીને નીચેથી સર્વ પાટા કાઢી નખાવીને પોતાના શરીરને આકાશમાં પ્રાણાચામખલે સ્થિર રાખ્યું હતું. દેવાધિ શંકરાચાર્યે પ્રાણાયામમલે પાલખીને કાચા તાંતણે આંધી કુંવારી કન્યાઓ પાસે ઉપડાવી હતી. શ્રીમદ્ આનન્દઘનજીએ મન-વાણી અને કાયાને પેાતાની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવી અનેક ચમત્કારી પ્રાપ્ત કર્યાં હતા. તેઓએ મનને વશમાં કરી પેશાખદ્વારા સુવર્ણસિદ્ધિ કરવાની મનઃસકલ્પ શક્તિ પ્રાપ્ત કરી હતી. આત્માના તાબામાં જ્યારે મન વર્તે છે ત્યારે મનની શક્તિયા ખીલે છે; પરન્તુ જ્યારે માહના વશમાં મન વર્તે છે ત્યારે મન નિખલ થઈ જાય છે. આત્માના તાખામાં જ્યારે વચનયાગ હોય છે ત્યારે વાણીની શક્તિ ખીલે છે; પરન્તુ તે માહાસકત મનની આજ્ઞા પ્રમાણે વર્તતાં વાણીની શક્તિયે મન્દ પડી જાય છે. મેહયુક્ત મનની આજ્ઞા ત્યજીને જ્યારે આત્માની આજ્ઞાપ્રમાણે કાયા વર્તે છે ત્યારે કાયાની શક્તિા ખીલી શકે છે અને તેથી સ્વાત્મપ્રગતિ અને વિશ્વપ્રગતિ થઈ શકે છે. જ્યારે તે મેાવિશિષ્ટ મનના તાબામાં વર્તે છે ત્યારે કાયિક શક્તિયાની ક્ષીણતા થાય છે મન વાણી અને કાયાપર જ્યારથી આત્માને પૂરેપૂરો કાબૂ વર્તે છે ત્યારથી આત્મા પોતાની ઉન્નતિના માર્ગીપર ગમન કરી શકે છે. જેઆના મન વાણી અને કાયાપર કાબુ નથી તેના તાબે કશું કંઈ નથી અને તેમજ તેએ નિર્જીવ મૃતકનીપેઠે વિશ્વમાં જીવવાને અધિકારી બની શકતા નથી. મન-વાણી અને કાયાને જો આત્મા પેાતાના તાખામાં લેવા ધારે છે તે તે શનૈઃ શનૈઃ તેઓને સ્વાયત્ત કરી શકે છે અને મન વાણી કાયાને પેાતાની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવી શકે છે. મન વાણી અને કાયાને પેાતાની આજ્ઞા પ્રમાણે જે પ્રવર્તાવી શકે છે તે આત્મા વાસ્તવિક કમચાગીની પદ્મવીને પ્રાપ્ત કરી શકે છે અને તે વિશ્વમાં સ્વસત્તા જમાવી શકે છે. હે મનુષ્ય ! ! ! તુ હૃદયમાં મારા તાબે શરીર છે અને મારી આજ્ઞા પ્રમાણે પ્રવર્તે છે એમ માનીને મનને સ્વવશમાં કરી કન્યકાર્યને કર ! જે મનુષ્યના હૃદયમાં પેાતાના તાબામાં શરીર છે અને મારી આજ્ઞા પ્રમાણે શરીરને પ્રવર્તાવું અને મન મારાં પ્રમાણેજ વિચાર કરી શકે એવા અપૂર્વ વીર્યાંલ્લાસ પ્રકટે છે તે મનુષ્ય આ વિશ્વમાં અદ્ભુત કાર્યો કરવાને સમર્થ બને છે. શ્રી મહાવીર પ્રભુએ મેરુપર્વતને જમણા અંગુઠે કપાળ્યેા. એમ કલ્પસૂત્રાદિમાં નિવેદ્યું છે તે ખરેખર મનને વશમાં રાખનાર મહાત્માઓને અનુભવગમ્ય થઇ શકે છે. આ ખપુટાચાર્ય આત્માના તાખામાં મનને રાખીને દેવતાઈ પ્રત્યેાગા કરી બતાવ્યા હતા. શ્રી હરિભદ્રસૂરિએ મન અને કાયાને આજ્ઞા For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy