________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુવંદન આવશ્યક.
તેમને ભાવથી વંદીને અને પૂજીને તેમના શુદ્ધ સ્વરૂપમાં શુદ્ધોપગથી સ્થિર થઈ જવું. તીર્થંકરાનું પરમશુદ્ધસ્વરૂપ વિચારતાં ધ્યાવતાં મન વિશ્રામ પામે અને આત્માની શુદ્ધતા સ્થિરતાને અનુભવરસ પ્રગટે ત્યારે સમજવું કે વીશ તીર્થકરસ્તુતિની અમૃતકિયા પ્રાપ્ત થઈ ચતુર્વિશતિસ્તવને મૂળ ઉદ્દેશ તેમના જેવા ગુણે પ્રગટાવવાનું છે. સમભાવરૂપ સામાયિકના શિખરે પહોંચીને જેઓએ પરમાત્મપદ પ્રાપ્ત કર્યું છે એવા તીર્થકરોએ જગતના જીવને સમભાવને ઉપદેશ દીધો છે; તેથી તેમણે જગત પર અપરિમિત ઉપકાર કર્યો છે; એવા તીર્થકરોની સ્તુતિ બહુમાનભક્તિ અને ઉપાસના કરવાથી જન્મ જરા અને મૃત્યુના બને છૂટે છે. શ્રી તીર્થકરાએ ગુણની શ્રેણિ પર ચઢવાનો ઉપદેશ દીધો છે. ગુણથી આગળ વધાય છે. ગમે તે જાતિમાં જન્મેલે મનુષ્ય વૈરાગ્ય સંતોષ અહિંસ સત્ય બ્રહ્મચર્ય નિભતા અને મૈત્રીભાવ આદિ ગુણવડે આત્માની ઉત્ક્રાન્તિમાં દરરોજ આગળ વધે છે. કે ધાદિ દુર્ગુણોને જીતવા એ મનુષ્યનું કર્તવ્ય દર્શાવ્યું છે. મનુષ્ય સુર પશુ અને પંખી વિગેરે જિનભગવાનના ગુણોને ઉપદેશ શ્રવણ કરી દુર્ગ પર જય મેળવી ધર્મ થઈ શકે છે. રાગદ્વેષનો જય કરવાની ઈચ્છા પ્રવૃત્તિ જેને થાય છે તે જિનને અનુયાયી છે. આ ઉપદેશ તેમણે દઈને અનેક ભવ્યજીને તાર્યા છે. આદિત્યના કરતાં તેઓ કેવળજ્ઞાનગુણવડે અનન્તગુણપ્રકાશી ચંદ્રમાના કરતાં તેઓ અત્યંત શાન્ત છે. સાગરની પેઠે અત્યંત તેઓ ગંભીર છે. તેમની દિશાતરફ પ્રવૃત્તિ કરીને તેનું ધ્યાન ધરું છું. સમાધિના આપનારા તેઓ આલંબનવડે બને. શ્રીતીર્થકરનું સદા મરણ છે. તીર્થકરોની ઉપાસનામાં મન વચન અને કાયાનો વ્યાપાર હો! ઉપશમાદિ ભાવે શ્રી તીર્થકરોનું ધ્યાન કરું છું. જેઓએ ઘાતી અને અઘાતી કર્મને ક્ષય કરી સિદ્ધસ્થાન પ્રાપ્ત કર્યું એવા સિદ્ધો-તીર્થકરોનું સદા ધ્યાન કરું છું. તેઓના સંપાતીત સ્વરૂપમાં લયલીન થાઉં છું. આ પ્રમાણે ચતુર્વિશતિસ્તવરૂપ આવશ્યક કરનાર મનુષ્ય ગુરુવંદન આવશ્યક કરવા માટે અધિકારી બને છે. તીર્થકરના ઉપકાર અને તેમની મહત્તા જાણે છે તે ગુરુનો ઉપકાર અને તેમની મહત્તા અવબોધવા સમર્થ થાય છે.
પરમાત્મા તીર્થકરોની સ્તુતિ કરનાર ગુરુને વંદન કરવાને અધિકારી બને છે.
વિશ્વાસ પ્રેમ ભક્તિ શ્રદ્ધા વિવેક જ્ઞાન આજ્ઞાપાલન પરોપકાર ગુરુવન્દનઆવશ્યક.
* અને ગંભીરતાદિ ગુણની પ્રાપ્તિ વિના ગુરુના શિષ્ય બની શકાતું નથી.
5. બી. ગુરુને ત્રિકાલવંદન કરવું જોઈએ. ગુરુવદન એ આવશ્યકકર્મ છે. ગુરુભક્તિ સેવા ઉપાસના અને આજ્ઞાધીનતા આદિ ગુણેની પ્રાપ્તિ કરીને પિતાના આત્માની ઉન્નતિ કરવી જોઈએ. બે વખતની સંધ્યાએ ગુરુવન્દનકર્મને અવશ્ય કરવું જોઈએ. ગુરુવન્દનસૂત્રથી ગુરુવન્દન
કને ખ્યાલ પ્રગટે છે. બે વખત ગુરુને વન્દન કરીને સર્વ અપરાધ ખમાવવા
For Private And Personal Use Only