SearchBrowseAboutContactDonate
Page Preview
Page 500
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૦૦ ) શ્રી ક્રર્માંચૈાગ ગ્રંથ-વિવેચન. 5 આદિ સંસ્થાઓ સ્થાપવામાં સરકારે તથા રાજાઓએ પરિપૂર્ણ સાહાય્ય કરવી જોઇએ અને અવનતિથી પતિત મનુષ્યેાની સંતતિના ઉદ્ધાર કરવા જોઇએ કે જેથી ભવિષ્યમાં મનુષ્ય મહાપરાક્રમી કાર્યાં કરે એવા કર્મયોગીઓ બની શકે, વીયની સરક્ષા અને પુષ્ટિથી જ્યારે કાયા બળવાન થાય છે ત્યારે ચેગમાર્ગમાં સુખેથી પ્રવેશ થાય છે અને માનસિક શિકતયેાની સારી રીતે ખીલવણી કરી શકાય છે. અતએવ મનને વશમાં રાખવાની ઇચ્છાવાળા આત્માએ પ્રથમ કાયિક વીર્યની સંરક્ષા કરવી જોઇએ. કાયિક વીના મળે બ્રહ્મમાં ચરવા ચેગ્ય દશા પ્રાપ્ત કરી શકાય છે અને તેથી આત્માનું જ્ઞાનાદિક ગુણા માટે વીર્ય ખીલવી શકાય છે. મન વાણી અને કાયિક વીર્યની જેનામાં અકિત છે તે આત્મિક વીર્યને પ્રગટાવી શકતા નથી અને આત્મિક વીર્ય પ્રગટાવ્યા વિના તે મન વાણી અને કાયાને પેાતાના તાબામાં રાખી શકતા નથી. આત્માના તાબામાં મનને મૂકવાની ઇચ્છાવાળાએ બ્રહ્મચર્યને સર્વસ્વ માની પ્રથમ બ્રહ્મચર્ય રૂપ દેવની ઉપાસના કરી વી - સ ́રક્ષા કરવી અને પશ્ચાત્ મનને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રર્તાવવાને આત્માવડે અભ્યાસ સેવવા કે જેથી આત્માની તિયાવડે કાયા અને મનને સ્વાજ્ઞાપૂર્વક પ્રવર્તાવી કયેાગી અને છેવટે જ્ઞાનયોગી મનાવી શકાય. મનને અને કાયાને આત્માની આજ્ઞા પ્રમાણે પ્રવર્તાવવામાં પ્રથમ બ્રહ્મચર્યની અત્યંત આવશ્યકતા છે. બ્રહ્મચર્ય વિના એક અંશ માત્ર પણ કર્મ યાગની પ્રવૃત્તિ થઇ શકે તેમ નથી અને તેમજ તે વિના આત્માની સત્તા સત્ર પ્રવર્તાવી શકાય તેમ નથી. રામતીર્થ યાગી કૈલાસપર ચઢી ગયા અને બરફના શિખરને સંકલ્પબળથી પડતાં અટકાવ્યુ તે ખરેખર બ્રહ્મચર્યના પ્રતાપે અવધવું. બ્રહ્મચર્ય વિના સંકલ્પબળ અને મંત્રબળની સિદ્ધિ થતી નથી. પ્રાચ ધારક મનુષ્ય વિશ્વમાં કાર્ય કરવાના અધિકારી અને છે. શ્રીમદ્ યશેાવિજય ઉપાધ્યાય બ્રહ્મચર્ય - ના પ્રતાપે એકસેસને આ ગ્રન્થા લખી વિશ્વમાં અક્ષરદેહે અમર થયા. અતએવ બ્રહ્મચય ધારણ કરવાની અત્યંત ઉપયેાગિતા અવળેાધવી જોઇએ. અત્ર એક અસ્મીય શાસ્ત્રી શ્યામસુંદરાચાર્ય નું દૃષ્ટાન્ત આપવામાં આવે છે. પંડિત શ્યામસુંદરાચાર્યની જન્મભૂમિ કામવન છે, તેઓએ ચાવીસ વર્ષ પર્યંત કુસ્તી વગેરેમાં સ્વજીવન ગાળ્યુ. પશ્ચાત્ પચ્ચીસ વર્ષની ઉમ્મર થઈ ત્યારે તેમણે બ્રહ્મચર્ય ધારણ કરીને વિદ્યાભ્યાસ શરૂ કર્યાં; ષટ્ વર્ષે પર્યન્ત ઉજાગરા કરીને પંજાબ સરકારી યુનિવર્સિટીની વિશારદ અને શાસ્ત્રીય પદવીની પરીક્ષામાં ઉત્તીણ થયા અને સાથે સાથે દિગંબર જૈનાગમના અભ્યાસ કર્યાં; કાશી સરકારી પ્રિન્સ કોલેજની ન્યાય વ્યાકરણાચાર્યની પરીક્ષા પાસ કરી; પશ્ચાત્ કાશીમાં આવી મહામહેાપાધ્યાયેાની પ્રધાન વિદ્વત્સ...સ્થામાં ષડ દર્શનની પરીક્ષા દેઇને આચાર્ય પદ પ્રાપ્ત કર્યું. સાત વર્ષે પર્યન્ત બનારસ યોાવિજય જૈન સંસ્કૃત પાડશાલામાં રહીને વિના પગારે શિક્ષક નિરીક્ષક પરીક્ષકની કાર્ય પ્રવૃત્તિ કરી અને ત્રણ વર્ષ પર્યંત અમને સ્યાદ્વાદ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy