________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શૂરવીરપણાની આવશ્યકતા.
( ૧૧૩ ).
કરી શકાતું નથી. વીરતા વિના વ્યાપાર કરી શકાતો નથી. વીરતા વિના સેવાનાં કાર્યો થઈ શકતાં નથી અને વીસ્તા વિના મુકિતના માર્ગમાં તે એક ડગલું માત્ર પણ આંગળ સંચરી શકાતું નથી. જે મનુષ્ય મોટી મોટી વાતો કરે છે પણ જે તેનામાં વીરતા નથી હતી તે તે બાયલો બકવાદી ગણાય છે. સર્વ કાર્યની સિદ્ધિને આધાર વીરતા ઉપર રહેલા છે એવું સદા યાદ રાખીને વીરતા પ્રગટાવવાની પ્રવૃત્તિ કરવી જોઈએ. વીરતા અર્થાત્ મનવચન કાયાની તથા આત્માની શક્તિ પ્રગટાવવાથી આ વિશ્વમાં સ્વવ્યકિતનું અસ્તિત્વ સંરક્ષી શકાય છે અને તેમજ સ્વાસ્તિત્વપ્રગતિ બીજકની સંરક્ષા અને પ્રવૃદ્ધિ ખરેખર સુવ્યવસ્થાથી કરી શકાય છે. જે દેશમાં સર્વ પ્રકારના વીરેનું અસ્તિત્વ નથી તે દેશ ખરેખર પરતંત્ર બને છે. વીરતા શકિત વિના જીવનાદિ માર્ગે સદા સ્થિર રહી શકાતું નથી. જે મનુષ્ય કર્મચૂર હોય તે ધર્મશુર થાય છે.
થરવીર વીરતાયેગે માથું મૂકીને કાર્ય કરવાથી વિશ્વમાં પ્રત્યેક બાબતમાં વિજયી બને છે.
માથું મૂકીને કરે કામ, તેને સહુ લેક કરે છે પ્રણામ; વિશ્વમાં રાખે નામ; તેને
જયાં સુધી ભીતિ રહે છે, ત્યાં સુધી છે હાર; નિર્ભય થઈ કાર્યો કરેરે, હવે જયજયકાર. કરે સાલા તમામ. તેને ! ૧ |
છૂટે મમતા ક૯૫નારે, છૂટે સહુ સંબંધ; પ્રાણુ સમપે' કાર્યમાંરે, નાશે મિથ્યા ધધ જાગે ચેતનરામ તેને ૨ ! મૃત્યુ ઉપર આવતાંરે, નહિ રહેતાં દરકાર; સાહસિકતા શૈર્યથીરે, સફળે છે અવતાર છેડે મેહ તમામ. તેને છે શ્રદ્ધા ને કાર્યનીરે, સિદ્ધિ પ્રવ થનાર; નિશ્ચય ખંતથકી મરે, કાર્ય સિદ્ધિ ક્ષણવાર. કૃત્ય કરે નિકામ. તેને ૪ ૫ અશકય શું ? દુનિયા વિષે રે–પાછળ પડતાં વાર; આત્મભેગની આગળેરે, શું શું થયું ન થનાર. ત્યાગે એસઆરામ, તેને છે ૫ ધાર્યું સર્વે થઈ શકેરે, રાખે મનમાં હામ; તનમન વાણી ભાગથીરે, તેમ વળી વ્યય દામ. રૂ૫ નામ ભૂલે ઠામ. તેને | ૬ કાયરને સહુ દૂર છે રે, શરને સહુ પાસ; આમળાની જ્ઞાની કરેરે, સર્વ કર્મને નાશ પામે શિવ આરામ. તેને ૫ ૭ વધુ છાયાવત્ પાછળેરે, વિજય શ્રી સુખ સત્ય; બુદ્ધિસાગર ધર્મનાં રે, કરતાં નિસ્પૃહ કૃત્ય. સ્વાત્મા શકિતગુણ ધામ. તેને !! ૮ |
૧૫
For Private And Personal Use Only