SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૨ ) શ્રી કયાગ ગ્રંથ-સવિવેચન. પ્રાયઃ વિપત્તિપ્રસંગે શ્વાનની પેઠે આચરણ કરી કન્તવ્યકમ સમરા, પ્રવૃત્તિથી પલાયન કરી જાય છે. આ વિશ્વમાં કોઈ પણ કાર્ય કરતાં કંઇ ને કંઈ વિપત્તિ ઉપાધિ, લેાકચર્ચા, વિપક્ષભેદ પ્રતિપક્ષભાવ અને વિશ્ર્વ વગેરે તા થયા કરે છે; પણ જે જ્ઞાની આદિ વિશેષશેવડે યુક્ત છે તે ધૈર્ય ગુણુને ધારણ કરી વિપત્તિ આદિથી પાછા હડતા નથી. તેતે હસ્તીની પાછળ જેમ શ્વાનેા ભસ્યા કરે છે તેમ સ્વપાછળ અનેક દુના બક્યા કરે છે તેની પરવા રાખતા નથી. તે તે તેના કર્ત્તવ્યકમ પ્રવૃત્તિ ફરજમાં મસ્ત થઇને રહે છે અને તેને કોઇની અપેક્ષા રહેતી નથી. આખી દુનિયા પ્રતિ તે ફક્ત ફરજ ષ્ટિથી દેખ્યા કરે છે. ફરજ ફરજ ને ફરજ એજ તેના શ્વાસેાસે મંત્રોષ હોય છે. ત્તવ્ય કર્મ પ્રવૃત્તિના માર્ગમાં ધૈય મળે અનેક પ્રકારનાં વિદ્યાદ્રિ કાંટા તેને સાફ કરીને આગળ વધે છે. જેણે અત્યંત ધૈર્ય બળ ખીલવ્યું છે એવા ધીર મનુષ્ય સ્વાધિકારે જે કાર્યને આદરે છે તેમાં તે હજારા વિઘ્નાને ઉપસ્થિત થએલ દેખે છે તેા પણ તેઓને છેતેા અને સ્વકાર્ય પ્રવૃત્તિમાં વિજય પામતા આગળ પ્રગતિ કરે છે. આ વિશ્વમાં તે કેઇ પણ આત્મોન્નતિવાળા કાને કરશે કે કેમ ? તે તેના ધૈર્ય ગુણના વિકાસ ઉપર આધાર રાખે છે, જેનામાં ધૈર્ય ગુણુ ખીલ્યા હોય છે તે સ્વકાર્ય પ્રવૃત્તિદ્વારા વાસ્તવિક પ્રગતિ કરી શકે છે એમ અવોધવુ. યાગી થવાનીવા ભાગી થવાની અનેક પ્રવૃ. ત્તિમાં ધૈર્ય ગુણથી વિજયી બની શકાય છે. આત્મોન્નતિ કરવાની અનેક પ્રકારની પ્રવૃત્તિચેમાં ધૈર્યથી આગળ વધી શકાય છે. અતએવ કર્તવ્યપ્રવૃત્તિપ્રગતિમાં ધૈર્ય ગુણની અત્યંત આવશ્યકતા હોવાથી ધૈર્ય ગુણવડે કર્તવ્ય કર્માધિકારી થાય છે એમ જે થવામાં આવ્યું છે તે વસ્તુતઃ માન્ય અને આદ્યેય છે. સ્વચેાગ્ય કર્તવ્યકમ પ્રવૃત્તિમાં ધૈર્ય ગુણની સાથે વીરતાની પણ જરૂર પડે છે. જે મનુષ્ય ધીર હાય છે તે વીર થાય છે; આત્મપરાક્રમને ફેરવવું એ ખરેખરી વીરતા છે અને તે વીરતાના ચેાગે મનુષ્ય વીર ગણાય છે. આ વિશ્વમાં દાનવીર શૂરવીર અને ધર્મવીર એ ત્રણ પ્રકારના વી હોય છે. આ વિશ્વમાં કાઇએ ઇતિહાસના પાને સ્વનામ અમર કર્યું હોય તો એ ત્રણ પ્રકારના વીએજ કર્યુ” છે. કાઇ પણ કાર્ય કરતાં આત્મવીય ફેારવ્યા વિના ચાલી શકે તેમ નથી. વીર પુરુષ કાઇ પણ કાર્ય કરતાં સ્વપરાક્રમથી પાછે ફરતા નથી. નેપાલીયન એનાપાર્ટ ગેરીખાલ્ડી રીચર્ડ અને વેાશીંગ્ટન વગેરે પાશ્ચાત્ય વીરાના આદ્ય જીવનચિરતા અવલેાકતાં વીરતાનું ખરેખરું ભાન થાય છે. ભીષ્મે રામ લક્ષ્મણ અર્જુન ભીમ હનુમાન અને વાલી વિગેરે વીરાએ સ્વવીરતા યાગે પેાતાના નામેાને ઇતિહાસના પાને સુવર્ણાક્ષરે અલ’કૃત કર્યાં છે. જે વીરમનુષ્યે સ્વકાર્ય પ્રવૃત્તિમાં માથું મૂકીને વિચરે છે અર્થાત્ મૃત્યુના ભયથી ડરતા નથી તે વીરતાયેાગે અશક્ય કાર્ચીને કરે છે. વીરતા વિના વિશ્વમાં કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ થતી નથી. વીરતા વિના રાજ્ય કરી શકાતુ નથી. વીરતા વિના વિદ્યાનું અધ્યયન For Private And Personal Use Only 嵋 1 તેથી તે સ્વકપડેલા હાય છે
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy