SearchBrowseAboutContactDonate
Page Preview
Page 753
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org []] ચારે વધુ'નું મહત્વ અને કા ( ૬૫૩ ) સ્થાવડે સર્વજ્ઞ વીતરાગપરમાત્માના ધર્મના અધિકારી હોય છે. વણુ કર્માનુસારે ધર્મ કર્મબ્યવસ્થા છે. બ્રાહ્મણા, ક્ષત્રિય, વૈશ્યા અને શૂદ્રો સ્વસ્વાધિકાર કર્મોમાં સંયતના (જયા) વિવેકડે ધર્મ કર્મ સાધક બને છે. Acharya Shri Kailassagarsuri Gyanmandir · For Private And Personal Use Only વિવેચન:-ગુણક વિભાગથી બ્રાહ્મણુ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચારવર્ડ્ઝમાં વિશ્વવ િસ મનુષ્યોને સમાવેશ થાય છે. બ્રાહ્માદિાંની ગુણકર્માનુસારે સર્વ દેશમાં સર્વથા સદા આવશ્યકતા છે. ગુણકર્માનુસારે બ્રાહ્મણાદિવષ્ણુ વિશિષ્ઠમનુષ્યા આ વિશ્વમાં સ પ્રકારની વ્યાવહારિક કન્યકાર્યાંની વ્યવસ્થા સંરક્ષી શકે છે. જ્ઞાનધ્યાન સમાધિ વગેરે ગુણા જેવામાં હોય છે અને જેએ મમત્વના ત્યાગીએ હાય છે તે બ્રાહ્મણેા ગણાય છે. બ્રહ્મ અર્થાત્ આત્માનું સંપૂર્ણ જ્ઞાન જેનામાં પ્રગટે છે તેને બ્રાહ્મણુ કહેવામાં આવે છે. જેનામાં અનેક પ્રકારના સદ્વિચારા પ્રગટે છે અને જે આત્મજ્ઞાનવડે વધતા જાય છે તેને બ્રાહ્મણુ કથવામાં આવે છે. ધર્મશાસ્ત્રાનું પઠનપાન અને સમનુષ્યને સવિદ્યાથી ધમાં પ્રવર્તાવવા એ જ બ્રાહ્મણનું લક્ષણ છે. સમસ્ત વિશ્વમનુષ્યને જે ધર્મના એધ આપવા લાયક હાય છે અને સર્વજ્ઞ વોતરાગપરમાત્મકથિત ધર્મના વિસ્તાર કરવા કરાવવામાં જેઆએ પ્રાણ સમર્પણુ કર્યા હોય છે તેને બ્રાહ્મણ થવામાં આવે છે. સમસ્તવિશ્વમનુષ્યને જે ધર્મના વિચારોમાં અને સદાચારામાં આદર્શવત્ ખની ચેાગ્ય ધર્મના શાસ્તા અને છે તેઓને બ્રાહ્મણા કથવામાં આવે છે. ક્ષત્રિયાદિ વણુને ગુણુકનું શિક્ષણુ આપીને સ્વસ્વધર્માનુસારે તેને ધર્મમાં અપ્રમત્ત બનાવે છે તેઓને બ્રાહ્મણેા થવામાં આવે છે. તત્ત્વનિણૅયપ્રાસાદ ગ્રન્થમાં, આચારદિનકરમાં અને જૈનદૃષ્ટિપ્રતિપાદ્ય નિગમોમાં ચારે વના ગુણુકર્માનુસારે આચારા પ્રખાધ્યા છે. જૈનશાસ્ત્રોમાં અને વૈદિક શાસ્ત્રોમાં ગુણુકમાંનુસારે ચારે વર્ણાનું સ્વરૂપ વર્ણવવામાં આવ્યુ છે. ગુણકર્માંની અવ્યવસ્થા થવાથી આધ્યાત્મિક ધર્મની પ્રાપ્તિમાં ઘણી હિને ઉદ્ભવે છે. સર્વ જીવાનું વિશ્વમાં જે ન્યાયધર્મપૂર્વક રક્ષણ કરે છે તેને ક્ષત્રિયે કથવામાં આવે છે. શસ્ત્રાસ્ત્રબળપૂર્વક રાજ્યાના જેઓ શાસ્તા અને છે અને સાધુએ, બ્રાહ્મણા, દેવળા, ગાયા વગેરેનું રક્ષણ કરે છે તથા અન્યાયથી દુષ્ટોના હસ્તે પીડાતા મનુષ્યનું ધયુદ્ધાદિવડે રક્ષણ કરે છે, તેને ક્ષત્રિયા થવામાં આવે છે. ક્ષત્રિયેાવિના ધર્મને નાશ થાય છે. અતએવ ક્ષાત્રધર્મવિશિષ્ટ ક્ષત્રિયાની વિશ્વમાં આવશ્યકતા સિદ્ધ ઠરે છે. વ્યાપારકલાદિવિશિષ્ટ વૈશ્યવર્ગની પણ વ્યાવહારિક દૃષ્ટિએ આવશ્યકતા સિદ્ધ કરે છે તેમજ પાદસમ શૂદ્રવની પાદવિશ્વસેવાર્થે આવશ્યકતા સિદ્ધ ઠરે છે. ખાતુ જેમ શરીરનું રક્ષણ કરવા સમર્થ છે તેમ ક્ષત્રિયા પણ ધાર્મિકમનુષ્યા વગેરેનું રક્ષણ કરવા સમર્થ હાય છે. પેટ જેમ શરીરના દરેક અવયવનું પાણ કરવા સમર્થ છે તેમ વૈશ્યવ પણ વ્યાપારાદિવડે સમાજનું દેશનું અને વિશ્વવર્તી સનું યથાયોગ્ય રીતે પાષણ કરવા સમર્થ બને છે, પાદ જેમ શરીરની સેવા માટે ગમનાદ્ધિ પ્રવૃત્તિરૂપ સેવા કરવા તત્પર
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy