________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૫ર )
શ્રી કર્મયુગ ગ્રંથ-વિવેચન.
wwwાજ
પડતી પ્રારંભાય છે. અતએ સંકુચિત વિચારોને ત્યાગ કરીને વ્યાપક સદ્દવિચારથી ધમ મનુષ્યને ઉદય કરી શકાય છે. ધર્માચાર્યકમગીઓએ ઉપર્યુક્ત વિચારનો અનુભવ કરીને આગમેથી અને આર્યનિગમોથી અવિરુદ્ધપણે ધમ મનુષ્યોની અસ્તિતા સંરક્ષવી જોઈએ. ઉપર્યત બાબતમાં ગીતાર્થ જ્ઞાનીઓની સલાહ લેવાની જરૂર છે. જ્ઞાનીની સલાહ લેઈ પ્રવર્તવાથી આત્માની શુદ્ધિ થાય છે અને વિશ્વજનેની શુદ્ધિ થાય છે.
અવતરણુ-ધાર્મિકેના અસ્તિત્વ માટે પૂર્વે વેગકર્મનું કથન કર્યા પશ્ચાતુ હવે ચારે વણેની વ્યવસ્થા વડે ધર્મકર્મની પ્રવૃત્તિથી ધાર્મિકેના અસ્તિત્વસંરક્ષાથે કથ્થસાર કથવામાં આવે છે.
श्लोकाः विश्वे शीर्षसमाः प्रोक्ता-स्त्यागिनो ब्रह्मवेदिनः । क्षत्रिया बाहुतुल्या वै, वैश्याःकुक्षिसमाः स्मृताः॥ १६९ ॥ शूद्राः पादसमाः प्रोक्ता, आचारादिव्यवस्थया । ब्रह्माण्डे च यथा बोध्यं, पिण्डे तदन्नियोजना ॥ १७ ॥ पिण्डानुभवसयुक्त्या, ब्रह्मांडस्य व्यवस्थया । कर्तव्यं धर्मवृद्धयर्थं, कर्मवर्णाय यच्छुभम् ॥ १७१ ॥ कर्माधिकारयुक्ताःस्यु, सर्ववर्णा व्यवस्थया । वर्णकर्मानुसारेण, धर्मकर्मव्यवस्थितिः ॥ १७२ ।। ब्राह्मणाः क्षत्रिया वैश्याः, शूद्राश्चस्वस्वकर्मसु ।
संयतनाविवेकेन, वर्तन्ते धर्मसाधकाः ॥ १७३ ॥ શબ્દાથ––વિશ્વમાં ત્યાગી નિરાસક્ત બ્રહ્મજ્ઞાનિયે શીર્ષસમાન ધર્મશામાં કચ્યા છે. ક્ષત્રિયે બાહુતુલ્ય, વૈશ્ય ઉદર સમાન અને શૂદ્રો પાદસમાન આચારાદિની વ્યવસ્થા વડે કચ્યા છે. બ્રહ્માંડમાં અથત લેકે માં જેમ ગુણકર્માનુસારે મનુષ્યના ચાર વર્ણ વિભાગ પડે છે તેમ પિંડમાં અર્થાત્ શરીરમાં પણ ચાર વર્ણની પેજના કરવી. પિંડાનુભવવાળી સયુક્તિવડે અને બ્રહ્માંડની ચાર વર્ણવ્યવસ્થાવડે જે વર્ણને માટે જે શુભ કર્મ હોય તે વણે તે વસ્તુત: ધર્મવૃદ્ધયર્થ કરવું જોઈએ. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ષે ગુણકર્મની વ્યવ
For Private And Personal Use Only