________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
B
કરણી વિનાના ઉપદેશની નિષ્ફળતા.
(૪૫૭ )
થવામાં આવે છે તે જ કર્મચાગી થવાના અધિકાર પ્રાપ્ત થાય છે. આ વિશ્વશાલામાં કહેણી પ્રમાણે રહેણી રાખવામાં આવે છે ત્યારે જે જે કર્તવ્યકમેર્યાં કરવામાં આવે છે તેમાં વિશ્વાસ પ્રમાણિક્તા અને વિજયની પ્રાપ્તિ થાય છે. મનુષ્ય વિદ્વાન હોય વા નિરક્ષર હાય, પરન્તુ કચેાગી થવામાં કહેણી પ્રમાણે રહેણી વિના તે કદાપિ કચેગમાં પ્રગતિમાન્ ખની શકતા નથી. ભક્ત અનેા, સન્ત અનેા, સાધુ બના, ફકીર અનેા, ગૃહસ્થ ખના, સત્તાધિકારી બનો, પ્રેફેસર બને, વા શેઠ ખના; પરંતુ કહેણી પ્રમાણે રહેણી ન હોય ત્યાં સુધી કદાપિ આત્મન્નતિમાં તસુમાત્ર પણ આગળ વધી શકવાનું નથી. રહેણી વિના ભાષણે વ્યાખ્યાના ઉપદેશેાની ભવાઇ માત્ર સમજવી. જે મનુષ્ય ઘણું એટલ બાલ કરે છે અને અન્યાને રજન કરવામાં અનેક પ્રકારની કથની કરે છે તેનામાં પ્રાયઃ સર્તન સબંધી પોલ ડેાય છે. મનુષ્યે પ્રથમ કહેણી પ્રમાણે રહેણી માટે દરરાજ અભ્યાસ કરવા જોઇએ અને કહેણી પ્રમાણે રહેણી રાખવા માટે અવશ્ય પ્રમાણિક બનવું જોઇએ, કહેણી પ્રમાણે રહેણી વિના ધર્મમાર્ગમાં વા કમામાં કદાપિ કાઈ પ્રગતિમાનૢ બની શકતા નથી. પૂર્વાચાર્યાએ કહેણી પ્રમાણે રહેણી રાખવાને અનેક શાસ્ત્રો રચીને ઉપદેશ આપ્યા છે. કહેણી પ્રમાણે રહેણી રાખવાના અભ્યાસ કરવામાં અનેક વિપત્તિયાને વેઠવી પડે છે અને અનેક સ્વાર્થાના ત્યાગ કરીને આતરત્યાગી બનવું પડે છે. પશ્ચાત્ વિશ્વમાં મૌન છતાં પણ ઉપદેષ્ટાની પદવી પ્રાપ્ત થઈ શકે છે. ધર્મીના ડાળ રાખવા કરતાં પ્રથમ કહેણી પ્રમાણે રહેણી રાખવાનુ` સત્ન શિખવું જોઇએ કે જેથી જે જે પ્રવૃત્તિ કરવામાં આવે તે વડે સ્વપરની પ્રગતિ કરી શકાય. અનેક પ્રકારની ભાષાના અભ્યાસ કરવામાં આવે એટલે મનુષ્યના આત્મા કેળવાઇ ગયા એમ કદાપિ માનીને ભૂલ કરવી નહિ, જ્યાં સુધી કહેણી પ્રમાણે રહેણી થઇ નથી ત્યાં સુધી આત્માને વા મનને વા વચનને વા કાયાને કેળવી એમ માની શકાય નહિ. કહેણી પ્રમાણે રહેણી રાખવાથી એક આંખના ઈસારા માત્રથી વિશ્વલેાકાને શુભ માર્ગમાં દોરવી શકાય છે. કોઇ પણ માખતમાં કહેણી પ્રમાણે રહેણી રાખો અને પશ્ચાત્ તે સંબંધી તમે જે કંઇ કહેશે તેને માનવાને મનુષ્ય તત્પર થશે. સાધુનાં વસ્ત્ર પહેરવા માત્રથી હવે સાધુના શબ્દોની અસર મનુષ્યે પર થવી મુશ્કેલ છે. સાધુએ પ્રથમ કહેણી પ્રમાણે પ્રમાણિકપણુ ધારણ કરીને વિશ્વમાં પ્રમાણિક તરીકે રહેશે તે તેમના ઉપદેશની અસર ખરેખર મનુષ્ય પર થશે; અન્યથા પોથીમાંનાં રીંગણાંની પેઠે અન્ય મનુષ્યા પર ઉપદેશની અસર થવાની નથી. શ્રીમદ્ આનન્દઘનજી મહારાજને કેટલાક મનુષ્યએ એક વાર ઉપદેશ દેવાને કહ્યું ત્યારે શ્રીમદ્ આનન્દઘનજીએ કહ્યું કે-જે પ્રમાણે ઉપદેશ દેવામાં આવે તે પ્રમાણે રહેણી હાય છે તે અન્ય મનુષ્યપર ઉપદેશની અસર થાય છે. મારી રહેણી એજ તમને ઉપદેશ છે. સિદ્ધના
૧૮
For Private And Personal Use Only