________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિદ્વાનુભવ પ્રાપ્ત કરે.
( ૨૧ )
આત્મજ્ઞાનને પરિપકવ બોધ થ હોય તેને નિર્વિકલ્પક સમાધિનું દાન કરવું જોઈએ. તત્સંબંધી અધ્યાત્મપનિષમાં ઉપાધ્યાયજી જણાવે છે કે–ારતપકવવોઘાર, समाधिनिर्विकल्पकः । वाच्योऽयं नार्थविज्ञस्य तथा चोक्तं परैरपि॥ आदौ शमदमप्रायै-गुणैः રિણં પ્રોપર્ા પશ્ચાત્ સર્વામિત્રે બ્રહ્મ શુદ્ધતરવં વિઘોધત્વ એ અત્યંત પકવધાર્થ નિર્વિકલ્પક સમાધિવાચ્ય છે. તે પ્રમાણે વેદાંતીઓએ પણ જણાવ્યું છે–આદિમાં અમદમગુણવડે શિષ્યને ગુરુએ બંધ દેવો. પશ્ચાત્ આ સર્વ બ્રહ્મ છે. તું શુદ્ધ બ્રહ્મ છે ઈત્યાદિ બ્રહ્મજ્ઞાનને બેધ દે. આત્મા તેજ પરમાત્મા છે. ઇત્યાદિ ભાવનાવડે ધ્યાન ધરવાથી નિર્વિકલ્પક સમાધિમાં પ્રવેશાય છે અને તદ્વારા નિર્વિકલ્પ સુખનો ભેગ ભેગવી શકાય છે. અએવ આત્મા તેજ પરમાત્મા છે (ઉદઘા ઘમઘા) ઈત્યાદિ વડે આત્મભાવના જ્ઞાનની પ્રાપ્તિદ્વારા આત્મધ્યાન ધરવું જોઈએ. ભાવનાજ્ઞાનને અપૂર્વ મહિમા છે, તત્સંબંધી અધ્યાત્મપનિષદુમાં વાચક જણાવે છે કે–11શ્યતાના મત્તઃ શિવાગાન ઢિcતે માવનાજ્ઞાનાન્નો નિથિોડા ૪િa l તપઃ કૃતાદિવડે મત્ત એવો કિયાવાનું પણ રાગદ્વેષમાં લેવાય છે, પરંતુ ભાવનાજ્ઞાનસંપન્ન એવો ધર્મની બાહ્યક્રિયાથી રહિત નિષ્ક્રિયરાગદ્વેષમાં લપાતો નથી. એટલો બધે ભાવનાજ્ઞાનને મહિમા છે. આત્માની શુદ્ધધર્મની ભાવનાનો જ્ઞાનરૂપાગ્નિ જેના હૃદયમાં પ્રજવલ્યા કરે છે તે ગમે તેવા કાર્યમાં પ્રવૃત્ત છતાં વા નિષ્ક્રિય છતાં રાગદ્વેષથી લેપતે નથી. આત્મભાવના જ્ઞાનવડે નીચેના લેકો પ્રમાણે આત્માને ભાવો જોઈએ. તે પુત્ર ઢબે પુત્તરદૃF I fasળોમાન્સને, ध्यायनिय न लिप्यते ॥ नाऽहं पद्गलभावानां का कारयिताच न । नानुमन्तापि चेत्यात्म જ્ઞાનવાર રિતે થમ્ | ઈત્યાદિ ભાવના જ્ઞાનવડે આત્માના ઉપયોગમાં એટલા બધા લીન થઈ જવું જોઈએ કે જેથી પ્રત્યેક બાહ્યકાર્ય કરતાં છતાં આત્માને ઉપયોગ કાયમ રહે. આત્માને શુદ્વાનુભવ પ્રગટાવવા માટે ભાવજ્ઞાનની અત્યંત ઉપયોગિતા સિદ્ધ ઠરે છે. આત્માનો વિશુદ્વાનુભવ પ્રગટયો એટલે શબ્દનયવાગ્યજીવનમુક્તતા પ્રાપ્ત થઈ એમ અવબેધવું. વિશુદ્ધાનુભવ વિના આત્મસ્વરૂપ કદાપિ ગમ્ય થતું નથી. અધ્યાત્મપનિષદ્દમાં કહ્યું છે કે–અન્નવારં ત્રહ્મ વિદ્વાનુભવ વિના પાશ્વત ગુજરાતના નવ જ શાવર / ઈત્યાદિ ગ્લૅકોથી આત્મજ્ઞાનીઓએ અવબોધવું કે શાસ્ત્રોની સેંકડો યુક્તિઓ વડે પણ વિશુદ્ધાનુભવ વિના આત્મસ્વરૂપ અનુભવગમ્ય થતું નથી. આત્મજ્ઞાનીએ ધ્યાનવડે વિશુદ્વાનુભવ પ્રાપ્ત કરવો કે જેથી આત્માની શાંતિ પ્રાપ્ત કરી શકાય. આત્મજ્ઞાન મેળવીને આત્માના અસંખ્ય પ્રદેશે અને તેમાં રહેલા ગુણધર્યા વિના અન્ય કેઈને પિતાના આત્મામાં આરોપ કરવો નહીં. શરીર–વાણી આદિ જડ વસ્તુઓનો જે આત્મામાં આરોપ કરે છે અર્થાત્ આત્મા વિના અન્ય શરીર વગેરેને આત્માનાં
૨૮
For Private And Personal Use Only