________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ET
સંશયીને સાચુ સુખ પ્રાપ્ત થતું નથી.
( ૫૧૭ )
જ્ઞાનની પ્રાપ્તિથી તે અન્તમાં જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાન્ હતા. તે સર્વ ઋદ્ધિના ભોક્તા છતાં અન્ત જ્ઞાનવૈરાગ્યબળે અભાક્તા હતા. તેથી તેઓએ આરીસાભુવનમાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. વ્યાવહારિકકમ કરતાં છતાં પણ તેઓ કેવલજ્ઞાન પામ્યા અને સિદ્ધબુદ્ધ પરમાત્મા બન્યા. પૃથ્વીચંદ્ર અને ગુણુસાગરના ચિરત્રમાંથી પણ જલપ'કજવતુ નિલે પત્વના સાર નીકળે છે તેનું વાસ્તવિક કારણ તે તેઓએ પ્રાપ્ત કરેલું અધ્યાત્મજ્ઞાન જ છે. અગ્નિને જેમ ઉધેઈ લાગતી નથી તેમ આત્મજ્ઞાનીને લેપ લાગતા નથી, ભગવદ્ગીતાના ચોથા અધ્યાયમાં નિવેદ્યુ` છે કે-ન માં જ િહ્રિયંતિ ન મે મંહે વૃદ્દા । તિ માં યોઽમનાજ્ઞાતિ મિન સ વર્તે-આત્મારૂપ કૃષ્ણ અન્યને જણાવે છે કે મને કમ લિ'પતા નથી–મને કફલની સ્પૃહા નથી એ પ્રમાણે જે મને અર્થાત્ શુદ્ધાત્મારૂપને અવધે છે તે મથી અધાતા નથી. ચર્ચ સર્વે સમામા; જામસંજ્ઞતાઃ જ્ઞાનાનાિધશર્માનું तमाहुः पंडितं बुधाः । त्यक्त्वा कर्मफलासंगं नित्यतृप्तो निराश्रयः कर्मण्यभिप्रवृत्तोऽपि નૈવ િિચત્ ત્તેતિ ત્ત: કામસ...૫ વર્જિત જેના સવ ક સમાર ંભો છે અને આત્મજ્ઞાનાગ્નિથી જેના કર્મ બળી ગયાં છે તેને જ્ઞાનએ પડિત કથે છે. કલની મમતા ત્યજીને નિત્યસ ંતેાષી બની તથા અન્યના આશ્રય ત્યજીને જે કર્મમાં પ્રવૃત્ત થાય છે તે કમ પ્રવૃત્તિયાને કરતા છતા પણ કંઇ કરતા નથી. નિરાશીર્યચિત્તારમા, ચસર્વપ્રિ7: ચાર વરું કર્મ कुर्वन्नाप्नोति किल्विषं यदृच्छालाभसन्तुष्टो द्वंद्वातीतो विमत्सरः समः सिद्धावसिद्धौ च ઝાવિ જ્ઞ નિયષ્યતે ॥ જેણે સઘળી આશાઓને ત્યજી છે, જેણે સ્વમન પર કાબૂ મેળળ્યે છે અને સર્વ પ્રકારના લાભનેા જેણે ત્યાગ કર્યાં છે અને ફક્ત જેનું શરીર કમ-કાર્ય કર્યું જાય છે તેને પાપ લાગતુ નથી. જે સહજ લાભથી સંતુષ્ટ છે, રાગદ્વેષ શાતા અશાતા શીત તાપ આદિ દ્વથી જે વિમુક્ત છે, જેને અદેખાઇ નથી, જે કાર્યની સિદ્ધિમાં અને અસિદ્ધિમાં સમ છે છતાં ક યાગી છે તે કચેગી કર્મ કરે છે તે પણ તેને બ ́ધન થતુ નથી. ચચૈધાંત્તિ સોમોન્નિર્મમસાત્ તેઽર્જુન । જ્ઞાનાશિઃ સર્વનિ મમ્મસાત્ કુ.તે તથા । જેમ અગ્નિમાં કાષ્ઠો બળીને ભસ્મીભૂત અને છે તેમ આત્મજ્ઞાનાગ્નિમાં રાગ દ્વેષાદિ સર્વ કર્માં બળીને ભસ્મીભૂત થઈ જાય છે. અધ્યાત્મ જ્ઞાનથી બ્રહ્મજ્ઞાનથી આ વિશ્વમાં સકમ કરતાં નિલે પદશા પ્રાપ્ત કરી શકાય છે-એવાં જનકવિદેહી વગેરેનાં અનેક દૃષ્ટાંતા ખરેખર શાસ્ત્રાને અવલાકતાં દેખાય છે; અતએવ અધ્યાત્મજ્ઞાનપૂર્વક સર્વ કર્મ કરતાં વિશ્વનું કલ્યાણ કરી શકાય છે અને પેતાની ફરજ અદા કરી શકાય છે. અધ્યાત્મજ્ઞાનથી કમ કરતાં છતાં નિલે પતા પ્રાપ્ત કરી શકાય છે. શ્રદ્ધાવાન મનુષ્ય એવી અધ્યાત્મજ્ઞાન વા બ્રહ્મદશાને પ્રાપ્ત કરી શકે છે ચતુરું. માવતાચાં-શ્રદ્ધાવřહમતે જ્ઞાનં તવઃ संयतेन्द्रियः ज्ञानं लब्ध्वा परां शान्तिमचिरेणाधिगच्छति ॥ अज्ञश्चाश्रद्दधानश्च संशयात्मा વિનતિ નાચું હોજોતિ ૬પો ન સુવું સંરાચારમનઃ॥ શ્રદ્ધાવાનૢ જ્ઞાનને પામે છે,
For Private And Personal Use Only