SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છ પ્રકારનાં આવશ્યક ક. ( ૧૭ ) આવશ્યક ધ કાર્યાં કરનારા ભિન્ન ભિન્ન વૃત્તિભેદે ભિન્ન ભિન્ન હેાય છે. કેટલાક મનુષ્ય રજોગુણવૃત્તિથી આવશ્યક ધર્મકાર્યો કરે છે, કેટલાક મનુષ્યા તામસીવૃત્તિથી આવશ્યક ધર્મકાર્યો કરે છે અને કેટલાક મનુષ્યા સત્ત્વગુણવૃત્તિથી આવશ્યક ધર્મકાર્ટૂને કરે છે. અનેક પ્રકારના સાંસારિક પદાર્થાની લાલસાથી આવશ્યક ધર્મકાર્યાં કરવાથી આવશ્યક ધર્મ કાર્યાના ચા ફૂલથી ભ્રષ્ટ થવાય છે. પાશવવૃત્તિયાને સંતેાષવા કેટલાક આવશ્યક ધર્મકાર્યાને કરે છે. માનપ્રતિષ્ઠા કીર્તિપૂજા અહવૃત્તિની લાલચે મનુષ્યા આવશ્યક ધર્મ કાર્ડને કરી રજોગુણવૃત્તિનું પ્રાબલ્ય વધારે છે. અપ્રશસ્ય ક્રોધ અને વૈર વાળવાની બુદ્ધિ ક્લેશહિંસા પરિણામોત્પાદક રૌદ્રધ્યાન વિચારા વગેરેને તાબે થઇ કેટલાક મનુષ્યા તમેગુણુના પૂજારી બની આવશ્યક ધર્મકાર્યાંને કરે છે. ક્ષમા, આવત માવ યુક્તિ સત્ય અને શૌચ વગેરે તથા મૈત્રીભાવના પ્રમોદભાવના માધ્યસ્થભાવના અને કારુણ્યભાવના વગેરે ભાવનાઆના પાષકો અને રજોગુણ અને તમેગુણવૃત્તિરૂપ માહનીય કના નાશ કરવામાં પ્રવૃત્ત થનારા સત્ત્વગુણી મનુષ્યા આવશ્યક ધકાચને સ્વયોગ્યતાના અનુસારે કરતા છતા વાસ્તવિક આત્મશુદ્ધિરૂપ સ્વાધિકાર પ્રાપ્ત ક્રૂરજથી લને અનુભવે છે. રજોગુણી અને તમેગુણી સાંસારિક કાર્ય પ્રવૃત્તિમાં અને ધાર્મિકકાર્ય પ્રવૃત્તિમાં અશાન્તિ ઉદ્ભવે છે અને આત્માની જ્ઞાનાદિક પ્રગતિમાં અનેક વિજ્ઞો પ્રગટ થાય છે. રજોગુણવૃત્તિ અને તમેગુણવૃત્તિથી સ્વાધિકારે ધાર્મિકકાર્યની પ્રવૃત્તિયાને પરિપૂર્ણ અદા કરી શકાતી નથી. રજોગુણ અને તમાગુણવૃત્તિનાયેાગે આત્માની નિર્લેપતા યથાયેાગ્ય સંરક્ષી શકાતી નથી અને મગજની સમતાલતાને બદલે વિષમતાપૂર્વક પ્રવર્તવાથી સ્વપરની વાસ્તવિક પ્રગતિ કરી શકાતી નથી. રજોગુણી અને તમેાગુણી મનુષ્ય આવશ્યક ધર્મકાર્ય ફ્લને રજોગુણ અને તમેગુણરૂપ ફૂલ તરીકે પરિમાવે છે. રજોગુણી અને તમેગુણી મનુષ્યા જે જે આવશ્યક ધર્મ કાર્યોથી સત્ત્વગુણની વૃદ્ધિ થવાની છે તેને સ્થાને તમેગુણ અને રજોગુણની વૃદ્ધિ કરે છે. રજોગુણ અને તમોગુણવૃત્તિથી આવશ્યક ધર્મ કાર્યાંને કરતાં વિશ્વમાં શાન્તિ પ્રવર્તાવી શકાતી નથી. અતએવ સુજ્ઞ મનુષ્યોએ રજોગુણ અને તમેગુણવૃત્તિના પરિહારપૂર્ણાંક સત્ત્વગુણવૃત્તિથી પ્રત્યેક આવશ્યક ધર્મકાર્યને કરવા લક્ષ્ય દેવું, રજોગુણી અને તમેગુણી મનુષ્યા યદિ આવશ્યક ધર્મ કાર્ય કરનારા મનુષ્યના રક્ષણાર્થે પ્રવૃત્તિ અને તેની ભકિત કરે તે તે શનૈઃ શનૈઃ સાત્વિક પદના અધિકારી બની શકે. રજોગુણ અને તમોગુણથી પિંડમાં અને બ્રહ્માંડમાં શાંતિના વિચાર પ્રસરાવી શકાતા નથી. આવશ્યક ધર્મકાર્ય પ્રવૃત્તિયેામાં પ્રવર્તક રજોગુણી અને તમેગુણી મનુષ્યા ક્રોધ માન માયા લાભ અને કામવિકારાદિના વશમાં થઈ અનીતિના ઉપાસક બની રાવણુ અને કૌરવાની પેઠે પરસ્પર ક્લેશ વૈર યુદ્ધાદિમાં પ્રવૃત્ત થઈ સ્વાવનતિના સ્વહસ્તે ખાડો ખોદે છે. અતએવ આવશ્યક ધર્મકાર્યમાં પ્રવૃત્તિ કરવાના પણ રજોગુણી અને તમેગુણી For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy