SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir -- કઈ દૃષ્ટિએ પ્રવૃત્તિ કરવી ? ( ૨૬૯). અલ્પષ મહાલાભપ્રવૃત્તિ દ્રષ્ટિએ ધર્મોપદેશ દીધો હતો. ધર્મના પ્રવર્તક અભ્યદેવ મહાલાભપ્રદદછિદ્વારા ક્ષેત્રકાલાનુસારે તત્સમયવર્તી મનુષ્યની દશા અ ને ધર્મ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે. સમ્યગુદૃષ્ટિમાન જ્યારે સમ્યગુટણિયેગે અ૯પદેષ અને મહાલાભપ્રદ પ્રવૃત્તિને વિચાર કરી શકે છે ત્યારે મિથ્યાષ્ટિમાન મિથ્યાદિષ્ટયનુસારે અલ્પષ અને મહાલોભને વિચાર કરી તેની પ્રવૃત્તિ કરી શકે છે. સમ્યગદ્રષ્ટિએ નિર્ધારિત અને મિથ્યાણયા નિર્ધારિત અલ્પષ અને મહાલાભ પ્રવૃતિનું સ્થલવિશ્વમાં કેવું રૂપ આવે છે તે અનુભવવાની જરૂર રહે છે. જે ધર્મની પ્રવૃત્તિથી વ્યષ્ટિ અને સમષ્ટિને સર્વ પ્રકારની પ્રગતિને વિશેષ લાભ મળે અને મહાલાભની અપેક્ષાએ અલ્પ અને અ૫હાનિ ભોગવવી પડે તે ધર્મની સર્વત્ર વ્યાપકતા કરવામાં અન્ય ધર્મો કરતાં વિશેષ આત્મભોગ આપવો અને અન્યઅન્ય એકદેશીય ધર્મોની પ્રગતિમાં જે આત્મવીર્ય ફેરવે તેના કરતાં કાલાનુસારે સર્વને પહોંચી વળીને અત્યંત આત્મવીર્ય ફેરવીને ધર્મની સર્વ વ્યાપકતાર્થે પ્રગતિ કરવી કે જેથી વિશ્વની સર્વથા પ્રગતિ થાય. રજોગુણ અને તમોગુણધર્મ માનનારાઓ રજોગુણ અને તમગુણવાળા ધર્મના પ્રચારાર્થે જે જે અપષ અને મહાલાભપ્રદ દૃષ્ટિએ પ્રવૃત્તિ કરે તેના કરતાં પણ તેમની સ્પર્ધામાં ટકી રહીને તેમના પર જય મેળવી શકાય એવી અલ્પષ અને મહિલાભપ્રદદષ્ટિએ ધર્મ પ્રવૃત્તિ કરીને સાત્વિક ગુણવિશિષ્ટ ધર્મની સર્વત્ર સ્થાપના ચિરંસ્થાયિતા તથા પ્રગતિ કરવી જોઈએ કે જેથી ભવિષ્યમાં અલ્પષ અને મહાલાભ સર્વત્ર સર્વથા સર્વ મનુષ્યને મળે અને મહાહાનિ થતી અટકે અને ભવિષ્યમાં પશ્ચાત્તાપ અને દુઃખપાત્ર ન થવું પડે. સામાજિક પ્રિત્યવ, સંધ પ્રિયત્ન અને દેશ પ્રિયત્ન આદિ પ્રાપ્ત કરવાની સાથે ધર્મપ્રવર્તકેએ અને ધમરાધકોએ ધર્મપ્રવૃત્તિ કરવી જોઈએ. જે ધર્મપ્રવર્ત કે સર્વજનહિતકાર અનેક સેવાપ્રવૃત્તિ વડે સર્વને પ્રિય થઈ પડતા નથી તેઓ ધર્મમાં અન્ય મનુષ્યને આકર્ષી શકતા નથી. અ૫દોષપૂર્વક મહાલાભપ્રદ સન્નતિકાધર્મપ્રવૃત્તિમાં અન્ય મનુષ્ય સંજાય એવી ધર્મપ્રભાવનાદિ પ્રવૃત્તિમાં ક્ષેત્રકાલાનુસારે પ્રવૃત્ત થવાની જરૂર રહે છે. સમાજસેવા કુટુંબસેવા દેશસેવા રાજ્ય સેવા આદિ અનેક સેવાધર્મપ્રવર્તક સૂત્ર ઉપદેશે અને આચારવડે ધર્મપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં સંપ્રતિ પ્રવર્તી, પ્રવૃત્તિ માર્ગીઓનો ધર્મ પ્રતિ પ્રેમ આકર્ષ શકાય છે. સાંસારિક લાભની સાથે ધાર્મિક લાભપ્રદ ધર્મપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થનારા સાંસારિક મનુષ્ય હોય છે એવું વ્યવહારદક્ષેએ લક્ષ્ય દેઈને ધર્મપ્રવૃતિમાં પ્રવૃત્ત થવું જોઈએ. આવશ્યક સાનુકૂળ વિશ્વજીવનવ્યવહાર પ્રવૃત્તિમાર્ગની સાથે ગૃહસ્થ મનુ આવશ્યક સાનુકૂલધર્મ જીવનવ્યવહારમાં પ્રવૃતિ કરી શકે એવી સ્વાભાવિક સ્થિતિ છે; અતએ તે બાબતની આવશ્યક ધર્મપ્રવૃતિ માટે લક્ષ્ય દેવાની ખાસ જરૂર છે. ધર્મના સૂક્ષ્મ તત્તનું રહસ્ય અવધાવવાની પ્રવૃત્તિને માન આપીને પ્રવર્તવાની આવશ્યકતાને ધર્મગુરુઓએ સ્વીકારવી.. For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy