________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૯૮ )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
सर्वथा सर्वदा ब्रह्म-दृष्ट्या कार्य समाचरेत् । मायांभोधिं समुत्तीर्य ज्ञानी मुक्तो ध्रुवं भवेत् ॥ १०१ ॥ यानि कर्माणि बन्धाय भवन्ति मूढचेतसाम् । ज्ञानिनां तानि कर्माणि सन्ति मोक्षाय सद्गुणैः ॥ १०२ ॥ बाह्यतः कर्मसादृश्य-मज्ञानां च विदां भवेत् । वैषम्यं परिणामेन बन्धनार्थं च मुक्तये ॥१०३ ॥ अपूर्व श्रूयते शास्त्रे ज्ञानवैराग्ययोर्बलम् ।। येन कर्माणि कुर्वन् सन् निलेपो शोभते बुधः ॥ १०४ ॥ अहंममत्वसंत्यागात् सर्वत्र ब्रह्मदृष्टितः।
यद्योग्यं कर्म तत् कुर्वन् ब्रह्मज्ञानी न लिप्यते ॥ १०५ ॥ શબ્દાર્થ –-સ્વાત્મામાં પાગવડે નિશ્ચયણિતાને ધારણ કરીને અને આત્માને અનુભવીને કાર્ય કરતો છતો જ્ઞાની પાસે નથી. જે જે કરતો અને જે જે દેખતો છો. તેમાં પરમાત્મતત્વનું સ્મરણ કરતો છતો આત્મજ્ઞાનવડે આત્મજ્ઞાની કાર્ય કરતે જીતે લેપાતો નથી. શુભાશુભ પરિણુમથી મુક્ત જ્ઞાનીને સંસારની વૃદ્ધિ નથી તેમજ સામ્યભાવવડે પ્રતિષ્ઠિતાત્મા જે કરે છે તે કર્મબન્ધ કરનાર થતું નથી. શુભાશુભ પરિણામ વિના કાયાદિકગની ક્રિયાવડે કર્મબંધ થાય છે તથાપિ સામ્યને પ્રાપ્ત કરેલ જ્ઞાની કર્મ કરતો તે મુક્તિને માટે હોય છે અર્થાત્ તે મુક્તિને પામે છે. ક્રિયામાં અક્રિયાને દેખતો અને અક્રિયામાં સક્રિયને દેખતો તેમજ સ્વાત્માને નિષ્ક્રિય દેખતો છતો આત્મજ્ઞાની ક્રિયામાં પ્રવતીને બ્રહ્મભૂત નિરંજન બને છે. શુદ્ધ જ્ઞાનરૂપ અગ્નિવડે નક્કી કર્મકાછો બળીને ભરમીભૂત થાય છે; અએવ નેશ્ચચિકનપ્રસ્થ શુદ્ધ જ્ઞાનવડે આવશ્યક ક્રિયા કરતો છતે લેપાત નથી. આપાગથી જ્ઞાની પ્રારબ્ધ કર્મ વેદ પોપકારનાં કાર્યો કરતે છતો પરમાત્માને પામે છે. જે ગીને જ્ઞાનપૂર્વક યિાઓ છે તેને રાગાદિના અભાવે પ્રવૃત્તિ કરતાં કર્મબન્ધ થતો નથી. સર્વથા સર્વદા બ્રાદષ્ટિવડે જ્ઞાનીએ કાર્ય આચરવું જોઈએ, કારણ કે સર્વત્ર સર્વદા બ્રહ્મદષ્ટિએ દેખનાર જ્ઞાની કાર્ય કરતે છતે માયાસમુદ્રને તરી નક્કી મુક્ત થાય છે. મઢ અને જે કાર્યો અને માટે થાય છે તેજ કાર્યો ખરેખર જ્ઞાનીને સદ્ગુણેવડે મોક્ષ માટે થાય છે. જ્ઞાનીઓને અને અજ્ઞાનીઓને બાહ્યકાર્ય એક સરખું હોય છે. જ્ઞાનીની અને અજ્ઞાનીની બાહ્યપ્રવૃત્તિ એક સરખી હોય છે; પણ પરિણામે વૈષમ્ય હાય
For Private And Personal Use Only