SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૬૦ ) શ્રી ક્રમયેાગ ગ્રંથ વિવેચન. 5 ત્યજીને શાહબુદ્દીનના તાબે થઇ પુષ્ટ કરી, તેથી તે આર્યાંવ ના સદાને માટે કલકી ગણાય, અને ભવિષ્યમાં પણ સર્વ આર્યાં તેને ધિક્કારશે, કુમારપાલના કેટલાક સામ તેએ શત્રુરાજાના ફોડવાથી ફૂટી જઇને અપ્રમાણિકત્વને ધારણ કર્યું હતું તેથી કુમારપાલરાજાએ તેને સજા કરી હતી. પ્રમાણિકવૃત્તિથી રાજા અને રંક શાલી શકે છે. કહેણી પ્રમાણે રહેણીના પ્રામાણ્ય-જીવન વિના શહેનશાહ સરખા પણુ શૈાભી શકતા નથી; માટે કહેણી પ્રમાણે રહેણી ધારણ કરીને વિશ્વશાળામાં ક યાગી બનવુ. જોઇએ. શ્રીમદ્ રવિસાગરજી ગુરુમાં અને શ્રીમદ્ સુખસાગરજી ગુરુમહારાજમાં કહેણી પ્રમાણે રહેણીનું પ્રમાણિક જીવનચારિત્ર સમ્યકૢ ખીલ્યું હતુ. અતએવ દ્રવ્યક્ષેત્રકાળ અને ભાવાનુસારે કહેણી પ્રમાણે રહેણી રાખીને પ્રમાણિક બની કર્મયોગી થવુ જોઇએ. અવતરણુ—ક્રિયામગ્ન ચિત્તધારક આદર્શ પુરૂષ બની મૌની છતાં સ્વકર્માંના ઉપદેશ અને છે તે જણાવે છે. જોશ क्रियायां मग्नचित्तो यो निर्मलादर्शवत् स्मृतः । मौनी सन्नपि विश्वेऽस्मिन्नुपदेष्टा स्वकर्मणाम् ॥ ७४ ॥ શબ્દાજે ક્રિયામાં મગ્નચિત્ત છે તેને નિલાદવત્ કહેલ છે અને તેને આ વિશ્વમાં મૌની છતાં સ્વકને ઉપદેષ્ટા અવષેધવા, વિવેચન—આ શ્ર્લોકના ભાવાર્થ અનુભવગમ્ય અને બુદ્ધિગમ્ય કરવા ચેાગ્ય છે. ઉપયુકત કહેણી પ્રમાણે રહેણી આદિ ગુણેાવડે વિભૂષિત થએલ કચેાગી કન્તવ્ય ક પ્રવૃત્તિમાં મગ્નચિત્ત બનીને નિર્મલાદની પેઠે અન્ય મનુષ્યાને ઉપકારી બની શકે છે. ગમે તેટલુ વ્યાવહારિક તથા ધાર્મિક જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તો પણ તે પ્રવૃત્તિમાં મૂકાયા વિના આત્મા ખરેખર કમ યાગના ચારિત્રવડે આત્માની ઉચ્ચતાને પ્રાપ્ત કરી શકતા નથી. વકત વ્યપ્રવૃત્તિમાં મગ્ન અર્થાત્ લયલીન રહેવાથી ચિત્તવૃત્તિના સયમ થાય છે અને તેથી આત્માની શક્તિચાના વિકાસ થાય છે. આત્મજ્ઞાનીએ સ્વકર્ત્તત્ર્ય ક્રિયામાં ચિત્તને રાખે છે. પરંતુ તેમાં રાગદ્વેષથી આસકત થતા નથી તેથી તે નિઃસગ રહીને કર્તવ્ય કર્મની પ્રવૃત્તિથી આત્માના અનુભવજ્ઞાનમાં અને ગુણેામાં વૃદ્ધિ કરે છે અને પ્રગતિમાં અગ્રગામી રહી શકે છે. કુંભારાણા શિવાજી, સિદ્ધરાજ જયસિંહ, કુમારપાલ, અશાક, સ...પ્રતિ, શ્રેણિક વગેરે રાજાએ સ્વાધિકાર ક્રિયાવડે આદર્શ પુરુષ બનેલા છે તેથી તેએનાં જીવનચરિત વાંચીને અન્ય મનુષ્ય તેમના જેવી કર્તવ્યપ્રવૃત્તિને સેવે છે. જ્ઞાનીએ સ્વકર્તવ્ય કાર્યથી ભ્રષ્ટ થઇને આદર્શ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy