________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહેણી પ્રમાણે રહેણી રાખેા.
( ૪૫૯ )
હાજીમાં હા કહેનારા મનુષ્યા ખરેખર કહેણી પ્રમાણે રહેણી રાખનારા અની શકતા નથી. જે મનુષ્ય ભીતિ લાલચ અને સ્વાના તાબે થએલા હોય છે તે કહેણી પ્રમાણે રહેણી રાખવાને શક્તિમાન્ થતા નથી. જેએ પ્રથમ અંશે ક્રોધ માન માયા લેાલ કામ અને ઈર્ષ્યાને જીતી કહેણી પ્રમાણે રહેણી રાખવા પ્રયત્ન કરે છે તે સર્વથા કહેણી પ્રમાણે રહેણી રાખવાને શક્તિમાન્ થાય છે. જે મનુષ્યા કહેણી પ્રમાણે રહેણી રાખવાના અભ્યાસ સેવે છે તેઓ અલ્પકાળમાં અનેક ઢાષામાંથી મુકત થઇને અનેક ગુણાને પ્રાપ્ત કરી શકે છે. કહેણી પ્રમાણે રહેણી રાખનારા પ્રમાણિક મનુષ્યથી આ વિશ્વની શોભામાં વૃદ્ધિ થાય છે. બાકી અપ્રમાણિક મનુષ્યા તે કમ યાગની લીલી વાડીને ખાળીને ભસ્મીભૂત કરી વિશ્વમાં રાક્ષસ સમાન બને છે તેથી તેનું જીવવુ પેાતાને તથા પરને ઉપકારીભૂત થતુ નથી. અતએવ પ્રત્યેક મનુષ્ય અપ્રમાણિકતાના ત્યાગ કરીને કહેણી પ્રમાણે રહેણી ધારણ કરવાના અભ્યાસ સેવવા જોઈએ. સાધુઓમાં અનેક સાધુએ પ્રમાણિક જીવન ગાળનારા થઈ ગએલા છે અને વમાનમાં પણ કેટલાક પ્રમાણિક મનુષ્યેાના અનુભવ થાય છે. પ્રમાણિક જીવન ગાળવાના કરતાં લક્ષ્મી અને સત્તા વગેરેમાં વિશેષ કંઇ મહત્ત્વ નથી એમ જેને અનુભવ થાય છે તે કથની પ્રમાણે રહેણી રાખીને આત્માની દેશની જ્ઞાતિની સમાજની અને સંઘની પ્રગતિ કરી શકે છે. આર્યાવર્તની જેટલી પાયમાલી અપ્રમાણિક મનુષ્યાથી થઇ છે તેટલી અન્ય કશાથી થઇ નથી એમ આર્યાવર્ત ના પ્રાચીન તથા અર્વાચીન ઇતિહાસ વાંચ વાથી અવમેધાઈ શકે છે. કહેણી પ્રમાણે રહેણી નહિ રાખનારા મનુષ્યા જે દેશમાં આગેવાના હોય છે તે દેશની અને તે દેશસ્થ ધર્મની પડતીના પ્રારંભ થાય છે અને છેવટે તે દેશ ખરેખર અન્ય દેશીય મનુષ્યાના તામે થાય છે. જે મનુષ્ય વ્યાપારવૃત્તિથી જીવનારા હોય છે તેઓમાં પ્રાયઃ અપ્રામાણ્ય વિશેષતઃ હાય છે, જે મનુષ્યે વિષયમાં અન્ધ થએલા હોય છે તેઓ અપ્રામાણ્યને સેવનારા હાય છે. જે દેશના મનુષ્યા નિન્દકવૃત્તિવાળા અને નિખળ હાય છે તેએ કહેણી પ્રમાણે રહેણી વિનાના અપ્રમાણિક હાય છે; તેથી તેએ વિશ્વમાં કેાઈ મહાન્ શુભ કાર્ય કરીને સર્વદેશીય મનુષ્યમાં અગ્રગામી અની શક્તા નથી.
આ કહેણી અને રહેણીમાં અસમાન હાઇ વિશ્વમાં એશઆરામ ભાગવવાને જીવવા ઇચ્છે છે, તે કાગડા અને વરૂ કરતાં પાતાની જીંદગીને ઉત્તમ બનાવવાને શકિતમાન્ થઇ શકતા નથી. આ પ્રમાણે અવધીને પુરૂષાર્થને પ્રકટાવી પ્રામાણ્ય જીવન ધારણ કરીને કમ યાગી બનવું જોઇએ. પ્રામાણ્ય ધાર્યાં વિના આ વિશ્વપાઠશાળામાં જેએ કમચાગી બનીને ઉન્નતિના શિખર પર ચઢવા ધારે છે તેઓ એક પગથીયું પણ આગળ ચઢી શકતા નથી અને ચઢે છે તે પટકાઈને પાછા હતા ત્યાંના ત્યાં આવીને ઊભા રહે છે. અત એવ કહેણી પ્રમાણે રહેણી રાખવાના મહાયોગના અભ્યાસ કરીને આ વિશ્વમાં કોઇ પણ કાર્ય કરવાને શક્તિમાન થવાય છે. પૃથ્વીરાજના પ્રધાનના પુત્રે કહેણી પ્રમાણે રહેણીનું પ્રમાણિક જીવન
For Private And Personal Use Only