SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રિયેાગમાં પ્રવૃત્ત થવાથી પતન થતુ નથી. ( ૬૩૧ ) અને વ્યકિતગત દૃષ્ટિએ સર્વે મહાત્માએ ઇશ્વરા છે. આત્મજ્ઞાની આત્માનુભવી સાકાર મહાત્મારૂપ ઇશ્વરેાથી જ સાક્ષાત્ ધર્મની પ્રાપ્તિ થાય છે; અન્યથા થતી નથી. સાકાર મહાત્મારૂપ ઇશ્વર ઉપદેશ આપે છે પરંતુ નિરાકાર પરમાત્મા ઉપદેશ આપી શકતા નથી; માટે મુનીન્દ્રો કે જે ઇશ્વરપરમેષ્ઠીએ છે તે આત્મજ્ઞાનધ્યાનાદિ ગુણવડે ધર્માંદ્ધાર કરે છે અને અધર્મોના નાશ કરે છે—તે જ પૂજવા-સેવવા ચેગ્ય છે. મહર્ષિઓમુનિવરા યોગીન્દ્રો કે જેઓએ ગીતાદશા પ્રાપ્ત કરીને રાગદ્વેષનાં ઘણાં આવરણા દૂર કર્યાં છે. તેની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવાથી અષ્ટકર્મના ક્ષય થાય છે અને પરમબ્રહ્મરૂપ સિદ્ધ બુદ્ધ પદની પ્રાપ્તિ થાય છે. આત્મજ્ઞાની મહાત્માઓની સંગતિથી એક ઘડીમાં જે લાભ મળે છે તે ઇન્દ્રાદિક દેવાથી મળતેા નથી તે અન્ય મનુષ્યાનું તે શું કહેવું ? અધ્યાત્મજ્ઞાનમાં તલ્લીન બનીને જેએ એ માહવૃત્તિયાની પેલી પાર રહેલું શુદ્ધ બ્રહ્મનુ અનન્ત સુખ આસ્વાદીને મસ્ત બની ગયા છે એવા મુનીન્દ્રોથી જ અન્ય મનુષ્યાને મુક્તિસુખને અનુભવ મળે છે અને જન્મ જરા મરણના બંધના ટળે છે; માટે લેાકેા, વિત્તષણા, કીર્તિની એષણા, અહંમમતાની વૃત્તિ, આદિ સર્વ અશુદ્ધ ધર્મના ત્યાગ કરીને એવા ધર્માંદ્ધારક મહાત્મા પ્રભુનું સર્વ સ્વાર્પણ કરીને શરણુંગીકાર કરવું જોઇએ કે જેથી આત્માનુભવ થાય અને મેક્ષપદ્મમય બની જવાય. આત્મજ્ઞાની ચેગી મુનિવરાના અનુભવ કરીને તેઓની સેવા કરવી જોઇએ. સર્વ પ્રકારની શકાઓના ત્યાગ કરીને અને સર્વ ભીતિચેાના ત્યાગ કરીને ધર્માંદ્ધારક મહાત્માઓની આજ્ઞા પ્રમાણે ધકમાં પ્રવવું જોઇએ. ધર્માંદ્ધારક આત્મજ્ઞાની મહાત્માગુરુની આજ્ઞાવિના તપ જપ સંચમની સલતા થતી નથી. આત્મજ્ઞાની મહાત્મા પ્રભુનાં દર્શન કરીને તેમના સહવાસમાં રહેવું જોઇએ અને તેમની કૃપા મેળવવી જોઇએ. ધર્માંદ્વારક મહાત્માએ જ જગદદ્વારકા છે. નિરાકારરૂપ પરમાત્મા યાને શુદ્ધ પરબ્રહ્મના સાક્ષાત્કાર કરવાને સાકારપરમાત્મારૂપ મુનીન્દ્રોના-મહાત્માના અનુભવ—સાક્ષાત્કાર થાય છે, ત્યારે અગ્રગામી સર્વ અનુભવેાની પ્રાપ્તિ થાય છે. અતએવ પ્રથમ ધર્માંદ્ધારકધર્મ પ્રદાતા મહાત્મા ગુરુની સેવા કરવી જોઇએ. ધર્માંદ્ધારક મુનીન્દ્રના સર્વ વિચારાનાં અને સર્વ આચારાનાં રહસ્યાને અબાધવાથી પૂર્ણ શ્રદ્ધાબલે તેમની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવાથી સત્ય અનંતશુદ્ધભ્રહ્મમય થવાય છે—એમ નિઃશંક અવબેધવું, આત્મજ્ઞાનીમહાત્માગુરુએ ભક્તોના-શિષ્યના અજ્ઞાનના નાશ કરે છે અને ભક્તશિષ્યાના હૃદયમાં જ્ઞાનના પ્રકાશ કરે છે માટે તેવા મહાત્મા ગુરુમળ્યા. પશ્ચાત્ કંઈ મેળવવાનું બાકી રહેતું નથી--એવી શ્રદ્ધા ધારણ કરીને તેની આજ્ઞાપ્રમાણે પ્રવર્તવું જોઇએ. સેવાયેાગ ભક્તિયોગ અને કમ યાગની પ્રવૃત્તિમાં ગુર્વાજ્ઞાથી શિષ્યા પ્રવૃત્ત ધઇને આત્મજ્ઞાનની ચાગ્યતા મેળવે છે અને પશ્ચાત્ તે આત્મજ્ઞાનના માર્ગથી પતિત થતા નથી. અનેક પ્રકારનાં ધર્મ શાસ્ત્રો-ધર્માંચારા ધ પ્રવૃત્તિયા વગેરેના For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy