SearchBrowseAboutContactDonate
Page Preview
Page 732
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨ ) શ્રી ક્રમયોગ ગ્રંથ-સવિવેચન. પ્રવર્તક સ્થાપક રક્ષક અને સર્વ પ્રકારની મલિનતાના નાશક-મહાત્માધર્માચાર્ટ્સના સર્વાંત્કૃષ્ટ વિનય કરવા અને તેમને સર્વસમર્પણ કરી તેમના ચરણામાં સદા આળેાટવુ એ જ ગૃહસ્થાનું અને ત્યાગીઓનું પરમધર્મ કર્તવ્ય છે. અહુંમમતા દેહાધ્યાસ અને નામાધ્યાસ વગેરેના ત્યાગ કરીને મુનીન્દ્ર આત્માનુભવી ધર્માચાર્યની એક ક્ષણ માત્ર પણ સંગતિ દ્રવ્યથી અને ભાવથી નહીં ત્યજનાર એવા ભક્તાના ઉદ્ધાર થાય છે અને તે બ્રહ્મયાતિના અનુભવ કરી સર્વ કર્માંની પેલી પાર જાય છે. સદેશેામાં ધર્માંદ્ધારક મુનીન્દ્રો-મહાત્માએ કે જે સાકાર ઈશ્વરા ગણાય છે તે પ્રકટે છે. તેના સામે આસુરીસ પત્તિમાનેા પડે છે તા તેમાં તેઓના પરાજય થાય છે; જે અનુભવા ઢંકાઈ ગએલા હાય છે તેનેા તથા ગુપ્ત સિદ્ધાંતાના મહાત્માએ પ્રકાશ કરે છે. એવા ગુરુ-ઇશ્વરસ્વરૂપ મહાત્માઓની સેવા ભક્તિ કરવા અને ધર્મના ઉદ્ધાર કરવા તેમની આજ્ઞા પ્રમાણે અન્તરુમાં અને બાહ્યમાં પ્રવર્તવું જોઈએ. અવતરણઃ—ઉપર્યુક્ત મહાત્મા સદ્ગુરુ પ્રભુની આજ્ઞાપૂર્વક ધર્મ પ્રવર્તકશાસનેાન્નતિકારક કર્યાં કરવાં જોઇએ અને સન્ત સાધુઓની ભક્તિપૂર્વક તેઓના સંરક્ષણકા માં પ્રવૃત્ત થવુ જોઇએ—તે નીચે પ્રમાણે દર્શાવવામાં આવે છે. શાઃ T: भासन्ते सदुपाया ये देशकालानुसारतः । शुद्धधर्मप्रवृद्धयर्थं ते ते सेव्याः प्रयत्नतः ॥ १५६ ।। दीर्घदृष्टयनुसारेण शासनोन्नतिकारकम् । सर्वत्र धर्मवृद्धयर्थं सेव्यं कर्म सुयुक्तितः ॥ १५७ ॥ सतां संरक्षणार्थं यत् सेव्यं कर्मविवेकतः । धर्मोत्पत्तिर्यतो विश्वे साधुभ्यो जायते ध्रुवम् ॥ १५८ ॥ साधूनां सेवनं कार्यं देयं दानं सुभक्तितः । साधुसङ्गस्य योग्यं यत् कर्तव्यं तत्तु भावतः ॥ १५९ ॥. LE For Private And Personal Use Only શબ્દાર્થઃ—સત્ય શુદ્ધધર્મની વિશ્વમાં પ્રવૃદ્ધિ માટે દેશકાલાનુસારે જે જે સદુપાયે ભાસે તે તે ઉપાયાને કમ ચેગીએએ પ્રયત્નથી સેવવા જોઇએ. દીર્ઘ દૃષ્ટયનુસારે સર્વત્ર વિશ્વમાં ધર્મવૃદ્ધિ માટે શાસનેાન્નતિકમ ને સુયુક્તિથી સેવવુ' જોઈએ. સાધુઓના અને સાધ્વીઓના સંરક્ષણાર્થે જે યાગ્યકર્મ હોય તેને વિવેકથી કરવું જોઇએ. કારણકે સાધુઓથી નિશ્ચય ધર્મની
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy