SearchBrowseAboutContactDonate
Page Preview
Page 625
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra LE הל www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રવૃત્તિ રહિત જ્ઞાન શુષ્ક સમજવુ. જોશ प्रवृत्तिमन्तरा ज्ञानी प्राप्नोति नैव वाञ्छितम् । क्रियाविहीनं सज्ज्ञानं शुष्कं तद्विरतिं विना ॥ ११६ ॥ ( ૧૨૫ ) સદા :-કમ પ્રવૃત્તિવિના જ્ઞાની વાચ્છિત પ્રાપ્તવ્ય ફૂલને પ્રાપ્ત કરી શક્તા નથી. વિરતિરહિત અને કર્મ પ્રવૃત્તિવિહીન સજ્ઞાન છે તે શુષ્ક જાણવું. For Private And Personal Use Only ' વિવેચન,—ગમે તેવા જ્ઞાની હાય પણ તે કવિના વાશ્ચિંત ઈષ્ટ કાર્યને સિદ્ધ કરી શકતા નથી. જ્ઞાનીએ કમ પ્રવૃત્તિને ઉદ્યમ કરવા જોઇએ પરંતુ તેણે નિષ્ક્રિયની પેઠે એસી ન રહેવુ જોઇએ. જ્ઞાની કાર્ય કરીને વાશ્ચિંતાલને પ્રાપ્ત કરી શકે છે. આત્મજ્ઞાની કાઇ ખર્ચે એટલે તેને કઇ એકદમ સર્વ પ્રકારની વાછાઆના-ઇચ્છાઓનેા નાશ થત નથી. જ્ઞાનીને જેમ જેમ આત્માના ઉચ્ચ અધિકાર પ્રાપ્ત થાય છે અને નામ રૂપમાંથી સુખની સથા બુદ્ધિ ટળી જાય છે ત્યારે તેને કોઈ જાતનું વાશ્ચિંત રહેતું નથી. જેમ જેમ આત્મજ્ઞાનપૂર્વક વિરતિના અધિકાર વધતા જાય છે ત્યારે પોપદેશ વિના સ્વયમેવ વાચ્છિત ઇચ્છાઓને નાશ થતા જાય છે. આત્મજ્ઞાની થવાની સાથે કમ પ્રવૃત્તિયાના અંત આવતા નથી. આત્મજ્ઞાની ત્યાગી થાય તાપણ ત્યાગીના અધિકાર પ્રમાણે તે કર્યાં કર્યાંવિના રહી શકતા નથી. ક પ્રવૃત્તિ કર્યાવિના કેાઇ રહી શકતું નથી. કોઈ સ્વાધિકારે કર્મપ્રવૃત્તિ ન કરે તેટલા માત્રથી તે અક્રિય થઇ શકતા નથી. ભગવદ્ગીતામાં કથ્યું છે કે-ન ર્મામનામોથ पुरुषोऽश्रुते । न च संन्यसनादेव, सिद्धिं समधिगच्छति ॥ नहि कश्चित् क्षणमपि जातु નિત્ય માત્, શાર્યતે જીવરાઃ ર્મ, સર્વપ્રવૃતિનનુંÎ: ।। સકલ કાર્યોં હસ્તમાં ન લેવાથી તેના અનારંભથી મનુષ્ય કથી છૂટો થતા નથી. સવ કના એકદમ ત્યાગ કરવાથી અર્થાત્ સર્વ કાર્યાં છેડી દેવાથી સંન્યાસની સિદ્ધિ મળતી નથી. મન વચન અને કાયાથી કાર્ય પ્રવૃત્તિ કર્યાવિના કાઇ પણ રહી શકતા નથી, કારણ કે પ્રકૃતિથી ઉત્પન્ન થએલ ગુણાવડે તે અવશ્ય કામાં પ્રવૃત્ત કરાય છે. નિયતં જ મેં વ, ર્મયાયો ધર્મ: । રાશયાત્રાતિ ચ તે, ન સિન્થેમેન: કમ નહિ કરવું તેના કરતાં કર્મ કરવું તે સારું છે માટે હંમેશ તું કર્મ કર. કમ કર્યાંવિના શરીરયાત્રા સિદ્ધ થવાની નથી. શરીર મન અને વાણીની પ્રાપ્તિ તેને કન્યકામાં પ્રવૃત્તિ કરીને આત્માની વિશાલ શક્તિયાની વ્યાપકતા કરવા માટે છે અને દુનિયાને તેના લાભ અર્પવા માટે છે. તમારઃ સતાં, कार्य कर्म समाचर । अलको ह्याचरन् कर्म, परमाप्नोति पूरुषः ॥ कर्मणैव हि संसिद्धिમલ્લિતા અનાચ:। જો સંપ્રદ્યનેયાપિ, સંપશ્યન્તુમįલિ" માટે કાંઈપણુ મમતા આસક્તિ રાખ્યા વિના કર્તવ્યકમ કર્યાં કર. નિરાસખ્ત મનુષ્ય કર્મ કરતા છછ્તા પર પદ્મ
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy