________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
જ્ઞાની સર્વ ક્રિયામાં નિલે’પ રહી શકે.
( ૧૦૫ )
યોગ્ય દલિકને સત્તામાં સંગ્રહ્યાં પરન્તુ તુરત જ્ઞાનવૈરાગ્ય ખળે ચેત્યા અને કષાયનું પરવશત્વ ત્યજી દીધું. આત્માના શુદ્ધ સ્વરૂપમાં શ્રીપ્રસન્નચંદ્રરાજર્ષિં સ્થિર થયા અને આત્માના શુદ્ધોયાગે શુકલધ્યાન ક્યાવા લાગ્યા. શુકલધ્યાનના બળે પ્રસન્નચંદ્રરાજર્ષિએ સાતમી નરકયેાગ્ય બાંધેલ કલિકા અને અન્ય સર્વ ઘનઘાતી કદલિકાને આત્માના પ્રદેશોથી વિખેરી નાખી કેવલજ્ઞાન પામ્યા. પ્રસન્નચંદ્રરાજર્ષિએ પૂર્વે કષાયવડે કર્માંબાંધ્યાં અને પશ્ચાત જ્ઞાનવૈરાગ્યબળે કર્માને વિખેરી નાખ્યાં તેથી એવું સિદ્ધ થાય છે કે કર્મ બંધમાં કષાયની મુખ્યતા છે. કષાયને હઠાવવાને જ્ઞાનવૈરાગ્યબલની મુખ્યતા છે. આત્માના ઉપયોગમાં જ્ઞાન અને વૈરાગ્યખલ સમાઇ જાય છે. જે મનુષ્ય સ્વાધિકારે કર્તવ્ય કાર્યાં કરતાં મન વચન અને કાયાના યાગની ચંચલતાને ધારણ કરે છે, પરન્તુ આત્માપયેાગવડે કષાય ભાવને હઠાવી દે છે તે અલ્પ કર્મબન્ધ કરે છે. તેમજ જે મનુષ્યા કાઇપણ કાર્ય કર્યાં વિના બેસી રહે છે, પરન્તુ આત્માપયેગી નથી તેમજ જે કષાય ભાવને ધારણ કરે છે તે ચીકણાં કમને બાંધે છે. કષાય ભાવ વિના આત્મપયાગથી કાર્ય પ્રવૃત્તિ સેવતાં કર્મ રસથી લેપાવાનું થતું નથી એમ જૈનક દૃષ્ટિએ અનુભવગમ્ય થાય છે. આત્મપ્રભુના ઘરના ન્યાય આત્માની રાગદ્વેષ પરિણતિથી તેાલાય છે. આત્મપ્રભુના સ્વાપયોગમાં રહે છે તે સમયે રાગદ્વેષની પરિણતિ પ્રગટતી નથી. અર્થાત્ રાગદ્વેષની પરિણતિ મન્દ પડે છે તેથી બાહ્ય કર્તવ્યને કાયાકિયેાગે કરતાં યૌગિક બન્ધ વિના અન્ય રસાદિ અન્ધ થતા નથી. બ્રાહ્મણુ ક્ષત્રિય વૈશ્ય શૂદ્રાદિ ગૃહસ્થાને અને ત્યાગીને કર્તવ્ય કાર્યાં કરતાં છતાં જો આત્માપયેગ વર્તે છે તે તેને રસબન્ધ અને સ્થિતિબન્ધ થતા નથી અને કાયાદિવડે પ્રદેશ બન્ધ થયેા હાય છે તે પણ તે જ્ઞાનવૈરાગ્યબળે નષ્ટ થાય છે અથવા કદાપિ તે કમ ભોગવાય છે તે પણ અલ્પકાળમાં તેથી છૂટી જવાય છે. આત્મપયોગી રસાદિયુક્ત કર્મ બંધને કાર્યપ્રવૃત્તિ કરતા છતા બાંધી શકતા નથી. ઈત્યાદિ સત્ર નિર્લે પાધિકારે આ આશય પ્રમાણે અવળેધવુ એમ અસ્મઢીય આશય છે અને તે શાસ્ત્રોના આધારે સિદ્ધ થાય છે. જૈન શાઓથી ઉપયુક્ત વિવેચનની સિદ્ધિ થાય છે. આત્મપયોગથી કષાયના અભાવ થાય છે અને તેથી પ્રસન્નચન્દ્ર રાજર્ષિની પેઠે કર્માભાવત્વ અવધવું, પ્રસન્નચન્દ્રરાજર્ષિએ મનથી ક બાંધ્યાં હતાં અને જ્ઞાન વૈરાગ્ય પરિણામથી તેના ક્ષય કર્યાં હતા તદ્વત્ જ્ઞાન વૈરાગ્યમય આત્મ પયાગથી કર્તવ્ય કાર્ય કરતા છતા જ્ઞાની સર્વ ખામતેમાં નિલે પ રહી શકે છે. રાગદ્વેષના અભાવ થયા એટલે સ કના અભાવ થયે એમ અવોધવું. આત્માપયેાગથી જ્ઞાની પ્રારબ્ધક વેઢે છે અને સંચિત કર્મના ક્ષય કરે છે અને ક્રિયમાણ કર્માંને આવશ્યકાર્ત્તિથી નિવારે છે તેથી તે સંસારમાં આત્મત્ક્રાન્તિ કરવામાં ક્ષણે ક્ષણે અગ્રગામી અને છે. આત્માપયાગી પ્રારબ્ધ કર્યું વેઢતા છતા બાહ્યતઃ ગમે તેવી સ્થિતિમાં હોય છે
૬૪
For Private And Personal Use Only