________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિચારીએ તે અનુકરણની સિદ્ધિ થતી નથી માટે તેવી બાબતોમાં ન પડતાં કમોગના એક સરખા મળતા આવતા વિચારોને આચારમાં મૂકી કર્મયોગી બનવાની જરૂર છે. મનુષ્ય ગમે તે ધર્મ પાળીનાર હોય પરંતુ જે તે નીતિમય કર્મયોગી હોય તો છેવટે તે મુક્તિને અધિકારી ઠરે છે અને તે મુકિતપદને પ્રાપ્ત કરે છે. સર્વ મનુષ્યોના આત્માઓમાં એક સરખા શુદ્ધ કર્મવેગના વિચારો છે તેમાં સર્વ ભયું છે માટે મનુષ્યોએ પિતાના આત્મામાંથી કર્મ યોગના સુવિચારેને પ્રગટાવી રાગદ્વેષ રહિત કર્મયોગી બની વિશ્વકલ્યાણ કરવું જોઈએ. હિંદુ-મુસદમાન-પ્રીત-દ્ધ-પારસી વગેરે કામોમાં વ્યાવહારિક કર્મયોગીઓ હાલ પણ વિદ્યમાન
છે. કામમાં અન્ય કામના હિસાબે વ્યાવહારિક ધાર્મિક કર્મચારીઓ પ્રાયઃ જેન કેમને કર્મ નથી એમ કહીએ તો ચાલી શકે તેમ છે. જેના કામમાં ગૃહસ્થ કર્મયોગીઓની અને ચોગીઓની ઘણી ત્યાગી કર્મયોગીઓની ઘણી જરૂર છે. જેને કામમાં વિવેકાનંદ જેવા ધાર્મિક જરૂર છે. ત્યાગી કર્મયોગીઓની પણ જરૂર છે અને ગોખલે, તિલક, માલવીયા, દાદાભાઈ
ઝીણું જેવા ગૃહસ્થ કર્મયોગીઓની ઘણી જરૂર છે અને તેવા કર્મયોગીઓ પ્રકટ તેવા ઉપાયો લેવાની પણ ઘણી જરૂર છે. ધાર્મિક કર્મયોગની અને વ્યાવહારિક કમલેગિની તરીકે શ્રીમતી વિદૂષી બેસન્ટ જેવી કર્મગિનીઓ જે જેન કેમમાં નહીં પાકે તો જેન કેમ હાલ જે સ્થિતિ ભોગવે છે તેવી પણ રહેવી દુર્લભ છે અને જેને કેમ અન્ય ધાર્મિક કે માની પેઠે
અસ્તિત્વ જાળવી શકે તે પણ શંકાસ્પદ છે. જેને કામમાં ધાર્મિક ત્યાગી યુગપ્રધાન વગેરે કર્મયોગીઓ છેડા વર્ષ પશ્ચાત પ્રકટવાના છે અને તેથી જેન કામ અને જૈન ધર્મની પ્રગતિ થાય એવા તે પુનરુદ્ધાર તરીકેના ઉપાયો લેવાના છે. જે કોમ એક વખતે લગભગ ચાલીશ કરેડ મનુષ્યની સંખ્યા ધરાવતી હતી તે કેમ હાલ બાર તેર લાખ જેનોની સંખ્યાવાળી છે. તેનું કારણ ખરેખરા કર્મવેગી ધર્મગુઓની તથા ગૃહસ્થ કર્મયોગીઓની ખામી સૂચવે છે. જેને કોમના ધાર્મિક વિચારોમાં અને આચારોમાં ઘણી સંકુચિત દૃષ્ટિની રૂઢિયો ઘર કરીને જામી ગએલી છે તેમાં સુધારો કરવાની ઘણું જરૂર છે. જૈન દર્શનમાં વિશાલ દષ્ટિવાળા અને દેવગુરુધર્મની પૂર્ણ શ્રદ્ધાવાળા કર્મચારીની ઘણી જરૂર છે. જેને કેમમાં શ્વેતાંબર અને દિગંબર એમ બે સંપ્રદાય છે. સ્ત્રીની મુક્તિ કેવલીભુક્તિત્વની માન્યતા વગેરે કેટલીક ઉપયોગી નહીં એવી બાબતોની ચર્ચામાં જૈન કેમ ના આગેવાન શકિતયોને નકામે દુરુપયેગ કરે છે. જેની સ્થાવર તીર્થોના ઝઘડામાં બને કેમને ગૃહસ્થો લા રૂપિયાનો દુરુપયોગ કરે છે. જે મતભેદે તકરારો વગેરે હાલની જેન કોમની વ્યાવહારિક તથા ધામિક પ્રગતિમાં આડે આવતી હોય તેનો ઉપશમ તથા ઉપેક્ષા કરવી જોઈએ. જેન કામ જે નકામી તકરારો વગેરેની મૂર્ખ ઇને ત્યાગ નહીં કરે તે તેઓની પ્રગતિના ભેગી બીજી કેમવાળા થવાના-એમાં અંશ માત્ર શંકા નથી. હિંદુ કામ પારસી વગેરે કામે ધાર્મિક વિચારોમાં ઉદાર છે અને તે કામના કર્મયોગીઓનાં કર્તાનાં ક્ષેત્રે વિશાલ છે. જેને કામના કર્મયોગીએ ઉદાર વિચારચાર પ્રવૃત્તિથી કાર્ય કરે એવાં વિશાલ ક્ષેત્રે થવાં જોઈએ. ત્યાગી રેત કર્મ એગીઓ ઘણી 2થી સર્વ ધર્મે કર્તવ્ય કર્મોને કરે માટે તેઓના ઉદાર વિચારાચારના માર્ગમાં કાંટાઓ જે હોય તે સાફ કરવા જોઈએ. વિદ્યાબળ, ક્ષાત્રબળ, વૈશ્યથા પારાદિબળ અને સેવાબળ વગેરે બળથી જેના કામને વિભૂષિત કરવા અનેક જાતના જેન કમયોગીઓને પ્રકટાવવાની ઘણી જરૂર છે. સ્વતંત્ર વિચારાચારવાળા વિશાલ કર્મયોગીઓની ઘણી જરૂર છે. વિધમાન જૈન સાધુઓ જે ધર્માચારરૂઢિની સાંકડી દષ્ટિવાળા રહેશે તે તેઓ જૈન સાધુઓનું વિશ્વમાંથી અસ્તિત્વ જ ગુમાવી દેશે, માટે હાલના કર્મયોગી જેન સાધુઓએ સમાજના ઉદય માટે સર્વ સ્વાર્પણ કરીને આગળ વધવું જોઈએ.
For Private And Personal Use Only