SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૫૫ વ્યાપક દષ્ટિએ વર્ષોંન કરવામાં આવ્યું છે અને તે ગમે તે ધમવાળાને પણ સાધારણ રીતે ગ્રાહ્ય બની શકે તેમ છે. શુભ કમ યાગ પ્રવૃત્તિયા ખરેખર શુભ ધરૂપ છે. તેથી તેના સર્વ દેશોમાં ફેલાવે કરવાની જરૂર છે. જૈન શાસ્ત્રો ગૃહસ્થ અને ત્યાગીના અધિકાર પ્રમાણે પાપ પ્રવૃત્તિયાને! ત્યાગ કરવાનું જણાવે છે. અને ધમ' પ્રવૃત્તિયાને આચરવાનું જણાવે છે એમ જૈત શાઓમાં ઊંડા ઉતરેલા મહાત્માએ ઉપ દેશરૂપ કંડમ વગાડીને જણાવે છે. તેથી ક્ર`યોગની મહત્તા તથા ઉપયોગિતા જાવનારાં જૈન શાસ્ત્રો વૈદિક શાસ્ત્રો વગેરેતુ ઉપયેાગત્વ અવોધી તે પ્રમાણે ક્રમયેાગી બનવું જોઇએ. Acharya Shri Kailassagarsuri Gyanmandir સર્વ કાળના અને સર્વ દેશાના મનુષ્યનાં આત્માના સાધથી એક સરખા કમ યાગના સદ્વિચારવા દેશકાલ ભેદે તરતમ ભેદ વિશિષ્ટ વિચારે પ્રકટી શકે છે તેમાં કઈ સર્વ દેશમાં સર્વ આશ્ચર્ય નથી. આહારાદિ સંજ્ઞાએનું જ્ઞાન જેમ સર્વ મનુષ્યા વગેરેમાં એકસરખું કાલમાં મહાત્મા હોય છે તેમ ક્રમ યેાગના સદ્વિચારી પણ ઉપાધિભેદ ભિન્ન છતાં વસ્તુતઃ એક આને એક સરખા સરખા પ્રકટે છે. યુરેપ, આફ્રિકા, અમેરિકા, એશિયા, આસ્ટ્રેલિયા વગેરે દેશમાં કમ યાગના સદ્-ભન્ન ભિન્ન કાળે થએલા ભિન્ન ભિન્ન પુરુષોમાં પરમાથ વિચાના પ્રકટી છે. પરમા` વિચારાને આચારમાં મૂકવા તે કયાગ છે. યેાગના સાદશ્ય વિચારી પ્રકટે છે તેથી અમુકે અમુકનું વિચારાનું સાદશ્ય મળે સર્વ જ્ઞાનીઓમાં કમઅનુકરણ કર્યુ, ઇત્યાદિ શકે છે. કહી કમ યાગના વિચારોની એક જ મનુષ્ય વા એક જ ગ્રન્ય ખાણુ તરીકે છે એમ પ્રતિપાદન કરવું તે મતાગ્રહ-કદાગ્રહ વિના ખીજું' ક નથી. અમુક દેશના લેાકાને ભાષાનુ અને લીપી બનાવવાનું કાર્ય` સૂઝી શકે પરંતુ અન્ય દેશોના મનુષ્યોને સૂઝે નહીં એમ ખેલવુ તે જેમ પ્રત્યક્ષ વિરુદ્ધ છે તેમ અમુક પ્રાચીન ગ્રન્થમાં કર્યેાગનું પ્રતિપાદન છે અને તેનું અન્યએ અનુકરણ કર્યું" એમ કહેવુ તે તેટલું જ વિરૂદ્ધ છે. સવ દેશોના ધર્માંશાઓમાં ઘેાડાધણાં અંશથી તે જ ધર્મના મહાત્માઓએ કમયેાગના સદ્વિચારાતી પ્રવૃત્તિયેાનું દેશહિતાર્થે -સમાજદ્વિતાથે' અને વિહિતાર્થે પ્રતિપાદન કર્યું છે. એમ જો કર્રયે!ગ વિષયના ગ્રન્થા લખનારા વિચારે તે તે ધમમતાન્યતાથી દૂર રહી સત્યના વિશેષ ઉપાસક બની શકે એમાં અતિશયેક્તિ કરી એમ ગણાય નહીં. સર્વ આત્માઓ અનાદિ કાળથી નિત્ય છે અને તેમાં રહેલા વિચારા પણ અનાદિકાળથી છે. કમ યાગાદિ વિચારને પૂર્વના અનેક મહાત્માઓએ સેવેલા હતા. ાત્ર પણ દેશકાલાનુસારે સર્વ દેશામાં મનુષ્યોને પ્રગટે છે અને વિજ્યમાં પુસ્તકાને પ્રલય થઈ જશે એમ માનીએ તે પણુ કયામના સવિચારે અને તેની સત્પ્રવૃત્તિ પ્રકટશે તેમાં કઈ કાએ ક્રાનું અનુકરણ કયુ" એમ નિયમ કરી શકાય જ નહીં. લાકમાન્ય શ્રીયુત તિલક પોતે ભગવદ્ગીતાના કયેાગના વિચારાતુ અન્યધર્મી લેકા વગેરેએ અનુકરણ કર્યું એમ જણાવે છે પરંતુ તેમ છે જ નહીં, અનુકરણની સિદ્ધિ. ભગવદ્ગીતા વગેરેના શ્લેાકેા અને બૌદ્ધોના કેટલાક શ્લે મળતા આવે વા ઇશુ ક્રાઇસ્ટના કેટ લાંક વિચારાતુ ભગવદ્ગીતાની સાથે મળતાપણુ આવે તેથી અમુકનુ અમુકે અનુકરણુ કર્યું' એમ માની શકાય નહીં. બોઢોના ધર્મશાસ્ત્રોના રચનાના કાલમાં ગીતાની રચનાને કાલ છે તેથી ખોદ્દોના સદ્ધિચારેવાળી ગાથાઓનું મહાભારતમાં અનુકરણ થયું હાય તે તેમાં શુ' અપ્રમાણુ છે ? બન્નેના રચનાકાળ લગભગ મળતા છે. યાદિ ચર્ચાને પાર આવી શકે તેમ નથી માટે એમ જ માનવું યોગ્ય છે કે દરેક ધર્મ'ના મહાત્માએમાં આત્મસામ્યથી સમાનકાલે વા કાલભૈદે એક સરખા કેટલાક સવિયારે પ્રકટી શકે છે. વસ્તુતઃ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy