________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૪
જ્યાં ત્યાં દેષો જ દેખાય છે. એવા સ્વભાવિક નિયમ છે એટલે દુનાના મનનું ગમે તેવા સનથી પણ સમાધાન કરી શકાય તેમ નથી. દુનને, અદેખાઓને, દ્વેષીઓને ગુણા પણ અવગુણુરૂપે પરિણમે છે તેથી તેઓને લાખા કરાડા જાતની લીલાથી પણ સત્ય સમજાવતાં છતાં તે કષ્ઠ ને કઇં તે કહેવાના. જ્યારે તેઓની દુર્જન દૃષ્ટિ ટળી જાય ત્યારે તેઓ સ્વયમેવ સજ્જન દૃષ્ટિબળે પોતાની ભૂલોને દેખી શકે છે અને સત્યને અંગીકાર કરે છે. ક યાગ અને તેના વિવેચનમાંથી સજ્જન ગુણરાગી મનુષ્ય ઘણા સાર ખેંચી શકે તેમ છે.
પ્રાચીન શાસ્ત્રો હાય વા અર્વાચીન ધ શાસ્ત્રો ઢાય પરંતુ જે તેઓથી અધ્યાત્મજ્ઞાનપૂર્વક કમ યાગની ઉપયાગતા જાવાતી હોય તે! ત્યાં પ્રાચીન અર્વાચીનત્વની ચર્ચાની પ્રાચીન તથા માથાકૂટ કરવાની જરૂર રહેતી નથી. દેશભકત લેાકમાન્ય શ્રીયુત તિલકે સ્વકૃત અર્વાચીન ધર્મ-કમ યાગરહસ્યના ઉપાદ્ધાતમાં જૈન પુરાણા વગેરેને કલ્પિત કહેવામાં સ્વધર્માંશાઓથી કમ'ચાગ ભિનિવેશ—અથવા સ્વધર્માભિમાનથી સ્વમતકદાગ્રહને પાધ્યેા છે. સ્વમતમાન્ય ની ઉપયોગિતા. ભાગવત વગેરેને પ્રાચીન ઠરાવીને અને જૈન પુરાણાને કલ્પિત ઠેરાવી તેમણે સત્ય સમાલોચનાની પરાભુખતાને પ્રગટ કરી છે. તેમનાં માનેલાં ધમ થાઓની પ્રાચીનતા અર્વાચીનતા સત્યાસત્યતા વગેરેને જો તેમની પેઠે ચર્ચા ઉઠાવીએ તે અન્ય વિષયમાં ઉતરી જવાય અને તે બાખતને એક જૂદો ગ્રન્થ થઈ જાય તેથી અત્ર તત્સંબંધી વિશેષ કંઇ જણાવવામાં આવતુ નથી. તત્સંબંધી ચાગ્ય લેખ બનશે તે અન્યત્ર પ્રસિદ્ધ કરવામાં આવશે. અત્ર તે જણાવવું એટલુ‘ ઉચિત છે કે શ્રીયુત લેાકમાન્ય તિલકે જૈન પુરાણાને કલ્પિત કથ્યાં છે તે અસત્ય છે. જૈન પુરાણા કલ્પિત છે એમ ઠરાવવાની દલીલ તેમણે આપી નથી તેથી તેમને એટલા જ જવાબ આપવામાં આવે છે –તેઓ જો જૈન પુરાણા કલ્પિત છે એમ સિદ્ધ કરવાની લીલે આપશે તેા પશ્ચાત તેને ચૈાગ્ય જવાબ પણ આપવામાં આવશે. આ ચર્ચા આ સ્થાને અનુપયોગી છે તેથી તેને સમેટી લેવામાં આવે છે. વેદ શાઓ હાય, જૈન શાસ્ત્રો હાય, બૈદ્ધ શાસ્ત્રો હાય, મુસમાનનાં શાઓ હાય, ખ્રિસ્તિનાં થાઓ હાય,—તેમાં વિશ્વ જીવાને ઉપકારી કમ"યોગ હાય વા ન હોય પરંતુ તે ધમના લેાકેા તેમ છતાં સ` જીવાના કલ્યાણની શુભ પ્રવૃત્તિયારૂપ કમ'યેાગને આચરતા હોય તે તે પ્રશંસા યેાગ્ય છે. અનાદિકાલથી કમ યાગના શુભ વિચારો છે તે ફક્ત ઉત્તમ મનુષ્યો દ્વારા બહાર આવે છે. અનાદિ કાલથી અને મહાત્માઓના પ્રાકટયની અપેક્ષાએ અમુક કાલથી કયાગ પ્રકટે છે. જેએ પાતાનાં ધર્મપુસ્તકાને પ્રાચીન ઠરાવતા હોય પરંતુ તેમાં પશુ હિ'સામય યજ્ઞેથી જ કયેાગની મહત્તા માનતા હોય તે તે નિરર્થીક છે. અનેક સવિચારાથી કમ માગનું રૂપ સુધરતુ જાય છે. પ્રાચીન વા અર્વાચીન ગમે તે ધર્મશાસ્ત્રો દ્વાય પરંતુ તેમાંથી પરમાર્થ પ્રવૃત્તિમય વ્યાપક મયાગના વિચાર અને આચાર ખરેખર્ સ વિશ્વતિ ધર્મીઓ માટે એક સરખા સાધારણ ગ્રાહ્ય છે. કલ્યાણુ અને શુભ વિચારાની પરમાથ પ્રવૃત્તિયાનું બીજ કમથૈાગ છે તે સ ધર્માંના મનુષ્યમાં ઘેાડાત્રણા અંશે વ્યાપી રહેલ છે. પ્રાચીન પુસ્તકામાં કમ યાગની મહત્તા વાંચવા માત્રથી વા શ્રવણ કરવા માત્રથી ખુશ થવુ ન જોઇએ, પરંતુ કમ યાગના સવિચારેને સદાચારમાં મૂકીને ખુશી થવુ જોઇએ, સાધારણ રીતે ધર્મવાદના મતમતાંતર સિવાયના સર્વ મનુષ્પાને દયાદિ શુભ્ર પ્રવૃત્તિયેમાં એક સરખા ઉપયેાગી થઈ પડે તેવા કયેાગના સદ્વિચારના ફેલાવા કરવા જોઇએ. જૈન શાસ્ત્રો પ્રવાહની અપેક્ષાએ ધણાં પ્રાચીન છે અને અમુક વ્યક્તિની શબ્દરચનાની અપેક્ષાએ કેટલાંક અર્વાચીન છે પરંતુ તેમાં સવ મનુષ્યાનુ પશુઓનુ પક્ષીઓ વગેરેનું શ્રેય કરવાના શુભ વિચારોની શુભ પ્રવૃત્તિયેારૂપ કમ યાગનું
For Private And Personal Use Only