________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ )
શ્રી કમ યાગ ગ્રંથ-વિવેચન.
5
ગૃહસ્થા અને ત્યાગીઓથી દુનિયાને જેટલા લાભ-શાંતિસુખ મળે છે તેટલું અન્ય મહાસક્ત મનુષ્યાથી મળતું નથી. મેાહી મનુષ્યનું હૃદય કાળું હોય છે તેથી તેમાં પરમાત્માને સાક્ષાત્કાર થતા નથી. વેષ, માળા, તિલક, કડી, જનેાઇ, કસ્તી વગેરે ધારણ કર્યાં હોય પરંતુ હૃદયમાં નામરૂપની મહાસક્તિ હાવાથી વેષ, કઢી, તિલક, કઢી જનેાઇ વગેરેથી કંઈ કલ્યાણ થતું નથી, નિર્માંડુ થવાથી વનના ભિલ્લુને પરમાત્માને જેટલે સાક્ષાત્કાર થાય છે તેટલા સમાહી એક બારિસ્ટર વા શેઠને પરમાત્માને સાક્ષાત્કાર થતા નથી અને ક યાગની હૃદયશુદ્ધિપૂર્વક પ્રવૃત્તિ નથી. નામરૂપના માહ ટળ્યા વિના અનેક શાસ્ત્રાના અભ્યાસથી વા અનેક ધર્માનુષ્ઠાનથી હૃદયની શુદ્ધિ થતી નથી અને આત્મજ્ઞાનના ઉચ્ચ શિખરે આરાહી શકાતુ નથી. આત્મજ્ઞાનના ઉચ્ચ શિખરે આરેાહીને કર્તવ્ય કર્મોને કરવાથી હૃદયશુદ્ધિપૂર્વક પરમાત્માપદની પ્રાપ્તિ કરી શકાય છે. નાતમાં, સમાજમાં, સંઘમાં, ગચ્છમાં, મડલમાં, દેશમાં, મહારાજ્યમાં માહાસકત ભેદભાવવાળા અજ્ઞાની મનુષ્ય જો આગેવાન હાય છે તે નાત વગેરેને શાંતિ મળતી નથી અને તેઓની વાસ્તવિક પ્રગતિ થતી નથી. અજ્ઞાની મેહાસકત મનુષ્ય પ્રત્યેક કાર્યમાં વિવાહની વરસી વાળે છે. કોરવાના આગેવાન તરીકે ગણાતા દુર્ગંધનમાં જો મહાસક્તિ ન હોત તે પાંડવાની સાથે સલાહ કરીને ભારતની પડતીનું કારણ એવા મહાભારત યુદ્ધને વારી શકત, પૃથુરાજ ચાહાણમાં જો મહાસકિત ન હાત તે શાહબુદ્દીન જેવા શત્રુની સાથે લડવામાં પ્રમાદી બનત નહિ અને હિંદુઓની પરાધીનતાના હેતુભૂત થાત નહિ. મહાસકિતથી અજ્ઞાની મનુષ્યે ન્યાયની વિરુદ્ધ વર્તે છે અને પક્ષપાત, કદાગ્રહ કરીને પોતાની પડતીનો ખાડો પેાતાના હાથે ખાઢે છે. પાણીપતના મેદાનમાં જે મરાઠાઓએ માહાસક્તિ ન ધારી હોત તેા દીલ્લી પર હિંદુ રાજ્યની પુનઃ સ્થાપના થઇ હાત. મુસલમાનોએ મહાસકિત વિના હિન્દુસ્થાનપર રાજ્ય કર્યું હોત તો પરસ્પરમાં યુદ્ધ થાત નહિ અને હાલ તેની જે દશા થઈ તે થાત નિહ. સત્તાનું બળ સમગ્ર વિશ્વ પર વ્યાપ્યું હોય તે પણ મહાસક્તિથી અન્તે રાજ્યને સમાજને સંધને દેશને નાશ થયાવિના રહેતા નથી. નિર્માંહીથી સર્વત્ર સર્વ દેશેામાં સાત્વિકશક્તિયાના વિકાસ થાય છે અને તેથી રજોગુણી તમે ગુણી મનુષ્યાના ત્રાસનું જોર ટળી જાય છે. માહાસકત મનુષ્ય પ્રત્યેક પ્રવૃત્તિમાં સ્વાથી બને છે અને તેથી તેઓ પરમાથી મનુષ્યને તથા પરમા નાં કાર્યાને પાછા હઠાવવામાં કોઇ જાતની બાકી રાખતા નથી. મુસલમાનાએ વા યુરોપીઅનાએ હિંદુઓને જીત્યા એમ કહેવા કરતાં હિંદુઓ માં માહાસકિત વધી તેથી માહાસકિતએ હિંદુઓને પોતાના પગ તળે કચરી અન્યાના દાસ બનાવ્યા એમ કહેવામાં ઘણું સત્ય સમાયું છે. જે જે વની હાલ પડતી દેખાય છે તેમાં સૂક્ષ્મ દૃષ્ટિથી અવલાકતાં મહાસક્તિના મુખ્ય ભાગ અવલેાકાશે. જ્ઞાનના શિખરથી જેટલું નીચું ઉતરવામાં આવે છે તેટલા ભેદો પડે
For Private And Personal Use Only