________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) પરમાર્થનાં કાર્યો કર્યા વગર કઈ કગી ગણાતો નથી. જે મનુષ્ય જે દુનિયાના મનુષ્યો પાસેથી અન્નાદિ ગ્રહણ કરે છે અને સામે કાંઈપણ ઉપકાર કરતા નથી તે મનુષ્ય કર્મયોગી બનવાને લાયક બનતો નથી; જે કર્મયોગી બને છે તે
ધર્મની અને મોક્ષમાર્ગની પરંપરાઓ વહેવરાવીને તથા નિર્લેપ રહીને અંતે મોક્ષની છે 9 પ્રાપ્તિ કરે છે.
(૧૧) સ્વાભાવિક નિયમ એ છે કે જ્યાં પ્રવૃત્તિધર્મ વિશેષ હોય છે ત્યાં જ નિવૃત્તિધર્મને આચાર્યું પ્રપે છે અને જ્યાં નિવૃત્તિધર્મની વિશેષ માન્યતા હોય છે ત્યાં પ્રવૃત્તિધર્મને પ્રરૂપી બન્નેની સમતલતા જાળવવા પ્રયત્ન કરે છે.
(૧૨) ચેટક ઉદાયી કેણિક ચડપ્રદ્યોત અશેક ચંદ્રગુપ્ત સંપ્રતિ ખારવેલ કુમારપાળ વસ્તુપાળ વિમળશાહ વિગેરેએ પ્રવૃત્તિધર્મને સ્વાધિકારે યથાર્થ જાળવ્યું
હતો તેથી જૈનશા તથા જેને માત્ર નિવૃત્તિમાર્ગ છે એમ એકાંત કદાગ્રહથી કોઈ છે. કહે છે તે શશશૃંગવત્ મિથ્યા કરે છે.
(૧૩) જ્ઞાનપૂર્વક ક્રિયાયોગ સેવવાથી વ્યાવહારિક તથા ધાર્મિક સર્વ પ્રકારની પરતંત્રતાને નાશ થાય છે અને આત્માની પૂર્ણ સ્વતંત્રતારૂપ મેક્ષ મળે છે તેમ શ્રી વિરપ્રભુએ વ્યાપક અર્થની દષ્ટિએ “જ્ઞાનક્રિયાભ્યાં મોક્ષઃ ” એ સૂત્ર કહ્યું છે.
(૧૪) આવર્તમાં અસલની શક્તિઓને જાળવી રાખે અને આર્યાવર્તને છે. આર્યાવર્તપણે રાખે એવા કર્મયોગીઓ પ્રકટાવવા માટે કર્મગ લખવાની જરૂર પડી છે.
(૧૫) વર્તમાન જમાનામાં જૈન કેમે ચાર વર્ણની (ગુણકર્માનુસાર) વ્યવ- ૪ સ્થાને પુનરુદ્ધાર કરવો જોઈએ.
(૧૬) દેશ ધર્મ અને સમાજને વ્યવહારમાં પરસ્પર નિકટ સંબંધ છે.
(૧૭) બાહ્યોન્નતિસાધક માર્ગે સ્વધર્મમાં હોય છે; બાહ્યવ્યવહારની પ્રગતિ સહિત જ ધર્મ હોય છે, ધર્મને અંતિમ ઉદ્દેશ નિવૃત્તિની પ્રાપ્તિ છે.
(૧૮) અમુક શાસ્ત્રમાં અમુક ક્રિયા કહી છે તે સત્ય છે અને અમુક શાસ્ત્રમાં અમુક યિા કથી છે તે અસત્ય છે એમ માની કલેશ ન કરતાં જેનાથી સર્વ પ્રકારે છે. શુભેન્નતિ થાય તે ક્રિયાઓને સ્વાધિકાર કરવા તરફ લક્ષ્ય દેવું.
(૧૯) આત્મજ્ઞાની જે ભાવિભાવ-સ્વભાવ ઉપર વિશ્વાસ રાખી બેસી રહે છે જ તે આ જગતમાંથી પરોપકાર તત્ત્વનો લોપ થઈ જાય અને ચંદ્ર સૂર્યને પણ લેપ છે.
થઈ જાય.
For Private And Personal Use Only