________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૮૪ )
શ્રી ક્રમ યાગ ગ્રંથ-સવિવેચન.
પ્રવૃત્તિયમાં સાક્ષીભૂત થઈને વર્તે છે તેથી તે ખાહ્યપ્રવૃત્તિયામાં આત્માની સવળી પરિણતિ ધારણ કરીને કર્મથી મુક્ત થતા જાય છે. ભરતરાજા ષટ્કડનું રાજ્ય કરતા હતા પરન્તુ તે રાજ્યના કર્તા છતાં શુદ્ધ નૈૠયિક દૃષ્ટિથી પાતાને રાજ્યાદિના કર્તા માનતા નહાતા. તથા તે વક્તા હતા છતાં અન્તર્ ષ્ટિથી જે જે વદતા હતા તેમાં અર્હત્યાદિવૃત્તિથી નિમુકત હતા તેથી મૌન હતા. બાહ્યક્રિયાને કરતા છતાં શુદ્ધ નિશ્ચયનય દૃષ્ટિએ અક્રિય હતા. તે દેહમાં રહેવા છતાં પેાતાના આત્માને દેહાદિથી ભિન્ન માનીને શુદ્ધનિશ્ચયદૃષ્ટિથી અન્તમાં અદેહવાન્ તરીકે પેાતાને અનુભવતા હતા અને પ્રારબ્ધ કર્મ ચાગે પુત્ર પુત્રીએ કલત્રાના વ્યવહારને સંસારદશા પ્રમાણેના સ્વાધિકારે ચલાવતા હતા. ભાજનાદિ પ્રવૃત્તિયાને કરતા હતા છતાં અન્તરમાં તેઓમાં સ્વત્વ નહિ માનતા હાવાથી તેઓ અલ્પ કર્યું બધ અને અહુ નિર્જરા કરતા કરતા છેવટે આદર્શ ભુવનમાં આત્મભાવના ભાવી કેવળજ્ઞાન પામી અનેક જીવાને ઉપદેશ દઇ મુકિતપદ પામ્યા. રાગદ્વેષના પરિણામ વિના બાહ્ય કાર્ટૂન કરતાં છતાં અને પ્રારબ્ધ વેદતાં છતાં કર્મની નિર્જરા થાય છે—એમ અધ્યાત્મશાસ્ત્રોના અનુભવથી સત્ય સિદ્ધાંત તરીકે ઉપર્યુકત ક્ષેાકભાવાર્થ અવબાધાય છે. આત્મજ્ઞાનીએ વ્યવહારદશાના અધિકાર પ્રમાણે આવશ્યક કાર્યો કરવાને કદાપિ પાછી પાની કરતા નથી. અધ્યાત્મજ્ઞાની થવું એટલે ખાહ્ય કાર્ય કરતાં ડરવું, મડદાલ થવું, બાહ્ય પ્રવૃત્તિમાં શુષ્ક થવુ એવા અર્થ કદાપિ લેવા નિહ, આત્મજ્ઞાન પામીને યોગ્ય વ્યવહારકર્તવ્યેાથી જ્ઞાનીએ પરાઙમુખ થતા નથી. હાલ પ્રવૃત્તિના મહાસામ્રાજ્યમાં શુષ્ક નિવૃત્તિવાદી થઈને દેશ, ધર્મ, સંધ, સમાજાદ્ધિની પ્રગતિથી ભ્રષ્ટ થવું એ જ્ઞાનીઓની દૃષ્ટિમાં ચેગ્ય નથી. દેશકાલને અનુસરી પૂર્વાચાર્યાં વગેરેના ઉન્નતિના સામ્રાજ્યની સંરક્ષાર્થે પ્રવૃત્તિ કરવી એ આત્મજ્ઞાનીઓનુ કર્તવ્ય કાર્ય છે. આત્મજ્ઞાનીએ યાગ્ય વ્યવહારને ધારણ કરે છે અને અન્ય કરતાં વ્યવહાર દશાના સ્વાધિકાર કર્તવ્યકાર્યાંથી કદાપિ પશ્ચાત્ રહેતા નથી. જ્ઞાનીએ અવષેધે છે કે પ્રારબ્ધયેાગે આહારાદિ પ્રવૃત્તિયાને સેવ્યા વિના અને આવશ્યક કન્ય કાનિ કર્યાં વિના છૂટકા થવાના નથી; અને સ્વાધિકારે વ્યાવહારિક કર્તવ્ય ક્રાર્યાં ન કરવામાં આવે તા સ્વાત્મનતિમાં અને દેશ સમાજ સંધ વગેરે સમષ્ટિની પ્રગતિમાં અનેક પ્રકારની હાનિ થવાના સંભવને તેઓ જાણે છે તેમજ પરોવો નીવાનામ્ એ સૂત્ર પ્રમાણે પરસ્પર જીવાને ઉપકાર કરવાની પ્રવૃત્તિ સેવવાની સ્વજના કદાપિ ત્યાગ ન કરવા એમ તેઓ અવમેધે છે તેથી તેઓ સ્વાધિકારે વ્યાવહારિક આવશ્યક કર્તવ્ય કાનિ અન્તરથી ન્યારા રહીને કરીને બાહ્યરૂપ ધર્મની ફરજને અદાકરીને મજ્જાજ્ઞનો ચેન શત: લ વસ્થા: એવી વ્યવહાર પર પરાને આદર્શ જીવનથી આઢીભૂત કરીને અન્ય મનુષ્યોને વ્યવહાર મામાં પ્રવર્તાવે છે. મન વચન અને કાયાની પ્રવૃત્તિથી જ્ઞાનીએ સ્વપરની પ્રગતિમાં પ્રવૃત્ત થયા કરે છે. જ્ઞાનીએ નૈયિક દૃષ્ટિએ શુદ્ધાત્મસ્વરૂપ અવધે છે અને અનુભવે
For Private And Personal Use Only